________________
૩૦
એ ગતાગતના ખેલ, નરક એમ ર૭૫ ની. ગત ૯૦ ભેદની તે ૧૨ દેવક, ૯ કાંતિક, ૯ શ્રેયક અને ૫ અનુત્તર વિમાન એ ૩૫
ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૯ શ્રાવકમાં આગત રહ૬ ભેદની તે પૂર્વે ર૭૫ કહ્યા તે અને,
૧ છ8ી નરક વધી. બાત કર ભેદની તે ૧૨ દેવલોક ચર્ત
તે લોકાંતિક એ ૨૧ ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૦ સમદષ્ટિમાં આગત ૩૬૩ ભેદની તે ૧૭૯ ની લટમાંથી ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા તથા તેઉ વાઉના ૮ એ ૨૩ વ
ર્યા. શેષ ૧૫૬ તથા ૧૦૧ સંસીમનુષ્ય, ૯૯ જાતના દેવતા અને ૭ નરકના પર્યાપ્ત એમ સર્વ મળી ૩૬૩ ભેદ થયા. ગત ૨૨૨ ની તે ૮૧ જાતના દેવતા, ૯૯ ભેદમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિદિવષી એ ૧૮ વર્યા ને ૧૫ ક. ભૂમિ, ૫ સંજ્ઞીતિયચ, ૬ નરક એમ ૧૦૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ર૧૪, ત્રણ વિકસેંદ્રિના અપર્યાપ્તા અને ૫ અસંગીતિય"ચના અપર્યાપ્તા એમ સર્વ મળી ૨૨૨ થયા તે, ૧૫ પરમાધામી અને ૩ કિહિવષીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ૩૬ ભેદ ભેળવતાં ર૫૮ ભેદની ગત પણ
કેટલાક કહે છે. ૩૧ મિથ્યાત્વીમાં આગત ૩૭ ભેદની તે પૂર્વે ૩૬૩ કહ્યા તેમાં - તેઉ વાઉના ૮ ભેદ વધ્યા. ગત ૫૫૩ ભેદની તે ૫૬૩
માંથી અનુત્તર વિમાનના અપર્યાપતા અને પર્યાતા એ ૧૦ ભેદ વર્યા, ૩૨ સીવેદ અને પુરૂષદમાં આગત ૩૩૧ ભેદની મિથ્યાત્વીની
પડે, ગત પુરૂષદની પ૬૩ ની, સ્ત્રીવેદની પ૬ ની સાતમી - નરકના બે ભેદ વર્યા. ૩૩ નપુંસકવેદમાં આગત ૨૮૫ ભેદની તે, ૯૯ જાતના દેવતા,
૧૭૯ની લટ અને ૭ નારકી એમ ૨૮૫ ની. ગત ૫૬૩ ભેદની.
ઇતિ ગતાગતના બેલ સંપૂર્ણ