________________
શ્રી ક્રમ પ્રકૃતિના ખાલ
૧૮૧
૭. હવે ગાત્રકના ૨ ભે. ૧ ઇંચ ગાત્ર, ૨ નીચ ગાત્ર, તેમાં ઉ‘ચગાત્ર ૮ પ્રકારે બાંધે, ૧ જાઈઅમદેણુ, સ્વઅમદેણ ૩ બળઅમદેણું, ૪ વઅમદેણુ', પ તવઅમદેણું, ૬ સુયઅમદેણું, ૭ લાભઅમદેણ, ૮ ઇસરિયઅમદેણુ, એ આઠ મદ અણુકરવે કરી ચાત્ર માંધે, તે ૮ પ્રકારે ભાગવે. ૧ જાઇ વીસીઢીયા, ૨ કુલવીસીડીયા, ૩ અળવીસીડીયા, ૪ થીસીઠીયા, ૫ તવવીસીડીયા, ૬ વીસીડીયા, છ લાભવીસોડીયા ૮ ઇસાયથીસીડીયા એ આ પ્રકારે ભાગવે. ૩. હુવે નીગાત્ર ૮ પ્રકારે બાંધે તે. ૧ જાઇમએણ, ૨ કુલમએણ', જાવ ઇરિયમએણ', એ વગેરે ઉપર કહ્યા તે ૮ મઢે કરી નીચગેાત્ર બાંધે, તે ૮ પ્રકારે ભાગવે, જાઇવીહીણયાથી જાવ ઇરિચવીહીયા સુધી ઉપર કહ્યા તે. ગાત્રકમની સ્થિતિ જથ૦૮ મુહુર્તોની ઉ વીશ ક્રોડાકોડી સાગરોપમની, અબાધા કાળ બે હજાર વર્ષના
૮. આઠમું' અંતરાયક, પાંચ પ્રકારે બાંધે. ૧ દાનાંતરાય, ૨ લાલાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ભાગાંતરાય, ૫ થીŕતરાય, એ પાંચ અંતરાય પાડવે કરી અંતરાયક બાંધે, તે પાંચ પ્રકારે ભાગવે. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉભામાંતરાય, ૫ વીર્યંતરાય, એ પાંચ પામે નહિ, એ અંતરાયકની સ્થિતિ જઘન્ય અંતર્મુહુની ઉત॰ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની, અબાધા કાળ ૩ હજાર વર્ષના,
આઠ કર્મ બાંધ્યાની ૮૫ પ્રકૃતિ-નું જ્ઞાનાવરણીયની, ૬ દનાવરણીયની, રર વેદનીયની, ૬ માહુનીયની, ૧૬ આયુષની, ૮ નામની, ૧૬ ગાત્રની, ૫ અંતરાયની, એવં સ મળી ૮૫ પ્રકૃતિ આંધ્યાની જાણવી અને ભાગવ્યાની ૯૩ પ્રકૃતિ, તે ૧૦ જ્ઞાનાવરણીયની, ૯ દનાવરણીયની, ૧૬ વેદનીયની, ૫ માહનીયની, તે ૧ સમ્મત્તવેયણિઝે, ૧ મિછત્તવેયણુિએ, ૩ સમ્મામિતવે. યણિૐ, ૪ કષાયવેર્યાણઝે, ૫ નાકસાયવેયણિઙે, એ ૫. આયુષની ૪, નામની ૧૮, ગેાત્રની ૧૬, અતરાયની ૫, એ સ` મળી ૯૩ પ્રકૃતિ ભાગવ્યાની જાણવી, અથવા ૧૪૮ પ્રકારે પણ ભાગવે:જ્ઞાનાવરણીયની ૫, દર્શીનાવરણીયની ૯, વેદનીયની ૨, માહનીયની ૨૮, આયુષની ૪, નામક્રમની ૯૩, ગાત્રકની ૧, અંત