SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર. વિચ્છેદ ગયું' નથી. પણ ત્રૂટક થઇ ગયેલ છે, તેથી સૌ સૌએ પેાતાના બુદ્ધિબળથી જોઈએ તેટલું નવું વધારી મિશ્રણ કરેલું છે. આવશ્યક સૂત્રનું નામ અનુયાગ્બાર અને નીસૂત્રમાં છે અને તે તિરિક્ત છે. કાલિક કે ઉત્કાલિક નથી. આવશ્યકનુ બીજું નામ પ્રતિક્રમણ છે, કારણ કે ચાથા અધ્યયનનું નામ પ્રતિક્રમણ છે અને સૂત્રમાં ઘણે ઠેકાણે સસ્પતિક્રમણ ધમ્મ', ઉવસ જિતાણુ વિહરઇ, આ પાઠ છે. એ રીતે આવશ્યકનું બીજુ નામ પ્રતિક્રમણ છે. શ્રી પ્રતિક્રમણ સૂત્ર સમાપ્ત ધર્મ –ધ્યાનના કાઉસગ્ગ. - મ્મુ શેત—શું તે. ધમઝાણું-ધર્મધ્યાન. ચવીહે – ચાર જાતના, ચપડીહારે—ચાર ચાર પડભેદ છે. ધન તે-પરૂપ્યા. ત’જહા-તે આ પ્રમાણે. આણાવિજય--આજ્ઞાા વિચાર કરવા અવાય વિજયે – દુઃખના વિચાર કરવા, ત્રિવાગ વિજયે - સુખ તે દુ:ખ શાથી ભાગવે છે તેને વિચાર કરવા. સંતાણુ વિજયે —લાકના આકારના વિચાર કરવા. સણુ અણુસ——ધર્મ ધ્યાનના. ચત્તારી લખણા—ચાર લક્ષણ. પન્નતા તજહા—આ પ્રમાણે કહ્યા. આણારૂઇ—ધર્મ' આજ્ઞાની રૂચિ, નિસગ્ગ રૂષ-વીતરાગ દેવે પ્રરૂપ્યું તેના ઉપર શ્રદ્ધા આણવાની રૂચિ. ઉવયેસ રૂ.ઉપદેશની રૂચિ. સુત્તઈ- સૂત્ર સિદ્ધાંતની રૂચિ, ધમ્મસણુ ંઝાણસ્સધર્મ ધ્યાનના. ચત્તારીઆલમણા--ચાર પ્રકારના આધાર. પન્નતા તજહા-—તે આ પ્રમાણે કથા. વાયણા-વાંચવું. પુછણા—પુછ્યું. પરિયટ્ટણા--શીખેલું સભારવું. ધમ્મકહા ધર્માંકથા કરવી, ધમ્મસણું. ઝાણસ—ધર્મ ધ્યાનના. ચત્તારી અણુ પેહા -- ચાર પ્રકારના વિચાર. પુન'તા ત’જહા~ તે આ પ્રમણે કહ્યા. એગચાણું પેટ્ઠા-એકલાપાના વિચાર, જીવ એકલા આવ્યા તે એકલા જશે તેને વિચાર કરવા. મણિચાણ પેહા—અનિત્યપણાના વિચાર કરવા-સ'સાર અનિત્ય છે, કાઈ કાઇનું નથી એવા. અશરણાણુ પેહા—અશરણપણાને વિચાર, સ'સારમાં કાઇ કાઇને ત્રણ-શરણુ નથી એવા વિચાર કરવો. સંસારાષ્ટ્ર - પા---સંસાર વિષે વિચાર, સ`સાર કે અસ્થિર છે તે વિષે વિચાર કરવા તે,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy