SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો ગુણસ્થાનદ્વાર ૧૩૯ સહિત વિચરે. તેરમે ૧૦ ખાલ કહ્યા તેમાંથી ૧ સજોગી, ૨ સલેશી, ૩ શુકલલેશી એ ત્રણ વિજપ્તે શેષ ૭ મેલ સહિત સકલ ગિરીના રાજા મેરૂ તેની પેઠે અડાલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશોપણે રહીએ લઘુ અક્ષર ઉચ્ચારપ્રમાણ કાળ રહી શેષ ૧ વેદનીય, ( આયુષ્ય, ૩ નામ, ગાત્ર એ ચાર ક ક્ષીણુ કરીને મુક્તિપદ પામે. શરીર્ ારિક, તેજસ, કાણુ, સર્વથા છાંડીને સમશ્રેણી, જીગતિ, ન્ય આકાશ પ્રદેશ અણુ-અવગાહતા, અણુરસતા, એક સમય માત્રમાં ઉર્ધ્વગતિ, અવિગ્રહગતિએ તિહાં જાય. ઇ એર ડોજ ધન મુક્તવત્ નિર્લેપ તુંવત, કા ડમુક્તમાવત, ઇંધનર્ગાન્તુમુક્ત ધૂમ્રવત્, ” તાહાં સિદ્ધ ક્ષેત્રે જઇ સાકારાયાગે સિદ્ધ થાય, મુખ્ત થાય, પારંગત થાય, પરંપરાગત થાય, સલકા અર્થ સાધી કૃતકૃતાર્થ (નિષ્ટતા અતુલ્ય સુખસાગર નિગ્ન સાદી અનત લાગે સિદ્ધ થાય. એ સિદ્ધ પદ્મા ભાવસ્મરણ ચિંતન મનન કદાકાળ મુજને હેારો ? સા ઘટી, પળ ધન્ય સફળ હારશે, અજોગી તે જોગ રહિત કેવળ સહિત વિચરે તેને અજોગી કેવળી ગુઠાણુ' કહીયે. ત્રીએ સ્થિતિદાર કહે છે. પહેલા ગુહાણાની સ્થિતિ ૭ પ્રકારની છે—અણાદીઆઅપજવસો તે જે મિથ્યાત્રની આદિ નથીને અંત પણ નથી તે અભવ્યજીવ અત્રિ મિથ્યાય ?. અાદ્રિ સપજ્જવસી તે જે મિથ્યાત્વની આદિ નથી પડ્યું `ત છે તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રિ ૨. સાદીઆસપ′વસી તે જે મિથ્યાત્વની આફ્રિ પણ છે ને અંત પણ છે તે પડીવાઇ સમક્રિડીના મિથ્યાત્વ આશ્રિ, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત ઉત્ અદ્ભુ` પુદ્દગલ પરાવન દેરો ણી, પછી અવશ્ય સમકિત પામીને મેાક્ષ જાય ૩.૧ ખીજા ગુહાણાની સ્થિતિ જ ૧ સમય, ઉ૦ ૬ આવલીકા ને ૭ સમયની સ્ ત્રીજા ગુણઠાણાની સ્થિતિ જ૦ ઉ∞ અંતર્મુહૂતની ૩. ચાય ગુહાણાની સ્થિાંત જ અંત; ૭૦ ૬૬ સાગરોપમ ઝઝેરાની તે ૨૨ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર ભામે દેવલાકે ઉપજે ત્રણ પૂર્વકાડી અધિક ઋનુષ્યના ભવ આશ્રિ જાણવી, તથા એ વાર અનુત્તર વિમાનમાં ૩૩ સાગ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy