SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સતાગતના ખેલ. ૧૮ મણી તિયચમાં આગત ૨૬૭ ભેદની તે ૮૧ ભેદ દેવતાના, ( ૯૯ ભેદમાંથી ઉપરના ૪ દેવલાક, ૯ ત્રૈવેયક અને પ અનુત્તર વિમાન એ ૧૮ ભેદ વાઁ. બાકી રહ્યા તે) ૧૯૯ ની લટ અને ૭ નરકના પર્યાપ્તા એમ ૨૬૭ ની. ગત પાંચેની જુદી જુદી કહે છે. જળચળની ૫૨૭ ભટ્ટની તે ૫૬૩ માંથી નવમા ધ્રુવલાથી સર્વાર્થસિદ્ધ સુધીના અઢાર જાતના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે હું ભેદ વર્યાં. શેષ ૫૨૭ રહ્યા તે. ઉપરની ગત પર૩ ભેદની તે પર૭ માંથી છઠ્ઠી તથા સાતમો એ એ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ચાર ભેદ વર્યાં. સ્થળચળની ગત પ૧ ની તે પર૩ માંથી પાંચમી - નર્કના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ્મ વાઁ. ખેચરની ગત ૫૧૯ ની તે પ૨ માંથી ચાથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાએ બે ભેદ વર્યાં. ભુજપુરની ગત ૫૧૭ ની તે ૫૧૯ માંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ વર્યાં. ૧૯ સમુર્કી મનુષ્યમાં આગત ૧૭૧ ભેદની તે ૧૯૯ ની લટમાંથી તે વાઉના આ બે વર્યાં. શેષ ૧૭૧ થા તે, ગત ૧૭૯ ની લટની. બતના ૨૦ સંજ્ઞી મનુષ્યમાં આગત ૨૭૬ ભેદની તે ૧૭૯ ની લટમાંથી તે વાઉના આઠ વાઁ. શેષ ૧૭૧ તથા ૯૯ ધ્રુવતા અને ૬ નરકના પર્યાપ્તા સ` મળી ગત ૫૩ ભેદની. ૨૭૬ ભેદ્ય થયા. ૨૧ મક ભૂમિમાં આગત ૨૦ ભેદ્યની, ૧૫ ક ભૂમિ અને ૫ સજ્ઞી તિર્યંચ એમ ૨૦ ની. ગત જુદી જુદી કહે છે. ૫ દેવકુરૂ અને ૫ ઉત્તરકુરૂની ગત ૧૨૮ ભેની તે ૧૦ ભ નપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યતર, ૧૦ જભકા, ૧૦ જ્યાતિષી, ૨ દેવક, પહેલું બીજું અને ૧ કવિષી; એ ૬૪ જાતના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૧૨૮.૫ હરિવાસ અને ૫ મકવાસની ગત ૧૨૬ ની તે પૂર્વ ૧૨૮ કથા તેમાંથી પહેલા ક્રિવિધીના અપર્યા'તા તે પર્યાપ્તા એ એ ભેદ વાં, પ હેમવય અને ૫ હિર
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy