SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂતક કાઉસગ્ગ પ, એ પાંચ-આવશ્યક પૂરાં થયાં. એ પાંચ આવશ્યક ચાર વર્ષને અવશ્યમેવ કરવા રૂપ અતીત કાલનું દુષ્કૃત્ય, આલારી, પહિકમી, નિંદી, ગહણ કરી, વર્તમાનકાળને આશર રંધી, સંવર કરીને, હવે આગમીયા કાલસંબંધી, અનાદિ કાળની આહાર લેવા રૂપ આત્માને પુદગળ-મૂછ, સંજ્ઞા અભિલાલા, નિશ્રવી, નિઃસંગી, નિર્મળ, નિજ છક, અકળ, અગમ્ય, અથર, અગાધ સુલક્ષણાપણું, આત્માનું આવરણ, તેને નિવારણ કરવા સાધન કરણરૂપ, પચખાણ યથાશક્તિ, ચઉવિધ આહાર ત્યાગ૫, પચખાણ કરણરૂપ, છઠ્ઠો આવશ્યક કરે, છઠ્ઠો આવક. * “ધારણા પ્રમાણે ચૌવિહારનાં પચખાણ કરવા, તે નીચે મુજબ” ચવિહંપિઆહાર-ચાર પ્રકારના આહાર. અસણું અન્ન. પાણું-- પાણી. ખાઇમં–મેવાદિક. સાઇમં–મુખવાસ. અન્નથાણભેગેણું – અજાણતાં મુખમાં કાંઈ વસ્તુ ઘલાઈ જાય તેની માફી. સહસ્સાગારેણું– બળાત્કારે મોઢામાં કાંઈ નાંખે તેની માફી. સિરામિ-તજું છું. સામાયિક ૧, ચેવી સંઘે ૨, વાંદણ ૩, પડિકમણું ૪, કાઉસગ્ય ૫, ને પચખાણું ૬, તેને વિષે વીતરાગદેવની આજ્ઞા માં કાને, માત્રા, મીંડી, પદ, અક્ષર, ગાથા, મૂત્ર, , અધિક, વિપરીત કહેવાણું હોય ને જાણતાં અજાણતાં કોઈ દોષ લાગે છે, તે મિચ્છામિદુક્કડ. મિથ્યાત્વનું પડિકમણું, અદ્યતનું પહિમણું, કષાયનું પહિમણું, પ્રમાદનું પડિકમણું, અશુભાગનું પહિમણું, ખ્યાશી બેલનું પડિકમણું, એ પ્રતિકમણ વિષે અતિકમ, વ્યતિમ, અતિચાર, અણુચાર, જાણતા અજાણતાં કાંઈ દોષ લાગે છે તે મિચ્છામિ દુક્કડં. ગયા કાળનું પડિકમણું, વર્તમાનકાળના સંવર, આવતા કાબના પચ્ચખાણ કરેમિ મંગલં, મહામંગલં, થથઈમંગલં, કહાં ત્રણ નમણૂણું કહેવાં. પ્રતિક્રમણમાં લાગતા દોષના ૧૨૪ પ્રકાર નવાણું અતિચારમાંથી જ્ઞાનના ૧૪ અતિચાર વરકને બાકીના ૮૫ રહ્યા છે તથા જ્ઞાનના ૮ આચાર તે–૧ બત્રીશ અસઝાય ટાળી વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy