SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્ત્રાત્ર કુંતામભિન્નગજરોણિતવા રિવાહવેગાવતારતાણાતુ યાધલીમે ! યુદ્ધે જય વિજિતદુ યજેયપક્ષાસ્વપાદપંકજવનાઋષિણા લભતે ॥ ૪૩ ૫ ભાષા-ભાલાની અણીએ વડે છેદાઈ ગયેલા હાથીગ્માના રુધિરને પ્રવાહ જ્યાં આગળ વહે છે, અને જ્યાં તે પ્રવાહની દુર્ ચૈાહાએ તરવામાં આતુર થઈ ગયેલા છે, એવા ભયાનક યુદ્ધને વિષે; જેતે તમારા ચરણુ કમળ રૂપી વનનેા આશ્રય હોય છે, તેએ અજીત શત્રુને પણ જીતી શકે છે. ૪૩ અભેનિધી ક્ષુભિતભીષણનચક્ર પાઠીનપીડભય દાવણવાઢવાગ્નૌ । રગત્તર ગશિખરસ્થિતયાનપાત્રા સ્રાસ' વિહાય. ભવતઃ સ્મરાજન્તિ ૫ ૪૪ ૫ ૨૯ ભાષા –ભયંકર મગરમચ્છ આદિ-નક્રચક જળચર જ તુઓ જેતી અંદર ઉછળી રહ્યા છે, અને ભયાનક વાડવાગ્નિ જેવી અંદર અતિશય પ્રજવલિત થઈ રહ્યો છે તથા મોટા મેટા મેનએ જેની અંદર ઉછળી રઘુ' છે, એવા તેાફાની સમુદ્રની અંદર જે વહાણા (વહાણતી ’દરના મનુષ્યા) આવી પડેલા હોય છે, તે પણ તમારા સ્મરણથી નિર્ભયપણે જઈ શકે છે! ( સમુદ્રમાં જોખમાયા સિવાય રહી શકે છે. ) ૪૪ ઉદ્ભુત ભીષણજલાદભાભુગ્ગા: શાચ્ચાંદશામુપગતા ચુતવિતાશા: ત્વત્પાદપકજરોમૃતદિગ્ધ હા: મર્યા ભતિ મકરધ્વજgલ્યરૂપાઃ ॥ ૪૫ ॥ ૩૦ ભાવા—ભય કર જળાદર રોગના ભારથી નમી ગએલા, અંતે તેથી કરીને જેમણે જીવતરની આશા છેાડી દીધી છે, એવી મહા દુઃખદ અવસ્થાને જે પામેલા હાય છે; તે પણ તમારા ચરણ કમળની રજરૂપી અમૃતનું જો પેાતાના શરીરને લેપન કરે તેા [ રાગથી રહીત થઈ તે] કામદેવ જેવા સુઉંદર શરીરવાળા થાય છે! ૪૫ આપાદ કમુરુગૃ’ખલવેષ્ટિતાંગાઃ ગાઢ બૃહન્નિગઢકાઢિનિધૃષ્ટજથા: ડા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy