________________
-
કે
શ્રી કમ પ્રકૃતિના બોલ. કમની સ્થિતિ, જઘવ અંતર્મુહુર્તની ઉતાવીશ ક્રોડાકોડી સાગરે ૫મની અને અબાધા કાળ કરે તે ત્રણ હજાર વરસની સ્થિતિ,
૨. બીજું દશનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પહેલે બેલે દંશણપડિણીયાએ, ૨ દંશણુનિહ્વણયાએ, ૩ દંશણઆસાયણુએ, ૪ દંશણુઆંતરાએણું, ૫ દશણપણું, ૧ દશણવિસંવાયણજોગેણં એ છ પ્રકારે બાંધે, તે ૯ પ્રકારે ભેગને તે કહે છે. ૧ ચક્ષુદર્શનાવરણીય, ૨ અ નાવરણીય, ૩ અવધિદર્શનાવરણય, ૪ કેવળદર્શનાવરણીય, પ ના ૬ નિકાનિદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલાપ્રચલા, ૯ થીકિનિદ્રા એ ૯ પ્રકારે ભેગવે. દર્શનાવરણીય કર્મની સ્થિતિ જઘર અંતમહુર્તની, ઉતo ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને અબાધા કોળ કરે તે ત્રણ હજાર વરસની સ્થિતિ,
૩ ત્રીજું વેદનીય કર્મ તેના બે ભેદ. ૧ સાતા વેદનીય; ૨ અસાતા વેદનીય, તેમાં સાતા વેદનીય દશ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પાણાણપયાએ, ૨ ભુયાણક પયાએ, 8 છવાઈપયાએ, ૪ સત્તાણુપયાએ, ૫ બહુર્ણ પાણાણું થાણું જીવાણું સત્તાણું અદુખણયાએ, ૬ અસાયણયાએ, ૭ અજુરણયાએ, ૮ અટિપ્પણ યાએ. ૯ અપીટ્ટણયાએ, ૧૦ અપરિયાવણયાએ, એ ૧૦ પ્રકારે બાંધે, તે આઠ પ્રકારે ભેગ, ૧ મણુણાસદા, ૨ મણારૂવા, ૩ મણુગંધા, ૪ ભણુણરસા, ૫ મણુણાકાસા, ૬ ભણાહયા, ૭ વયસુહયા, ૮ કાયસહયા એ ૮. તેની સ્થિતિ જઘ૦ ૨ સમયની ઉતર ૧૫ ક્રોડાકોડી સાગરોપમની, અબાધાકાળ કરે તે દાઢ હજાર વરસની સ્થિતિ. અસાતવેદનીય ૧૨ પ્રકારે બાંધે તે કહે છે, ૧ પરદુખણયાએ, ૨ પરસોયણાએ, ૩ પરશુરણયાએ, ૪ પરટિપ્પણયાએ, ૫ પરપિટ્ટણયાએ, ૬ પર પરિયાવણયાએ, ૭ બહુણું પાણુણું ભુયાણું જીવાણું સત્તાણું દુ:ખણયાએ, ૮ સેયણયાએ, ૯ જુરણયાએ, ૧૦ ટિપ્પણયાએ, ૧૧ પિટ્ટણયાએ, ૧૨ પરિયાવણયાએ, એ ૧૨ પ્રકારે બાંધે, તે આઠ પ્રકારે ભોગવે, ૧ અમણુણસદા, ૨ અમણુણારવા, ૩ અમણગંધા, ૪ અમણુણારસા, ૫ અમાણુણાકાસા, ૬ મણદુહયા, ૭ વયદુહયા, ૮ કાયદુહયા, તેની સ્થિતિ જઘ૦ એક સાગ
૨૩