________________
૧૯૮
શ્રી પચીસ બેલને થેકડે. વાં ને પૂજે નહિ, ૨, અન્યતીથીને લાવ્યા વિના પિતે બેલે નહિ, ૩, વારંવાર એ સાથે અલાપ સલાપ કરે નહિ, ૪, અન્યતીયીને તરણતારણ માની અન્ન પાણી આપે નહિ, (દયાબુદ્ધિ, અનુકંપાને આગાર) ૫, અન્યતીથીને ધમબુદ્ધિએ વસ્ત્ર, પાત્ર આપે નહિ. સાતા નિમિત્તે આપે ૬, છ લેગ્યાના વિચાર કહે છે. કૃષ્ણ લેક્ષાવાળાને જીવહિંસા કરવાની ઇચ્છા હોય , નીલ લેશ્યાવાળાને ચારીની ઇચ્છા હેય. ૨, કાપુત લેક્ષાવાળાને મિથુનની ઈચ્છા હેય. ૩, તેજી લેશ્યાવાળાને તપશ્ચર્યા કરવાની ઇચ્છા હોય, ૪, પદ્મ લેશ્યાવાળાને દાન દેવાની ઈચ્છા હેય. ૫, શુકલ લેશ્યાવાળાને મેક્ષની ઈચ્છા હોય, ૬, કૃતિકા, અશ્લેષા એ બે નક્ષત્રના છ છ તારા છે. ૭, સાતમે બેલે સાત કારણે છદ્મસ્ત જાણું, પ્રાણાતિપાત લગાડે. ૧, મૃષાવાદ લગાડે, ૨, અદત્તાદાન લગાડે, ૩, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેને સ્વાદ લે, ૪, પૂજા સતકાર વાં છે, ૫, નિવઘ પરૂપે પણ સાવદ્ય લાગે, ૬, જેવું પરૂપે તેવું કરી શકે નહિ, ૭, એ સાત વાના જેનામાં હોય તે છાસ્ત જાણું, સાત પ્રકારે આઉખું ઘટે તે કહે છે-ધ્રાસકે પડવાથી મરે, ૧, શસ્ત્રથી મરે, ૨, મંત્ર મુઠથી મરે, ૩, ઘણે આહારે અછણથી મરે. ૪, શુલાદિક વેદનાથી મરે. ૫, સર્પાદિક કરડેથી મરે, ૬, શ્વાસે શ્વાસ રૂંધાવાથી મરે, ૭, એ સાત પ્રકારે આઉખું તુટે, ૭, હવે સાત નય કહે છે, નિગમ નય, ૧, સંગ્રહ નય, ૨, વ્યવહાર નય, ૩, રાજુ સૂત્ર નય, ૪, શબ્દનય, પ, સમારૂઢ નય, ૬, એવંત નય, ૭, એ સાત પ્રકારે નય કહ્યા. મઘા નક્ષત્રના સાત તાશ કહ્યા છે. ૮, આઠમે બેલે આચાર્યની આઠ સંપદા, આચાર સંપદા, ૧, શરીર સંપદા, ૨, સૂત્ર સંપદા, ૩, વચન સંપદા, ૪ પ્રયાગ સંપદા, ૫, મતિ સંપદા, ૬, સંગ્રહ સંપદા, ૭, વાચના સંપદા, ૮, એકલવિહારી સાધુ-સાધ્વીના આઠ અવગુણ કહ્યા છે તેના નામ-કોધી હેય તે એ રહે. ૧, અહંકારી હોય તે એક રહે. ૨, કપટી હોય તે એકલો રહે, ૩, લોભી હોય તે એકલો
હે, ૪, પાય કરવામાં આશક્ત હોય તે એકલો રહે. ૫, કુતુહલીમક હેય તે એલ રહે, ૬, ધુતારે હોય તે એળે રહે, ૭, માઠા આચારનો ધણું હોય તે એકલે રહે, ૮, આઠ ગુણને ધણી એકલે હોય તેના નામ-સંયમને વિષે દઢ પ્રણામને ધણી ગુરૂની