________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, નવકાર અને કમિભતેના પાઠ કહેવા.”
શ્રી ચત્તારિ મંગલં. ચરાશિમંગલં–ચાર પ્રકારના માંગલીક તે કહે છે. અરિહંતામંગલં–અરિહંત દેવ માંગલિક છે. સિદ્ધામંગલં સિદ્ધ દેવ માંગલિક છે. સાહૂમંગલં—સાધુ માંગલિક છે. કેવલીપજતોધમ્મમંગલં-કેવલીને પ્રરૂપેલે ધર્મ માંગલિક છે. ચારિલાગુત્તમા– લેકને વિષે ચાર ઉત્તમ છે. અરિહંતા ગુત્તમા–અરિહંત દેવ, લેકમાં ઉત્તમ છે. સિદ્ધાલગુત્તમા–સિદ્ધદેવ, લેકમાં ઉત્તમ છે. સાહુલગુત્તમા–સાધુ લેકમાં ઉત્તમ છે. કેવલીપન્નત્તાધમેલગુત્તમા–કેવળીને પ્રરૂપેલે ધર્મ લેકમાં ઉત્તમ છે. ચત્તારિસરણપવામિ ચાર પ્રકારનું શરણું અંગીકાર કરું છું. અરિહંતાસરણુપવામિ–અરિહંતનું શરણ અંગીકાર કરૂં છું. સિદ્ધારણું પહજજામિ-સિદ્ધનું શરણું અંગીકાર કરું છું. સાહસરછુપજામિ-સાધુનું શરણ અંગીકાર કરું છું. કેવલીપત્રોધસરણુંપવનજામિ–-કેવળીના પ્રરૂપેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું. એ ચાર માંગલીક, ચાર ઉત્તમ ને ચાર શરણું કરે જે, ભવસાગરથી તરે તે; સકળ કરમને આણે અંત, મોક્ષતણું સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીકે મુકતે જાય; સંસારમાં શરણ ચાર, અવર ન શરણું કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હેય. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર; ગુરૂગૌતમને સમરીએ, તે સદાય મનવાં છિત ફળ દાતાર. દાન દીજીએ શીયળ પાળીએ તપ તપીજે ભલી ભાવના ભાવીએ તે આ ભવ પરભવ વહેલાં વહેલાં મુક્તિના સુખને પામીએ.
“આ ઠેકાણે-ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા ઈરિયાવહીના પાઠ કહેવા.”
આલોયણ–ચાર ગતિ, ચોવીશ દંડક, ચોરાશી લાખ જીવાજોનિ, એક કોડ સતાણું લાખ, કુલકેટીના જીવને મારે જીવે આજના દિવસસંબંધી આરંભે સમારંભે, મન, વચન, કાયાએ કરી દુહા હાય, દ્રવ્યપ્રાણ, ભાવપ્રાણ દુહવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય, ક્રોધે, માને, માયાએ, લોભે, રાગ, દ્વેષે, હાસ્ય, ભયે, ખળ, ઘીઠા, આપાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટલેશ્યાએ, દુષ્ટપ્રણામે, દુષ્ટધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને કરીને, ઈર્ષાએ, મમતે, હડપણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હેય, દુઃખમાં જોડયાં હોય, સુખ ચુકવ્યાં હય, પ્રાણ, પર્યાય સંજ્ઞા, ઇકિયાદિ લબ્ધિરૂદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય તે સર્વ અઢાર લાખ ચોવીશ હજાર એક વીશ પ્રકારે દેવ લાગે હેય તે મિચ્છામિદુક્કડ.