________________
ગ્રેવીસ પદવીના બેલ. ૫ા નીકલ્યા.૮ હેવી પામે, ૧૯ માંથી ૧ કેવલિ વર્ષા તેઉત્પાઉના સ્કલ્યા ૯ પદવી પામે તે ૭ એપ્રિયત્ન ને હાથી ૧) ઘેડ ર, બે ૯ પદવી. પનર પરમધામિ ને પહેલા કિહિવષીના નીકલ્યા 1 પી. પામે તે ૨૩ માંથી ૪ ઉત્તમ પુરૂષ ને ? કેલિવજ ઉપયા ૨ કિલિવષીના નીકળ્યા ૧૧ પદવી પામે તે ૧૪ નાથી. ૭ એપ્રિય વર્ધા, શેષ ૧૧ પામે સુધર્મ , ઈશાન શ એ બે દેવલોકન નીકલ્યા પર પદવી પામે. ત્રિજાથી તે આઠમા દેવલોક સુધીના તથા નવ લોકાંતિકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ર8 માંથી ૭ એકેંદ્રિય રત્ન વર્ષા, શેષ ૧૬ પામે. નવમાથી નવ વૈવેયક સુધીના નીકલ્યા ચૌદ પદવી પામે તે ૧૬ માંથી અશ્વ ૧ ને ગજ , એ ૨ વિજર્યા શેષ ૧૪ પામે. પાંચ અનુત્તર વિમા નના નીકલ્યા ૮ પદવી પામે તે ૨૪ માંથી ૧૪ રત્ન ને ૧ વાસુદેવ વર્યા. શેષ ૮ પામે, સંજ્ઞિમાંહિ ૧૫ પદવી લાભે તે ૨૩ માંથી ૭ એપ્રિય ને ૧ કેવલિની એ ૮ વજી, શેષ ૧૫ લાભે. અસંજ્ઞિમહિ ૮ પદવી લાભે તે ૭ એપ્રિય ને ૧ સમકતની એ ૮ લાભે તીર્થકર તથા ચક્રવતિમાં ૬ પદવી લાભે તે તીર્થકરની જ ચક્રવતિની ૨, મહલિકની ૩, રામતિની ૪, સાધુની ૫ કેવલિની એ ૬ લાભે, વાસુદેવમાં ૩ પદવી લાભે-વાસુદેવની ૧, સમકિતની ૨, મંડલિકની ૩, એ ૩ લાભે. બલદેવમાં પાંચ પદવી લાભે. બલદેવની ૧, અંડલિકનો ૨, સાધુની ૩, કેવલિની , સમકિત દૃષ્ટિની ૫, એ ૫ લાભે. મનુષ્યમાંહિ પદવી ૧૩ લાભે, નવ મહટી પદવી ને સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્ધિક ૩, પોહિત ૪, એવં સવ મળી ૧૩ પદવી લાભે. મનુષ્યાણીમાંહી પદવી પે લાભે. સમકિતની ૧, શ્રાવિકાની ૨, સાધ્વીની ૩, કેવલિપી ૪, સ્ત્રીરત્નની પ, એ પ. ઇતિ ર૩ પદવીના બોલ સમાપ્ત,
–ખરેખર જ્ઞાનના ભંડાર રૂ૫ પુસ્તકશાળા જ, બીજી બધી દલિત અને સંપત્તિ કરતાં વધારે કિંમતી છે.
–શુદ્ધ ચારિત્રમય જીવન જ આ મનુષ્યભવની મોંઘી કમાણી છે ––અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરી જ્ઞાન રૂપી અમૃતનું પાન કરે.