________________
૨૩૪
શ્રી ભત્રીસ અસઝાય.
અથ શ્રી બત્રીસ અસઝાય.
(આ બત્રીસ પ્રકારની અસઝાયને વખતે સૂત્ર સિદ્ધાંત
વાંચવા નહીં) ૧ નજીકમાં હાડકાં પડયાં હોય, ૧૭ આકાશમાં નવીન ચિન્હ થાય, ૨ માંસ પડયું હોય, ૧૮ ધુમસ પડતી હોય, ૩ લેહી પડયું હેય. ૧૯ ઠાર તથા ઝાકળ પડતો હોય, ૪ વિષ્ટા પડી હેય. ૨૦ ઘણે તોફાની પવન વાતો હોય, ૫ સ્મશાન હેય,
૨૧ અશાડ સુદ ૧૫ ને રાજ, ૬ ચંદ્રગ્રહણ હેય. ૨૨ અશાડ વદ ૧. ૭ સુયપ્રહણ હેય. ૨૩ ભાદરવા સુદ ૧૫. ૮ મોટું પ્રખ્યાત) માણસ ૨૪ ભાદરવા વદ ૧,
ગુજરી ગયું હોય. ૨૫ કારતક સુદ ૧૫. ૯ રાજ્યમાં વિન હેય. ૨૬ કારતક વદ ૧. ૧૦ નજીકમાં પચેન્દ્રિયનું ૨૭ ચૈત્ર શુદ ૧૫
કલેવર પહયું હેય. ૨૮ ચૈત્ર વદ ૧, ૧૧ તારા ખર્યા હેય. ૨૦ દરરોજ પ્રભાતે ર ઘડી સુધી ૧૨ દશે દિશા રાતી થઈ હેય, (સૂર્ય ઉગ્યા પહેલાં).
(દિશાઓ પડી હોય.) ૩૦ મધ્યાહૂને બે ઘડી સુધી, ૧૩ અકાળે ગાજવીજ થાય, ૩૧ સાંજે બે ઘડી સુધી (સૂય ૧૪ અકાળે વીજળી થાય.
અસ્ત થયા પછી ૧૫ અકાળે કડાકા થાય, . ૩ર મધ્ય રાત્રે બે ઘડી સુધી, ૧૬ બાળ ચંદ્રમા વખતે.
(બીજના ચંદ્રને રોજ ચાર ઘડી.)
સૂત્ર ભણનારાઓએ આ અસઝાય અવશ્ય જાણી તે પ્રમાણે વર્તવું જોઇએ, અર્થાત સૂત્રની મૂળ ગાથાઓ પાઠ)ને સ્વાધ્યાય અસઝાય વખતે કરે જોઈએ નહિ,