________________
૨૧૪
પાંત્રીશ:બલ, દેશ, પ્રદેશ, એમ નવ, અને કાળ મળી દશ ભેદ અરૂપી અજીવન તથા પુદ્ગલાસ્તિકાય ( રૂપી અજીવ) ના ચાર ભેદ, સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણું, નવ ભેદ પુણ્યનાં અન્નપુને, પાણપુને, લયણ પુને, શયનપુને, વચ્છપુને, મનપુરને, વચનપુને, કાયપુને, નમસ્કાર પુને એ ૯, અદાર ભેદ પાપના. તે, અઢાર પાપસ્થાનક. વીશ ભેદ આશ્રવના-મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુ ભાગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, શ્રોતેંદ્રિય ચક્ષુદ્રિય ધાણકિય, રસેંદ્રિય, સ્પશે દ્રિય, એ પાંચને મોકળી મૂકવી તે; મન વચન કાયાને મોકળા મૂક્યાં છે. ભંડેપગરણની અયન કરે તે; શુચિ કુસગ્ન કરે તે. વીશ ભેદ સંવરનાસમકિત, પ્રત પશ્ચખાણ, અપ્રમાદ, અકષાય, શુભયોગ, જીવદયા, સત્યવચન, અદત્તાદાન ત્યાગ, મિથુનત્યાગ, અપરિગ્રહ એ દશ તથા પાંચ ઇન્દ્રિય ને ત્રણ ગનું સંવરવું તે; ભંડ ઉપકરણ ઉપાધિ યત્નાએ લીએ મુકે તે, શુચિ કસ ન કરે તે, બાર ભેદ નિજે. રાના-અણસણ, ઉદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પરિસંસીનતા, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન, કાઉસગ્ન. ચાર ભેદ બંધના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. ચાર ભેદ મોક્ષના-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એમ ૧૧૫ બોલ શિયા,
પંદરમે બેલે- આત્મા આઠ પ્રકારના છે:-કથામા, કષાયાત્યા, ગાત્મા, ઉપયગામા, જ્ઞાનાત્મા, દશનામા, ચારિત્રાત્મા, વર્યાત્મા.
સેળ બેલે–દંડક ચેતવીશ છે. દશ ભવનપતિના-અસુરકુમાર, નાગકુમાર, સેવન કુમાર, વિઘુમાર, અનિકમાર, હિપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, એક સાત નરકનો; પાંચ સ્થાવરના–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકપ્રિયના–બે ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉદ્રિય, એક તિર્યંચ પંચંદ્રિયને; એક મનુષ્યને, એક વાણવ્યંતર દેવતાને, એક તિષિ દેવતાને, એક વૈમાનિક દેવતાને; એમ ચોવીશ દંડક થયા,
સત્તરમે બેલે–વેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપૂત, તેજુ, પદ્મ, શુક્લ.