SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી લધુકા આવીને ઉપજે, તે પહેલી નરકે બે દહકના મનુષ્ય ગર્ભ જ, તિર્યંચ ગર્ભજ અને સમુઈિમ એ બે ઠંડકના આવીને ઉપજે. અને બીજીથી માંડીને સાતમી સુધી ગજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યના આવી ઉપજે. સ્થિતિ-પહેલી નરકે જ૦ વશ હજાર વર્ષની અને ઉત્કૃ૦ એક સાગરની. બીજી તરકે જ એક સાગઉત્થર ત્રણ સાગ, ત્રીજી નકે જવ ત્રણ સાટ ઉત્કટ સાત સા૦, ચોથી નરકે જય સાત સાટ ઉત્થર દશ સાવ પાંચમી નરકે જ૦ દશ સાર - સતર સા૦ છઠ્ઠી નરકે જ, સત્તર સાહ ઉત્કૃ૦ બાવીશ સા, સાતમી નરકે જ૦ બાવીશ સાટ ઉ૦ તેત્રીશ સાગરની, સમોહિયા મરણ અને અસહિયા મરણ બે પ્રકારે છે. ચવણ તે નારકી ચવીને બે હકમાં જાય તે મનુષ્ય અને તિયચમાં જાય. તેમાં સાતમી નરકને નીકળે એક તિયચના દંડકમાં જાય. ગઈ કે નારકી મારીને બે ગતિમાં જાય-તે મનુષ્ય અને તિથચમાં જાય. આવે પણ બે ગતિને-તે મનુષ્ય અને તિર્યંચને, પ્રાણુ દશલાલે, લેગ ત્રણ-મન, વચન, અને કાયાને એ ત્રણ ઇતિ પ્રથમ નારકીને દંડક, દશ ભવનપતિના દશ દંડક. - તેમાં શરીર ત્રણ વિકેય, તેજસ અને કામણ. ભવનપતિની અવધેણુ જ અંગુરુ અસં૦ ઉત્થર સાત હાથની, અને ઉત્તર વૈય કરે તે જ૦ અંગુઠ સં૦ ઉત્કૃ૦ લાખ જેજનની, સંઘયણ નથી. સંસ્થાન એક-સમચરિસ, કષાય ચારે, પણ દેવતાને લેભ ઘણું. સંજ્ઞા ચારે પણ દેવતાને પરિ. ગ્રહ સંજ્ઞા ઘણી. વેશ્યા ચાર-કૃષ્ણ, નીલ, કપુત અને તે ઇંદ્રિય પાંચે છે. સમુદ્રઘાત પાંચ-વેદની, કષાય, મારણુતિક, વિર્યા અને તેજસ, સંજ્ઞી અસંજ્ઞી બે જાણવા. વેદ બે-સ્ત્રી અને પુરૂષ, પર્યાય પાંચ-ભાષા અને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દન ત્રણ, એક કેવળદર્શન નહિ. જ્ઞાન ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, અફાન ત્રણ, પેગ અગીઆર તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, વૈય, વૈશ્યને મિશ્ર અને કાશ્મણકાય છે. ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રય અગાન અને
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy