________________
શ્રી મહેe બાસઠીયે, એહને અહ૫મહત્વ, સર્વથી થોડા જુગલીયા ૧, તેથી રમુર્ણિમ મનુષ્ય અસંખmગુણ ૨, તેથી અસંશી તિય"ચ અસંખેજ ગુણ ૩, તેથી વિતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિયા ૫. ૧ ઉદા િશરીરમાં–જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જગ ૧૫,
ઉપયાગ ૧૨, લેશા ૬. ૨ વૈકેય શરીરમાં– જીવન ભેદ ૪ તે ૨ સંજ્ઞીના ને ૧ અસંસી તિય"ચનો અપર્યાપ્યો અને 1 બાદર વાઉકાયને પર્યાપ્યો એવું ૪ ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૨ તે ૨ આહારકના ને ૧ કામણને
એ ૩ વર્યા, ઉપયોગ ૧૦ તે ૨ કેવળના વર્ષો, લેશા ૬. ૩ આહારક શરીરમાં જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્યો, ગુરુ
૨ છઠું ને સાતમું, જે. ૧ર તે ૨ વૈકેયન ને ૧ કામણને એ ૩ : વજર્યા, ઉપ૦ ૭ તે ૪ જ્ઞાન ને ૩ દશન, લેશા ૬, ૫ તેજસ, કામણ શરીરમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ
૧૫, ઉપયાગ ૧૨, ફેશા ૬. . એને અહ૫મહત્વ, સર્વથી થોડા આહારક શરીરી ૧, તથી વૈકેય શરીરી અસંખ્યાતગુણા રે, તેથી ઉદારિક શરીરી અસંખ્યાતગુણ ૩, તેથી તેજસ કામણ શરીરી મહેમાંહિ તુલ્ય ને અનંતગણ ૪-૫. ઈતિ માટે બાસઠીઓ સમાપ્ત