________________
શ્રી શ્રોતા અધિકાર વળી થોડું પીએ, એમ છેડે થોડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે, પછી મેટા ભુજંગનાં માન મર્દન કરે; તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે-થોડે છેડે સૂત્રાદિ અભ્યાસ કરે અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અખલિત કરે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ છેડે થેડે લે ને પછી બહુકૃત થઇ મિથ્યાવી લેકેની માન મર્દન કરે એ આદરવા યોગ્ય છે,
૧૨ ગ-ગે તે “ગાયના બે પ્રકાર. ૧ જેમ દૂધવતી ગાયને કઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખ-તૃષાએ પીડાઈ થકી દૂધમાં સૂકાય, ને દુઃખી થાય, તેમ એકેક અવિનિત રોતા એ ગુર્નાદિકની, આહાર પાણી પ્રમુખે વૈયાવચ્ચ નહિ કરવાથી તેમને દેહ ગ્લાનિ પામે ને મુતાદિકમાં ઘટાડો થાય ને અપયશ પામે.
૨. એક શેઠ પાડોશીને દુઝણી ગાય સેંપી ગામ ગયે. પાડોશીએ ઘાસ, પાણું પ્રમુખ રૂડે પ્રકારે આપવાથી દૂધમાં વધારે થયે ને તે કીર્તિને પામે, તેમ એકેક વિનિત શ્રોતા (શિષ્ય ) ગુર્નાદિકની આહાર પાણી પ્રમુખ વૈયાવ્રત્યની વિધિએ કરી ગુર્વાદિકને શાતા ઉપજાવે તે તેમને જ્ઞાનમાં વધારે થાય ને તે કીતિને પામે, એ શ્રોતા આદરવાયોગ્ય છે,
૧૩ ભેરી–તેના બે પ્રકાર-૧ એ છે જે, ભેરીને વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તે રાજ ખુશી થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનિત શિષ્ય તિર્થકર તથા ગુર્વાશિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગીકાર કરે તે કમરૂપ રોગ મટે અને સિદ્ધ ગતિમાં અનંત લક્ષ્મી પામે; એ આદરવાયેગ્ય છે.
૨. જેમ ભેરીને વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે નહિ, તો રાજા કે પાયમાન થઈ દ્રવ્ય આપે નહિ, તેમ અવિનિત શિષ્ય તીથ કરવી તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે