________________
શ્રી ચાવીશ જિનાંતરું,
૧૯
ભદ્દીલપુર નગરીને વિષે થયા. દશરથ શજા પિતા, નંદાદેવી રાણી માતા, હેમવર્ણ, શ્રીવત્સ સાથીયાનુ લંછન, તેવુ ધનુષનુ હિંમાન, એક લાખ પૂર્વનું આયુષ–તેમાં પાલાખપૂર્વ કુંવરપણે રહ્યા, અલાખ પૂર્વ રાજ પાળ્યુ, પાલાખ પૂર્વની પ્રવાઁ પાળી. પ્રવાઁ લીધા પછી ત્રણ માસે કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકરૂપ ચતુવિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સદ્યાતે સ્વામી નિર્વાણ–માક્ષ પધાર્યાં.
૧૧. દેશમા શ્રી શીતળનાથ તીર નિર્વાણ પહોંચ્યા પછી એક ક્રોડ સાગરમાં એકસેા સાગર, છાસઠ લાખ, છવિશ હજાર વરસને ઉભું આંતરે, અગ્યામા શ્રેયાંસનાથ તીર્થંકર સિંહપુરી નગરીત વિષે થયા. વિષ્ણુ રાજા પિતા અને વિષ્ણુ દેવી રાણી માતા, હેમણે, ગેંડાનુ' લઈન, એ‘સી ધનુષનુ હુિમાન, ધારાસી લાખ વસનુ આયુષ-તેમાં ૨૧ લાખ વસવર્ણ રહ્યા, ૪૨ લાખ વસ રાજ પાળ્યુ, ૨1 લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એ માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંઘ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણીનો પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યાં.
૧૨. અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ તીર્થંકર માક્ષ પોંચ્યા પછી ૫૪ સાગરને આંતરે, મામા શ્રી વામુપૂજ્ય તીર ચૂપાપુરી નગરીને વિષે થયા, વાસુપૂજ્ય રાજાપિતા, જયાદેવી રાણી માતા, રાતે વર્ષો', ભેંસનુ લઇન, સિત્તેર ધનુષનું, દૈહિમાન, ખેડુતર લાખ વર્ડ્સનું આયુષ-તેમાં અઢાર લાખ વસ કુવરપણે રહ્યા, ચાપનલાખ વર્સની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એક માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તુ વિશ્વ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યાં.
૧૩. ખારમા શ્રી વાસુપૂજ્ય તીર્થંકર નિર્વાણ-મેાક્ષ પહોંચ્યા પછી ત્રીશ સાગરને આંતરે તેમા શ્રી વિમળનાથ તીર્થંકર ક’પીલપુર નગરને વિષે થયા. કૃતવર્મા રાજા પિતા, શ્યામાદેવી રાણી માતા, હેમવર્ણ, યરનું” લંછન, સો ધનુષનું. દેહીમાન, સા લાખ વરસનું આયુષ, તેમાં પંદર લાખ વરસ વપણે રહ્યા,
૨૨