SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વાર, ૧૩૭ લની ૧ માયા, ૨ સ્ત્રીવેદ, ૩ પુરૂષદ, ૪ નપુંસકવેદ, એ ૧૨ પ્રકૃતિને પશમાવે, તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ ની ? શ્રી ભગવતે કહ્યું. તે જીવને જીવાદિક પદાર્થ તથા કારસી આદિ દવે મારી તે દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી નિર્વિકાર અપાયી વિષય નિર્વાચનાપણે જાણે, સરદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉત- ત્રીજે ભવે મોક્ષ જાય, અનીયટિબાર તે સવથા પ્રકારે નિર્યો નથી, અંશ માત્ર હજી બાદરસં૫રાય યિા રહી છે, તે માટે અનીટ્ટિબાદર ગુણઠાણું કહીયે, “ આઠમ, નવમા ગુણઠાણના શબ્દાથ ઘણું ગંભીર છે તે અન્ય પંચસંગ્રહાદિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા.” | દશમું સૂક્ષ્મ સંપાય ગુણઠાણું, તેનું શું લક્ષણ–૨૭ પ્રકૃ તિને ક્ષથોપશમાવે. ૨૧ પ્રકૃતિ પૂર્વે કહી તે અને ૧ હાસ્ય, ૨ તિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શેક, ૬ દુગંછા, એ ૨૭ પ્રકૃતિને ક્ષયપશાવે. તે વિષે ગોતમસ્વામી હાથ જોડી માન મેહી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ! તે જીવને હું નીપ ? કો ભગવતે કહ્યું, તે જવ વ્યથા, સેવળી, કાળથી, ભાવથ, જીવાદક પદાર્થ તથા નિકાસ આદિ દઈને છમાસી તપ નિરનિલા, નિર્વાઇના, નિવેદકતાપણે, નિરાશી, અવ્યાહુ, અવિશ્રમપણે જાણે, રહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ત ત્રીજે ભવે મોક્ષ જાય, રમ-થોડીકલગારેક પાતળીશ એપરાય કિયા રહે છે, તેને સૂક્ષ્મસ પરાય ગુણઠાણું કહ્યું. - અગ્યાર ઉપશાંતમ ગુણઠાણું, તેનું શું લક્ષણ-૨૮ પ્રકૃતિને ઉપશમાવે, તે ૨૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને ૧ સંજલને લાભ, એવં : ૮ મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવેરાવળ્યા ઢ. (ભમભારી પત્ર અગ્નિવત ) તે વિષે ગતમસ્વામી હાથ જોડી ને પોડી થી ભગવંતને પૂછવા લાગ્યા-સ્વામીનાથ? તે જીવને શા ગુણ ની ? શ્રી ભગવંતે કહ્યું –તે જીવ જવાહિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નકારસી આદિ ૧૮
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy