Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/034614/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ G) : 9 “વિવિધ ગ્રંથમાળા” ગ્રંથાંક ર૧૭ થી રર૦, વર્ષ ૧૯ મું, સંવત ૧૯૮૫ शुभसंग्रह-भाग पांचमो (ટુંકા અને ઉપાગી ૧૭૨ લેખ) avi a सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશક: ભિક્ષુ-અખંડાનંદ અમદાવાદ અને મુંબઈ-૨ ન * -"'A- ** * અમાખી ******** આવૃત્તિ પહેલી, પૃષ્ઠ ૪૦૦, પ્રત ૪૫૦૦, પ્રસિદ્ધિ ૧૯૮૬ ના કાર્તિકમાં મૂલ્ય ૧, સાદુ પૂંઠું ૧, ૫. જાદુ. ' કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ- સસ્તું સાહિત્ય મુદ્રણ ચમ ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધંથી મુદ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ प्रकाशकनुं निवेदन , શુભસંગ્રહને આ પાંચમો ભાગ, વિવિધ ગ્રંથમાળાના અંક ૨૧૭ થી ૨૨૦ રૂપે અને ઓગણીસમા (સં. ૧૯૮૫ ના) વર્ષના પહેલા પુસ્તકતરીકે નીકળ્યો છે. આગલા ભાગની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે તેના લેખકનું તથા જેમાંથી તે લેખ . લેવા હોય તેનું નામ બનતાં સુધી અપાયું છે. અહીં તે તે સર્વે લેખકે, તેના સંપાદકો અને પ્રકાશકોનો ઉપકાર માની વિશેષમાં જણાવવાનું કે, આ લેખમાં જે કાંઇ ઉપકારકતા રહેલી હોય તે તેનો યશ તે તે સજજનેને છે. આવા સંગ્રહમાંની કોઈ ઔષધિ કે બીજી બાબતમાટે કેાઈને વિશેષ માહિતી જોઈએ તે તે અત્ર તરફ નહિ, લખતાં લેખકને જ પૂછવું ઘટે અને લેખકનું ઠામઠેકાણું જોઈએ તે પણ તે લેખ પ્રથમ જેમાં છપાયો હોય ત્યાંથી જ મળી શકે. * આ સંસ્થા તરફથી નીકળતાં આવાં તેમજ બીજા પુસ્તકોમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવક એકમત હોય એમ સમજવાનું નથી, તેમ સંમત કે અસંમત વિચારોના સંબંધમાં તે લખા ૨વાદ પણ કરે તેમ નથી. એકંદરે લોકહિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું એ તેનું ધારણ છે; અને એમાંની કઈ બાબત કોઈને વધારે ગમે, કાઇને ઓછી ગમે અને કોઈને જરાય ન ગમે એ પણ સ્વાભાવિક છે. કારણ કે એમ થવાનો આધાર તે તે વાંચનારની પોતાની સ્થિતિ અને સમજણ ઉપર પણ રહેલો છે. જે સાજનેને આમાં અગત્યની ભૂલચૂક જણાય તેઓ તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલવા શ્રમ લેશે તો તે યોગ્ય જણાતાં વાંચનાર બંધુઓની જાણમાં લાવવા યથામતિ - સંવત ૧૯૮પ-આસો માસ. મારા અવગુણસાગર) ભિક્ષુ-અખંડાનંદ खास सूचना, माहिती इत्यादि ૧-શભસંગ્રહના આ પછીના ભાગ બનતાં સુધી વિવિધ ગ્રંથમાળાના ઈચ પ૪૯ના સામાન્ય કદમાંજ બહાર પડશે. ૨-તુલસીકૃત રામાયણું આ સંસ્થા તરફથી નીકળેલી, તે હવે મળતી નથી. એની નવી આવૃત્તિ હવે સંશોધન સાથે છપાવી શરૂ થશે અને ઘણું કરીને તે આવતા વૈશાખ સુધીમાં તથા બનતાં સુધી માત્ર ચારેક રૂપિયામાં નીકળવા સંભવ છે. ૩-અગાઉથી ખબર અપાયા પછી ગયા વર્ષનું છેલ્લું પુસ્તક “આર્યોના સંસ્કાર અથવા હિદની વિદ્યાકળા” આ આસો માસમાં વી. પી. થી મોકલાયેલું; તે જેમની ભૂલથી કે એવા કોઈ કારણથી પાછું વળ્યું હોય તેઓ જે માગશરની આખર સુધીમાં પોતાનું લવાજમ તથા વધારાના બે આના મોકલી આપશે તો તરત જ એ પુસ્તક તેમને મોકલી અપાશે. જેમણે તે આ સંસ્થાના જોખમે મંગાવવું હોય તેમણે રજીસ્ટર ખર્ચના બે આના સાથે કુલ રૂ, સવા પાંચ મોકલવા. ૪-જેમણે ગ્રાહકમાં નહિ રહેવા માટે જ ઉપલું વી. પી. પાછું વાળ્યું હોય તેમને પણ એ પુસ્તક જોઈતું હશે તો માગશરની આખર સુધીમાં ચાર આના મેકલવાથી તે રૂબરૂમાં અપાશે; અને પાંચ આના મોકલવાથી ટપાલરસ્ત મોકલાશે. આ સંસ્થાના જોખમે જોઇયે તેમણે એ ઉપરાંત બે આના વધારે મેકલવા. પ–સં. ૧૯૮૪ ને વિવિધ ગ્રંથમાળાને આખો સેટ માગશરની આખર સુધીમાં મંગાવના કે તેમના ખર્ચે મોકલવા સાથે પ્રભુમય જીવન નામે વધારાનું પુસ્તક વિનામૂલ્ય મોકલાશે. (ાગશર પછી એ વધારાનું પુસ્તક મોકલાશે નહિ. ૬-“વિવિધ ગ્રંથમાળા’નાં કઈ પણ વર્ષનાં બધાં પુસ્તક છપાઈ ગયા પછી જેમને તે વર્ષનો પૂરો સેટ ખરીદ હોય, તેમણે તે વર્ષના મૂલ્ય ઉપરાંત માર્ગખર્ચ બદલ આઠ આના વધુ મોકલવા જોઇએ. વળી એ વર્ષમાં કોઈ પુસ્તક વધારારૂપે અપાયું હશે, તે એ સેટ લેનારને અપાશે જ એવું બંધન નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ग्रंथस्वीकार નીચેનાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરી જણાવવાનું કે, આ સંસ્થા તરફ આવતાં પુસ્તકો વાંચીવંચાવી અભિપ્રાયાદિ છાપવાનું છેરણ રખાયું નથી, પરંતુ યોગાનુયોગ નીચે પ્રમાણે માત્ર પુસ્તકનાં નામ ઠામ, કદ, મૂલ્ય વગેરેજ જણાવાય છે. ૧-સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર-રાણપુરનાં પુસ્તકે, એન્ટિક કાગળ, સાદાં પૂઠાં, કદ પા૪૮. લેખક-ઝવેરચંદ મેઘાણી અને કઠલભાઈ કે ઠારી. સૌરાષ્ટ્રની રસધાર-ધારા ૧ લી (બીજી આવૃત્તિ) પૃષ્ઠ ૨૦૮, મૂલ્ય ૧) નરવીર લાલાજી–પૃષ્ઠ ૧૩૨, મૂલ્ય ગીત ચુંદડી-ભાગ ૨ -પૃષ્ઠ ૧૧૬, મૂલ્ય ગીત અમર મહાજન-ઝગાલ અને લેનીન-પૃષ્ઠ ૧૬૦, મૂલ્ય ૦ સોરઠી બહારવટીઆ-ભાગ ૩ :-પૃષ્ઠ ૧૬ ૦, મૂલ્ય ૧૫ ગમતુગીત-પૃષ્ઠ ૧૦૬, મૂલ્ય ! ૨-શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર-ભાવનગર તરફનાં બાળસાહિત્યમાળાનાં પુસ્તક-સંપાદકેઃ ગિજુભાઈ અને તારા બહેન. નીચલી દરેક ચેપીનું કદ કાપા પૃષ્ઠ ૪૦, સાદાં પૂઠાં, યોજનાના ગ્રાહકો માટે મૂલ્ય અકેક આને અને છૂટક ) છે. જુગતરામના પાઠે, જો જો , ગધેડ ને ઘેડ, દાદાદને, બાળનાટકભાગ ૨ જે, સવારથી માંડીને મોતી, રામજીભાઈ પડી ગયા, મંગેશને પોપટ, ધબીડે ધુવે છે, પીરૂ અને- છાણાં થાપી આવ્યાં, મામાની જાન્ય, વાડામાં, રજનિશી, બાળકોને બીરબલ-ભાગ ૨ જ છેટાં જે માબાપ, મારી ગાય, કમળા બહેનના પાઠે ગિરિશિખરો, કાળા હાથ, કાળી દાઢી, ખળાવડ અને પૂછું? સૂતપુત્ર કણ –લેખક-નાનાભાઈ. પૃઠ ૭૬, મૂલ્ય ) રેખડ ટેળી-પ્રથમખંડ-અનુવાદક:-ગિજુભાઈ કદ ૫૪૭, પૃષ્ઠ ૧૨૮, પૂંઠું પાકું, મૂલ્ય | ૩-પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડ, વડોદરા તરફનાં પુસ્તકે કદ ૬પ૪૧૦, પૂઠાં પાકાં. કાગળ સારા. લાયબ્રેરીઓ, પુસ્તકાલયો અને પુસ્તકના વિશેષ પ્રેમીઓ માટે આ પુસ્તકો બહુ ઉપયોગી છે. ૮૦૦૦ ગુજરાતી પુસ્તકની વર્ગીકૃત નામાવલિ-પૃષ્ઠ ૬૦૮, મૂલ્ય છે) ગુજરાતી પુસ્તકાલયે વાતે વર્ગીકરણની પદ્ધતિ (આવૃત્તિ બીજી) પૃષ્ઠ ૯, મૂલ્ય ૧) ૪-શ્રીયુત મણિલાલ નથુભાઈ દોશી. બી. એ. ઠે. રતનપોળ-અમદાવાદ એમનાં ઈચ કx૭ નાં પુસ્તકે: પ્રેમ અને સેવા-પૃષ્ઠ ૨૦૦, પૂઠું પટ્ટીવાળું પાકું, ૧). ગુદન-પૃઇ ૯૬, ૫૬ પટ્ટીવાળું પાકુ, ૦ સંયમ સામ્રાજ્ય-પૃષ્ઠ ૯૬, પૂઠ સાદ, વાન ચારિત્રમંદિર-પૃષ્ઠ ૧૦૪, પૂ સાદુ, ૦૧ નવીન યુગના આત્મા–પૃષ્ઠ ૧ ૪, પૂંઠું સાદુ, | પ-કવિશ્રી ન્હાનાલાલ દલપતરામ-ભદ્ર, અમદાવાદ એમનાં પુસ્તકે. કદ પઝા, સાદાં પૂઠાં. ચોધપર્વણી અને પ્રતિજ્ઞાઢંઢ-પૃષ્ઠ ૯૬, ૧) કુરુક્ષેત્ર-પ્રથમ કાંડ, યુગપલટે–પૃષ્ઠ ૪૦, ૦ કુરુક્ષેત્ર-દ્વાદશકાંડ, મહાસુદર્શન-પૃષ્ઠ ૬૦, માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬-ગુજરાત વર્નાકયુલર સોસાઇટી-અમદાવાદ તરફનાં પુસ્તકે - પિરાણિક કથાકેષ-તૃતીય ખંડ-કર્તા-ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી. કદ ૬પાટા, પૃષ્ઠ ૧૨૮, પૂંઠ સાદુ, મૂલ્ય ૧). કવિતા અને સાહિત્ય વૅલ્યુમ ૪ થું:-કર્તા સ્વ. સર રમણભાઈ નીલકંઠ. કદ ૫૪૭, પૃષ્ઠ ૨૭૪, પૂંઠું પાકું, મૂલ્ય ૧). રેમનો ઇતિહાસ-અનુવાદક-આત્મારામ દિવાન છે. કદ પછી, પૃષ્ઠ ૩૦૮, પૂઠું સાદું, મૂલ્ય છે. | ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા-ભાગ ૩ :-સંગ્રાહક-એક પારસી બંધુ. કદ ૫૪૭, પૃષ્ઠ ૨૧૬, પૂંઠું પાકું, મૂલ્ય છે. ગૃહલક્ષ્મી-અનુવાદક-મહાશંકર ઈદ્રજી દવે. કદ ૫૪૭, પૃષ્ઠ ૨૨૦, હુ સાદુ, મૂલ્ય છે. શ્રી હરિલીલા ષોડશકલા-ઉત્તરાર્ધ નટસ-સંપાદક-અંબાલાલ બુલાખીરામ જાની. કદ પ૪૭, પૃષ્ઠ ૨૦૦, પૂંઠું સાદુ, મૂલ્ય છે. વિચારસ્વાતંત્ર્યને ઇતિહાસ:-અનુવાદક-ખુશવદનલાલ ચંદુલાલ ઠાકર. કદ પછી, પૃષ્ઠ ૨૪૦, પૂંઠું સાદુ, મૂલ્ય ૧) ૭-અન્ય સજજને તરફથી મળેલાં પુસ્તક: આત્મવિલાસ ભજનાવલી-પ્રકાશક-પટેલ માનચંદ કુબેરદાસ હરિચંદ ગાંભવા. મુ. વડનગર. કદ ૬ll૪૧૦, પૃષ્ટ ૨૭૨, પૂઠું પટ્ટીવાળું પાકું, મૂલ્ય ૧) શ્રીહરિભજનામૃત-લેખક-વિઠ્ઠલરાય મોતીરામ પંડયા. નારદીપુર. કદ ૫૪૮, પૃષ્ઠ ૧૧૨, પૂંઠું પાકું, મૂલ્ય ૧) આરોગ્ય (બીજી આવૃત્તિ) લેખકઃ-પ્રભુશંકર નરભેરામ વ્યાસ. અડાજણ-સુરત. પૃ૪ ૧૭૬, પૂંઠું પાકું, મૂલ્ય | બલુચિસ્તાનપર્યટન-લેખિકાઃ-સૌ.ચંદનબહેન દ્વિવેદી, પાટણ. પૃષ્ઠ ૪૮, પૂંઠું સાદુ, ~)a હેન-પ્રકાશક ચરોતર એજ્યુકેશન સોસાઈટી આણંદ. પૃટ ૨૪, ૦) ભગવાન તન્યદેવ-પ્રકાશક:-ગૌરાંગ સાહિત્ય પ્રકાશન સમિતિ, મેડેઝ સ્ટ્રીટ-મુંબઈ. કદ ૩માપ, પૃષ્ઠ ૮૦, મૂલ્ય લખ્યું નથી. ફલથણી–લેખક અને પ્રકાશક:-ચુડગર સાંકળચંદ ભૂલાભાઈ, નડિયાદ, કદ ૫૪૭, પૃષ્ઠ ૧૧૪, હું સાદુ, પાન ખાદીના શત્રુઓને સણસણતો જવાબ-લેખક-રતિલાલ મનજી ઠકકર, પૃષ્ઠ ૩૨, મૂલ્ય નથી લખ્યું. - જીવનશોધન-લેખક:-કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા. પ્રકાશક-દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. છે. વિદ્યાપીઠ-અમદાવાદ. કદ ૫૪૭ના, પૂઠું સાદુ પૃષ્ઠ ૨૮૦, મૂલ્ય ૦૫ll. - શ્રીપંચરત્નહાર-રચનાર -સંતોકબાઈ કુબેરજી પંડયા, હેડમિસ્ટ્રેસ વાંકાનેર. કદ પા૪/, પૃ૪ ૫૩૨, પૂઠું પાકું, મૂલ્ય ૨ા. - શ્રીપંચરત્ન ગીતા-(મૂળ) પ્રકાશક-જનાથ ભગત નવલગઢનિવાસી, ઘનશ્યામદાસ બજનાથ ઑઇલ માલ-મુક આગ્રા. કદ કાપા, પૃષ્ઠ ૧૯૨, મૂલ્ય પ્રેમપૂર્વક પાઠ. સંદોપાસનવિધિ (હિંદી)-પ્રકાશક ઉપર પ્રમાણે. કદ પછા, પૂછ પર, મૂલ્ય પ્રેમપૂર્વક પાઠ. હિંદુસ્થાનની તીર્થયાત્રા -લેખક અને પ્રકાશક-જેઠાલાલ દેવશંકર દવે. કદ પઝા, પૃષ્ઠ ૮૩૨, પૂંઠું પાકું, કાગળ જ, મૂલ્ય ૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ દવજારેપણુ અથવા બારડોલીને ધનુષ્યટંકાર-લેખક નર્મદાશંકર પંડયા, પ્રકાશક ભાઇલાલ ઝવેરભાઈ પટેલનવયુગ મુદ્રણાલય, સુરત. કદ પા૪િ૮, પૃષ્ઠ ૯૬, મૂલ્ય વાત જગત પાછળનું જગતઃ-લેખક આનંદ-પ્રકાશક યશ હ. શુકલ. કાકડવાડી-મુંબઈ. કદ ૫૪૭), પૃષ્ઠ ૯૨, મૂલ્ય માં - કાશમીરથી નેપાળ-કર્તા અને પ્રકાશક-હરિચંદ લક્ષ્મીચંદ મહેતા. મુ. બરવાળા ઘેલાશાના જીલે અમદાવાદ. કદ ૫૪૭, પૃષ્ઠ ૨૭૨, પૂઠું પાકું, કાગળ ગ્લેજ, મૂલ્ય ૨). શ્રી સત્યનારાયણની કથા-કર્તા અને પ્રકાશક-મગનલાલ મયારામ મહેતા. કદ પઝા, પૃષ્ઠ ૪૮, પંતુ સાદુ, કાગળ ગ્લેજ, મૂલ્ય હો કઠોપનિષદ-પ્રકાશક:--જેશંકર વિઠ્ઠલજી ભટ્ટ-લીંબડીનિવાસી. ઠે. માંડવીની પોળમાં હીરાગાંધીની પળ-અમદાવાદ. કદ કાઝપા, પૃષ્ઠ ૧૦૦, ૫હુ સાદુ, કાગળ લેજ, મૂલ્ય લખ્યું નથી. શ્રી પ્રેમભક્તિપ્રકાશ (હિંદી) પ્રકાશક-ગીતા પ્રેસ-ગેરખપુર. કદ પ૪૭, પૃષ્ઠ ૧૬, પૂંઠું સાદુ, કાગળ ગ્લેજ, મૂલ્ય ૦) શ્રીમદ્દભગવદગીતા ઔર વિષ્ણુસહસ્ત્રનામ:-પ્રકાશક-ગીતા પ્રેસ-ગોરખપુર. કદ ૩ાપા, પૃષ્ઠ ૧૩૨, પૂંઠું પટ્ટીવાળું પાકું, કાગળ લેજ, મૂલ્ય ૦). ૮–નીચેના અહેવાલ મળ્યા છે. બાબરા-સાર્વજનિક વાચનાલય તથા ગ્રામ્ય સેવા મંડળનો તા. ૧-૫-૨૭થી ૩૦-૪-૨૯ સુધીને અહેવાલ. જામખંભાળીઆ-પ્રજાબંધુ ફી લાયબ્રેરીનો દશ વર્ષને રિપોર્ટ–સંવત ૧૯૭૬ થી ૮૫ સુધીન. નડિયાદ-હિંદુ અનાથાશ્રમ સંવત ૧૯૮પને અહેવાલ. ધાનેરા બંધુસમાજ સાર્વજનિક પુસ્તકાલયને રિપોર્ટ. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને ૧૯૨૮ ને રિપેર્ટ. શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-કડી, ૧૯૨૮ ને રિપેર્ટ. શ્રીરામકૃષ્ણમિશન-સેવાશ્રમ-કાશીને ૧૯૨૭નો રિપોર્ટ. બરવાળા-શ્રી “વેતાંબર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળને વાર્ષિક રિપેર્ટ. શ્રી ભગુપુર ઋષિનિવાસ બ્રહ્મચર્યાશ્રમની અભિપ્રાયપત્રાવલિ. શ્રી કાઠિયાવાડ અંત્યજ સમિતિનું કાર્યદર્શન. વરતેજ-અંત્યજ આશ્રમને સ. ૧૯૮૩ ના ભાદરવાથી ૧૯૮૫ ના આષાઢ માસ. સુધીને ટ્રક અહેવાલ. શ્રીસિનોર સયાજી તાવ પુસ્તકાલયનું વાર્ષિક નિવેદન ૧૯૨૮-૨૯નું. શ્રી કાઠિયાવાડ અંત્યજ સમિતિનું કાર્ય દર્શન, શ્રી લોહાણું યુવક સંમેલન (પ્રથમ અધિવેશન) ના પ્રમુખનાં ભાષણો. શ્રી રવાડ મિત્રમંડળ લાયબ્રેરીને સને ૧૯૨૮ ને વાર્ષિક રિપોર્ટ. જુનાગઢ-ગુરુકુળ બ્રહ્મચર્યાશ્રમ ને ૧૯૮૪ સુધીનાં છ વર્ષને હેવાલ તથા હિસાબ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ उत्तम ग्रंथोना सेवननो महिमा (અનેક ઉત્તમ પુરુષાના ઉદગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः ॥ અર્થાત્ જેને સારા સારા ગ્રંથા વાંચવાવિચારવાનું સદ્ભાગ્ય મળેલું હેાય, તેને ચપળાના (લક્ષ્મીના–સ્રીના) શુષ્ક વિનેદશી ગણતરીમાં છે ? “તમે ગમે તેવી નવલકથાઓ અને ખીજું જે આવ્યું તે એવું તે! તમે થાડું વાંચેા તેજ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં તેની આખા જીવન સુધી જરૂર છે.' “પુસ્તકામાં હું ગુંથાયેલા રહી શકતા, તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણ હું કાયર નહિ થાત; એટલુજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તા વાંચવાના શેખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેડી શકે. × × એક પછી બીજું, એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશે.' મહાત્મા ગાંધીજી" વાંચવા મંડી પડેા છે, પણ ખીજાં પુસ્તકા વાંચેા; કેમકે સ્વામી વિવેકાનંદુઝ “મને પુસ્તકા વાંચવાથી જેવા આનંદ મળે છે તેવા આનંદ આ જગતમાં બીજા કૈાઇ પણ કામથી નથી મળતા. × × × માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથાના પ્રચાર થયા વિના કાષ્ટ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. × × × બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિયતૃપ્તિસિવાયનું બીજું કાઇ પણ એવુ' સુખ તમે નહિ બતાવી શકે કે જેનુ` મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હેાય. × × × સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરાવરનાં કમળાની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હાય, તેને તેા સાહિત્યસિવાયનાં સ્વર્ગીય સુખા પણ તુચ્છજ લાગે છે.'' કિમચંદ્રુ ગરીએાને રિદ્રતામાંથી છેાડવવાની, દુ:ખીએાનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ધણું કરીને બીજી કા ચીજમાં નથી. "C "" ભાડન” “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શૈાભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકા તે એ સમુદ્રના લાભ લઇ શકાય તેવાં વહાણેા છે; જ્ઞાન એ સૂર્યાં છે અને પુસ્તકા એ આપણા ધરમાં આવી શકે એવા તેનેા પ્રકાશ છે; જ્ઞાન એ સાનાની ખાણુ છે અને પુસ્તકા એ તેમાંથી બનાવેલા આપણને ધખેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મેટામાં મેટી કિંમતી તટા છે અને પુસ્તકા એ આપણા રાજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; નાન એ અગ્નિ છે અને પુસ્તકે તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; સાન એ પૃથ્વી છે અને પુસ્તકે એ આપણને રહેવાલાયક મકાનેા છે; જ્ઞાન એ અનાજનેા ભંડાર છે અને પુસ્તકે એ તેમાંથી તૈયાર થયેલા રેટલા ઇં; જ્ઞાન એ મેધ છે અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણીભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકા એ તે પરમાત્માના રસ્તા દેખાડનારા પૂજનીય દેવા છે.' સ્વના રહ્યા” “પુસ્તકાપ્રત્યેના સ્નેહ એ ઇશ્વરના રાજ્યમાં પહેાંચવાના પરવાને છે.’’ “ખરાબ ચેાપડીએનું વાચન, એ તે ઝેર પીવાસમાન છે.” “મહેલેાથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સાષ તમને નહિં મળે, તે સ’તેષ તમને ઉત્તમ પુસ્તકાથી પ્રાપ્ત થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ . “ખારાકવિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનુ સર્વોપરિ સાધન વાચન હેાવાથી જે ધરમાં સારાં પુસ્તકા નથી, તે ઘર ઘર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ધાર છે.” એક વિદ્વાન ડીકજ કહે છે કે, “વાંચવાની હાંશ છેડી દેવાના બદલામાં ક્રા મતે આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તેાપણ હું તેને કદી ખેડુ નહિ.” ‘પુસ્તકા તરુણાવસ્થામાં સુમાગ દેખાડે છે, વૃદ્ઘાવસ્થામાં મનરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતાં નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાના નાશ કરે છે. ' “એક પાશ્ચાત્ય પંડિતના તા એટલે સુધી મત છે કે માણસને લૂગડાંલત્તાંની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકૈાની છે.' તે પોતે પણ જરૂરનાં પુસ્તકે ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનુ મુલતવી રાખતા. તેને સિસેરાનાં પુસ્તકા બહુ ગમતાં હતાં. તે વાંચતા ત્યારે ત્યારે ‘હું વધારે સારા થયા છુ” એમ તેને લાગતું.” “ઉત્તમ ગ્રંથા, તેવુ' સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌય, ધૈય તથા પરાપકારવૃત્તિને વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા નમતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવેાની જડ નાશ પામતી જાય છે.” સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીએએ તા જરૂર પુસ્તકાના શેખ રાખવા.” ગ્રંથાની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડા તા એ ગ્રંથેાજ માનસવાણીથી તમને કહેશે કે ‘અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યેા અને વાપરા, એટલે તમારૂં કલ્યાણ થશે.' શું આ માનસવાણી ઓછી કિ ંમતી છે ? ” शुद्धिपत्र પૃષ્ઠ પ`ક્તિ અશુદ્ધ ૩૪ વિધિકારી તિરસ્કાજ ૧૮ ૧૧ ૩૨ ૧૯ ચાલ ૪૩ ૧૪ જુનઃ૪૫ ૧૧નીચે મધ્યમાં ઉમેરવું. ૪૬ ૬ દુશ્ચચરિત્રને ૭૧ ૫ વડીલેાપતિ ૭૩ ૩૩ પશુ કે કે ૭૫ ૪૦ પેતાનાજ 33 ડાયરાના રાલ ૩૪ હૂધની ૩૦.ગોંગેરીધમ ૪ ગાંગેરીધમ Ge ૩૯ ૧૧૩ ૧૧૪ ૧૩૯ ૩૫ ક્રમ ૧૨ ૩.૮ અલાક્રિક શુદ્ધ પૃષ્ઠ ૫ક્તિ અશુદ્ વિદ્યાધિકારી ૧૮૧ ૯. ધમપરીક્ષા તિરસ્કારજ २०७ ૩૭ સત્યનાશ ૨૪૭ ૧૫ ખાના આર ૨૪૯ ૩૦ અવકારદાયક ૨૬૧ ૨૨૦૨ ૨૬૪ ૧૫ ૨૦૨ ૨૬૩ ૨૧ આદશ ૨૬૮ ૨ શ્રી ણુની ૨૭૯ ૧૭ ૩૪૧ २ ૩૪૯ ૩૫૫ ૩૬૪ ૨૭ અજ્ઞા ૩૬ ચિલ Tળા:) (૩) દુરિત્રને વડીલેાપાર્જિત પશુ કે પેાતાનાજ ડાટાની ગરબડ દૂધની લાગેરીમ લાગેરીગ્મ ક અલોકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પતાકાએ नवारत्रिना ૫ ૪ તાજો આ પવાનું ૨૧. આધકાંશ શુદ્ધ ધ પરીક્ષા સત્યાનાશ ખાના ઔર આવકારદાયક १०३-१ १०३-२ આદ શ્રીકૃષ્ણની પતાકાએ’) नवरात्रिना આપવાનું તાજો શ'ખાવલીને આજ્ઞાએ અધિકાંશ www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ सामान्य अनुक्रमणिका ક્રમાંક વિષય ૧ વૈદિક પ્રાર્થના અને વચનામૃત ૧ જવની સાત મર્યાદા ૨ સત્ય અને પ્રિય ભાષણ ૩ માધુર્યમય જીવન ૨ બ્રહ્મચ ૩ રશિયામાં કેળવણીના વિકાસ ૧ ઉંચી કળવા સાથે વ્યવહારજ્ઞાન ૨ કેળવણીના અગત્યતા ૩ જીવન સાથે સબંધ ૪ માતૃબાષામાં શિક્ષણ પ મુહૂની ફિન્સુરી... ૬ શક્ષિકાએ ૭ ઝારના સમયમાં ૮ કેળવણીના હેતુ... ૯ વિદ્યાથા એને કારભાર ૧૦ સહેલગાહ ૧૧ ગામડાના બાળકમાં બુદ્ધિ વધારે હાય છે. .. ૧૨ સિનેમાદ્વારા શિક્ષણ ૧૩ શહેર અને ગામડાના સબંધ ... ... ... ૧૪ અભણુતા ટાળવાના ઉપાય ૧૫ રશિયાનું લશ્કર... ૧૬ ખાસ નિશાળે.... ૧૭ યુનિવર્સિટીએ ૧૮ સહનશીલતાની ભાવના ૧૯ લુના ચરસ્કી ૨૦ ક્રુપ્સકાય–લેનિનની પત્ની ૪ વિધુરલગ્ન થાય તેા પછી વિધવાલગ્ન કેમ નહિ? ... ૧ વિધવાલગ્ન કાને માટે ? ૨ હિંદુસમાજમાં વિધવાઓની સ્થિતિ ૩ વૈધવ્ય માટે જોખમદાર કાણુ ? ૪ હિંદુસમાજ જાગશે કે? ... ... ૫ આજના સમાજનાં જીવતાં મુડદાં ૧ જીવતાં મુડદાં ૨ બાયલાપણાના પ્રકાર. ૩ વહેમ અને ધતીંગના ભય પૃહાંક ૧ ૨ ૩ ૩ ૪ ૧૦ ૧૦ ૧૦ ૧. ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૩ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ક્રમાંક વિષય ૪ રાજદ્વારી ભય ૫ ધાર્મિક ભીરુતા પૃષ્ઠાંક ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૮ ભીરુતા ત્યાગા-મરદ બને. ૨૦ ૬ દક્ષિણભારત મેં મૂર્તિ પૂજક ઇસાઇ(હિંદી) ૨૧ ૭ ભારતકી વિજયાદશમી કબ હેાગી?(હિંદી)૨૪ ૮ નારીશક્તિ (હિંદી) ૯ પુરુષાના પત્નીવ્રત–ધમ (હિંદી) ૬ સામાજિક ભીરુતા ૭ આર્થિક ભીરુતા ૧૪ માતા કી મહિમા (હિંદી કાવ્ય) ૧૫ વિજય કા મૂલમંત્ર (હિંદી)... ૧૬ કૌશલ કી મહિમા (હિંદી)... ૧૭ દિલ્હીની કથા.. ૧૮ શ્રીકૃષ્ણ-મહિમા (હિંદી કાવ્ય) ૧૯ આ જા ! (હિંદી કાવ્ય) ૨૦ રેડિયમના ઉપયાગ ૨૧ મેહર્રમના તહેવારા.. ૧૦ સ્ત્રિયેાં કી એર સે (હિંદી)... ૧૧ હમારે અધિકાર (હિંદી) ૧૨ શ્રીમતી ઉમાદેવી ‘વિશારદા'(હિંદી)... ૧૩ ‘વિજયા’ કા વિજયસ દેશ (હિંદી)... ૧ મેાહર્મ એટલે શું? . ૨ પહેલા ચાર ખલીફ્ અને ::: ... ... ... ખિલાફત ચુંટણીને કાયદા ૩ હઝરત મુઆવિયાની સીરિયા ૨૨ દિશાએ શેાધવાની રીત માં હકુમત ૪ હઝરત ઇમામ હુસેન ખિલા કૃતના ખરા હકદાર ... ૫ કૂફાનું આમંત્રણ ૬ ઈમામ સાહેબનું કૂફે જવા નીકળવું અને કૂફ઼ામાં મુસ્લીમની કતલ... ૭ કરબલાનું યુદ્ધ અને ઇમામ સાહેબની શહાદત ૮ ઇમામ હુસેન સાહેશ્વની શહાદંતનાં ફળ ૨૬ २७ ૨૯ ૩૦ ૩૪ ૩૫ ૩૮ ૩૯ ૪૧ ૪૩ ४७ ૨૩ ખુનીની નોંધપોથી ૨૪ શરઋતુની માંદગી એ મળ ભાયા ४८ ૪૯ ૫૧ ૫૧ ૫૧ ૧૧ પર પર ૫૩ ૫૩ ૫૫ ૫૭ ૫૮ www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ - : : ૧૦. ક્રમાંક વિષય પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃથ્યાંક ની ચેતવણી છે. ... ... ... ૬૩ ૩૨ દેશ કે લિયે (હિંદી) .. .. . ૮૭ ૨૫ આ તે શિષ્ટ શ્રીમતે, સફેદ ઠગો | ૩૩ સામાજિક બંધનની ભયંકર ચક્કીમાં કે લુચ્ચા લૂંટારાઓ? ... . ૬૫ ભિંસાતી નિર્દોષ બાળાઓ... ... ૯૧ ૨૬ લુહારને દીકરો અમેરિકાનો ૩૪ સૂરજથી પણ વધારે ગરમ તારો ••• પ્રમુખ કેમ બન્યા?... ... ... ૭૦ ૩૫ આદર્શ બાલમંદિર ... ... ... ૯૫ ૧ રાજદ્વારી બાબતો માટે તે થોડે ૩૬ ભારત માતાનો પેકાર ... ... ૯૮ વખત ફાજલ પાડત.. ••• ૩૭ સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભ... ૧૦૦ ૨ છાપાં વેચી કેળવણી લીધી. ... ૧ ક્યા સંસ્કાર કયારે કરવા? .. ૧૦૦ ૩ જાહેર કરેલી રાજનીતિ ... ૨ મુખ્ય સંસ્કાર અને તેનું રહસ્ય ૧૦૦ ૪ લુહારના દીકરાની કારકીર્દિ ... ૩ સંસ્કારના પ્રતાપ .. ... ૧૦૩ ૨૭ ઉપવાસ-ચિકિત્સા અને તેના લાભો... ૭૨ ૩૮ કુદરતની અદ્ભુત કારીગરી ... ૧૦૪ ૨૮ ભણતર અને પાક વચ્ચે સંબંધ ૭૪ ૧ આંખ વિના જોવાય! કાન વિના ૨૯ આહારવિહારના સાદા સિદ્ધાંતથી સંભળાય! ... ... ... ૧૦૪ સર્વ દદની દફનક્રિયા ૨ કાનનું કામ હાથ કરે ! ! ... ૧૦૫ ... . ૭૭ ૧ પ્રચારકાર્ય .. ••• • • ૭૭ ૩૯ આપણું સંગીત ... ... ... ૧૦૬ ૨ ડોકટરો સામે વાંધો નથી. ૪૦ બલદેવદાસ-માતૃભવન, કલકત્તા(દી) ૧૦૯ 3 ચુસ્ત હિમાયતી... ... ... 99 ૪૧ નદિયા એક ઘાટ બહુ તેરે! (દી).... ૧૧૧ ૪ ડોકટરોની ગરબડ ૪ર એક બંગાળીની અદ્દભુત યાદશક્તિ ૧૧૩ ૫ ઑકટરોનું સ્થાન ૧ સાઠ આંકડાની રકમને એજ ૬ આપણી મનોદશા રકમથી મનમાં ગુગ કા દી !... ૧૧૩ ૭ એકજ સિદ્ધાંત... ૨ અદ્દભુત યાદશક્તિ કે એકાગ્ર૮ ખોરાક અને ઉપવાસ... ... તાનો પ્રતાપ ... ... ... ૧૧૩ ૯ એક દષ્ટાંત ... ૩ રાક્ષસી યાદશક્તિ .. ... .. ૧૧૩ ૪ અમેરિકામાં એક બંગાલીની સ્મ૧૦ ખોરાક વિના માણસ મરતો નથી. રણશકિતનાં જાદુ ... ... ૧૧૩ ૧૧ ઉપવાસથી બળ ઘટતું નથી... ૫ મી. બેઝે શનિ કયી રીતે કેળવી? ૧૧૬ ૧૨ ઉપવાસથી ઘણાં દરદો મટે છે. ૬ દાખલા એટલે માણસે ! ... ૧૧૬ ૧૩ સિદ્ધાંતનું પૃથક્કરણ .. ... ૭૯ ૭ મનુષ્યનું મન ... ....૧૧૬ ૧૪ દૂધની ઉપગિતા ... ... ૭૯ ૧૫ કસરતની જરૂર... ૪૩ ટૅ. અવધાનીની અદ્દભુત યાદશક્તિ ૧૧૭ ૧૬ ખરું રહસ્ય ૧ હજાર વાગ્યે ... ... ... ૧૧૭ ... ... ... ૮૦ ૨ શબ્દો અને પેરેગ્રાફે .. • ૧૧૭ ૩૦ પિલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ યુરી ૩ બીજા અનેક પ્રયોગો .. ... ૧૧૭ ૩૧ ભગવાન બુદ્ધ અને નિર્વાણમાર્ગ... ૮૫ ૪ યુરોપ અને અમેરિકા... ... ૧૧૭ ૧ બૌદ્ધધર્મ પ્રાચીન વૈદિક ધર્મથી ૪૪ અણશિયાની દુનિયા... ... ... ૧૧૮ ભિન્ન નથી. .. .. . . . ૮૫ ૪૫ એક અહિંસાવાદી સાચા મહામાની ૨ બુદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થા જરૂર ... ... , .. ૧૨૧ અને અષ્ટાંગ માર્ગ .. ૧ કાલી માતાજીને નામે ચાલતી ૩ મનુષ્યજાતિ માટે અગાધ પ્રેમ રોજીદી લોહીની નદીઓ અટકાવ ૧૨૧ ૪ બૌદ્ધ મત નાસ્તિકતાને પ્રચા ૨ મનુષ્યનાં ખૂન... ••• • ૧૨૧ રક નથી.... .. ... ... ૮૬ ૩ ઈશ્વરી ઇન્સાફી કાયદો ... ૧૨૧ ૫ બૌદ્ધ સંધ અને ધર્મપ્રચાર ... ૮૬ ૪ પ્રાર્થના ... ... ... ... ૧૨૧ ૬ હિંદુધર્મઉપર બૌદ્ધધર્મને ઉપકાર ૮૬ ૪૬ ઉપવાસને એક ચમત્કારિક ઉપચાર ૧૨૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ SIી મહ વ .. ... ૧૩૬ ક્રમાંક વિષય પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃ&ાંક ૧ કયો રેગ •••••••• ૧૨૨ { ૫૬ તંબાકુ અને તેની ઝેરી અસર ... ૧૪૯ ૨ પ્રારંભિક ક્રિયાઓ ... ... ૧૨૨ પ૭ ભારતવર્ષનાં આંધળાં ... ૧૫૩ ૩ ૧૮ દિવસના ઉપવાસ... .. ૧૨૩ ૫૮ અમારી ભરતભૂમિ રળિયાત(કાવ્ય)... ૧૫૪ ૪ એનું પરિણામ ... ... ... ૧૨૩ ૫૯ પ્રેમેન્મત્ત સાર્વી વિદુરની ... ૧૫૫ ૪૭ વૈદિક સભ્યતા કા આરંભિક કાલ(હિંદી) ૧૨૫ ૬૦ બાળકની પ્રાર્થના (કાવ્ય)... ... ૧૫૬ ૧ સામાજિક ઉન્નતિ-અથર્વ ઋષિ ૧૨૫ ૬૧ રેડીઓને મહિમા ... ... ... ૧૫૭ ૨ આર્થિક અવસ્થા ••• ••• ૧૨ ૬ ૬૨ બાળકને પૂછવા સમજાવવા જેવા કેટલાક પ્રશ્ન ••• .. ૩ રાજનૈતિક અવરથા . ••• ૧૨૬ ••• ૧૫૮ ૪૮ બુદ્ધ ભગવાન કે વચન (હિંદી) ... ૧૨૮ ૬૩ એક બુટ્ટા ઔર બુદ્ધ ભગવાન હિંદી)... ૧૫૯ ૬૪ ભારતવર્ષપર સેમી મિસની ચઢાઈ... ૧૬૧ ૪૯ પુત્ર હોને કા ઉપાય. ( ) ... ૧૨૯ ૬૫ એક કવિરાજ કી કામના (હિંદી કાવ્ય) ૧૬૫ ૫૦ વિશ્વભારતી ... .. ( ) ... ૧૩૦ ૫૧ ગીતામૃતનાં ગુણગાન ... ૬૬ ગુન્હેગાર કેણ? ... .. ... ૧૬૬ ••• ૧૩૬ ૧ ગીતાજીનું મહત્ત્વ ક૭ ફેંસ લઈને આવેલા પણ " ૧૭૫ ૨ વિદેશી વિદ્વાનો અને ગીતાજી ૧૩૬ ૬૮ પુત્તમ કૃણચંદ્રની જયંતી . ૧૮૬ ૩ “ગીતા” એ ઉપનિષદ અને ૬૯ ધાર્મિક સુધારા ... ... ••• ૧૮૮ શાસ્ત્રોનું સત્ત્વ છે. .. ... ૧૩૬ ૭૦ જીવનની તેર ત્રુટિઓ-તેના ઉપાય ૧૯૦ ૭૧ સુખની સોનેરી ચાવીએ ... ૧૯૧ ૪ “ગીતા એ ધર્મપ્રચારનું ઉત્તમ ... ૭ર બનાવટી ઘી ... ... સાધન છે. ... ૧૯૨ ... ... ... ૧૩૭ ૭૩ આ તે કારખાનાં કે કસાઈખાનાં? ૧૯૩ ૫ ગીતાનું મૂળ ઝરણ કયાં છે?... ૧૩૭ ૭૪ નાગરવેલના પાનના લાભ તથા હાનિ ૧૯૪ - ૬ “ગીતા એ શકિતનો ખજાનો છે. ૧૩૮ પર ગીતા અને કર્મમાર્ગ ૭૫ બ્રહ્માંડ ભેદી તું ગયો ! (કાવ્ય) ... ૧૯૬ .. ... ૧૩૯ હ૬ મરજી પ્રમાણે વરસાદ વરસાવી ૧ કર્મવિના સર્વ કાંઈ નિરર્થક છે. ૧૩૯ શકાય છે. .. ... ... ... ૧૯૭ ૨ જ્ઞાન અને કર્મની એકતાથીજ ૭૭ પરસ્ત્રી તરફ આકર્ષાઈ પાયમલ ફળસિદ્ધિ થાય છે. ... ... ૧૩ થયેલા પુરુષો ... ... ... ... ૧૯૮ ૩ કર્મધારા કર્મને ત્યાગ કરે ૭૮ સરદાર વલ્લભભાઈની ચિણગારી... ૧૯૮૯ એજ કર્મયોગનું રહસ્ય છે. ... ૧૪ હ૮ ઝિયો કે લિયે આયુર્વેદ-શિક્ષા(હંદી) ૨૦૦ ૪ કર્મમ થી ફરછા નીકળી જતાં ૮૦ કેટલીક જાણવાજોગ વરતુઓ ... ૨૦૧ - ત્યાગને પંથે પડાય છે. • ૧૪૧ ૧ સુવર્ણ મંદિરનો ખજાનો .... ૨૦૧ ૫ ઉપનિવદુ પણ નિષ્કામ કર્મ ૨ નાલંદાનું વિશ્વવિદ્યાલય . ૨૦૧ ઉપર ભાર દે છે. .. ... ૧૪૧ ૩ લોહી ચૂસ તલવાર ... ••• ૨૦૧ ૬ મહાભારતમાં પણ કર્તવ્યપાલન ૮૧ યુગાચાર્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ ... ૨૦૨ તેજ રચો કર્મચંગ કહ્યો છે. ૧૪૨ ૮૨ આજના યુવાનો ... ... ... ૨૦૫ ૭ પતિત્ર. ધર્મ એ સ્ત્ર ને માટે ૮૩ શેરભર સુધારા સાથે પેસી ગયેલો ... ૨૦૬ કર્મગ છે. ... ... .. ૧૪૨ સવામણ બિગાડો .. .. .. ૨૦૬ ૮ પ્રેસિડન્ટ લિંકનનું દૃષ્ટાંત ... ૧૪૨ ૮૪ શું મંદિર હિંદુસમાજનાં નથી ?... ૨૦૮ ૯ મૌલાના રૂમનું દૃષ્ટાંત... ... ૧૪૩ ૮૫ સ્વાધીનતા કે પ્રતિ (હિન્દી)... ... ૨૦૯ . ૧૦ યુધિષ્ટિનું દ'ટાંત ... • ૧૪૩ ૮૬ ગીતા કા નિષ્કામ કર્મ હિંદી) ... ૨૧૧ ૫૩ ગીતાદેવીની કૃપાનો મહિમા ... ૧૪૪ ૮૭ જય જય માતા ચાય ભવ ની, ૫૪ ગીતાજીને એક મહત્વનો સંદેશ... ૧૪૬ કયા ખૂબ ભારત મેં કૈલાની ? (હિંદી)... ૨૧૨ ૫૫ કેળવાયેલો વર્ગ એટલે વિલાસી, ૮૮ યહ તે ચોરી હૈ (હિંદી) ... ... ૨૧૫ - એદી નમાલી વર્ગ .. ... ... ૧૪૮ | ૯૯ રસ્તામાં ભટકતો છોકરો કેવી રીતે .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક : ૧ર. વિષય પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃષ્ઠક અબજોપતિ બન્યો ! .. ... ... ૨૧૬ ૧ ૧ ફરિયાદ અરજી... ... .. ૨૬૧ ૯૦ જાતિઓને આમધાત ... ... ૨૧૮ | ૨ સ્વામી શ્રદ્ધાનંદજીની દલીલ... ૨૬૨ ૯૧ સ્વર્ગ મેં આનંદ (હંદી) ૩ જજમેન્ટ ... ... ... ૨૬૩ ૯૨ સતીધર્મનો મહિમા ... ૧૦૩–૨ તક્ષશિલામાં વિદ્યાર્થીઓને ૯૩ મુક્તિમાર્ગના મહાજને ... કેવી શિક્ષા થતી ? (હિંદી) ... ૨૬૪ - ૧ રોમનગરની અમૂલ્ય સંપત્તિ- ૧૦૪ ચેત, નહિ તે આપણા હિંદુ એક જુવાન ... ... સમાજના પગ ભાગી જશે... ... ૨૬૫ ૨ સ્ટેન્કા રાજીન-ઝારશાહીને ૧૦૫ દુષ્ટોનું દમન કરનારા વીર કૃણ... ૨૬ ૭ પ્રથમ શત્રુ ... ... ... ૨૩૬ ૧૦૬ મહાગત-કેશિધ્વજ ઔર ૯૪ લંધન તથા અતિસંધન-તેના ખાંડિકય કા સંવાદ (હિંદી). • ૨૬૯ લાભ અને હાનિ .. ... ૨૪૩ ૧૦૭ તવ ચરણ-પ (હિંદ) ... ... ૨૩૪ ૧ એક યૂરોપીય અનુભવની કથા ૨૪૩ { ૧૦૮ મહારાજ દુષ્ટગ્રામણિ (હિંદી)... ૨૫ ૨ બાર ઉપવાસ પછી દૂધ અને ૧૦૯ હૈદરઅલી કા ચરિત્ર (હિંદી).. ... ૨૭૭ ફલને આહાર ... .. . ૨૪૪ ૧ હૈદરઅલી કી મૃત્યુ . ... ૨૭૭ શરીરમાં સ્કૂર્તિ... २४४ ૨ યુદ્ધકા અંત .. ... ... ૨૭૭ ૪ અતઅન્ન વિષમય ને ૨ ૩ હૈદરઅલી કા ચરિત્ર •• ... ૨૭૮ દેવનું કારણ છે... ... ... ૨૪૫ ૧૧૦ જહાંગીર બાદશાહ ઔર હિંદૂ (હિંદી) ૨૮૩ ૫ અપવાસથી મળવિકારને નાશ ૨૪૫ ૭ ૧ હિંદૂ રાની .. .. . ૨૮૩ ૬ નિયમિત લંઘન જ લાભકારક છે. ૨૪૫ ૨ જદરૂપ સંન્યાસી ... ... ૨૮૩ ૭ હિંદની ખાસ વિચારવા ગ્ય ૩ જહાંગીર બાદશાહ ઔર જ દરૂપ પરિસ્થિતિ ... .. ••• ૨૪૬ સંન્યાસી ... ... ... ૨૮૪ ૯૫ અભિભાવકે સે પૂછતાછ (હિંદી) . ૨૪૬ ૪ જદરૂ૫ મથુરા મેં .. .. ૨૮૫ ૯૬ એક આદર્શ કાર્યકર્તા (હિંદી) • ૨૪૮ ૫ જદરૂપ સે બિદા હેના. ... ૨૮૫ ૯૭ વિજ્ઞાન અને શોધખોળ . . ૨૪૯ ૧૧૧ નવયુવકે, જાગો ! (હિંદી) ... ૨૮૬ ૧ મનુષ્યકત સૂર્ય .. ••• .. ૧૧૨ ઉન્નત દેશદેહાતી કેસે રહતે હૈં? હિંદી) ૨૮૭ ૨ વનસ્પતિમાંથી મેટર માટેનું ૧૧૩ એક ક્ષત્રાણીની વીરતા .. . ૨૯૦ બળતણ ... ••• .. ••• ૨ ૧૧૪ આધુનિક ભિક્ષુક (હિંદી) .... ૨૯૧ ૩ હવાના મેજ વડે ખોરાક બગડતે ૧૧૫ મિત્રધર્મ અથવા આત્મનિવેદન ... ૨૯૩ અટકાવવાની શોધ ••• ... ૨૪૯ ૧૧૬ અલમોરામાં એક ભગવાંધારી અંગ્રેજી ૪ જમીન ખેડવા માટે હાથીઓ ૨૪૯ વૈષ્ણવ સાધુ .. .. ••• ૨૯૬ ૫ ત્રણ માઈલ લાંબે બુગદી ... ૨૫૦ ૧૧૭ સ્ત્રી યાત્રાળુઓને સાવચેતી ... ૩૦૦ ૬ ઉધ માટે કાળા રંગ... ... ૨૫૦ ૧૧૮ ભીલ સેવા મંડળ ... ... ... ૩૦૧ ૭ દરિયામાં કલાકના ૭૦ માઈલની, ઝડપે જનારી બોટ ... ... ૨૫૦ ૧૧૯ રાનીપરજમાં રેંટિયો-૧૯૮૪નું નિવેદન ૩૦૨ ૯૮ શેષણનીતિના સંચા, ... .. ૨૫૧ ૧ર૦ મહાત્મા તેમના કા ટુંક ચરિત્ર (હિંદી) ૩૦૩ ૯૯ વ્રત અને તહેવારો તંદુરસ્તી અને ૧૨૧ તીર્થરૂપ જયકરુણ ઇંદ્રજી ... ... ૩૦૬ આત્મિક શાંતિ માટે છે. ૨૫૪ ( ૧૨૨ ગ્રામ બાલપુર,જિલા બિલાસપુર(સી.પી.) ૧૦૦ કૃષ્ણ પ્રભુ કર્મયોગી (કાવ્ય) ... ૨૫૬ કીગ્રામ-સહાયક સમિતિ (હિંદી) ••• ૩૦૭ ૧૦૧ મૃત્યુ મરી ગયું રે લોલ !... ... ૨૫૭ | ૧૨૩ લોકસેવક સ્વ. ડે. ઠાકોરલાલ પંડયા ૩૦૯ એ જતીન કેણ હતા? ... ... ૨૫૭ | ૧૨૪ તમારે વાસ ખુશબોદાર છે? ... ૩૧૧ ૧૨ પાટણનું આયુર્વેદ વિદ્યાલય.. .. ૨૬૦ | ૧૨૫ જેલના રંગભેદની વેદી પર જતી ૧૦૩ -૧ શ્રીકૃષ્ણ પરમાત્માપર મંડાયેલો કેસ ૨૬૧ | દાસનું બલિદાન . . . ૩૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્રમાંક વિષય પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃષ્ઠક ૧૨૬ ભારતમૅમિશનરીકી લોકસેવાહિંદી)૩૧૩ ૧૧ આરોગ્યમંડળી ... ... ... ૩૩૯ ૧૨૭ સમાજ સેવામાં તકે-ભારત મેં કઢિયે ૧૨ સહકારી ગૃહમંડળીઓ .. ૩૩૯ કી સમસ્યા (હિંદી)• • ૩૧૭ ૧૩ આરોગ્યભુવને ... .. •• ૩૩૯ ૧૨૮ બાઇબલને પ્રચાર-“કામ કરવું તે ૧૪ સેવામંડળ બંધારણ ... ... ૩૩૯ આનું જ નામ... ... ... ... ૩૧૮ ૧૫ અંત્યજ મંડળો ... ... ૩૪૦ ૧૨૯ કાફિરિસ્તાન મેં અબ ભી આર્ય ૧૬ પછાત યા દલિત કેમનો ઉદ્ધાર ૩૪૦ લોગ હી રહતે હૈ. (હિંદી) .. .. ૩૧૯ ૧૭ મેટી ઉંમરનાં સ્ત્ર પુરુષોની ૧૩૦ પ્રાચીન હિંદુ-ધર્મ કે મિશનર કેળવણી ... કા પ્રચારકાર્ય (હિંદી) ... ... ૩ર૦ | ૧૪૩ નવરાત્રિના શક્તિ પ્રેરક દિવસો • ૩૪૧ ૧૩૧ અત્યારે પણ હિંદનું ગૌરવ સજીવન ૧૪૪ ઈસાઈ મહિલા કા પવિત્ર સંકલ્પ હિંદી) ૩૪૩ કરવા પ્રચારકો મોકલવાની જરૂર ૩૨૧ | ૧૪૫ શ્રીકૃષ્ણનું યુદ્ધ ... ... ... ૩૪૪ ૧ બહદ હિંદ .. ... ... ૩૨૧ | ૧૪૬ સૂફિયકા મત ઔર વેદાંતદર્શન (હિંદી) ૩૪૭ ૨ હિંદની અસલી કારીગરી ... ૩૨૧ { ૧૪૭ લિંબુ અને તેના ઉપયોગો.. ... ૩૪૯ ૩ બહદ્ હિંદનો વિસ્તાર ... ૩૨૧ : ૧૪૮ ઉપવાસવિષે કંઈક •••••• . ૩૫૦ ૪ હિંદ અને ચીન વચ્ચેનો સંબંધ ૩૨૧ [ ૧૪૯ નોળવેલનોરવેલ ... ... ... ૩૫૧ ૫ સંગઠન માટે પહેલું કર્તવ્ય ••• ૩ર૧ | ૧૫૦ મગજને કૌવત આપનાર એક ૬ સંસ્કૃતિના પ્રચારકે મોકલવાની ઉત્તમ ઔષધિ-શંખાવળી ... ... ૩૫૩ જરૂર ... .. .. ૩૨૨ ૧૫૧ હમારે બહુમૂલ્ય પ્રાચીન ગ્રંથ (હિંદી) ૩૫૬ ૭ હિંદની અગત્યની ફરજ ... ૩૨૨ | ૧૫ર દિવ્ય દૃષ્ટિવાલા ભક્ત સંજય (હિંદી) ૩૫૭ , ૧૩ર મહાપુરુષો કે કુછ ઉપદેશ (હિંદી) ... ૩૨૨ | ૧૫૩ “ મુઝસે નૌકરી ન હોગી” (હિંદી) ૩૫૯ ૧૩૩ શ્રીકૃષ્ણાષ્ટમી-ગોકળ આઠમ (હિંદી) ૩૨૩] ૧૫૪ સતી રામસૂરત-સચી હકીકત (હિંદી) ૩૬૧ ૧૩૪ આશ્ચર્યકારક માહિતીઓ (હિંદી) ... ૩૨૪ | ૧૫૫ શ્રીમદ્ભાગવતને પ્રસાદ .... ... ૩૬૩ ૧૩પ ભગવાન કૃ ણસે પ્રાર્થના (હિંદી)... ૩૨૫ | ૧ ચેર કેનું નામ ? ... ... ૩૬૩ • ૧૩૬ અબજોના ખર્ચે હિંદમાં ચાલતું ૨ સાચી સેવાપૂજા ... ... ૩૬૩, ખ્રિસ્તીઓનું પ્રચારકાર્ય .. .. ૩૨ ૮ ૩ બ્રાહ્મણાદિ કોને કહેવાય ? . ૩૬ ૩ ૧૩૭ આપણી શરમ કયારે ભાગે? ૩૨૯૧૫૬ હિંદુધર્મ મેં સ્મિ કા સ્થાન (હિંદી) ૩૬૪ ૧૩૮ ભગવાન શ્રીકૃષ્ણપર અપવાદ (હિંદી) ૩૩૦ 1 ૧૫૭ ભગવાન વ્યાસદેવ (હિંદી) ... ... ૩૬૭ ૧૩૯ શ્રીકbણપર એક જરૂરી પત્ર હિદી સરર | ૧૫૮ ધર્મ ઔર સમાજ (હિંદી)•••••• ૩૬૮ ૧૪૦ ઇસાઈ સમાજ કે કુત્સિત આચરણ (ક) ૩૩૪ | ૧૫૯ એક આશ્ચર્યજનક ઘટના .. ... ૩૭૧ ૧૪૧ દિવાળીને દશ પ્રતિજ્ઞાઓ ... ••• ૩૩૬ ૧૬૦ એલ્યુમીનિયમ વિષે ખુલાસે . ૩૭૨ ૧૪૨ ગુજરાત-સમાજસેવા મંડળ પરિષદ ૩૩૭ ૧૬૧ માતૃપૂજા (હિંદી) ... ... ... ૩૭૩ ૧ ગાંધ, અને શાસ્ત્રીજીને અભિનંદન ૩૩૭ ૧૬૨ રાજકુમાર કી શિક્ષા ઔર શિક્ષક ૨ મદ્યપાનનિષેધ ... ... ... ૩૩૭ કેસે ચાહિયે? (હિંદી) ... ... ૩૭૪ ૩ વિધવાશ્રમ ... ... ... ૩૩૭ ૧૬૩ ગીતાગ્રંથ કી એક વિશેષતા (હિંદી) ૩૭૬ ૪ રમત ગમત .. ... ... ૩૭૭ ૧૬૪ વચનામૃત (હિંદી) . . ૩૭૬ ૫ અપંગ(બહેરાં-મુંગાં અને | ૧૬૫ અરીઠાં ... ... ... - ૩૭૭ આંધળાં)ની કેળવણી .... ૩૩૮ | ૧૬૬ શ્રીરામચંદ્ર હરણ માર્યા નહોતાં.(હિં.) ૩૭૮ ૬ મુકતાબંધીવાન ... ... ... ૩૩૮ | ૧૬૭ દુનિયાની પરવા કરશો મા. ••• ૩૭૯ ૭ અનાથાશ્રમ ... . ૧૬૮: સર્વોપનિષમૅગીતા હી અનુપમ હે (હિં) ૩૭૯ ૮ પતિત સ્ત્રીઓ માટે આશ્રમે ... ૩૩૮ | ૧૬૯ બાળલગ્નનો અટકાવ કે બ્રહ્મચર્ય ૩૮૦ ૯ છારાઓ ... ૩૩૮ | ૧૭૦ ભૂગભર કી ઉષ્ણતા (હિંદી) ... ૩૮૦ ૧૦ બાળરક્ષાગૃહો ... ... ... ૩૩૯ [ ૧૭૧ પ્રભુ કયાં છે ? . ... ... ૩૮૧ ૩૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ विषयकार अनुक्रमणिका પૂછાંક ! ભાગ • • . ૧-ધાર્મિક ક્રમાંક વિષય પૃષ્ઠક ક્રમાંક વિષય : ૭ ભારત કી વિજયાદશમી કબ હે ગી? ૨૪ ૧ વૈદિક પ્રાર્થના અને વચનામૃત ... ૧ ૮ નારીશક્તિ ... ... ... ૨ બ્રહ્મચર્ય... ... .. ... ... ૪ ૯ પુરોનો પત્નીવ્રત-ધર્મ .. .. ૨૭ ૧૮ શ્રીકૃષ્ણ મહિમા (હિંદી કાવ્યો » ૪૭ ૧૦ યિાં કી ઓર સે ... ... .. ૧૯ આ જા ! (હિંદી કાવ્ય) ... ... ૪૮ ૧૧ હમારે આધકાર ... ... .. ૨૧ મોહરમનાં તહેવારો... . ૧૩ “વિજય’ કા વિજય સંદેશ ૩૧ ભગવાન બુદ્ધ અને નિવણમાગ... ૮૫ ૧૪ માતા કી મહિમા (હિંદી કાવ્ય) ... ૩૭ સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભ ૧૦૦ ૧૫ વિજય કા મૂલમંત્ર ... ... ૪૭ વૈદિક સભ્યતા કા આરંભિક કાલ... ૧૨૫ ૧૬ કૌશલ કી મહિમા . • • ૪૮ બુદ્ધ ભગવાન કે વચન ... ... ૧૨૮ ૨૫ આ તે શિષ્ટ શ્રીમંતે, સફેદ ઠગે કે ૫૧ ગીતામૃતનાં ગુણગાને... ... ... ૧૩૬ - લુચ્ચા લૂંટારાઓ? .. ••• .. ૪૫ પર ગીતા અને કર્મમાગ ... ૩૩ સામાજિક બંધનની ભયંકર ચકીમાં ૫૩ ગીતાદેવીની કૃપાનો મહિમા... ... ૧૪૪ ભિંસાતી નિર્દોષ બાળાઓ... ... ૯૧ ૫૪ ગીતાજીનો એક મહત્વને સંદેશ... ૧૪૬ ૩૯ આપણું સંગીત ... ... ... ૧૦૬ ૬ ૦ બાળકની પ્રાર્થના ... ... . ૧૫૬ | ૪૦ બલદેવદાસ માતૃભવન, કલકત્તા • ૧૦૯ ૬૫ એક કવિરાજ કે કામના (હિંદી કાવ્ય) ૧૬૫ ૪૪ અણશિયાની દુનિયા.... ... ... ૧૧૮ ૬૮ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રની જયંતી ... ૧૮૬ ૪૫ એક અહિંસાવાદી સાચા મા૬૯ ધાર્મિક સુધારા .. .. .. ૧૮૮ | ભાની જરૂર ... ... ... . ૧૨૧ ૮૬ ગીતા કા નિષ્કામ કર્મ ... ... ૨૧૧ | ૫૦ વિશ્વભારતી ... ... ... ... ૧૩૦ ૧૦૦ કૃષ્ણ પ્રભુ કર્મયોગી (કાવ્ય) ... ૨૫૬ | ૫૫ કેળવાયેલો વર્ગ એટલે વિલાસી, ૧૦૬ મહાગતત્ત્વ-કેશિધ્વજ ઔર ખાંડિક - એદી, નમાલો વર્ગ! ... • ૧૪૮ કા સંવાદ . . . . ૨૬૯ ૫૭ ભારતવર્ષનાં આંધળાં ... ... ૧૫૩ ૧૦૭ તવ ચરણપો... ... ... ... ૨૭૪ ૫૮ અમારી ભરતભૂમિ રળિયાત . ૧૫૪ ૧૧૫ મિત્રધર્મ અથવા આત્મનિવેદન... ૨૯૩ ૬૨ બાળકોને પૂછવા સમજાવવા જેવા ૧૩૨ મહાપુરુષે કે કુછ ઉપદેશ .. ... ૩૨૨ કેટલાક પ્રશ્નો ... ... ... ૧૫૮ ૧૩૫ ભગવાન કૃષ્ણ સે પ્રાર્થના... ... ૩૨૫ | ૭૦ જીવનની તેર ત્રુટિઓ-તેના ઉપાય... ૧૯૦ ૧૪૬ સૂફિયાં કા મત ઔર વેદાંતદર્શન .. ૩૪૭ ૭૧ સુખની સોનેરી ચાવીઓ ... ... ૧૯૧ ૧૫૫ શ્રીમદ્ભાગવતનો પ્રસાદ ... ... ૩૬ ૩ : ૭૪ આ તે કારખાનાં કે કસાઈખાનાં? ૧૯૩ ૧૫૯ એક આશ્ચર્યજનક ઘટના .. . ૩૭૧ ૭૭ પરસ્ત્રી તરફ આકર્ષાઈ પાયમાલ ૧૬૧ માતૃપૂજા .. ... ... ... ૩૭૩ થયેલા પુરુષો. ... .. ... ... ૧૯૮ ૧૬૩ ગીતાગ્રંથ કી એક બડી વિશેષતા... ૩૬ ૭૮ સરદાર વલ્લભભાઈની ચિણગારી ... ૧૯૯ ૧૬૬ શ્રીરામચંદ્ર હરણ માર્યા હતાં. • ૩૭૮ ૮૨ આજના યુવાને ... ... ... ૨૦૫ ૧૬૮ સર્વોપનિષદ્ મેં ગીતા હી અનુપમ હૈ. ૩૭૯ ૮૩ શેરભર સુધારા સાથે પસી ગયેલો ૧૭૧ પ્રભુ કયાં છે? . ... ... ૩૮૧ સવામણ બિગાડે .. . . ૨૦૬ ૨સામાજિક ૮૪ શું મંદિર હિંદુસમાજનાં નથી?, ૨૦૮ ૪ વિધુરલગ્ન થાય તે પછી વિધવા લગ્ન ૮૫ સ્વાધીનતા કે પ્રતિ .. .. . ૨૯ કેમ નહિ ?. ... ... ... ... ૧૬ | ૮૮ યહ તે ચોરી હૈ. ••• .. ••• ૫ આજના સમાજનાં જીવતાં મુડદાં!. ૧૮ | ૯૦ જાતિઓને આત્મઘાત . ૨૧૮ o Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૧૫ ક્રમાંક વિષય પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃષ્ઠક ૯૨ સતીધર્મને મહિમા ... .. .. ૨૩૩ | ૧૧૦ જહાંગીર બાદશાહ ઔર હિંદૂ ... ૨૮૩ ૯૫ અભિભાવક સે પૂછતાછ ... ... ૨૪૬ | ૧૨ શ્રીમતી ઉમાદેવી "વિશારદા' . ૩૪ ૧૦૩ શ્રીકૃષ્ણ પરમાત્મા પર મંડાયેલ કેસ ૨૬૧ | ૨૬ લુહારનો દીકરો અમેરિકાનો પ્રમુખ કેમ ૧૦૩-ર તક્ષશિલામાં વિદ્યાર્થીઓને કેવી બન્યો ?... ... ... ... ... ૭૦ રીતે શિક્ષા થતી ? • • • • • ૨૬૪ ૩૦ પિલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ ક્યુરી ૮૦ ૧૦૪ ચેતે, નહિ તો આપણા હિંદુસમાજના પ૯ પ્રેમોન્મત્ત સાધ્વી વિદુરપત્ની ... ૧૫૫ પગ ભાગી જશે. ... ... ... ૨૬૫ ૭૫ બ્રહ્માંડ ભેદી તું ગયો! (કાવ્ય)... . ૧૯૬ ૧૦૫ દુષ્ટાનું દમન કરનારા વીર કૃષ્ણ... ૨૬૭ ૮૧ યુગાચાર્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ ... ૨૦૨ ૧૧૧ નવયુવક, જાગે ! ... ... ... ૨૮૬ ૮૯ રસ્તામાં ભટકતો છોકરો કેવી રીતે ૧૧ર ઉન્નત દેશ કે દેહાતી કૈસે રહતે હૈ ? ૨૮૭ અબજોપતિ બન્યો ?... ••• ••• ૨૧૬ ૧૧૩ એક ક્ષત્રાણીની વીરતા ૯૩ મુક્તિમાર્ગના મહાજન .. ... ૨૩૫ ૧૧૪ આધુનિક ભિક્ષુક • • • ૨૯૧ ૧૦૧ મૃત્યુ મરી ગયું રે લોલ ! • • • ૨૫૭ ૧૧૭ સ્ત્રીયાત્રાળુઓને સાવચેતી ... ... ૩૦૦ ૧૦૮ મહારાજ દુષ્ટયામણિ ... ... ર૭૫ ૧૧૮ ભીલ સેવા મંડળ... ... ... ૩૦૧ ૧૦૯ હૈદરઅલી કા ચરિત્ર. . ૧૧૯ રાની પરજમાં રેટિ-૧૯૮૪ નું ૧૧૬ અલમેરામાં એક ભગવાંધારી અંગ્રેજ નિવેદન ... ... ... . . ૩૦૨ વૈષ્ણવ સાધુ ••• .. ••• ••• ૨૯૬ ૧૨૨ કામ છેલિપુર, જિલા બિલાસપુર ૧૨૦ મહાત્મા તેમના કા ટુંક ચરિત્ર ... ૩૦૩ (સી. પી. ) કી ગ્રામસહાયક સમિતિ ૩ ૦૭ ૧૨૧ તીર્થરૂપ જયકૃષ્ણ ઇંદ્રજી • ૩૦૬ ૧૨૫ જેલના રંગભેદની વેદી પર જતીંદ્ર દાસનું ૧૨૩ લોકસેવક સ્વડૅ. ઠાકરલાલ પંડયા ૩૯ બલિદાન ... ... ... ... ૩૧૨ ૧૫ર દિવ્ય દોછવાલા ભક્ત સંજય •• ૩૫૭ ૧૨૭ સમાજસેવામાં તક-ભારત મેં કોઢિય- ૧૫૪ સતી રામસૂરત-સચી હકીકત છે. ૩૬૧ કી સમસ્યા .. .. .. ... ૩૧૭ ૧પ૭ ભગવાન વ્યાસદેવ ••• .. ••• ૩૬૭ ૧૨૯ કાફિરિ ન મેં અબ ભી આયે લોગ ૪-ઘક અને આરોગ્ય રહતે હૈ... ... ... ••• ••• ૩૧૯ ૨૪ શરઋતુની માંદગી એ મળ ભરાયા૧૩૦ પ્રાચીન હિંદુ ધર્મ કે મિશનરિ કા ની ચેતવણી છે. ... ... ... ૩ પ્રચારકા . ••• .. ••• ૩૨૦ ર૭ ઉપવાસ-ચિકિત્સા અને તેના લાભ ૭૨ ૧૩૧ અત્યારે પણ હિંદનું ગૌરવ સજીવન ૨૯ આહારવિહારના સાદા સિદ્ધાંતોથી સર્વ કરવા પ્રચારકો મોકલવાની જરૂર... ૩૨૧ દર્દોની દફનક્રિયા ... ... ... ૭૭ ૧૩૩ શ્રીકૃણુટમી અથવા ગોકળ આઠમ... ૩૨૩ ૪૬ ઉપવાસને એક ચમત્કારિક ઉપચાર ૧૨૨ ૧૩૮ ભગવાન શ્રીકૃષ્ણ પર અપવાદ ... ૩૩૦ ૪૯ પુત્ર હોને કા ઉપાય ... ... ૧૨૯ ૧૩૯ ભગવાન શ્રીકૃષશુ ઉપર એક જરૂરી પત્ર ૩૩૨ ૫૬ તંબાકુ અને તેની ઝેરી અસર .. ૧૪૯ ૧૪૧ દિવાળીની દશ પ્રતિજ્ઞાઓ ... ... ૩૩૫ ૭૨ બનાવટી ઘી ... ... ... ... ૧૯૨ ૧૪૨ ગુજરાત સમાજ સેવા મંડળ પરિષદ ૩૩૭ ૭૪ નાગરવેલના પાનના લાભ તથા હાનિ ૧૯૪ ૧૪૩ નવરાત્રિના શક્તિ પ્રેરક દિવસ ... ૩૪૧ ૭૯ સ્ત્રિય કે લિયે આયુર્વેદ શિક્ષા .... ૨૦૦ ૧૪૪ એક ઇસાઇ મહિલા કા પવિત્ર સંકલ્પ ૩૪૩ ૮૭ જય જય માતા ચાય ભવાની, કયા ૧૫૬ હિંદૂ ધર્મ મેં સ્ત્રિ કા સ્થાન... ૩૬૪ ખૂબ ભારત મેં ફેલાની? ... ... ર૧૨ ૧૫૮ ધર્મ ઔર સમાજ ... ... ... ૩૬૮ ૯૪ લંધન તથા અતિસંઘન-તેના લાભ ૧૬૭ દુનિયાની પરવા કરશો મા. (કાવ્ય) ૩૭૯ અને હાનિ ... ... ... ... ૨૪૩ ૧૬૯ બાળલગ્નનો અટકાવ કે બ્રહ્મચર્ય ૩૮૦ ૯૯ વ્રતો અને તહેવારો તંદુરસ્તી અને ૩- વરિત્ર અને ઇતિહાસ આત્મિક શાંતિ માટે છે. ... . ૬૪ ભારતવર્ષ પર સેમીરમિસની ચઢાઈ ૧૬૧ / ૧૨ પાટણનું આયુર્વેદ વિદ્યાલય . ૨૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ * ૨ S1 • • ૧૬ ક્રમાંક વિષય ' પૃષ્ઠક | ક્રમાંક વિષય પૃષ્ટાંક ૧૨૪ તમારા શ્વાસ ખુબેદાર છે? . ૩૧૧ શિક્ષક કેસે ચાહિયે ? .. . ૩૭૪ ૧૪૭ લિંબુ અને તેના ઉપયોગો.. ... ૩૪૯ - ૧૬૪ વચનામૃત . . .. .. ૩૭૬ ૧૪૮ ઉપવાસ વિષે કંઈક... ... ... ૭-ખ્રિસ્તીઓનો પ્રચાર ઇત્યાદિ ૧૪૯ નોળવેલ-નરવેલ ... ... ... ૩૫૧ ૬ દક્ષિણ ભારત મેં મૂર્તિ પૂજક ઇસાઇ ૨૧ ૧૫૦ મગજને કૌવત આપનાર એક ઉત્તમ ૬૭ કેંસ લઈને આવેલા પરણાઓ ... ૧૭૫ ઔષધિ-શંખાવળી ... ... ... ૩૫૩ ૧૨૬ ભારત મેં મિશનરીઓ કી લેકસેવા ૩૧૩ ૧૬૦ એલ્યુમીનિયમ વિષે ખુલાસો ... ૩૭ર ૧૨૮ બાઇબલને પ્રચાર-“કામ કરવું” તે ૧૬૫ અરીઠાં .. ... ... ... આનું નામ!. ... ... ... ... ૩૧૮ પ-ટૂંકી વાર્તાઓ ૧૩૬ અબજોના ખર્ચે હિંદમાં ચાલતું ૧૭ દિલ્હીની કથા... ... . •• પ્રચારકાર્ય . . . . . . ૩૨.૮ ૩ર દેશ કે લિયે ... ... ૧૩૭ આપણું શરમ ક્યારે ભાગે ? ... ૩૨૯ ૩૬ ભારત માતાનો પિકાર ... ૧૪૦ ઈસાઈ સમાજ કે કુત્સિત આચરણ.. ૩૩૪ ૪૧ નદયા એક ઘાટ બહુ તેરે ! ૮ પ્રકીર્ણ ૬૩ એક બુટ્ટા ઔર બુદ્ધ ભગવાન ૨૦ રેડિયમનો ઉપયોગ ••• ... ... ૪૯ ૬૬ ગુન્હેગાર કોણ? . . ૨૨ દિશાઓ શોધવાની રીત . . ૫૭ ૯૧ સ્વર્ગ મેં આનંદ ... ૩૪ સૂરજથી પણ વધારે ગરમ તારો . ૯૪ ૯૬ એક આદર્શ કાર્યકર્તા ૩૮ કુદરતની અદ્ભુત કારીગરી ... ૧૦૪ ૧૪૫ શ્રીકૃષ્ણાન યુદ્ધ ... ૪૨ એક બંગાળીની અદ્ભુત યાદદાકિત ૧૧૩ ૧૫૩ “મુઝસે નૌકરી ન હોગી.” . ૩૫૯ ૪૩ પૃ. અવધાનીની અદ્દભુત યાદશકિત ૧૧૭ -શિક્ષણ ૬૧ રેડીઓનો મહિમા .. ... ... ૧૫૭ ૩ રશિયામાં કેળવણીને વિકાસ . ૧૦ | ૭૬ મરજી પ્રમાણે વરસાદ વરસાવી ૨૮ ભણતર અને પાક વચ્ચે સંબંધ... શકાય છે. .. .. . ૩૫ આદર્શ બાલમંદિર ... ... ... ૮૦ કેટલીક જાણવાજોગ વસ્તુઓ ૯૮ શેષણનીતિના સંચા... ... ... ૯૭ વિજ્ઞાન અને શોધખોળ ૧૫૧ હમારે બહુમૂલ્ય પ્રાચીન ગ્રંથ છે. ૩૫૬ : ૧૩૪ આશ્ચર્યકારક માહિતીઓ .. . ૩૨૪ ૧૬ર રાજકુમારોકી શિક્ષા ઔર ૧૭૦ ભૂગર્ભ કી ઉષ્ણતા .... ... ... ૩૮૦ ., ૧૯૭ જે o ૬ જ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ शुभसंग्रह-भाग पांचमो १-वैदिक प्रार्थना अने वचनामृत गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे निधीनां त्वा निधिपतिं વામદેવલોકમાં વાદમષાનિમેષમારવમાસિનર્મધNI (ય૦ અ ૨૩ મં૦ ૧૯) હે સમૂહાધિપતે ! આપ અમારા સર્વ સમૂહોના પતિ લેવાથી આપને ગણપતિ નામથી ગ્રહણ કરીએ છીએ. અમારા પ્રિય કર્મકારી પદાર્થનું અને જનનું પાલન પણ આપજ કરી છે, જેથી અમે અવશ્ય આપને પ્રિય પતિ જાણીએ છીએ. એજ પ્રકારે અમારા સર્વ ભંડારના પતિ હોવાથી આપને નિશ્ચયપૂર્વક નિધિપતિ જાણીએ છીએ. જે સામર્થ્યથી સર્વ જગતને ઉત્પન્ન કર્યું છે, તે આપના સામર્થ્યનું ધારણ તથા પેષણ કરવાવાળા આપને જ જાણીએ છીએ. સર્વનું કારણ આપનું સામર્થ્યજ છે. આપ જ સર્વ જગતના ધારણપષણકર્તા છે. આ જીવાદિ જગતમાં જન્મે છે અને મરે છે, પરંતુ આપ સદૈવ અજન્મા અને અમૃતસ્વરૂપ છે. આપની કૃપાથી અધર્મ, અવિદ્યા અને દુષ્ટ સ્વભાવાદિને અમે દૂર ફેંકીએ, અમે સર્વ આપનીજ અત્યંત સ્પૃહા એટલે પ્રાપ્તિની ઈચ્છા કરીએ છીએ. તે. આપ હવે શીઘ અમને પ્રાપ્ત થાઓ. જે પ્રાપ્ત થવામાં આપ વિલંબ કરશો તો અમારૂ કાંઈ પણ ઠેકાણું લાગશે નહિ. __ अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयन्तन्मेराध्यताम् ॥ इदमहमनृतात्सत्यमुपैमि ॥ (ય. અ૦ ૧ નં. ૫) હે સચ્ચિદાનંદ સ્વપ્રકાશ સ્વરૂપાને ! બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આદિ સત્ય વ્રતનું હું આચરણ કરીશ. તે એ વ્રતોને આપ કૃપાવડે સારી રીતે સિદ્ધ કરો; તથા હું અમૃત, અનિત્ય દેહાદિ પદાર્થોથી જૂદ થઈને યથાર્થ સત્ય કે જે કોઈ પણ વખતે વ્યભિચાર ન પામે, તેમજ વિનાશ ન પામે તેવાં વિદ્યાદિ લક્ષણ ધર્મને હું પ્રાપ્ત થાઉં. એ મારી ઈચ્છાને આપ પૂર્ણ કરે, જેથી હું સભ્ય, વિદ્વાન, સત્યાચરણ તથા આપની ભક્તિથી યુક્ત ધર્માત્મા થાઉં. ëિ પૂર્વના વધે થાન ગોગા ફન્દ્રોચવમુ (૪૦ ૫-૮-૧૭-૪૧) હે ઈશ્વર ! હે સર્વજ્ઞ અને સર્વ પૂર્વજોના એક અદ્વિતીય કર્તા-અર્થાત ઈશ્વરતા કરવાવાળા! ઈશ્વર તથા સર્વથી મહાન, પ્રલયોત્તર કાળમાં પણ આપજ રહેવાવાળા તેમજ અનંત પરાક્રમથી યુક્ત છે. હે ઈંદ્ર ! હે મહારાજાધિરાજ ! હે સર્વ ધનના પ્રદાતા ! શીધ્ર કૃપાને પ્રવાહ આપના સેવકો ઉપર વહાવી રહ્યા છે, આપ અત્યંત સુકમળ સ્વભાવવાળા છો. स्वस्तिन इन्द्रोवृद्धश्रवाः स्वस्तिनः पूषाविश्ववेदाः॥ સ્વરિતના વરિષ્ટનેમા સ્વતિનોવૃત્તિવા (૧૦ અ૦ ૨૫ મં૦ ૧૯) મહાકીર્તિવાન પરઐશ્વર્યયુક્ત ઈશ્વર અમારું કલ્યાણ કરો. પુષ્ટિકર્તા સર્વ જ્ઞાતા ઈશ્વર અમારે માટે કલ્યાણકારી થાઓ. તીર્ણ, તેજસ્વી, દુઃખહર્તા, ઈશ્વર અમને મંગલકારી થાઓ અને વિપુલ - ઐશ્વર્યના સ્વામી અમારે માટે કલ્યાણકારક થાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः॥ ચિત્Eવસરતનમન્ચમદિવહેતું ચવાણુ (ય. અ૦ ૨૫ મં૦ ૨૧) હે સંગ કરવા યોગ્ય વિદ્વાન ! આપની પાસેથી અમારા કવડે અમે કલ્યાણકારી વચને સાંભળીએ. નેત્રાથી સુખકર વસ્તુ જોઈએ, દઢ મનવડે આપની સ્તુતિ કરવાવાળા થઈને અમે આ શરીરવડે વિદ્વાનોને માટે કલ્યાણકારી જે આવ્યું છે તે સારી રીતે પ્રાપ્ત કરીએ. શાયાહવા ગૃપાનો વ્યાયે નિહોતાસાતિવર્ષ | (સાપ્ર. ૧ મં૦ ૧) હે પ્રકાશ સ્વરૂપ પરમાત્મન ! કાંતિ તથા તેવિશેષ, પ્રશસિત આ દેવતાઓને માટે હવ્ય આપવાને માટે અમને પ્રાપ્ત થાઓ. સર્વ પદાર્થોનું ગ્રહણ કરવાવાળા આપ યજ્ઞાદિ શુભ કાર્યોમાં સ્મરણાદિદ્વારા અમારા હૃદયમાં સ્થિત થાઓ. ત્વમને યજ્ઞના દોરાવિષે હિરઃ | હેમમોનુપેનને એ (સા. પ્ર. 1 મં૦ ૨) હે પૂજનીય ઈશ્વર ! આપ નાના મોટા સર્વ યોના ઉપદેષ્ટા છે. વિદ્વાન લોકો વિચારશીલ પુરુષોમાં જ્ઞાનદ્વારા આપને સ્થિત કરે છે. સનવિ સૂનવેજો સૂપાયનોમવ ! સરસ્થાન વસ્તરે છે (યર અરુ ૩ મં૦ ૨૪) હે સર્વના પાલન કરવાવાળા ઈશ્વર! કોઈ વિદ્વાન મનુષ્ય ઘણુજ કૃપા કરીને પોતાના પુત્રોની રક્ષા કરીને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શિક્ષણ આપી વિદ્યા, ધર્મ, સારો સ્વભાવ અને સત્ય વિદ્યા આદિ ગુણવાળા કરે છે; તેની પેઠે આપ પરમપિતા પણ અમારી નિરંતર રક્ષા કરીને અમને સારા સારા વ્યવહારમાં યોજે. ऐतत्ते रुद्रावसन्तेनपरोमूजवतोतीहि अवतत ॥ થવાનાવસ તિવાણા ઈંસ જ શિવતદિ (યો અ૦ ૩ મંત્ર ૫૧) હે મનુષ્યો ! તમારે શત્રુઓથી રહિત થઇ રાજ્યને નિષ્કટક કરી, સર્વ અસ્ત્રશસ્ત્રોને સંપાદન કરીને દુરોનો નાશ અને કોની રક્ષા કરવી જોઈએ, કે જેથી દુષ્ટ શત્રુ સુખી અને સજજન લોક દુઃખી થવા પામે નહિ. પતિકુકમો થોડર્મા જશ્નોતુ વિશ્વત ન રક્ષત્રિાપુર (યઅ ૬ નં. ૩૫) મનુષ્યોને ઉચિત છે કે તેમણે સર્વની રક્ષા કરવા માટે પરમેશ્વરની પ્રાર્થના કરવી જોઈએ; તેમજ વિજ્ઞાનની પ્રાપ્તિને માટે પણ ઈશ્વરપ્રાર્થનાપૂર્વક નિત્ય પુરુષાર્થ કરવો જોઈએ, કે જેથી આપણે અવિદ્યા, અધર્મ આદિ દોષોને ત્યાગ કરીને ઉત્તમોત્તમ વિદ્યા, ધર્મ આદિ શુભ ગુણોને પ્રાપ્ત થઈને સદા સુખી થઈએ. જીવનની સાત મર્યાદા सप्तमर्यादाः कवयस्ततक्षुस्तासामिदमेकामभ्यंहुरोगात्॥ ગાયોë #માપમય નાણાં વિસધ તરસ્ય | (અથ૦ ૫–૧-૬) ભાવાર્થ–મનુષ્યના જીવનને માટે વેદમાં સાત મર્યાદાઓ નિશ્ચિત કરી છે, જેનું વર્ણન યાસ્કમુનિએ નિરૂક્તમાં કર્યું છે. જેમકે (૧) ચોરી, (૨) વ્યભિચાર, (૩) બ્રહ્મહત્ય-નાસ્તિકતા, (૪) ગર્ભહત્યા, (૫) મદ્યપાન, (૬) દુષ્ટ કમનું વારંવાર સેવન અને (૭) પાપ કર્યા પછી તેને છુપાવવા માટે અસત્ય બોલવું, એ સાત વાનાં ન કરવાં એવી સાત મર્યાદાઓ કહેલી છે. એ મર્યાદાઓનું પાલન કરવું એજ સત્કર્મ અથવા ધર્મ છે. , સંસારમાં સુખ ઇચ્છનારે ઉપરોક્ત સાત પ્રકારનું કદાપિ આચરણ કરવું નહિ. એ મર્યાદાએમાંથી એક પણ મર્યાદાનું જે ઉલંઘન કરે છે તે પાપી થાય છે. જે એ સાતે મર્યાદામાં રહે છે તે નિષ્પાપ થાય છે અને તેથી પરમાત્મામાં અને તેનામાં પરસ્પર ઉપમાનોપમેય ભાવ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ વૈશ્ચિક પ્રાર્થના અને વચનામૃત સત્ય અને પ્રિય ભાષણ यद्वदामिमधुमत्तद्वदामियदीक्षे नद्वनन्तिमा || 3 વિષીમાસ્મિ સ્મૃતિમાનવામ્યાન હાસ્મોષત ।। (અથવ૦ ૧૨-૧-૫૮) ભાવા —-મનુષ્ય કેવું ખેલવું જોઇએ ? તેને ઉત્તર આ માંત્રમાં આપતાં ઉપદેશે છે કે:-જેવું જોવુ... તેવુ' ખેાલવુ, ઉલટું ખેલવું નહિ–અર્થાત્ સદૈવ સત્ય ખાલવું. પ્રશ્ન થાય છે કે, શું સત્યને કડક રૂપમાં પણ ખેલવુ?મંત્રમાં ઉત્તર આપે છે કે–ના, કિંતુ મધુર ખેાલવુ, કડવું ન ખેલવું. એવી રીતે ખેાલવુ` કે સત્ય હૈાય અને મધુર પણ હાય. માધુ મય જીવન मधोरस्मि मधुतरो मदुधान्मधुमत्तरः ॥ मामित्किल त्वं वनाः शाखां मधुमतीमिव ।। ( १-३४–४ ) ભાવા-મના અર્થોં મધ. મનુષ્ય પેાતાના ચિત્તમાં એવી ભાવના કરે કે, હું વાસ્તવમાં ધ કરતાં પણ મધુર છું. જે પદાર્થોં અંગપ્રત્યંગમાં મધથી વ્યાપ્ત થઈ રહ્યા છે તેનાથી પણ હું મધુર છું. એવી ભાવના કરવાથી મનુષ્ય અવશ્ય પોતાના વિચારેા, વચના અને કર્મોમાં મધુર થઇ જશે. ભાવનામાં માટી શક્તિ હેાય છે. પ્રબળ ભાવનાના ફળને! જો અનુભવ કરવા હાય તા યોગદર્શનને સિદ્દિપાદ જુએ. મનુષ્યે પેાતાના હરેક અવયવને એવા મધુર બનાવવા જોઇએ કે જેમ મધભરેલી શાખાના પ્રત્યેક અવયવ હેાય. મધુરતાવિનાના આ દેહ નીરસ સ્થાણુરૂપજ છે. ( “ આ`પ્રકાશ ”ના વષઁ ૨૩ ના અંક ૧૩, ૧૧, ૨૨, ૧૫ અને ૧૦ નાં મુખપૃષ્ઠ ઉપરથી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ + શુભસંગ્રહ-ભાગ પાંચમો २-ब्रह्मचर्य કેટલાએક લેખકેને એ અભિપ્રાય છે કે, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાથી રોગ થાય છે, તે કુદરત વિરુદ્ધ છે; પણ આ વાત ખોટી છે. જ્યાં જોઈએ ત્યાં સૃષ્ટિમાં ઉંચા પ્રકારનું ગૃહસ્થ બ્રહચર્ય જ ન હોત તે પશુપક્ષીઓનું જે સૌંદર્ય જોવામાં આવે છે તે જોવામાં ન આવત. મેંનું ઉંચા પ્રકારનું સૌંદર્ય બ્રહ્મચર્યને આભારી છે. બીજો દાખલો આપણે સિંહને જોઇએ. સિંહ પોતે ઋતુગામી છે, તેનું વીર્ય અમેઘ વીર્ય ગણાય છે; કારણ કે તે અફળ જતું નથી. કારણ કે બ્રહ્મચર્યના ઘણું ખરા નિયમો જાણે અજાણે સિંહ અચૂક પાળે છે. બ્રહ્મચર્યની વ્યુત્પત્તિ બ્રહ્મનચરિન. બ્રહ્મનનો અર્થ વેદોમાં પરબ્રહ્મનસ્વતંત્રતા, ધર્મજ્ઞાન, સત્ય, પરમાત્મા વગેરે. ચારિત્રનો અર્થ પ્રયત્નશીલ પુરૂષાર્થ, ઉત્સાહની સાથે પ્રયત્ન કરવાવાળા થાય છે. આથી કરીને બ્રહ્મચારીનો અર્થ અનેક પ્રકારને ઉંચી કાટીને અભ્યાસ કરવાવાળા તથા તેને જીવનમાં ઉતારવાવાળો થઈ શકે. ટુંકામાં પોતાના આદર્શને ધ્યાનમાં રાખી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું છે. હવે આપણે સૃષ્ટિનું નિરીક્ષણ કરીએ. મેઘ પણ ઊર્ધ્વરેતા છે એટલે કે તે પૃથ્વી પરનું જળ ખેંચી ઉપર ધારણ કરી રાખે છે અને યોગ્ય વખતેજ પૃથ્વી ઉપર વરસાદરૂપે મોકલે છે. વૃક્ષો પોતે પિતાના મૂળદ્વારા ઉપર રસ ખેંચે છે અને પરિપકવ થયા સિવાય તેમજ યોગ્ય સમય થયા સિવાય પિતાના વીર્યાના નિરર્થક વ્યય કરતાં નથી. પશુપક્ષીઓમાં પણ આજ નિયમ છે. તેમનાં બચ્ચાં ઘણુંજ સંદર હોય છે, જ્યારે મનુષ્યનાં છોકરાં ઘણાંજ રોગી જોવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે, બ્રહ્મચારીના શરીરમાં અનેક દે વાસ કરે છે. દેવને અર્થ આ જગાએ પૃથ્વીતત્ત્વ, અગ્નિતત્વ, જળતત્વ, વાયુતત્ત્વ અને આકાશતત્ત્વ કરવાને છે; અને આ પાંચ તો જ્યારે યોગ્ય પ્રમાણમાં હોય છે, ત્યારે શરીર તથા મન નીરોગી રહે છે એટલે દેવતાઓ પ્રસન્ન રહે છે. વળી દરેક શરીરમાં ચાર વર્ણ હોય છે. શિર(માથુ)-માથાનું કામ બ્રાહ્મણનું છે. છાતી તથા હાથ-છાતી તથા હાથનું કામ ક્ષત્રિયનું છે. પેટ તથા જાંધનું કામ વૈશ્યનું છે. પગનું કામ શકનું છે. આ ચારે વર્ષોએ પિતપોતાનું કામ બરાબર કરવું જોઈએ અને તે નીચેના નિયમ જેવાથી સ્પષ્ટ થશે. જે માણસ બ્રહ્મચર્ય પાળતો નથી, યોગ વગેરેનાં સાધન કરતું નથી, તેની ઈદ્રયો તેને વશ રહેતી નથી અને પરિણામે દુઃખી થાય છે. આ બ્રહ્મચર્યને વિષયે ઘણોજ કઠણ છે અને તે ઉત્તમ ગુરુની સેવા કરવાથીજ સાથે થાય છે. આ વિષય સાધ્ય થયે ઉત્તમ પ્રકારનું શરીરબળ, મનોબળ તથા આત્મબળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ધર્મની ખબર પડે છે અને તેથી તે પછીના ગૃહસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ ઉત્તમ રીતે પાળી શકાય છે. બ્રહ્મચર્યા શ્રમમાં ધર્મ તથા તપનું જીવન ગાળવું જોઈએ. સુખદુઃખ તથા હાનિલા અને ટાઢતડકાનું ધ્યાન છોડી દઈ કાર્યસિદ્ધિ તરફ લક્ષ રાખી ઉત્સાહ કાયમ રાખવો જોઈએ. સદરહુ વિષય માટે હાલની સરકારી શાળાની પ્રથા પ્રમાણે વર્ગો કાઢથે ઝાઝું ફળ આવવાને સંભવ નથી. આ વિષય માટે ગુરુકુળની પ્રથા ઉત્તમ છે. ગુરુના ઘરમાં શિષ્ય પુત્રવત રહેવું જોઈએ. આથી શિષ્ય ગુર્ના તમામ ગુણે જોઈ શકે છે, અને જે તેઓ તેનું અનુકરણ પણ કરી શકે, તોજ બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ રીતે રાખી શકાય. આદર્શ આચાર્યો, આદર્શ રાજાએ તેમજ રાજપુરુષે ગૃહસ્થોને લાયક મનુસ્મૃતિમાં વર્ણવેલું બ્રહ્મચર્ય પાળવું જોઈએ, જે બદલ નીચેના નિયમેમાં ઘેડું વર્ણન કરવામાં આવશે. આ નિયમ નીચે પ્રમાણે છે – ૧–પાંચ વિષયને તેણે સંયમ પાળવો જોઈએ. (૧) શબ્દને સંયમ-તેણે સાચું બોલવું જોઈએ. ઘણુંજ થોડું બોલવું, જોઈએ તેના કરતાં એક પણ શબ્દ વધારે બોલ ન જોઇએ અને સાંભળવું તે પણ સારા માણસોનું બોલેલું. ટુંકામાં તેણે સારાં શાસ્ત્રને અભ્યાસ કરશે તથા તેનું મનન કરવું. આજકાલ નાટક-સિનેમા તેમજ અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ગ્રહા નવલકથાઓ, માસિકા તથા વર્તમાનપત્રા કે જેમાં પુરુષા કરતાં શૃંગારમય સ્ત્રીઓનાં ચિત્રા તથા વાતા વધારે છે તેના ત્યાગ કરવા જોઇએ. (૨) સ્પવિષય-ચેાખ્ખી સ્વચ્છ હવાવાળા અને કાણુ જમીનપર આસન પાથરી તેના પર સૂવાનું રાખવું; અને અતિ કામળ તથા નાજુક બિછાનાં, વસ્ત્ર, એશિકાં અને પલંગાના ત્યાગ કરવે. આ વિષય ઉપર અમેરિકન ડૅાકટર મી. સ્ટેાલનાં પુસ્તકા લખાયાં છે. સંસ્કૃતમાં તે અનેક પુસ્તકા છેજ, સિંહ પોતે પણ પેાતાના સૂવાનું સ્થાન આવું પસંદ કરે છે. તેના રહેઠાણુમાં સ્વચ્છ સુંદર હવા હોય છે. મચ્છર, ચાંચડ, ગંદકી તથા અધારૂં બિલકુલ હાતુ નથી. ટુકામાં તે ગુફામાં સૂતા નથી. (૩) રૂપના સચમ-સૃષ્ટિનું. કુદરતી સાંય જોવાથી પ્રભુની અદ્ભુત કારીગરીના આપણુને ખ્યાલ આવે છે; પરંતુ વીને નાશ થાય એવા પ્રકારના રૂપમાં મન ચાંટાડવુ નહિ. આને માટે મનને હમેશાં સારા વિષયેામાં રાકી રાખવું. ૐકારના જપ અને સૃષ્ટિસૌંદર્યાંનું નિરીક્ષણુ આ બે વસ્તુ ઘણીજ સરસ છે. (૪) રવિષય-સૌ કાઇએ મશાલા, મરચાં અને ગરમ વસાણાના ત્યાગ કરવા. ચરબીવાળા અને ભારે ખારાક, ભારે મિષ્ટાન્ન, મિઠાઇ અને તળેલા પદાર્થો ખાવા છેડી દેવા. આવા પદાર્થો ખાનાર ભલે બ્રહ્મચર્યંની વાત કરે, પણ તેનું જીવન જો ઉંડાણમાં તપાસવામાં આવશે તે જરૂર તેને દભ બહાર પડશે. માટે સાવ સાદી દાળ, રાટી, દૂધ, ચેાખા, ઘી, સાદી શાકભાજી તથા ખાટાં લીંબુ, પાકાં ટમેટાં, તાંદળજો, મેથીની ભાજી, દુધી, સુરણનુ શાક, નારંગી, સંત્રાં વગેરે ચીજો સાત્ત્વિક વૃત્તિથી ખાવી જોઇએ. આ પ્રમાણે કરવાથી જીવનના ગુલામ થતા અટકાશે. (૫) ગધ-ગંધની બાબતમાં આપણા રહેવાના સ્થાનકની પાસે થેડાં સુગંધી પુષ્પાના છેડ વાવવા, અને સ્વામી રામકૃષ્ણના મત પ્રમાણે તે ફૂલેને ચુંટવા સિવાય તમામ ફૂલા પ્રભુનેજ અણુ થયેલાં છે એમ માની કુદરતી રીતે એની સુગંધી આવે તેને સ્વીકાર કરવા. તે સિવાય તમામ સેન્ટ વગેરેની સુગ'ધીને ત્યાગ કરવા. આ પ્રમાણે પાંચે ઇંદ્રિયાની ગુલામીથી બચવાની જરૂર છે. હાથ અને પગને સત્કાર્યમાં ફેકવા. મેઢાનું કામ પણ એવું હેાવું જોઇએ કે જેથી કાને નુકસાન ન થાય. ગુહ્ય સ્થાને ને મળમૂત્રશુદ્ઘિારા સાફસુફ રાખવાં જોઇએ. ર–સાધારણ રીતે એવા નિયમ છે કે, જેમ યુવાની મેડી આવે એટલે કે બાળપણુનાં વર્ષાં જેમ વધારે તેમ આયુષ્ય પણ વધારે. ગામડાની અંદર જ્યાં મરીમશાલા વગેરે ખાવામાં આવતે નથી અને છે।કરાંઓ જે ધરમાં ધાર્મિક વાતાવરણની અંદર ઉછરે છે ત્યાં સ્ત્રીને સેાળમે વર્ષે યુવાવસ્થા દેખાય છે અને પુરુષને વીસમે વર્ષે દેખાય છે; અને સાધારણ રીતે ખાળપણનાં વર્ષાંતે પાંચે ગુણીએ તેટલાં વર્ષોંનું આયુષ્ય કલ્પી શકાય. આ પ્રમાણે હિંદુસ્તાનના અસલના વખતમાં સાધારણ આયુષ્ય ૧૦ થી ૧૨૦ વર્ષ સુધી હતું. ભગવાન શ્રીકૃષ્ણે ૧૨૦ વર્ષે પેાતાના દેહ છેાડયા. પાંડવ-કૌરવના યુદ્ધ વખતે તેમની ઉંમર ૮૪ વર્ષીની હતી અને તેમનામાં આખા રથને એક હાથથી ઉંચા કરવાની તાકાત હતી. હાલ પણ કોઇ કોઇ જગાએ યુવાનીમાં આવી તાકાત જોવામાં આવે છે, પણ ૮૪ વર્ષ આવી તાકાત જળવાઈ રહી હેાય તેવું દુનિયાના કાઇ પણ ભાગમાં જોવામાં આવ્યું નથી. હાલ હિંદુસ્તાનમાં બાળપણનાં વર્ષોં ધટતાં જાય છે, યુવાવસ્થા વહેલી પ્રકટ થતી જોવામાં આવે છે અને તેથીજ જુવાનીમાં પણ અનેક રાગેાવાળું ઘડપણ પ્રવેશ કરતું અનુભવીએ છીએ. અંગ્રેજીમાં કહેવત છે કે, વહેલા પરણેા તેા વહેલા મરે. જે ઝાડને વહેલાં ફળ આવે છે તે ઝાડનું આયુષ્ય પણુ ઓછુ છે. રાયણ, વડ વગેરેનું જીવન તપાસા. ઉંદરનું જીવન અને તેનું મરણ પણ હિંદુસ્તાનમાં બાળવિવાહનાં કેવાં ફળ થાય છે તેની ઉત્તમ સાક્ષી પૂરે છે. બાળલગ્નથી હિંદુ“સ્તાનમાં સિંહ પુરુષાની એછી આશા રાખી શકાય. ઉંદરડા તેા અનેક થઈ શકે. હવે આપણે અસલના વખતમાં બ્રહ્મચારીઓ કેવી રીતે રહેતા તે તપાસીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ શુભસ ગ્રહું-ભાગ પાંચમા બ્રહ્મચારીએ ગુરુકુળમાં રહેતા અને શહેરબહાર વિદ્યાભ્યાસ કરતા. આથી કરીને તેઓએ અદ્ભુત પરાક્રમ કરી ખતાવ્યાં છે. એમ કહેવાય છે કે, એક વખત વી પતનથી દશ દિવસનું આયુષ્ય ધટે છે; માટે જાગ્યા ત્યાંથી સવારના નિયમાનુસાર આપણે અનતા પ્રયાસ કરવા જોઇએ. વળી મહાત્મા ગાંધીજી આ વિષે લખે છે ૐ–“સ્વપ્નાવસ્થા થાય તે! તેથી ગભરાઈ ન જવું.” તે તે વેળાએ તંદુરસ્ત માણસે ઠંડા પાણીથી નાહી લેવુ', એ સૌથી સુંદર ઈલાજ છે. પ્રસંગેપાત સ્ત્રીસંગ એ સ્વપ્નાવસ્થાની સ્થિતિ સામે થાય છે એ માન્યતા ખેાટી છે. ૩-યાગનાં આસના–નીચેનાં આસના સ્ત્રીપુરુષોએ સવારે તેમજ સૂતી વેળાએ પ્રકૃતિ અનુસાર કરવાં. (૧) વૃક્ષાસન, (૨) અશીર્ષાસન, (૩) ભુજ ગાસન અને (૪) મત્સ્યેંદ્રાસન. પુરુષોએ આ આસન ઉપરાંત સિદ્ધાસન, પદ્માસન તથા મહામુદ્રાને વધારે અભ્યાસ કરવા. સ્ત્રીઓને પણ ઉપરનાં આસનાના અભ્યાસ કરવાથી ગેરલાભ નથીજ. ૪-પ્રાણાયામ-એક માત્રાથી પૂરક, ચારથી કુંભક, મેથી રેચક અને ત્યારબાદ યથાશક્તિ આવકુંભક રાખવાથી જરૂર ફાયદા થાય છે. પ્રાણાયામ આઠ પ્રકારના છે અને તે ચેાગ્ય ગુરુ પાસેથી શીખી લેવા. પ્રાણાયામ કર્યાં પછી ધ્યાન, જપ તથા ઉત્તમેાત્તમ દૃઢ સકલ્પ ખાસ અગત્યના છે. ‘હું જરૂર ઊર્ધ્વરેતા થઈશ, ગમે તેટલાં વિઘ્ર આવે તાપણુ હું પ્રબળ પુરુષાર્થ કરીશ' આવે! દૃઢ સંકલ્પ ઘણા જરૂરતા છે; કારણ કે આત્મવિશ્વાસના પ્રભાવ જબરજસ્ત છે. ' પ્-બ્રહ્મચારીએ શરદી, ગરમી આદિ સહન કરવાં જોઇએ; અને આ માટે દરમહીને એક વખત ખાફ તથા એક વખત સૂર્યસ્નાન દર ૧૫ દિવસને અંતરે કરવાં જોઇએ. આ બન્ને પ્રકારનાં સ્નાનથી શરીરના કચરા પણ ઘણા સાફ થઇ જાય છે. કટિસ્નાન (હીપબાથ) તથા · સ્પીટઝ બાથ' પણ ઘણાજ અગત્યના છે અને તે માટે લુઈ કુન્દેનું પુસ્તક જોઈ લેવુ; યા તા કાઇ પાસે આ વસ્તુ શીખી લેવી. ૬-ધણુ. ભાજન કરવાથી પણ સ્વપ્નદોષ થાય છે, માટે સખત ભૂખ લાગી હાય તાજ રાત્રે જમવું:. સૂર્યાસ્ત પહેલાં જમાય તે ધણું જ સારૂં' અને હમેશાં આ ભાજન વખતે અડધું ભૂખ્યુ રહેવું અને કલેજાને ઉત્તેજક અર્થાત્, પિત્ત કરે એવા પદાર્થો બિલકુલ ખાવા નહિ. રાત્રિના નવ વાગ્યા પછી તે। સખત ભૂખ લાગી હાય તે!પણ કાંઇ ખાવું નહિ. કદાચ ખાવું પડે તે અર્ધો શેર દૂધ પીવું. વળી એક વખત જમનારને સ્વપ્નદોષ ઘણે ભાગે થતાજ નથી. -બ્રહ્માચÖની મહત્તા-બ્રહ્મચર્ય એજ જીવન છે અને વીનાશ એ મરણ છે. વીનુ રક્ષણ કરવાથી આરેાગ્ય, શક્તિ, તેજ વગેરે અનેક ગુણાની પ્રાપ્તિ થાય છે. પરતંત્રતાનું કારણુ ભાગ-વિલાસ અથવા વીહીનતા છે અને વીવાન થવું એજ સ્વતંત્રતાનું કારણ છે. બ્રહ્મચ અર્થાત્ વી` ધારણ કરવું એજ શ્રેષ્ઠ તપ છે. દાખલાતરીકે ભીષ્મ, વસિષ્ઠ, ભરદ્રાજ, હરિશ્ચંદ્ર, કણું, રામ-લક્ષ્મણ-સીતા, મૈત્રેયી, ગાર્ગી, ગાંધારી આદિ આદશ સ્ત્રી-પુરુષા આ પવિત્ર દેશની અંદર ઉત્પન્ન થયાં હતાં તેજ દેશ અત્યારે પરાધીન છે. આપણે પાતેજ પોતાને ઉદ્ઘાર કરવા જોઇએ. આપણેજ આપણા બંધુ અને આપણા શત્રુ છીએ. દરેક મનુષ્યનું બળ, તેજ અને આરાગ્ય બ્રહ્મચર્યાને લઇનેજ હેાય છે. વીને! નાશ થવાથી માણસ હીન અને અનેક પ્રકારના રાગી થાય છે. મગજશક્તિના નાશ થાય છે, ગાંડપણ આવે છે, ચક્કર આવે છે, ઉંધ આવતી નથી, ખાટી, ભૂખ લાગે છે, ખાદી થાય છે, છાતીના અનેક પ્રકારના રાગ થાય છે. પ્રતિજ્ઞાપાલનમાં તે દૃઢરહી શકતા નથી, સ્નાયુઓમાં કંપ થાય છે, બીકણ બને છે; માઢામાંથી, પરસેવામાંથી અને દાંતમાંથી દુર્ગા`ધ નીકળે છે; બહુજ વાતેાડીએ થાય છે, કામ કરવું તેને પસંદ પડતું નથી, તેના ચહેરાપર કાઈ પણ પ્રકારનું હાસ્ય રહેતું નથી તે પછી તંદુરસ્તીની લાલીની તે! આશાજ કેમ રખાય? કહેવાય છે કે, અસુરાના ગુરુ શુક્રાચા` પાસે સજીવની વિદ્યા હતી તેના અ` એટલેાજ કે શુક્રાચાય તે શુક્ર એટલે વીયના આચાર્ય એટલે રક્ષક હતા. ટુંકામાં વી'નુ રક્ષણ એજ સંજીવની વિદ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચ ૮-દિવસમાં બે-ત્રણ વખત આપણા વિચારેનું નિરીક્ષણ કરવું. આ માટે આપણા ઋષિમુનિએએ સવાર, બપોર, સાંજ તથા મધ્યરાત્રિએ સધ્યા કરવાનું કહેલું છે. તેમાંથી બને તેટલું કરવું. મુસલમાનેાની પાંચ વખતની નિમાજ પણ આજ સિદ્ધાંતે રચાયેલી છે. ભાજનને વખતે પણ ક્રોધને દૂર રાખવે. આવી રીતે ચિત્તને પ્રસન્ન રાખી શકાય છે. ક્રોધ વગેરે વિકારાને લીધે વીનાશ થવાને ઘણા સંભવ છે. સૂતી વખતે તે ખાસ શુભ વિચારા રાખવા જોઇએ અને સપૂ યેગીઓની ઉધ તે સંયમમાત્રજ હાય છે. દાખલાતરીકે સ્વામી રામકૃષ્ણને જ્યારે સવારમાં જગાડવાના હૈાય ત્યારે તેમના કાન પાસે રિ” ની જબરજસ્ત બૂમ પાડવામાં આવતી. જો કે જે મનુષ્યને સંપૂર્ણ સમાધિ સિદ્ધ થઈ હોય તે તે। પેાતાના નિશ્ચય પ્રમાણે જાગી શકે છે. સ્વામી રામકૃષ્ણદેવ આવીજ કૈાટિના મનુષ્ય હતા, પણ તેમની સમાધિમાં રહેવાની ઉગ્ર ઇચ્છાને લીધે શિષ્યાને આ પ્રમાણે કરવું પડતું. સપૂર્ણ યેગી સિવાય કાઇ પણ મનુષ્ય નૈષ્ઠિક બ્રહ્મચારી હાઇ શકતા નથી. સુતી વખતે દૃઢ સકલ્પ કરવા કે, મારામાં કાંઇપણ ખરાબ વિચાર નહિ આવે, સ્વપ્નાદિ દોષ મને સતાવશે નહિ. હું સાડાચાર વાગે ઉઠીશ અને પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં પ્રસન્નચિત્તે સૂઇ જઇશ. આ પ્રમાણેના શુભ સૌંકલ્પથી બ્રહ્મચર્યાં ધણુંજ સરસ જળવાય છે. ** ૯–કાઇપણ સ્ત્રીજાતિને જોતાં તે આપણી માતા છે એમ ભાવના કરવી; અને તેમ છતાં પણ કુદૃષ્ટિ થાય તેા મનથી તેના પગે હાથ અડાડી નમસ્કાર કરવા અને તુરતજ હિર* ’’ની ધૂન લગાવી સદરહુ દૃશ્ય મનમાંથી દૂર કરવું. આ ઉપાય અનુભવસિદ્ધ છે. ૧૦–રસ્તાપરનાં પશુપક્ષીઓનાં કુદૃશ્યા નીહાળી નીહાળીને જોવાં નહિ, તેમજ કાઇપ, સ્ત્રીના અંગને નીહાળી નીહાળીને જોવું નહિ. ૧૧-હ ંમેશાં સાદું રહેવું, કપડાં ખાદીનાં પહેરવાં, ખાવાપીવાના પદાર્થ પણ પવિત્ર, સ્વચ્છ અને ચેાખ્ખા રાખવા. ભેાગવિલાસથી દૂર રહેવું. મન, વચન અને કાયાથી પવિત્ર રહેવું. ૧૨-હમેશાં પવિત્ર માણસા, પવિત્ર પુસ્તક અને પવિત્ર ચિત્રાની તેમજ પવિત્ર મહાપુરુષોનીજ સ`ગતિ રાખવી. મહાપુરુષનાં જીવનવૃત્તાંતે। ખાસ અગત્યનાં છે. જેવાં કે-મહર્ષિ સ્વામી દયાનંદ, વિવેકાનંદ, રામતીર્થી, રામદાસ તથા ચૈતન્ય મહાપ્રભુ. આ મહાપુરુષોના જીવનચરિત્રના અભ્યાસ જરૂર કરવા. ૧૩–.’ડા પાણીનું સ્નાન-દરેક બ્રહ્મચારીએ પેાતાથી સહન થાય તેવી રીતે ઠંડા પાણીનું સ્નાન કરવું. ગુહ્ય ભાગાને ખાસ ઠંડા પાણીથી સવારમાં તથા સૂતી વખતે જરૂર સાž કરવા. જ્યાં મેલ રહે છે, ત્યાં ઉષ્ણતા વધે છે અને વીર્યપાત થવાને ઘણા સંભવ રહે છે. ભેાજનની પહેલાં ત્રણ કલાકે સ્નાન કરવુ જોઇએ. આટલેા વખત નહિ રાખવામાં આવે તે પાચનક્રિયા બગડશે. જેને સ્વપ્નદોષ હાય તેણે સૂતાં પહેલાં માથું, હાથ તથા પગ ઠંડા પાણીથી સાફ કરવા. પછી સ્વચ્છ કપડાથી તેને લૂછી નાખવા, કમર અને તેની નીચેના ગુહ્ય ભાગે ભીના કપડાથી સાફ્ કરવા. વધારેમાં ગુહ્ય ભાગેા ઉપર ઘેાડુ ઠંડુ પાણી રેડવું, પણ તેને માલીસ કરવા નહિ. પેટને પણુ સ્નાન કરતી વખતે ઠંડા પાણીથી માલીસ કરવું. ૧૪-ઉપવાસ-અઠવાડીઆમાં એક વખત એકટાણું કરવું અને પખવાડીએ એક વખત ઉપવાસ કરવેા. ઉપવાસ કરતી વખતે આખા દિવસમાં પીવાય તેટલું ખૂબ પાણી પીવું. તે દિવસે કાંઇ પણ ન ખવાય તેા વધારે સારૂં; અને ખાવુંજ હાય તે। કાઇ પણ પ્રકારનું રાંધેલું, શેકેલુ' કે આફેલું ખાવું નહિ. જે થાડાં ફળફળાદિ ખવાય, તેને ખૂબ ચાવીને ખાવાં. જેમ બને તેમ એછું એકાદ વખત ખાવું. અને થેાડુ દૂધ પીવુ; પણ જેમ બને તેમ ખૂબ ભૂખ સહન કરવી. બીજે દિવસે સવારે ઝાડા સાર્ક ન આવે તેા ખસ્તીયંત્ર(ડુસ)થી પીઠે રસ્તે પાણી ચઢાવી મળને સાફ કરવેશ. ઉપવાસથી બ્રહ્મચ ઉપર ધણી સુંદર અસર થાય છે. ઉપવાસને ખીજે દિવસે લધુ ભાજન કરવુ, ખૂબ ઠાંસીને કશુંજ ખાવુ નહિ. ખૂબ ઠાંસીને ખાવાથી ઉપવાસનું બિલકુલ કુળ મળતું નથી. આજ કારણે રાજા મહિને ખલાસ થયે ઘણા મુસલમા। ખૂબ ખાવાથી માંદા પડે છે. ૧પહમેશાં બે વખત દિશાએ જવું અને અન્ને વખતે મળમૂત્રવિસર્જન થયા બાદ ડાબા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ • શુભસંગ્રહ–ભાગ પાંચમા હાથની માધ્યમિકા એટલે સૌથી મેાટી આંગળીને પાણીથી પલાળી ગુદાદ્વારની બખાલમાં ફેરવવી અને વારંવાર પાણીથી સાફ કરવી. સાંજે મળ ન નીકળે તેાપણુ આ સાફ્ કરવાની ક્રિયા જેને ઘેર ડસંહિતામાં ‘લઘુ ગણેશ ક્રિયા' કહે છે, તેનું ખરાબર પાલન કરવું. આ ઉપરાંત બની શકે તા સ્વચ્છ કાળી માટીથી મૂત્રદ્વારના ગુહ્ય અવયવને પાણીથી સાફ કરવા. મળમૂત્રના આવરાથી એટલે તે ભાગને ગદ્ય રાખવાથી તેમજ સૂતી વખતે પરસેવાવાળા સખત જાડા લંગાટ પહેરવાથી તે ભાગ ઉપર ઉષ્ણુતા વધે છે અને તે ઉષ્ણતાના વખતમાં જેવી રીતે પારા ઉપર ચઢે છે તેવીજ રીતે વીં પણ ઉપર આવી તેનું પતન થાય છે. આ ઉપરાંત રાત્રિમાં ઘણી વખતે સ્વપ્ન આવે ત્યારે એકદમ ઉઠી પેશાબ કરી તે ભાગને ઠંડા પાણીએ સાફ કરવાથી તેમજ પેડુ ઉપર ભીને હાથે યા તા ભીના કપડાથી પેડુને માલીસ કરવાથી પીઠરસ્તે પવન નીકળશે અને વીર્યપાત ખાત્રીપૂર્વીક અટકશે. આ પ્રસંગ રાત્રિના બે વાગે ધણે ભાગે અને છે. આ બાબતમાં પૂરતી સાવચેતી રાખવામાં નહિ આવે તેા બ્રહ્મચર્ય'નું પાલન કરવું ઘણું અધર' છે. મધ્યરાત્રિની સધ્યા કરવા સ્વામી વિવેકાનંદ ખાસ ભલામણ કરે છે અને તે ઉપરના કારણે વ્યાજખી છે. ૧૬-જનનેન્દ્રિયનું રનાન-આ ક્રિયાને અંગ્રેજીમાં ‘પીટઝ બાથ’ કહે છે. તે ભાગને પાણીમાં રાખવા અને મથાળાની ચામડી ખેંચી તેની ઉપર ધીરે ધીરે પાણીમાં આંગળી ધસવી. કપડાવડે પણ ધસી શકાય. તેમાં યાદ રાખવાનું કે, ઇંદ્રિયના મથાળાની ચામડીનેજ ઠંડા પાણીથી ધીરે ધીરે માલીસ કરવાનુ છે. બાકી સ્નાયુને બિલકુલ ધણું કરવાનુ નથી. આ વખતે ઊર્ધ્વરેતા ખનવાના સંકલ્પ બરાબર મનમાં દૃઢ કરવા. વળી જેટલી વખત પેશામ કરવાના હાય, તેટલી વખત ચામડીને પાછળ પાછળ ખેંચી તે પર ઠંડુ પાણી રેડી તે ભાગને એટલે ફક્ત મથાળાના ભાગને જરૂર સાફ કરવે!. મુસલમાને સુન્નત કરાવે છે અને કેટલાએક પેશાબ વખતે પાણીના ઉપયેાગ કરે છે તે બ્રિજ છે. ઘણી વખત મથાળાની ચામડીની અંદર ગંદકીના કારણે રોગ થાય છે અને તેથી ડૉક્ટરેા ફરજિયાત સુન્નત કરે છે. અલબત, સુન્નતનેા આ જબરજસ્ત લાભ છે. ૧૯–સાધારણ રીતે સાડાનવ વાગે સૂઇ જવું અને ચાર વાગે ઉઠવાના મહાવરા રાખવેા. સૂતી વખતે ગુહ્યભાગને જરૂર ઠંડા પાણીથી સાક્ કરવા. એઢવાનાં કપડાં સ્વચ્છ હાવાં તે એ અને તે જોઇએ તેના કરતાં બિલકુલ વધારે જોઇએ નહિ. રાત્રે વાળુ કર્યાં પછી ૨ થી ૩ કલાકે સૂવુ, તે પહેલાં કદી સૂવું નિહ. દીવા બળતા રાખવા નહિ, ચત્તા સૂવુ' નહિ, દબાવીને સૂવું. જોકે કેટલાક લેખકા જમણુ` પડખુ` કે ડામું પડખું દબાવીને સૂવાનું કહે છે, પણ યાગાભ્યાસની અદર ડાબે પડખેજ સૂવાથી જબરજસ્ત લાભ થયેલે જણાશે, જેથી ડાબે પડખેજ સૂવાની ભલામણ કરવામાં આવે છે. એશિ` બહુ 'ચુ હેવુ જોઇએ નહિ. રાત્રિમાં કદાચ ઉધડે તે જાગતાં જાગતાં પથારીમાં પડયુ` રહેવુ નહિ. આવે વખતે પથારીમાં બેઠા થઇ આંખાને ઠંડે પાણીએ સાફ કરી આંખો મીંચી પ્રભુનું ધ્યાન કરવુ, જેથી એકદમ ઉંધ આવવા સંભવ છે. ૧૮-સૂતી વખતે પાતળા કપડાને લગેટ પહેરવાને અને ફક્ત ચદ્દી પહેરી સૂવાને હરકત નથી; પણ બહુ જાડું કપડું પહેરીને સૂવાથી તે ભાગમાં ધણી ઉષ્ણતા થવાથી વીય પાત થવાના ધણા સંભવ છે. સખ્ત ગરમીના દિવસેામાં ઠંડા પાણીથી ભીનેા કરેલા લગેટ પહેરીને સૂવાથી ઘણા લાભ થાય છે. ૧૯-નિર્વ્યસનતા–ચા, કાપી, દારૂ, માંસ, ભાંગ, ગાંજો, તમાકુ ઇ॰ તમામ વસ્તુ વી પર ખરાબ અસર કરે છે, તેથી તેના ત્યાગ કરવા. બ્રહ્મચારીને કાઇ પણ પ્રકારનું વ્યસન હાવુ જોઇએ નહિ. એક જબરજસ્ત યાગી ફક્ત ગાંજાના વ્યસનના કારણે વ્યભિચારી થયે। અને હાલ વડાદરાની અંદર ગાંડપણ ભાગવે છે. જ્યારે તેણે યાગ સિદ્ધ કર્યો ત્યારે તેને ક્રાઇ પણ પ્રકારનું વ્યસન નહાતું. ૨૦-એકાંત્યાગ-એકાંતને ત્યાગ કરવાથી ધણા ફાયદા થાય છે. ૨૧-બ્રહ્મચ સબંધી અનુભવ–એક ખાનગી ડાયરીમાં લખતા રહેવું. આમ કરવાથી પેાતે કરેલી પ્રગતિનું યા તે અવનતિનું ભાન થાય છે. ૨૨-હમેશાં પાતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે મહેનત કરવાને પેાતાના આદર્શો ઉચ્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ બહારયા કેટીને રાખો. ક્યારેય પણ નવરું બેસી રહેવું નહિ. “નવ બેઠે નખ્ખોદ વાળે એ વાત સાચી છે. ૨૩-ચાખડીઓને ઉપયોગ ફાયદાકારક છે. ર૪-હમેશાં સવારે પહાડોમાં તેમજ નદીકિનારે પાંચ છ માઈલ કરવાનું રાખવું. આ વખતે બ્રહ્મચર્ય, આરોગ્ય, આનંદ, પવિત્રતા, પ્રસન્નતા, બળ, તેજ, સામર્થ્ય, શાંતિ આદિને દેવતાઓ પોતાના શરીરની અંદર સ્થાપન કરી રહ્યા છે તેવી ભાવના જરૂર મનમાં દઢાવવી. ૨૫હમેશાં નિયમિત રહેવું અને ધર્મનું પાલન કરવું. એકાદ ધર્મપુસ્તક હમેશાં થોડું પણ વંચાય એ ઈચછવા ગ્ય છે. ધર્મપુસ્તકેમાં પાતંજલ યંગસૂત્ર,ભગવદ્દગીતા તથા ઉપનિષદેને પહેલું સ્થાન આપવું. સાથે સાથે હું મારી ઉન્નતિ જરૂર કરીશ એવો આત્મવિશ્વાસ રાખવો. અનેક જાતના વિષયેનાં પ્રલોભને તરફ દેશદષ્ટિ રાખવી અને આ માટે ગવાસિષનું અધ્યયન કરવું. હમેશાં ખરાબ માર્ગે જવામાં લોકાપવાદની બીક રાખવી. ૨૬-સ્નાન કર્યા પછી હમેશાં પ્રાણાયામ કર. - ર૭-હમેશાં નિયમિત રીતે કસરત કરવી. વ્યાયામને બ્રહ્મચર્ય સાથે બહુ નિકટ સંબધ છે. તમામ કસરતમાં મારા બજોલી ક્રિયાના અનુભવ ઉપરથી કહું છું કે, તરવાની, શુદ્ધ જમીનમાં કેદાળીથી ખોદવાની, શુદ્ધ હવામાં દળવાની તથા દવાની કસરત સૌથી ઉત્તમ છે. દંડ-બેઠક સૌની અંદર કાયદાકારક છે. એકાદ કલાકની ઘોડેસ્વારી પણ સારી છે. ખાસ જરૂરની તે ખાખેની દેશી રમત. તથા દોડવાની, તરવાની, ખોદવાની તથા હસવાની કસરત છે. અનુભવથી વાચકને વિશેષ ખાત્રી થશે. ૨૮-હમેશાં સવારમાં ઉડીને પ્રાર્થના કરવી અને યાદ રાખવું કે, નિયમભંગ કરવાથી જરૂર નુકસાન થશે. ૨૯-છોકરા તેમજ છોકરીને સાદી અને કુદરતી ઢબે તેઓ જીવનભર નિર્મળ રહેવાનાં છે, એવી માન્યતામાં ઉછેરવાં. ૩૦–પતિ પત્નીએ જૂદા જૂદા એારડામાં સૂવું અને એકાંત ટાળવી, એ સૌથી મહત્ત્વનું છે. કઈ પણ વ્યક્તિએ પતિપત્ની વચ્ચે સુદ્ધાંત સંયમ અત્યંત અઘરો છે એમ માનવું નહિ. ઉલટું સૌ કોઈએ સંયમને જીવનની સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિ તરીકે માનીને ચાલવું જોઈએ. - ૩૧-શૌચ જતી વખતે મળ વિસર્જન થયા પછી નળ હલાવવાની ક્રિયા જેને યોગાભ્યાસમાં નૌળી ક્રિયા કહે છે તે કરવી. આથી કરીને કોઈ પણ પ્રકારની બદી શરીરમાં રહેશે નહિ અને આંતરડાં સ્વચ્છ રહેવાથી વીર્યની દઢતા જરૂર વધશે. શૌચ ગયા પહેલાં શેરથી બશેર ઠંડુ પાણું ઉઠીને તુરતજ પીવું જોઈએ. ૩૨–સંપૂર્ણ ઊર્ધ્વરેતા થવા માટે બોલી ક્રિયાની ખાસ આવશ્યકતા છે. તે ક્રિયા ગુરુ પાસે રહીને જ શીખી લેવી; કારણ કે બજોલીનો પંથ લોહીથી ખરડાયેલો છે. આ ક્રિયા શીખતાં અનેક શેાધકે અત્યંત રોગી થયા છે અને બહુજ કફોડી સ્થિતિમાં મરણ પામ્યા છે. પણ જે આ ક્રિયા સિદ્ધ થાય તો તેને વ્યાધિ કે વૃદ્ધાવસ્થા કદી પ્રાપ્ત થતી નથી અને તેનું મૃત્યુ પાકા ફળની માફક સ્વાભાવિક રીતે આનંદથી થાય છે. (એપ્રિલ-૧૯૨૮ના “વિજ્ઞાપક”માં લેખક શ્રી. હરિભાઈ ના. પટેલ–વિઘધિકારી, ધારી મહાલ) જન Rછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શુભસંગ્રહ-ભાગ પાંચમે ३-रशियामां केळवणीनो विकास ઉંચી કેળવણી સાથે વ્યવહારજ્ઞાન (સેવિયેટ રશિયા કેળવણીના ક્ષેત્રમાં કેટલી અદ્ભુત પ્રગતિ કરી રહ્યું છે તેની માંચક વિગતો આલેખતી એક લેખમાળા પંડિત જવાહરલાલ નહેરૂએ લખી છે. તેમાંની વિગતે આ નીચે અમે આપીએ છીએ.) ક્રાંતિ પછી ઘડાયેલું રશિયા અનેક દૃષ્ટિએ અભ્યાસ કરવા જેવું છે. પણ તેમાંયે રશિયાએ ખાસ કરીને પિતાની પ્રજાની અભણુતા ટાળવા માટે જબ્બર લડત લીધી છે; ને કેળવણી વિષે જે રાજનીતિ રાખી છે, તે ખરેખર પ્રેરણાત્મક છે. રશિયામાં હિંદની જેમ ખેતીની ખૂબ જમીન છે, તેમ ખેડુતો મોટે ભાગે અભણ છે. ત્યાંની કેળવણીને લગતી તદ્દન નવી ને રચનાત્મક યોજના વધાવવા જેવી છે. અમેરિકાના કુશળ કેળવણીકાર ડૉ. લુસી વિલ્સને “નવા રશિયામાં નવી શાળાઓ” એ નામે એક પુસ્તક લખીને સોવિયેટ સરકારની કેળવણીની રાજનીતિ વિષે પ્રકાશ પાડે છે. સેવિયેટ રશિયાના પ્રશ્નો વિષે એ પુસ્તકમાંથી ઘણું મળે તેમ છે. કેળવણીની અગત્યતા રશિયાની જે વિગતો મળે છે તે પરથી ને તે દેશનું જેણે તીવ્ર અવલોકન કર્યું હોય તે સમજી શકે છે કે, ત્યાં બોશેવિક નેતાઓ ને તેમના જોડીદારો જુવાનને કેળવણી આપવાના વિષયને ખૂબ અગત્ય આપે છે. ત્યાં સૌ સારી પેઠે સમજે છે કે, સમાજનું પૂરેપૂરું ઘડતર માત્ર સારા શિક્ષણથીજ થઈ શકે તેમ છે. રશિયાનું ભાવી કેવું હોવું જોઈએ તેની કલ્પના કરતાં ત્યાંના નેતાઓએ પિતાને આદર્શ પિતાના જ સમયમાં સિદ્ધ કરવા માટે ધસારાબંધ પ્રયાસો શરૂ કર્યા. છે અને દેશના જુવાનોને સારામાં સારી કેળવણી આપવામાં તેઓ ખૂબ શક્તિ ખર્ચે છે; એટલું જ નહિ પણ રશિયાના ઉત્તમોત્તમ ને સંગીન વિચારકાના હાથમાં કેળવણીની લગામ સંપાઈ છે. ઑકટોબરના બળવા પછી થોડા જ દિવસોમાં જ્યારે ખુદ પેટ્રોગ્રેડ નગરમાં પણ આંતરવિગ્રહ ચાલતો હતો ત્યારે સેવિયેટે આપણને પિતાની કેળવણીના ક્ષેત્રની બેજના જાહેર કરી હતી. તે પછી ડાજ વખતમાં આખા દેશની અભણુતા દશ વર્ષમાં ટાળવાનું તેમણે જાહેર કર્યું હતું. આ રીતે તેમણે માત્ર જુવાનને કેળવણી આપવાનું નહિ પણ દેશની વિશાળ અભણ પ્રજાને પણ આપવાનું મોટું કાર્ય હાથ પર લીધું. પણ તેમાં તેઓ પહેલાં તો નિષ્ફળ નીવડયા; કેમકે તકદીર તેમની સામે હતું. આંતરવિગ્રહ ચાલ્યાંજ કર્યો, બીજા દેશમાં ફાટેલી લડાઇની અસર તેના પર થઈ અને દેશમાં દુકાળ પડયે. આથી પ્રજાની હાલત બહુ દયાજનક થઈ પડી હતી. આથી જો કે તેઓ અભણુતા ટાળી શક્યો નહિ પણ છેલ્લા દાયકામાં તેમણે ઘણે જમ્બર પ્રયાસ કરી સારી સફળતા મેળવી. જીવન સાથે સંબંધ રશિયાના શિક્ષણક્ષેત્રમાં બીજી ખાસ ધ્યાન ખેંચે એવી વસ્તુ એ છે કે, દૈનિક દુનિયાદારી જીવન સાથે શાળાઓને સંબંધ રહે છે. કેળવણું એ જીવનવ્યવહાર ને દુનિયાદારી કરતાં તદ્દન જૂદીજ દુનિયાની વસ્તુ હોય એમ હિંદમાં આપણને દેખાય છે તેવું ત્યાં નથી, પરંતુ જીવનમાં કરવાનાં કાર્યોને સંગીન પાયો બાળપણથી અપાતી કેળવણીમાં રચવામાં આવે છે. ત્યાંના બધા શિક્ષકોને એવી સખત સૂચનાઓ અપાઈ છે કે, વિદ્યાર્થીઓના જીવનવ્યવહાર સાથે શિક્ષકેએ હમેશાં ગાઢ સંબંધ રાખવો. - માતૃભાષામાં શિક્ષણ વળી માતૃભાષામાં જ બધું શિક્ષણ અપાય તે પર પણ ખાસ ધ્યાન અપાય છે. હિંદને પ્રજાવર્ગ અનેક કામો અને ભાષાઓમાં વહેંચાય છે. તેના કરતાં પણ વધારે વિભાગો રશિયાની. પ્રજામાં પેઠા છે; છતાં પણ તે સૌને સમાન ધોરણે રાખવા માટે પ્રયાસ થાય છે. અલબત્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રશિયામાં કેળવણીના વિકાસ ૧૧ કેટલીક વાર એક શહેરની જૂદી જૂદી શાળાઓમાં જૂદી જૂદી તે લત્તાને ફાવે તેવી-ભાષાએ મારફત કેળવણી અપાય છે તેાપણુ સ્થાનિક ભાષાએ!ના વિકાસ માટે હમેશાં મહેનત કરવામાં આવે છે. જૂદી પ્રાંતિક ભાષાઓમાં સરકારી છાપાંઓ ને પુસ્તકાની આવૃત્તિ પ્રગટ થાય છે; એટલુંજ નહિ પણ એવી પ્રાંતિક ભાષાએ શિક્ષકા શીખે તે સારૂ તેમને માટે લેનિનગ્રેડ ને મેસ્કામાં ખાસ વર્ગોની સંસ્થા કાઢવામાં આવી છે. એવી હાલ ૪૫ સસ્થાએ છે. મેટી યુનિવર્સિટીએ નાની કામેા માટે ખાસ અભ્યાસવર્ગ રાખે છે. નાની કામેની સંસ્કારિતા વિકાસ પામે એ દૃષ્ટિબિંદુ તેઓ હમેશાં નજર સમક્ષ રાખે છે. મેાસ્કાના ડેળવણી ખાતાની અમે મુલાકાત લીધી ત્યારે એ પ્રાંતિક ભાષાઓના પ્રાચીન સાહિત્યનાં વિવિધ હસ્તલિખિત લખાણે! અમને બતાવવામાં આવ્યાં. અલબત્ત, અમારાથી એ વાંચી શકાય એમ હતુંજ નહિ. સેવિયેટ સરકાર પેાતાની કેળવણીની નીતિ કેટલી સરસ રાખે છે તેને એકજ દાખલે! બસ થશે. સાખીરિયામાં ઇ'ટક વિભાગમાં એક નાની તાયફાવાળાઓની કામ રહે છે, જેમનાં બાળકે। સુદ્ધાંની સંખ્યા ગણીએ તે! ૪૦૫ ની છે. તેએ અધકચરી તુર્કી ભાષા ખેાલે છે તે માટે ભાગે શિકાર કરી ગુજરાન ચલાવે છે. આવી નાની કામનાં બાળકા માટે તેમની ભાષામાં કેળવણી આપવાને ખાસ નિશાળ ઉધાડાઈ છે. અલબત્ત, માત્ર શિયાળામાંજ આ શાળા ચાલે છે, કેમકે ઉનાળામાં તે બાળકા પેાતાનાં માબાપ સાથે આસપાસના પ્રદેશમાં ભટકવા માટે ચાલ્યાં જાય છે. બીજી ગીષ્મીસ કરીને એક નાની જાત છે, તેમને માટે પણ ત્રણ નિશાળેા ચાલે છે. એ કામની ભાષામાં ખારાખડી નથી એટલે શીખવતાં મુશ્કેલી પડે છે, પણ ઘેાડા વખતમાં એ મુશ્કેલી ટળી જશે. સેવિયેટ યુનિયનમાં આ ઉપરાંત બીજી અનેક નાની જાતેા છે. પેાલ, યુક્રેનીઅન, લેટીવિયન, ઈસ્થાનિયન, જર્મન, પ્રીન, હીજી, આરમેનિયન, સફેદ રશિયન, સીમેાયડ, એસ્ટીએક, માંગાલિયન, યાકુત, તાર્તાર, શકીર, ટુંગા, મુચ્યત, યુકેગીર, કમાટચડેાલ, ઇસ્કેવીમેા, કીરઘી, હકસીઅન, ચુવાશ, કામી, મરી, કલમકઇ ગુશ, મેાવન, એસીરિયન અને કૅરિયન-પણ આ કંઇ પૂરી યાદી થઇ નથી, બીજી ધણીયે કામેા રહી જાય છે. આ ઉપરથી ખાત્રી થશે કે, રશિયામાં પણ નાની કામેા કેટલી છે. યુદ્ધની ફિલ્મ્સફી આ લેખ હું લખી રહ્યો છું એટલામાં છાપાંએ એવી ખબર આપે છે કે, લેનિનગ્રેડના વિજ્ઞાનમદિરે બુદ્ધિસ્ટ સ`સ્કારના અભ્યાસ માટે એક સંસ્થા સ્થાપી છે. એમાં મુદ્દની ફિલ્મ્સીના અભ્યાસ કરાવવામાં આવશે; એટલુજ નહિ પણ એ સંસ્થા મારફત બુદ્ધિસ્ટ સંસ્કારના અભ્યાસ સારૂ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસ ભરવામાં આવશે. શિક્ષિકાએ વળી રશિયન યુનિયનમાં તાર્તાર ને ખશકીર જેવી નાની કેમેામાં સ્ત્રીએ પાઁ પાળતી હતી, પણ હવે સ્ત્રીઓએ પૌ ત્યજ્યેા છે; એટલુંજ નહિ પરંતુ તે કામેાની કેટલીક સ્ત્રીએ શિક્ષિકાએ અને એવુ' તેમને શિક્ષણ અપાય છે. સેવિયેટની કેળવણીમાં હજી વધારાનું તત્ત્વ એ છે કે, રશિયામાં ખાનગી શાળાઓમાં ખૂબ સરસ શિક્ષણ અપાય છે ને એવુંજ શિક્ષણ સર્વેને અપાય તે માટે પ્રયાસ થાય છે. સારી કેળવણી લેવાના દરેકને હક્ક છે ને તે સર્વેને અપાવીજ જોઇએ. લેનિનની વિધવા ક્રુપ્સકાયા. એ એક ચુનંદી કેળવણીકાર છે તે તે સહકારી ધેારણ મુજબ કેળવણી આપે છે. ઝારના સમયમાં ઝારના વખતમાં દેવળમાં રહેનારાં ધર્માંચુસ્ત લેાકેાના હાથમાંજ કેળવણીની લગામ રહેતી; તે તે કેળવણી પણુ કેવી અપાતી હતી ? ઝારને વકાદાર રહેવું, દેવળમાં માનવુ–એ તે એવી જાતની ગુલામી કેળવણી અપાતી. જેમ હિંદમાં સરકારી ફ્રિસા માટે ક્લાર્કા પેદા કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શુભસંગ્રહ-ભાગ પાંચમો કેળવણુ અપાય છે, તેમ રશિયામાં નીચ વર્ગને પણ કાંઈ કેળવણી ન અપાય તે પર ખાસ ધ્યાન અપાતું હતું. ઝારના વખતના એક પ્રધાને તો કેળવણીને લગતી રાજનીતિમાં એમ ચોખ્ખું જણાવ્યું હતું કે “નાકર, રસઈઆઓ, ધોબીઓ, ઘોડાવાળાઓ ને એવી નીચ જાતના લોકેાનાં છોકરાંઓને તેઓ જે જાતમાં જન્મ્યા હોય તેનીજ કેળવણી તેમને આપવી. વધુ કેળવણી આપવા માટે તેમને ઉત્તેજન આપવું નહિ.” એ બાળકે શીખી રહે ને તેમને તમે પૂછો કે “ઝારના તરફ કેવી ફરજ ધર્મની દૃષ્ટિએ બજાવવી જોઈએ?” તે એ જવાબ આપે કે તેને માટે પ્રાર્થના કરવી, તેની નોકરી કરવી, તેના પર પ્રેમ રાખવો, નિયમસર કર ભરવા” વગેરે. કેળવણીને હેતુ સોવિયેટ પહેલાં તે એ નિર્ણય કર્યો છે કે, કેળવણીને ધર્મથી જૂદી પાડી દીધી છે. છોકરા-છોકરીઓ ત્યાં ભેગાં ભણે છે, બીનરશિયન કામો પિતાની ભાષાઓની શાળાઓ સ્થાપે એવું ઉત્તેજન અપાય છે. ત્રણથી સાત વર્ષનાં બાળકોને બાળશિક્ષણ અપાય છે. ૮ થી ૧૨ વર્ષનાં બાળકેને પ્રાથમિક શિક્ષણ દેવાય છે, જ્યારે ૧૩ થી ૧૬ વર્ષ સુધીનાં કુમારો માધ્યમિક કેળવણી મેળવે છે. આટલી કેળવણી ફરજિયાતને મફત અપાય છે. તે ઉપરાંત ઉંચી કેળવણી લેવા માટે દરેક જણને હકક રહે છે. રાજ્ય તરફથી કેળવણીને હેતુ નીચે પ્રમાણે આલેખાયો છે – “ દરેક જણ બળવાન ને મજબુત, ચાલાક ને સાહસિક, વિચાર ને વર્તનમાં સ્વતંત્ર તેમજ અનેક રીતે સંસ્કાર પામેલો થાય અને કામદારવર્ગના હિતમાટે મરી ફીટ-જેથી છેવટે માનવતાનું કલ્યાણ થાય-તે બનાવવો.” આમ ૩ વર્ષનો બાળક પહેલાં શાળામાં પ્રવેશે છે. તે પહેલાં એ બાળકને તેની માતાના જીવન માટે હેલ્થ ડીપાર્ટમેંટ જવાબદાર રહે છે. કોઈ સ્ત્રી-કામદાર ગર્ભવતી થાય છે તેને બાળક જન્મે તે પહેલાં ત્રણ ચાર માસથી ચાલુ રોજીએ રજા મળે છે તે બાળક જમ્યા પછી મફત તબીબી મદદ મળે છે. આ ઉપરાંત બાળકના જન્મ પછી તે સ્ત્રી કારખાનામાં આવતી થાય તે તેના બાળકને નવડાવવા, દવા-દૂધ પાવા વગેરે માટે તેને દરરોજ અમુક કલાકની રજ મળી શકે છે. બાળકે માટે રમવાનાં મેદાનો, કિંડરગાટનો, નર્સરી સ્કૂલો તેમજ બીજી ચીજો માટે કામદાર મંડળે ને કારખાનાંઓએ સગવડ કરી આપી છે. બાળકેળવણી અપાતી શાળાઓમાં હાઈજીન, ખોરાક ને ઉંધપર ખાસ ધ્યાન અપાય છે અને એ શાળાઓમાં રમતો શીખવાય છે, વાર્તાઓ કહેવાય છે; સંગીત, કળા ને નાટકનું શિક્ષણ અપાય છે. આ નાની ઉંમરમાં પણ નાનાં બાળકોમાં સહકારી પદ્ધતિ શીખવાય છે. છેલ્લાં થોડાં -વર્ષોમાં લગભગ ૧૦,૦૦૦ આવાં બાળકો આવું સરસ શિક્ષણ પામ્યાં છે. કેળવણી માટે કામદાર મંડળે ૧૦ ટકા જેટલો ભાગ આપે છે. (૨) રશિયામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એકજ શાળામાં અપાય છે ને તે શાળાનું નામ યુનિફાઈડ લેબર સ્કૂલ” આપવામાં આવે છે. તેમાં પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણના બે વિભાગો હોય છે-ને બનેને અભ્યાસ સાતથી નવ વર્ષ સુધી ચાલે છે. દાખલ થવા માટે તે શાળાઓમાં પરીક્ષા લેવાતી નથી. વર્ષની આખરે પણ પરીક્ષાવિનાજ આખા વરસને અભ્યાસ જોયા પછી વિદ્યાર્થીઓ વર્ગ ચઢે છે. દરેક શાળામાં છોકરા છોકરી સાથેજ ભણે છે. છેડે થોડે વખતે વિદ્યાથીઓની તબીબી પરીક્ષા લેવાય છે ને તે વખતે દરેક બાળકની કે વિદ્યાર્થીની બરાબર વ્યક્તિગત તપાસ થાય છે. તપાસને અંતે બાળક નબળાં માલમ પડે તો તેમને ભારી કામ આપવામાં નથી આવતું. જેમની આંખો નબળી હોય તેમને આગલી બેઠકેપર જગ્યા મળે છે, વિદ્યાર્થીઓને ણ પ્રયેગે સાથેની જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ રશિયામાં કેળવણુને વિકાસ વિદ્યાથીઓને કારભાર શાળાઓમાં વિદ્યાર્થીઓને કારભાર ચાલે છે. વિદ્યાર્થીઓની અનેક સંસ્થાઓ શાળામાં હોય છે. સહકારી મંડળ, પુસ્તકાલય, રમતગમતની સંસ્થા વગેરે શાળાના કાર્યક્રમમાં પણ વિદ્યાથીએ રસપૂર્વક ભાગ લે છે. સામ્યવાદીઓ વર્ગવિગ્રહમાં માને છે, પણ વિદ્યાર્થીઓ તેમાં ન માને તેની સંભાળ રખાય છે. લેનિનની પત્ની કુસકાય જણાવે છે કે, “રાજ્યને બંધારણ માફક વિદ્યાથીઓની સરકાર હોઈ શકે નહિ; કેમકે બાળકોનાં જીવનમાં વર્ગવિગ્રહને સ્થાન નથી. વર્ગોવિનાના ભાવી સમાજને આદર્શ શાળા હોવી જોઈએ. પરંતુ આ આદર્શ હજી પૂરે પળાતે નથી. શાળામાં પણ વર્ગવિગ્રહ છે. સહેલગાહ શાળાના વિદ્યાથીઓ છેડે થોડે સમયે સહેલગાહે ઉપડે છે. સંગ્રહસ્થાનમાં, ઐતિહાસિક સ્થળોએ, કલા પ્રદર્શનમાં ને કુદરતી શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને થોડાં થોડાંની ટુકડીમાં. લઈ જવામાં આવે છે. કેટલીક વાર દૂર દૂરની જગ્યાએ લાંબા ગાળા માટે પણ મુસાફરી. ગોઠવાય છે ને કુંડ પૂરતું ન હોય તે રસ્તામાં કમાઈને તે પૂરું કરવામાં આવે છે. તે ઉપરાંત આજુબાજુની ઘણી વસ્તુઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ખેતીવાડી, ગ્રામ્ય સુખાકારી, સમાજજીવન, સ્થાનિક વેપાર, ગામ કે શહેર વચ્ચેનો સંબંધ, ગામડાની સરકારને વહીવટ, ગામને સુધારવા માટે બધાં જાહેર કાર્યકર્તાઓના સહકારની જરૂર–એને તીવ્ર અભ્યાસ પણ વિદ્યાર્થીઓ કરે તે માટે ખાસ સંભાળ રાખવામાં આવે છે. ખેરાક, પાચનક્રિયા વગેરે પર દારૂ ને બીજાં કેફી પીણાંની કેવી અસર થાય છે તે બધું પણ બાળકોને સમજાવવામાં આવે છે. શિક્ષકે આ બધા વિષયો શીખવે તે માટે તેમને લંબાણ સૂચનાઓ આપવામાં આવે છે; પણ સ્થળ ને સમય જેમ અનુકૂળ હોય તેમ તેઓ તે કાર્યક્રમમાં ફેરફાર કરે છે ને વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લે છે. વળી, શાળાની આજુબાજુ જે હોય તેની પણ તેમના પર અસર પડે છે. દાખલાતરીકે પાસે કારખાનું હોય તો ત્યાં કેમ કામ થાય છે તે બધું તેમને દેખાડવામાં આવે છે. ભૂગોળ, ગણિત, વિજ્ઞાન વગેરે સર્વે એ રીતે જ શીખવાય છે. શહેરોમાં તે કેળવણીને પ્રચાર થયો છે, પરંતુ બધાં ગામડાંઓમાં પૂરો પ્રચાર હજી થયો નથી; તોપણ ખેડુતો કેળવણીના પ્રચારમાં ખૂબ રસ લે છે ને કેટલેક ઠેકાણે તો તેમણે જાતે જ શાળાઓ બાંધી છે. ગામડાના બાળકમાં બુદ્ધિ વધારે હોય છે, વળી, આમ આખી પ્રજા કેળવણી લે છે એટલે એમ જણાયું છે કે, શહેરનાં બાળક કરતાં. ગામડાંનાં બાળકમાં બુદ્ધિ વધારે હોય છે. એનું કારણ કદાચ એ હેય કે, શાળાની સાથે સાથે કુદરત પાસેથી પણ શિક્ષણ લેવાની ગામડાંઓમાં તક મળે છે. રશિયાના કેટલાક ભાગમાં ખેડુતો પોતાની જમીનમાંથી પૂરતો જીવનનિર્વાહ મેળવી શકતા નથી ને તેથી તેમને ખેતી સાથે બીજા ધંધાની જરૂર રહે છે, એટલે મોટેભાગે એવાં ખેડુતનાં કુટુંબમાં સ્ત્રીઓ ને બાળક સુદ્ધાં હાથશાળ પર કાપડ વણવાનું કામ કરે છે. ગામડાંઓમાં કેળવણીને પ્રચાર કેટલો થયો છે, તે માત્ર એક જ વસ્તુ પરથી પણ જણાઈ શકશે-૧૯૧૩ માં રશિયાનાં ગામડાંઓમાં ૨૮૦૦ ટપાલ પેટીઓ હતી, ૧૯૨૬ માં તે વધીને ૬૪૦૦૦ થઈ. આ ઉપરાંત ટ્રાવેલિંગ ટપાલ ઑફીસો વધી પડી તે જૂદી. આવી ટ્રાવેલિંગ પોસ્ટ ઓફીસે શહેરોમાંથી ગામડાંઓમાં ફરતી અને તેના ડ્રાઇવરો ખેડુતોને કામ લાગે તેવી વસ્તુઓ લાવી આપતા ને તે વેચી ધંધો કરતા. ૧૯૨૩ માં “ખેડુત પત્રિકા નામે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^^ ^^ ^^ ^ ^ ^^ ^^ ^ ^ ^^ w શુભસંગ્રહ-ભાગ પાંચમ એક છાપું નીકળ્યું. આજે તેને ફેલાવો દશ લાખ નકલનો છે. તેમાં ખેડુતો ને ખેતીને લગતી ખૂબ વિગતો આવે છે, એટલે ખેડુતોને તેમાં ઘણાજ રસ પડે છે. વળી તે પત્રમાં હજારો ખેડુતો નાનાં-મોટાં વિવિધ જાતનાં ચર્ચાપત્ર લખે છે ને અમલદારો સામે ફરિયાદ, તપાસ અને બીજી બાબતવિષે તે પત્રિકામાં એટલું બધું વિવેચન થાય છે કે, તે પત્ર ખેડુતોને આશીર્વાદ સમાન થઈ પડયું છે અને તેમના ધંધામાં ઉપયોગી બન્યું છે. તેમાં આવેલી બાબતો પર ધ્યાન ખેંચાય છે અને અમલદાર સામે ફરિયાદ વગેરે હોય તો તપાસ થયા બાદ જરૂર જણાય તો તે ફરિયાદ દૂર થયા વિના રહેતી નથી. સિનેમા દ્વારા શિક્ષણ સોવિયેટમાં કેળવણીના પ્રચાર માટે ફિલ્મની ઘોજ ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ્ય રાજનીતિ' એ નામે એક સુવિખ્યાત ફિલ્મ બનાવનારે હમણું ફિલમ બહાર પાડી છે, ને તેમાં ખેડતજીવનના પ્રસંગે અને ખાસ કરીને તેમની મુશ્કેલીઓનું આબાદ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. આમ સિનેમાધારા પણ શિક્ષણને ખૂબ ફેલાવો થાય છે. શહેર અને ગામડાને સંબંધ બળવે તે શહેરના કામદારે એ પહેલાં શરૂ કર્યો હતો. પાછળથી ગામડાંઓના ખેડુતો તેના તરફ ખેંચાયા. ઘણા વખત સુધી શહેર અને ગામડાંને સંબંધ કડવો રહ્યો, પણ લેનિને જ્યારે નવી આર્થિક રાજનીતિ દાખલ કરી, ત્યારેજ ખેડુતો પિતાના ખરા સ્વરૂપમાં બહાર આવ્યા ને સામ્યવાદમાં સહાયભૂત થઈ પડ્યા. હજી પણ કામદાર ને ખેડુતોના આદર્શ વચ્ચેને ફેર ઘણે છે અને રશિયાના આંતરિક ઝઘડાઓમાં તે એક મુખ્ય ઝઘડો છે. સત્તાવાળાઓ શહેરના કામદારો ને ગામડાંઓના ખેડુતો વચ્ચે સહકાર કરવા માટે તનતોડ પ્રયાસો કરે છે. ૧૯૨૩ માં “શહેર અને ગામડાની એકતા માટે કામદારોનું મંડળ” એ નામે એક સંસ્થા શરૂ થઈ હતી અને આજે આખા દેશમાં ઠેર ઠેર તેની શાખાઓ છે અને લાખો માણસો તે સંસ્થાના સભ્ય બન્યા છે. કારખાનાંઓની કલબ વગેરે સાથે પણ પરસ્પર સામાજિક સંબંધ બંધાય છે ને અવાર નવાર તેમના પ્રસંગમાં ખેડુતે આવ્યાથી ગ્રામ્યસુધારણા માટે કામદારે પણ સારી મદ કરી રહ્યા છે. અભણુતા ટાળવાને ઉપાય અભણુતા સામે અનેક રીતે લડત લડવામાં આવે છે. ટ્રેડ યુનિયને, કામદાર કલબે, ખેડુત મંડળ, સહકારી સમાજે, કેદખાનાંઓ–બધેજ કેળવણીને ખૂબ ફેલાવો થાય તે માટે ઘણું જ ધ્યાન આપવામાં આવે છે. કામદારો ને ખેડુતો માટે ઉદ્યોગને ખેતીવાડીના વિષયો જ્યાં શીખવવામાં આવે એવા દૈનિક અને અઠવાડીક વર્ગો પણ રખાયા છે. અભણુતા ટાળવા માટે એક અસાધારણ તપાસ કમીશન નીમાયું હતું ને તે પછી “અભણતાવિરેાધક મંડળ” નામે પણ એક સંસ્થા સ્થપાઈ હતી. એ સંસ્થામાં પણ વિશાળ જનસમુદાય જોડાયો હતો. માત્ર લેકને કેળવણીજ આપવાનો રાજ્યનો હેતું નથી. પરંતુ તેમનું સામાજિક જ્ઞાન પણ વિશાળ બને અને રાજ્યમાં લોકસત્તા સ્થાપવા માટે તેઓ મદદ કરી શકે તે સારૂ શિક્ષણ અપાય છે. પુસ્તકાલયોની સંખ્યા ખૂબ વધતી જાય છે ને ફરતાં પુસ્તકાલયો પણું ઘણું છે. આ ઉપરાંત ખેડુત જીવન અને કામદારજીવનને લગતા પ્રશ્નનાં નાનાં સસ્તાં ચોપાનિયાંઓ પણ પ્રકટ થાય છે અને લાખોની સંખ્યામાં તે વેચાય છે. રશિયાનું લશ્કર આથી ગામડાંઓમાં અને શહેરના કામદારોમાં ખૂબ કેળવણું ફેલાઈ છે; અને ખેડુતો-મજુરા હવે પિતાની સ્થિતિનું ભાન કરતા થયા છે, જો કે હજી ખેડુતમાં ઘણું શિક્ષણ ફેલાવવાનું બાકી રહ્યું છે. રશિયાનું લશ્કર મટે ભાગે ખેડુતોનું બન્યું છે, એટલે તે મારફત પણ તેમને કેળવણી મળે એવા ઉપાયો લેવામાં આવે છે. લશ્કરમાં ખેડુતને બે વર્ષ રહેવાનું હોય છે ને તે દરમિયાન તેણે અમુક અભ્યાસદરમિયાન તેણે અમુક વર્ગમાં ફરજિયાત જવાનું જ હોય છે. આથી જ્યારે એ લશ્કર છોડીને જાય, ત્યારે પોતાના ગામડામાં કેળવણી અને સંસ્કારિતા ફેલાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રશિયામાં કેળવણીના વિકાસ કા કરી શકે છે. આવી રીતે લશ્કરમાં જોડાઇ આવેલા લાખા ખેડુત કેળવણી પામે છે અને ફેલાવે છે તથા પોતાના ગામડાને શિક્ષણથી સમૃદ્ધ બનાવી અભણુતા ટાળવામાં અપૂર્વ મદદ કરે છે. ખાસ નિશાળે. આ ઉપરાંત ઠેકઠેકાણે ખાસ નિશાળેા તે ઇન્સ્ટિટયુટા હૈાય છે. રીસ` ઇન્સ્ટિટયુટા, ટેકિનકલ સ્કૂલા, કામદારાએ કરવાં પડતાં કામેાને લગતા વર્ગો, ખેતીનું કામ શીખવતી નિશાળા, બહેરામુંગા માટે નિશાળા, કલા ને સંગીતની સંસ્થાએ વગેરે સ્થપાયાં છે. ઇન્સ્ટિટયુટ ઑફ સાઇકોલૉજી એન્ડ ધ ફેટાલાજી નામે એક મેાટી સંસ્થા છે, ત્યાં સારામાં સારા અધ્યાપકા ને કેળવણીકારા રાખેલ છે. યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીએ પણ ધણી છે, મેાસ્કામાં બે મેટી કમ્યુનિસ્ટ યુનિવર્સિટીએ છે તે એનાં નામ આ પ્રમાણે છેઃ–એરીએન્ટલ યુનિવર્સિટી અને સુનયાટ–સેન યુનિવર્સિટી. તેમાં સામ્યવાદના ખાસ વિષયેા શીખવાય છે ને તેના પ્રચારકાર્ય માટે પતિએ બતાવાય છે. સહનશીલતાની ભાવના બળવા પછી જૂના રીતિરવાજો અને પતિને તદ્દન ફેરવી નાખવાની ભાવના ખૂબ જોરશેારથી પ્રકટી નીકળી હતી. જાણીતા રશિયન લેખકેાને પણ ‘ખડેખાં’ કહી વર્ણવવામાં આવતા હતા ને તેમને કાઈ પણ જાતનું ઉત્તેજન અપાતું નહેતું. ધર્માંનાં ધતીંગે સામે પણ ખૂબ ખડ જામ્યું, પણ હવે સહનશીલતાની ભાવના જાગી છે ને ઘણી વસ્તુઓ તેએ નછૂટકે સહન કરી ખીજાઓની લાગણી નહિં દુઃખવવામાં માને છે. કેળવણીના ક્ષેત્રના મુખ્ય પાયા ધર્માંમાં નહિ માનવાની માન્યતાપર રચાયા છે; તેાપણુ નિશાળેામાં ધર્મવિરુદ્ધ કાંઇ પણ રચનાત્મક પ્રચારકાર્ય નથી થતું. ઘેાડા વખતપર છાપાંઓમાં, મેક્સીમ ગારકીએ રામે રાલાંને લખેલે! એક પત્ર પ્રકટ થયા હતા. તેમાં જણાવાયું છે કે, ઝારના વખતના રશિયન લેખકાનાં લખાણા ખૂબ વહેંચાય છે ને વખણાય છે. રશિયન– પછી ભલે તે કમ્યુનિસ્ટ હેય તાપણ તે-એવા ટ્યુડથલ હાતા નથી કે સારૂં સાહિત્ય કે સંગીત અને કળા વખાણી શકે નહિ. લેનિન પાતેજ ધણા જાણીતા સાહિત્યલેખકેાના સમાગમમાં રહેતા અને ઉમદા સંગીતમાં તલ્લીન બની જતા. લુના ચરસ્કી કેળવણી ખાતાના મુખ્ય વડે લુના ચરસ્કી છે. તેને વિષે એક વાત છે, જે પરથી તેને ઓળખી શકાય તેમ છે. બળવાની શરૂઆતના દિવસેામાં જ્યારે આંતરવિગ્રહ થયા કરતા હતા, ત્યારે એક વાર એવા સમાચાર ફેલાયા કે, મેાસ્કામાં ક્રેમલીન ટાવરના થાડા ભાગ નાશ પામ્યા છે. પાછળથી આ ખખર ખોટી ઠરી; પરંતુ તે ખબર જાણતાંજ ભુના ચરસ્કીના દિલમાં ચીરાડા પડયો. આંખમાં અશ્રુધારા લાવી તે લેનિન પાસે દોડયા અને પેાતાનું રાજીનામું તેણે આપવા માંડયું. ભૂતકાળમાં જે મહાન ઇમારત બંધાઈ હતી તે તૂટવાની ખબર હું જીવતાં સાંભળી શકું નહિ, તેવું તેણે કહ્યું. તેનું રાજીનામુ` સ્વીકારાયું નહિ; એટલુજ નહિ પણ તે પછી રશિયાના કલાસંગ્રહના રક્ષક તરીકેના હાદ્દો તેને સોંપવામાં આવ્યેા. આજે એ માણુસ રશિયાની સસ્કૃતિ પેાતાના હાથમાં રાખી એદેશ છે-એટલે કે, કેળવણીખાતાના અમલદારના હેાદ્દા ઉપરાંત પુસ્તકાલયેા, કળાસંગ્રહસ્થાના, કળાકારેા ને વિજ્ઞાનશાસ્ત્રીએની સસ્થાઓ, થિયેટરા, સંગીત અને સિનેમેટાગ્રાફ વગેરેનાં ખાતાં તેને સાંપવામાં આવ્યાં છે. તે કવિ છે, નાટયકાર છે; એટલુંજ નહિ પણ માનવતાના પ્રેમી છે, તેમ છતાં તે બળવાખાર અને સામ્યવાદી છે. આજે રશિયાની કેળવણીમાં સંસ્કારિતાના પાસ તેણે બેસાડયેા છે. ક્રુસકાય–લેનિનની પત્ની રશિયાના શિક્ષણવિકાસમાં બીજી એક વ્યક્તિએ અમૂલ્ય ફાળા આપ્યા છે. તેનું નામ ક્રુપ્સકાય કે જેણે લેનિનની પત્નીતરીકે મળવા દરમિયાન ને તે પછી રશિયાના જનસમાજમાં કેળવણી માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ૧૬ ઝંખના કરીને પેાતાના મક્કમ આદર્શો પાર પાડયા. દેશપારીના દિવસેામાં પણ તેણે કેળવણીમાંજ પેાતાના કાળ ગાળ્યો હતેા અને જાહેર શિક્ષણ અને પ્રજાતંત્ર' એ વિષયપર પુસ્તક લખ્યું હતું. તે બાઇ સાદાં કપડાં પહેરે છે, તેને દેખાવ આકક નથી; પરંતુ ઘેાડી મિનિટેા તેની સાથે વાત કરીએ એટલામાંજ તેની બુદ્ધિના ચમકારા આપણે જોઇ શકીએ છીએ. લેનિનના અવસાન પછી ‘ કેંગ્રેસ ઑફ સેવિયેટ્સ ’ને ઉદ્દેશી તેણે નીચેના ઉદ્ગારા કાઢયા હતાઃ “ કાત્રેડસ! ખેડુત અને કામદાર નરનારીએ ! મારે તમારી પાસે એક મેાટી યાચના કરવાની છે. લેનિનના વ્યક્તિત્વને ખૂબ માન આપે નહિ, એના સ્મારકમાં પૂતળાં ખાંધા નહિ. પેાતાના જીવનમાં એણે એ કશા માટે પરવા કરી નથી. યાદ રાખેા કે, આ દેશમાં ગરીબી ને દરિદ્રતા મુખ છે. જો તમારે લેનિનના નામને માન આપવું હાય તેા ખાલમદિરા સ્થાપે; કિન્ડરગાર્ટન શાળા, પુસ્તકાલયા, ઇસ્પિતાલે વગેરે ઉભાં કરેા.” (“ હિંદુસ્થાન અને પ્રજામિત્ર”ના કૈામાંથી ) ४ - विधुरलम थाय तो पछी विधवालम केम नहि ? વિધવાઓને હિંદુસમાજ ન્યાય આપશે ? હિંદુસમાજ કુંભકર્ણેની માફક ક્યાંસુધી ધારશે? જ્યારે દેશાંતરમાં પ્રગતિ અને સુધારા માટે લડતા લડાઇ રહી છે, ત્યારે હિંદુસમાજ પેાતાની મૂળ જગ્યાએથી એક ઈં`ચ પણ આગળ વધ્યેા નથી. આજના વીસમી સદીના સૈકામાં પણ અઢારમી સદીના રીતિરવાજો અસ્તિત્વ ધરાવે છે, તે જોઇ ગમે તેવા સમજી માણસને લાગી આવે એ નિર્વિવાદ છે. એ રિવાજો એટલા કઢંગા અને અમાનુષિક છે કે તે જોઇ હ્રદય 'પી ઉઠે છે. વિધવાલગ્ન કાને માટે ? વિધવાએ પુનગ્ન કરી શકે કે નહિ, તે સવાલ પ્રથમ ચર્ચાવા જેવા છે. વિધવાએ જે પેાતાનું જીવન સાદાઇ અને સદ્ગુણુથી ગાળવા માગતી હેાય અનેનિષ્કલંક રહે તે! એના જેવુ શ્રેષ્ઠ ખીજાં કાંઇ હાઈ શકેજ નહિ. મ`મ કવિ કલાપીએ કહ્યું છે કે— છે વધળ્યે વધુ વિમળતા વ્હેન સૌભાગ્યથી કંઈ ' એ સૂત્ર ઘણુંજ સરસ અને મનનીય છે; પરંતુ કાને માટે? જે વિધવા પોતાના સ્વસ્થ પતિની યાદ દિલમાં ધરી તેનાજ નામનુ' અહેનિશ રટણ કરી સ’સારના હરકેાઇ ભેગવિલાસથી વંચિત રહેવા માગતી હેાય, તેને માટેજ છે; પણ જે વિધવા તેવું જીવન ગાળવા ના માગતી હાય, સંસારસુખની લેાલુપતા તેના હૃદય ઉપર અસર કરતી હાય અને અહેાનિશ વૈધવ્ય દશામાટે તેના દિલમાં ડ ંખ થતા હાય, તેવી વિધવાઓને પુનઃગ્ન કરવાની છૂટ મળવી જોઇએ કે નહિ? કે અઢારમી સદીથી ચાલતા આવેલા રિવાજ પ્રમાણે તેણે સમાજની બંધનરૂપી ખેડીમાં જકડાઇ રહેવુ? એ મુખ્ય સવાલ છે. હિં’દુસમાજમાં વિધવાઓની સ્થિતિ કદાચ એમ કહેવામાં આવે કે, વિધવાએ શામાટે પુનર્લગ્ન કરવુ' જોઇએ? તેા એને જવાખ એ છે કે, હિંદુસમાજમાં વિધવાઓનુ' સ્થાન ઘણું અધોગતિએ પહેાંચેલું છે. વિધવા શુભ કાર્ટીમાં ભાગ લઇ શકે નહિ, એક ગુલામડી કરતાં પણ તેની પાસે વધારે કામ લેવામાં આવે છે. જી'દગીભર આશિયાળુ' જીવન ગાળવુ' પડે છે, સવારથી સાંજસુધી તનતાડ મહેનત કરવા છતાં ગાળાજ ખાવાની, શ્વસુર પક્ષ અથવા માબાપ જાણે ખવરાવવામાં તેના ઉપર ઉપકાર કરતાં હાય એમ એને જોવાનુ, પેટપૂરતું ખાવા મળે નહિ, કાઇપણ બાબતમાં એનેા અવાજ નહિ અને કેટલાંક કુટુમેમાં તે માર પણ મારવામાં આવે છે અને એટલે! સીતમ તેના ઉપર ગુન્નરવામાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વિધુરલગ્ન થાય તે પછી વિધવાલગ્ન કેમ નહિ ? છે કે, તે જોતાં જોનારની આંખમાંથી લોહી વરસે. એક કસાઈ જાનવર ઉપર જે જુલ્મ ન ગુજારે તેના કરતાં પણ વધારે જુલમ તેના ઉપર ગુજારવામાં આવે છે અને આવું દુઃખ અને જુહમે થવા છતાં વિધવાને કરવાનું શું શું ? મૂંગે મોઢે સર્વ સહન કરવાનું! પિતાના દિલની ઉની જવાળા કાઢવાનું તેને એક પણ ઠેકાણું હેતું નથી. સમાજ આ બધું જાણે-જુએ છે; છતાં આંખ આડા કાન કરે છે અને પિતાની અઢારમા સૈકાની પદ્ધતિને વળગી રહે છે. આમ હોવાથી વિધવાઓ હિંદુસમાજને શાપ આપે તો તેમાં કંઈ અણછાજતું ન ગણાય. વૈધવ્ય માટે જોખમદાર કોણ? વિધુરમ થાય તે વિધવાલગ્ન કેમ ન થઈ શકે? ૫૦ વરસની ઉંમરના બબુચક બુદ્દાઓ પિતાની કામવાસનાને વશ થઈ પિતાના ઘરમાં પિતાની બહેન યા દીકરી નાની વયમાં વિધવા થયા છતાં તેની વધવ્ય દશાને બાજુ મૂકી ઘોડે ચઢે છે અને નવી વહુ ઘરમાં લાવવાના પિતાના મનના કોડ પૂરા કરે છે. આવા બબુચકોને એટલો પણ વિચાર નહિ આવતો હોય કે, પિતાનાજ ઘરમાં પોતાની વહુ યા દીકરી વૈધવ્યદશા ઉપર આંસુ સારે છે અને દુઃખમય જીવન ગુજારે છે; તે વખતે નવી વહુ લાવવાના કોડ પૂરા પાડવા તૈયાર થાય છે? અરે ઓ બબુચક બુદ્દાઓ! ઓ મરણમાટે ભેાંય સંઘતા હેવાનો ! એ વિષયી કુતરાઓ! તમને ક્યાં ખ્યાલ છે કે, યુવાન બાળાઓને વૈધવ્યદશામાં મૂકનાર તમેજ છે. તમારા ક્ષણિક સુખની ખાતર આગળ પાછળને વિચાર કર્યાવગર હવસી કુતરાની માફક લગ્ન કરવાને આકર્ષાઓ છે; તે બદલ તમને હજાર વાર ધિક્કાર છે! કસાઈમાં પણ જરાતરા રહેમની છાંટ હોય છે તે પણ તમારામાં નથી. આવા વિધુરીને પિતાની પુત્રી આપનાર માબાપને પણ હજારો શાપ છે. “દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ કહેવતનું અસ્તિત્વ હજી હિંદુસમાજમાં છે તે આ ઉપરથી સાબીત થાય છે. માબાપો પિતાની પુત્રીઓને પૈસાની લાલચે, ઉચ્ચ કુટુંબની લાલચે વા બીજી કોઈ પણ લાલચે વહાલથી ઉછેરી આખરે દુખદરિયામાં હડસેલી મૂકે છે અને પછી બિચારી વિધવા થતાં શિકારી કુતરાઓની માફક તેના ઉપર તરાપ મારીને સંકટ ગુજારવામાં કમર કસે છે. અરે ! એ અંધ માબાપે અને લગ્નમાટે લાલસા કરનારા બબુચક ! વિચાર, આંખ ઉઘાડો અને જુઓ કે, વૈધવ્યપ્રાપ્તિ માટે કોણ જોખમદાર છે! ભેળી બાળાઓને શામાટે ગુન્હેગાર ગણો છો? તમારી ભૂલ કહે કે મનસ્વીપણું કહો, પરંતુ તેને ભોગ તો ભોળી બાળાનેજ થવું પડે છે. હિંદુસમાજ જાગશે કે? હિંદુસમાજમાં જ્યારે વૃદ્ધલગ્નની પ્રથા હયાતી ભોગવે છે, ત્યારે વિધવાલગ્નની પ્રથા કેમ દાખલ ન કરવી ? વિધવાલની પ્રથા હિંદુસમાજમાં દાખલ થશે તો ઘણાજ ફાયદા થાય તેમ છે અને હિંદુસમાજ ઉપર જે ટીકાઓના હથોડા પડે છે તે અટકશે; વિદેશી લેખિકા મીસ મે જેવીઓને હિંદુસમાજ ઉપર ટીકાઓ કરતાં અટકાવી શકશે; હિંદુસમાજની થતી અધોગતિ અટકાવી શકશે; વિધવાઓને પરધર્મીઓ સાથે લગ્ન કરતાં અટકાવી હિંદુસમાજ ઉપર આવતું કાળું કલંક દૂર કરી શકશો અને બાળહત્યા તથા બ્રણહત્યા અટકાવી શકશે. જે આ પ્રથા દાખલ થશે તો હિંદુસમાજ પિતા ઉપર આવતું કલંક દૂર કરી ઉજજવળ મુખે ફરી શકશે અને વિધવાઓના હજારે આશીર્વાદ મેળવશે. (તા-૧-૮-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાનમાં લેખક:- શ્રી. પુષ્કરરાય કે. દેસાઈ) S શુ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ wwww શુભસંગ્રહ-ભાગ પાંચમે ५-आजना समाजनां जीवतां मुडदां! બ્રિટિશ પાસેથી શીખવાને ગુણ અંગ્રેજી ભાષામાં એક જાણીતા વિદ્વાનનું કથન કહેવતતરીકે વપરાય છે કે “બાયેલાઓ ખરૂં મૃત્યુ આવે તે પહેલાં અનેક વખત મરી ગયેલા હોય છે.” એટલે કે, બાયલા પુરુષોને સાચું મૃત્યુ તો એકજ વખત આવે છે; પરંતુ તે પહેલાં જીવને જ્યારે પણ કશુંક જોખમ વહોરવાનું આવે કે કાંઈક ગંભીર પ્રસંગ ઉભો થાય, ત્યારે તેને ખોટો ભય એટલો બધે લાગી જાય છે કે જેથી તે માણસની દશા લગભગ મરવા જેવી જ બની જાય છે. જીવતાં મુડદાં આવા ભયભીત રહેનારા ભીરૂ બાયલાઓનો જગતના આરંભથી સર્વ સ્થળે તિરસ્કાર કરવામાં આવે છે અને જગતના અંત સુધી તેનો જનતા તિરસ્કાજ કરશે; તેમ છતાં માનવસમુદાયમાંથી એવી કાયરતા જડમૂળથી ટળી જાય એ માનવું તે મુશ્કેલ છે: સિવાય કે સ્પાર્ટાવાસીઓની માફક પુરુષને જીવવાનો અધિકાર આપવામાં ન આવે, સિવાય કે પ્રાચીન રોમન નાગરીકત્વની માફક નાગરીકત્વની વ્યાખ્યાજ આકરી ઠરાવવામાં ન આવે. પરંતુ હિંદુસ્થાનની પરિસ્થિતિ તપાસીએ તે એવા કાયર મનુષ્ય કે જેમને વાસ્તવિક રીતે જ જીવતાં મુડદાં ગણું શકાય એવાં ઘણું દેખાય છે અને નજીકના ભવિષ્યમાં એ દુર્ગુણને સહેજમાં નીવારી શકાય તેમ નથી. બાયલાપણાના પ્રકાર માણસમાં રહેલી બાયલાપણાની કસોટી એકલા શરીરબળ ઉપરથી કાઢી શકાય નહિ. અલબત્ત, માનવીની મરદાઈની અનેક કસોટીઓમાંની શરીરબળની ખીલવણી પણ એક કપટી છે; તોપણું એકલું શરીરબળ ધરાવનાર માણસ મરદજ બની શકે છે, એવું કશું જ નથી. બાયલાપણું એક પ્રકારની બીકમાંથી જન્મે છે અને એવી બીક નિર્માલ્ય, માનવ કડાઓમાંજ હોય એવું કંઈ વિધાન હોઈ શકે નહિ. સાડાછ ફટના કદાવર બાંધાના માણસોમાં પણ એવી બીકને સ્થાન છે અને તેને લીધે તેમનામાં પણ કાયરતા દેખાયા વિના રહેતી નથી. એ કાયરતા અથવા બાયેલા અનેક જાતના ભયમાંથી જન્મે છે. તે ભય ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક, એમ ચાર જાતના સામાન્ય રીતે હોય છે. ખાસ ભય માર-હાનિ, પ્રાણદંડ અને લૂંટની ભાવનાની પાછળ રહેલા હોય છે, પરંતુ સામાન્ય વ્યવહારમાં જેણે ભયનો ત્યાગ કરેલો છે તે ખાસ ભય વખતે જરા પણ ય વિના મરદની માફક ગમે તે પ્રસંગમાં ખડે રહી જ શકે એ અનુભવ છે. એટલે ખરી કાયરતા જીવનના સામાન્ય વ્યવહારમાંથી માપવાની હોય છે. વહેમ અને ધતીંગને ભય ગમે તેવી પ્રચંડ કાયાવાળા અને સાબુત કાંડાબાવડાવાળા શક્તિશાળી માણસને પણ વહેમ અને તેવાંજ બીજા ધતીંગના ભય તરણ કરતાં પણ નિર્માલ્ય બનાવી મૂકે છે. દાખલાતરીકે ઘણુઓને એવા વહેમે ઘેરી લીધેલા હોય છે કે, માથા ઉપર, કેણી ઉપર કે ગળામાં અમુક મંત્રનું માદળિયું કે તાવીજ રાખીએ તો દુશ્મન કદી હરાવી ન શકે, ભૂતપ્રેત કદી બીવડાવી ન શકે કે કેાઈના જાદુ અથવા જત્રમંત્ર કેઈ પણ રીતે ફાવી ન શકે. એવા માણસે બહુજ જોરાવર હોવા છતાં જે પિલું માદળિયું ચોરાઈ જાય, તૂટી પડે કે મારામારીમાં ખવાઈ જાય તે પેલી વહેમી માન્યતાને લીધે તેની તમામ શક્તિ હણાઈ જાય છે અને તે બાપડો વહેમને લીધે બનેલી પરાશ્રયી વૃત્તિને લીધે બધીજ આત્મશક્તિ ગુમાવીને તદ્દન બાયલેજ બની બેસે છે. એવી જ રીતે કે દેવીને ભયથી, કોઈ દેવોના ભયથી અથવા તેમના તરફની અંધશ્રદ્ધાને લીધે આવ્યા બની બેસે છે. સોમનાથ ઉપરના હમલા વખતે કેવળ મહાદેવને આશરે બેસી રહીને હારેલાઓએ જે મનેદશા બતાવી, તે આવીજ ધાર્મિક અંધશ્રદ્ધામાંથીજ જન્મેલી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ - w ww.vvvvvv આજના સમાજનાં જીવતાં મુડદાં! રાજદ્વારી ભય કેટલાક બહાદૂર વીર રાજદ્વારી ભયને લીધે જીવતાં મુડદાં જેવા બની જાય છે. આ ભય બે પ્રકારનો છે. જેલ અથવા મારને અને સત્તાવાળાઓની ગુપ્ત ખફગી કે મહેરબાનીને. જલિયાંવાળા બાગમાં પેલા પ્રચંડ શરીરવાળા પંજાબીઓ ડાયરની ગોળીથી મરી ગયા, એમને કોઈ બાયલા નહિ કહી શકે; પરંતુ અમૃતસરની પેલી ગેઝારી ગલીમાં જેઓ ગેરા સિપાઈની ગોળી અને સંગીનના ભયથી ડરીને પેટે ઘસડાયા, જેમણે નાકલીટી ખેંચી, જેઓએ ગોરાને જોઈને ફરજિયાત સલામ ભરી અને બીજાને માન અનિચ્છાએ-મૃત્યુના ભયે–આપવા તૈયાર થયા, તેમને જનતા હમેશાં કાયરતરીકે જ ગણશે. ગાંધીજી જેવા અહિંસાના પૂજારીએ પણ એવા બાયલાઓને પેટ ઘસવા કરતાં મરી જવું હતું, એમ કહેલું તેનો અર્થ એટલો જ છે. આજ રીતે કેટલાક પિલીસના મારના ભયે અને જેલ જવું પડશે તે? એવા ભયે પણ જીવતાં મુડદાંની દશા બતાવે છે. પરંતુ સામાન્ય માણસો નહિ એવા પ્રમુખ રાજદ્વારીઓ બીજા એક ભયને લીધે એક જાતનું બાયલાપણું બતાવે છે, એ પણ નોંધવા જેવું છે. એકાદ રાજદ્વારીને ધારાસભામાં સરકારે નીમે છે. “બોલશી બીલ' કે “રાઉલેટ એકટ' અથવા “મીઠા ઉપરના કરે જેવા કેઈક પ્રસંગે તેને એમ લાગે કે, સરકારનું એ કૃત્ય બિલકુલ તિરસ્કારને પાત્ર છે, તેમ છતાં સરકાર ફરીથી મને નમશે નહિ ?” એ ભયે ઉપમૃત્યુ પામેલા કેટલાય રાજધારીઓ સરકારી ચાબુકવાર(હીપ)ની દોરવણુએ દોરવાય છે. તેજ રીતે એકાદ લોકપક્ષી રાજ્યકારી નેતાને એમ લાગે કે, પ્રજાસમૂહને મેટો ભાગ જે વાત માની રહેલો છે તે પરિણામે નુકસાનકારક છે; તેમ છતાં એ વ્યાજબી અભિપ્રાય જાહેર કરવા જતાં લોકપ્રિયતા ગુમાવી બેસવાના ભયથી તે ગભરાઈ જાય છે, એની જીભ ઉપડતી નથી, હોઠ સીવાઈ જાય છે, હૈયે કંઈ ને હેઠે કંઇ એ દશામાં તે વ્યાખેહ પામે છે, છેલ્લે તેને લોકપ્રિયતા ગુમાવવાનો ડર એટલો બધે દેખાય છે કે, છેવટે તે જૂઠું બોલે છે. એ નેતા બીકણ બને છે, બાયલાપણ ધારણ કરે છે અને જનતાને સીધી સલાહ આપવાનો પોતાનો ધર્મ ભૂલે છે ! ધાર્મિક ભીતા કેઈએક જાહેર પુરુષ છે. તે ધાર્મિક વહેમો ને ઢગ-ધમાલમાં માનતા નથી. વિલાયત જઈને ગોરાઓની હોટેલોમાં તે આહાર-વિહાર કરે છે, ગવર્નર અને વાઇસરૉયની સાથે ભેજને લેતાં તેને કશો વાંધો જણાતો નથી; તેમ છતાં ધર્મઘેલા પુરુષોને નારાજ નહિ કરવાને માટે તે રૂઢિરક્ષકોની જાહેરસભાઓમાં મુખ્ય ભાગ ભજવીને ધર્મનાં ધતીંગાને ટેકો આપવાનું બાયલાપણું બતાવી બેસે છે. કેઇ એક વિદ્વાન બ્રાહ્મણ છે. તેને એમ લાગે છે કે, જમણમાં પંક્તિભેદ એ તે ખોટા પ્રપંચ છે; માણસ માણસથી કદી અભડાતોજ નથી; તેને એમ લાગે કે, ૮૦ વર્ષના મુદ્દા સાથે બળાત્કારે પરણાવવામાં આવેલી ચૌદ વર્ષની કન્યા જે પરણ્યા પછી બે પખવાડીઆમાં વિધવા બને તેને ફરીથી લગ્ન કરાવવાં એમાં જ સાચો ધર્મ રહેલો છે; તેમ છતાં એમ કરવાથી તેના યજમાનો ગુસ્સે થઈ જશે, તેને માન મળતું અટકી પડશે, એથી એને પેટ ભરવાના સાંસા પડશે–એ એને ભય લાગે છે. એથી તે બાયલાપણું ધારણ કરે છે અને પોતાના આત્માને ઠગીને તે પંક્તિભેદને પુષ્ટિ આપે છે, વિધવાને ફરજિયાત વૈરાગ્ય પળાવવાની હિમાયત કરે છે, તે જીવતે છતાં મરી જાય છે, જીવતું મુડદુ બનીને તે જગતમાં રહે છે. સામાજિક ભીતા સામાજિક ભરતાથી બાયેલા બનેલાઓ તો આ જમાનામાં અનેક જશે. જીર્ણ ન્યાતના દુશ્મન બનીને તેને તેડી નાખવાનાં લાંબાં પહોળાં ભાષણે ભરડી ભરડી સત્તાવાદી અને મુડીવાદી સુધારકેને ખુશ કરવા, કોઈ એક પ્રીતિભેજનમાં જમવા જાય છે; પરંતુ જમીને આવ્યા પછી ન્યાતની સભા ભરાય છે અને જ્યારે ન્યાતબહારને ડર બતાવે છે ત્યારે પેલો જ્ઞાતિવિરોધી બાયલ બની જાય છે, તે પિતાપણું ગુમાવી બેસે છે, એને પોતાના સિદ્ધાંત માટે એકલા ઉભા રહેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ' શુભસંગ્રહ-ભાગ પાંચમ મદઈને આશરો લે નુકસાનકારક જણાય છે, તે મૂછ મુંડાવે છે. ગાયના છાણ-મૂત્રથી સ્નાન કરીને પાવન બને છે. જાતીલાઓના ગુસ્સા આગળ ટકી નહિ શકવાથી તે દંડ આપે છે. ન્યાત જમાડે છે અને જીવતે મુડદુ બની જાય છે. એજ રીતે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, કુળલગ્ન, ધનલગ્ન, વરવિક્રય, કન્યાવિક્રય, કજિયાત વૈધવ્યપાલન વગેરેની વિરુદ્ધ વિચારે ધરાવનારા, ભાષણ કરનારા અને લાંબા લાંબા લેખો લખનારાઓ પ્રસંગ આવ્યે ભીરુતા બતાવીને ભાગી જઈ સામાજિક સત્તા આગળ નમી પડે છે ! એક માણસ એવું માને છે કે, ચારિત્ર્યથી જ માણસ ઉંચો થઈ શકે. શક પણ વિશુદ્ધ ચારિત્ર્યબળ ખીલવીને બ્રાહ્મણકટીને પામી શકે-અર્થાત નીચલા થરથી ઉપલા થર સુધી પહોંચી શકેપણ અનેક પાપકર્મો કરીને ગંગાસ્નાનથી તે પવિત્ર થઈ ન જાય, અનેક અનર્થ કરતા રહીને ચોરાશી જમી આવવાથી કે બ્રાહ્મણ બની ન બેસે; પરંતુ જે તે એવું બહાર કહેવા જાય તો એની ન્યાતના વહેમી અને રૂઢિપૂજકને ગુસ્સો ચઢે. એ ગુસ્સે સહન કરવાની, સામાજિક બહિષ્કાર વેઠી લેવાની તેનામાં તાકાત નથી હોતી એટલે તે બાયલો બની જાય છે. તુરતજ પિતાના બધાજ સિદ્ધાંતને ગણી કરીને ગજવામાં મુકી દે છે અને જ્ઞાતીલાઓની સાથે ઝંખે ઝેબે કરતે એ ૫ણું કહેવા લાગે છે–ચોરાશી જમવાથી આપણે બ્રાહ્મણ બની ગયા ! આર્થિક ભીસતા આજ રીતે આર્થિક દબાણ અને લાગવગ માણસને ભીરુ બનાવી મૂકે છે. એક ન્યાયાધીશ લાંચ લઈને અન્યાય કરે છે ત્યારે તે બાયલો બની મૃત્યુ પહેલાં મરી ચૂકે છે. એક નોકર કેવળ અમુક માણસને ત્યાં નોકરી કરે છે, એટલા ડરથી ભીરુ બનીને પોતે ન માનતો હોય તેવું કામ કરે (દાખલાતરીકે શેઠને કે શેઠના સગાને ખોટી શરમથી ચુંટણીમાં મત આપી આવે, પોતે દિલથી ન માનતો હેય તે કામ કેવળ શેઠના દબાણથી કરે ) ત્યારે તે બાયલો. બનીને જીવતા મુડદાની દશા ભેગવે છે. તેવીજ રીતે પૈસા લઇને નિર્દોષને બીજાની ખાતર મારવા જનાર ગમે તેટલો શારીરિક બળવાળો હોવા છતાં પણ બાયલો મનાય છે. ભીતા ત્યાગો-મરદ બને એ ભીસ્તાનો જેણે ત્યાગ કરેલો છે તેજ મરદ છે. એવા મરદ અમકજ દેશમાં કે અમકજ જાતિમાં પાકે અને બીજે નજ પાકે એમ કઈ કહી ન શકે; તોપણ વિચાર કરતાં એવું તે કહેવું જ જોઈએ કે, જેઓ એવા ભયથી ડરતા નથી તેએજ જગતમાં નામના, યશ, સત્તા, ધન, સન્માનબધું પામી શકે છે. ગામમાં ધાડ આવી હોય, ઘરમાં ચાર પે હોય, ગામ જતાં રસ્તામાં લૂંટારો મળે તેવે વખતે પણ શારીરિક બળ છતાં અંતરમાં કાયરતાને વાસ હોવાને લીધે અનેક માણસે બાયલાની માફક ધાડ વખતે ઘરમાં ભરાઈ બેસે છે. ઘરમાં ચોર પેસે ત્યારે ધ્રુજતા ધ્રુજતા ઉંઘવાનો આડંબર કરે છે અને રસ્તામાં મળેલા લૂંટારાને સર્વસ્વ આપીને ઉપરથી માર ખાય છે; કેમકે બાયેલાઓના નશીબમાં એ સિવાય બીજું કશુંજ નિર્માયલું હેતું નથી. અંગ્રેજીમાં બીજા ગમે તેટલા દુગુણે ભલે હોય, પરંતુ તેમનામાં મરદાઈને અસાધારણ ગુણ છે એની ના કેઈથી પણ પાડી શકાશે નહિ. આપણે એ જાતની પાસેથી એ સગુણ ખાસ શીખવો જરૂરી છે. | મુઠ્ઠીભર યાત્રાળુઓ જઇને અમેરિકા વસાવે, પૃથ્વીભરના દેશોને ખુંદી વળીને ઠામઠામ યુનિયન જેક ઉડતો કરે, મુઠ્ઠીભર વ્યાપારીઓ હિંદ જેવા વિશાળ દેશ ઉપર સામ્રાજ્ય જમાવે, જરાક જેવડા ટાપુની પ્રજા સમસ્ત આલમમાં બળવાન રાષ્ટ્ર થઈ પડે તે એની મરદાઈને લીધેજ. જીસસ ક્રાઈસ્ટ પર્વત ઉપરના ઉપદેશની દશ આજ્ઞાઓમાં અનેક વાત કહી છે, તેમાં તે જમણે ગાલે તમાચો મારનાર પાસે પ્રો ગાલ ધરવાની વાત છે: ૫ણ વ્યવહાર અને મરદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણભારત મેં મૂર્તિપૂજક ઈસાઈ ૨૧ અંગ્રેજે જમણા ગાલ ઉપર તમાચો મારનારના અને ગાલ ઉપર જબરદસ્ત મુકકા લગાવી તેનાં જડબાં તેડવાની નીતિએ ચાલે છે. અંગરખાની ચાળ પકડે તેને આખું અંગરખું આપી દેવાની જીસસે સલાહ આપવા છતાં અંગ્રેજો જેની ચાળ પકડે તેનું અંગરખું પડાવી લીધેજ છૂટકો કરે છે. તારી આંખમાં સેબેલું પડયું છે તેને કાઢ, બીજાની આંખમાંના તણખલાની પીડામાં તું ન પડ; એ જીસસ ક્રાઈસ્ટને ઉપદેશ વિસારે પાડી તે મીસ મેયો જેવી ભાડુતી ગટર મુકાદમ મારફત હિંદની નાની ભૂલોને મોટું રૂપ આપી રાજ્યકારી હેતુ સાધી શકે છે. મતલબ કે, ધાર્મિક વાતોને તે બાઈબલમાં રહેવા દે છે. ધાર્મિક ભીસ્તાને તે સ્વીકાર કરતા નથી, પણ જવાંમર્દી અને બાહુબળ ઉપરજ મુસ્તાક રહી બાયલાપણાને તિરસ્કારે છે. આપણે સ્વર્ગની વાતે પાછળ ઘેલા બનીને સ્વતંત્રતા ગુમાવવા તૈયાર છીએ. અંગ્રેજો સ્વર્ગની પરતંત્રતા વેઠવા કરતાં નરકમાં રહીને પણ સ્વતંત્રતા ભેગવવાનું વધુ પસંદ કરે છે. એમની પાસેથી આપણે જે સગુણ શીખવાના છે તે હિંમતને, નીડરતાને, સ્વાતંત્ર્યભાવનાને, પ્રતિષ્ઠાને ખાતર પ્રાણ આપવાની તૈયારીને. અત્યારે આપણે ઘરની, ગામની, ધર્મની, સમાજની, રાજયની, શેઠની-અનેક લોકોની ગુલામીમાં સપડાઈને, અનેક પ્રકારના કૃત્રિમ ભયને લીધે બાયલા બની ગયા છીએ. એ ભયને ફગાવી દેવામાં આવે તો બાયલાપણું ચાલ્યું જાય અને તેમાં થીજ સ્વતંત્રતાને જન્મ થાય, એ વાત સૌએ સવેળા સમજી લેવાની જરૂર છે. (તા. ૭-૧૦-૨૮ના “મુંબઈ સમાચાર”ની અઠવાડિક આવૃત્તિમાં લેખકઃ-શ્રી. યદુનંદન) ६-दक्षिणभारत में मूर्तिपूजक इसाइ ડિસેમ્બર સન ૧૯૨૬ ઈસ્વી કે દૂસરે સપ્તાહ મેં, મેં અપને પેટ બ્રાતાસે પાંડીચેરી મિલને કે લિયે ગયા થા. મદ્રાસ પ્રાંત મેં તૈમિલ ભાષા ન જાનનેવાલે યાત્રી અંગ્રેજી સે કામ ચલા લેતે હૈ, કયોંકિ ઉધર કે કુલી તક અંગ્રેજી બેલના જાનતે હૈ. પરંતુ પાંડીચેરી મેં કાન્સીસિયોં કા રાજ હિને કે કારણ અંગ્રેજી વિશેષ કામ નહીં આતી. ઇસ કારણ મુઝે અપને ભ્રાતા કા પતા લગાને મેં જે કઠિનાઈ પડતી ઉસસે મેં ઇસ પ્રકાર બચા કિ સ્ટેશન પર એક રિક્ષા મેં બેઠ કર રિક્ષાવાલે સે મૈને કહા “દાવિદ એકા.” મિ. કૅવિડ વહાં કે એક પ્રમુખ ઔર સુપ્રસિદ્ધ બૈરીસ્ટર હૈ ઔર મેરે ભાઈ કે પરમ મિત્ર હૈ. તામિલ ભાષા મેં કા વકીલ કો કહતે હૈ, યહ શબ્દ મુઝે પહલે સે માલુમ થા, ઇસી કારણ મેં એક બહુત બડીં પરેશાની સે બચ ગયા. રિક્ષાવાલા મુઝે તુરંત હી મિ. કૅવિડ કે મકાન પર લે પહુંચા. રિક્ષાવાલે ને આવાજ દી. મલમલ કા એક કુરતા પહને તથા બિલકુલ સાદી દેતી બાંધે હુએ એક સજજન બાહર આયે. યહી મિકૅવિડ છે. એક ઇસાઇ બેરીસ્ટર કે એસે લિબાસ મેં દેખને કા મેરા યહ પહલા હી અવસર થા. ઇસી ઉત્સુકતા મેં’ -મૈને અપને ભાઈ સે કુછ બાતેં પૂછી. ઉન્હોંને મુઝે બતાયા કી યહાં કે ઈસાઈ ધર્મ કે મામલે મેં કેવલ ઇતના હી જાનતે હૈ કિ વે ઇસાઇ હૈ ઔર ઇસા મસિહ, જિન્હેં ગરીબ ઔર દુઃખિયાં કે કષ્ટ તથા દૂસરાં કે પાપ કે લિયે સ્વયં સૂલી પર ચઢના પડા થા, વહ ઉનકે પ્રભુ હૈ. બસ, મેરે ભાઈ જિસ મુહલે મેં રહતે હૈ ઉસમેં શિક્ષિત તથા ધનિક ઈસાઈ કી હી સંખ્યા અધિક હૈ. વે ઇન્દી ધરે શેતરંજ ખેલ કર અપના સમય કાટા કરતે હૈ. અપને ભાઈ કે ઇસાઈ મિત્રોં કે સભી ઘરે મેં મેં ગયા. ઉન લોગોં કે ઘર કી સ્બિયાં સાડી પહને હુએ થીં. સુહાગિને સે મસ્તક પર સિંદૂર કે ટીકે થે. ઘર કે બર્તન કાંસે ઔર પીતલ કે થે–ચાય કે પાલે તક ચાંદી ઔર પીતલ કે થે. મકાન કે અંદર કે ઈટ ઔર પથ્થર કે ફર્શ સભી ગબર સે લીધે હુએ થે. વહાં પર હિંદૂઓ મેં, લડકી કી શાદી હો જાને કે બાદ ઉસકે પૈર કી એક એક ઉંગલી મેં છલા પહના દેતે હૈ. ઈસાઈયોં કે યહાં ભી યહી રિવાજ હૈ. સારાંશ યહ કિ વહાં પર કિસી ભી સ્ત્રી-પુરુષ કે પહનાવ-ઉઢાવ સે યહ જાનના બિલકુલ અસંભવ હૈ કિ યે હિંદૂ હૈ યા ઈસાઈ. બડે સે લે કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શુભસંગ્રહ–ભાગ પાંચમા છેટે તક સભી હિંદૂ ઔર ઇસાઈ કુરતે ઔર તહમંદ પહનતે હૈં. પ્રત્યેક ઇસાઇ કે ધર કે બાહર કે દરવાજે પર લકડી કા ખના હુઆ ક્રૂસ લગા દેખા. પ્રત્યેક ઈસાઇ કે ધર કે અંદર એક હી જગઢ દીવાર મેં અને હુએ આલે મે' તીન મૂર્તિયાં, મિટ્ટી યા પીતલ કી રખી હુઇ દેખી.... એક તરફ્ પિતા, દૂસરી એર ઉનકી માતાપિતા તથા ખીચ મે' ક્રાઈસ્ટ કી મૂતિથી! યે મૂર્તિયેાં કપડે પહને થી. ક્રાઇસ્ટ કે સિર પર મુકુટ થા. પાંડીચેરી કે ગવર્નર કે પ્રાઇવેટ સેક્રેટરી કે ધર મેં બિજલી કી રેાશની થી. ઇન મૂર્તિયાં સે ઠીક આધ ગજ કદૂરી પર, મૂર્તિયેાં કે ઐન સામને, બિજલી કા બલ્બ થા; પરંતુ સૂરજ છિપ જાને કે બાદ, મૂર્તિયાં કે સામને નિત્ય નિયમપૂર્વક તેલ કા એક ચિરાગ જલા કર રખા જાતા હૈ. યહી ખાત મિ॰ડેવિડ કે યહાં ભી દેખી ગઇ. ઉનકે યહાં ભી ખિજલી કી રેાશની થી. જિન ધરાં મે' ખિજલી કિ રાશની ન થી ઉનમે તે। ચિરાગ રખા હી જાતા હૈ, લગભગ સભી કે ધરાં ચિરાગ કે સાથે સાથે ચિરાગ કે ઇધર ઉધર રાજ નયે ગુલદસ્તે રાખે જાતે હૈં; ખડે દિન કે રાજ વહાં ચૌવિસ તારીખ કિ રાત કા, સખ ઈસાયે કે યહાં ક્રાઈસ્ટ કા જન્મ હેાતા હૈ. અપને ઇધર પ્રત્યેક સનાતનધમી કે યહાં, જન્માષ્ટમી પર કૃષ્ણજી પૈદા નહીં કરાયે જાતે; પરંતુ ઇનકે યહાં બાકાયદા ક્રાઇસ્ટ કી માતા કી મા કા પલંગ પર લિટા કર તથા ઉનકી બગલ યા સીતે પર ક્રાઈસ્ટ કી છેટી સી મૂર્તિ લિટા કર તથા અનેક પ્રકાર કે ફૂલ ઔર મિઠાઇ ઇધર-ઉધર રખ કર ધર કે અચ્છી તરહ ગાભર સે લીપ કર ઔર ફિર સજા કર ઈસા મસીહ જન્મ લેતે હૈ. ખાલક ઇસા કી શકલ બાલક કૃષ્ણ સે બિલકુલ મિલતી હી નહી થી ખબલ્કિ દિ કિસીસે કહા ન જાય તે પ્રત્યેક વ્યક્તિ ઉસે કૃષ્ણજી કી મૂર્તિ હી બતાવે. બસ એક બાત કી કમી થી-ખાલક ઇસા કે હાથ કૃષ્ણ કી બંસી ન થી. ૨૪તારીખ કી રાત કા રાતભર ચર્ચા કે ધરે ખજતે હૈં ઔર આતિશબાજી કે દનાદન ગાલા છૂટતે બહતે હૈ. સંક્રાંતિ કા ત્યૌહાર તે ભારતવર્ષ મે સભી હિંદૂ મનાતે હૈ. મદ્રાસ પ્રાંત મે” સંક્રાંતિ કે ત્યૌહાર કા પંગલ કહતે હૈં. તૈમિલ ભાષા મેં પુંગલ ખિચડી કા નામ હૈ. હિંદૂઓ કે પુંગલ કે એક દિન ખાદ ઈસાઇયોં કા પુંગલ હતા હૈ. શુક્રવાર કે! ઇન્હેં ગાસ્ત ખાને કી ઇજાજત નહીં હૈ. યદિ કહી શુક્રવાર કે પુંગલ પડ ગયા જૈસા કિ પિછલી સાલ પડા થા તે ક્િરયે લાગ સ્વામિયાર સે ફતવા લેને જાતે હૈં. તૈમિલ ભાષા મે સ્વામિયાર પાદડી !! કહતે હૈ', ગત વર્ષ પાડિયાં તે ઇન્હે પુંગલવાલે શુક્રવાર કા ખતખ ખાને કી ઇજાજત દે દી થી. ઇન લેાગાં કા તવાર કે દિન ચજાના અનિવાયં હૈ. જો નહીં જાતા વહ સાઈ નહીં. ચ મે લેગ પાદડાં કા પૈસા દે કર, અપની બેઠને કી જગહ રિઝ કરા રખતે હૈ. યદિ ભૂલ સે ઇન રિજ સીટાં પર ક્રાઈ બૈઠ જાયં તા રિઝ કરાનેવાલા ઉસે આ કર ઉઠા દેતા હૈ. ચકા ટાઇમ સમાપ્ત હેને પર પ્રાના કરતા હુઆ આદમી તક કા ચપરાસી દ્વારા ચર્ચ સે બાહર નિકલવા ક્રિયા જાતા હૈ. પાદડિયાં કા અંધેર યહીં પર સમાપ્ત નહીં હૈાતા. મૃતક પુરુષ કી મુક્તિ કે લિયે પ્રાર્થના કરને કે ખરાને, વહાં પર ભૂખ હી લૂટ હાતી હૈ. યહાં પર સકે તીન વિભાગ હૈં. ફર્સ્ટક્લાસ મુક્તિ કે લિયે તીન પાદડી પ્રાના કરને આતે હૈં ઔર મૃતક કે ઘરવાલાં સે ૭૫) રૂપયા થ્રીસ લેતે હૈં. સેક્િડ ક્લાસ ક મુક્તિ કે લિયે દે। પાદડી આતે હૈં ઔર ૫૦) રૂપયા લેતે હૈ'. ઈસી પ્રકાર કે તીસરે દ૨ેકી મુક્તિ કે લિયે પચ્ચીસ રૂપયે એક પાદડી લેતા હૈ. બસ! ઇસકે બાદ મુક્તિ કા ઔર કાઇ ઘટિયા દા નહીં હૈ. પાપોં કી સ્વીકારી કે લિયે કમીશન એક ગુપ્ત કમરા હૈ. ઇસમેં, એકાંત મે, પ્રત્યેક સ્ત્રી-પુરુષ કૈા પાદડી કે સામને, અપને સબ પાપ સ્વીકાર કરને પડતે હૈં. યે પાઘડી અવિવાહિત હાલે હૈં. કમીશન કરાતે સમય, યે ધટાં તક, કમરે કે અંદર એક એક વ્યક્તિ સે, ઉસકે પાપે થ્રી સ્વીકારી કરાતે હૈં. યહાં કે પાદડી સબકે સબ ડે હી માલદાર હા ગયે હૈ. યે લેગાં કા સૂદ પર રૂપયા ઉધાર દેતે હૈં. એક પાદડી ને તે પાંડીચેરી મે' કઈ લાખ કી જાયદાદ પૈદા કરલી હૈ. મેરે ભાઈ ને મુઝસે કહા કિ યહાં કે અશિક્ષિત લેગાં સે પાડિયાં ને કહરકખા હૈ કિ ક્રાઈસ્ટ ઔર કૃષ્ણ એક હી બાત હૈ. પ્રધર કે હિંદૂ લેગ કૃષ્ણ કે બડે ભક્ત હૈ'. બસ, ઇસી કારણ્, વહાં પર એક તિહાઈ હિંદુ ઈસાઈ બન ગયે હૈ. શામ કે સમય મૈને એક ખાસ ખાત દેખી. હજરત ઈસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારત મેં મૂર્તિપૂજક ઇસાઈ કી મૂર્તિ સે ઠીક દે ગજ કે દૂરી પર, મૂર્તિ કે ઐન સામને; લેગાં કે બૈઠ કર મૂર્તિ કી એર મુંહ કિયે હુએ તથા મૂર્તિ પર ધ્યાન જમાએ દુઆયે માંગતે તથા પ્રાર્થના કરતે હુએ દેખા. શિક્ષિત સમુદાય ભી ઈસાઈયત કે સિદ્ધાંત કે નહીં સમઝતા; મને ઉનસે બાતે કર ધર્મ સંબંધી ઉનકે વિચાર જાનને કા પ્રયત્ન કિયા; પરંતુ જે લોગ, અપને વિચાર, ધર્મ જૈસે ગહન વિષય પર, અંગ્રેજી ભાષા મેં પ્રકટ કરને મેં અસમર્થ છે. એક બાત કા મુઝ પર બડા અચ્છા પ્રભાવ પડા. વહ યહ. કિ ક્રાંસીસી ભાષા કે ગ્રેજ્યુએટ તક કે આપસ મેં તામિલ ભાષા મેં હી બાતચીત કરતે પાયા. ઈધર કે લોગ શરાબ બહુત પોતે હૈં. સભી–હિંદૂ ઔર ઈસાઈ ! બ્રાહ્મણ તક ! શરાબ પીના ઈધર બુરા નહીં સમઝા જાતા; અતઃ પ્રત્યેક વ્યક્તિ ખુલ્લંખુલ્લા શરાબ પીતા હૈ. એક રૂપિયા રોજ પૈદા કરનેવાલા મજદૂર ચૌદહ આને કી શરાબ પી કર, ઘર કે કેવલ દો આને લે કર જાયગા. સુબહ કે શરાબ કે લિયે પૈસા ન હોને પર, શરાબ કી દુકાન પર અપને પહનને કે કપડે ગિરવી ૨ખ કર ઔર શરાબ પી કર કામ પર જાયગા ઔર શામ કો લૌટ કર, પૈસા દે કર કપડા લેગા ઔર શરાબ પી કર તબ લૌગા. એક બાત બડી ભદ્દી દેખી ગઈ. ઇધર કે લોગ, ક્યા શિક્ષિત ઔર કયા અશિક્ષિત, ઔર ક્યા હિંદૂ ઔર ક્યા ઈસાઈ-સભી, મિલને પર એકદૂસરે કો અભિવાદન નહીં કરતે; અબ વહાં કે કુછ લોગ, જે મેરે ભાઈ કે મિત્ર હૈ, નમસ્કાર કરના સીખ ગયે હૈ. યહાં કે હિંદૂઓ કે બહન કી પહલી કન્યા પર મામા કા હક હોતા હૈ. યદિ લડકી કા પિતા ઉસકી કિસી દૂસરી જગહ વિવાહ કરના ચાહે, તે મામા અદાલત દ્વારા ઉસે લે કર અપને સાથ શાદી કર લેતા હૈ. યહી રિવાજ ઈસાઈ મેં ભી હૈ, લેકિન ઈસાઈ મેં યદિ લડકીવાલા, મામા કે ન દે, તે ઉસે કાનુન કી સહાયતા નહીં મિલતી. યહાં કે ઇસા મેં એક બાત ઔર દેખને મેં આયી. સાધારણ તૌર પર બ્રાહ્મણ ઇસાઈ બ્રાહ્મણ ઈસાઈ કે સાથ, વૈશ્ય ઈસાઈ વૈશ્ય ઇસાઈ કે સાથ, શદ્ર ઈસાઈ શુદ્ધ ઇસાઈ કે સાથે વિવાહ કરતે હૈ; પર વિશેષ દશા મેં બ્રાહ્મણ ઈસાઈ, વૈશ્ય વ શુદ્ધ ઈસાઈ કી લડકી સે વિવાહ તો કર લેતે હૈં; પર અપની લડકી ઉનકે નહીં વિવાહતે. યહાં કે ઇસાઇયોં કી દશા કા જે વર્ણન મૈને ઉપર કિયા હૈ ઉસસે પાઠક ભલી પ્રકાર સમઝ ગયે હોંગે કિ યે લોગ, એક મુદત સે ઇસાઈ હેને પર ભી, અભી તક એક પ્રકાર સે હિંદ દૂ હી બને હુએ હૈં. યદિ આર્યસમાજ, વહાં કે કુછ સુશિક્ષિત નિવાસી આર્યસમાજી બની સકે, તબ તો, વહાં પર અપકાલ મેં હી, સર્વત્ર વૈદિક ધર્મ કી પતાકા ફહરાને લગે ઔર સનાતન ધર્મ કે લૂરે પંડિત ઔર પુરહિત કે ચુંગલ સે નિકલ કર ઈસાઈ લૂટે કે જાન મેં ફેસે હુએ, અપને ઇન ભાઈ કે બચા લે. આશા હૈ વૈદિક ધર્મ કે વે પંડિત જે વિદેશી ભાષા કી ભી અરછા જ્ઞાન રખતે હૈં, ઇસ એર ધ્યાન કેંગે. (તા. ૨૮-૧૦-૨૮ ને “આર્યપ્રકાશમાં લેખક-પંડિત શિવચરણલાલ શર્મા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ७- भारत की विजयादशमी कब होगी ? ઐસા કૌન–સા હિંદૂ હૈાગા, જિસકા હ્રદય વિજયાદશમી કે શુભાગમન સે પ્રષુલ્લિત ન ઉઠતા હા ? વિજયાદશમી વીરાં, પરાક્રમિયાં ઔર વિજેતા કા દિન હૈ. યહી દિન હૈ, જન્મકિ મર્યાદા પુરુષાત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી તે રાક્ષસી સત્તા કા અંતિમ સંહાર કર લંકાપર અપની વિજયપતાકા ફહરાયી થી. યહી દિન હૈ, જખ કિ હમારે દેશ સે રાક્ષસી સત્તા કે રૂપ મેં સામાજિક કુરીતિયાં, કુવ્યવહારાં ઔર કુસંસ્કારોં કા અધઃપતન હૈ। કર ધર્મ કી સસ્થાપના કી ગયી થી. સ વિજય । હુએ હજારાં વર્ષ હૈ ચૂકે; લેકિન અબ ભી પ્રત્યેક હિંદૂ કે હૃદય મેં ઇસકે શુભ ભાવ ઇસ દઢતા કે સાથ અંકિત હૈ, કિ ઉનકી સદિયોં કી ગુલામી ભી ઉનકે હૃદયાં સે ઇન ભાવેાં કાન ભેટ સકી ઔર આજ ભી ઇસ દિન કી પુણ્ય-સ્મૃતિ ભારતવષ કે હર હિંદુ કે ધર મેં બં સમારેાહ, ઉત્સવ વ આનંદ કે સાથ મનાયી જાતી હૈ. યથા મેં વિજયાદશમી ભારતવાસિયે કા રાષ્ટ્રીય ત્યાહાર હૈ. યહ હમેં ઉસ જમાને કી યાદ દિલાતા હૈ, જબ કિ હમારે પૂજ ઇસ દેશ કે ન કૈવલ માલિક હી થે; વરન ઐસે વીર, પરાક્રમી ઔર ઉત્સાહી થે, કિ એક દૂર દેશ કી રાક્ષસી સત્તા સે પીડિત પ્રજા કે દુ:ખાં કે દૂર કરને કે લિયે કિસી ભી ત્યાગ કા ત્યાગ, કિસી ભી તપ કૈં। તપ ઔર કિસી ભી કષ્ટ કા કષ્ટ ન સમઝ કર સહ આગે બઢ કર વિપક્ષિયોં કા મુકાબલા કરતે ઔર ઉસ સત્તા કા વિધ્વંસકર પીડિત પ્રજા કે હિતા વહાં અપની ધર્મધ્વજા હરાતે થે. ઇસકે વિપરીત, ઇસી પુણ્ય-ભૂમિ મેં આજ વતુ દિન ઉપસ્થિત હૈ, જબ કિ હમ અપને દેશ સે લગે હુએ દેશ કી પ્રજા કે કષ્ટાં કે નિવારણાર્થી સહાયક ના તા દૂર રહા, અપને હી જન્મસિદ્ધ સ્વÒાં ક રક્ષા કરને મે` આનાકાની કરતે હૈ, અપની હી પરાધીનતા કા ઉખાડ ફેંકતે મેં સકુચાતે હૈં ઔર યદિ જન્મસિદ્ધ સ્વાં તથા સ્વાધીનતા કી પ્રાપ્તિ કા સુખ-સ્વપ્ન ભી દેખતે હૈ', તે યહી સેચ કર. ફ્રૂટફટાયા કરતે હૈ, ક કિસ તરહ બિના ત્યાગ ક્રિયે, બિના તપ કિયે, ખિના કષ્ટ સહે કિસી તરહુ હમ અપને ધ્યેય તક પહુંચ જાયે'. ૨૪ ઐસી સ્થિતિ મેં ક્યા ભારતવર્ષ કી વિજયાદશમી હમારે લિયે મનાને યેાગ્ય સચ્ચી વિજયાદશમી હૈ ? નહીં, યહ વિજયાદશમી જિસે હમ ખાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ધની, નિન-સભી ચારેાં એર દેશ કે કાને-ક્રાને મેં મનાતે હૈ, હમારી સચ્ચી વિજયાદશમી નહીં હૈ. યહ વિજયાદશમી તે। ઉનકી વિજયાદશમી હૈ, જો અપને દેશ મે સ્વાધીન હૈ; જો અપને જન્મસિદ્ધ સ્વત્વાં કૈા ભલીભાંતિ ભરતતે હૈ; જો ધન-ધાન્ય સે પૂરિત હૈ; જે આપસકી ફૂટ, દ્વેષ ઔર કલહ સે પીડિત ઔર આણ્વસ મેં વિભાજિત નહીં હૈં ઔર જે પ્રાચીન કષ્ટદાયી સામાજિક કુરીતિયેાં, કુવ્યવહારાં ઔર કુસસ્કારાં કે કિસી પ્રકાર ગુલામ નહીં હૈં. ઇસસે ભી બઢ કર્ ય વિજયાદશમી ઉનકી હૈ, જો દૂસરાં કે કષ્ટાં કા દૂર કરને કે લિયે સદૈવ તત્પર રહતે ઔર સન્માર્ગ મેં કિસી કષ્ટ કા કષ્ટ, કિસી ત્યાગ ! ત્યાગ યા કિસી તપ કા તપન સમઝ કર નિર્ભિકતા કે સાથ વિપક્ષિયોં કા મુકાબલા કર દૂસરેાં કે। અપના અનુયાયી બનને કા મૌકા દેતે હૈ. હમ ભારતવાસી આજ જિસ સ્થિતિ મે' હૈ, ઉસે દેખ કર કૌન કહ સકતા હૈ કિ યે સબ ગુણુ હમસે હૈં ઔર ઇસ લિયે હમ અપની વિજયાદશમી કા સચ્ચી વિજયાદશમી કહને કે અધિકારી હૈ' ? હમારી વિજયાદશમી તા પરાધીનતા સે પીડિત, જન્મસિદ્ધ સ્વવેાં સે વંચિત; અસ્ત્રહીનતા, ધનહીનતા ઔર અનેકાં દેશવ્યાપી રાગોં સે ગ્રસિત; સામાજિક ફ્રૂટ, દ્વેષ ઔર કલહ સે વ્યથિત તથા અનેકાં પ્રાચીન કુરીતિયાં, કુષ્યવહારાં ઔર કુસંસ્કારમાં સે સતાયે હુએ પુરુષ, આયાં, ખાલકાં, વૃદ્ધો' આદિ કી વિજયાદશમી હૈ. ઇતને પર ભી, ગહરી–સે—ગહરી ખાઇ મે ।સે હુએ હમ વિજયાદશમી મનાતે હૈં ઔર કહતે હૈ, કિ યહ વિજયાદશમી હમારી હૈ. વિજયા કહતી હૈ-શક્તિ પુકારતી હૈ, મા ચિલ્લાતી હૈ, આકાશ સે ભી ધ્વનિ ઉઠતી કિ વિજયાદશમી તુમ્હારી નહીં હૈ. જન્મ ઐસા હૈ, તબ હમ રોકાતુર હત હુએ વ્યથિત હ્રદય સે બાર-બાર યહી પૂછતે હૈં, કિ ભારત કી વિજયાદશમી કબ હોગી ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારત કી વિજ્યાદશમી કબ હોગી? ૨૫ હમેં વહ આનંદ કબ નસીબ હોગા ? જબ ઉત્તર હૈ, હમ ગદગદ્દ હદયસે કહેંગે-“હે વિજયે!હે શક્તિ ! હે મેં ! હે આકાશ! હમ તેરે હૈ ઔર ભેટરૂપ અપને કે હી તુઝપર અર્પણ કરતે હુએ ઘોષિત કરતે હૈ, કિ તેરી જય હે !” હૃદય જાનના ચાહતા હૈ, આંખેં માલૂમ કરના ચાહતી હૈ ઔર કાન સુનના ચાહતે હૈં કિ ભારત કી વિજયાદશમી કબ હોગી ઔર કબ હમ ઉસે આનંદ કે સાથ મના સફેંગે? પરાધીનતા કે ગહરે શિકંજે મેં ફંસે હુએ હર પ્રકાર કી સામાજિક, આર્થિક ઔર ધાર્મિક બુરાઈર્યો કો સહન કરતે હુએ ઔર સમસ્ત સંસાર મેં પદદલિત હેતે હુએ હમ ભારતવાસી ઇસકા ઠીક ઉત્તર નહીં દે સકતે. કૈસી ભી નીચ સે નીચ, પતિત સે પતિત ઔર ધૃણિત સે ધૃણિત અવસ્થા મેં હમ કર્યો ન હો. ઇતના તો હમ અવશ્ય જાનતે હૈં કિ હમ વિજય કે પ્રેમી હૈ: શક્તિ કે ઉપાસક હં; મેં કે પૂજક હૈ, આકાશ કી વિશાલ છત્રછાયા કે નીચે ઔર કે સમાન નિવાસ કરતે હૈ ઔર ઈસી આશાપર હમ કહ સકતે હૈ, કિ એક દિન અવશ્ય આયેગા, જબ કિ હમ અપની વિજયાદશમી કે આનંદ કે સાથ મનાયેંગે ઔર કહ સકેંગે કિ યહ હમારી સચી વિજયાદશમી હૈ. યહ શુભ દિન કબ આયેગા, ઇસકા ઉત્તર તે હમ યહી દે સકતે હૈ, કિ જબ હમ અપની વિજય, અપની શક્તિ, અપની મૈ કી કૃપા સે અપને દેશ કે સ્વાધીન કર લેંગે; અપને જન્મસિદ્ધ સ્વ કે પ્રાપ્ત કર લેંગે, દેશ સે અન્ન-હીનતા, વસ્ત્રહીનતા, ધન-હીનતા ઔર ઉન રે કે, જિનસે સારી પ્રજા પીડિત હૈ, દૂર કર દેગે આપસ કી ફૂટ, ઠેષ ઔર કલહ કો હટા કર અપને એક સૂત્ર મેં બાંધ લેંગે ઔર કહ દેગે, કિ હમ પ્રાચીન કુરીતિ, કુવ્યવહાર ઔર કુસંસ્કાર કે ગુલામ નહીં હૈ, તભી હમ અપની વિજયાદશમી કે સચ્ચી વિજયાદશમી કહી સકૅગે ઔર ઉસે આનંદ કે સાથ મનાને કા અધિકાર રખ સકેગે. ઇસ તરહ કી વિજયાદશમી કા મનાયા જાના હમારા સુખ-સ્વપ્ન હૈ. આજ તો હમ અપને ઈસ સુખ-સ્વપ્ન કી ઓર જાતે હુએ વિજ્યા કે પુકારતે હૈ, શકિત કા આવાહન કરતે હૈ, મેં સે ગિડગિડાતે હૈ ઔર કહતે હૈ, કિ હે વિજયે! હે શક્તિ ! હે મા ! હમારે ઉપર દયા કરો ઔર હમેં બુદ્ધિ દે, બલ દે, પુરુષાર્થ દે, જિસસે હમ વીરતા, ધીરતા ઔર દઢતા કે સાથ આગે બહૈં ઔર આનેવાલે કષ્ટ ઔર આપદા કો સહન કરતે હુએ ઉન સમસ્ત શકિત કે જે હમારે ઉન્નતિ-માર્ગ મેં બાધક હૈ, અપને પરતલે રૌદતે હુએ અપની ઇસ ભૂમિપર વિજયપતાકા ફહરા દે ઔર સારે ભૂમંડલ મેં ઘોષિત કર કહ દે. કિ હે વિજયે! હે શકિત ! હે મૌ! તુમ સબ હમારે હો ઔર હમ તુમહારે હૈ!! (“હિંદૂપંચ”ના “ વિજયાંકમાં લેખક શ્રી. રૂપનારાયણ શ્રીવાસ્તવ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો ८-नारीशक्ति દીર્ઘ કાલ કી કઠિન ઉપાસના કે પશ્ચાત ઉપાસક કે ઉપાસ્ય દેવતા કે દર્શન હુએ. ભવ્ય મૂર્તિ, દિવ્ય લલાટ, અપૂર્વ પ્રતિભામંડિત મુખ, સાત્વિક દીપ્તિયુક્ત વિશાલ નેત્ર-જૈસે આનંદ કા દિવ્ય પુંજ, જૈસે સગુણુ કી સાક્ષાત પ્રતિમા, જૈસે પ્રેમ કી બહતી હુઈ તરંગિણી ! ઉપાસક મુગ્ધ હો ગયા, ઉસકા જ્ઞાન પ્રફુલિત હો ઉઠા, ઉસકા કર્મ ઉત્સાહ કી નદી મેં આનંદકિલ કરને લગા, ઉસકી ભક્તિ નાચ ઉઠી.. ઉપાસક ને નતમસ્તક હે પ્રણામ કિયા, ઉપાસ્ય ને નિર્મલ હાસ્ય કે સાથ આશીર્વાદ દિયા-માતૃસ્નેહ સે ભી પવિત્ર, ગંગાજલ સે ભી નિર્મલ, શિશ-હૃદય સે ભી સરલ! ઉપાસક આનંદ-સાગર મેં લીન હો ગયા. ગંભીર ધ્વનિ સે પ્રન હુઆ-કયા ચાહતે હો ઉપાસક? યહ કઠોર સાધના કિસ લિયે? ઉપાસક ને કહ-પ્રભો ! કયા આપ નહીં જાનતે? ભૂતકાલ કે સંસારચૂડામણિ ભારતવર્ષ કી યહ ગુલામ ઔર જર્જર દશા દેખ કર ભી ક્યા યહ બાકી રહ જાતા હૈ દેવ !.ક્યા. કારણ હું પ્રભો ! હમ જ્યાં-જ્યાં સ્વાધીનતા કે નિકટ જાતે હૈ યે વહ હમસે દૂર અલી જાતી હૈ. હમમેં કમી કિસ બાત કી હૈ ? હમારા ભૂતકાલીન ઇતિહાસ સ્વર્ણાલંકાર કી તરહ ઉજવેલ ઔર દીપ્તિપૂર્ણ હૈ, હમારા વર્તમાન ભી મલિન નહીં હૈ. ગાંધી ના મહાન આત્મત્યાગ, માલવીય કા વિકસિત બ્રાહ્મણત્વ, લાજપત કા શુદ્ધ દેશપ્રેમ, રવીંદ્ર કા ઉનત કવિત્વ-સભી ઇસ. દેશ મેં વર્તમાન હૈ. ભગવન ! ફિર યહ દુર્દશા ક્યાં ? ફિર યહ આત્મવંચના કાં? ફિર યહ ગુલામી કયાં? ફિર યહ નિરાશા ક? પ્રભો! યહી બાત જાનને કે લિયે ઉપાસક ઉત્કંઠિત હૈ.' ( ઉત્તર મેં પ્રતિધ્વનિ હુઈ:–“વત્સ ! ઇતિહાસ કે પ્રાચીન ગૌરવ પર કૂલ કર બૈઠ જાનેવાલી જાતિય શીઘ્ર હી અકર્મણ્ય હે કર નષ્ટ છે જાતી હૈ; સંસાર કે અંદર વે હી જાતિયે જીવિત રહતી હૈ, જે નવીન ઇતિહાસ કા નિર્માણ કરતી હૈ.....ભારતવર્ષ કે પાસ આત્મત્યાગ હૈ, મગર એક વસ્તુ કે અભાવ મેં ન તો વહ નવીન ઇતિહાસ કા બ્રહ્મતેજ પ્રાપ્ત કર સકતા હૈ, ઉસ વસ્તુ કે અભાવ મેં સબ ગુણુ ક્ષીણુકાય ઔર દુર્બલ હેતે જા રહે છે.” ઉપાસક-વહ કયા પ્રભુ ?” ઉત્તર મિલા–“વહ વસ્તુ હે નારી-શક્તિ ! આજ ભારતવર્ષ કી નારી-શક્તિ સોઇ હુઈ હૈ. પુરુષ ને સગુણે કા સિંચન કરનેવાલી ઇસ મહાન વિભૂતિ કે કામ કા ક્રીડાસ્થલ બના કર ગુલામી કે ગહરે કારાગાર મેં બંદ કર દિયા હૈ. વસ! ગાંધી કી તપસ્યા, માલવીય કા બ્રાહ્મણત્વ ઔર રવીન્દ્ર કા કવિત્વ તભી સકલ હેગે, જબ યહ મહાન શક્તિ જાગૃત હા કર ઉનકા સિંચન કરેગી. ઉપાસક ને પૂછા-“પ્રભો ! યહ શક્તિ કિસ રૂપ મેં જાગૃત હોની ચાહિયે, ક્યાં રેડ-મુંડધારિણી કાલી કે રૂપ મેં ?” ઉત્તર-“નહીં !” ભગવતી દુર્ગા કે રૂપ મેં?” " “ નહીં !' “વિષ્ણુ-અંક-શાયિની લક્ષ્મી કે રૂપ મેં ? જ નહીં !” “વિરહવિલા રાધા કે રૂપ મેં ?” નહીં !” ફિર પ્રભો ? બાલ-બ્રહ્મચારિણી સરસ્વતી કે રૂપ મેં. વત્સ! ભારતવર્ષ કે ઇસ સમય બ્રહ્મચર્ય કે દિવ્ય તેજ કી સતોગુણ કે ઉજ્વલ પ્રકાશ કી જરૂરત હૈ, ઉસ બ્રહ્મચર્ય કી નહીં, જે વ્યભિચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પુરુષને પત્નીવ્રત-ધર્મ ૨૭ પુરુષ કે દ્વારા બાલ-વિધવાઓં સે બલાત પાલન કરાયા જાતા હૈ, પ્રત્યુત ઉસ બ્રહ્મચર્ય કી, જે નિર્મલ સંસ્કારો મેં વાસ કરનેવાલે વ્યક્તિ કે અંતસ્તલ સ્વયમેવ ગરિક સ્ત્રોત કી તરહ પ્રવાહિત હતા હૈ.” “મગર ભગવન !' ઉપાસક ને કહા “આજ તો દેશ કે સબસે અધિક આવશ્યકતા અપના ક્ષત્રિયન્ત જાગૃત કરને કી હૈ રહી છે. ક્ષત્રિયવ કે અભાવ મેં આજ સારા દેશ પુત્વ-હીન હો રહા હૈ. આજ તે યહી આવશ્યકતા પ્રતીત હોતી હૈ કિ દેશ કા પ્રત્યેક યુવક ઔર યુવતી વિકરાળ રૂપ ધારણ કર, કુંડ-મુંડ-ધારિણું કાલી કા આદર્શો સામને રખ, તલવાર લે કર બાહર નિકલ જાય.” ભૂલતે હે ઉપાસક! ક્ષત્રિયત્ન કા આદર્શ હત્યા નહીં હૈ, રક્તપાત નહીં હૈ; ક્ષત્રિયત્ન કા આદર્શ રક્ષા કરના હૈ-પાલન કરના હે. ક્ષત્રિય કે સત્ત્વમિશ્રિત રજોગુણ કા ઉપાસક હોના ચાહિયે, તમમિશ્રિત રજોગુણ કા નહીં. ઔર આજ જે યહ દેશ નપુંસક, દુર્બલ, કાયર ઔર ક્ષત્રિયત્વહીન દિખલાઈ દે રહા હૈ, ઉસકા એકમાત્ર કારણ ચરિત્ર કા અધઃપતન હૈ. સમાજ કે ઈસ ભયંકર પતન કા ઉથાન તભી હો સકતા હૈ, જબ યહાં કી નારી-શક્તિ જાગૃત હે સરસ્વતી કા રૂપ ધારણ કર કે બ્રહ્મચર્ય કી પતાકા ઉડાતી હુઈ મનુષ્યજાતિ કે ચરિત્ર કા દિવ્ય સંદેશ દેગી. જબ વહ સૂખતે હુએ ચરિત્ર કે પૌધે કા સિંચન કર ઉસે હરા–ભરા કર દેગી, વહી દિન ભારત કે ઉત્થાન કા દિન હોગા. ઉસ દિન યહાં કી બ્રાહ્મણત્વ જાગૃત હો જાયેગા, ક્ષત્રિયત્ન ખિલ જાયગા, મનુષ્યત્વ મુસ્કુરા ઉઠેગા ઔર એક છેડીસી ગડગડાટ કે સાથ સ્વાધીનતા કે ભવ્ય મંદિર કે દ્વાર ખુલ જાયેંગે. ઉસી દિન ગાંધી કી તપસ્યા, માલવીય કા બ્રાહ્મણવ ઔર શ્રદ્ધાનંદ કા બલિદાન સાર્થક છે.” ઈસી સમય પાસ કે પિડ સે માર કી મીઠી કેક ને ઇન વાક કી પ્રતિધ્વનિ કી ઔર. હંસતી હુઈ દિવ્ય મૂર્તિ અંતર્ધાન હો ગઈ. (આજિન-૧૯૮૫ ના “યાગભૂમિ'માં લે-ચંદ્રરાજ ભંડારી) ९-पुरुषोनो पत्नीव्रत-धर्म આશા હૈ, ઈસ લેખ કે નામ સે હમારી બહને ખુશ હગી. ખાસ કર વે બહમેં, જિનકી યહ શિકાયત હૈ કિ પ્રાચીન કાલ કે પુરુષ ને સ્ત્રિ કે હર તરહ દબા રખા; ઔર વે પુરુષ, સંભવ હૈ, લેખક કે કેસે, જિન્હેં સ્ત્રિ કે અપની દાસી સમઝને કી આદત પડી હુઈ હૈ. યહ બાત કિ કિસને કિસકે દબા રખા હૈ, એક એર રખ દે, તો ભી યહ નિર્વિવાદ સિદ્ધ ઔર સ્પષ્ટ હૈ કિ આજ સ્ત્રી ઔર પુરુષકે સંબંધ પર ઔર ઉનકે મૌજૂદા પારસ્પરિક વ્યવહાર પર ન સિરે સે વિચાર કરને કી આવશ્યકતા ઉપસ્થિત હો ગઈ હૈ. સ્ત્રી ઔર પુરુષ યહ દો પરસ્પર-પૂરક શકિત હૈ ઔર ઉનકા પૃથફ-પૃથફ તથા સમ્મિલિત બલ ઔર ગુણ વ્યક્તિ ઔર સમાજ કે હિત ઔર સુખ મેં લગના અપેક્ષિત હૈ. યદિ દોને કે ગુણે ઔર શક્તિ કા સમાન વિકાસ ન હોગા, તો ઉનકા પૂરા ઔર ઉચિત ઉપયોગ ન હે સકેગા. પક્ષી કા એક પંખ યદિ કચ્ચા યા કમજોર હો, તો વહ અછી તરહ ઉડ નહીં સકતા. ગાડી કા એક પહિયા યદિ છેટા યા ટૂટા હે, તે વહ ચલ નહીં સકતી. હિંદૂ-સમાજ મેં આજ પુષ કઈ બાતેં મેં સ્ત્રિ સે ઉંચા ઉઠા હુઆ, આગે બઢા હુઆ, સ્વતંત્ર ઔર બલશાલી હૈ. ધર્મ-મંદિરોં ઉસીકા જય-જય-કાર હૈ, સાહિત્ય-કલા મેં ઉસકા આદર-સત્કાર હૈ, શિક્ષા-દીક્ષા મેં ભી વહી અગુઆ હૈ. સ્ત્રિ કે ન પઢને કી સ્વતંત્રતા ઔર સુવિધા, ન ઘર સે બાહર નિકલને કી. પરદા ઔર ઘુંઘટ તો નાગપાશ કી તરહ ઉહેં જકડે હુએ હૈ. ચૂલ્હા-ચૌકા, ધના–રોના, બાલ-બચ્ચે, યહ હિંદૂ સ્ત્રી કા સારા જીવન હૈ. ઇસ વિષમતા કે દૂર કિયે બિન હિંદૂ-સમાજ કા કલ્યાણ નહીં. દેશ ઔર કાલ કે જ્ઞાની પુરુષ કે ચાહિયે કિ વે સ્ત્રિ વિકાસ મેં અપના કદમ તેજી સે આગે બઢાયું. જહાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે તક લબ્ધપ્રતિષ, બેલવાન ઔર પ્રભાવશાળી વ્યક્તિ કે દુર્ગણે સે સંબંધ હૈ, હિંદૂ પુરુષ હિંદૂ સ્ત્રી સે બઢ-ચઢ કર હૈ ઔર જહાં તક અંતર્જગત કે ગુણ ઔર સૌંદર્ય સે સંબંધ હૈ, વહાં તક, સ્ત્રિયાં પુરુષો સે બહુત આગે હૈ. પુરુષ કા લૌકિક જીવન અધિક આકર્ષક હૈ, ઉપચગી હૈ; વ્યક્તિગત જીવન અધિક દોષ-યુક્ત, નીરસ ઔર કલુષિત હૈ. અપને સામાજિક પ્રભુત્વ -સે વહ સમાજ કો ચાહે લાભ પહુંચા સકતા હૈ, પર વ્યક્તિગત વિકાસ મેં વહ પીછે પડ ગયા વિપક્ષ મેં અિ કે ઉચ્ચ ગુણે કા ઉપયોગ દેશ ઔર સમાજ કો કમ હોતા હૈ, પરંતુ વ્યક્તિગત જીવન મેં વે ઉનકે બહુત ઉંચા ઉઠા દેતે હૈ. અપની બુદ્ધિ-ચાતુરી સે પુરુષ સામાજિક જગત મેં કિતના હી ઉંચા ઉઠ જાતા હે, વ્યક્તિગત જીવન ઉસકા ભોગ-વિલાસ, રોગશોક, ભય-ચિંતા મેં સમાપ્ત હો જાતા હૈ. સ્ત્રિય કી ગતિ સમાજ ઔર દેશ કે વ્યવહાર-જગત મેં ન હોને કે કારણ, ઉનમેં સામાજિકતા કા અભાવ પાયા જાતા હૈ. અએવ અબ પુરુષ કે જીવન કે અધિક વ્યક્તિગત ઔર પવિત્ર બનાને કી આવશ્યકતા હૈ, ઔર બ્રિાં કે જીવન કે સામાજિક કામે મેં અધિક લગાને કી. પુરુષ ઔર સ્ત્રિય કે જીવન મેં ઈસ પ્રકાર સામંજસ્ય જબ તક ન હોગા, તબ તક ન ઉન્હેં સુખ મિલ સકતા હૈ, ન સમાજ કે. યહ તે હુઆ સ્ત્રી-પુરુષ કે જીવન કે સામાન્ય પ્રશ્ન. અબ રહા ઉનકે પારસ્પરિક સંબંધ કા પ્રા. મેરી યહ ધારણું હૈ કિ સ્ત્રી, પુરુષ કી અપેક્ષા, અધિક વફાદાર હૈ. પુરુષ એક તો સામાજિક પ્રભુતા કે કારણ ઔર દૂસરે અનેક પ્રકાર કે ભલે-બૂરે લોગોં ઔર વસ્તુ કે સંપર્ક કે કારણ અધિક બેવફા હો ગયા હૈ. સ્ત્રિ વ્યક્તિગત ઔર ગૃહ-જીવન કે કારણ સ્વભાવતઃ સ્વરક્ષસુશીલ અએવ વફાદાર રહ પાઈ હૈ, પર અબ હમારી સામાજિક અવસ્થા મેં એસા ઉથલપુથલ હો રહા હૈ કિ પુ કે જીવન અધિક ઉચ્ચ, સાત્વિક ઔર શ્રેષ્ઠ એવં વફાદાર બને બિના સમાજ કા પાંવ આગે ન બઢ સકેગા. અબ તક પુરુષ ને સ્ત્રિય કે કર્તવ્ય પર બહુત જોર દિયા હૈ. ઉનકી વફાદારી. પાતિવત હમારે યહાં પવિત્રતા કી પરાકાષ્ઠા માની ગઈ હૈ. અબ ઐસી સમય આ ગયા હૈ, કિ પુરુષ કર્તવ્ય કી ઓર જ્યાદા ધ્યાન દે. વ્યભિચારી, દુરાચારી, આક્રામક, અત્યાચારી પુરુષ કે મુંહ મેં અબ પાતિવત ધર્મ કી બાત શોભા નહીં દેતી. મારી માતાઓ ઔર બને ને ઇસ અમિ-પરીક્ષા મેં તપ કર અપને કે શુદ્ધ સુવર્ણ સિદ્ધ કર દિયા હૈ. અબ, પુરુષ કી બારી હૈ. અબ ઉસકી પરીક્ષા કા યુગ આ રહા હૈ. અબ ઉસે અપને લિયે પત્નીવ્રત-ધર્મ કી રચના કરના ચાહિયે. અબ સ્મૃતિ મેં, કથા-વાર્તાઓ મેં પત્નીવ્રત-ધર્મ કી વિધિ ઔર ઉપદેશ હોના ચાહિયે. પત્નીવ્રત-ધર્મ કે માની હૈ પત્ની કે પ્રતિ વફાદારી. સ્ત્રી અબ તક જૈસે પતિ કે પરમેશ્વર માન કર એકનિષ્ઠા સે ઉસે અપના આરાધ્ય દેવ માનતી આઈ હૈ, ઉસી પ્રકાર પત્ની કે ગૃહદેવી માન કર હમેં ઉસકા આદર કરના ચાહિયે, ઉસકે વિકાસ મેં હર પ્રકાર સહાયતા કરની ચાહિયે ઔર સપ્તપદી કે સમય જે પ્રતિજ્ઞાર્યે પુરુષ ને ઉસકે સાથ કી હૈ, ઉનકા પાલન એકનિષ્ઠાપૂર્વક તેના ચાહિયે. ઇસ પ્રકાર સ્ત્રી-જીવન કે સમાજશીલ બનાવે બિના, ઔર પુરુષ-જીવન કે પત્નીવ્રત-ધર્મ કી દીક્ષા દિયે બિના હિંદૂ-સમાજ કા ઉદ્ધાર કઠિન છે. હર્ષ કી બાત હૈ કિ એક ઓર પુરુષ અપની ઇસ ત્રુટિ કો સમઝને લગ ગયા હૈ ઔર દૂસરી ઓર સ્ત્રિયોં ને ભી અપની આવાજ ઉઠાઈ હૈ. ઇસકા ફલ દેને કે લિયે અચ્છી હોગા, ઇસમેં સંદેહ નહીં. (માઘ-૧૯૮૪ના “ત્યાગભૂમિ'માં લેખક-શ્રી. હરિભાઉ ઉપાધ્યાય ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ સિયાં કી ઓર સે १०-स्त्रियों की ओर से આજ ભારત કે કોને-કેને સે સ્ત્રી-સુધાર, સ્ત્રી-સ્વાતંત્ર્ય ઔર સ્ત્રી-શિક્ષા કી આવાજ સુના દે રહી હૈ. સમાચારપત્રો મેં ભી ઇસકે લિયે આન્દોલન કિયા જા રહા હૈ, બહુત સે પત્ર તે. કેવલ ઈસી ઉદ્દેશ્ય સે નિકલને લગે હૈં. બહુત સી સંસ્થાયે ભી સ્ત્રી-સુધાર કે લિયે ખુલ રહી. હૈ, સમય-સમય પર મહિલા-સંમેલન ભી હોતે હુએ નજર આતે હૈ. સારાંશ યહ કિ આજ સારે ભારત મેં સ્ત્રી-સુધાર કી આવશ્યકતા કે સમઝ કર સ્ત્રિયો કે શિક્ષિત, ઉન્નત ઔર સ્વતંત્ર કરને કા પ્રયત્ન કિયા જા રહા હૈ. બહુત સે સ્ત્રી-સુધાર–પ્રેમી તો સ્ત્રિ કી મીરી દશા સે ઇતને વ્યાકુલ ઔર વિહુવલ હે ગયે હૈ, કિ વે એક ક્ષણ ભી સ્ત્રિય કે ઘર મેં બંદ નહીં દેખના ચાહતે. તે ચાહતે હૈ કિ ઉનકી સ્ત્રિયે ભી યૂરોપીયન સ્ત્રિય કી ભાંતિ ઉનકે સાથ સભાઓ મેં જ કર. લેકચર દિયા કરે, બાગે મેં ઘુમા કરે ઔર ખેલાં તથા નાચ-રંગ મેં ભી ઉનકા સહયોગ દે. વે. ચાહતે હૈ કિ સ્ત્રિય સબ બંધને કે તેડ કર આજ હી અપ-ટૂ-ડેટ” ઔર “ફેશનેબલ બન જાય. ઇસકે લિયે વે અ૫ની તરફ સે ભરસક પ્રયત્ન ભી કર રહે હૈ. મેં સુધારો કે વિરોધ મેં નહીં દૂ, પરંતુ ઉનકી ઈસ જર્દાબાજી ઔર ઉતાવલેપન કે સંબંધ મેં કુછ નિવેદન કરના ચાહતી હૂં. ચિરકાલ સે જે વૃક્ષ સૂખા પડા હૈ, ઉસે પલ્લવિત ઔર પુષિત કરને કે લિયે બડી સાવધાની કી આવશ્યકતા હૈ. યદિ હમ ઉસે એકદમ પાની સે તર કર એક-દો દિન મેં ઉસે પલ્લવિત દેખના ચાહે ગે, તો ઉસકા પરિણામ શાયદ અચ્છા ન હે. પાની કી અત્યંત અધિકતા સે યા તો વહ સડ જાયગા ઔર યા અસર હી પૈદા ન કરેગા. ઇસ વિષય પર ધીરે-ધીરે શાંતિ કે સાથ સોચના ચાહિયે, ઉતાવલેપન સે નહીં. હમ સદિય સે અંધકાર કી કોઠરિયે મેં બંદ પડી હૈ ઔર આજ હી હમેં હમારે ભાઈ પશ્ચિમી મહિલાઓ કી તરહ અપની સહચરી બનાના ચાહતે હૈ! ઇસ તરહ ઉન્નતિ હોના કઠિન છે. પર્વત પર શનૈઃ શનૈઃ હી ચઢા જાતા હૈ, એક ફૂદ મેં ઉસ પર ચઢને કે સભી પ્રયત્ન નિષ્ફલ હોંગે. ઇસી તરહ હમારે સુધાર મેં યહ જહદબાજી ઔર ઉતાવલાપને હાનિકર હિી સિદ્ધ હોગા. સ્ત્રી-સુધાર-પ્રેમી પુરુષ કે ચાહિયે કિ અપની સ્ત્રિ કી ત્રુટિયાં ઉનડે શાંતિ ઔર પ્રેમ સે બતા કર દૂર કરાને કી કોશિશ કરેં; ઉનકી ત્રુટિ પર ક્રોધ કરને ઔર બુરાભલા કહને કી જરૂરત નહીં. ઉનકે લિયે વે ઉચિત શિક્ષા કા પ્રબંધ કરે. વિઠભંડલી તથા સભા-સંમેલને મેં ઉન્હેં જાને કા અવસર દે. પ્રાયઃ સ્ત્રિ કે દેશ તથા રાજ્ય કા કુછ ભી હાલ માલૂમ નહીં હોતા; ઈસ લિયે ઉન્હેં પ્રેમ સે અખબાર ૫૮ કર સુનાયે જાયે, ઔર ! અખબાર કી એર ઉનકી રુચિ પૈદા કરને કી કોશિશ કી જાયં. જબ તક ઉનકે માનસિક વિચાર નહીં સુધરેંગે ઔર ઉન્હેં દેશ કી વર્તમાન સ્થિતિ કા પતા નહીં લગેગા, વે કાર્યક્ષેત્ર મેં કેસે. પદાર્પણ કર સકતી હૈ ? અતઃ સ્થાન-સ્થાન પર ઉનકે લિયે પુરુષ–સમેલને કી અપેક્ષા સ્ત્રી-સમાજો ઔર સભાઓ કા પ્રબંધ કિયા જાય, જિસસે ઉન્હેં દેશ કી વર્તમાન દશા કા જ્ઞાન હો. કઈ શહેર મેં ઐસી સંસ્થાર્યો બન ભી ગઈ હૈ; પરંતુ ઐસી સંસ્થાયે જિતની અધિક હે સકે, ઉતના હી. અધિક લાભ હોગા. યૂરોપીયન સ્ત્રિયોં કી ભાંતિ જબરદસ્તી ઉનકે ઐણુભા કે કુચલ કર સ્વતંત્ર તથા ઉદ્ભૂખલ બનાને કી આવશ્યકતા નહીં. સ્ત્રિ કે સ્વતંત્ર ઔર ફ્રેશનેબલ બનાને કે લિયે કઈ સ્ત્રીસુધારક લોગ ઉનકી ઈચ્છા કેવિરુદ્ધ ઉનકે બી-સુલભ ભાવૈ કો ભી વિનાશ કરને કા યત્ન કરતે હૈ. યહ સ્વતંત્રતા કે નામ પર ઉન્હેં પરતંત્ર કરના હૈ. મેં એક દંપતિ કે જાનતી , જે બડે સુધારક હૈ, સભા-સમિતિયા મેં ભી જાતે હૈં. એક દિન પતિદેવ ને અપની સ્ત્રી સે નૃત્ય કરને કે લિયે કહા. ઉસને ઇન્કાર કર દિયા; કોંકિ ઉનકે ૪-૫ બચ્ચે બડે હે ગયે થે, ઉનકે સામને નાચના લજાયુક્ત થા. બસ, ઈસી બાત પર પતિદેવ સૃષ્ટ હે ગયે ઔર દો દિન તક ભેજન ન કિયા ! યહ શોચનીય તથા હાસ્યપ્રદ ઘટના છે. ક્યા ઐસે સુધારક ઈસી પ્રણાલી સે મહિલાઓ કા સુધાર કરેંગે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ પાંચમા યદિ યથાર્થાત: કે સ્ત્રી–સુધાર કરના ચાહતે હૈ, તેા ઉન્હેં અપને સ્વા તથા સ્છાઓ કા હેડ કર શનૈઃ શનૈઃ ઉનકી માનસિક પ્રવૃત્તિ બદલની ચાહિયે ઔર ઈસપર ભી ઉનકે સ્ત્રીસુલભ લજ્જા, નમ્રતા એવં આત્મસન્માન આદિ ગુણોં કા આદર કરના ચાહિયે. સ્ત્રી-સુધારકાં સે મેરી એક ઔર પ્રાČના હૈ. વહુ યહ કિ ઉન્હેં ઈસ આંદેલન મેં યાં કે ભાવેાં કી ઉપેક્ષા નહી કરની ચાહિયે. આંદોલન કરને યા સુધાર કે ભિન્ન-ભિન્ન કાર્યકરને સે પહલે ઉન્હે હમારી ઇચ્છાઓ, હમારી આવશ્યકતાઓ ઔર હમારે ભાવાં કે જાન તેા લેના ચાહિયે. હમારી ઇચ્છા ઔર આવશ્યકતાઓ કે વિરુદ્ધ હમારે સુધાર કે લિયે ક્રાઇ કદમ ઉઠાના હમારે સાથ ક્યા વૈસી હી જ્યાદતી ન હાગી, જેસી કિ પહલે કે લાગોં ને હમારી આવશ્યકતા ઔર હમારી ઇચ્છા કી ઉપેક્ષા કર હમસે પઢને-પઢાને આદિ કે અધિકાર છીન કર કી થી ? એક પ્રતિષ્ઠિત ઔર સંપન્ન વ્યક્તિ સે ઉનકી ધર્માંપત્ની ને યહ ઇચ્છા પ્રકટ કી કિ મૈં સ્વદેશી વસ્તુ પહનના ઔર અપની બહુનાં કી સેવા કરના ચાહતી હૈં, આપ મુઝે આજ્ઞા દે. પતિદેવ સ્ત્રી-શિક્ષા ૐ આંદોલન મેં કાફી ભાગ લેતે હૈ, પરંતુ અપની પત્ની કા પૈસા કરને સે ઇન્કાર કર દિયા ! જળ ઉસ સાધ્વી સ્ત્રી ને ઉસકે લિયે વિશેષ આગ્રહ ક્રિયા, તબ પતિદેવ કા પારા ચઢ ગયા ઔર લગે ઉસ અબલા પર અનેક યંત્રણા કે બાદ જૂતાં કી વર્ષા કરતે !! યહુ સચ્ચી ધટના હૈ, મૈં અધિક ન લિખ કર ઐસે શિક્ષિત પુરુષમાં સે પૂછતી ૢ કિ ક્યા ઇસી પ્રકાર અિયાં કા સુધાર હેાગા ? મેરા અભિપ્રાય સલી પુરુષોં પર આરેાપ કરને સે નહી. બહુત સે ઐસે સજ્જન ભી હૈં, ને સ્ત્રી–સુધાર કા સચ્ચે અર્થોં મેં ચાહતે હૈ. વે પુરુષ આદરણીય હૈ—ઉન્હીં કી કૃપા સે કુછ સ્ત્રિયાં શિક્ષિત હા કર કમલ કી ભાંતિ વિકસિત હૈ। રહી હૈ. પરંતુ અધિકાંશ પુરુષ હમારે ઉપર્યુક્ત શ્રીમાન કી તરહે હમારે પર અત્યાચાર હી કર રહે હૈ. હમારા સુધાર કરને કે લિયે નમ્રતા ઔર શાંતિ સે કામ લેના ચાહિયે. શાસ્ત્રો' તે મે' અર્ધાંગિની કા પદ દિયા હૈ. હમારે સાથ વિવાહ મે જોજો પ્રતિજ્ઞાયે કી જાતી હૈ ઔર ઉસ સમય હમેં જો આધકાર દિયે જાતે હૈ', ઉનકા આજીવન સ્મરણુ રખતે હુએ પૈસા હી હમારે સાથે વ્યવહાર કરના ચાહિયે; યહી મેરી પુરુષોં સે પ્રાના હૈ. યહી હમારે સુધાર કા મૂલ સિદ્ધાંત હૈ. (માષ-૧૯૮૪ના યાગભૂમિ”માં લેખિકા:-શ્રીમતી શારદાકુમારી બિડલા) ११ - हमारे अधिकार અપને સ્થાન ઔર અધિકાર કા ગ્રહણ કરી; વડ તુમ્હારી સંપત્તિ હૈ. દૂસરે મનુષ્ય સ્વયં સંમત હૈ। જાવેંગે, સંસાર ન્યાયવાન હૈ; વહુ પ્રત્યેક મનુષ્ય કે અપના અસ્તિત્વ જમાને કી પૂ સ્વાધીનતા દેતા હૈ.” ઇમન ૩૦ કિસી મનુષ્ય કે। યહ અધિકાર નહીં હૈ કિ વહ સદા પરાધીનતા કી કડી મેડિયાં મેં જકડા રહે, જિસમે વહુ અબ તક રહેતા આયા હૈ. ઉસકા આત્મ-સમાન ચાહતા હૈ કિ વધુ ઐસી રિસ્થિતિ સે એકદમ બાહર નિકલ જાય. ઉસકા ધમ હૈ કિ વહ અપને કૈ ઐસી સ્થિતિ મેં લા રખે, જો સમ્માનપૂર્ણ હું ઔર જિસમેં રહ કર વહ કિસીકા આશ્રિત યા બેઝ ન રહે, બલ્કિ ઔરાં ભારતીય હૃદય કા સહાયક અને સકે.’ પ્રાચીન ભારત મેં સ્ત્રી-પુરુષોં કે સમાન અધિકાર શૈ, યહ અબકાઇ રહસ્ય કી બાત નહીં રહી. વેદોં ઔર શાસ્ત્રો કે જમાને મેં યહ સમાનતા ખરાખર બની રહી ઔર સ્ત્રી-પુરુષાં કે સ્વત્વ ઔર અધિકારાં મે' કાઇ ભેદ-ભાવ નહી' રહા. વેદાં છ અનેક ઋચાઓં કી પ્રકાશિકા સ્ત્રિયાં થી, કાનૂન બનાને કા અધિકાર ઇન્હેં પ્રાપ્ત થા; યજ્ઞ યે કરતી ઔર કરાતી થી વિવાહ કરના યા અવિવાહિતા રહ કર દેશ ઔર જાતિ કી સેવા કરના બિલકુલ ઇનકી ઇચ્છા ઔર રુચિ પર નિર્ થા. સામાજિક અધિકાર ઇન્હેં પૂર્ણતયા પ્રાપ્ત થે. પુરુષ ઇનકી સ્વતંત્રતા મેં કિસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ હમારે અધિકાર પ્રકાર બાધક નહી થે ઔર યે ભી ઉનકી હર તરહ સે સહાયિકા ઔર સોગિની થી. પરસ્પર કિસી પ્રકાર ઈર્ષા, દ્વેષ નહીં થા-હાં, સ્પર્ધા ભલે હી કભી હો જાતી. સાંપરિક વિષય મેં ભી સ્ત્રિ કા અધિકાર પુરુષ કે સમાન હી થા. યે જાયદાદ કી સ્વામિની હતી થીં. જે ધન ઇનહે વિવાહ કે સમય મિલતા થા, જે કુછ યે પેદા કરતી અથવા ઇનકા પતિ કમાતા વહ તો ઇનકા થા હી; પર પિતા ઔર પતિ કે મર જાને પર ભી યે પુત્ર યા અન્ય હકદાર પુરુષ કી તરહ હી અપની પૈતૃક તથા પતિ કી સંપત્તિ કી અધિકારિણી હોતી થીં. ધર્મશાસ્ત્ર યા અન્ય અમૃતિયાં મેં જહાં “પુરુષ’ શબ્દ લિખા હુઆ હૈ વહાં કેવલ પુરુષ સે હી અભિપ્રાય નહીં દે. બકિ ઉસસે સ્ત્રી-પુરુષદોનાં સમઝા જાતા થા. જૈસે પુત્ર વૈસે હી પુત્રી અને માતાપિતા કે લહૂ સે બનતી હૈ ઔર ઇનકા યહ સમાન અધિકાર નિતાત સ્વાભાવિક ઔર જન્મસિદ્ધ હૈ. યહ તે મહાઅન્યાય ઔર અધમ કી બાત હૈ કિ સ્ત્રી કે પિતા ઔર ભાઈ કે મર જાને પર વહ અપને બાપ કી સંપત્તિ કી અધિકારિણી ન સમઝી જાય ઔર એક દૂર કે નાતેદાર કે, ચાહે ઉસકા સંબંધ ઉન લોગે કે જીવનકાલ મેં કેસા હી પ્રિય યા અપ્રિય હો રહા હૈ, જાયદાદ દે દી જાય. સ્ત્રી ઔર પુરા દેને કો ગોદ લેને કા અધિકાર થા. સ્ત્રી કે પતિ કે સામને ભી ગોદ લેને કી મિસાલે મૌજુદ હૈ. પતિ મર ગયા હો, બે ગયા હો અથવા નિકલ ગયા છે, તે સ્ત્રી સરા વિવાહ કરને કી અધિકારિણું સમઝી જાતી થી ઔર ઉસકા યહ કામ સમાજ કી દષ્ટિ મેં પાપ ઔર અધર્મ નહીં સમઝા જાતા થા. વિવાહિતા સ્ત્રી કા આદર ઔર સંમાન ઉસકે પતિ કી હૈસિયત, માન ઔર મર્યાદા કે અનુસાર હતા થા. પઢને—પઢાને કે સંબંધ મેં તે કુછ પૂછના હી નહીં, સ્ત્રિ સભી વિષય કી ઉચ્ચ સે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરતી થી. ઉનકે લિયે કિસી પ્રકાર કી મનાઈ નહીં થી. તે પૂર્ણ વિદુષી ઔર તત્ત્વજ્ઞાની તથા બ્રહ્મવાદિની હતી થી. ઉનકા વેદારંભ ઔર યજ્ઞોપવીત-સંસ્કાર હોતા થા, ઔર પુરુષ કે સમાન વે યજ્ઞોપવીત રખતી થી. પુરુષ કા કઈ ભી મત ઔર ધર્મ કા કામ ઉસ સમય તક પૂર્ણ નહીં સમઝા જાતા થા, જબ તક ઉસકી સહધર્મિણે ઉસમેં સંમિલિત નહીં હોતી થી. રાજનૈતિક અધિકાર મેં ભી સ્ત્રિયો કે સ્વત્વ કા પૂર્ણ ધ્યાન રખા જાતા થા. તે પુરુષ કે સમાન હી શાસન મેં સુદક્ષ ઔર બડી કુશલ હતી થી ઔર લડાઈ મેં પુરુષ કી તરહ અપને શત્રુઓ સે બડી વીરતા કે સાથ યુદ્ધ કરતી થીં. જ ભારત કા પ્રાચીન ઈતિહાસ સ્ત્રી-જાતિ કે ગુણગૌરવ કા એક સજીવ ઔર ચમત્કારપૂર્ણ ઈતિહાસ હૈ. હમ યહ નહીં કહતી કિ અન્ય દેશો મેં અિસી હી યોગ્ય ઔર વીર લલનાયું નહીં હુઈ, પરંતુ ભારત કી શાન ઇસ સંબંધ મેં બિલકુલ હી નિરાલી હૈ. સ્ત્રિય પુરુષો સે શારીરિક બલ મેં સાધારણતયા ચાહે કમ હોં, પરંતુ માનસિક, નૈતિક યા આધ્યાત્મિક બલ મેં કિસી તરહ ભી ન્યૂન નહીં હૈ. ઉન્હેં જબ ભી કભી સમય ઔર અવસર મિલા હૈ, સદા અ૫ની યોગ્યતા, શક્તિ ઔર કાર્યદક્ષતા તથા ચાતુર્ય કા બડા હી અભુત ઔર ઉત્સાહપ્રદ પરિચય દે કર સંસાર કે ચકિત કર દિયા હૈ. પરંતુ દુઃખ કે સાથ કહના પડતા હૈ કિ પૌરાણિક કાલ મેં પુરુષ કી સ્વાર્થ લુપતા ને હમેં હમારે ઉપર્યુક્ત અધિકાર સે હી કેવલ નહીં વંચિત કર દિયા કિ સચ પૂછિયે તો સંસાર કે માનવ-સમાજ કે અર્ધ ભાગ કે અસીમ ઉપકારે સે મહરૂમ રખ કર અપની અદૂરદર્શિતા ઔર બુદ્ધિહીનતા કા બહુત હી ખેદજનક પરિચય દિયા હૈ. પુરુષ હમસે શારીરિક બલ મેં સબલ થે હી, ઉહને પશુઓં કી તરહ અપને નિકૃષ્ટ સ્વાર્થ મેં આ કર હમારે ઉપર મનમાના અત્યાચાર કરને મેં કોઈ કસર નહીં ઉઠા રખી. હમ હર તરહ સે પરાધીન બના દી ગઈ. શિક્ષા કા દ્વાર હમારે લિયે એકદમ બંદ કર દિયા ગયા. હમારી સ્વતંત્રતા કે નષ્ટ કરને, હમારે પક્ષ કે દુર્બલ બનાને કે લિયે ઉહેને પુરાની સ્મૃતિ મેં ભી અપની ઈચ્છાનુસાર મિલાવટ કરની શરુ કરી દી. વેદ ઔર સતશાસ્ત્રો કે મંત્ર કે અર્થ કા અનર્થ કર કે જેમા ચાહા પૈસા ઉધમ ઔર અન્યાય કરતે રહે. સ્ત્રિ કે નીચ ઔર સ્વભાવ સે હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ પુરુષ કે અપને રૂ૫, લાવણ્ય ઔર શંગાર–ચેષ્ટા મેં ફંસા કર બિગાડનેવાલી બતાયી ગયી. ઇતના. હી નહીં, પુરુષ ને જૈસા ભી બના સ્ત્રિય કે પ્રતિ અત્યંત પતિત, ધૃણિત ઔર અમાનુષ વ્યવહાર કરને મેં હી અપના મનુષ્યોચિત કર્તવ્ય કર્મ ઔર ધર્માત્માપન સમઝા. બ્રિાં કભી ઔર કિસી અવસ્થા મેં ભી સ્વતંત્રતા કે યોગ્ય નહીં સમઝી ગઈ. લડકપન મેં પિતા, જવાની મેં પતિ ઔર બુઢાપન મેં પુત્ર કે અધીન ઉન્હેં રહના ચાહિયે. સ્ત્રિ ધન નહીં પૈદા કર સકતી. યદિ કરે, તો ઉસકા માલિક ઉનકા સ્વામી હી હોગા. વે પુરુષ કે સુખ ઔર આનંદ કી સામગ્રી માત્ર હૈ, ઔર કુછ નહીં. સ્ત્રિયો દુ:ખી હતી હૈ, આપત્તિ પર આપત્તિ સહતે હુએ ઉનકા કલેજા ૫ક જાતા હૈ. વે અપને ઈસ દારુણ દુઃખ ઔર મહા અપમાનજનક અવસ્થા સે નિકલને કે લિયે આત્મહત્યા તક કરને કે ઉદ્યત હોતી હૈ; પરંતુ મૂખ ઔર અબલા ને કે કારણ કુછ કર નહીં સકતી. ઔર અબ કે ઈસ દયનીય અવસ્થા ક પહુંચ ગઈ હૈ કિ ઉન્હેં યહ ભી પતા નહીં રહા કિ હમ ભી કિસી ઉચ્ચ ધ્યેય યા પવિત્ર ઉદ્દેશ કે લિયે જન્મી હૈ. અર્વાચીન સમય મેં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બડે મહાત્મા હુએ હૈ. હમ ઉનકે સંબંધ મેં અપની એર સે કુછ નહીં કહના ચાહતી. હાં, ઉનકી રામાયણ કે દે-તીન પદ નીચે ઉત કિયે દેતી દૂ:-- સત્ય કહહીં કવિ નારિ સુભાઉ, સબવિધિ અગમ અગાધ દુરાઉ; તેલ ગંવાર ભૂત પશુ નારી, યે સબ તાડન કે અધિકારી મહા વૃષ્ટિ ચાંલ કૃટિકિયારી,જિમિ સ્વતંત્ર હો હિ બિગરહિ નારી. ઈન ઉપર્યુકત પંક્તિ મેં સ્ત્રિ કે પ્રતિ જે ઔર જૈસે સદ્ભાવ (?) પ્રકટ કિયે ગયે હું બહુત હી સ્પષ્ટ હૈ ઔર ઇસસે સ્ત્રિય તથા પુરુષે કા જૈસા કુછ કલ્યાણ ‘હુઆ યા હોના સંભવ હૈ વહ ભી સ્પષ્ટ હી હૈ. પરંતુ આપકે ઇતને સે હી સંતોષ નહીં હુઆ. આપને આપની રામાયણ મેં અનેક સ્થાને પર “ત્રિયાચરિત્ર' કા પ્રયાગ બડે હી ધૃણિત ઔર અત્યંત અપમાનસૂચક અર્થે મેં કિયા હૈ. તુલસીદાસજી કો ઉનકી ધર્મપત્ની ને હી ભગવદ્દભજન ઔર ઈશ્વરપ્રેમ કા ઉપદેશ કિયા થા. આપકે એ પવિત્ર ભાવ (3) કદાચિત ઉસીકે કૃતજ્ઞતા-પ્રકાશન કે રૂપ મેં પ્રકટ કિયે ગયે હૈ ! અસ્તુ. હમ એક તુલસીદાસજી કે હી કયા કહે ? સ્ત્રિય કી ભાગ્યહીનતા ને તો પ્રત્યેક સ્થાન મેં હી અપના ચમત્કાર દિખલાયા હૈ. પુરુષ કે અપને ક્રોધ, કુરુચિ, કુસ્વભાવ ઔર અત્યાચાર કા શિકાર બનાને કે લિયે સબસે નિકટ વસ્તુ ઉસકી સ્ત્રી હી હોતી હૈ. મહાત્મા બુદ્ધ બડે ઉદાર ઔર સુધારક કહે જાતે હૈ. બૌદ્ધ-ધર્મ ને સ્ત્રિ કે બહુત કુછ સ્વતંત્રતા ભી પ્રદાન કી હૈ. ઇસમેં સંદેહ નહીં કેિ ભગવાન બુદ્ધ કે સમય મેં સ્મિાં કી બહુત હી છરી દશા થી. ઈનકા અત્યંત તિરસ્કાર ઔર નિરાદર હતા થા. ગેમી, પ્રજાપતિ ઔર અન્ય દેવિયાં બુદ્ધ કે પાસ દીક્ષા લેને કે ગઈ; પર બુદ્ધ ને ઉન્હેં ભિક્ષણી બનાને સે ઈન્કાર કર દિયા. ગતમી નિરાશ હે કર ચલી આઈ; પરંતુ વહ સાધારણ સ્ત્રી નહી થી. ઉસને યહ નિશ્ચય કર લિયા થા, કિ મુઝે સ્ત્રિય કા ઉદ્ધાર કરના હી હૈ. વહ બડી દઢપ્રતિજ્ઞ ઔર વ્રતશીલ દેવી થી. વહ ફિર દૂસરે વર્ષ બુદ્ધ કે શરણ મેં ગઈ. ઇસ બાર “યશોધરા” ભી ઉસકે સાથ થી. યે સબ દેવિ નંગે પાંવ થીં. ઇનકે હાથ મેં ભિક્ષા-પાત્ર થા ઔર યહ દઢ સંક૯પ કર ચૂકી થી કિ હમ ઇસ બાર સંન્યાસ લે કર હી રહેંગી. બુદ્ધને ઇનકી યહ દઢતા દેખ કર ઇન્ડે સંન્યાસ કી દીક્ષા દે દી. યહ બતલાને કી આવશ્યકતા નહીં હૈ કિ બૌદ્ધધર્મ કે વ્યાપક પ્રચાર મેં સ્ત્રિયો કા કંસા ઔર કિતના ભાગ હૈ. સંઘમિત્રા ઔર માલિની જૈસી ભિક્ષણિય ને લંકા ઔર ભારતવર્ષ મેં જેમાં પ્રચાર કિયા હૈ વહ ઇતિહાસ કે પાઠ સે છિપા હુઆ નહીં હૈ. બૌદ્ધધર્મ મેં અબ ભી પુત્ર ઔર પુત્રિ કા સમાન રૂપ સે ઉપનયન સંસ્કાર હોતા હૈ ઔર ઇનમેં અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ હમારે અધિકાર બાલ-બ્રહ્મચારિણી પ્રચારિકા મૌજૂદ હૈ. યહ તો હુઈ બૌદ્ધ ત્રિોં કી બાત. હિંદૂ દેવિયોં કી દશા પર ઇસકા કુછ ભી પ્રભાવ નહીં પડા. હાં, પાશ્ચાત્ય સભ્યતા કે સંઘર્ષ સે સ્ટિયોં કુછ હલચલ ઔર અશાંતિ કે ચિહન અવશ્ય દષ્ટિગોચર હોને લગે હૈ; પરંતુ યહ ભી વહીં, જહાં પરદે કા રિવાજ નહીં હૈ ઔર સ્ત્રિયાં મેં શિક્ષા કા પ્રચાર અચ્છા હૈ ગયા હૈ. હમારી પરદાનશીન બહાં કી તો દુનિયા હી દૂસરી હેતી હૈ. પરદે કી કુપ્રથા સે સ્ત્રિ કે સ્વાથ્ય પર જૈસા કુછ ઘાતક ઔર ભયાનક પ્રભાવ પડતા હૈ, વહ તે પડતા હી હૈ; પર ઉન્હેં ઉસકે કારણ માનસિક ઔર વ્યાવહારિક આદિ આવશ્યક જ્ઞાન કી ક્ષતિ ભી કમ નહીં હતી. સામાજિક ઔર સાર્વજનિક કાર્યો મેં ભાગ લેને કા અવસર હી બિલકુલ નહીં મિલતા. ઉનકા કાર્યક્ષેત્ર ઘર કી ચહાર દીવારી કે અંદર હી પરિમિત હૈ. ઔર યહ ગૃહલક્ષ્મી કહલા કર ચાહે શોભા કી વસ્તુ ભલે હી બની રહે; પરંતુ યહ સ્વતંત્ર નહી, ઇસ છોટે સે ક્ષેત્ર મેં ભી યહ અપને પતિદેવ કે હી સર્વથા અધીન રહેગી. પર યહ જે ભી હૈ, હમેં અપને ઘર મેં ભલી–બુરી જૈસી સ્વતંત્રતા પ્રાપ્ત હૈ ઉસકે લિયે કિસી વિશેષ અધિકાર કી આવશ્યકતા નહીં હૈ. ઘર કા કામ પારસ્પરિક પ્રેમ ઔર સદ્દભાવ સે ચલતા રહતા હૈ, પરંતુ ઘર કે બાહર સમાજ મેં કેવલ પ્રેમ સે કામ નહીં ચલ સકતા. યહાં ધન ઔર સ્વત્વ દેને કી અત્યંત આવશ્યકતા પડતી હૈં. સ્ત્રિય કે અગર ઘર કે બાહર સાર્વજનિક સેવા યા અન્ય કામે મેં ભાગ લેના હૈ સે ઉન્હેં આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરને કે લિયે સ્વાવલંબી બનના ચાહિયે. સોજિસ્ટ મતાભિલાષિર્ણ બને કે જબ ઘર સે બાહર દેશ-સેવા યા અધિકાર-પ્રાપ્તિ કે લિયે કામ કરના પડા તો ધનાભાવ કે કારણું ઉન્હેં માગ કમ બાધાર્યું નહીં પડી. ફિર ગરીબ દેશ કી ગરીબ સ્ત્રિ કે સંબંધ મેં તો કહના હી ક્યા હૈ? મહાભારત કે પશ્ચાત દેશ મેં અનેક સુધારક ઉત્પન્ન હુએ ઔર દેશ કે ઉપકારાર્થ ઉન્હાને બડે—બડે કામ કિયે; પરંતુ સ્ત્રી જાતિ કે પતિત દશા સે ઉઠાને કે લિયે બહુત કમ કિસીને ધ્યાન દિયા. પ્રસન્નતા હૈ કિ અંતતઃ યહ સૌભાગ્ય બીસવી શતાબ્દિ કે પ્રાપ્ત હુઆ. ઈસ સમય ઋષિ દયાનંદ કા પ્રાદુર્ભાવ હતા હૈ ઇસ વીર પુરુષ ને અન્યાન્ય સુધારે કે સાથ-સાથ સ્ત્રી જાતિ કે ઉપર ભી બડા ઉપકાર કિયા હૈ. પૌરાણિક સભ્યતા કે હજારો વર્ષો કે બાદ યહ પહલા શખ હૈ જિસને હમેં ઈસ ઉદારતા ઔર પ્રેમ કે સાથ યહ બતલાયા કિ સ્ત્રી ઔર પુરુષો કે અધિકાર સમાન હૈ ઔર કિસીકો એકદૂસરે કે અધિકાર દબાને કા કેઈ હક નહીં હૈ. ઋષિ ને કેવલ અપની જબાન સે હી યહ ઉપદેશ નહીં દિયા, બલિક આર્યસમાજે કે નિયમેં ઔર અન્ય સિદ્ધાંતે મેં ઇસકે વિશેષ સ્થાન ઔર મહત્ત્વ પ્રદાન કિયા. આર્યસમાજ કે નિયમ જે પહલે પહલ બંબઈ મેં નિર્ધારિત હુએ થે, ઉનકે છઠે નિયમ મેં યે શબદ હૈ – પ્રત્યેક સમાજ મેં એક પ્રધાન પુરુષ ઔર દૂસરા મંત્રી તથા અન્ય પુરુષ ઔર સ્ત્રી સભાસદ હોંગે.” પશ્ચિમી દેશે મેં ઇન્હીં અધિકાર કે પાને કે લિયે હમારી વીર બહને ને ક્યા નહીં ક્ષિા પરંતુ સભ્ય જાતિ કે ઉદાર પુરુષ ને જેસે ઉનકી મહત્ત્વાકાંક્ષાઓં કા સ્વાગત કિયા વહ ભી આપ વિદ્વાને સે અપ્રકટ નહીં હૈ. હાં, અધિકાર બડી બુરી ચીજ હૈ, ઈન્હ કે દેતા નહીં. યહ બલ ઔર શક્તિ સે પ્રાપ્ત કિયે જાતે હૈં. પ્રભુતા મેં મનુષ્ય કા મનુષ્ય રહના કઠિન હૈ. પાશ્ચાત્ય દેશ મેં યહ આવાજ અભી ઉઠાઈ ગઈ હૈ, લેકિન દયાનંદ ને આજ સે કોઈ અર્ધશતાબ્દિ પહલે હી અપની સ્વાભાવિક ઉદારતા ઔર દિવ્ય દષ્ટિ સે યહ સબ અધિકાર પ્રદાન કર દિયા હૈ. હમ નહીં કહ સકતીં કિ ઇનકે અનુસાર કહાં ઔર કિસ પ્રકાર બતાં ગયા. લેકિન યહ જાન કર કિસે પ્રસન્નતા ન હોગી કિ અબ શ્રીમતી પ્રતિનિધિ સભા મેં સ્ત્રી-સમાજ ભી સમ્મિલિત કિયે જાને લગે ઔર હમારી બહને પ્રતિનિધિ હે કર મહાસભા ઔર કાર્યકારિણી સભા મેં ભી, શુ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભસંગ્રહ-ભાગ પાંચમે સંમિલિત તેને લગીહમ ઇસ દેશ ઔર જાતિ કે લિયે શુભ સમઝતી હૈ, પર ઈસ અવસર પર હમ યહ કહ દેના ભી અપના કર્તવ્ય સમઝતી હૈ કિ ભારતવર્ષ એક કર્તવ્યપ્રધાન દેશ હૈ. યહાં સદા સે કર્તવ્ય-પાલન કે મહત્ત્વ દિયા ગયા હૈ. હમેં અપની કર્તવ્ય-પરાયણતા પર હી સદા દષ્ટિ રખની ચાહિયે. સીતા, દ્રૌપદી ઈત્યાદિ માતાઓ કા સુયશ ઇસ કર્તવ્ય-પરાયણતા કે કારણ હી અબ તક બના હુઆ હૈ. યહ અવશ્ય હૈ કિ ચિરકાલ કી પરાધીનતા ને હમેં અપને સ્વત્વ ઔર અધિકાર કે લિયે લાલાયિત કર રખા હૈ. પતિત અવસ્થા મેં રહના હમ પાપ સમઝતી હૈ, ઔર ઇસસે જિતની જદી હમ છુટકારા પ સ ઉતના હી અચ્છા હૈ, પર યહ ભી તભી હેગા જબ હમ અપને સ્વ ઔર અધિકાર કી પૂર્ણતયા રક્ષા કર સકેગી ઔર એક સુદક્ષ ઔર કાર્યકુશલ મનુષ્ય કી ભાંતિ અપના કર્તવ્ય-પાલન કરેંગી.* (માઘ-૧૯૮૪ના “ત્યાગભૂમિ'માંના સ્વર્ગીયા કુંતિદેવીને લેખ પરથી ) १२-श्रीमती उमादेवी 'विशारदा' સાર્વજનિક-મંગલ કે કારણ, અથક-પરિશ્રમ જે કરતે, યા એજસ્વી બચન સુના કર, દુર્બલ મેં બલ જે ભરતે ઉë દેખ કર જનતા સારી, અપના શીશ ઝુકાતી હૈ, કવિ કી નવ-તંત્રી કી વીણા, સુખકર રાગ સુનાતી હું, ઇસી લિયે હમ ભી એક એસી દેવી-દશ મહિલા કે સમ્માનાર્થ અપને ટૂટે કૂટે શબ્દો કે લે કર પાઠકે કે સમક્ષ ઉપસ્થિત હોના ચાહતે હૈ, જિસને કિ સૈકડે બાધા-વિધ્યો કે સાથ ઘેર સંગ્રામ કર કે પર-સેવા હી અપને જીવન કા યેય બના લિયા હૈ ઔર દિન-રાત અપની બહન જ શારીરિક પીડાઓ કે શમના અહોરાત્ર અથક પરિશ્રમ કિયા કરતી હૈ. ઉક્ત મહિલા-રત્ન કા નામ શ્રીમતી ઉમાદેવી હૈ. સપ્રતિ આપકી ઉમ્ર લગભગ ૪૦ વર્ષ કી હોગી. આપકા જન્મ, સ્થાન સુપ્રસિદ્ધ મુરાદાબાદ નગર હૈ; આપકા વિવાહ સંસ્કાર બિજનેરનિવાસી વૈદ ધરામજી કે સાથ સંપન્ન હુઆ થા. યોગ્ય સ્વામી કી દૂરદર્શિતા હી આપકી કીર્તિ-કૌમુદી કી પ્રધાન પ્રિયપાત્રી કહી જા સકતી હૈ. કારણ, ઉન્હને હી અપની ધર્મપત્ની કે વૈદ્યક સંબંધિની શિક્ષા યથેષ્ટ રૂપ સે દી થી; પરંતુ સર્વગ્રાસી કાલ કી કરાલ બુભક્ષા ને હી ઉક્ત પંડિતજી કી માનવ-લીલા કી અંત કરો કે દેવતુલ્યા ઉલિખિત ઉમાદેવી કે વૈધવ્યાવસ્થા કે અધીન કર દિયા; પરંતુ કર્તવ્યપરાયણ દેવીજી ભવિષ્ય જીવન કે ગગન-મંડલ મેં કીતિ-સુધાકર લાને કે લિયે સાંસારિક દુઃખો કે તુચ્છ સમઝતી હુઈ કર્મક્ષેત્ર મેં કર્મ–ગિની બન ગઈ તથા અપની યોગ્યતા દિન દિન બઢાતી હુઈ ટ્રેનિંગ કલાસ કી પરીક્ષા મેં સંમિલિત હો ગઈ ઔર સન્માન કે સાથ સકલતા ભી પ્રાપ્ત કર લી. ઈસકે ઉપરાંત ગંજ તથા બિજનૌર કી કન્યા પાઠશાલા મેં પ્રધાનાધ્યાપિકા કા કાર્ય કરને લગી, કિંતુ વૈદ્યક શાસ્ત્ર સે સ્વાભાવિક પ્રેમ હોને કે કારણ અવસર પાતે હી વે દિનરાત ઉસી શાસ્ત્ર કા અધ્યયન કરતી રહી ઔર અખિલ-ભારતવર્ષીય વૈદ્ય-સંમેલન કી “આયુર્વેદ વિશારદ” નામક પરીક્ષા મેં બૈઠ કર સફળતા પ્રાપ્ત કી. ઈધર મહિલા-સમાજ મેં આપકી ચિકિત્સા-વિષયિની–પ્રશંસા છા ગઈ. અએવ અધિક રેગિણ સ્ત્રિય કા સેવાભાર આ જાને કે કારણ ઈનહે પાઠશાલા કે કાર્ય કે સ્વકુંતીદેવીજી કા યહ લેખ હમેં ઉનકે સગ્ય પતિ શ્રી આનંદભિક્ષુજી સે પ્રાપ્ત હુઆ હૈ. ઇસ હમ સ્વગયા દેવી કી હી ભાષા મેં પ્રકાશિત કર રહે હૈં. હમ માનતે હૈં કિ સિય અપના દાવા કડી આર જલી-કદી ભાષા મેં ભી પેશ કરને કા અધિકાર હ. લેખિકા જબ કિ સંસાર મેં નહીં હૈં ઉનકી ભાષા પર સંપાદકીય કલમ ચલાના હમને ઉચિત નહીં સમઝા હૈ સંપાદક ‘ત્યાગભૂમિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ વિયા કા વિજય-સંદેશ ૩૫ છેડ દેના પડા ઔર ગંજ મેં સ્ત્રી-ઔષધાલય બોલ કર ઉસી સ્થાન મેં એકાગ્ર ચિત્ત સે અપની બહાઁ કી સેવા કરના પ્રારંભ કર દિયા. કુછ દિને તક ગંજ મેં હી ચિકિત્સાકાર્ય ચલતા રહો; પરંતુ સન ૧૯૨૬ ઈસ્વી મેં શ્રીમાન લાલા ઈશ્વરદાસજી મેનેજિંગ ડાઈરેકટર યુ. પી. ગ્લાસ વર્કસ લિ૦ બહઈ કે અનુરોધ સે ઇન્હ બહmઈ મેં આ કર ચિકિત્સા કા કાર્ય કરના ' સે આપ બહોઇ મેં હી રહ કર દીન-હીના બહને કી સેવા બિનામૂલ્ય હી કિયા કરતી હં. ભગવાન આપકો દીર્ધાયુ પ્રદાન કરે જિસસે કિ સમાજ-પીડિત મહિલા-સમાજ કી ઉન્નતિ હે. ( “મનારમા”ના એક અંકમાંના સંપાદકીય વક્તવ્યમાંથી) १३-'विजया' का विजय-संदेश રામનવમી, કૃષ્ણાષ્ટમી ઔર વિજયાદશમી (દશહરા) કે હાર ઇસ બાત કે પ્રમાણુ હૈ, કિ વીરપૂજા ભારતીય કા–હિંદૂઓ કા એક ધાર્મિક કૃત્ય હૈ. વીર પુરુષો કી યાદગાર મેં મનાય જાનેવાલે ત્યોહાર કે હિંદૂ-લોગ ધાર્મિક કર્યો કે રૂપ મેં મનાતે હૈ. ઉસ દિન કે વિશેષ ઉપવાસ, નાન, સંધ્યા, પૂજન વગેરઃ કૃત્ય હમારે કથન કે સાક્ષી હૈ. ઈન હારોં કી ધાર્મિકતા ઈતની બઢ ગઈ હૈ, સિર્વસાધારણ જનતા ઉનકે ઈતિહાસિક સ્વરૂપ કે બિલકુલ ભૂલ ગઈ હૈ ઔર ઇસી લિયે ઈન ત્યોહારે કે બડી શ્રદ્ધા, પ્રેમ એવં નિકા કે સાથ મનાતે હુએ ભી હમ ઉનસે ઉચિત શિક્ષા પ્રહણ નહીં કર સકતે હૈં; એવં જબ તક ઇસ રૂપ મેં યે હાર મનાયે જાતે રહેંગે, તબ તક હમ કુછ શિક્ષા ગ્રહણ કર ભી નહીં સકતે. હમારા ધર્મ-કર્મ, હમારે રીતિ-રિવાજ, હમારી પરંપરા ઔર હમારી મર્યાદા ઈત્યાદિ સબ ઐસી બન ગઈ હૈ, જિનકે અલ સે કોઈ વાસ્તા હી નહીં રહ ગયા હૈ. જહાં અકલ યા બુદ્ધિ કા તિરસ્કાર યા બહિષ્કાર હોતા હૈ, વહાં શિક્ષા કિસ પ્રકાર ઔર કર્યો કર ગ્રહણ કી જા સકતી હૈ ? બુદ્ધિ કા અભાવ હી સદસદ વિચારશક્તિ કા અભાવ હૈ ઔર જહાં ઐસા વિચાર યા વિવેક નહીં હૈ, વહાં સીખને-સીખાને કા તે નામ લેના હી વ્યર્થ છે. યહી કારણ હૈ, કિ હમારે વીર-પૂજા કે બડે બડે હાર ભી હમમેં કુછ વિશેષ સ્કૂતિ એવ ચેતન્ય પેદા નહીં કર સકતે. યદિ હમ ઉન ત્યારે કે એતિહાસિક ઘટનાઓ કે સ્મારક સમઝ કર મનાયું ઔર ઉન ઐતિહાસિક ઘટનાઓ પર કુછ ગંભીર વિચાર કરે, તે નિશ્ચય હી ઈન ત્યોહાર કા મનાના હમારી રગ-રગ મેં તેજ, વીર્ય, એજ, બલ ઔર સામર્થ્ય કા સંચાર કર દે. મૃતપ્રાય હિંદૂ-જાતિ બલશાલી, વૈભવશાલી ઔર શક્તિશાળી બન જાયે; પર નહીં, આજ તો યે હાર કેવલ રિવાજ કે તૌર પર મનાયે જાતે હૈ, પરંપરા પૂરી કી જાતી હૈ ઔર ધાર્મિક કૃત્ય કે સમાન ઇનકે કૃત્ય ભી કર લિયે જાતે હૈં. ક્યા યહ ઉચિત હૈ? ક્યા ઇસ અવસ્થા કરી આગે ભી ઐસા હી બને રહને દેના ચાહિયે ? કયા ઇસ પ્રકાર હમ લોગ ત્યોહારે કી વાસ્તવિકતા કે તો નહીં મિટા રહે ઔર ઉનકે નિર્જીવ નહીં બની રહે ? ઈન પ્રશ્નો પર થોડા ગંભીર વિચાર હરએક હિંદૂ કે કરના ચાહિયે. યદિ વહ હમસે સહમત હે, તે ઉસકા કર્તવ્ય હૈ, કિ વહ ઇન હારે કે મનાને કી પ્રથા સે ઉપર ઉઠ કર ઉનકી ઐતિહાસિકતા અર્થાત વાસ્તવિકતા કે જાનને ઔર સમઝને કા યત્ન કરે. મર્યાદા પુરુષોત્તમ રામ ઔર ભગવાન કૃષ્ણ કે જબ મનુષ્યત્વ સે ઉપર (સુપર-હ્યુમન) માન લેતે હૈ, તબ હમ ઉનકે જીવન સે કુછ ભી નહીં સીખ સકતે; કિ ઉનકે તો સાક્ષાત ભગવાન યા ઉનકા અવતાર માન કર હમ અપનેકે ઉન તક પહુંચાને મેં સર્વથા અસમર્થ જાન કર જહાં કે તહાં પડે રહ જાતે હૈ; પર યદિ રામ ઔર કૃષ્ણ કો અપને સમય કે મહાત્મા ગાંધી ઔર રાષ્ટ્રાધાર તિલક સરીખે મહાપુરુષ માને કર ઉનકા આદર્શ હમ અપને સામને રખ સકે, તે હમ અપને લિયે ઉનકે જીવન સે ક્રાન્તિકારી સ્મૃતિ લે સકતે હૈં. યહી બાત હાર પર ભી લાગુ હોતી હૈ. ત્યોહારો કે ધાર્મિક કૃત્ય માનને પર વે કેવલ કેરી શ્રદ્ધા વ નિકા કે વિષય રહ જાતે હૈ, પર જબ ઉનકે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #52 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે ઐતિહાસિક ઘટનાઓ કે સ્મારક સમઝ લિયા જાયે, તબ ઉનકી કુછ વાસ્તવિકતા સમઝી જા સકતી હૈ ઔર ઉનસે કુછ ચૈતન્ય એવં સ્કૂર્તિ ભી મિલ સક્તી હૈ. ફિર, વિજયાદશમી યા દશહરે કા ત્યાહાર તે બિલકુલ ઐતિહાસિક હાર . યહ ઉસ દિન કા સ્મારક હૈ, જિસ દિન શ્રીરામ ને રાવણ પર વિજય પાયી થી, ધર્મ ને પાપ કે પરાસ્ત કિયા થા, અત્યાચાર સે સાધુ-સંતે કી રક્ષા કી ગયી થી ઔર સંસાર મેં એક ઐસા અદ્વિતીય આદર્શ ઉપસ્થિત કિયા ગયા થા, જે કિ આજ ભી હિંદૂ-જાતિ કે મસ્તક કે અભિમાન ઔર ગૌરવ સે ઉપર કર સકતા હૈ ઔર જિસકી બરાબરી મેં ઇતિહાસ કી કેાઈ દૂસરી ઘટના ઢંઢને પર ભી નહીં મિલ સકતી હૈ. વહ આદર્શ ક્યા હૈ ? રામ રાવણ પરાસ્ત કર લંકા કે સમૃદ્ધિશાલી રાજ્ય કે ચાહતે, તે હસ્તગત કર લેતે; ચાહતે તે અપને ભાઈ લક્ષ્મણ કે વહાં કા ગવર્નર જનરલ બની દ; સુગ્રીવ, હનુમાન, અંગદ વગેર: મેં કિસી કા ઉનકી સેવાઓ કે બલે મે લંકા કા રાજ ઇનામ કે રૂપ મેં સૌ૫ દેતે અથવા લંકાપર કિસી પ્રકાર કા કઈ ટેકસ લગા દેતે યા દૂસરી કોઈ શર્ત કર લેત; પર નહીં, રામ ને ઇનમેં સે કઈ ભી ઐસી બાત યા શર્ત નહીં કી, જો કિ લંકાવાસિયોં કે લિયે લજજાજનક હો સકતી. રામ ને લંકા કે છત કર લંકાવાલાં કે હી સુપુર્દ કર દિયા: વિભીષણ કા રાજ્યાભિષેક કર ઉસીકે ઉસકા રાજ્ય વાપિસ કર દિયા. યહ ઉન ભારતીય આર્યો કી સભ્યતા કા આદર્શ હૈ, જિસકે સંમુખ સંસાર કે સબ રાષ્ટ્ર કભી ખૂકતે થે. ઈસ લિયે નહીં, કિ આજકલ કી દેશી રિયાસતે કે તાશકે રાજા-રાનિયોં કી તરહ ઉનકે ભી કહને કે તે ઈગ્લેંડ કે બાદશાહ કે પ્રતિ–પર વસ્તુતઃ વાયસરાય, ગવર્નર યા એજંટ આદિકે પ્રતિ-અપની રાજભક્તિ કા પરિચય સિર ઝકા કર ઔર માથા ટેક કર દેના પડતા થા; પર ઈસ લિયે કિ ભગવાન મનું કે શબ્દોં મેં"एतद्देश प्रसूतस्य सकाशादग्रजन्मनः । स्वं स्वं चरित्रं शिक्षेरन्पृथिव्यां सर्वमानवाः॥" વે સબ ભારત કે અપના ગુરુ અથવા આચાર્ય માનતે થે, જિસસે ઉન્હોંને અપને ચરિત્ર કી શિક્ષા ગ્રહણ કી થી. જગદ્ગુરુ ભારત કે ત્યાગ કા સાની ઇતિહાસ મેં દૂસરા નહીં મિલ સકતા હૈ. આજ કે વિજયી રામ કે મુકાબિલે મેં ક્યા સંસારભર કા ઈતિહાસ કિસી દૂસરે વ્યક્તિ કે ઉપ સ્થિત કર સકતા હૈ ? ભાઈ કે લિયે ભાઈ રાજ્ય કા ત્યાગ કર જંગલ કે ચલ દેતા હૈ. ભાઈ કે મનાને કે લિયે આને પર ભી વહ લૌટને સે ઈનકાર કરી દેતા હૈ. જંગલ મેં લક્ષ્મણ અને ભાઈ ઔર ભાભી કે સાથ કઈ વર્ષ પર રહતે હૈ, જબ કિકિંધા મેં રામ ઉનસે સીતા કે આભૂષણે કી પહિચાન કરાતે હૈ, તો વે કહતે હૈ, કિ– નૂપુરે તુ વિઝાના નિર્ચ પદામિનાર્ છે ” મેં કર્ણ-કુંડલ વગેરકે બારે મેં તો કુછ ભી નહીં જાનતા; પર પૈર કે પુર પહિચાનતા દૂ, કિ જ મેં દેવી સીતા કે પરેપર અભિવાદન કરતા થા” ક્યા ઈતિહાસ મેં ઐસા કઈ ઉદાહરણ કહીં મિલ સકતા હૈ યા મિલતા હૈ ? ફિર રામ કિષ્કિન્ધા મેં બાલિકા વધ કરતે હૈ ઔર બિના કિસી લંબી-ચૌડી શર્ત કે વહાં કા રાજ્ય સુગ્રીવ કે હી સૌપ દેતે હૈ. લંકા મેં ભી ઐસા હી કિયા, જાતા હૈ, યહ હૈ–ભારતીય સભ્યતા કા ઉંચા આદર્શ, જિસકે વિજયાદશમી સરીખે ત્યોહાર હમારે સંમુખ ઉપસ્થિત કરતે હૈ ઔર અપના યહ સંદેશ દેતે હૈ, કિ ઇન આદર્શો કે સમગ્ર ઔર જાને, કિ તુમ ક્યા થે ઔર ક્યા હે ગયે હો ? કિસીને સચ કહા હૈ, કિ જાતિ કે રાજનીતિક પતન કે સાથસાથ ઉસકે ત્યહાર કા ભી પતન હે જાતા હૈ ઔર ઈસીસે વહ અપને આદર્શ સે ભી પતિત હે જાતી હૈ. હિંદૂ-જાતિ પર યહ કથન -કાર્યો પૂરા ઘટતા હૈ. હિંદૂ-જાતિ ને રાજ્ય યા ઔર સાથ મેં હી અપને હાર કે ભી હેલી કી ધૂલ એવં દશહર કી લીલા કે રૂપ મેં પરિણત કર દિયા. પરિણામ યહ હુઆ, કિ હમ આદર્શ સે ભ્રષ્ટ હે ગયે. આદર્શ ભ્રષ્ટ હોને કા દુઃખદ ફલ હમ લોગ આજ ચખ રહે હૈ. ઊપર કે કથન કી તરહ યહ ભી સત્ય હૈ, કિ જબ જાતિ મેં રાજનીતિક જાગૃતિ કા શુભ શ્રીગણેશ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ “ વિજ્યા કા વિજયસંશ છે, તબ ઉસકે હા મેં ભી આવશ્યક સંશોધન હેતે હૈ ઔર જાતિ અપને ભૂત-કાલીન આદર્શ કે સમઝ કર સ્મૃતિ તથા ચેતન્ય પ્રાપ્ત કરતી હૈ. ઇસ સમય નિઃસંદેહ હિંદૂ-સમાજ મેં પરિવર્તન હો રહે હૈ ઔર ઉનકા પ્રભાવ ત્યોહારપર પડી રહી છે. પરંતુ વહ અભીષ્ટ માત્રા સે બહુત હી કમ હૈ ઔર જિતના હૈ, ઉતને સે ભી સંતોષ નહીં હો સકતા હૈ. હાર કે સંબંધ મેં સબસે બડી ઔર પહલી આવશ્યકતા તો યહ હૈ, કિ ઉનકે પ્રતિ હમારી ભાવના એકદમ બદલ જાય. હમ યહ સમઝે, કિ યે ત્યોહાર કેવલ ધાર્મિક કૃત્ય નહીં હૈ, કિંતુ કુછ ઐતિહાસિક મહત્વ ભી રખતે હૈ. ઇનકા મનાના કેવલ શ્રદ્ધા કા વિષય નહીં હૈ, કિંતુ હમારે જીવન ઔર મૃત્યુ કી વિષય છે. આદર્શ કે મિટાના પૈસા હી હૈ, જૈસા કિ સમુદ્ર મેં સે પ્રકાશ-સ્તંભ કા હટા લેના અથવા જહાજ કે કપ્તાન કે હાથ સે દિશાદર્શક યંત્ર કા ગુમ હે જાના. ઐસી અવસ્થા મેં જહાજ કા અથવા જહાજ પર સવાર યાત્રિય કા જો બૂરા હાલ હોગા ઔર જિસ પ્રકાર ઉનકે સમુદ્ર કી લહર મેં ૫ડ કર અગાધ જલ કે ભીતર નિમગ્ન હો જાના પડેગા, ઠીક વૈસે હી આદર્શ હીન સમાજ ઈસ સંસાર કી લહર કે થપેડે ખા કર નામ-માત્ર કી શેષ રહ જાતે હૈ. ઇસ દષ્ટિ સે ત્યાહાર કા મહત્વ બહુત અધિક હૈ. યહી કારણ હૈ, કિ હિંદૂઓ મેં હારે કે મનાના ધાર્મિકકૃત્ય હે ગયા ઔર આજ ભી વહ ધાર્મિક કૃત્ય બના હુઆ હે; કયો કિ હિંદુઓ ને હરએક મહત્ત્વપૂર્ણ વિષય કે અપને ધર્મ કા હી અંગ બના લિયા હૈ, પર આજ હમારા ધર્મ કારી શ્રદ્ધા કા વિષય રહ ગયા હૈ. ઇસ લિયે હાર કી વાસ્તવિકતા કે ભી હમ ભૂલ ગયે હૈ. વિજયાદશમી સબસે અધિક મહત્ત્વપૂર્ણ એતિહાસિક હાર હૈ; કકિ યહ ભારતી કી ઉસ મહાન વિજય કા સ્મારક હૈ, જિસમેં ભારત કે એક નરેંદ્ર ને સમુદ્ર પાર કર વિદેશી રાજ્ય પર આક્રમણ કર પાપ કા અંત કિયા થા ઔર ધર્મ કી સ્થાપના કી થી. બસ, ઇસીસે વિજયા કા આજ યહી વિજયસંદેશ હૈ, કિ કેવલ કેરી એવં કાલ્પનિક શ્રદ્ધા કે પીછે અંધે ન બને રહે, કિંતુ કુછ તર્ક સે કામ લો, વિવેક કે પ્રધાનતા દે ઔર બુદ્ધિ કે આગે કરે. વસ્તુ કે બાહ્ય રૂપ મેં હી ન રહ જાઓ, ઉસકી વાસ્તવિકતા કે જાનને ઔર પહચાનને કે લિયે ઉસમેં ગહરા અવગાહન કરો. આશા હૈ, વિજયા કા યહ સંદેશ બહેરે કાને ન સુના જાયેગા. (“હિંદૂપંચ”ના “વિજયાંક'માં લેખક શ્રી. સત્યદેવ વિદ્યાલંકાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભગ પાંચમ १४-माता की महिमा મ' સા શબ્દ ઉચરતે મુખસે, મન પાતા આનંદ અમંદ; ઉપજાતા હૈ અનુપમ પ્યારા, ભાવ સૌખ્યદાયક છંદ. કરતે ધ્યાન પ્રકટ હેતી હે, મંજુલ મમતાવાલી મૂર્તિ રક્ત દૌડ જાતા નસ-નસ મેં, આ જાતી અવિરલ રૂર્તિ. દિવ્ય દર્શનેં સે જનની કે, હેતા અતિશય અદ્ભુત મદ; યહી વાસના બસ હતી હૈ, ખેલૂ બૈઠ સદા હી ગોદ. શિશુ બન કરતા રહૂ પ્રેમ સે, અમૃત સે ગુતર પયપાન; ઉસી એક કે સબ કુછ જાન, ઉસકી “ચમકારી કે પ્રાન. ઉસકી બાણું કલ્યાણું મેં, નિર્મલ સ્નેહ ભરા સ્વગીય; ઉસકે કરકમલે કી થપછી, હૈતી અહે! અનિર્વચનીય. જે કરુણા હે દયા-ક્ષમા હૈ જગ મેં ગુણ-રત્ન કી ખાન, તેજમયી સુખ–શાંતિ-જ્ઞાનદા, પ્રકૃતિ–રૂપિણી દે વર–દાન. 3 ઉસસે બઢકર અન્ય દેવતા, આતા નહીં દષ્ટિ સાકાર; દોષ-નાશિની ધર્મ–બોધિની, ભુક્તિ–મુક્તિદા જન-આધાર, શ્રીમાતા કે સ્મરણ માત્ર સે, હે ઉઠતા હૈ હૃદય પવિત્ર; જીવન–પથ નિર્વિધ ભાસતા, હેતા હૈ આદર્શ ચરિત્ર. ૪ જિસકી ચિતવન જતિમયી મેં, મિલતા તીન લેક કા રાજ્ય; જિસકી હૈ મુસકાન પ્રાણદા, જિસકે આગે નવ-નિધિ ત્યાજ્ય. સબ વિભૂતિયાં જિસકી ચેરી, અમ્બા અવલંબન હૈ સાર; ઉસકે યશ ગાને મેં રસના, પાતી નહીં કભી હૈ પાર. ૫ “તેરા સ્વર્ગ તેરી માતા કે ચરણે મેં હૈ.”—મુહમ્મદસાહબ એક આદર્શ જનની સૌ ઉસ્તાદ સે ભી એક હૈ”જોર્જ હર્બટ મેં જે કુછ કરતા હૂં ઔર જૈસા ભી હે સકતા હૈં, વહ સબ દૈવી પ્રકૃતિવાલી મેરી માતા કા હી પ્રસાદ હૈ.”-અહમ લિંકન દેવિ! – રાત્રિ કા તારા ઔર પ્રાતઃકાલ કા હીરા હૈ. “તૂ એસ કી બંદ હૈ, જિનસે કાંટે કે મુંહ ભી મેતિ સે ભર જાતે હૈ.”-ટામ્સ રે (માધ-૧૯૮૪ના “ ત્યાગભૂમિ'માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ વિજય કા મૂલમંત્ર १५ - विजय का मूलमंत्र વિજય કી કુજી આત્મ-વિશ્વાસ હૈ; આત્મ-વિશ્વાસ કે પશ્ચાત્ આત્મખલ સ્વયં હી સગ હા જાતા હૈ ! ઢીલે હાથેાં મેં અપને આપ હી અપૂર્વ અલ આ જાતા હૈ, કાયર હ્રદય ભી શક્તિ ઔર સાહસ સે પરિપૂર્ણ હા જાતા હૈ ઔર ઘેાડી દેર પહલે જો હાથ-પાંવ ફૂલાયે ઔર નીચા મસ્તક કિયે બૈઠે રહતે હૈં, વે થેડી હી દેર મે` ઈસ મહામંત્ર કા પાઠ પઢ લેને કે બાદ અપને ગલે મેં વિજય કા હાર પહન લેતે હૈ. ઇસ ખાતા હમારી રામાયણ કી એક છેાટી-સી ઘટના ખંડી ખુબી સે હમે તલાતી હૈ. યહ ઘટના ઉસ સમય કી હૈ, જબ હમારે દેશ કે દુલારે રામ ઔર લક્ષ્મણુ દૂર દેશ “લંકા મે' જા કર દશમી કે દિન દશાનન કે શીશ ઔર ખીસ ભુજાએ કે ખડ-ખંડ કર કે દિગ્પાલેાં કી દહેશત છુડા કર, સાં દિશા કી અનાચાર ઔર અત્યાચાર સે રક્ષા કરી કે સ સાધારણ દશમી કૈા વિજય-દશમી કી અપૂર્વ ઉપાધિ દેને મે' સમ` ભી નહીં હુએ થે. હમારી માતા આકુલવધૂ જનક–ન ંદિની કિસી દુષ્ટ દ્વારા હરણુ કી જા કર કિસી અજ્ઞાત સ્થાન મેં પડી થી. હમારે આર્ય-કુલ-તિલક શ્રીરામ ઔર લક્ષ્મણુ અકેલે થે, વનવાસી થે, અવધ–રાજ્ય સે નિર્વાસિત થે, સૈન્ય ઔર સહાયાં સે શૂન્ય થે; ફિર ભી ને અપની ભુજાઓ મેં વિશ્વાસ કર કે અપને ઉપર ભરેાસા કર કે ઉસ સ્થાન ઔર ઉસ દુષ્ટ કા પતા લગાને કે લિયે દક્ષિણ ભારત કા કાના-કાના મઝાતે ઔર યહ કહતે હુએ ઘૂમતે થે એકખાર કૈસેહુ સુધિ પાવહુ, મલહુ અતિ સમર મહું નહું. ભલા, સ પ્રશ્નલ આત્મવિશ્વાસ ઔર આત્મખલ કે સકતી હૈ ? અપની બુદ્ધિમત્તા સે ઔર અપની શક્તિ કે પ્રતાપસે કૈા અપના દાસ ઔર્ સહાયક બનાયા ઔર ઉસકે લેજે દૂત ચારેાં એર જા કર સીતાજી કી ખાજ કરને લગે. સ’મુખ કૌન–સી વસ્તુ દુ`ભ હા ઉન્હાંને ૫'પાપુર કે રાજા સુગ્રીવ ઉસી સમય કી બાત હૈ, કિ ઇન્હીં ખેાજ કરનેવાલોં કા એક દલ દક્ષિણ મેં સમુદ્ર કે કિનારે પહુંચા. વહાં વૃદ્ધ સંપાતી સે ઉનકી ભેંટ હુઇ ઔર ઉસને કહા— ગિરિ ત્રિકૂટ ઊપર ખસ લકા, તહું રહું રાવણ સહેજ અશ કા; તહાં અશાક વાટિકા અહુઈ, સીય મઢી તહુ' સાચત રહેઈ જો લાંધે શત ચાજન સાગર, કંસારામ કાજ અતિ આગર ભલા રાવણ કા નામ ઉન દિનેi કૌન નહીં જાનતા થા ? ઉસકી સેાને કી લંકા થી; ઉસકે દશ શીશ ઔર ખીસ ભુજાએ થી; ઉસકી અંગુલી કે ઇશારેપર લાખેાં તલવારે ગગનમ`ડલ મે ઉઠે કર ખિના ખાદલાં કે બિજલી ચમકા દેતી થી; પવન ઉસકા વાહન થા; દિગ્પાલ ઉસકે નામ સે થરથરાતે થે; યમવરુણુ ઉસકે ખંદી થે; ઈંદ્રજિત ઉસકા એટા થા. ઉસી રાવણુ કે ધર શત યેાજન સમુદ્ર પાર કર કે જાના ઔર સીતાજી કા સન્દેશા લે આના; કૌન અપને મેં ખતના સાહસ ઉત્પન્ન કરતા ઔર જલતી ભઠ્ઠી મેં કૂદને કે। તૈયાર હતા ? અસ્તુ. “નિજ-નિજ અલ સમ કાહૂ ભાખા, પાર જાન કરિ સ’શય રાખા” કિંતુ ખૂò ઔર સંસાર–ચતુર જાખવ ંત ને ઈસ સમય બડી બુદ્ધિમાની સે કામ લિયા. વિજય કા મૂલ-મંત્ર ઉન્હે' સ્મરણુ હા આયા ઔર તક્ષ્ણુ હી ઉન્હોંને અપને સામતાં કે એક કલ્પિત ભય કે નામ સે હી ઇસ પ્રકાર કિક વ્ય-વિમૂઢ હાતે દેખ કર અપને સેનાપતિ કે લલકાર કર— “ કહા ઋક્ષપતિ નુ હૅનુમાના, કાચુપ સાધિ રહા મલવાના; વન-તનય ખેલ પવનસમાના, મુદ્ધિ વિવેક વિજાન નિધાના કૌન-સા કાજ કઠિન જગમાહી, તે નહીં તાત હેય તુવ પાહી”, ” સાતે સિદ્ધ કા જગાને કે લિયે એક તિનકે કી નાક ભી કારી હાતી હૈ. જાંબવત કે વચમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો ને હનુમાન કે સચેત કર દિયા. વે કૌન હૈ? ઇસકા ઉહું જ્ઞાન હે ગયા. વે ક્યા કર સકતે હૈં? ઈસકા ઉહું અનુમાન મિલ ગયા; ઉનકી સેઈ હુઈ શક્તિમાં જગ ગય–આત્મબલ ઉનકે ભીતર હિલેરે તેને લગા ઔર ફિર તે તે સમુદ્ર લાંઘ, રાવણુ કે ઘર પહુંચ કરી સીતા કા સંદેશ હી નહીં લે આયે, વરન ઉસકી સોને કી લંકા કે રાખ મેં હી મિલા આયે ઔર ઉનકી સેના ને સમુદ્ર૫ર એક ક્ષણ મેં પથ્થર કા પૂલ ભી બના દિયા એવં અંત મેં અહીં શૂરવીર કી સહાયતા સે અયોધ્યા કે મારાં ને ઉસ વિશ્વવિખ્યાત રાવણ કે નિર્વશ કર કે અપની વિજય કી યાદગાર મેં ઉસ દિન કા હી નામ વિજય-દશહરા રખ દિયા. તબસે હજાર વર્ષ બીત ચૂકે હૈ, હમ હજારે પરિવર્તન દેખ ચૂકે હૈ, ફિર ભી સાલ મેં એક બાર હમ અપને ઉસ દિન કી યાદ કર લેતે હૈ, જબ હમ ભી કિસી લાયક થે-હમારે ભી હદય ઔર હા કાઈ બલ થા, ઔર હમ ભી વિદેશ મેં ના કર, શત્ર કે કિલે મેં બઠ કર. ઉસીકે સિંહાસન પર આસન જમા કર અપની વિજય કે નકારે બજવાતે થેકિંતુ અપને હી દેશ મેં ઔર અપને હી ઘર મેં નિરંતર અન્યાય ઔર અત્યાચાર કી ચક્કી મેં પીસનેવાલે દેશ ઔર રાષ્ટ્ર કે લિયે અપને અતીત ગૌરવ કી ઇસ પ્રકાર કી યાદગાર ભી દુઃખપ્રદ, શોક ઔર સંતાપ કે બઢાનેવાલી તથા વ્યર્થ હી હોતી હૈ, યદિ વે ઉસસે કોઈ સબક નહીં સીખતે હૈં ઔર અપને ઉસ ખાયે હુએ આત્મ-સન્માન કે પુનઃ પ્રાપ્ત કરને કે લિયે કોઈ ઉદ્યોગ નહીં કરતે. આજ દૂર-દેશ વિજય કરને કી બાત બહુત દૂર રહી, હમારે હાથે સે તો હમારે ઘર ભી ઉસી દિન સે નિકલ ગયા હૈ, જિસ દિન સે વિજય કે મૂલ મંત્ર કે હમ ભૂલ ગયે હૈ. હમારે ભીતર અબ ભી શક્તિમાં ભરી હૈ, હમેં ભી ઈશ્વરને સંસાર કે બડ-સે—બડે કામેં કે કર ડાલને કે લિયે હાથ, પૈર, બુદ્ધિ ઔર મસ્તિષ્ક દિયે હૈ, યહ વિશ્વાસ હી હમારે ભીતર સે ઉઠ ગયા. ઐસી દશા મેં પરાજય, અસફલતા ઔર અનાદર હમારે ચાર એકર મુંહ ફેલાયે દિખલાઈ દેને લગે તો આશ્ચર્ય કી કૌન સી બાત હૈ? બલ હમમેં ભલે હી ભરા હુઆ હે; કિંતુ જબ સ્વયં હમકે હી ઉસકા પતા નહીં હૈ ઔર ઉસમેં વિશ્વાસ નહીં હૈ, તે વહ ભલા હમારે કિસ કામ મેં આ સકતા હૈ? અદ્રિકા કે હબસી ઔર અમેરિકા કે નીમો ભી તે બલ મેં કિસ દેશ કે સપૂત સે કમ નહીં હેતે? શેર કા મુકાબિલા કરનેવાલી જંગલી જતિ સાહસ મેં કિસીસે કમ હોતી હૈ? કિંતુ ઉસકા બલ ઔર અપૂર્વ સાહસ કિસ કામ આતા હૈ? અથવા એક સરકસ મેં માસ્ટર કી લકડી કે ઇશારેપર કામ કરનેવાલે કિસી શેર બબર કો હી દેખિયે. બલ ક્યા ઉસકે ભીતર નહીં હૈ ? અભી જે ચાર દિન પહિલે જંગલ મેં બડે બડે ઐરાવતાં કે મસ્તક ચૂર્ણ કર દેતા થા, ક્યા વહ બલહીન હે ગયા હૈ? નહીં, ઉસમેં ફર્ક કુછ ભી નહીં પડા હૈ, ઉસકા બલ ઔર પૌરષ તો વહીં બના હુઆ હૈ, વહ કેવલ અપને બલ ઔર પૌરુષ કે જાન કર ભૂલ ગયા હૈ. જબ વહ જંગલ મેં થા, તબ ઉસે વિશ્વાસ થા કિ મેરે સામને મેરી બરાબર કા કોઈ નહીં હૈ; કિંતુ અબ ધીરે-ધીરે ઉસમેં યહ વિશ્વાસ જમા દિયા ગયા હૈ, કિ તુમ ઈસ માસ્ટર કી લકડી કે સામને કઈ ચીજ નહીં હૈ. ઈશારે કે ઉપર તમાશા કરે, ચૂપચાપ ખાઓ ઔર બંદ પિંજડે કે ભીતર હાથ-પાંવ સમેટે પડે રહો.” ઇસસે અધિક બઢના તુમ્હારે અધિકાર કી બાત હી નહીં હૈ, યહી જાદૂ હૈ, જે શેર-જૈસે બલવાન કે ભી કજે મેં બનાયે રખતા હૈ. જિસ ક્ષણ ઇસ જાદૂ કા અસર દૂર હો જાતા હૈ, ઉસે અ૫ના જ્ઞાન હો જાતા હૈ, ઉસી ક્ષણ હજાર આદમિયાં કે બીચમેં વહી શેર માસ્ટર કી છાતી પર સવાર હો જાતા હૈ, યહ દશ્ય ભી કભી કભી હમારે દેખને મેં આ જાતા હૈ. હમારે હાથ કે હથિયા કે છીન કર હમ ઇતને નિર્બલ નહીં બના દિયે ગયે થે, જિતના અપની શક્તિ મેં અવિશ્વાસ ઉત્પન્ન હે જાને કે કારણ હમારા દેશ અકર્મણય ઔર કાપુરુષ બન ગયા હૈ. આજ કિસી સેના કે ભીતર જા કર કિસી રાજપૂત, મરાઠા અથવા સિખસિપાહી સે મિલિયે, તો આપકો માલમ પડ જાયેગા કિ વે પ્રતાપ, શિવાજી અથવા રણજિતસિંહ બન સકતે હૈ, યહ ૧ સખે મેં ભી સોચ નહીં સકતે હૈ અથવા કિસી કાલેજ કે વિદ્યાથી કે પાસ જા કર ઉસકે વિચાર સુનિયે, તે યહ માલૂમ પડ જાયેગા, કિ વહ ચાણક્ય યા ફડનવીસ બન સકતા હૈ, ઐસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ કૌશલ કી મહિમા ઉસકા વિશ્વાસ નહીં હૈ. હમારે કિસાન કી હમારે રાજા ઔર રઇસેં કી, હમારે વ્યાપારી ઔર સાદૂકારોં કી-સબકી પ્રાયઃ યહી અવસ્થા હો રહી હૈ. “અરે હમ બહુત કમજોર હૈ” “ભલા હમ કર હી ક્યા સકતે હૈ?” હમ ઉનકી પ્રતિક્રિતા મેં ઠહર સકતે હૈ?' આદિ બાતે હૈ, જે હમારે આત્મ-વિશ્વાસ કે કુચલ, હમેં ગઢે ગિરાયે હુએ હૈ;નકિ તપ-તલવારે ઔર હવાઈ જહાજે કી કમી. - હમારી ઈસ જડતા કે દૂર કરને કા ભી જબ-તબ ઉદ્યોગ હોતા હૈ. જબ હમારે બીચ મેં એક ઉંચે સભા–મંચપર ખડે હો કર કુછ દિન પહલે એક મહારાષ્ટ્ર-કેસરી ગર્જ કર કહતા થા, કિ “સ્વરાજ્ય હમારા જન્મ-સિદ્ધ અધિકાર હૈ ઔર ઉસે હમ લે હી લેંગે” તબ હમારે કાને મેં ઉસી મંત્ર કી સુકાઈ હતી થી; ઔર આજ ભી જબ મહાત્મા ગાંધી ધીરે સે મધુર શબ્દોં મેં મુસ્કર કર કહતે હૈ-- જિસ દિન સે તુમહારે. હૃદય મેં યહ વિશ્વાસ જમ જાયેગા, કિ તુમ સ્વતંત્ર હૈ, ઉસી દિન સે સમઝ લેના, કિ સંસાર કી કોઈ ભી શક્તિ તુહે ગુલામ નહીં બના સકતી હૈ”—ઇન શબ્દ કે ભીતર ભી હમેં વહી પાઠ મિલતા હૈ. સત્યાગ્રહ ક્યા હૈ ઔર અભી કલ હમારી આંખ કે સામને બારદૌલી મેં ક્યા હુઆ યહ તે હમારે લિયે ઈસી મંત્ર કે જીતે-જાગતું ઉદાહરણ હૈં. ખેર, જે દિન બીત ગયે. સો તો બીત ગયે. આજ હમ ઇસ વિજયાદશમી કે મહોત્સવ પર વિજય કે ઈસ મહામંત્ર કે અપને હૃદય મેં ધારણ કર કે સચેત હે જાયેં, તે યહ ભી હમારી એક બડી ભારી વિજય હૈ. (“હિંદૂપચ”ના વિજયાંકમાં લેખક-શ્રી. કાલિકાપ્રસાદ ચતુર્વેદી) १६-कौशल की महिमा ચોળ: જાદુ રાષ્ટ્રમ્”—તા કૌશલ કયા હૈ ? યોગ ! હમેં મિલનેવાલે મૌકે કા બઢિયા સે બઢિયા ઉપયોગ કર લેને કી યોગ્યતા. કિસી કામ મેં સફલતા હાસિલ કરના ઉસકે લિયે ક્યા મુશ્કિલ હૈ, જે યોગી હૈ– કૌશલવાન હૈ ? જ્ઞાન ઔર શક્તિ કા હરના એક બાત હૈ ઔર સમય પર ઉસકા ઉપયોગ કરને કી યોગ્યતા હોના બિલકુલ જુદી બાત હૈ. હમ પ્રાયઃ ઉન પુરુષ કે સંસાર કી દૌડ મેં પીછે દેખતે હૈં જે પઢાઇ મેં આગે રહતે થે; પર જે પઢાઈ કે વર્ગ મેં મંદબુદ્ધિ સમગે જાતે થે ઉન્હેં આજ હમ પ્રાયઃ સંસાર મેં બહુત કુછ સફલ ઔર સુખી દેખતે હૈ. કેરે સિદ્ધાંત કે જાન લેના હી સંસાર મેં કાકી નહીં હૈ. હમ દેખતે હી હૈ કિ કિતને હી પુરુષ મહજ અપને ઇસ કૌશલ, ઇસ વ્યવહાર-કુશલતા કે કારણ હી દરિદ્ર કી હાલત સે કરોડપતિ બન ગયે હૈ. મહારાષ્ટ્ર મેં એસે કઈ મહાપુરુષ મિલેંગે જે “માધુકરી’ માંગ કર સડક પર લગાયે દી કે પ્રકાશ મેં અધ્યયન કર કે ઉંચે સે ઉ*ચે પદ તક ચલે ગયે હૈ. હમારે દેશ મેં અભી પ્રતિયોગિતા કા ક્ષેત્ર સબકે લિયે એકસા ખુલા નહીં છે, અન્યથા દૂસરે દેશે કે સમાન યહાં ભી હમ મામૂલી સે મામૂલી લોગો કો અપને કૌશલ ઔર અધ્યવસાય કે બલ પર દેશ કે પ્રધાન મંત્રી તથા રાષ્ટ્રપતિ હેતે હુએ દેખતે. અમેરિકા કે કિતને હી રાષ્ટ્રપતિ ઇસી પ્રકાર નીચે સે ઉપર તક ચઢતે ગયે હૈ. જેમ્સ ફર્ગ્યુસન એક મામૂલી કિસાને કા લડકી થા, કિંતુ અપને ઈસી ગુણ કે કારણ વહ ઇંગલંડ કા એક મહાન કારીગર હે ગયા. બેંજમિન ફેંકલિન મેમબત્તિ બનાતા થા, શીઘ હી વહ કિસી એસ મેં કંપોઝીટર હે ગયા; ધીરે-ધીરે અપના એક નયા પ્રેસ ખેલ કર અપની બુદ્ધિ, કૌશલ ઔર જ્ઞાન કે કારણે સંસાર મેં ઉસને સા નામ કમાયા કિ આજ અપને સમય કે બડે સે બડે વિચારકે મેં ઉસકી ગણના હેને લગ ગઈ. અબ્રાહમ લિંકન રેલવે કે અહાતે મેં એક મામૂલી ઝપડે મેં પૈદા હુઆ થા; ઔર અંત મેં અમેરિકા કા રાષ્ટ્રપતિ હે કર મરા થા. શ્રીનિવાસ શાસ્ત્રી એક અત્યંત ગરીબ ખાનદાન મેં પૈદા હુએ થે; પર આજ વહ ભારત–સરકાર કે પ્રથમ રાજદૂત બન કર આફ્રિકા મેં કામ કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શુભસંગ્રહ–ભાગ પાંચમા રહે હૈં. ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનાડે ભી ઇસી પ્રકાર ગરીબ ખાનદાન મેં પૈદા હેા કર અમ્બઈ-હાઈકા કે જજ્જ હા કર મરે થે. રામશાસ્ત્રી પ્રભુણે પૂના કે પેશ્વાઓ કે યહાં પાની ભરનેવાલે બ્રાહ્મણુ થે, જિન્હાંને આગે ચલ કર રાધેાખા દાદા કા નારાયણરાવ પેશવા કે ખૂન કે અપરાધ મેં પ્રાણ–દડ દિયા. સ્વયં ખાલાજી વિશ્વનાથ (પહલે પેશ્વા) એક ગરીબ બ્રાહ્મણુ થે, જો બઢતે બઢતે છત્રપતિયાં કે પ્રધાન મંત્રી બન ગયે. કાઇ કિસાન હા, વ્યાપારી હા, વકીલ હા, અરિસ્ટર હેા, મામૂલી અધ્યાપક હૈ। યા ગુમાસ્તા હા; યદિ ઉસમેં આવસ્યક કૌશલ હૈ ા વહુ બરાબર સસાર મેં ચમક જાયગા. હમ દેખતે હૈ કિ કિતને હી ખડે--બડે વ્યાપારિયાં કૈં ગુમાસ્તે અપને માલિકોં સે બઢકર નિકલ જાતે હૈં. પેશ્વાએ કી સત્તા અપને માલિકાં સે બઢ ગઇ. છત્રપતિ આગે ચલ કર નામમાત્ર કે છત્રપતિ રહ ગયે ઔર રાજ્ય કે સમસ્ત સૂત્ર પેશ્વાઓ કે હાથેાં મેં આ ગયે. ઇસકા ક્યા કારણ હૈ ? વહી કોશલ. જ્ઞાન એક અમૂલ્ય વસ્તુ હૈ. વહુ યહુ ખતા સકતા હૈ કિ હમેં ‘ક્યા’ કરના ચાહિયે? કિંતુ કૌશલ કા કામ હૈ યહુ ખતા દેના કિ વહુ કૈસે’ કિયા જાય. જબ તક હમ કિસી કામ કા કરતે કા તરીકા નહીં જાનતે, હમારા જ્ઞાન કિસી કામ કા નહીં હૈ. સ્વામી રામતીર્થં ઔર વિવેકાનંદ, ભારત કે યે દે। સન્યાસી અમેરિકા પર કૈસા સિક્કા જમા કર લૌટે? ક્યા ઉસ સમય ભારત મેં ઉનકે સમાન કાઇ વિદ્વાન હી નહીં થૈ ? કયા ઐસે ધ'પ્રેમી ઔર દેશપ્રેમી કાઇ થે હી નહીં ? પર કૈવલ દેશપ્રેમ સે કામ નહીં ચલતા, ઉસે વ્યક્ત કરને કા ઢંગ જાનના પરમાવશ્યક હૈ. કિસી આદમી મેં ખૂબ વિદ્વત્તા, દેશપ્રેમ, નિર્દેલ ચરિત્ર હા સકતા હૈ. સત્ય ઔર પ્રતિભા ભી હૈ। સકતી હૈ; કિંતુ યદિ ઉસમે' કૌશલ ન હા, તેા વહ ન સંસાર કી સેવા કર સકતા હૈ ઔર ન અપની. એડમ સ્મિય એક મહાન અર્થશાસ્ત્રી સમઝા જાતા હૈ. ઉસને ઇસ વિષય પર કુછ અઢિયા સે બઢિયા ગ્રંથ લિખે હૈં; કિંતુ કહા જાતા હૈ વહુ અપના ખાનગી હિસાબ રખને મેં કભી સલ નહીં હુઆ. તેપેાલિયન કા એક સેનાનાયક અપને કમરે મે' અઠે-એડે સેના–સચાલન કા કામ સ્વયં નેપોલિયન કી અપેક્ષા ભી અધિક અચ્છી તરહ કર સકતા થા; કિંતુ રણભૂમિ પર જાતે હી ઉસકી સારી બુદ્ધિ હવા હૈ! જાતી થી. યહ જ્ઞાન કિસ કામ કા ? વિલિયમ ચેયર કા કથન હૈ કિ યહ કૌશલ કિસી-કિસી રાષ્ટ્ર મે` સ્વભાવતઃ ભી હાતા હૈ. વહ લિખતા હૈ, કુછ અશાં મેં યહ રાષ્ટ્ર-સ્વભાવ ભી હૈાતા હૈ. એક રાષ્ટ્ર મેં દૂસરે કી અપેક્ષા સ્વભાવતઃ અધિક કૌશલ હાતા હૈ. જબ એક હિંદુસ્થાની ને ઈંગ્લેંડ મે' એન્જીન કા ચલતે હુએ દેખા, તબ વહે ખાલા–અંગ્રેજ ખડે ચાલાક હતે હૈ. હમ તા ધાડે, હાથી, ખેલ, પાની ઔર હવા સે કામ લેતે હૈ, પર કે તા આગ કા ભી નહી' છેડતે !' ઔર ઉસને યહ ઠીક હી કહા. ચીન કે લેગ અનાદિ કાલ સે મુદ્રણકલા તથા કુતુક્ષુનમા કા આવિષ્કાર કર ચૂકે થે; પરંતુ ઉન્હાંને ઇન આવિષ્કારાંસે એક ભી ફ્ાયદા નહી ઉઠાયા. પર પશ્ચિમ મે ઇન્હીં. આવિષ્કારાં ને સ`સાર કા કાયાપલટ કર દિયા. કૌશલ એક ખડી અચ્છી ચીજ હૈ; પર યહ એક અસા શસ્ત્ર હૈ, જિસકા મનુષ્ય કા દુરુપયોગ કરને કા ્પલેાભન હૈ। જાતા હૈ. કૌશલ અપની સમ્યક્ અવસ્થા મે` મનુષ્ય કી, અપની તથા સમાજ કી સેવા કે કામાં મેં વ્યવહત હાતા હૈ; પરંતુ અપાત્ર મનુષ્ય કા આશ્રય ગ્રહણ કરતે હી, અધમ સ્વા ઔર લેાકેાપહાનિ કરને મે' સકા ઉપયેગ હૈાને લગતા હૈ. વિદ્યાથી' ઈસકા ઉપયાગ અપને સહપાયાં ઔર શિક્ષકમાંં કા મજાક ઉડાને મેં કરતે હૈ, વ્યાપારી ઔર બ્રાહ્મણ દૂસરેાં કા ઠગને ઔર અપના ઉત્સૂ સીધા કરને મેં તથા રાજનીતિજ્ઞ દૂસરે રાષ્ટ્રાં કા ધાખા દે કર અપને દેશ કે સ્વા-સાધન કે લિયે ઇસકા ઉપયોગ કરતે હૈ; ઔર અધિકાંશ લોગ અપને અધમ સ્વા` કી પૂતિ કે લિયે ઈસકા ઉપયાગ કરતે હૈ, કૌશલ એક શક્તિ હૈ. ઉસકા સદુપયેગ આદમી કા મુક્તિ દિલા સકતા હૈ. ઉસકા દુરુપયેાગ આદમી કા ધાર અધેતિ ક્રા પહુંચા સકતા હૈ. અતઃ કૌશલવાન પુરુષ કૈા અપની સ શક્તિ કા દુરુપયેાગ કરને કે મેાહ કા હંમેશ સંવરણ કરના ચાહિયે. (ફાલ્ગુન-૧૯૮૪ના યાગભૂમિ” માં લેખકઃ-શ્રી.વૈજનાથ મહેાદય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ દિહીની કથા १७-दिल्हीनी कथा (હિંદી ભાષામાં શ્રી. ડિઝની રચનાઓએ ક્રાંતિ કરવા માંડી છે, શ્રી. ઇ ની “નહી ” નામની રચનામાંથી આ વાર્તા મેં “પ્રકાશના વાચકે સારૂ ચુંટી કાઢી છે. તેને અનુવાદ કરવામાં એ ઈચ્છા પ્રબલ છે કે, આ વાર્તા જે એક સત્ય ઘટનાને આધારે ઘડવામાં આવી છે, તે હિંદુસમાજ જુએ અને રડે. રહીને કંઈ પ્રાયશ્ચિત્ત આદરે અને તે એ કે, વિધવાઓનાં મુક્તદ્વારને ઉઘાડાં મૂકે અથવા વિધવાઓ તરફના નિષ્ફર વર્તનને માયાળુ વર્તનમાં અને વ્યભિચારની પાતકી વાસનાને પવિત્ર-વારસાની માનવયુક્ત વાસનામાં ફેરવે. આ કથામાંની માલાની માતા જેવી કેટલી હિંદુ લલનાઓ આજે હિંદુસમાજને માથે શો૫ સમાન છે ! હિંદુસમાજ બંને રીતે કેવો હણાઇ રહ્યા છે, પોતાના પાતકનું કેવું કર ફળ તે ભેગવી રહ્યું છે કે, આમાંથી હિંદુસમાજ રેશે ? જોઈને સમજશે ? વિધવાવિવાહના વિરોધીઓ કંઈ આંખ ઉધાડશે ? શામાટે આર્ય સમાજ વિધવાઓના પુર્નલગ્ન માટે ક્ટ આપે છે, તેનું રહસ્ય આમાંથી જોઈ શકશે ? રશિયાના કાંતિકારક લેખકોએ જે જાતની રચના કરી હતી, તેણે આખા રશિયાને એકથી બીજે છેડે સળગાવી મૂક્યું. હિંદનો આજ “સંક્રાંતિકાળછે, તેમાં શ્રી. “ઉગ્ર”ની રચનાએ અગર ફેલાવા પામે છે તેવી શક્તિ ધરાવે છે, તેની આ વાનગીમાત્ર છે. કથા નાના તથા : (અનુવાદક) મહાત્મા ગાંધી દિલ્હી પહોંચ્યા ત્યારે કંઈ પણ બીજું કહ્યા અગાઉ મૌલાના મુહમ્મદ અલીએ કહ્યું – “પ્રથમ આપે અહીં એક મુસલમાન યુવક મૌલા સાથે વાત કરવી પડશે. પહેલાં તેની પાસેથી હથિયારો નીચે મુકાવવા પડશે. એ અમારા લોકોની વાતજ સાંભળતો નથી.” મહાત્મા–“ એ ક્યાં છે? ” મૌલાના–અમે તેને ત્રણ દિવસથી અહીં રોકી રાખ્યો છે. તેનું શહેરમાં જવું, હિંદુમુસ્લિમ ઐક્ય માટે બહુજ ભયજનક હતું; કેમકે તેની પાસે કાઈની દલીલ કામ જ કરતી નથી.” મહાત્માજી—“કેમ ? એ આપલોકની શુભ સલાહ કેમ ન માને ?” મૌલાના–“માનવા માટે તો તે તૈયાર છે, પણ તેની માં નથી માનવા દેતી. એ કહે છે કે, બેટા! તું જેટલા વધુ હિંદુઓને મારી શકીશ, એટલું તારી માનું હદય વધુ પ્રસન્ન થશે અને તારે માટે સ્વર્ગનાં દ્વારો પણ એટલાંજ સુલભ થશે!” મહાત્માજી–(આશ્ચર્યાથી) “એમ? કેમ મૌલાના સાહેબ! તે યુવકની માતા તેને હત્યા કરવા ઉત્સાહિત કરે છે? સ્ત્રી-દેવી-રાક્ષસીનું કામ કરે છે? એમ શા માટે ? જરાએ યુવકને તે બેલા!” મૌલાના સાહેબના ઘસારાથી એક મુસલમાન સજજન એ યુવકને મહાત્માજીની પાસે લાવવા માટે બહાર ગયો. થોડી વાર પછી તે પેલા સજજનની સાથે તે ઓરડામાં આવતો દેખાયો. યુવકની લંબાઈ ૫ ફૂટથી અધિક હતી. એ તપાવેલા સુવર્ણની માફક સુંદર તથા લેખંડની માફક બળવાન દેખાતો હતો. દુર અથવા પાસે-કયાંયથી પણ તેને જોઈને કોઈ તેને મુસલમાન ન કહી શકે. એ અગ્નિસમાન તેજસ્વી અને વજના જેવો કઠેર દેખાતે હતા. દેખાવમાં તે દુષ્ટ અથવા ક્રૂર પણ જણાતો ન હતો. મહાત્માજી એ યુવકને જોઈ આશ્ચર્ય પામ્યા. યુવક મહાત્માજીને અભિવંદન કરી ઉભો રહ્યો. “ભાઈ મૌલા ! ”મહાત્માજીએ યુવકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, પણ યુવક ચૂપ રહ્યો. “ભાઈ મૌલા ! તમે મુસલમાન છો?” ધીમા અવાજે તેણે કહ્યું, “જી હા !” મહાત્મા–“તમે કુરાને શરીફ વાંચ્યું છે?” મૌલા- જી હા.” મહાત્માજી–તે ભાઈ! તમે તમારા ભાઈ ઉપર ધર્મથી વિરુદ્ધ હથિયાર કેમ ઉઠાવ્યાં? કુરાને શરીફનું અધ્યયન મેં પણ કર્યું છે, પણ તેમાં મને ક્યાંય એ ઉપદેશ ન જણાય કે જેથી ઉત્તેજિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શુભસ’મહુ-ભાગ પાંચમા થઇ માણુસ માણુસનું ખૂન પીવા તૈયાર થાય. તમે હિંદુ-મુસ્લીમ ઐક્યના વિરાધી કેમ છે ?' મૌલા--- મહાત્માજી ! હું મુસલમાન જર છું, પણ મારી ભક્તિ ઇસ્લામ કરતાં મારી માપર વિશેષ છે, હું મારી માની વાર્તાને કુરાને શરીફની આયાત કરતાં પણ વધુ પવિત્ર માનુ છું; એ માતાની આજ્ઞાથી હું હિંદુજાતિ અને હિંદુ સભ્યતાના વિરાધી બન્યા છું; સંસારની કાઇ પણ તાકાત મને મારી માતાથી પ્રતિકૂળ નહિ લઇ જઇ શકે. “ યુવકની વાતેામાં નમ્ર સત્ય નીતરતું હતું. તેની માતા આજથી વીસ વર્ષ પહેલાં હિંદુ-લલના હતી...... ' મહાત્માજીએ સારી રીતે નિહાળ્યું'. ક્ષણભર મૌન રહ્યા બાદ તેમણે યુવકને કહ્યું—ભાઇ! હું તમારી માતાનાં દર્શન કરવા માગું છું, એ ક્યાં મળશે?હું તેના પગેાપર મારૂ માથું રાખી અરજ કરીશ કે તેતમને સન્માગ પર લાવે. હવે, ભાઇ ! તારી મા ક્યાં છે? ” યુવકે કહ્યું—“ આપ અહીંજ રહે. હું હમણુાંજ તેને ખેલાવી લાવું છુ’. 19 (૨) ઉત્તેજિત અવાજથી મૌલાની માએ કહ્યું: હિંદુ મહાત્મા ! તમારી આગળ મારા હૃદયના આધાતા-પ્રહારા બતાવવામાં મને કઈ વાંધેા નથી અને એટલા માટે હું અહીં આવી પણ ; નહિ તે દુષ્ટ હિ ંદુઓનું મુખ પણુ જોવુ મારે માટે પાપ છે. પહેલાં તમે મારી વાત સાંભળેા, પછી કહેવુ હેાય તે કહેજો. 65 ‘તું હિંદુ રમણી હતી ?” એકસાથ મહાત્મા ગાંધી અને મૌલાના મહમદ અલીએ એ સ્ત્રીને પૂછ્યું. “ હા, હું હિંદું લલના હતી. તે વખતે મારૂં નામ ‘પા'તી’ હતું અને હું સ્થાનીય (દિલ્હીના) ‘નાહવા જમીનદાર રામગાપાલદાસ જે અત્યારે મૃત્યુ પામ્યા છે, તેની પુત્રવધૂ હતી. એમાં કોંઇજ સંદેહ નથી કે, હું ઈશ્વરને ધેરથીજ અભાગણી બનીને આવી ', નહિ તે! મારી આટલી દુર્દશા ન થાત. પતિને ઘેર આવ્યા પછી મહિનાની અંદરજ મારા જીવનસ સ્વનું પ્લેગથી મૃત્યુ થયું'. તે સમયે મારી અવસ્થા સેાળ વની હતી. મારા યૌવનના સાગર જે વખતે ઉછાળા ખાઇ રહ્યો હતા તે વખતે મારૂં પતિરૂપી હૅાકાયંત્ર (દિશા બતાવનાર યત્ર) ખાવાઇ જવાથી મારૂ' માનસ– જહાજ ભમ્મરમાં પડી ગયુ'! મને મારી ચાતરફ અંધકાર-કેવળ અંધકારજ દેખાવા લાગ્યા! "" મારા પિતા લાખાપતિ હતા, અને શ્વસુર-સસરા તેથીયે વધુ ધનવાન. દુઃખ કાને કહે છે, દુઃખ નામની ક્રાઇ ચીજ સંસારમાં હશે કે કેમ, તેનું પણ મને તે વખતે ભાન ન હતું; પણ પતિના સ્વવાસ થતાંની સાથેજ મારી આંખેા આગળ દુઃખાના ડુંગર ખડકાઇ ગયા. મારી પેટીએમાં સે’કડ!, એક એકથી કિ'મતી સાડીએ ગડી કરેલી પડી હતી; પણ તેને સ્પર્શ કરવાનાયે મને અધિકાર ન હતા! કેમકે હું કુલનાશિની વિધવા હતી!! પતિના મૃત્યુ પછી તુરતજ મારી આબરૂ ધરની ચાકરડી કરતાંયે ઓછી થઈ ગઈ; કારણકે હું વિધવા હતી. રાજની વાતે તે જવા દઇએ, પણ વારતહેવારાએ પણ મારે બધાના ઠપકા સાંભળવા પડતા; કેમકે હુ વિધવા હતી ! મહાત્મન! હું વિધવા થઈ તેા તેમાં મારે। શું અપરાધ ? વૈધવ્યને શુ' મેં જાણી જોઇને એલાવ્યું હતું ? શુ' મેંજ મારા પતિની હત્યા કરી હતી? શું વિધવા રાક્ષસી થઇ જાય છે ? એમાં પશુતા આવી જાય છે ? અગર નહિ, તે સમાજ વિધવાઓ તરફ આટલે! ક્રૂર કેમ થાય છે ? આપ ક્ષમા કરશેા, કેમકે કહેવા ખેડી તા હવે બધુ જ કહીશ.'' “ તે વખતે હું' જાઇનાં પુષ્પાની માળાસમાન સુંદર અને મારી મસ્તીમાં સ્વયમેવ ડૂબેલી હતી. હૃદયના ખૂણેખૂણામાં ઉન્માદ ભર્યો હતા ! પણુ મારે અંતસ્તલના એ ઉન્માદાનું કે તપસ્વીની પેઠે દમન કરવું પડતું, તપસ્વી તા પેાતાની તપશ્ચર્યાને કાઇ એક અદ્વિતીય દિબ્ય જ્યેાતિના ચરણમાં ચઢાવે છે, પણ હું ?–મારી તપસ્યાએ। રાક્ષસ-સમાજની જુઠ્ઠી પ્રસન્નતાના ચરણામાં અર્પિત થતી હતી. તપસ્વીને પેાતાની તપસ્યાએની સફલતાથી આત્મસતાષની પ્રાપ્તિ થાય છે, પણ મને ? હું મારી તપશ્ચર્યાએના નામે ખેર ખાર આંસુડે રડતી હતી ! જ્યારે જ્યારે મારી દેરાણીએ ખની— નીતે કપાળમાં કશું લગાવી, મને ઉપેક્ષાની દૃષ્ટિથી જોતી પાસે થઇને નીકળતી ત્યારે ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ A wwwwww ન દિલ્હીની કથા મારા દુર્ભાગ્યના હદય પર સાપ આળોટતો ! અપમાન અને પ્રતારણુઓથી ત્રાહિત થઈ ઉઠતી? વસંતને મંદ મલયાનીલ મારી સંગાથી દેરાણુઓને પ્રેમને ઉપહાર દેતે હતું અને મને આગના ભડકા ! ચિત્રમાસની ઉજજવલ ચંદ્રકિરણની પ્રભાયુક્ત નિશા-રાત્રિ જેની પ્રત્યેક ક્ષણમાં વાસનાભરી માદકતા મળેલી હોય છે, તે મારી દેરાણીઓની છત ઉપર અમૃત વર્ષાવતી હતી અને મારી એકાંત અંધારી કોટડીમાં શોકનો સાગર ઉછાળતી હતી! શ્રાવણ-પાપી શ્રાવણ–આવતા હતા અને સંયોગિનીઓના હૃદયમાં બળ ભરતે; પણ હું? વાદળાને લટકતાં જોઈ રડી ઉઠતી હતી-મારી તૂટેલી ચટાઈના ખોળામાંથી ઉડીને માતા વસુન્ધરાને પ્રાર્થના કરતી કે “મા ! એક ક્ષણમાત્રને માટે તારું હિંદય ઉઘાડીને મને છુપાવી દે. હવે નથી રહ્યું જાતું!” ” અભાગિણી સ્ત્રીને કંઠ રૂંધાઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયાં. આ બાજુ મહાભાજીની આંખે પણ તર હતી અને મૌલાના મહમદઅલી તે પ્રાયઃ રડી રહ્યા હતા! ગળું સાફ કર્યા પછી મૌલાની માએ પોતાની કથાનો પુનરારંભ કર્યો– “મારા ત્રણ દિયર હતા. તેમાંના બે તો હજીપણ છે. જે સમાજ વિધવાઓ માટે એ ભયંકર રાક્ષસ છે, તેજ સમાજ વિધવાઓના દિયરો માટે કામદેવની પેઠે ઉદાર છે. દિયર નાના ભાઈ અગર મોટા ભાઈની વિધવાને, ગુણરીતે પોતાની અંક-શાયિની બનાવી લે, તો સમાજ તેને સહન કરી લે છે ! મારા મોટા દિયરની મારાપર સારી નજર જણાતી હતી. એજ માત્ર એક વ્યક્તિ હતી જે કયારેક મારી સાથે બે ચાર મીઠી વાતો કરતા. પ્રથમ તો હું તેના એ વ્યવહારને તેની ભલાઈ સમજીને તેને શ્રદ્ધાની નજરથી જેવા લાગી, પણ ધીરે ધીરે પડદો ઉપડવ્યો અને તેનું સ્પષ્ટ ચિત્ર મારી સન્મુખ આવ્યું. તે તે મારા રૂપલાવણ્યને દાસ અને મારી યુવાનીને ગુલામ હતો. લાગ મળતાંજ તે મને ફોસલાવતા, જાત જાતની લાલચ દે-દિવસે આકાશના તારા દેખાડતો. હું-પ્રેમની, પ્રતિષ્ઠાની સુખની અને વાસનાઓની ભૂખી હું–તેના હાથમાં સપડાઇ ગઈ ! મેં વિચાર્યું કે આજ સ્વર્ગ છે, મારે સારો પતિ એજ છે, જે મરી ગયો છે તો સામાજિક પતિ હતો. પછી શું? હું આંખો મીંચીને વાસનાની નદીમાં-તે રાક્ષસની સાથે ડૂબકીઓ ખાવા લાગી. મારા હૃદયનો અનેક વર્ષોનાં છુપાયેલો ઉન્માદ ફુટી નીકળ્યો ! આહ! પણ એ શું? જ્યારે મેં તેને એકાંતમાં ધીરેથી કહ્યું કે “પ્રિય! હું ગર્ભવતી થઈ છું” ત્યારે મારી આંખ ખુલી ગઈ ! મારી વાત સાંભળી, જાણે તેના પગની નીચે સાપ ચગદાય હાય તેમ એકદમ ચમકો, અને કહ્યું એ બહુ ખરાબ થયું, તું ગર્ભવતી કેવી રીતે થઈ ગઈ?” * મારું મસ્તક લાજને લીધે નીચે નમી પડયું. ભલા! ઉપલા પ્રશ્નનો મારી પાસે શું ઉત્તર હેય? તેણે વળી આગળ કહ્યું તારે કાશી જવું પડશે.” ગર્ભપાત કરાવવા માટે અહીંથી થોડા દિવસ કાશીવાસ કરવાના બહાને જવું અને કામ સમાપ્ત થઈ ગયા પછી ચાલી આવજે.” મેં આંખમાં આંસુઓ લાવી પૂછયું– તો શું તમે પોતાના બાળકની હત્યા કરાવવા ઇચ્છો છો ?” તેણે જવાબ આપ્યો-“અહીં તો આબરૂની ખેવના ૫ડી છે અને તે બાળકની વાત કરે છે! લોકો સાંભળશે તો શું કહેશે? તારે કાલેજ કાશી જવું પડશે. લોકોને એ વાતની જાણ થશે તે ઠીક નહિ થાય. આપણને ન્યાત બહાર કરવામાં આવશે!” મેં મારાં આંસુઓથી એ નરપશના ચરણે ધોતાં કહ્યું-“પ્રિય! તમે તો મને જાહેરમાં તમારી પત્ની બનાવવાનું વચન આપ્યું હતું. હવે એ વચનને પૂર્ણ ક્યારે કરશો? આના કરતાં વધુ સારે અવસર ક્યારે મળશે?”હાથ જોડું છું. મારા આ બાળકને બચાવો. હું બ્રણ-હત્યા નહિ થવા દઉં.” * આવા નફટાઇના સવાલો પૂછનાર નરપશુઓ હિંદુસમાજમાં નથી એમ નહિ ! કેવી પ્રતરાણા! કેવી વિડંબના!! આહ પાપ!! સત્યવ્રત; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે તેણે મને પગવતી ઠેસ મારતાં ઉત્તર દીધે– એ નહિ બની શકે. હું તને મારી સ્ત્રી બનાવીને મને બદનામ કરવા નથી માગતો.” મેં ક્રોધથી કહ્યું “તે શું તેં મારો ધર્મ ભ્રષ્ટ નથી કર્યો ? આ ગર્ભ તારે. નથી શું?” દુર્ભાગ્ય! આ ગર્ભ મારાથીજ છે, પણ હું તેને મારે સ્વીકારવા તૈયાર નથી ! સમાજ મારી વાત ઉપર અધિક વિશ્વાસ લાવશે. વિધવાઓના દુશ્ચચરિત્રને કોણ નથી જાણતું? અગર સતીજ હોત તો પરપુરુષ સાથે તું વ્યભિચારજ ન કરત. હવે કાશી જવામાં જ તારૂ ભલું છે.” એટલું જણાવી એ રાક્ષસ મારી પાસેથી ચાલ્યો ગયો, મને ચોતરફ અંધકાર-અંધકારજ દેખાવા લાગ્યો. હું મૂર્ણિત થઈને નીચે પડી ગઈ. તે દિવસે મેં મારાં તમામ ઘરેણાં એકત્ર કરી લીધાં અને આગલી રાત્રે હું ઘેરથી બહાર નીકળી ગઈ. તે સમયે મારા ગર્ભમાં આજ મૌલા હતા, શરીર પર સામાન્ય વસ્ત્ર અને હાથમાં ઘરેણાંની પોટલી; મારી આગળ પાછળ કોઈ ન હતું !” “મને શહેરને કોઈ પણ રસ્તો જાણી ન હતો. ઈશ્વરનું નામ લઈને, રસ્તા શોધવાનું કામ મેં મારા કમળ પગને સોંપ્યું હતું. એકાદ કલાક ચાલ્યા પછી મને એક પોલીસને સિપાઈ મળ્યો. અંધારી રાત્રે, એકલી યુવાન સ્ત્રીને જોઈ સિપાઈનું નવાઈ પામવું યોગ્ય હતું. તેણે અધિકારના સ્વરથી પૂછયું– ક્યાં જાય છે ? હું ગભરાઈ રહી. મને કે ઉત્તર સૂઝતો ન હતો. એટલામાં પાસેની મસીદમાંથી મુલ્લાને અવાજ સંભળાયો. મેં કંઈ પણ વિચાર્યા વિના જ પોલીસવાળાને ઉત્તર દીધો-મજીદના મુલ્લાં સાહેબની બેટી છું, તેની પાસે જાઉં છું ! ” “ફરી તેણે મને કોઈ પણ પ્રશ્ન કર્યો નહિ. હું રસ્તો કાપતાં કાપતાં ધીમે પગલે મજીદની ચાર દિવાલોની અંદર ચાલી ગઈ ! “મને રડતી જોઈ વૃદ્ધ મુલ્લાએ પૂછ્યું-“બેટી! રડે છે કેમ? તું ક્યાંથી આવે છે? મેં મારી આખી કથની સંભળાવી વૃદ્ધ મુલ્લાને કહ્યું કે-“આપ મને મુસલમાન બનાવી , પણ મારી ઈજજત-આબરૂ અને મારા બાળકની રક્ષા કરો. આ૫જ આજથી મારા પિતા થયા.” પ્રભુ એ વૃદ્ધ મુસલમાન મુલ્લાંનું ભલું કરે. તેણે મને આશ્વાસનપૂર્વક પોતાને ઘેર રાખી. એ વૃદ્ધની પવિત્રતા, મનુષ્યતા અને પ્રમાણિકતા જોઈને હું દિંગ થઈ ગઈ. મુસ્લિમોમાં કાઈ ભલો આદમી થતાજ નથી, એ મારો ભ્રમ, એ મુલ્લાંના વ્યવહારથી દૂર થઈ ગયા. લોકે તેને પૂછતા તો તે કહેતા કે તેની વિધવા ભત્રીજી હતી. તેણે મને ઇસ્લામની દીક્ષા આપીને મારૂં નામ “જદૂર રાખ્યું. તેનેજ ઘેર મારું બાળક મૌલા ઉત્પન્ન થયું. તેને તેણે પાળે, પાળ્યો, ભણાવ્યો, ગણાવ્યો અને એ તો ગ્ય બનાવવામાં આવ્યો કે પોતાની માતાના હુકમથી જઘન્યનારકી હિંદુસમાજમાં ખળભળાટ મચાવી શકે.” શરૂઆતથી જ મેં મૌલાને હિંદુ-દ્રોહની શિક્ષા આપી છે. પ્રથમથી જ મેં તેને શીખવ્યું છે કે, એક એક હિંદુની હત્યાથી હજારો બહિસ્ત-સ્વર્ગ મળે છે. દુનિયામાં જે કંઈ પુણ્ય છે તે તે હિંદુને મારવામાં અગર કંઈ પુષત્વ હોય તો તે હિંદુઓની હસ્તી મટાડવામાં ! મારો પુત્ર જ્યારે મને પ્યારથી પૂછતો કે “મા! મારા અમ્બા-પિતા કયાં છે ? ' ત્યારે હું અપમાન અને શોકથી વ્યગ્ર થઈ ઉઠી ઉત્તર દેતી કે “દુર્ભાગી ! તારી ઉત્પત્તિ પહેલાં જ તારા પિતા સ્વર્ગની તરફ ચાલતા થયા છે.' સાદ-ભોળો બાળક પૂછત-એ ક્યારે આવશે માતા !” હું જવાબ દેતી “જ્યારે તું મજબૂત થઈને સો-બસે હિંદુઓને મારી શકીશ ત્યારે તારા પિતા અહીં આવશે–ત્યારે તું તેની ગોદમાં બેસીને રમી શકીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણ મહિમા હું બરાબર એ સમયની વાટ જોતી હતી કે જ્યારે હિંદુમુસલમાનોને ઝગડો થાય, અને હું મારા હૃદયની ગરમી કાઢું. ખુદાની કૃપાથી એ દિવસ આવી પહોંચે. નારકીય કુતરા, પિતાની બહેનબેટીનું અપમાન કરવાવાળા હિંદુઓના વિરુદ્ધ દિલ્હીના મુસલમાને ઉઠયા. મેં મૌલાને બોલાવી કહ્યું કે “પુત્ર ! હવે વખત આવી પહોંચ્યું છે. જે, જ્યાં સુધી તારામાં પ્રાણ બાકી રહે ત્યાંસુધી તું આ કાફરોને મોતની સજા દે અને સાંભળ, નિતાના બદમાસ રહીશ દેવનાથનાશિની મને જરૂર છે, તેણે મારી યુવાનીના દિવસેમાં મારું અપમાન કર્યું હતું. તેને બદલો તું નહિ લે તો પછી કોણ લેશે ? મારી વાત સાંભળીને મારે મૌલા સિંહની માફક ગર્જાતે દેવનાથનું માથું લેવા, મુસલમાનોના ટોળા સાથે નિવારવા માં ગયે, દેવનાથની દુકાન લૂંટી લેવામાં આવી અને સાંજે મૌલા એક કાપેલું માથું લઈ મારી પાસે આવ્યો. એ એજ રાક્ષસ, એજ નર–પશુ એજ નરકના કીડાનું માથું હતું, જેણે મને મારે હિંદુ ધર્મ છોડાવી (હિંદુઓની દષ્ટિથી) મ્લેચ્છ ધર્મ સ્વીકારવા માટે મને વિવશ-લાચાર કરી હતી ! મેં તેના પર હજારવાર શું કર્યું, સેંકડો લાતે મારી અને અંતે કુતરાઓની સામે ફેંકાવી દીધું. તે દહાડે મારી છાતી ઠંડી થઈ. તે દિવસે મને સંતોષનાં ચિરદુર્લભ દર્શન થયાં પણ, અને-મહાત્મન !–હજી પણ પતિત હિંદુ સમાજને જેટલો ભયંકર નાશ થશે, તેટલોજ મને આનંદ થશે ! !” સાંભળ્યું છે, અત્યંત પ્રયત્નથી એ અભાગિની વિધવાને સમજાવીને મહાત્માજીએ કાશીવાસ કરવા મોકલી દીધી છે, અને મૌલાને સાબરમતી આશ્રમમાં લઈ ગયા છે ! | (“આર્યપ્રકાશ”ના અંકમાં શ્રી. ઉગ્રજીની કૃતિ પરથી અનુવાદક-શ્રી. સ્નાતક સત્યવ્રત) १८-श्रीकृष्ण-महिमा भारतमें कोई प्रेमकी मुरली बजा गया। भारतनिवासियोंका वही दिल लुभा गया । कानों में गूंजती है मेरे श्यामकी सदा । अन्दाज निराले यहां सबको दिखा गया। मिलता था एक दिलसे तवङ्गर हो, फकीर । नादार सुदामा भी उसी दिलको भा गया॥ क्या क्या नहीं वो कर गया संसारके लिये । अर्जुनसे खुश नसीबोंको गीता सुना गया। भारतनिवासियो! इसी योगीसे सबक लो । अदनासे यक बशरको भी 'विह्वल बनागया॥ (“હિંદુપંચ”ના શ્રીકૃષ્ણકમાંથી રચયિતા-થીવૈદ્યનાથ મિશ્ર વિક્વલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ४८ શુભસંગ્રહ-ભાગ પાંચમો १८-सा ! सोते भारतको मेरे कृष्ण, जगा दे आ जा। तान वंशीकी वही, फिरसे सुना दे आ जा॥ कंसके जुल्मको बरबाद किया था तुमने । प्यारे ! गीताका वही रङ्ग जमा दे आ जा॥ सारथी बनके भी, भक्तोंके ही हमगह रहे । भक्तिकी बेलि वही दिलसे बढा दे आ जा ॥ पूतना मारने आई थी उसे मारा था । फूट फैली हैं जो घर-घरमें भगा दे आ जा॥ टेर सुनते ही बचाया था, ग्राहसे गजको । हिन्दवालोंकी बची लाज बचा दे आ जा॥ दाने दानेको मुहताज हैं बन्दे तेरे । बिगडी किस्मतको रहम करके बनादे आ जा॥ बढाके चीरको, थी लाज द्रोपदीकी रखी । मातु भारतकी रही शान, रखा दे आ जा॥ नाश गौओंका हुआ, बैलोंकी मुहताजी है । दिलसे प्यारी उन्हीं गौओंको चरा दे आ जा॥ "हकीम” आ के करो हिन्दका उद्धार प्रभो । वीरताका वही फिर पाठ पढा दे आ जा ।। ("५ मे माथी २ययिता:-श्री० भसार म 'भीम') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૯ રેડિયમ ઉપયોગ २०-रेडियमनो उपयोग રેડિયમ આપણું સૃષ્ટિનું એક અદ્દભુત અને બહુ ઉપયોગી મૂળ તત્ત્વ છે. સર નૈમન નામને અંગ્રેજ ખગોળશાસ્ત્રી એક વાર સ્પેકટ્રોસ્કેપ યંત્રવડે સૂર્યનું વાતાવરણ નિહાળતો હતો. તેમાં એને એક નવી રંગરેખાની ઝાંખી થઈ. આ ઉપરથી તેણે કલ્પના કરી કે, સૂર્યમાં એક નવું મૂળ તત્ત્વ કે મળી આવ્યું લાગે છે. એ તત્ત્વનું નામ તેણે હલિયમ' પાડયું; કેમકે ગ્રીક ભાષામાં હેલિયાસીને અર્થ સૂર્ય થાય છે. વિજ્ઞાનની પરિભાષામાં તેણે આ તત્ત્વનું નામ “ડી”૩ રાખ્યું. ત્યારપછી બીજા બે રસાયનશાસ્ત્રીઓએ એવી શોધ કરી કે, સૂર્યાનું મૂળતત્તવે ‘હલિયમ’ પૃથ્વી ઉપરની હવામાં પણ મોજુદ છે; અને જૂના ખડકોનાં પડમાંની તથા ઉંડા ઝરાઓમાંની હવામાં પ્રવાહરૂપે તે ઉડી જાય છે. એ પછી તે એ મૂળ તત્ત્વને સ્થલ પદાર્થ તરીકે પણ પકડવામાં આવ્યું. પાછળથી જણાયું કે, હેલિયમ તો એ મૂળતત્ત્વને માત્ર એક પ્રવાહજ હતા. એ ખોવાયેલું સ્થલતત્વ તે રેડિયમ. આ તત્ત્વ-રેડિયમમાં ગરમી તથા વિજળી ઉત્પન્ન કરવાની અખૂટ શક્તિ છે. સૂર્ય તો. લગભગ એજ તત્ત્વનો બનેલો છે અને પૃથ્વીમાંથી તો એ અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવે છે. ને તેથી એની કિંમત પણ ખૂબજ ભારે છે. એક ગ્રામ” એટલે બેઆનીભાર રેડિયમની કિંમત સવાબે લાખ રૂપિયા જેટલી પડે છે. પૃથ્વી પર આટલાં વર્ષ અજ્ઞાત પડેલા સૂર્યને તારા ના એ અદ્દભુત તત્ત્વ-રડિયમને શોધી કાદી સંસાર આગળ મૂકનાર મૅડમ ક્યુરી છે, એ વાત જગજાહેર છે; પરંતુ તેની પહેલાં અચાનક એક પ્રસંગ નીચે મુજબ બની ગયો. આજથી શુમારે ત્રીસબત્રીસ વર્ષ ઉપર ટૅ. હેન્રી બેકરેલ નામના ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી કેટગ્રાફીના કેટલાક પ્રયોગ કરતા હતા. યુરેનિયમ નામના એક પદાર્થમાં એવો ગુણ છે કે, પ્રકાશ ભેદી ન શકે એવા કાગળોની આરપાર પણ તે પિતાનાં કિરણો મેકલી શકે છે અને છબી પાડવાની પ્લેટ ઉપર અસર કરી શકે છે. યુરેનિયમની આ શક્તિ ઉપર પ્રયોગ કરતાં કરતાં તેને હાથે અકસ્માત એક ભૂલ થઈ ગઈ; પણ એ ભૂલને લીધે તે એક પ્રકાશની ગતિ ને શક્તિ સંબંધી અત્યંત - ઉપયોગી જ્ઞાન મેળવવાનાં દ્વાર મનુષ્યજાતિને મળી ગયાં. | ફોટોગ્રાફીના સંપ્રદાય મુજબ B. બેકરેલ યુરેનિયમને સૂર્યના પ્રકાશમાં રાખતો હતો. એક દિવસ શરતચૂકથી તેમ કરવું એ ભૂલી ગયે; તોપણ અંધારામાંયે યુરેનિયમે પોતાનાં કિરણે ફેંકી છબીતી પ્લેટ ઉપર અસર પાડી અને તસ્વીર ઉઠી પણ ખરી ! તરત. આ ચમત્કારિક ભેદની શોધખોળ કરવા દેશવિદેશના વિજ્ઞાનીઓ મચી પડયા. એમાં મૅડમ ક્યુરી પણ હતી. મૅડમ કયુરીએ પિચ બ્લેન્ડ' નામના–જેમાંથી યુરેનિયમ જડતું તે-ખનિજ પદાર્થ પર પ્રયોગ આરંભ્યો.પૃથક્કરણ કરતાં એને માલૂમ પડ્યું કે, એ પદાર્થનાં કિરણો યુરેનિયમનાં કિરણે કરતાં બેત્રણગણાં વધુ બળવાન હતાં. ઍરિયાની સરકારે પોતાને ખર્ચે બોહીમિયા પ્રાંતમાંથી એક ટન (૫૬મણ) જેટલું આ ખનિજ મૅડમ કયુરીની પ્રયોગશાળાએ મફત મેકલાવ્યું. આ સમગ્ર મનુષ્યજાતિના હિતની શોધ ખાતર પ્રજાએ પોતાના અંગત સ્વાર્થ ભૂલી જાય છે તેનું આ જવલંત દષ્ટાંત છે. ખનિજમાંથી મહામહેનતે તેણે યુરેનિયમ છૂટું પાડયું; પણ તે સમજી ગઈ હતી કે, તેમાં એક બીજું પણ ભેદભરેલું તત્ત્વ છે કે જે યુરેનિયમ કરતાં પણ બળવાન છે. અંતે બધા પદાર્થો છૂટા પાડયા. પછી જે જરાક જેટલો શેષ ભાગ બાકી રહ્યો તેમાંથી એને એ નવું તત્ત્વ મળ્યું. એ તત્ત્વ અદસ્ય કિરણે પ્રેરતું હતું અને એ કિરણોના પ્રવાસને વેગ એક પળે વીસ હજાર માઈલ જેટલો હતે. તે ઉપરાંત આ પદાર્થનાં રજકણેમાંથી એક વિચિત્ર પ્રવાહ સતત વહ્યા કરતો જણાયો અને * આ ચમત્કારિક યંત્ર પ્રકાશનું પૃથ્થકરણ કરે છે. આ યંત્રમાંથી પસાર થતાં કિરણ જૂદા જૂદા રંગામાં વિભક્ત થઈ જાય છે. જે પદાર્થનાં મૂળ તત્ત્વો શોધવાં હોય તેને બાળવામાં આવે છે અને તેનું અગ્નિના પ્રકાશમાં પૃથક્કરણ કરવામાં આવે છે. એ પદાર્થમાં જે જે મૂળ તો હોય તેની રંગરેખાઓ યંત્રમાંથી નીકળતી દેખાય છે. વળી એ બળતો પદાર્થ યંત્રથી ગમે તેટલો દૂર હોય તો પણ તેનાં મૂળ તત્ત્વોની ખેાળ સહેલાઈથી થઈ શકે છે. શુ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦. શુભસંગ્રહ-ભાગ પાંચમ એ પ્રવાહાવલિ ત્રણ પ્રકારનાં કિરણો પ્રેરે છે એમ માલૂમ પડયું. એ કિરણે ગમે તેટલે દૂર અંધારામાં ર્જઈ શકતાં હતાં, તેમજ લોખંડ કે સીસાની દિવાલમાંથી પણ સપાટાબંધ પસાર થતાં હતાં. આ તત્ત્વ તે સાક્ષાત રેડિયમ હતું. પણ રેડિયમની, ચામડીના રોગો મટાડવા વિષેની શક્તિની શોધ તો તદ્દન વિચિત્ર રીતે થઈ અને તે પણ પેલા B. બેકરેલની બીજી ભૂલને લીધેજ. કૈફેસર સાહેબ, જાણે પોતે રેડિયમના સર્વજ્ઞ હોય તેમ, રેડિયમની કણીઓથી ભરેલી શીશી પિતાના વેસ્ટ કેટના ગજવામાં રાખીને લંડનમાં વ્યાખ્યાનો આપતા હતા. રેડિયમનાં ભેદી કિરણે કાચ અને કપડાંની આરપાર તેમની કૂખમાં પેઠાં. રેડિયમના નિયમ પ્રમાણે બરાબર ચૌદમે દિવસે તેની અદશ્ય શક્તિએ પ્રફેસરના શરીર ઉપર લાલ લીસેટો પાડે. પછી તો એમને વેદના પણ ઘણી થઈ અને તેમાંથી એ ગંભીર વ્યાધિના ભોગ થઈ પડયા! પણ આ બનાવ ઉપરથી વિજ્ઞાનીઓની બુદ્ધિ તે કામે વળગી અને અનુમાન બાંધવામાં આવ્યું કે આ વિલક્ષણ પદાર્થનાં કિરણે જો મનુષ્યના શરીર ઉપર આવડી મોટી અસર કરે છે તો એ મનુષ્યના રોગ મટાડવામાં પણ કેમ કારણભૂત ન થાય ? ત્યારથી જૂદા જૂદાં દર્દી ઉપર રેડિયમનો અખતરો શરૂ થયો. રેડિયમમાં એવું બળ છે કે, એનાં કિરણો વચ્ચે શરીરનાં જે તંતુએ આવે તે તૂટીને અલોપ થઈ જાય છે. દીવામાં પતંગિયાંની પેઠે રેડિયમમાં અનેક રોગજંતુઓ નાશ પામે છે. આજે હવે રેડિયમની મદદથી રોગ ટાળવાને કેટલીક સંસ્થાઓ સ્થપાઈ છે. એ રેડિયમમાંથી કિરણના પ્રવાહ અવિરત અખંડ વહ્યા જ કરે છે અને તેને કેઈ અટકાવી શકતું નથી. બહારની ગરમી કે ઠંડી કે બીજા કેઇજ તત્તવની અસર રેડિયમપર થતી નથી; અને છતાં બીજા પદાર્થો પર અસર કરવામાં રેડિયમ ખરેખર મહાબળવાન તત્વ છે. રેડિયમનું નાનું રજકણ વર્ષોસુધી ગરમી અને પ્રકાશરૂપે વિજળીને અક જ કાઢયાજ કરે છે ! - રેડિયમનું અલૌકિક લક્ષણ તો એ છે કે, તે અકખ્ય એટલા અલ્પ સમયમાં નિરંતર પોતાનું પરિવર્તન કરતું રહે છે, જ્યારે બીજા તને બદલાતાં અસંખ્ય વર્ષો લાગે! રેડિયમમાંથી નિઃસરતા પ્રવાહે તીવ્ર અને અદશ્ય અસર કરનારા છે. તેને વેગ દરપળે વીસ હજાર માઇલથી તે પોણાબે લાખ માઈલ સુધીનો હોય છે. એટલે એ તને ચોક્કસ પ્રકારના વાર્નિશ કરેલા ખાસ ધાતુના પાત્રમાં રાખવામાં આવે છે. ગુમડાં, વિકાર, પાઠાં વગેરે ચામડીનાં દર્દો ઉપર રેડિયમ રામબાણ નીવડયું છે, રેડિયમ મૂળ તે સૂર્ય અને તારાઓનું તત્વ છે. તે પૃથ્વીના પડે માં શી રીતે મળી આવ્યું તેને વિષે એક જાણવાજોગ હકીકત છે. આપણી સૂર્યમાળાની ઉત્પત્તિવિષે કહેવાય છે કે, સૌથી પહેલાં આકાશમાં પ્રકાશ ને અગ્નિન-નિહારિકાનો એક મોટો ગળે ફરતો હતો. એ ગાળાના ગર્ભભાગમાં રેડિયમતત્ત્વનો અપરંપાર જથ્થો પડ્યો હતો. એ ગોળાના ફરવાને વેગ એટલો તે ઝડપી હતી કે તેમાંથી જુદે જુદે વખતે જૂદા જૂદા ગોળા છઠ્ઠા પડી જઈ અનંતમાં ઉડી પડતા; પણ મુખ્ય ગાળે તેમને પોતાના આકર્ષણબળ વડે ખેંચી રાખતા. તેથી છૂટા પડેલા એ નાના ગોળા તેની આસપાસ (અને પિતાને મળેલા વેગથી પોતે પણુ) ચક્કર ચક્કર ફરતાજ રહ્યા. વખત જતે ગયે તેમ-કરોડ ને અબજે વર્ષો વીત્યા પછી, એ નાના ગોળા કરી ગયા ને પૂલ બનીને ગ્રહો થયા, પેલો મેટો તેજસ્વી ગોળ મેટો હોવાથી ધીમે ધીમે કરતે તે ગયેજ છે; પણ એનાં અગ્નિ ને પ્રકાશ હે જી એટલાં મોળાં પડયાં નથી ને તે હજી પોતાના આકર્ષણથી બધા ગ્રહોને પકડી રાખે છે. એ માટે ગેળે તે સૂર્ય આકાશમાં અનેક તારાઓ ચમકતા દેખાય છે તે નાનામોટા સૂર્યોજ છે અને તે બધામાં રેડિયમનું તત્ત્વ છે. પૃથ્વી જ્યારે સૂર્યથી છૂટી પડી ત્યારે સૂર્યના રેડિયમતને અંશ પૃવીમાં રહી ગયેલો તે અંશ આજે આપણને મળી આવે છે. રેડિયમ આ વિશ્વનો ચમત્કાર છે. એ જીવનદાતા અને પરમાત્માનો વિભૂતિ અંશ છે. રેડિયમની શોધમાં જાણે કુદરતની કૃપા ઉતરી છે. જે કુદરત એટલી ગૂઢ, ગંભીર, અકલિત અને ભીષણ છે, તે કદરત આજ જાણે માનવજાતની પરિચર્યા કરતી મધુરી માતા બની વાત્સલ્યનાં અમી વરસી રહી છે. - રેડિયમ આવો વિશ્વતિ છે અને એ તિમાં માનવજીવનને પ્રાણ છે. ભવિષ્યમાં રેડિયમનો કેવો અદભુત ઉપયોગ થશે તે કોણ કહેશે ? ડૅ. કાન્તિલાલ પંડ્યાના વીસમી સદી” માંના લેખપરથી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ મેહરમના તહેવારે ૫૧. २१-मोहर्रमना तहेवारो મોહરમ એટલે શું ? મોહરમ એ હિજરી સનને પહેલે મહીને છે. મોહરમને અર્થ “હરામ કરેલુ” એવો થાય છે. એ મહિનામાં અરબસ્તાનમાં લડાઈ હરામ કરેલી છે, એટલે લડવાની મનાઈ છે. એવા બીજા ત્રણ મહિના છે. જેમાં લડાઈને ઈસ્લામે બંધ કરી છે.(૧) રજબ (૨) ઝીકઅદ૧૧ (૩) ઝીલજ.૧૨ મદ (સ.અ.)* પેગંબર સાહેબના વખતમાં અરબ લોકોના જુદા જુદા કબીલા હતા, તેઓ માંહોમાંહે નાનાં મેટાં કારણોને લઈને લડતા અને લડાઈમાં હારજીતથી પોતાના કજીઆનો ફેંસલો કરતા. વર્ષના મજકુર ચાર મહીનામાં લડાઈ બંધ રહેતી અને લોકો તે દરમિયાન પોતાનાં કામકાજ સુલેહશાંતિથી કરતા. મુસલમાનોમાં એ મહીનો પવિત્ર ગણાય છે. એ મહીનાની પહેલી તારીખે હિજરી સનનું નવું વર્ષ શરૂ થાય છે. જેમ બીજા ધર્મના લોકો પોતાના નવા વર્ષ પહેલો દિવસ ખુશાલીમાં ઉજવે છે, તેમ મુસલમાનો ઉજવી શકતા નથી. ઉલટું એ મહીનાની શરૂઆતથી અંત સુધી તેઓ માટે શોક અને દિલગીરીનું કારણ ઉભું રહે છે, કારણકે આ મહીનાની દશમી તારીખે હઝરત ઈમામ હુસેન (રદી.)+ સાહેબ અને તેમના ખાનદાનના એક સિવાય સઘળાં નાનામોટા પુરુષે કરબલા મુકામે ધર્મયુદ્ધમાં શહીદ થયા. (શહીદ થવું એટલે ધર્મ માટેની લડાઈમાં માર્યા જવું.) ઈમામ સાહેબના ફક્ત એક દીકરા ઝેનલ આબિદીન મંદવાડને લીધે બચવા પામ્યા. ઇમામ સાહેબે તેમજ તેમના કબીલાના માણસોએ શામાટે ધર્મયુદ્ધમાં પિતાના પ્રાણ સાચી અને પવિત્ર ખિલાફત માટે અર્પણ કર્યા ? ખિલાફત એટલે શું તે ઉપર હવે જરૂરી વિવેચન કરીએ. પહેલા ચાર ખલીફ અને ખિલાફત ચૂંટણીનો કાયદો પેગંબર સાહેબે જ્યારે અરબસ્તાનમાં ઇસ્લામ નામે પવિત્ર ધર્મની સ્થાપના કરી, ત્યારે તેઓ દેશનો ધાર્મિક અને મુકી બંદોબસ્ત કરતા. એમના મરણ પછી એ કામ માટે, અરબ લોકોએ હઝરત અબુબક્કર (રદી.) સાહેબને ચુંટી કાઢયા અને તેમને “અમીરૂલ મોમિનીન” (મુસલમાનોના સરદાર) અને ખલીફા કહેવા લાગ્યા, અને તેમનો હોદ્દો ખિલાફતના નામે પ્રસિદ્ધ થયો. મદીના શહેર ખિલાફતનું મથક બન્યું. પહેલા ખલીફ હઝરત અબુબકર (રદી.)ની નિમણુંક ચુંટ થી થઈ તેથી ખિલાફતની ચુંટણને કાયદે અમલમાં આવવા લાગ્યો. હઝરત અબુબક્કર (રદી.) સાહેબના મરણ પછી હઝરત ઉમંર (રદી.) બીજા ખલીફા થયા. ત્રીજા હઝરત ઉસ્માને (રદી.) અને ચોથા હઝરત અલી (રદી.) થયા. આ ચાર ખલીફ, ખુલફાએ રાશિદીન કહેવાય છે. ખુલફાએ રાશિદીન એટલે ધાર્મિક ખલીફાઓ. તેઓ ઇસ્લામ ધર્મ અને કુરાને શરીફના ફરમાનને અનુસરી દરેક કામ કરતા, તેમની રહેણુકરણું સાદી હતી. તેમના તાબામાં ઇસ્લામી મુલકોની આવકને ઘણો પૈસો રહેતો; અને તેઓ તેનો સદુપયોગ કરતા. હઝરત અલીની ખિલાફત વખતે આખા અરબસ્તાન, સીરિયા, ઇરાન, મિસર, ટ્રિપલી વગેરે દેશો ઈસ્લામના કબજામાં હતા. એ દેશોની ધાર્મિક અને મુલ્કી વ્યવસ્થા માટે મદીનાના ખલીફ ગવર્નરની નિમણુક કરતા. એ ગવનરે દૂર અને પાસેના દેશમાં ખલીફને નામે ધાર્મિકપણે હકુમત કરતા. હઝરત મુઆવિયાની સીરિયામાં હકુમત જ્યારે ત્રીજા ખલીફ હઝરત ઉસ્માન શહીદ થયા, ત્યારે સીરિયામાં તેમના કુળ બની ઉમટ્યાના એક કાબેલ માણસ ગવર્નર હતા. તેમનું નામ હઝરત મુઆવિયા હતું. જ્યારે મદીના અને મક્કાના લકાએ હઝરત અલીને ચોથા ખલીફતરીકે ચુંટી કાઢયા ત્યારે મુઆવિયા સાહેબે તેમને ખલીફતરીકે ૭-૧૧-૧૨ એ હિજરી સાલનાં સાતમા, અગિયારમાં ને બારમા મહિનાનાં નામ છે. * (સ. અ.) સલ્લલાહો અલે હે વસલ્લમ. તેમના ઉપર પરમેશ્વરના આશીર્વાદ અને શાંતિ થાય, : + (રદી.) (અલ્લાહ) અનહીં એટલે પરમેશ્વર એમનથી રાક રહે.' '' ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પર શુભસ’ગ્રહ–ભાગ પાંચમા સ્વીકાર્યો નહિ; તેમજ સીરિયાના લેાકાએ પણ હઝરત મુઆવિયાની સત્તા અને લાગવગને લીધે હઝરત અલીને ખલીક માન્યા નહિ; પરંતુ તેમણે મુઆવિયા સાહેબને પેાતાના ખલીફ્ ગણ્યા. જ્યારે હઝરત અલી શહીદ થયા, ત્યારે તેમના મેટા દીકરા હઝરત ઇમામ હસનને અરબસ્તાન અને કુફાના મુસલમાનેાએ ખલીફતરીકે ચુટી કાયા; પણ એ સાહેબ ખલીફની મેાટી જવાબદારીના કામથી દૂર રહેવા માગતા હતા, તેથી તેમણે ખિલાફત હઝરત મુઆવિયાનેજ સાંપી દીધી. તે બદલ મુઆવિયા સાહેબે તેમના ભરણપાષણના દાબસ્ત કરી આપ્યા; પણ ઇમામ હસન સાહેબ ઘણા વખત જીવવા પામ્યા નહિ, કેમકે પ્રપ`ચથી તેમને શરબતમાં કાઇએ ઝેર આપ્યું જેથી તેઓ શહીદ થઈ ગયા. આ બનાવ બન્યા પછી મુઆવિયા સાહેબ આખી ઇસ્લામી દુનિયાના સ્વતંત્ર ખલીફ અને શહેનશાહ થયા. તેમના દરબાર ઋણા ભપકાદાર રહેતા. લેાકેાને મેાટા મેટા દરજ્જા અને ઇનામેા આપી તે સીરિયામાં ઘણા લાકપ્રિય થઇ પડયા. મુઆવિયા સાહેબને યઝીદ નામે એક દીકરા હતા. તે સ્વચ્છ ંદી અને વ્યભિચારી હતા. તે પેાતાને વખત મેજ-શાખમાં ગુજારતા-દારૂ પીતે, જુગાર રમતા, ગાયા સાંભળતા અને નાચ-રંગ જોતા. જો કે એ મુસલમાન હતા પણ મુસલમાની ધર્મ પ્રમાણે પ્રાના અને ઉપવાસ કરતા નહિ. મુઆવિયા સાહેબ હિજરી સન. ૬૦ અને ઇ. સ. ૬૮૦-૮૧માં ગુજરી ગયા, ત્યારે યઝીદ ખિલાફતની ગાદીએ બેઠા. હુઝરત ઇમામ હુસેન ખિલાફતના ખરા હકદાર મદીનામાં ચાર ધણા પ્રખ્યાત અને કાબેલ માણસા હતા. તેમણે યઝીદને ખલીફતરીકે સ્વીકાર્યો નહિ. (૧) હઝરત ઇમામહુસેન, (૨) અબદુલ્લા ઇબ્ને ઝુબેર, (૩) અબ્દુરરહેમાન ઇબ્ન હઝરત અમુખકર અને (૪) અબદુલ્લા ઇબ્ને હઝરત ઉમર. હઝરત ઈમામહુસેન એ ચાર પૈકી ખિલાકૃતને વધારે લાયક હતા. એ સાહેબ બની હાશમના વશમાં પ્રખ્યાત થયેલા હઝરત મેાહમ્મદ પેગમ્બર (સ. અ.) સાહેબની પ્રખ્યાત દીકરી હઝરત ફાતમા અને હઝરત અલીના દીકરા હતા. તેથી કુળમાં આખી મુસ્લીમ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હતા. પોતે વિદ્વાન, ધર્મચુસ્ત, સાચા અને પ્રમાણિક હતા, તેઓ ૫૭ વર્ષની પુખ્ત ઉંમરના અને અનુભવી હતા. સારાંશ કે, દરેક રીતે એ સાહેબ ખિલાફતને લાયક અને શાત્રે તેવા હતા. યઝીદ ગાદીએ બેઠા કે તરતજ તેણે મદીનાના પેાતાના તાબાના મુલકના ગવર્નરને લખ્યું કે, મજકુર ચાર માણુસેને ખેાલાવી મારી ખિલાફતની પ્રતિજ્ઞા લેવડાવ. જો ન લે તે ચારેને મારી નાખજે. મદીનાના ગવર્નરે ઇબ્ને ઝુબેરને ખેાલાવ્યા, પણ તે બહાનું કાઢી ગયા નહિ અને તેજ દિવસે રાત્રે મક્કા જતા રહ્યા. જ્યારે હઝરત ઇમામ હુસેન સાહેબને મેાલાવ્યા, ત્યારે તેઓ ગયા - અને તેમને યઝીદને હુકમ સંભળાવ્યા તેા તેમણે કહ્યું કે, જો ખીજાએ પ્રતિજ્ઞા લે તે હું પણ લઉ. એમ કહી ખીજે દિવસે ઇમામ સાહેબ પણ મ જતા રહ્યા. બાકીના બે માણસાએ પણ એમજ કર્યું. એ પ્રમાણે ચારેમાંથી કાઇએ યઝીદને ખલીફતરીકે સ્વીકાર્યો નહિ; કારણ કે યઝીદ ખિલાફતને માટે કાઇપણ રીતે લાયક ન હતા તે આપણે ઉપર બતાવી ગયા છીએ. યઝીદતે મજકુર ચાર માણસા મઢે ગયા છે, એવી ખબર મળી કે તરતજ તેણે એક લશ્કર મકકે માકલ્યું, તે લશ્કરે મકાને ઘેરે ધાલ્યું. અબદુલ્લા ને ઝુબેરે પણ લડાઇની તૈયારી પહેલાંથી કરી મૂકી હતી; તેથી દુશ્મનના લશ્કરને હરાવી તેના સરદારને પકડી મારી નાખ્યા. આ લડાઇમાં હઝરત ઇમામહુસેન સાહેબે ભાગ લીધેા હિ. મકકામાં જૂદે ઠેકાણે તે રહેવા લાગ્યા. અહીં પણુ ઇમામ સાહેબને લેાકેાએ જ ંપીને બેસવા દીધા નહિ. કૂફ઼ાનું આમંત્રણ ઇરાકે અરમાં ક્રૂફ઼ા નામનુ એક શહેર છે. ત્યાંના લેાકેાએ ઇમામ સાહેબને ખિલાફતના ખરા હક્કદાર ગણી લાગલાગટ ત્રણચાર ડેપ્યુટેશન માકલી કૂફે આવવા વીનવ્યા. આખરે ઇમામ સાહેબે થાકીને પેાતાના પિત્રાઇ ભાઇ મુસ્લીમ બિન અફીલને કૂફે માકલ્યા; તે એટલા માટે કે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ માહુરમના તહેવારા ૫૩ જઈ તેઓ કૂફાના લેાકેાને મળે અને જુએ કે તેએ ઇમામ સાહેબને ખલીફ્ બનાવવા ખરેખર તૈયાર છે કે નહિ. મુસ્લીમ અને અકીલ કૂફે ગયા તા બાર હજાર માણસોએ ઇમામ સાહેબ માટે ખિલાફતની પ્રતિજ્ઞા લીધી. મુસ્લીમે એ હકીકત ઇમામ સાહેબને લખી જણાવી અને વધારામાં લખ્યું કે, બીજા એક લાખ માણસે આપની પ્રતિજ્ઞા લેવા તૈયાર છે; માટે આપ જલદી અહીં` પધારા કે યઝીદને આ વાતની ખબર પડે નહિ. ઇમામ સાહેબને જ્યારે મુસ્લીમને કાગળ મળ્યા, ત્યારે તેમણે ફે જવાની તૈયારી કરી. મક્કાના લેાકેાએ ઇમામ સાહેબને સૂફે જવાની ના પાડી અને કહ્યું કે, ક્રૂફ઼ાના લેાકા વિશ્વાસને પાત્ર નથી. ઇમામ સાહેબે જવાબ આપ્યા કે, મક્કામાં મને યઝીદ ચેનથી ખેસી રહેવા દેશે નહિ, પણ લશ્કર મેાકલી મારી નખાવશે; માટે લાચારીના સમયે હું જાઉ સ્ક્રુ ઇમામ સાહેબનું ક્ફે જવા નીકળવુ અને કૂફ઼ામાં મુસ્લીમની કતલ ઈમામ સાહેબ પેાતાના બધા પુરુષો અને ઝનાનાને લઈ મર્કથી કૂફે જવા નીકળ્યા. ફક્ત પાતાની ક્ાતમા સુગરા નામની એક દીકરીને મંદવાડને લીધે ત્યાં રહેવા દીધી. રસ્તામાં કૂથી આવતા કેટલાક માણસેા ઇમામ સાહેબને મળ્યા અને મુસ્લીમની કત્લના સમાચાર આપી એમને મર્ક પાછા ફરવાની સલાહ આપી; તેા ઇમામ સાહેબે મકે પાછા જવાના ઇરાદા કર્યાં. પરંતુ મુસ્લીમના ભાઇઓ જે ઇમામ સાહેબની સાથે હતા તેમણે કહ્યું કે, અમે તે અમારા ભાઈનું વેર લેવા ફૂફે ગયા વગર રહેવાના નથી, તેથી ઇમામ સાહેબકૂફ઼ા તરકે આગળ વધ્યા. મુસ્લીમે ઇમામ સાહેબને કૂફે આવવાના કાગળ લખ્યા ત્યારપછી એવું બન્યું' કે, એ વાતની ખબર યઝીદને મળી; તેથી તેણે ફૂંક્ાના જૂના ગવર્નરને કાઢી મૂકી તેની જગ્યાએ ઉભેદુલ્લા ઇબ્ને ઝીયાદને નીમ્યા. આ માસ ધણેા ચાલાક હતા. કૂફે આવી તેણે મુસ્લીમને પકડી તેનુ` માથું કાપી નાખ્યું અને ત્યાંના લેાકાને ધમકી આપી કે, જો તમે હુસેન સાહેબને ખિલાફત માટે જરાપણ મદદ કરશેા તે! હું તમને મારી નાખીશ અને તમારાં ધરબાર બરબાદ કરીશ. તમારે। . ખલીફ્ તા યઝીદ છે. એને ખલીફ્ માના અને ઇમામ સાહેબ આવે તે તેમની સામે યઝીદ માટે લડે. કૂફ઼ાના લેાકેાના મત . આ ધમકીને લીધે કરી ગયા અને ઇમામ સાહેબની સામે લડવા તૈયાર થયા. કમલાનુ' યુદ્ધ અને ઇમામ સાહેબની શહાદત હઝરત ઇમામ હુસૈન સાહેબ હિજરી સન ૬૦ ના છેલ્લા મહીના ઝિલહજની ત્રીજી તારીખે મર્કથી નીકળ્યા હતા, અને કૂચ કરતા કરતા કરબલા આગળ હિજરી સન ૬૧ ઈ. સ. ૬૮૧-૮૨ મેાહરમ માસની પહેલી તારીખે આવી પહોંચ્યા. ઇમામ સાહેબની સાથે એમના કબીલાના ૭૨ અને બીજા ૧૪૦ માણસ હતા. ઝનાને પણ સાથે હતા. તેમને માટે તંબુ ઉભા કરી તેમાં તેમને રાખ્યા. કૂફાના ગવર્નર ઇબ્ને ઝીયાદે ઇમામ હુસેન સાહેબની સામે ચાર હજાર માણસાનુ' એક લશ્કર અમરૂ ખિન સઅદની સરદારી હેઠળ મેાકલ્યુ અને હુકમ કર્યો કે, ઇમામ સાહેબની સામે લડી તેમને મારી નાખી તેમનું માથું મારી પાસે મેકલે. અમરૂ બિન સઅદની મદદ કરવા એક ખીજા સરદાર શિમર ઝિલજોશનને પણ મેાકલ્યા. શિમર ધણા ધાતકી માણસ હતા. એનાજ હુકમથી દુશ્મનાએ ઇમામ સાહેબ તરફ અતિશય ધાતકીપણુ' દેખાડયું. એમને ખારાક અને પાણી ન મળે તેને પાકા બદાબસ્ત કરાવ્યા. માહમની સાતમી તારીખે યુક્રેટીસ નદીને કાંઠે પહેરા એસાડી દેવામાં આવ્યા, જેથી ઇમામ સાહેબ અને તેમના માણસાને ખારાક અને પાણીવગર અતિશય દુઃખ વેઠવું પડયું. દુશ્મના જ્યારે ઇમામ સાહેબ સામે આવી પહોંચ્યા ત્યારે ઈમામ સાહેબે તેમના સરદારને કહ્યું કે, તમે મને શામાટે મારી નાખવા આવ્યા છે ? મેં તમારૂં શું બગાડયું છે ? હું લડવા માગતા નથી, મારી ત્રણ શરતા છે, તેમાંની એક માતા અને સુલેહ કરેા. (૧) તમે મને અહીંઆંથી જવા દે. હું એકાંતમાં જીંદગી ગુજારીશ અને યઝીદની ખીલાફતને આડે આવીશ નહિ. (ર) અથવા મને સરહદના તુર્કી સામે લડવા મેકલેા. (૩) કાં તેા મને યઝીદ પાસે લઇ જા કે એની સાથે હું પાતે સુલેહની વાતચીત કરૂ; પણ દુશ્મને સુલેહની કાઇ પણ વાત સાંભળી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા મેાહમની પહેલી તારીખથી નવમી તારીખ સુધી ઇમામ સાહેબ તરફથી પેાતાને જવા દેવા માટે બેહદ પ્રયત્ન કરવામાં આવ્યા; પણ બધા ફેાકટ ગયા. એ દરમિયાન સાતમી તારીખે ઇમામ સાહેખના ભાઈ હઝરત અબ્બાસ ઝનાનાને માટે પચાસ માણસે લઇ યુક્રેટિસને કિનારે પાણી લેવા ગયા તા દુશ્મનના ધાડેસ્વારીએ તેમની ઉપર તીરેશને વરસાદ વરસાવ્યા અને સખત લડાઇ કરી. તેમાં બધા માણસો માર્યાં ગયા. ફક્ત હઝરત અબ્બાસ ઘણા જખમી થઈ પાણીની ખાલી મશક લઇ પાછા ફર્યાં. હવે મહેારના દશમેા દિવસ આવ્યેા. તે શુક્રવાર હતા. ઇમામ સાહેબે પેાતાના માણુસાને કહ્યું કે “હું તમને રજા આપું છું કે તમે ચાલ્યા જાગે, દુશ્મન મારા ખૂનના તરસ્યા છે, તે મને એકલાનેજ મારી નાખવા માગે છે, મારે માટે તમે તમારા જીવ જોખમમાં ન નાખા, હું ખુશીથી તમને જવા દેવા ઇચ્છું છું.'' તેમણે જવાબ આપ્યા કે “એવું કદી પણ નહિ બને. અમે આપની ખાતર કુરબાન થઇ આપને બચાવીશું.” એમ કહી એમની સાથેજ રહ્યા. દુશ્મન તરફથી લડાઇ શરૂ થઇ. મેદાનમાં દરેક પક્ષને એકેક માણસ આવતા અને લડતા. જ્યારે એક માર્યાં જતા ત્યારે બીજો આવતા અને લડતા. એમ લડતા લડતા ઇમામ સાહેબના મુઠ્ઠીભર માણસા પૂરા થઇ ગયા અને તેમના ભાઈએ, દીકરા અને ભત્રીજાના મેદાનમાં જવાને વખત આવ્યેા. એ બધા ધણી બહાદૂરીથી લડયા અને ધમ તથા સત્યને માટે શહીદ થયા. એમના ભાઇ હઝરત અબ્બાસે, દીકરા હઝરત અલી અકબરે અને નાની ઉંમરના એક ભત્રીજા હઝરત કાસમે લડાઈના મેદાનમાં જે શૂરાતન દેખાયું છે, તેની દુશ્મને પણ દાદ આપી છે. હન્તરાના લશ્કર સામે એમણે લડીને શહાદતનુ શરખત પીધું અને અમર નામના મેળવી આ જગતને છે।ડી. ચાલ્યા ગયા. હવે ઈમામ સાહેબ એકલા તંબુની બહાર ઉભા હતા. તેમણે તંબુમાં પેાતાના નાના બાળક અલી અસગરને રડતાં સાંભળ્યું. એ બાળકની ઉંમર ફક્ત છ મહીનાની હતી. તબુમાં ગયા તે એમને કહેવામાં આવ્યું કે, અલી અસગર તરસથી અતિખેચેન છે. એમની માને પણ ભુખ અને તરસથી દૂધ આવતું નથી, અને પાણી પણ બિલકુલ નથી, એનું ગળું સૂકાઇ ગયું છે. ઇમામ સાહેબે આ સાંભળી અલી અસગરને દુશ્મનના લશ્કર સામે લઇ જઇ કહ્યું કે ‘મને તે પાણી નથી આપતા તે! ન આપેા, પણ આ નાના બાળકે તમારા શા ગુન્હા કર્યાં છે? એને તેા પાણી આપે।.’ દુશ્મનના એક નિર્દય સિપાઇએ એના જવાઞમાં એક તીર અલી અસગરના ગળામાં મારી કહ્યું ‘લે! આ પાણી!' તીર વાગવાથી બાળક તરફડીને ઇમામ સાહેબના હાથમાંજ શહીદ થઇ ગયું. મહેામના દશમા દિવસે લડાઇ સવારથી શરૂ થઇ, આખા દિવસ ચાલી અને ઇમામ સાહેબ સિવાય બધા માણેા શહીદ થઇ ગયા. હવે સાંજના પાંચેક વાગ્યા છે, ઈમામસાહેબ ત’જીમાં જાય છે, બધી ખાતુએને છેલ્લી, સલામ કરે છે અને તેમની રજા લઇ દુશ્મન સામે એકલા લડવા જાય છે. દુશ્મન એમની ઉપર તીરેશને વરસાદ વરસાવે છે. એ પણ જગજાહેર બહાદુરી અને શૂરાતનથી તેને જવાબ આપે છે. પછી એમનાપર ભાલા અને તલવારાને સખત મારે ચલાવવામાં આવે છે. તેને હિસાબ ન ગણતાં દુશ્મને આગળ જઇ તેમને પણ પેાતાની તલવારના સ્વાદ ચખાડે છે અને મેાતને રસ્તા બતાવે છે. હવે તરસ બેહદ લાગી છે, પાણીવગર ગળું સૂકાય છે; એટલે યુક્રેટિસને કાંઠે પહોંચી પાણી ખેાખામાં લઈ પીવા જાય છે એટલામાં એક ક્રૂર અને ધાતકી દુશ્મન એમના માં ઉપર તીર છેડે છે, જેથી લોહીની નદી એમના મેમાંથી બહાર વહે છે. એવી હાલતમાં યુક્રેટિસના કિનારાથી પાછા ફરે છે. તેવામાં દુશ્મનનેા એક સરદાર જેનું નામ શિમર છે, તે પોતાના છ સિપાઇઓને લઇ જઇ ઈમામસાહેબને ઘેરી તલવારા મારે છે. આખરે એક તલવાર એમના ડાબા હાથ ઉપર પડે છે, અને તે હાથ ખભાથી કપાઈ જમીન ઉપર પડે છે, તે સાહેબ હાથ કાપનારને મારવા તલવાર ઉપાડે છે; પણ શરીરમાં તાકાત ન હેાવાથી ભાંયપર પડે છે. સનાન ઈબ્ને અનસ એમની મુબારક છાતીમાં ભાલા મારે છે, જે પીઠની પાર થઈ જાય છે. એ ભાલે! પાછે ખેંચે છે. તેની સાથે હઝરત ઇમામહુસેન સાહેબને અમર આત્મા પણ શરીરબહાર નીકળી સ્વવાસી અને છે. ખેાલી ઇબ્ને યઝીદ એમનુ માથુ કાપી લે છે, અને દુનિયાની સૌથી મેાટી શહાદત પૂરી થાય છે. અધી, ધાતકી અને ક્રૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મેહરમના તહેવાર દુશ્મનોની નિયતાનો હજુ પણ અંત આવતો નથી. ઈમામ સાહેબના શબ ઉપર ઘોડા દોડાવે છે, અને તેને કચડી નાખે છે. જુલમની તો હદ થઈ ગઈ; પણ હરામખોરોને સંતોષ થતો નથી. દુશ્મનના પુરુષો તંબુમાં પ્રવેશ કરે છે અને પડદાવાળી બાનુઓને લૂટે છે. માંદા ઝેનલ આબિદીન સાહેબને સાંકળોથી જકડે છે અને એમને તથા પાક બાનુઓને ઉંટ ઉપર બેસાડી ઈમામ સાહેબ તથા બીજા સત્તર જણનાં કાપેલાં માથાં ભાલા ઉપર મૂકી કુફાના ગવર્નર પાસે લઈ જાય છે. ફૂફાના મુસલમાને એ બધાને એવી હાલતમાં જોઈ અશ્રુનો વરસાદ વરસાવે છે, પણ એમની કોઈ પણ રીતે મદદ કરી શકતાં નથી; કારણકે ગવર્નર એમને મારી નાખે તેથી બહીએ છે. કક્કાના ગવર્નર ખુશ થઈને એ બધાને સીરિયાની રાજધાની દમિચ્છમાં યઝીદ પાસે મોકલે છે. યઝીદ દરબારીઓના કહેવાથી કેદીઓને છૂટા કરે છે, જમાડે છે અને તેમના ભરણપોષણનો બંદોબસ્ત કરી મદીના મોકલી દે છે. ઈમામ હુસેન સાહેબની શહાદતનાં ફળ વાંચનાર આ વાંચીને જરૂર કબૂલ કરશે કે, હઝરત ઈમામ હુસેન સાહેબે ધર્મ અને સત્યને માટે કરબલા મુકામે જે ભોગ આપ્યા તેવા કોઈ પણ માણસે દુનિયામાં ભાગ્યેજ આપ્યા હશે. ઈમામ હસેન સાહેબની શહાદતથી અસત્યને પરાજય થયો અને સત્યનો જય થયો. તે આ ' ઉપરથી સાબિત થાય છે કે, યઝીદ ઉબેદુલ્લા ઈને ઝિયાદ, શિમર અને બીજાઓ જેમણે કરબલાના યુદ્ધમાં ઈમામ હુસેન સાહેબની વિરુદ્ધ ભાગ લીધો અને તેમના તથા તેમના સાથીઓ ઉપર બેહદ જુલમ કર્યો તે બધા ઇસ્લામ અને પરમેશ્વર આગળ મેટા પાપી અને ગુન્હેગાર છે. એ બધા ઉપર આખી મુસ્લીમ દુનિયા શાપ અને નિંદાનો વરસાદ વરસાવે છે. યઝીદને દમિસ્કમાં જે જગ્યાએ દાટવામાં આવ્યો છે, તે જગ્યાએ લોકો ઈટો અને પથરા નાખે છે. યઝીદનું નામ મુસલમાનમાં વ્યભિચાર, પાપ, જુલમ અને ઘાતકીપણા માટે કહેવતરૂપ થઇ પડયું છે. નિર્દય. અને અપરાધી માણસ માટે યઝીદની ઉપમા આપવામાં આવે છે. એ પ્રમાણે અનેક રીતે યઝીદ દુનિયામાં કુકમી ગણાય છે. સત્યનો જય થયો તેને પૂરાવો એ છે કે, ઈમામ હુસેન સાહેબે અને તેમની સાથે જે માણસોએ ધર્મની ખાતર કરબલાના મેદાનમાં આત્મદાન દીધું, તેમને શહાદતને દરજજો મળ્યો છે. તેઓ ઈસ્લામ પ્રમાણે સ્વર્ગમાં ગયા છે, અને ત્યાં સુખશાંતિ ભોગવે છે. ઇમામ હુસેન સાહેબે સિયદુશ શેહદા એટલે શહીદના સરદારને મરતબો પ્રાપ્ત કર્યો છે. ઈશ્વર તેમના કાર્યથી અતિશય પ્રસન્ન થયા છે. મુસ્લીમ દુનિયામાં મેહરમના દિવસો દરમિયાન તેમના માન અને સ્મરણાર્થે ધર્મકથાની મજલિસો થાય છે. પ્રસાદ વહેચાય છે, તેમને માટે પ્રભુપ્રાર્થના થાય છે અને તેમને આશીર્વાદ આપવામાં આવે છે. જે ભૂખ અને તરસ તેમણે વેઠયાં તે બદલ મુસલમાને પર બેસાડે છે. શરબત, મિઠાઇઓ અને અનેક જાતનાં ભોજન તથા પકવાનેથી કરોડ માણસોને તૃપ્ત કરવામાં આવે છે. આ દાન અને સખાવતના કામમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. એથી વેપાર-રોજગારને પણ મદદ મળે છે. કરબલા ગામને કોઈ જાણતું ન હતું, તે જગપ્રસિદ્ધ બની ગયું છે. ઇમામ સાહેબની પાક તરબત અને રાજે ત્યાં શેભી રહ્યાં છે. લાખો મુસલમાનો દરવર્ષે ત્યાં જાત્રાએ જાય છે અને હમેશ મેળ ભર્યો રહે છે. આ ઉપરાંત હિંદુસ્તાનમાં ઉભાષામાં એમની યાદગીરી અર્થે મરસિયા નામનાં હજાર કાવ્યો રચાયાં છે. એમાં ઈમામ હુસેન સાહેબ અને તેમના કબીલાનાં શહીદ થયેલાં માણસો તેમજ બાનુઓને કરબલામાં જે દુઃખ, સંકટ, જુલમ વગેરે વેઠવાં પડયાં તેને, તેમજ યઝીદ, શિમર અને તેમના સાથીઓનું ઘાતકીપણું, નિર્દયતા તથા જુલમને કરુણાજનક દેખાવ દેખાડવામાં આવ્યો છે, અને તેમનાં શૂરાતન અને શૌર્યને ચકચકિત ચિતાર ચીતરવામાં આવ્યું છે. ઉર્દૂ સાહિત્યમાં મીર અનીસ અને મીરજાંદબીરના મરસિયા ઘણું પ્રખ્યાત છે અને ઉર્દૂ જાણનારાઓ તેમને વાંચી અનેક રીતે તેમને લાભ લે છે. વળી એ દિવસોમાં મજિદો, ઘર, દુકાને તથા મંડપેમાં ભપકાદાર રોશની કરવામાં આવે છે. જે બતાવી આપે છે કે, સત્ય આમ પ્રકાશે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ wwwwwxwwwvvvvvvvvvvvvvvvvvvvvvvvw - ૫૬ શુભસંગ્રહ-ભાગ પાંચમે જેને જોઈ લેકનાં અંતઃકરણ ખુશ થાય છે. ઉત્તરહિંદુસ્તાનમાં ઘણું હિંદુભાઈઓ પણ આ પ્રમાણે મહેરમના દિવસોમાં ઉપર વર્ણવેલાં બધાં પુણ્યનાં કામો કરે છે. આખા હિંદુસ્તાનમાં મહારમના દશમા દિવસે લોકે તાઝિયા, ગિરહ, પંજા વગેરે બનાવી પિતાના શહેર અને ગામના મેટા રસ્તાઓ પર વાજાં વગાડી ફેરવે છે. તાઝિયા બનાવવામાં હિંદમાં વસતી દરેક કામના માણસે સામાન્ય રીતે ભાગ લે છે એટલે એ કામ માટે જે ઉઘરાણું થાય છે તેમાં પૈસા આપે છે. હિંદુ દેશી રાજ્યમાં દાખલાતરીકે વડોદરા, ગ્વાલિયર વગેરેમાં રાજ્ય તરફની તાઝયા બનાવવામાં આવે છે, અને દરબારી ઠાઠથી તેમને ફેરવવામાં આવે છે. દરેક શહેર અને ગામમાં મુકરર કરેલી જગ્યાએ મોટા તાઝિયાને ફેર વ્યા પછી એક ઠેકાણે તે પર પાણી છાંટી ઠંડા કરી પાછા તેમની અસલ જગ્યાએ લઈ જઈ ત્યાં તેમને વરસ દહાડો રાખી મૂકવામાં આવે છે. નાના તાઝિયાને નદી કે તળાવમાં ડૂબાડી દેવામાં આવે છે. મોહર્રમની પાંચમી તારીખથી ગિરોહ નામની ટોળીઓ, પંજાઓ વગેરે નીકળે છે. મસલમાનો નહાઇ ઘાયેલાં લુગડાં અને તે ઉપર નાડાશેલી વગેરે પહેરી ફકીર બને છે. વળી જેઓએ બાધા લીધેલી હોય છે તેઓ વાધ બને છે. એ પ્રમાણે ઇમામ હુસેન સાહેબ ઉપર મને આસ્થા અને યકીન હોય છે, તેઓ અનેક જાતની બાધાઓ રાખી તેમને પૂરી કરે છે, અને પિતાની ઇચ્છાઓ પાર પડેલી જુએ છે. તાઝિયા, ગિરેહ, પંજા વગેરેને મુસલમાની ધર્મ સાથે કશો સંબંધ નથી. એથી ઉલટું એ બધું બિદઅત* કહેવાય છે. મુસલમાન મેલવીઓ ધાર્મિક કથાઓમાં એની વિરુદ્ધ બંધ કરે છે; પરંતુ લકે ઉપર અંકુશ ન હોવાથી એ બધું અમલમાં આવે છે. આપણી માયાળુ સરકાર પણ આ કામની વચ્ચે પડતી નથી, પણ પિતાની ફરજતરીકે તોફાન, કજીઆ, ટેટાને રોકે છે અને એ દિવસોમાં સારી વ્યવસ્થા રાખે છે. તાઝિયા એ શબ્દનું મૂળ તાઝિયત છે. તેનો અર્થ દિલાસો તથા બીજાના દુઃખનો શોક થાય છે. તે ઉપરથી પારકાના દુ:ખને શોક ઉપજાવનારી વસ્તુ એ પણ અર્થ થાય છે-અર્થાત તાઝિયે એટલે ઇમામ સાહેબની કબર તથા રોજાનો નમુને જેનું દશ્ય જોનારના અંતઃકરણમાં શોકની લાગણી ઉત્પન્ન કરે છે. હિંદુઓ તાઝિયાને તાબૂત કહે છે, તાતને અર્થ શબ કે કફન થાય છે. તાઝિયા કે તાબૂત ઈમામ હસેન સાહેબને કરબલામાં જે રોજે છે તેને નમુન કે નકલ છે. તેને વાંસ, કાગળ, અબરખ વગેરેથી તૈયાર કરવામાં આવે છે. કેટલાક તાઝિયા ચૂનાના પણ બને છે. મુસલમાને કહે છે કે, તાઝિયાને રિવાજ હિંદમાં તૈમુર લંગે દાખલ કર્યો. ઈ. સ. ૧૩૯૮માં જ્યારે તે દિલ્હી પર ચઢી આવ્યું તે પહેલાં એણે બાધા લીધી હતી કે, જેને હું હિંદને ફતેહ કરીશ તે ઇમામ હુસેન સાહેબના રોજાની યાત્રાએ કરબલા જઇશ. પણ જ્યારે તેની ઇચ્છા પાર પડી ત્યારે રાજકીય કારણોને લીધે તે ત્યાં જઈ શક્યો નહિ અને સલાહકારોના કહેવાથી દિલ્હીમાં તેણે એક સોનાને રત્નજડિત તાઝિયો તૈયાર કરાવ્યો. અને તેના આગળ ઇમામ સાહેબ માટે ફાતેહાની ક્રિયા કરી. તેને દિલ્હીના લોકે લાભ લે તે માટે તેને શહેરના મોટા રસ્તાઓ ઉપર ફેરવવામાં આવ્યો. ત્યારથી તાઝિયાને રિવાજ આખા હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયા, અતિહાસિક દષ્ટિએ જોતાં તાઝિયા પણ ઈમામ સાહેબની શહાદતનું સ્મરણ કરાવે છે. મહોરમની દશમી તારીખે દરેક શહેરમાં લાખો માણસો તાંઝિયા જેવા નીકળે છે, મોટા રસ્તાઓ અને બજારોમાં દુકાનો લાગે છે અને એક મેટ મેળે ભરાય છે. ભણેલા અને ડાહ્યા માણસો તાકિયા જોઈને ઇમામ હુસેન સાહેબની મોટી શાહદતને યાદ કરી તેની કદર કરે છે અને ધર્મ તથા સત્યને વળગી રહેવાને પાઠ શીખે છે. મુસલમાનોમાં મહોર્રમનો દશમે દિવસ “મે આશરા” ના નામથી પ્રખ્યાત છે. ઘણા અસલના વખતથી એ દિવસની મહત્તા અનેક રીતે સાબીત થયેલી છે. એજ દિવસે પેગંબર * બિદઅત એટલે ઈસ્લામમાં નવી દાખલ કરેલી બાબત. * ફાતેહા એટલે ગુજરી ગયેલા માણસ માટે કરવામાં આવતી પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ક્રિશાએ શેાધવાની રીત ૫૭ હઝરત આદમ (અલય)× તથા હઝરત ઈબ્રાહીમ (અલય) પૈદા થયા. હઝરત ઈબ્રાહીમ એજ દિવસે અગ્નિમાંથી મુક્ત થયા. હઝરત અપ્યુ. (અલૈય)ની મુસીબત દૂર થઈ, હઝરત દાઉદ (અલય) નાં પાપ માફ થયાં, હઝરત સુલેમાન ( અલય )નું ગુમ થયેલું તખ્ત પાછુ મળ્યુ, હઝરત નૂહ (અલય)નુ વહાણુ જૂદી નામના પર્વતે પહેાંચ્યું, હઝરત ઇસા (અલય)ને આકાશ ઉપર ઉપાડી લેવામાં આવ્યા, હઝરત યૂનુસ (અલય) માલાના પેટમાંથી મુક્ત થયા અને એજ દિવસે હઝરત ઇમામ હુસેન (રદી) સાહેબની મહાન શહાદત પણ થઇ, જેથી આ દિવસની મહત્તા અત્યંત ઝળકી નીકળી. ઇસ્લામ મુસલમાનને ખેધ કરે છે કે, આશરાના દિવસે પાપથી દૂર રહેા, ઉપવાસ કરેા, ગરીબેને જમાડા, લેાકેાને શરબત અને દૂધ પામે, દિવસે અને રાત્રે પ્રભુપ્રા ના કરે, કરખલાના યુદ્ધનું સ્મરણ કરેા અને હઝરત ઇમામ હુસેન સાહેબની મેાટી શહાદતની યાદ કરી પરમેશ્વરને સમેધા અને અરજ કરેા કે, એ પરમાત્મા ! તુ' હઝરત ઇમામ હુસેન સાહેબના પવિત્ર અને અમર આત્માને સ્વર્ગમાં સદા સુખ અને શાન્તિમાં રાખ, અને એમને પ્રતાપે અમને દુનિયામાં ઇસ્લામ અને સત્યના ખરા માર્ગે દારવ. (‘ગુજરાત શાળાપત્ર”ના જુલાઇ ૧૯૨૫ના અંકમાં લેખકઃ–રા, એ. એ. હકીમજી) २२- दिशाओ शोधवानी रीत જંગલમાં અથવા અજાણ્યા પ્રદેશમાં ધણી વખત દિશાએ શેાધવી મુશ્કેલ પડે છે. તે વખતે નીચે દર્શાવ્યા પ્રમાણે દિશાએ શોધી શકાય છેઃ (૧) હેાકાયંત્ર હાય તા તેના ઉપયાગ કરવા. હેાકાયંત્રની સળી ઉત્તર-દક્ષિણ દિશા બતાવે છે. (ર) બિડયાળ હાય તા તેનેા આંકડાવાળા ભાગ ૧૨ ને! આંક સૂર્ય તરફ રહે તેમ ગાવે. પછી એક સળી ઘડિયાળના મધ્યબિંદુ પર રાખી કલાકના કાંટા અને ૧૨ ના આંકડાની ખરાઅર મધ્યમાં રહે તેમ ગાવે. આ સળી ઉત્તર-દક્ષિણ દિશા બતાવશે. (૩) શંકરનું મંદિર હાય તે। તેની જળાધારીને છેડા ઉત્તરદિશા બતાવશે. (૪) કબરપરના લેખ પૂર્વાભિમુખ હોય છે. (૫) ઝાડનું નિરીક્ષણ કરતાં ઉત્તરદિશાની ડાળીએ ટુકી જાય છે અને દક્ષિણ દિશાની ડાળીએ લાંખી જણાય છે. (૬) રાત્રિના સમયે તારામ’ડળેાદ્વારા ઉત્તરધ્રુવ શેાધી શકાય છે. સપ્તઋષિના છેડાના ખે તારાઓની લીટી અને મૃગશીર્ષના મધ્યભાગના તારાઓની લીટી લંબાવીએ તે તે ઉત્તરધ્રુવ છે. (‘‘ગુજરાતશાળાપત્ર”ના એક અકમાં લેખકઃ-શ્રી. એમઃ એમ. દ્વિવેદી) × અલય (અલય હિસ્સલામ) તેમના ઉપર પરમેશ્વરની શાંતિ થાઓ. * રદી (અલ્લાહ!) અનહેા, પરમેશ્વર એમનાથી રાજી રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ wwww २३-खुनीनी नोंधपोथी . નિત્યનોંધ લખવાની મને એક પ્રકારની આદત પડી ગઈ છે. તે લખ્યા વિના મને બિલકુલ ચનજ પડતું નથી. સન ૧૯૨૬ ના ડિસેમ્બરની ૨૨ મી તારીખની નોંધ મેં ઘરમાંજ લખી નાખી હતી, તેમાં ઘરબાર વગેરે સઘળાને માટે હંમેશાંને માટે પૂરતી સૂચનાઓ લખીને તેને છેવટની લખી દીધી હતી, પરંતુ ખુદાની મરજી તેથી અધિક લખવાની હતી. જો કે, તા. રરમી ડિસેમ્બરથી આજ સુધીમાં પુનઃ લખવાનો સમય મળ્યો નહિ. પરંતુ લખવાજોગ અનેક ઘટનાઓ બની ગઈ. જેલખાનામાં એક ખૂની પોતાના પ્રત્યે જેવા વ્યવહારની આશા રાખે, તે મારા પ્રત્યે રાખવામાં આવ્યો. જે કોઈ આવતું તે મને તિરસ્કારની દૃષ્ટિથી જોતું. જો કે, હું મને પિતાને “ગાઝી 'સમજતો હતો. પરંતુ બીજાઓ મને પાછ કહેતા હતા. સરકારી તપાસ ચાલુ હતી, મને પણ ઘણું પૂછવામાં આવતું હતું અને નરમ ગરમ સધળા ઉપાયવડે પોલીસ મારા પેટની વાતો જાણવા પ્રયત્ન કરતી હતી. પણ હું કાંઈ કાચી માટીનો આદમી નહોતે, આખું જગત જે વાત જાતું હતું અને જે વાત મેં ખુલ્લી રીતે દુનિયાની આગળ કરી હતી, તેજ “મેં કાફિરને માર્યો છે ” એવો જવાબ આપી દીધો. પોલીસની મુશ્કેલી ઘણી વધી, તેણે વધારે સખ્તાઈથી કામ લેવા માંડયું મને ધમકાવ્ય. પરંતુ કોણ જાણે આજ એકાએક આ બધી રીતભાતમાં કેમ ફેરફાર થઈ ગયે ? એવી સાહેબી તો મને સાસરાને ઘેર પણ મળી નહોતી કે જેથી આજે અપરાધીઓના આ સાસરામાં આજે મને મળી રહી છે. મને સંપૂર્ણ ખાત્રી છે કે, મારા કેટલાક મિત્રોને જે અહીંની સ્થિતિ જાણવામાં આવે તો અવશ્યમેવ તેઓ પિતાની સમસ્ત જીદગી અવ્રજ ગુજારવાની ઈચ્છા કરે. અસ્તુ. મને અને મળેલી અનેક સ્વતંત્રતાઓ સાથે નિત્યોંધ લખવાની છૂટ મળી ગઈ છે. એટલા માટે હું કેટલીક વાતો લખવા માટે બેઠો છું. મારે જે કહેવું હતું તે કહી નાખ્યું. વાત જેટલી અઘરી લાગતી હતી તેટલી ન નીકળી–હું માનતો હતો કે, આ “આરીઆ' કે બીજાઓ ઉપર પથ્થર ફેકે છે તો પોતે કાચના મકાનમાં નહિ રહેતા હોય. હું માનતો હતો કે એ લોકો પાસે એવા જાસુસો હશે કે જેમની દૃષ્ટિ ચૂકાવીને હું તે કાફિરના મકાન સુધી પહોંચી શકીશ નહિ. વળી હું એવું પણ ધારતો હતો કે કદાચ તેઓની દૃષ્ટિ ચૂકાવીને પહોંચી જાત તો ત્યાં સખત પહેરાનો બંદેબસ્ત હોત; એટ નહિ પણ મને એવી ધાસ્તી હતી કે હું તે કાફિરના મકાનમાં ગમે તે રીતે પહોંચી ગયા પછી ભાગ્યેજ આર્યાઓ મને જીવતે છેડત; પરંતુ આ સઘળામાંથી કાંઈ બન્યું નહિ. મને ખાત્રી થઈ કે, આર્યાઓ હજી પણ એવાજ બેવકુફ છે કે જેવા પૃથ્વીરાજના જમાનામાં હતા. અલબત્ત, એ લોકેએ મને પકડો ખરે, પણ તેથી શું? મેં તે મારું કામ પતાવી દીધું. મારો જીવ લેવાથી તે કાફિર કાંઈ ફરી પાછો આવે તેમ નથી. હવે ભલે શુદ્ધિ કરે ! મારા ઘરબારનો બંદોબસ્ત થઈ ગયો છે. હવે મને કઈ જાતની ચિંતા નથી. આ વાત સાચી છે કે, મેં આ કામ પૈસાના લોભથી નથી કર્યું, પરંતુ ઇસ્લામની સેવા માટે મેં મારી જંદગીનું જોખમ ખેડ્યું છે. આમ છતાં મારા બિરાદરોએ મને જે વિશ્વાસ આપ્યો છે અને જે કાંઈ ઠરાવ્યું છે તે પ્રમાણે ચાલશેજ. પાંચ હજાર ! પાંચ હજાર કાંઈ ઓછા ન કહેવાય ! તે દિવસે બેંકમાંથી મંગાવ્યા ત્યારે તેનો અવાજ કેવો મધુર લાગતું હતું, આટલા બધા એકઠા રૂપિયા મેં કદી પણ જોયા નહોતા. મારી પાછલી જીંદગીના થોડા દિવસમાં રાતદિવસ મહેનત કરીને પણ હું આટલી રકમનો પાંચમો ભાગ પણ બચાવી શકત નહિ. હવે બચી જઈશ તે પણ ફીકર નથી અને ફાંસીએ ચઢીશ તે પણ હરકત નથી. ઘેરથી તે કફન ખિસ્સામાં લઈને નીકળ્યો હતો. હવે જે થવાનું હશે તે ખુદાના હાથમાં છે. વળી મને જીવવાની કાંઈ બહુ અભિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ખુનીની ભેંધપાથી લાષા નથી. બહિસ્તને દરવાજો મારે માટે ખુલ્લો થઈ ગયો છે અને હાથમાં ફૂલોની માળા લઇને હરે (સ્વર્ગની પરીઓ) ઉભી રહી છે. એક બાજુ મજહબ માટે શહીદ બનવાની કીર્તિ છે, અને બીજી બાજુ પાગલપણાના ઢોંગથી જાન બચે એમ છે. મિત્રો કહે છે કે, જીંદગી એ એક પ્રકારને લહાવો છે, આ સાચી વાત છે; તે કાંઈ વારંવાર મળતી નથી. મોટા મોટા લીડરો પણ કહી ગયા છે કે, એક વાર પાગલ બની જાઓ. અમે તમારી પાછળ પાણીની માફક પૈસા વાપરીશું. કોની મજાલ છે કે, તમને કાંસી બતાવી શકે? દિવસની રાત અને રાતનો દિવસ બનાવી દે એ તે કાયદાના ડાબા હાથની ખેલ છે. પૈસાથી શું નથી બની શકતું? અમે સમુદ્ર પર પૈસાની પાળ બાંધી દેશે અને પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચી જઈશું. ” પરંતુ હું તો અંગ્રેજ અધિકારીઓ પાસે પિતાને અપરાધ કબૂલ કરી ચૂક્યો છું. ખુદ પોલીસે મારા હાથમાંથી પિસ્તોલ પડાવી લીધી છે. વળી મારું કામ પિતાની આંખે જોવાવાળા સાક્ષીઓ તૈયાર છે. આવો દશામાં બીજી આશા કેવી રીતે રાખવી ? વળી મેં એવું પણ સાંભળ્યું છે કે, એક કારને મારીને પણ જે ગાઝીના દિલમાં પિતાને જીવ બચાવવાનો વિચાર પેદા થઈ જાય તે સઘળું પુણ્ય માટીમાં મળી જાય છે. એટલા માટે જાન નહિ પણ શાન બચાવવી જોઇએ. આ બધી ખટપટમાં જાન પણ જાય અને શાન (પુણ્ય) પણ જાય એવું તે નહિ બને ? તે કહે છે કે, જે હું પાગલ સિદ્ધ થઈ શકું, તે જરૂર છૂટી જઈશ અને ધોળે દિવસે ખુલ્લી રીતે સૌની સામે ગોળી ચલાવવી; અને પૂછે તે મેં નથી માર્યો એમ કહેવું એ પાગલાપણાની મોટામાં મોટી સાબીતિ છે; કેમકે કોઇ સાબુત મગજવાળ આદમી આવું કરી શકે જ નહિ. કારણકે તેને માટે પ્રાણથી કોઈ પણ ચીજ વહાલી નથી હોતી; પરંતુ પાગલને નથી હોતો મોતનો વિચાર કે નથી હોતો પિતે શું કરી રહ્યો છે, તેને વિચાર; માટે આપણે તો પાગલ બની જવું એ ઠીક છે. વળી મારે એવું શું કારણ છે કે જેથી અંદગી ગુમાવી દેવાની ઇરછા કરૂં ? મને પણ તે એટલી વહાલી છે કે જેટલી તે બીજાને વહાલી છે. મને પણ કાંટો વાગવાથી જેટલું દુઃખ થાય છે તેટલું જ બીજાને થતું હશે. વળી મને બાળબચ્ચાની સોબત પણ એટલી ગમે છે કે જેટલી બીજાને ગમે. જેમણે મને ફતવા લખી લખીને બતાવ્યા, જેમણે જાત જાતની લાલચ આપીને આ કામ કરવા ઉભે કર્યો અને જેમણે મને પ્રાણ બચાવવાની લાલચ આપીને ફેલાવ્યો, તેઓ સઘળા દુનિયાની મોજ ઉડાવ્યા કરે અને હું કયામત સુધી કબરમાં પડ્યો પડયો સડતો રહું એવું શા માટે કરૂં? જે તેઓ આ કામને ઉત્તમ સમજે છે તે તેમણે પોતે જ કેમ ન કર્યું? કેવળ મને જ બહિસ્તમાં મોકલવાની મહેરબાની કરવાનું શું કારણ? શ્રદ્ધાનંદે મારું શું બગાડયું હતું ? તેણે જેટલું મારું બગાડયું હતું એટલું તો મારા સલાહકારોનું પણ બગાડયું, તે પછી તેઓ જ શા માટે પિસ્તોલ લઈને બહિસ્તમાં જવા માટે બહાર ન પડ્યા? ' સાંભળ્યું છે કે, મારા લખેલા અનેક કાગળો “આરીઆ' લોકોના હાથમાં ગયા છે; એટલુંજ નહિ પણ આ કામ કરવા માટે જે લોકેએ મને ઉશ્કેરીને તૈયાર કર્યો હતો તેમાંના કેટલાકને પત્તો પણ પોલીસને માલમ પડી ગયો છે. એક રીતે આ પણ ઠીક થયું, કારણ કે એકજ વહાણમાં ઘણા મુસાફ થઈ જવાથી ડર પણ ઓછો લાગે છે ત્યારે શું હું પણ હવે સઘળો ભેદ આપી દઉં ? પરંતુ એક બહુ મોટા નેતા એવો અભિપ્રાય આપી ગયા છે કે, મને સરકારી ન્યાયમાં વિશ્વાસ નથી, માટે સરકાર પૂછે તો કંઈ પણ હકીકત કહેવીજ નહિ. તે શું સઘળે ભેદ ઉધાડે ન પાડું ? ખેર, હમણાં તે પાગલપણાનું નાટક કરવું ઠીક પડશે. ક * કઈ બી. એ. થવા માટે અથવા કોઈ વકીલની પરીક્ષા આપવા માટે લાહેર જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ N શુભસંગ્રહ-ભાગ પાંચમે હું પણ પાગલપણની પરીક્ષા આપવા જઈ આવ્યા. નહિ નહિ, કિસ્મતની પરીક્ષા આપવા જઈ આવ્યું. પરંતુ અફસોસ! તેમાં નાપાસ થયો. હા, એક વાત અહીં લખવા જેવી છે. તે એ કે, શ્રદ્ધાનંદ ઉપર ગોળી ચલાવતી વેળા હું પાગલ નહતો, પરંતુ મારા નાદાન દોસ્તની શિખામણું પ્રમાણે ચાલવામાં તેમજ પાગલ બનાવવાની પરીક્ષા આપવા ગયો તેમાં હું પાગલ જ બની ગયો હતો. સાબુત મગજવાળ કદી આવું કામ કરવા તૈયાર થાય ખરો ? કેટલાક દિવસપર્યત પાગલપણને ટૅગ કરવાથી હું પોતે જ મને પાગલ સમજવા લાગ્યા '. મારું મગજ કંઈ કામ કરી શકતું નથી, ઉંધ આવતી નથી, ભયાનક સ્વપ્ન બહુ આવે છે, જાગ્રત અવસ્થામાં પણ ઘણી વાર હું ચમકી ઉઠું છું. મારું હૃદય કંપી ઉઠે છે. શું આ બહિસ્ત મળવાની નિશાનીઓ કહેવાય ? વળી કંપનીના મેનેજર બીજે પાર્ટ ભજવવાને હુકમ કરે છે, પાગલપણાનો પાર્ટ ઠીક ન ભજવાયો માટે હવે બીજે પાર્ટ ભજવવાનું કહે છે. “આર્યોએ પોતે જ શ્રદ્ધાનંદનું ખૂન કર્યું હતું, હું રસ્તા ઉપરથી ચાલ્યો જતો હતો, મને ઉપર બોલાવીને મારા હાથમાં બળાત્કારે પીસ્તલ પકડાવી દીધી અને તે પછી પોલીસને બોલાવીને મને ખૂનીતરીકે પકડાવી દીધો.” કોર્ટમાં આવી હકીકત કહેવાની મને સલાહ મળી છે. વળી પણ કહેવું કે, મારા માથા ઉપર એવી રીતનો માર મારવામાં આવ્યો જેથી મારું મગજ ભમી ગયું અને તેથી પોલીસ પાસે મારાથી બોલાઈ જવાયું કે ખૂન મેં કર્યું છે. ઠીક વાત છે. આ સલાહને પણ અમલ કરી જેઉં. પંચ કહે બિલ્લી તે આપણે પણ બિલીજ કહેવું. કદાચ આમ કરવાથી પણ ફાયદો થઈ જાય એ બનવાજોગ છે. ખેલ ઘણે ભજવ્યું, હવે થોડાજ બાકી છે. મેં તો મુસ્લીમ બિરાદરોને ધણુંય કહ્યું કે, હવે મને કોઈ અભિલાષા નથી. નાહક શામાટે પૈસા બરબાદ કરો છો ? પરંતુ તેઓ માનતા નથી. કહે છે કે “આ કંઈ તમારું અંગત કામ નથી, પણ ઈસ્લામના જીવન-મરણની એ વાત છે. અમે ઈસ્લામપર કુર્બાન થનારાઓની સાથે દાખલો બેસાડવા માગીએ છીએ કે તેની સેવા કરનારા માટે મસલમાનો કેવા કેવા પ્રયત્નો કરે છે; અને રુધિરભરેલા હાથે પકડાવા છતાં તેને કેવી રીતે બચાવી લેવામાં આવે છે !” આ વાત સાંભળું છું, પણ મને હવે કઈ આશા દેખાતી નથી, જે કાયદો અહીં છે તે જ વિલાયતમાં પણ છે. હા, કેટલાક વધારે દિવસ ઈદગી લંબાશે ખરી, પણ છોકરાંની મા કેટલા દિવસ ખુશાલીના માનવાની ? પણ શું મને એક દિવસ ફાંસી મળશેજ ? હાય ! તેનો વિચાર કરતાં તો મારાં રોમ ખડાં થઈ જાય છે ! એમ તો મરઘીને જીવ જતાં પહેલાં તરફડતી અનેક વાર મેં જોઈ છે, પણ માણસને કેટલો વખત તરફડવું પડતું હશે તેની મને ખબર નથી. હાય ! શું મરઘીના જેવીજ મારી દશા થશે? જો કે સઘળાને કોઈ ને કોઈ દિવસ મરવાનું તો છે જ, પરંતુ એક વર્ષ–અરે એક સેકન્ડ પણ મને વહેલો શામાટે વિદાય કરવામાં આવે ? શું મારા એકનાજ માથા ઉપર કાગડા બોલે છે ? શું આ સઘળાં સ્નેહીઓને છોડીને ખરેખર મારે જવું જ પડશે ? શું આ દુનિયાને હું ફરીથી જોવા નહિ પામું ? એ દુનિયાના લેકે ! કાતિલને અન્યાય ન કરો ! તેનું મન પણ હમેશાં એકજ પ્રકારનું રહેતું નથી. તેનામાં પણ હર્ષ, શેક, સ્નેહ, ભય આદિ સઘળી લાગણી વસેલી છે અને એ તો કેવળ એક જેશમાં આવીનેજ આ કામ કરી નાખ્યું છે. ખરી રીતે તે હું આ કામ કરવા ઈચ્છતે નહતો. મારા હાથ કેમ પૂજે છે ? મારૂં હદય કેમ વિંધાય છે ? રોકવા છતાં આંસુ ઉભરાઈ આવે છે, કંઈ દેખી શકાતું નથી ! નિત્યોંધ નહિ લખી શકું? સાંભળ્યું છે કે અજમેર, લહેર વગેરે સ્થળે અનેક હિંદુઓ ઉપર હુમલા કરવામાં આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ખુનીની નોંધપોથી છે. તેમાંના કેટલાક મરી પણ ગયા. શું તેઓને એવું જ દુઃખ થયું હશે કે જેવું મારે એક દિવસ ભોગવવાનું છે? શું તેઓ હિંદુ છે એટલોજ તેમને અપરાધ છે? મારે ખુશી થવું કે દિલગીર ? ... પરંતુ આ પ્રમાણે કાર્યવાહી ચાલુ જ રહેશે તે લોકોમાં વહેમ પેસી જશે કે આની પાછળ કોઈ કાવત્રાં જરૂર રચાયેલાં છે. હિંદુઓ તો કહે છે કે, કોઈ આદમી કંઈ પણ કામ કરવા ઈચ્છે છે, તો તે પહેલાં અનેક દિવસ વિચાર કરે છે, નેહી-મિત્રાની સલાહ મેળવે છે. મદદ માગે છે અને આ તો એક ખૂનનું કામ છે! મારનારો જ્યાં સુધી પોતે મરવા તૈયાર ન થાય ત્યાં સુધી તે કામ કરી શકતા નથી. બે-ચાર દિવસ માટેજ બહારગામ જવું હોય તે પણ માણસ પોતાનાં બાલબચ્ચાંની ફીર કરે છે, તે હમેશને માટે તેઓને છેડી જવા તૈયાર થયેલો માણસ તેઓ માટે કેમ બેદરકાર રહી શકે ? આવું ગંભીર પગલું ખૂબ ઉશ્કેરણીવિના-ખૂબ લાલચમાં પડી વિના અને અનેક પ્રેરણાઓવિના કદી પણ બની શકે જ નહિ–અર્થાત મેં ભરેલાં આ પગલાં પાછળ કેટલું અને કેવું લાંબું પૂછડું હશે તે સમજી ન શકનાર કેટલા બેવકુફ ગણાય છે ? આ સરસાઈ એટલી સ્પષ્ટ છે કે જેટલો સૂર્યપ્રકાશ. પરંતુ આ પ્રકાશ કાઈ ઘુવડે જેવાજ ઈરછતા ન હોય એ જુદી વાત છે ! મને તે પ્રથમથી જ શક હતું કે, આ વાત જરૂર પ્રકાશમાં આવી જશે પકડાઈ જશે, પણ કોણ જાણે શા કારણથી હિંદૂઓનો આટલો શોરબકોર થઈ રહ્યો છે છતાં પોલીસ તે તરફ બિલકુલ ધ્યાનજ આપતી નથી ! પરંતુ આ વાતની મારે શા માટે ફિકર કરવી જોઈએ ? એક ખુની તે મારા માથા ઉપર છે જ, તેમાં વળી બીજાને બોજ શા માટે ઉપાડવો? જેવું જેણે કર્યું હશે તે આગળ આવશેજ. ખુદા સર્વાથી મહાન છે, તે સૌને ક્ષમા કરે. થવાનું હોય છે તે મિથ્યા થતું નથી, જે કાચા તાંતણે મારી જીંદગી લટકી રહી હતી તે આજે તૂટી ગઈ; પ્રીવી કાઉન્સીલમાં મારી અપીલની મંજુરી થઈ. આ સમાચાર સાંભળી મેં મારું માથે કટયું અને દાઢીના વાળ પીંખી નાખ્યા. મને ફાંસી જરૂર મળશે એ તો હું પ્રથમજ જાણતો હતો, પરંતુ આજે મોતના ભયથી હું કંપી રહ્યો છું, મારી ઓરડી મને નરક જેવી દેખાય છે, મને જીવતા અગ્નિમાં ફેંકી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. મારા શરીર પર છાલાં પડી ગયાં છે, હું ઘણા સમયથી બળી રહું છું, પણ મરતો નથી. જેમ જેમ ચામડી બળતી જાય છે, તેમ તેમ અંદરથી નવી નવી આવતી જાય છે. હું રસ્તાઓને હાથ જોડીને કરગર્યો કે આપની ભૂલ ય છે. મેં તે એક મોટા કાફરને મારીને બહિસ્તને અધિકાર મેળવ્યો છે. મને અહીં શામાટે લાવ્યા છો? મારું નામ અબ્દુલ રશીદ છે, મોટા મોટા મુલ્લાં મોલવીઓની સલાહ પ્રમાણે મેં શ્રદ્ધાનંદનો પ્રાણ લીધે છે. ભારતના મોટા મેટા મુસલમાનેએ તેથી મને કાજી અને ગાજીની પદવી પણ આપી દીધી છે. મરિજદમાં હજારે મોમિને એ મારા માટે દુવાઓ માંગી છે. મેં કુરાનની આજ્ઞા પ્રમાણે બહિસ્ત મળવા યોગ્ય કાર્ય કર્યું છે. શું ખુદાના ઘરમાં જ ખુદાના કાયદા વિરુદ્ધ આચરણ કરવું એ વ્યાજબી છે ?” ફરસ્તાઓએ કહ્યું-“ચૂપ કમજાત કુતરા ! ખુદાનું પાક નામ તારી ગંદી જબાન ઉપર લે નહિ. તેના એક પરમ ભક્તને મારીને તે માટે અપરાધ કર્યો છે.” આ સાંભળી હું ચોંકી ઉઠયો. મેં કહ્યું-“શું ગેર ઇસ્લામીઓ પણ ખુદાના ભક્ત હોઈ શકે છે ? મેં તે અત્યાર સુધી એવું વાંચ્યું છે કે “ખુદા એક છે, મહમદ તેના રસુલ છે. તે ઉપર ઇમાન ન લાવનારા માણસ કાફિર છે, તે ખુદાને કદી ભક્ત થઈ શકતું નથી. શું આ સઘળું જૂઠું છે” ફારસ્તાઓએ કહ્યું “અરે ફૂવાના દેડકા ! એવું કશું કહે છે કે ખુદા અનેક છે ? પરંતુ પેિગંબર તે જુદા જુદા સ્થળે અને જૂદા જલ સમય ઉપર બદલાતાજ રહે છે. પાણી એકજ સમકનું હોવા છતાં, કોઈ સ્થળે નદીમાંથી તો કોઈ સ્થળે કુવામાંથી અને કોઈ સ્થળે તળાવમાંથી તે કોઈ સ્થળે ઝરણાંમાંથી મળે છે. બુદ્ધ, ઈસા, મહમદ, દયાનંદ વગેરે સધળા એકજ ખુદાને પેગામ લાવવાવાળા છે. જે તને વિશ્વાસ ન હોય તો એક વાર આંખ બંધ રાખીને અંતરમાં જે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ *** શુભસંગ્રહ-ભાગ પાંચમે આમ કહીને તેમાંના એકે મારા મુખ ઉપર હાથ ફેરવ્યું. મારી આંખો બંધ થઈ ગઈ. મેં જોયું કે એક મોટા આસન ઉપર ખુદા બેઠા છે. સઘળા પેગંબરો ચારેય બાજુએ બેઠેલા છે, મહમદ તથા શ્રદ્ધાનંદ ખૂબ ગરમાગરમ વાત કરી રહ્યા છે. શ્રદ્ધાનંદની છાતીમાં જ્યાં મારી ગોળીઓ વાગેલી હતી ત્યાં પુષ્પોવડે શોરૂમ લખાયેલો છે. એટલામાં તો ચારેય તરફથી મારા ઉપર ગાળીઓની વૃષ્ટિ થવા લાગી. પ્રત્યેક ગોળી મારૂ હદય વિધીને પાર જવા લાગી. મેં દોડીને પ્યારા રસુલ મહમદના ચરણે પકડી લેવાની ઈચ્છા કરી, પણ ઉભા થઈને મને તિરસ્કારી દૂર કાઢયે; પરંતુ વૃદ્ધ શ્રદ્ધાનંદ મારા તરફ દોડી આવ્યા અને મારા ઉપર આવતી ગાળીએ પિતાની છાતી ઉપર ઝીલી લેવા આડા ઉભા રહ્યા. રસુલ કહેવા લાગ્યા કે “સ્વામીજી! જવા દે, એ પાજીને તેના કર્મનું ફળ ભોગવવા દો, તેના જેવા મૂર્ખ ઇસ્લામીઓએ દુનિયામાં મને બદનામ કર્યો છે. મેં ભાઈચારાનો સંદેશ પહોંચાડ્યો હતો, તેને આ લોકો મિટીમાં મીલાવી રહ્યા છે.” સ્વામીજીએ હસીને કહ્યું-“રસીદ ! તું ડરીશ નહિ. વહાલું માણસ પણ ભૂલ કરે તે તેના ઉપર ગુસ્સો કરવામાં આવે છે અને તેથી જ રસુલ તારાપર નારાજ છે.” રસુલે કહ્યું-“રસીદ ! સઘળા પેગંબરો એકજ છે. દર્પણમાં જોવાથી પ્રતિબિંબમાં જેટલો ફરક દેખાય છે, તેટલોજ અમારામાં ફરક છે. સ્વામીજીએ અત્યારે તારી રક્ષા કરી છે, માટે તેમના ચરણોમાં પ્રણામ કર. તેઓ તારૂ કલ્યાણ કરી દેશે.” આ દશ્ય જોઈ શરમ, ભય અને ભક્તિથી મારૂં હદય આચ્છાદિત થઈ ગયું; મેં સ્વામીજીના મુખ ઉપર એક પ્રકારનું નૂર જોયું. તેમની આંખોમાંથી દયા ટપકી રહી હતી. તેમના હાસ્યમાં પ્રેમની ઉર્મિઓ ઉછળી રહી હતી, તેમના પ્રત્યેક રોમ ઉપર ક્ષમાને આભાસ થઈ રહ્યો હતો, તેમની છાતી ઉપર “શુદ્ધિ ” શબ્દ દેખાતો હતો. ધીમે ધીમે સ્વામીજીની કાયા વધવા માંડી, શિર આસ્માન પહોંચી ગયું, તેમના બાહુ પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓ સુધી પહોંચી ગયા. તે સાથે તેમની છાતી પર શુદ્ધિ શબ્દ પણ મહાન વિશાળ બની ગયો. સારી દુનિયા શુદ્ધિમાં સ્નાન કરવા લાગી, પણ આ શુદ્ધિ દિલની શુદ્ધિ હતી. અહા! શું આ દેવતાને હું મારવા ઈચ્છતા હતા ! હું કે પાગલ-કેવો બેવકુફ ! મારૂં મસ્તક નમી પડયું અને કાયા પણ તે પૂજ્ય મહાપુરુષના ચરણમાં ઢળી પડી. તેમણે મને ઉઠાડીને ગળે લગા; અને કહ્યું કે “રશીદ ! હવેથી તારું નામ “ઋષિદત્ત જાણવું. હિંદુ માન્યતા પ્રમાણે પુનર્જન્મ થાય છે તે ઋષિ દયાનંદની કૃપાથી તને ના જન્મ પ્રાપ્ત થશે. જાઓ, પુનઃ સંસારમાં જાઓ, શુભ કર્મ કરે અને શુભ ગતિને પામે.” એટલામાં તે જેલનો ઘંટ વાગ્યો, મારી આંખ ઉઘડી ગઈ, પુનઃ બંધ કરીને તે દિવ્ય દસ્ય જેવા પ્રયત્ન કરવા લાગ્યો; પણ સફળતા ન મળી. પણ હવે મને મોતનો ભય નથી, પુરાણું ખોળીઉ ઉતારીને નવું પહેરી લઇશ; પરંતુ મારા બિરાદરને એટલું અવશ્ય કહીશ કે, પેલા એક હાથીને સ્પર્શ કરનાર ૬ આંધળાની પેઠે મજહબની નાની નાની વાતો ઉપર લડવાનું છોડી દો! મારા માટે ખુદા પાસે દુઆ માગે-તમારાથી વિખૂટે પડતે–તમારે ભાઈ રશીદ."* (આષાઢ વદી ૭ સં. ૧૯૮૪ ના “આર્યપ્રકાશમાં લેખક:- શ્રી. અષ્ટાવક્ર ) x “ શુદ્ધિ સમાચાર”માંથી અનુવાદિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ શરદ ઋતુની માંદગી એ મળ ભરાયાની ચેતવણી છે २४-शरद् ऋतुनी मांदगी ए मळ भरायानी चेतवणी छे સામાન્ય રીતે શર ઋતુમાં દરેક જણને માંદગી પિતાનો સ્વાદ ચખાડી જાય છે. કોઈને ટાઢીઓ તાવ તો કોઈને ઉને, કોઈને વળી મેલેરિયા, કેાઇને ઇન્ફલુએન્ઝા તો કોઈને ન્યુમોનિયા થઈ આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિ એકાદ બે અઠવાડિયાં રહી શાંત થઈ જાય છે, પણ કોઈકને મહિનાના મહિના સુધી લંબાય છે. તેમાંથી આંતરીએ, એથીઓ અને હાડકચરીઓ તાવ પણ લાગુ પડે છે અને પરિણામે દરદી શરીરે દુર્બળ બની જાય છે. કેટલીક વખત તેમાંથી મરણ પણ નીપજે છે. આવા તાવ શરઋતુની શરૂઆતમાં નિયમિત આવતા જણાય છે. ઘણી વખત ચેકકસ રીતે કહી શકાય કે, હવે શરદઋતુ આવી એટલે માંદગી આવવાની, માટે ખાવાપીવામાં સાવચેતી લ્યો; પણ પૂરેપુરી સાવચેતી લીધા છતાં આપણે માંદગીના ભંગ થઈ પડીએ છીએ. આનું કારણ શું હશે? કુદરત આપણું શરીરની ઘણું બારીકાઈથી સંભાળ લે છે. જેવી રીતે ઘરધણું પિતાનું ઘર ખૂણેખાંચરેથી વાળી ઝાડી સાફ રાખે છે, તેવી રીતે કુદરત પણ આપણા શરીરને હરહમેશ સાફ રાખવાનું કામ કર્યા જ કરે છે. કબાટ, ખુરશી, ટેબલ અને બીજા સામાનને સાફ રાખવાને માટે આપણે ઉસુક હોઈએ છીએ; ઘરની ભીંતે જુની થઈ હોય તે સુધરાવી તેના ઉપર રંગરોગાન કરીએ છીએ; લીંપણ ઉખડી ગયું હોય તો નવેસરથી લીંપીએ છીએ, માંકડ, ચાંચડ ઇત્યાદિ જતુઓને ભરાઇ રહેવાની જગ્યાઓ પૂરી દઈ ઉપર તેમનો અટકાવ કરનારી વસ્તુઓ નાખીએ છીએ. આ બધું આપણે શા માટે કરીએ છીએ ? આપણું ઘર સ્વચ્છ રહી ઘણા લાંબા વખત સુધી ટકી શકે એટલા માટે. તમે ઘણી વખત અનુભવ્યું હશે કે, એક વખત પિતાનું ઘર સાફસુફ થયા પછી તેમાં રહેવામાં કોઈ અવર્ણનીય આનંદ અને ગર્વ થાય છે અને તેમાં કચરો ન થાય તે માટે ખાસ કાળજી રાખીએ છીએ, પણ આપણા પોતાના શરીરમાં ભરાઈ રહેલા જીવલેણ મળ(કચરા) વિષે આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ ખરા ? શરીરના આ જાતના મળવિષે આપણે કદી કાળજીપૂર્વક વિચાર કરતા ન હોવાથી કુદરતને પિતાને તે કામ ઉપાડી લેવું પડે છે. શરીરના કચરાને આવી રીતે બહાર કાઢવાની કુદરતની આ ક્રિયાને આપણે માંદગી કહીએ છીએ. - સામાન્ય રીતે વરસના આ (શરદુ ઋતુના) સમયે કુદરત આપણા શરીરમાંથી જુનાં રજકણે લઈ લઈ નવાં રજકણે પૂરે છે, અને તે વખતે જમા થયેલો કચરે બહાર કાઢે છે. શરીર ટકાવવા માટે આ ક્રિયા ઘણી જરૂરી છે. જોકે તે વખતે તે માંદગીને આપણે બીનજરૂરી ગણુએ છીએ, પણ કુદરત પિતાનું કામ અચૂક રીતે કર્યો જાય છે. કોઈને શરદી થઈ જાય છે, કોઈને સળેખમ થઈ આવે છે, કોઈને માથું દુખે છે તો કોઇને વાંસામાં કળતર થઈ આવે છે. આ બધાં ચિહનો મૂળ એકજ રોગનાં ફક્ત બાધચિહના હોય છે. શરીરની અંદર જ્યારે ખૂબ મળ ભરાય છે, ત્યારે આવું ગમે તે એક ચિહને દેખાય છે અને આપણે માંદા પડીએ છીએ. પછી એ માંદગીવડે કુદરતી રીતે સઘળે મળ સાફ થાય છે. કેટલાકને આ સાફ થવાની ક્રિયા એકાદ બે દિવસમાં પતી જાય છે તો કેટલાકને અઠવાડિયા સુધી અને કેટલાકને મહિનાના મહિના પણ લંબાય છે. જ્યાં સુધી શરીરના ખૂણે ખાંચરે પણ આ માળ ભરાઈ રહ્યો હોય છે ત્યાંસુધી કુદરત પિતાનું કામ સતત રીતે કર્યું જ જોય છે. - કુદરતનાં આ બધાં બાહ્યચિહનામાં સળેખમ વધારે ત્રાસદાયક થઈ પડે છે. તેમાં વારંવાર ઉપરાછાપરી છીંક આવી દરદીને હેરાન કરે છે, આંખમાંથી અને ખાસ કરીને નાકમાંથી પાણી કર્યા જ કરે છે, નાક અને ગળું સજાથી ઝલાઈ જાય છે તથા દુખવા આવે છે; માથું પણ દુખે છે અને અવાજ બેસી જાય છે. માંદગીની શરૂઆતનું આ પહેલું ચિહ્ન છે. જે આ સમયે દરદી ચેતી જઈ સાજા થવાના કુદરતી ઉપાયો-જેવા કે ઉપવાસ, ખારાકમાં યોગ્ય ફેરફાર અને બીજા ધરગથુ ઇલાજ-લે અને કુદરતને આ મળ દૂર કરવામાં મદદ કરે તો દરદી લાંબી માંદગીમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો બચી જાય છે, પરંતુ જો તેમ ન થાય અને સળેખમ છી કે વગેરેને બળજરીથી રોકવાના પ્રયત્ન કરવામાં આવે તે સ્થિતિ વધારે કફોડી બને છે. સળેખમ, છીંક વગેરે ફેફસાંવાટે મળને બહાર કાઢે છે એટલે તેને રોકવામાં ઉલટું નુકસાન થાય છે. તેને અટકાવવાનો સાચો ઇલાજ તો એજ છે કે, તેના મૂળકારણને રોકવું. બીજું ધ્યાનમાં રાખવા જેવું એ છે કે, જ્યારે આપણે માંદા પડીએ ત્યારે માંદગીથી ડરવું જોઈએ નહિ, માંદગી વખતે પણ ખુશમિજાજ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક રીતે તે. માંદગી એ બીજું કશું નહિ પણ ફરી સાજા થવાના એક કુદરતી ઈલાજજ છે. દરદી માંદગીના સમયે ભયભીત બનવાથી ઉલટે પિતાની સ્થિતિને વધારે કફોડી બનાવી દે છે; કારણકે ભયથી રોગમાં વધારો થાય છે. એવે વખતે દરદીએ વિચાર કરવો જોઈએ કે, કયા કારણ કે કારણેને લઇને પોતે માંદો પડ્યો છે. તે કારણે જાણ્યા પછી તેને દૂર કરવા માટે તેણે ઉપાયો લેવા જોઈએ. માંદગીનું સામાન્ય કારણ હાજરી અને આંતરડાંમાં ભરાઈ રહેલો મળ-એટલે પરિણામે કબજિયાત-હાય છે. વધારે પડતો ખોરાક અથવા અપધ્ય ખોરાક આમાં મુખ્ય ભાગ ભજવે છે. આખા દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવાથી અને પૂરતી કસરત ન મળવાથી કબજિયાત વધે છે. સારી રીતે સ્નાન વગેરે નહિ લેવાથી પણ ચામડીનાં છિદ્રોઠારા પરસેવો બહાર નીકળી શકતા નથી અને શરીરના મળને બહાર કાઢવાનું એક મુખ્ય સાધન પરસેવો પણ છે. ટાઢી વગેરે તાવ આવવાનું કારણ ભલે આપણે બીજું ગણીએ, પણ ખરું કારણ આ મળ હોય છે. આ બધું અટકાવવા માટે આપણે પહેલેથી જ જોઇતાં ફેરફાર કરવો જોઈએ. સળેખમ શરૂ થાય કે તરતજ એકાદ બે અથવા વધારે ઉપવાસ ખેંચી કાઢવા જોઈએ. ખોરાક ઓછો કરી તેમાં યોગ્ય ફેરફાર કર, બને તેટલો હલકો ખોરાક લેવો. ઠંડા અગર ગરમ પાણીમાં નારંગી કે લીંબુનો રસ લે, પાણી સાથે થોડું થોડું મીઠું લેવાય તેપણું ઠીક ફાયદો થાય. ઉપવાસની શરૂઆતમાં કબજિયાત ઘટી જાય એ ભાજીવાળો ખોરાક લે. નુકસાન ન કરે એવો એકાદ સારો હલકે જલાબ પણ શરૂઆતમાં લઈ શકાય. ઉપવાસ ૫છી જે બની શકે તે કેવળ દુધના ખારાક શરૂ કર. એનાથી શરીરની બધી અપૂર્ણતાઓ પૂરાઈ જઈ શરીર તદ્દન નવું બને છે. દૂધ કરતાંયે કેટલીક વખત ફક્ત તાજા દહીંની છાશ ઉપર રહેવાનું વધારે સુગમ અને પશ્ય થઈ પડે છે. દૂધ કેટલું લેવું એ દરેક પિતાની જરૂરિયાત ઉપરથી નક્કી કરી શકે; દૂધવટી પછી બહુ સાદે ખોરાક શરૂ કરો. કઠોળ, ખંડ (સ્ટાર્ચ) અને વધારે પડતું ગળપણ લેવું નહિ. જેને ચાળીને થુલું ન કાઢી નાખ્યું હોય તેવા લોટની રોટલી, રોટલા, દૂધ, દહીં, ઘી, શાકભાજી અને આસ્ફરસવાળાં ફળજેવાં કે લીંબુ, નારંગી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કરે. ભાતને ઓસાવ્યા સિવાય અને બટાટાને પાણીમાં ચઢાવીને ખાવાના ઉપગમાં લેવા. વળી ગાજર, કાકડી, ટમેટાં, મૂળા, મોગરી વગેરે કાચા ખાઈ શકાય તેવા પદાર્થો કાચા અથવા કચુંબર કરીને ખાવા. શરીરને ટમેટાંને રસ ઘણેજ ફાયદો કરે છે. આવી રીતે ખોરાક લેવાથી કબજિયત ઘટી જઈ શરીરમાં ઝેરી મળ એકઠા થતા નથી, હમેશ બે વખતજ ખોરાક લેવાની ટેવ હિતકારક છે; કારણકે તેથી હાજરી અને આંતરડાંને કંઇક આરામ મળી શકે છે. દર વર્ષે ૨૫-૩૦ ઉપવાસ કરવાની ટેવ પણ પાડવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ખૂબ ચાલવાની કસરત ઉપર ધ્યાન આપવું જોઈએ. - આ પ્રમાણે કદરતી ઉપાયોનું સેવન કરવાથી શરીરમાં મળ એકઠે થતો અટકાવી શકાય છે અને પરિણામે કઈ રોગ ભાગ્યે જ થાય છે. નાના રોગેની કાળજી રાખવાથી મોટા રોગ એની મેળે દર નાસતા ફરે છે. સળેખમ, શરદી, કબજિયત એ કે નાના રોગો છે, પરંતુ બધા. મોટા રોગનાં મૂળ એમાંજ રહેલાં છે. પિતાનું શરીર આરોગ્યમય રાખવા ઇરછનાર દરેકે વેળાસર, ચેતી જઈ તેની પહેલી કાળજી કરવી જોઈએ; અને આટલું હમેશાં યાદ રાખવું કે, કુદરત સિવાય તેમાં બીજું કોઈપણું વધારે મદદગાર નથી થવાનું. (અંગ્રેજી ઉપરથી “કુમાર”ના એક અંકમાં લેખક શ્રી. ચુનીભાઈ ધ. પટેલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ w આતે શિષ્ટ શ્રીમંતો, સફેદ ઠગ કે લુચ્ચા લૂંટારાઓ? २५-आते शिष्ट श्रीमंतो, सफेद ठगो के लुच्चा लूटाराओ? કેટલાક સંતપુરુષો આ જગતને સીધા રાહ પર લાવવા અથાગ પ્રયત્નો આદરે છતાં કોણ જાણે શા કારણથી માનવજાત એની બધી નબળાઈએસહિત એમ ને એમ જીવન ગુજારે છે ? કવિઓ, તત્ત્વજ્ઞાનીઓ અને મહાત્માઓ અવળે માર્ગે વળેલી આલમને ઉપદેશ આપવામાં પોતાની સઘળી શક્તિઓ ખર્ચી નાખે છે; છતાં પાપકર્મોની પરંપરા ઇશ્વરે સરજેલી અવનિમાં ઉત્તરોત્તર વધતી જાય છે. રાજ્યવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિના એકસામટા બળની સામે આમ પાપ પ્રગતિ કરે એ ખરેખર વિચાર કરવા જેવો પ્રશ્ન છે. ખૂન કરનારને ફાંસીની સજા કર્યા વિના કાયદો છેડતો નથી: ચોરી કરનારને, લૂંટફાટ કરનારને અને ગાકટકાથી જીવનનિર્વાહ કે દરવાજા રાજસત્તા ઝટ લઈને બતાવે છે; પાપકર્મ કે અપરાધમાં જેટલું વૈવિધ્ય છે એટલું જ કાયદાની કલમોમાં શિક્ષાનું વિધવિધ પ્રમાણ નિર્ણિત થયું છે અને તેનો અમલ પણ થાય છે, એ આપણે નજરે જોઈએ છીએ; છતાં સમાજમાં આવી ભયાનક સ્થિતિ પ્રવર્તે છે એ કોઈપણ વિચારકને ચિંતામાં નાખે છે. કદાચ કેટલાકને હું લખું છું એથી આઘાત લાગશે, પણ આ જગતમાં પાપને ખાતર સજા ભોગવતા ગુન્હેગારોના કરતાં ભદ્રજનોમાં ખપતો વર્ગ આ સ્થિતિ માટે નદાર છે. આ દુનિયાને મેટામાં મોટો પ્રશ્ન પાપીઓને નહિ પણ “પુણ્યાત્માઓ”નો છે-દુર્જનને નહિ પણ “સજજને”ને છે. સજજનોના લેબાસમાં ફરતા સફેદ ઠગે ઘણાજ ભયંકર હોય છે; અને પાપ કરવામાં એ એની સજજનતને પૂરો ઉપયોગ કરે છે. એક ધર્મગુરુ પિતાના અનુભવ લખતાં કહે છે કે, પાપીઓ જ્યારે મારી પાસે આવી એનાં પાપની મુક્તિ માટે પ્રાર્થના કરવાનું કહે છે, ત્યારે તો હું એને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું કહી છૂટી જાઉં છું. હું એને સીધી જીંદગી ગુજારવાની ભલામણ કરું છું; પણ જ્યારે ભલા માણસો મારી આગળ ઈશ્વરને છેતરવા આવે છે ત્યારે એમને હું કંઈજ કહી શકતા નથી. સાધારણ નીતિનાં વાક્યો એમને કહેવાથી કંઈજ વળે નહિ; કારણ કે એ પાળવા માટે હોતાં નથી, એમ આ ભદ્રજને પ્રથમથી જ માને છે. આવા અમીર ખવાસના ઉમદાજનેને સુધારવા માટે કોઈ શાસ્ત્રજ રચાયું નથી. એમને યોગ્ય માર્ગ પર લાવવા માટે કઈ પદ્ધતિસરની પ્રણાલિકા શોધાઈ નથી. ખરેખર, સજજનેને સુધારવા માટે એકેય માર્ગ ખુલ્લો નથી ! કાયદો એની કલ્પનામાંય આવતો નથી. કારણ કે કાયદો પાળવે એના કરતાં એમાં લખેલી શિક્ષામાંથી કેમ છટકવું. એ આ સજજનોમાં ખપતા સાધુ પુરુષોને શિરસ્તો છે. પ્રતિષ્ઠાના તખ્તા પર ઉભા રહી દંભનાં આ પૂતળાંઓ સમાજની આંખમાં ધૂળ નાખે છે, ઉજળાં લૂગડાં પહેરી એમની લૂંટ ચલાવે છે અને અપરાધે કરવાનો ધંધે લઈ બેઠેલા બદમાશોને પણ શરમાવે એવી માનસિક નબળાઈઓ અને અલ્પતાએ આચરે છે. સમાજમાં સણસણુટી ઉપજાવે એવા ભયંકર ગુન્હાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે આ સજજનોમાં ખપતાં પામર પુતળાંઓ ભડકી ઉઠે છે, એકઠાં મળી એના ઉપર આંસુએ પાડે છે અને આવા ગુહાએ ફરી ન બને એને માટે ચળવળ ચલાવે છે; પણ ખરી રીતે આ ભલા ભોળા ગૃહસ્થ એમના જીવનની શાક લેવાની વાતથી માંડી સટ્ટા ખેલવા સુધીની વાતમાં કંપારી લાવે એવાં કાયદેસર કર્મો આચરે છે. બે આનાનું શેર શાક લેવાનું ઠરાવ્યા પછી એકાદ વેગણુ મત માગતાં સદ્ધર કમાણી કરતો સફેદ સજજન અટકશે નહિં. ઝીણી ઝીણી વાતોમાં અપ્રમાણિક થતાં આ સમાજને ઉપલો થર અચકાશે નહિ. વ્યવસ્થિત મુડીવાદ મેટાં ક્ષેત્રોમાં જે ચૂસણક્રિયા ચલાવે છે એને માટે તે ઉલ્લેખ કરવા નકામે છે; કારણ કે આજ એ કુટિલ નીતિનાં કેટલાંય કારસ્થાને પ્રજા સમક્ષ મૂકાયાં છે; પણ જીવનના સામાન્ય પ્રસંગોમાંય કિંમત આપવી એના કરતાં વેચનાર પાસેથી થોડું ઘણું રકઝક કરીને પણ વધારે ઉઠાવવું એ આ “સજજન”ની છાપવાળા ગૃહસ્થનો નિત્યધર્મ હોય છે. અને આમ કરવામાં અભિમાન લેનારા ઘણાય પરોપકારી ગૃહસ્થો હજુ સજજનનાં ટોળાંમાં ખપે છે. એમને એમજ થયા કરે છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો આપણે લૂંટાયા કરીએ છીએ. ખરી રીતે વ્યવસ્થિત લૂંટથી એકઠી કરેલી દૌલતના જોર ઉપર એ એના સંસર્ગમાં આવનારને વિવિધ રીતે ચૂસે છે. આ જાતની શિષ્ટ ગણાતા સમાજની મનોવૃત્તિને પરિણામે વેચનાર અને ખરીદનાર બન્નેને પરસ્પર અપ્રમાણિકતાની ગંધ આવે છે. અવિશ્વાસ એ દૌલતમંદ આદમીનું ખાસ આભૂષણ છે. કોઈ પણ ભદ્ર જણાતા પુરુષને ઊંડાણમાં ઉતરી મા તો સામાન્ય ગુન્હેગારોમાં રહેલું હીન માનસ તમને એનામાં પણ દેખાશે. માત્ર એકને અપરાધની શિક્ષામાંથી છટકતાં આવડે છે, જ્યારે બીજાને કાયદો તુરત ગળું પકડે છે. આ જાતના આક્ષેપોથી કદાચ કેટલાકને આઘાત લાગે એ બનવા જોગ છે, પણ હું કેટલાંક ઉદાહરણ ટાંકી સિદ્ધ કરવા પ્રયત્ન કરીશ. ભૂખમરાથી પીડાતો માણસ મિઠાઈની દુકાને ઉપર તરાપ મારી પેટપૂરતું એારે એને સમાજ ભયંકર માણસ ગણે છે; પણ જે સમાજવ્યવસ્થાના સીધા પરિણામરૂપે એવો ભૂખમરો શક્ય હોય એ સમાજબંધારણું પણ એટલુંજ ભયંકર ગણવું જોઈએ. તમે કદાચ એમ કહે કે, એ સમાજના બંધારણ સાથે “સજજનો”ને સંબંધ શું ? એને માટે ગરીબથી તવંગર સઘળી જવાબદાર છે. તો હું કહીશ કે, સમાજની સઘળી સત્તા હમેશાં શ્રીમતિએજ સીધી યા આડકતરી રીતે કાબુમાં રાખી છે. સમાજના ઉપલા વર્ગની શિષ્ટ નીતિએ એવો ભયાનક વ્યવહાર ઉભો કર્યો છે, એવાં નીતિનાં અવળાં ધોરણે નક્કી કર્યા છે કે જેની સામે રાજસત્તા ઉંચી આંગળી પણ ન કરી શકે; કારણ કે રાજસત્તા આવા સજજોના સહકાર ઉપર નિર્ભર રહે છે. હજારો મજુરોના પસીના ઉપર પિતાની તીજોરી તર બનાવનાર મીલમાલેક મજુરીના દર ન વધારે, કામ કરવાની કલાક ઓછી ન કરે, આરોગ્ય માટે જોઈતો આરામ ન આપે અને પછી આ જાતની લોહી ચૂસવાની ચક્કીમાંથી આવતાં મુડદાં જેવાં નીકળેલ શ્રમજીવીઓ માટે એક નાનું સરખું મફત “ધર્માદા” દવાખાનું કાઢે એને કશો અર્થ નથી. માર્કેટમાં પિતાના મહેતાજીએ પાસે નાકા ઉપડાવનાર અને બારથી પંદર કલાકની નોકરી લેનાર શેઠ એ નકર માંદા પડે ત્યારે એની ઓરડીએ એની તબિયત તપાસવા જવાની સુજનતા બતાવે એ નર્યો દંભ નહિ તે બીજું શું? શ્રીમંતો અને ભદ્રજનની દાઝ દેખાડવાની ભાવના પછવાડે આવી જાતની દંભી સુજનતાજ માત્ર હોય છે, એમનાં કારમાં કતલખાનાંઓ રાતદિવસ ચાલુ રહે છે. એમની એાછું વતન અને વધારે કામ લેવાની પદ્ધતિ અવિશ્રાંત કામ કરે છે; છતાં દયાના ભંડાર અને ગરીબનવાજ હોવાનો દાવો છે આ ઉપલા વર્ગને જ કરવાનું હોય છે ! આ તો સમાજના સામાન્ય બનતા બનાવે છે. તમને ડગલે ને પગલે અમુક રીતે નક્કી કરી રાખેલી પ્રણાલિકાના ગુલામ થઈને રહેવું પડે છે. એ જાતની ગુલામી શક્ય કરનાર મુખ્યત્વે સજજન”જ હોય છે. એક અંગ્રેજ લેખક જણાવે છે કે, એક લાલી બાઈ ધણી જ મહેનતુ, ઉદ્યોગી, ચપળ અને પાડોશીઓને મદદરૂપ હતી. પણ એને પોતાના શ્રેષ્ઠત્વનો એટલો ઉંચે ખ્યાલ હતું કે એણે પિતાના વિચારો અને મંતવ્ય કુટુંબના માણસો ઉપર પરાણે લાધાં. બાળકોના શિક્ષણમાં પણ એણે પિતાની નીતિનાં ધોરણો સેરવ્યાં અને જ્યાં જ્યાં એ સત્તાથી કે સીફતથી પિતાનું વ્યક્તિત્વ ઠસાવી શકતી ત્યાં ત્યાં એણે પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરેલ. આ રીતે એણે અનેકનાં જીવનમાં પિતાનાં નીતિનાં ધોરણો ઘુસાડી ઘણું જ નુકસાન કર્યું. જો કે બીજી બધી વાતે આ બાઈ ભલી ગણાય. એણે બાઈબલને એકેય હુકમ તોડ્યો નહોતો ! બરસ્ટૅડ રસેલ નામના વિખ્યાત વિચારકે “ભદ્રલોકનો ભય” એ નામના લેખમાં નીચેના ઘણાજ મનનીય વિચારો દર્શાવ્યા છે. એ લેખક કહે છે કે “એકદમ સજજન મનાતે માનવી કદી બીડી નહિ. પીએ, દારૂને અડતાંય અભડાશે, અસભ્ય ભાષા વાપરતાં એને નહિ આવડે અને સ્ત્રીઓની હાજરીમાં જેમ કાળજી રાખીને વાર્તાલાપ કરે એમજ પુરુષો સમક્ષ એ પ્રવચન કરશે. દેવ-દહેરામાં જવાનું એ કદી નહિ ચૂકે, અને બધા વિષયો ઉપર સત્ય અભિપ્રાય ધરાવવાનું માન એ પિતે કાયમ મેળવે છે. “પાપ” એવું નામ સાંભળી એ કંપી ઉઠે છે અને એવાં પાપને નાશ કરવાનું પોતાનું એ મહાન જીવનકાર્ય સમજે છે. સાથે સાથે એ સારાં કામમાં ઘણે વખત ગુમાવે છે. લશ્કરી તાલીમ અને દેશભક્તિવિષે એ અપાર વાત કરે છે. ઉદ્યોગની અભિવૃદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ આ તે શિષ્ટ શ્રીમતા, સફેદ મંગા કે લુચ્ચા લૂંટારાએ ? ૬૭ -અર્થે એને અથાગ કાળજી હેાય છે; એટલુંજ નહિ પણ શ્રમજીવીએનાં બાળકેએ અમુક નીતિના નિયમે પાળવા જોઇએ એમ એ મનાવે છે અને એના ભંગ કરનારને શિક્ષા કરવા સુધીની સુજનતા બતાવે છે. એ યુનિવર્સિટીમાં ટ્રસ્ટી હાય છે, અને નાસ્તિક વિચારો ધરાવનારા આચા યુનિવર્સિટી ન શકે એ વાતની ખાસ કાળજી રાખે છે; અને આ સૌને માથે શિરેામણિ સરખુ કાઇ તત્ત્વ હોય તેા એ એનાં અભેદ નીતિનાં ધારણા છે.” અમેરિકાના એક પાદરીએ આવાં પચીસ લાક્ષણિક ઉદાહરણા ટાંકી બતાવી સાફ જણાવ્યું છે કે ‘સંસ્કૃતિ ઉપર સજ્જનેાજ મેટામાં મેાટા ભય છે.” અપરાધીએની કક્ષામાં આવતા માણસાને માટે યાગ્ય મા થઇ શકે છે, પણ આ સજ્જનાથી તે તેખા ! (૨) સજ્જતામાં ખપતા સમાજને ઉપલે થર ખરેખરા ગુન્હેગારાના કરતાંય વધારે દાષિત છે; એટલુંજ નહિ પણ આજ જે ગુન્હાઓનું પ્રમાણ અને પ્રકાર વિવિધતા અનુભવે છે એનું કારણ પણ આ ભદ્રજા છે, એમ આપણે ઉપરના લેખદ્રારા વિચારી ગયા. એક ધર્મગુરુ પેાતાના અનુભવા લખતાં જણાવે છે કે, વાર્તાલાપ કે વિનેદને માટે તે આ સભ્યસમાજ ખરેખર નકામે છે. આપણે છેકજ ક’ટાળી જઇએ એવી જાતની એકધારી અને એકજ વિષયની વાત કરવાની આ નતે ખાસિયત પડી ગઇ હોય છે. સામાન્ય રીતે ગુન્હેગાર ગણાતા વ વાર્તાલાપ માટે વધારે અનુકૂળ હેાય છે. કાઇ પણ રીઢા બદમાસની સાથે જરા ગપ્પાં મારવા એસે કે તુરત એ તમને ખૂબ હસાવે એવી વાતા તદ્દન મેાકળા મનથી કરશે અને તદ્ન નિઃસ્વાર્થવૃત્તિથી એના દિલમાં ભરેલાં અનેક દૃસ્યાને ખુશખુશાલ તમારી આગળ ખુલ્લાં કરશે; પણ કાઈ સજ્જન પુરુષની મુલાકાત લેવાનું દુર્ભાગ્ય તમને પ્રાપ્ત થાય તે પછી તમારા ખારજ વાગ્યા. એવી સંકુચિત મનેવૃત્તિથી, એવા અવિશ્વાસના અંતરમાં છુપાવેલા આવેશથી એ વાર્તાલાપને આર્ભ કરશે કે તમે છૂટથી વાત કરતાં પણ મનમાં અચકાઈ જાવ. સ્વાર્થ એ સજ્જનેાના વિનેાદમાં પણ પ્રધાન સ્થાન ભાગવે છે. ડગલે ને પગલે એ સ્વાર્થનું રક્ષણ કરવા કાળજી કરતા હશે; કારણ કે એને દરેક આગંતુક 'ઇક ખાજી ખેલવા આવતા હેાય એવી ભીતિ મુંઝવ્યા કરે છે. મને તે એમ લાગે છે કે, અનેક જાતનાં પાપ આચરવા છતાં આ સુજનતાને ભ્ભા એઢનારા સમાજના શિષ્ટજને થ ુ થા ું પાપ પણ ખુલ્લીરીતે કરતા થઇ જાય તે આ સંકડામણમાંથી એમને અને એમની આસપાસનાને મુક્તિ મળે. સજ્જનેને સુધારવાને એકજ માર્ગ છે અને તે એ કે, એમને પાપ' કરવાની થેડી ઘેાડી ટેવ પડાવવી ! વાર્તાલાપમાં એમની વિવિધતાવિહાણી શૈલી અને ચીકણાપણું તે ઠંડામાં ઠંડી પ્રકૃતિના માણસને પણ મુંઝવી નાખે છે. મી॰ એલ. એમ. ખહેડ એક ઉદાહરણુ આપીને આ વાતનું સ્પષ્ટ સમર્થન કરે છે કે “એક ભાઈ ત્રાસજનક થઈ પડે એટલી બધી સદ્ગુણી હતી. એના ધણીને તે ખૂબજ વફાદાર રહેતી, બાળક પ્રત્યે એની મમતાના તેા પાર ન આવે, મંદિરમાં પ્રાર્થના કરવાનું એ કદી ચૂકતી નહિ; છતાં હુ-એક પાદરીના ધંધા કરતેા હતેા છતાં-એનાથી દૂર નાસવા હરહ ંમેશ પ્રયત્ન કરતા; કારણ કે એને એકજ વાતની રઢ લાગી હતી અને તે દારૂ નિષેધની કાઇ પણ જાતની જરૂરિયાત વિના સામાન્ય વાતચીતના પ્રસંગે પણ એને દારૂનિષેધ આવીને ઉભેાજ હાય. એક દિવસ એ મને માર્ગોમાં સામે મળી. એને દૂરથી જોઇને મેં આડફેટે જવાના માર્ગો શાયે, પણ એ અશક્ય હતું; એટલે કેમેય કરીને દારૂ નિષેધના વિષય એ ન ઉપાડે એટલા ખાતર તદ્દન દળવી વાતે કરવાને મે જ નિશ્ચય કર્યાં; અને જેવી એ સામે આવીને ઉભી કે તરત મે' સ્વચ્છ આકાશ અને હવાપાણી વિષે વાર્તાલાપ શરૂ કર્યાં. મને એમ લાગ્યું કે, આ સ્વચ્છ આકાશમાંથી એ દારૂનિષેધ ઉપર શી રીતે આવશે ? પણ ટેવ પડી એ કેમ જાય ? “જુઓને, અમેરિકા પણ દારૂનિષેધ કરે તે આ આકાશ જેવુજ સ્વચ્છ થઈ જાય એમ તમને નથી લાગતું ભાઈ ? ” હું તેા તદ્દન હતાશ થઇ ગયા. ું પાદરી છુ છતાંય જાહેર કરૂં ... કે, આ ભલી બાઇ વિનેદ કે વાર્તાલાપ માટે તદ્દન નકામી હતી.’’ ખીજી એક ભલી આવિષે ઉલ્લેખ કરતાં એ અમેરિકન લેખક જણાવે છે કે ‘એક બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ સ્ત્રીમાં પણ સદગુણોને એટલોજ અતિરેક હતું, અને એટલી હદ સુધી એ સદગુણો વધી પડયા કે એને ઘણીજ એ ગુણવૃદ્ધિથી કંટાળી ગયો અને ઘર છોડી નાસી ગયો. અને છેવટે છોકરાઓ પણુ માતાની માયાને ત્યાગી ગયાં. એક દિવસ એક ગૃહસ્થ સજજનવિષે ખૂબ વિચાર કરતે હતો અને છેવટે એને અજબ પ્રેરણ થઈ આવતાં એ બેલી ઉઠયો કે, “કેટલાક તો એટલી હદસુધીના સાધુપુર હોય છે કે એમને જ્યારે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ત્યારે “પાપ”ને માટે ત્રણ વાર જયધ્વનિ પિકારવાની ઈચ્છા થઈ આવે છે !” માત્ર જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે સ્મશાનયાત્રા વખતે આ સજજનાની સબત જરા ઉપયોગી થઈ પડે ખરી ! બાકી તે આ ભદ્રજનોથી દૂર નાસવાનીજ સૌ કોઈને ઈચ્છા હોય છે. આ સજજનોના સંસર્ગમાં આપણે ખૂબ કૃત્રિમ બનવું પડે છે અને માણસ મટી જવું પડે છે. ધર્મગુરુઓ એટલે તે સજજનતાને ખાસ ખેંચી કાઢેલે અક ગણાય; પણ છતાં એમના સાન્નિધ્યમાં કોઈ પણ માણસ પોતે હોય તે દેખાઈ શકતો નથી. સજજનતા એ જગતમાં સૃજન જૂની આપખુદ સત્તા છે. એ સજજનતાને સ્વાંગ સજનાર શ્રેઇજને માત્ર બીજાને માટે જ પુણ્યપાપને વિચાર કરે છે. એમને તે એક જ જાતનો વેપાર કરવાનું હોય છે ! - તેમાંય ઈશ્વરના ઘરની વાત કરનારા તે હમેશાં અરુચિકર અને સુગ ચઢે એવા હોય છે. પાપીઓ અને દુરાચારીએજ વિનદ માટે તે ઇચ્છવા જેવા હોય છે. અને એટલા માટે જ જીસસ ક્રાઈસ્ટ પણ પાપીઓને જ પસંદ કરતે. ખરેખર, ભલા થવાથી–ભદ્રજનેમાં ખપવાથી આપણે સુખી થઈશું એમ માનવું એ મિથ્યા ભ્રમણું છે. આપણે સજજનોના સંગથી કે અલ્પ પરિચયથી અકળાઈ જઈએ છીએ એનું મુખ્ય કારણ એ લોકોની દંભ ખેલવાની નિયમિત નીતિ છે. વાત વાતમાં એ “એવી વાત ન કરજે” એમ કહી પિતાની પવિત્ર વૃત્તિનું પ્રદર્શન કર્યા કરવાની એમને ટેવ પડી ગઈ હોય છે. “સંતતિનિયમન કે બ્રહ્મચર્ય” વિષે એમની આગળ વાત કરે એટલે તે એમનાં નાક ઊંચાં ચઢી જાય. એમને પોતાને અંતઃકરણમાં તો કેટલીય વાર જરા “સ્વછંદ” ખેલવાની ઈચ્છા થતી હશે. પણ બિચારા શું કરે? એમને ભલા માણસની છાપ વળગી છે એટલે ઉપર ઉપરથી તો સરુચિભંગનો દેખાવ એને કર્યા સિવાય કેમ ચાલે ? આવી વાતે વખતે જરા અણગમો બતાવવો એ એમનો શિષ્ટાચાર હોવાથી એમને જાતીય આકર્ષણ જેવી વાત સામે સૂગ દેખાડવીજ રહી ને ! ' રોબર્ટ લુઈ સ્ટિવન્સન નામનો ગૃહસ્થ લખે છે કે ““મારું કામ મારા પડોશીને ભલા બનાવવાનું હોતું નથી. હું એને સુખી બનાવવા ચાહું છું” પણ ભદ્રજને હમેશાં દુનિયાને સુધારવાની વાતો કરશે. આજુબાજુ વસનારાંની આર્થિક અવનતિ માટે એ એમનાં પરભવનાં પાપ સામે આંગળી ચિંધતાં અચકાશે નહિ. માયાવી સુખ માત્ર એમને માટેજ હોવાં જોઈએ એવી એમના પૂર્વજન્મના પુણ્યપ્રતાપને પરિણામે જન્મેલી નિયમિત મનોદશા હોય છે, એટલે એમ તો માત્ર સફગુણેને સંચાર કરાવવાનું મહાભારત કામ સ્વીકારવું રહ્યું ! આપણને ગુજરી ગયા પછી સ્વર્ગ મળે એવી એમની સદાય ઝંખના હોય છે, પણ સ્વર્ગમાં પહેાંચીએ એટલે સુધીના માર્ગમાં અનેક કાંટાઓ નાખતાં એ ભદ્રજનને કંપારી આવતી નથી. આપણી જવાબદારીવિષે આ સજજના ઘણાં મોટાં ભાષણ કરશે: પણ એ જવાબદારીને અમલ કરવા માટે જોઈતી સાધનસામગ્રી આપવા-મેળવવા માટેના માર્ગે આ શિષ્ટજને મોકળા નહિ મૂકે. લાખ લોકોને ભૂખ ભેગા કરી અનેક જાતના આનંદ માણવામાં આ વર્ગ કદી કચાશ રાખતો નથી. માત્ર સગુણાનો સ્વતંત્ર ઈજારો એમણે ગરીબ માટે રાખી લીધા છે. સઘળાં ભદ્રજને ઈરાદાપૂર્વક આમ કરે છે એમ હેતું નથી, પણ જે સમાજવ્યવસ્થા આ શિષ્ટજનોએ શકય કરી છે એનું આ સીધું પરિણામ છે. આટલું અનુભવમાં આવ્યા પછી એક અમેરિકન લેખક પુકારી ઉઠે છે કે “એ અંત:કરણ ! એ આત્મા ! તારું નામ દઈને જગતમાં કેટલા અનાચાર નીભાવી લેવાય છે ! સજજનતાને નામે ભદ્રજને કેટલાંય ભયાનક કામ કરે છે અને છતાંય એમનો ઇલકાબ તે અમર રહે છે ! સત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ આ તે શિષ્ટ શ્રીમતા, સફેદ ગા કે લુચ્ચા લૂટારાઓ ! પુરુષા હમેશાં બીજાની વાતમાં માથુ મારનારા હાય છે અને છતાંય એ હિતેચ્છુમાં ખપે છે. અને એ વિશિષ્ટ સંસ્કારિતાની છાયા નીચે આ વડીલે। એમ માને છે કે બીજાની વાતમાં માથું મારવાના એમને અધિકાર મળ્યા હૈાય છે. અને એથીજ દુનિયાએ કેમ જીવવું, કેમ ખાવુ', કેમ પીવુ વગેરે નાનીથી મેાટી તમામ વિગતેમાં આખરી નિયે। આપવાના એમના સ્વયંસ્વીકૃત અધિકાર એ વ અજમાવ્યા વિના રહી શકતા નથી. પેાતે ઈશ્વરના આદર્શોને ખરેાખર પાળે છે એમ માની પછી એ બધા જીવનધર્મી જગતને પરાણે પચાવવા માથાફાડ કરે છે. ખરેખર, આ દુનિયામાં અસહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ જોવી હાય તા આ ભદ્રજને જોઇ લેવા ! સૌથી વધારે તિરસ્કારને પાત્ર આદત આ લેાકેામાં સૉંપર રહેવાની સત્તાકાંક્ષા છે. કેમ જાણે એની પાસે આવનાર ગુલામજ રહેવા સરજાયા હૈાય એમ સગવ` અવાજ અને આંખના ભૂભગથી એ વાત શરૂ કરશે. સાધારણ માણસની સાથે વાર્તાલાપ કરતાં તે એના કપાળ ઉપર અનેક કરચલીઓ પડી જાય છે. ગરીબ કે રાંકની સામે કૃપાદૃષ્ટિ કરતાં એમની અપાર અહંતાનેા પારે! છેક ઉંચે ચઢી જાય છે. જગતમાં સૌ કાઇ કેમ જાણે એની સેવા કરવાજ અવતર્યાઢાય એમ આ ભદ્રજના માની લે છે. એટલે જેને અગ્રેજીમાં બેસીગ' કહેવામાં આવે છે એ તા આ સજ્જનેાની સા માન્ય ટેવ મનાય છે. છેક હિમાલયના ઉંચા શિખરપરથી નીચે દૃષ્ટિપાત કરતા કાઈ ગગનવિહારીની પેઠે એમનામાં સૌથી ઉંચી સમજણના અભખરા થયેા હેાય છે અને એનું ભાન જે કાઈ એના સસમાં આવે એને કરાવવાના આ ભદ્રજના ધંધા માંડીને બેઠા હૈાય છે. જરાક અળવે! કરા, સહેજ તતડાવીને ખેાલે! એટલે તુરત એમને વિનયભંગ લાગે, એમને મર્યાદા લેાપાઇ જતી હેાય એમ ભાસે અને આમ ને આમ જગતમાં જો આજ્ઞાભંગ થયા કરે તે પ્રલયકાળ પાસે આવે એમ પણ એમને ડર લાગે. વેન્ડેલ ફીલીસે એક સ્થળે ખરેાખર કહ્યું છે કે “ જ્યાં સૌ સૌનું સભાળે અને એકબીજાની વાતમાં ડખલગીરી ન કરે એનું નામ ન.” અને આ જાતનું ન આ પૃથ્વીપર આવે એમ આ ભદ્રજનાથી કેમ ઈચ્છી શકાય ? એમને તે જગતને સદ્ગુણી શીખવવા માટે અને એ દ્વારા ચૂસણુક્રિયા ચાલુ રાખવા માટે ધાર્મિક દંભના આશ્રય લેવેાજ રહ્યો-લીધેજ છૂટકા ! સજ્જનેમાં જે સોગિયાપણું ધર ધાલી ખેડુ` હેાય છે એનું કારણ એમની નાદુરસ્ત તબિયત ઢાય છે. જ્યારે જ્યારે તમને કાઇ ચીડીયા, છીછરામનના, અધુરીએ આત્મશ્લાધા કરનારા આદમી મળે ત્યારે જરૂર સમજી લેશે કે એ ભગવતપ્રિય પ્રાણી હમેશાં શિષ્ટ સમાજમાં પેાતાનુ સ્થાન ભાગવતા હશે. જ્ઞાતિબંધનેામાં અને કામી ધામિક સરથાઓમાં આવા સુજનાજ હમેશાં ઉભરાય છે. એમને એકજ દૃષ્ટિબિંદુ હાય છે અને એ સંકુચિત સ્વાસ’રક્ષણ ખુતીનેા તે સીધે! તે સાફ રસ્તા કે એક ગેાળી છેડે અને સાંસરવી ઉતરે એટલે દુશ્મનના પ્રાણ હરે; પણ આ ભદ્રજને જે રીતે ખૂન કરે છે એ સહેલાઇથી કળી શકવું મુશ્કેલ છે. એમના બધાય રસ્તા પડદા પાછળના-પેાતાની ગંદી ચાલીએનું ક્રૂરતાથી ભાડું ઉધરાવનાર મકાનમાલેક ખુની નહિ તે ખીજું શું ? કુહાડા મારવે એ સારૂ', પણ આમ વાઅજવાળા વિનાની અંધારી એરડીએમાં પૈસા લઇને અનેક આદમીઓને ગુંગળાવી નાખવાં એ તે ભયંકર અત્યાચાર ગણુાયઅને છતાંય આવા માળાના માલેકા ભદ્રજનામાં નહિ ખપતા હાય ! જીવનનાં એકએક ક્ષેત્રમાં આ પ્રમાણે શિષ્ટ સમાજને આડકતરા અન્યાય અનેક ગરી અને શ્રમજીવીઓનાં લેહી ચૂસે છે અને છતાં એમના ઉજળાં કપડાં અને ભગવાનની પૂજા સ્વતંત્ર રીતે સજ્જનમાં ખપવાની પરવાનગી આપે છે. પવિત્ર પુરુષતરીકે ગણાતી અનેક વ્યક્તિએ તિરસ્કાર કરવામાં એટલીજ ચીવટ રાખે છે; કારણ કે એ ઇશ્વરને નામે ચાલી શકે છે. શત્રુઓને પાપીએને અને દુષ્ટનાને અધમ શબ્દોથી નવાજનાર એ ધમ ગુરુએ સિવાય ખીજું કાણું હૈાય છે અને છતાં એમનાં અંતઃકરણમાં શું લયું` હેાય છે? એ તા એના ઈશ્વર જાણે! આપણું ભલુ કરવાની ઇચ્છાવાળા અનેક ગૃહસ્થાના રસ્તા તમે તપાસે તે એમાંથી નર્યાં સ્વા અને અધમ ઉદ્દેશા ઉખળી આવશે. સામી બાજી સમજ્યા વિના પેાતાના કકકા ખરા પાડવા એનું નામ ભલમનસાઈ–આવી ભલમનસાઈએ જગતમાં ધણાં અપકૃત્યા ઉતાર્યાં છે ! ભલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Ge શુભસંગ્રહ-ભાગ પાંચમો માણસનાં “પાપ” ને નામ આપવાં હોય તો આ રહ્યાં એમના અનેકમાંથી થોડા નમુના-સુલકતા, અધમતા, છીંછરાપણું, અંધશ્રદ્ધા, વાચાળતા, ડખલગીરી, જુઠ્ઠી આત્મશ્લાઘા; ગર્વિષ્ઠતા, જુલ્મ જહાંગીરી, ધર્માધતા અને કરતા; દુષ્ટજનેની દુષ્ટતા ખુલ્લી હોય છે જ્યારે ભદ્રજનાં આ ભોપાળાં સજજનતાના લેબાશથી ઢંકાયેલાં હોય છે. (એક અંગ્રેજી લેખ પરથી દૈનિક “હિંદુસ્થાન”માં લેખક-તિધ૨) २६-लुहारनो दीकरो अमेरिकानो प्रमुख केम बन्यो ? ' હર્બટ હવારે છાપાંઓ વેચી કેળવણી મેળવી. અમેરિકાના નવા પ્રમુખ મિત્ર હર્બર્ટ હુવરવિષે બ્રિટિશ વડા પ્રધાન કરતાં પણ આપણને ઘણું વધારે જાણવાનું છે. ચાર કે તેથી વધારે વર્ષ થયાં તે ૧૫ કરોડની પ્રજાના હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતા હતા કે જે પ્રજાનો મોટો ભાગ ઈગ્લીશ ભાષા બેલી નણે છે. ઈગ્લીશ. ભાષા બોલતી પ્રજાઓ વચ્ચે સહકાર સારાયે જગતની સુલેહશાંતિ અને ઉન્નતિ માટે ખાસ આવશ્યક છે. બ્રિટિશ જનતાએ અમેરિકનો માટે ૧૯૧૪ થી ઘણી કઠણ વાત વિચારી છે અને જાહેર પણ કરી છે. આ એવી વાત છે કે જે વિષે બંને પ્રજા પરસ્પર વિચાર કરી શકે. કેઈ પણ વિચારવંત અંગ્રેજ એ બીના ભાગ્યેજ ભૂલી ગયો હશે કે, બંને પ્રજાને માથે માનવજાતપ્રત્યેની એકજ સામાન્ય આદર્શ ઉપર રચાયેલી સામાન્ય જવાબદારી રહેલી છે. આ આદર્શ પ્રત્યેક વ્યક્તિમાટે સમાન સંજોગો મેળવવા અને જાળવવાનું છે અને જવાબદારી હાલના. જમાનાના સુધારાને પડતીની દશાથી જાળવી ઇતિહાસની પુનરાવૃત્તિ થતી અટકાવવાની છે. રાજદ્વારા બાબતો માટે તે થોડા વખત ફાજલ પાડતા | મી વરમાં અનેક ગુણ છે કે જેથી તે આપણા માન અને પ્રશંસાને પાત્ર ઠરે છે અને જેના, વડે જ તે પોતાને અમેરિકાને અગાઉ કદી નહિ પ્રાપ્ત થયેલો એક સૌથી મહાનમાં મહાન પ્રમુખ પૂરવાર. કરી શકે. સંપ્રદાયે “કકર” (ખ્રિસ્તી પંથના માણસે જે ફંડ કરીને કહેવાય છે તે કંડાની સોસાયટીના એક મેંબર), ધંધે ખાણના ઇજનેર, એક સફળ નાણુશાસ્ત્રી અને એક બહેશ “એરગેનાઈઝર”થી જાણીતા આ નવા પ્રમુખને રાજદ્વારી બાબતો માટે બહુ જ થોડે વખત ફાજલ રહતે:તેમાંજ એ મહાન અમર આશા છુપાઈ રહી છે કે તે એક મોટો રાજદ્વારી પુરુષ પિતાને પૂરવાર કરશે. એક અંગ્રેજ કે જેને માટે હુવર સાથે ઘરવટ જેવું છે તે તેને ગેરાતરીકે વર્ણવશે. વધુમાં તે કહેશે કે એ માણસ એ છે કે તેના મેઢામાંને એક બેલ તે જામીનગીરી સમાન સમજે. તેનામાં બાહોશી, ચાલાક, સમયસૂચકતા અને અગત્યની બાબતોને આશય શું છે તે તાબડતેબ સમય ગુમાવ્યા વિના સમજી જવાની શક્તિ, એ ગુણો ઝળકી ઉઠે છે. આ બધામાંયે થડ ઉમે.. રવાનું બાકી છે અને તે એટલું જ કે, આ માણસ એક સિદ્ધાંતવાદી છે અને તે મજબૂત અંતઃકરણની નિશ્ચયતા, મક્કમ વિચાર, દઢ મનોબળ અને ચીવટાઈ એવા એવા ગુણો ધરાવે છે. તે હુકમ પાળવા કરતાં હુકમ ફરમાવવાનું સહેલું માને છે અને જોકે તે સ્પષ્ટ વિચાર ધરાવનાર છે, તે પણ તેની એટલી નબળાઈ તો જાણીતી જ છે કે તેના મગજમાં જે ખરા ખોટા વિચારો સ્કરે તેને તે તર્કશાસ્ત્ર સાથે બરાબર ગોઠવી દે છે. - કોઈ પણ આગલા અમેરિકન પ્રમુખે મીરા હુવરે જાણ્યા હોય તે રીતે બ્રિટિશ ટાપુઓ અને યુરોપને જાણ્યા નથી. તેઓ કેન્સિટન ખાતે રહ્યા હતા અને લંડનના એક શહેરમાં કામ પણ કર્યું હતું. અમેરિકનો જેઓ ઈંગ્લાંડમાં રહે છે તેઓ આપણું કરતાં પણ વધારે ઈંગ્લીશ બને છે. લડાઈ દરમિયાન યુરોપના જુદા જુદા વિસ્તારોમાં ભૂખે મરતી વસ્તીને ખોરાક આપનારા કમિશનના પ્રમુખતરીકેની તેમની સેવાઓથી તેઓ કાંસ અને બેઅમની પ્રજાઓ સાથે બહુજ ઘાડા સંબંધમાં આવ્યા છે. છાપાં વેચી કેળવણી લીધી. આટલી બધી માહિતી હોવાથી તેઓ સહેજે પોતાના દેશને ઈગ્લાંડ અને યુરોપ સાથે સર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧ wuwuy લુહારને દીકરે અમેરિકાને પ્રમુખ કેમ બન્યા? ખાવે છે. અમેરિકાની સામાજિક વ્યવસ્થા જાના જમાનાના સુધારા કરતાં તેમને વધારે સારી લાગી છે. એઓ એ બીનાથી બહુજ રાજી થાય છે કે, છેલ્લા અમેરિકન પ્રધાનમંડળમાં બારમાંથી નવ સભાસદો-પ્રમુખ અને ઉપપ્રમુખ સુદ્ધાં-પેાતાનું ગુજરાન પોતાની મેળે કાંઈ પણ વડીલોપજિત મિલ્કત વારસામાં મેળવ્યા વિના કરતા હતા અને ખૂબ માનસિક શ્રમ ઉઠાવી જીવન ગુજાર્યું હતું. તે પોતે કબૂલ કરે છે કે “હું છાપાં વેચીને મારા ભણવાને ખર્ચ મેળવતો હતો.” પ્રજાસત્તાક રાજ્યમાં તેના આ બધા અભિમાન છતાં તે સમાજવાદ(સેશિયાલીઝમ)ના છાંટા વિના આગળ વધતો આવ્યો છે. તે એક વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી (ઈડિવિડયુઆલીસ્ટ) છે. પહેલા, છેલ્લા અને બધાજ વખતે તે તેમજ રહેશે. પ્રજા માટે પ્રજાની જ સરકાર જોઈએ એમાં તે માનવાવાળા છે, અને તે પણ પ્રજાને દોરે એવા બાહોશ ધંધાદારી માણસની સરકારમાં તે માને છે. તેમ માનવામાં તે કોઈ પણ જાતની આપખુદી હોવાની ના પાડે છે. તે એમ વારેવાર કહે છે કે, હાલ જે સરકારને તે વડે છે તે સરકાર એક નવું સામાજિક જુસ્સો ધરાવનાર સરકાર છે. મી. હુવર તેને “અમેરિકન વ્યક્તિ સ્વાતંયવાદ”ની સરકાર જાહેર કરે છે. જાહેર કરેલી રાજનીતિ મીહુવર પ્રમુખતરીકે ચૂંટાયા ત્યારે તેમણે એવું જાહેર કર્યું હતું કે, અમેરિકાને પોતાના પ્રદેશમાં વધારો કરવાની જરાયે જરૂર નથી. આથી મેકિસકે અને કેનેડાને જે સ્વરાજ બક્ષવામાં આવ્યું છે તે માટે તે બંને મુલકાએ તેના અમલ દરમિયાન નિશ્ચિંત રહેવાનું છે; અને ચીન પણ તેના ભાગલાઓના જોડાણ કરવાના સંબંધમાં સહીસલામત રહેશે. બીજી બહુજ અગત્યની જાહેરાત એ કરવામાં આવી હતી કે, પ્રજા કાયદાને બરાબર માન આપીને ચાલતી નથી અને તેથી અમેરિકન ન્યાયને નબળે પાડવામાં આવ્યો છે. આથી તેમણે ન્યાયની બાબતોમાં તપાસ કરવા માટે એક કમીશન નીમવાને પોતાને ઈરાદો જાહેર કર્યો છે. કાયદાની અવગણના અને લાંચ-રૂશ્વતની બદી દેશમાં કેમ દાખલ થઈ તે વિષે તે એમ માને છે કે, સરકાર દારૂની બંધી દેશમાં દાખલ કરવામાં નિષ્ફળ જવાથી આ પરિણામ આવ્યું છે. એક ચુસ્ત “પ્રોહીબીશનિસ્ટ' તરીકે તેને દુનિયાને બતાવી આપવું પડશે કે, છૂટાપણાને ચાહતી પ્રજાની મરજી વિરુદ્ધ એ સંબંધમાં કાયદો લાગુ પાડવો એ મહાન અને અધરૂં કાર્યો છે. બધાને સમાન સંજોગો આપવાની એની નીતિ પણ એણે દારૂ મેળવવાના સંબંધમાં ગરીબ અને તવંગર સર્વેને સરખા ગણું જાળવી રાખવાની છે. સર્વસ્વ ગણાતા અમેરિકન ડૉલરને તેણે તેની મુખ્ય નબળાઇમાંથી ચોખા બનાવવો પડશે. - તેના વખતમાં આપણે તે જે સંપ્રદાયનો છે તેના ઉપરથી માનીશું કે, દેશમાં સુલેહ-શાંતિજ સ્થપાશે અને અમેરિકન પ્રજાની રીતમાં પણ ઘણા સુધારા થશે. તેનું યૂરોપને લગતું જ્ઞાન પરદેશોને લગતી બાબતોમાં ભારે આવકારદાયક અને ઉપયોગી થઈ પડશે કે જેમ કોઈ પણ બીજા પ્રમુખના વખતમાં બન્યું નહિ હોય. એમ માનવાને જરાયે કારણ નથી કે, તે સુલેહ અને દારૂબંધીના ૧૪ મુદ્દાઓ પિતા દેશ ઉપરાંત બીજા દેશો ઉપર ઠસાવવાની ભૂલ કરે. લુહારના દીકરાની કારકીર્દિ . પિતાના જ દેશમાં મી. હુવરની મુશ્કેલીઓ ઘણી છે, રાજદ્વારી બાબતમાં તેનું બીનઅનુભવીપણું તેને જ્યારે અને ત્યારે પણ કોંગ્રેસ સાથે ઝઘડે ઉભે કરાવશે. તેની આગેવાનતરીકેની લાયકાત કસોટીના એરણ ઉપર હજી તે ઘડાવાની છે. આ લુહારના દીકરાની પ્રમુખતરીકેની કારકીર્દિ તેના જ દેશમાં ભારે રસપૂર્વક અને અધીરાઈથી નિહાળવામાં આવશે. આ મહાન પ્રજાની ઉન્નતિનો આધાર તેનીજ ફતેહ ઉપર છે; એટલું જ નહિ પણ એક કરતાં વધારે આંતરરાષ્ટ્રીય મુદાઓના સંતોષકારક ઉકેલનો પણ આધાર તેનાપરજ છે. (તા. ૧૧-૪-૨૯ના દૈનિક “હિંદુસ્થાનને લેન્ડ એન્ટવિસ્ટલને લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ હર શુલસ બહુ-ભાગ પાંચ્યા २७ - उपवास - चिकित्सा अने तेना लाभो નૈસિર્ગક રાગોપચારપદ્ધતિ તથા ઉપવાસચિકિત્સા, એ વિષયમાં આપણું પ્રાચીન વૈદ્યક અને ખીજા પ્રથા શું કહે છે, અથવા એ પ્રાચીન લેાકાને આ પદ્ધતિ નિયમપુરઃસર જ્ઞાત હતી કે નહિ તે પર વાદવિવાદમાં ન પડતાં આ બન્ને પદ્ધતિઓને થાડે ઘણે અંશે આચારમાં મૂકતાં મને શા ફાયા થયેા છે તેજ હું મારા અનુભવ જનતા પાસે મૂકીશ. વાચકજનતાએ પણ આ બાબતમાં પેાતાના અનુભવ મેળવી જોવા. આજથી લગભગ ચૌદેક વર્ષ પહેલાં મુબઇમેહમયીમાં નિવાસ કરવાને લીધે, શરીર બલિષ્ઠ હાવાને લીધે અને તેને અંગે કંઇક એ ખાબતના અભિમાનમાં તણુાઇ જેમ સેકડે ધણા મનુષ્યા આહારવિહારમાં બેદરકાર બને છે તેમ હું પણુ થઈ ગયા હતા. જીવનને માટે આપણને જેટલા પ્રમાણમાં પાણીની આવશ્યકતા છે તેથી લગભગ ખીજે ન ભરે આપણી મેાહમયીપુરી અને ખરૂ કહીએ તેા સિધને છેાડી આખા મુંબઈ ઇલાકામાં ચ્હાએ સ્થાન મેળવ્યું છે. હું પણ એ ‘શનૈવિષ”(ધીમા ઝેર)ના શિકાર બન્યા. કડક મ્હા એ ત્રણ વાર પેટરૂપ પેટારામાં ઠલવાતી. પરિણામે ખધકાશ થયા, જોકે મુબઇ શહેરવાસીએની એ ફરિયાદ બહુ સાધારણ છે. બલ્કે આ વીસમી સદીથી સ શિક્ષિત દુનિયામાં લગભગ ખધાં માણસાને તે ફરિયાદ કરતાં. સાંભળવામાં આવે છે. વિષમય હા એક ઉત્તેજક” પદા છે અને તેનુ પાન કર્યાં પછી તેની અસરથી તે સમયે તેા ઝાડા ઉતરે છે. ચ્હા પીને ઝાડે જનારા મે' હજારા જોયા છે અને હું પણ તેવા હતા. આવી રીતે આંતરડાંપર કૃત્રિમ દખાણુ અને જોર વાપરવાથી તે બહુ નબળાં પડી જાય છે અને છેવટે પ્રત્યેક જોશ આપનારા પદાર્થોનું તેટલાજ અંશે વિપરિણામ આવે છે અને અંતે હંમેશને માટે બધકાશના બલિદાન થઈ પડાય છે. એટલે હવે ધીરે ધીરે મંદાગ્નિ, કબજીઆત વગેરેને હું ભેગ થયા, શરીર પીળુ' પડી ગયું અને આયુષ્યમાં આશા ઓછી થઇ ગઈ. મુંબઈમાં ધણા નામચીન ડૉક્ટરે અને વૈદ્યના ઉપચાર કર્યો અને તેમનાં ઔષધનાં રૂપમાં ધાંએ વિષે, પૂર્વાથી સંચિત થયેલાં આ શરીરનાં વિષમાં ઉમેર્યાં. મને ઝાડા પાતળાજ ઉતરતા, કાઇ વાર આંતરડાંમાં એવા તે અમળાટ થતા કે છટ્ટીનું દૂધ યાદ આવતું; ધીરે ધીરે ફેફસાંઓપર પણ અસર થઇ. વ્યાયામનેા નાનપણથીજ અભ્યાસી હેાવાને લીધે કસરત તા હુ કરતાજ હતા, છતાં તેથી તકલીફમાં વૃદ્ધિ થવા સિવાય મને જરાએ લાભ જણાયા નહિ. હવે જીવનની પિરસીમા માસ બે માસ પર આવી અટકી હેાય એમ મને લાગવા માંડયું, ચાલવું પણ મુશ્કેલ થઈ પડયુ અને મનની અસ્થિરતાએ ઘર કર્યું. ડૉક્ટર અને વૈદ્યો કટાળ્યા અને હું' પણ કંટાળ્યે!. યંત્રસંચાલિત પૂતળાં જેવા ડાકટરેશનાં ઝેરના ખાટલાએ અને ગેાળીઓએ મને કશાય ફાયદા પહાંચાડયા નહિ. અંતે જલવાયુપરિવર્તન (હવાફેર) કરવા વલસાડ ગયેા હતા. ત્યાં મારા એક પૂર્વપરિચિતે મુંબઇવાળા ડૅા. માદનનું ગુજરાતી ભાષામા બનાવેલું અપવાસ (ઉપવાસ) ચિકિત્સા’'નું પુસ્તક વાંચવા આપ્યું. આરેાગ્યાકાંક્ષી હેવાને લીધે હુ તેા અથથી ઇતિ સુધી તે સ વાંચી ગયા અને તેમાં દર્શાવેલી-યુક્તિઓમાં કંઇક શ્રદ્દા ચાંટી અને એ ત્રણ દિવસ પછી પ્રથમ એ ઉપવાસ-કેવળ જળપર રહી કર્યાં. ત્રીજે દિવસે કરીને રસ ચૂસ્યા. આથી ફાયદે જણાયેા. ઝાડા કંઇક બંધાઇને નીકળ્યો. અને વિશ્વાસ ખેડે. એમ કરતાં એકસાથે આઠ દિવસના ઉપવાસ કર્યાં. આ વખતે મુંબઈમાં રહેતા મી. મૂલર. કે જે એક ચિત્રકારતરીકે ઘણા જાણીતા હતા તે પણ ઉપવાસમાં સામેલ હતા. કલાકે એ બે કલાકે તાજી'પાણી પીતા અને ચેાપાટી, બેન્ડસ્ટેન્ડ, એપેલે બંદર-આવે સ્થળેાએ રાજ પાંચ છ માઈલ ચાલતા, તેમ મારાં સ` દૈનિક કાર્યો પણ કરતા. સ્નાનમાં વધુ સમય લગાડતા. પ્રથમ દિવસ કઠિન ગયેા તેથી વધુ બીજો અને તેથીએ વધુ ત્રીજો દિવસ ગયા. એ ત્રણ દિવસ જરા પરાકાષ્ઠાના ગયા. ચેાથે દિવસે જીભપર સફેદ અને પીળા થર જામવા માંડયા. આંત્રખસ્તિ” (એનિમાં) લીધા પછી ભૂખ શમી ગઇ, અશક્તિ દૂર થઈ ગઈ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ ચિકિત્સા અને તેના લાલે ભોજનસિવાય જીવી શકાય છે, એવો વિશ્વાસ આવવા માંડ્યો. આઠ દિવસ પૂરા કરી નવમે દિવસે સંતરાં અને મોસંબી લીધાં અને મારા હર્ષની વચ્ચે ઘણે લાંબે વખતે મેં સુસંગઠિત અને સારા રંગનો–બંધાયેલો ઝાડો આવેલો છે. મંદાગ્નિ દૂર થઈ ગયો અને ભૂખ લાગવા માંડી અને શરીર સ્વાભાવિક શક્તિ પકડવા માંડયું. લગભગ બેએક વર્ષ સુધી સખ્ત શારીરિક દુઃખ અને બિમારી સહેવા પછી જે આ અમૂલ્ય સ્વાથ્યલાભ મેળવ્યા તેથી કેટલો બધે હર્ષમાં આવ્યો હઈશ, તેનું શબ્દોમાં વર્ણન કરવું. લગભગ અશક્ય છે. બસ, ત્યારથી જ હું “ઉપવાસચિકિત્સાને ભક્ત બન્યો. હવે જ્યારે જ્યારે કંઈ પણ શારીરિક કષ્ટ માલમ પડતું ત્યારે ઉપવાસરૂપી ઉત્તમ “રામબાણ” શસ્ત્રથી તેને ભેદી નાખતો. ઉપવાસમાં પૂર્ણ શ્રદ્ધા બેઠી અને તેને પરમભક્ત બની યમાં અને તેને લગતાં નૈસગિક ચિકિત્સાનાં પુસ્તકો. જે જે સારા સારા અમેરિકન અને બીજા લેખકોએ લખ્યાં હતાં તે સર્વ વાંચ્યાં. મી. બરનાર મેકફેડન આ લેખકોમાં મુખ્ય હતે. એનું માસિક ફીઝીકલ કલ્ચર” હું હંમેશ વાંચતે. હાલ પણ વાંચું છું. હવે મને મારા આત્મામાં આરોયસંપાદન વિષે એટલો બધે તે વિશ્વાસ ઉત્પન્ન થયો કે તેને હું મારા એક હાથની વસ્તુ સમજવા લાગ્યો. ઉષ્ણ જલપચાર, બાષ્પસ્નાન, શીત જલોપચાર, બસ્તિસ્નાન, અસ્થિ મર્દનચિકિત્સા, આતપચિકિત્સા, રંગચિકિત્સા, શરીરમર્દનચિકિત્સા (મસાજ), યોગાસનચિકિત્સા, પ્રાણચિકિત્સા અને માનસપચાર પદ્ધતિ, એ સર્વ વિષયોમાં ધીમે ધીમે મેં પ્રવેશ કરવા માંડ્યો અને બીજા દર્દીઓના પણ ઇલાજો કરવા માંડયા. આટલી પ્રસ્તાવના કે જે મને મારા છે લગભગ દેઢ માસ પૂર્વે કરેલા બેંતાળીસ ઉપવાસનો અનુભવ જનતા પાસે મૂકે તે પહેલાં કરવી જરૂરની જણાઈ. ઉપવાસથી લગભગ બધા રોગો નષ્ટ થઈ જાય છે. માત્ર તેને પદ્ધતિસર કરવા જોઈએ. ઉપવાસ પાસે લગભગ કોઈ પણ અસાધ્ય રોગ ગણાતો નથી. ભગવદગીતામાં જેમ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુસ્થતિ તવઃ અર્થાત અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે માટે જ પ્રાણીઓ દુઃખી થાય છે. ખરેખર એમજ છે. એક ગ્રામવાસી સાધારણ માનવથી માંડી મોટા મોટા શિક્ષિત સુધી સર્વ મનુષ્ય અંધારામાં જ ગોથાં ખાય છે એમ તત્ત્વદષ્ટિથી અંતરને સહજ દેખાઈ આવે છે; બકે ઘણી વાર એમજ બને છે કે, એક ગ્રામ્ય અશિક્ષિત મનુષ્ય સ્વભાવતઃ સ્વપ્રેરણશક્તિથી દોરવાઈ જેટલો સન્માર્ગે ચાલે છે અને સુખી જીવન ગાળે છે તેટલું આપણે શિક્ષિત કહેવાતા લોકોમાં જોઈશું નહિ. ફરક માત્ર એટલો જ છે કે, એ ગામડીઓ. પોતાની ભૂલો કે અમુક વિષયની અજ્ઞાનતા છુપાવી શકતા નથી અને તે વિદ્યા તેને આવડતીએ નથી; જ્યારે આપણા શિક્ષિત કહેવાતા લોકે એ ગ્રામ્ય અને ભેળા માણસની સરળતા અને ભેળપણને મૂર્ખતા લેખે છે અને પિતાની તેથી સેંકડે અંશે કરેલી વધુ ભૂલોને યુક્તિવાદ અને વાક્ચાતુર્ય થી કૃત્રિમ ગીલેટ કરી પિતાને પંડિતમન્ય સમજે છે. વનમાં વસતા પશુને કે ખુલ્લા મેદાનમાં વિચરતા એક દંડધારી ઉજજડ રબારીને કયારે ખાવું, કેમ ખાવું અને શું ખાવું, એ જેટલી ખબર છે તેટલીએ ખબર આપણે મોટામાં મોટા બહુ ઉંચું શિક્ષણ પામેલાને ખબર નથી. એ વનચર પશુ કે કે ભરવાડ જેટલા તંદુરસ્ત અને આનંદી રહે છે, તેના સેમા હિસ્સા જેટલું સ્વાથ્ય અને આનંદ આપણે નસીબમાં નથી. વિલાયતમાં ઉંચી ઉંચી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ આવેલા ર્ડોકટરો જે પોતાને સ્વાધ્યના ઇજારદારે સમજે છે અને સ્વાભાવિક કુદરતને વધુ અનુકૂળ પડતું તંદુરસ્ત જીવન ગાળનારા લોકોને અશિક્ષિત અને વિદ્યાહીન કહી પિતાનાં વિષમય ઔષના બાટલાએથી ઘણી વાર પામર અને નિર્જીવ બનાવે છે તેઓ સામાન્ય માનવોને અજ્ઞાનાંધકારમાં જ ગોથાં ખવડાવ્યા કરે છે. એક શસ્ત્રવેદ્ય-સર્જ્યન હમેશ બાપડા ગરજાઉ દર્દી પર પિતાની છુરી જેમ એક કસાઈ પશુપર નિર્દય રીતે ફેરવે છે તેમ ફેરવે છે. એમ કહે કે, તેને એવી રીતે ધુરી ચલાવી ઘણે દાખલાઓમાં, મારી નાખવાને સુદ્ધાંએ પરવાને મળ્યો હોય છે. એક ઘણે અનુભવી વિદ્વાન કહે છે કે, ડોક્ટરો અને વૈદ્યોએ પિતાના પ્રયોગો અને શસ્ત્રપ્રયોગો બાપડા દર્દીઓ પર એટલા બધા અજમાવ્યા છે કે કોઈ મહાયુદ્ધમાં જેટલાં મનુષ્ય મર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા કે મરે છે, તે કરતાં પણ વધારે સ્વાસ્થ આપવાના ઇજારદાર ગણાતા ડાકટરા અને વૈદ્યોને હાથે મર્યાં છે અને રેાજ રેાજ મરતાં જાય છે. હ્યુરીથી કાનુ' ખૂન કરનારને સરકારી કાયદામાં ફાંસીની સજા છે, જ્યારે આપણા પરવાનાવાળા ખુનીઓને માટે બારે દરવાજા મેાકળા છે. વળી દીપરના તેમના ઉપકાર અને ચગદી નાખે તેવી ફી તા જુએ! માટેજ એક જુની સાધારણ કહેવત લેાકેામાં પ્રચલિત છે કેवैद्यराजं नमस्तुभ्यं यमराज सहोदरम् । यमस्तु हरति प्राणान् वैद्यः प्राणान् धनानि च ॥ અર્થાત્ હે વૈદ્ય–ડૉક્ટર! તને નમસ્કાર; કેમકે તું યમરાજાને ભાઇ છે. યમ તે માત્ર પ્રાણજ હરે છે, પણ તું તેા પ્રાણ અને ધન બન્ને હરે છે, ડૉકટરા અને વૈદ્યોનાં આ મહાપાપની પ્રતીતિ આપણને થઇ નથી અને તેથીજ એ લેાકેાનું ટકું ચાલે છે અને પાપીઓને બદલે તેઓ ઉપકારક ગણાય છે. અમેરિકામાં હવે આ પાપની સામે અવાજ ઉઠયા છે. આપણે પણ જ્યારે કુદરતને વધારે અનુસરતું જીવન ગાળીશુ' ત્યારે તેવી પ્રતીતિ આપણને પણ થશેજ થશે. શાસ્ત્રવિદે। કહે છે કે मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदाः । आगमापायिनोऽनित्यां न तेषु रमते बुधः। અર્થાત-ઇંદ્રિયાના ભાગા કદી શીત, કદી ઉષ્ણ, કદી સુખદાયક તે કદી દુઃખમય છે. તથા અસ્થિર અને અનિત્ય છે; માટે બુદ્ધિમાન પુરુષ તેમાં કદી પણ ક્રૂસાઈ રમણુ કરતા નથી; અર્થાત્ અક્ષયસુખ બાહ્ય વસ્તુઓમાં નથી પણ પરમાત્માથી મેળવાય છે અને તેથીજ આપણાં ઉપનિષદે આત્માને ઓળખવાનું કહે છે; તેમ “નૈસગિક ચિકિત્સકા” અને ઉપવાસચિકિત્સકેા કાઇ પણ બાહ્ય દવાની જરૂર નથી અને આપણાં આ શરીરમાંજ સંપૂર્ણ સ્વાસ્થ્યના ઝરેા છે, એમ બતાવે છે. આત્માની ઓળખાણવગર મનુષ્ય જેમ દુ:ખી થાય છે, તેમજ શરીરની જાણ વગર મનુષ્ય રાગી અને પીડિત બનેલેા છે. (તા. ૨૭–૧–૧૯૨૮ના પ્રગતિ”માં લેખકઃ–શ્રી ડા. વિશ્વામિત્ર કૌશિક પંડિત ) २८ - भणतर अने पोषाक वच्चे संबंध ભણતરને અને પેાષાકને શા સબંધ છે એ સમજવાની બુદ્ધિ હાલના વિદ્યાર્થી એમાં આવી જણાતી નથી. ‘સાદું` છત્રન અને ઉન્નત વિચારણા’નું સૂત્ર જે ભાષામાંથી તેમને મેએ ચઢયુ છે તેજ ભાષાના અભ્યાસ કરતી વેળા તેમની રીતભાત જુએ તે મેટા વિરાધ દેખાશે. એ ભાષાના સંસ્કારથી રંગાયેલા વિદ્યાગુરુએ અને પ્રફેસરા પણ એવાજ તર્ક ગાઠવે છે કે, વિદ્વાન કે પ્રફેસર અનવાને જીવન ખર્ચાળ હેાવુ જોઇએ. તે પરદેશી સંસ્કૃતિ પ્રચારે છે કે વિકૃતિ તેનેા વિચાર કરવા જેટલી પુરસદ તેમને કેમ નહિ મળતી હેાય ? ઘણા સાહેબ અનેલા વિદ્યાગુરુએ અને તેમને પગલે ચાલતા પારસી અને દેશી પ્રફેસરા આ બાબતમાં વિદ્યાર્થીને ટપલા મારતાંએ શરમાતા નથી ! વિદ્યાર્થી જાણે લખત કરી બંધાયેલેા ગુલામ હાય, તેને સ્વાભિમાન કે દેશપ્રેમ નજ હાય એવા નિર્માલ્ય ગણી પાશાક અને રીતભાતની ખાખતમાં કૅલેજ કે હાઇસ્કૂલના રાજાધિરાજો તરફથી કડક ફરમાનેા આપવામાં આવે છે. તે સામે અવાજ કાઢતાં પણ થથરે એવા માનસવાળા વિદ્યાર્થી એમાં (જ્ઞાન એ પરમ શક્તિ છે) એ અનુભવ શી રીતે ઉતરે ? જોડા પહેરવાને જ્યાં સખત કાયદા હતા તે કૅલેજમાં ઉધાડે પગે જવાની હિં`મત દાખવનારા અમુભાઇ પુરાણીના જવાબ બધાને માંએથી કયારે નીકળશે ? · જ્ઞાન તે આંખા અને મગજવડે ગ્રહણ કરવાનું છે; પગેથી નથી પેસવાનું; ઉઘાડા પગને તેની સાથે શી લેવાદેવા છે?” એક કૅલેજમાંથી મારાપર એક ભાઇએ પત્ર લખ્યા છે તેમાં પાશાક અને રીતભાતવિષે જે સ્થિતિ રજુ કરે છે તે વાંચવાથી ઉપરની વાતને ટેકે! મળશેઃ ‘ધણીખરી સ’સ્થાઓમાં પશ્ચિમના ગુરુએ ભણાવે છે. તેમના એક હેતુ હિંદુસ્તાનમાં પશ્ચિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ભણતર અને પોષાક વચ્ચે સંબંધ mannnnnnnn AMARANNAM મની રહેણીકહેણી પ્રસારવાનો હોય છે. તેઓ વર્ગમાં ભણાવવા આવે ત્યારે ત્રણથી ચાર ઇંચનો સળગતે ટોટો મેંમાં રાખીને વર્ગમાં કામ કરે છે તે જોઇને કાચી સમજવાળા યુવાન ઉપર બહુજ ખરાબ અસર થાય છે અને સીગાર પીનારની સંખ્યા વધતી જાય છે. સાહેબ વિદ્યાગુરુઓ. હિંદુ કે મુસલમાન વિદ્યાર્થીની લાગણું માટે જરા પણ દરકાર રાખતા નથી. તેમને વખતે વખતે કેમ તરછોડી કાઢવા તે તે બરાબર જાણે છે. પારસી શિક્ષકો પણ તેમનું અનુકરણ કરે છે... વિલાયતી ઢબના પોશાક પાછળ આપણે યુવાનવર્ગ ગાંડ બની મૂર્ખ અનુકરણ કરતાં શીખી પતાના ખર્ચ કરવાની શક્તિ હોય કે ન હોય, પણ તેઓ તો સીનેમાં ફિમેના ઍકટરોની માફક ઓઢતા-પહેરતા અને સ્ટાઇલથી લટકાં કરતા હરતાંફરતાં પિતાની જાતને જરા ઊંચી બનેલી માની લે છે. તેમને પિશાકને ખર્ચ, બાલની શોભાનો ખર્ચ, નવી ફેશનને ખર્ચ–બધે. મળી એટલો બધો થાય છે કે દેશની ગરીબી જોતાં તેમાં દીવાળિયાપણું જ લાગે.....છતાં મારા એક પારસી શિક્ષક તો સમજાવે છે કે, ખાદી પહેરશે તો ઇગ્લિશ નહિ આવડે!..બીડી પીવી, તે તે આજના યુવાનેમાં સાધારણ વાત થઈ ગઈ છે અને હાલ માં પંચોતેર ટકા પીતાજ હશે. દશ વર્ષ પછી કદાચ એકજ ટકે બાકી રહેશે...યુનિવર્સિટીની કેળવણીની ચક્કીમાંથી નીકળ્યા પછી તો આ મજશેખનાં સપનાં જ રહે છે ને નોકરીની શોધમાં રખડતાં ખર્ચ નિભાવતાં સોસ વાનાં વીતે છે. નિર્વાહ મનજ ડોળા ફાડતો સામે ઉભો હોય તેને નવી શે, દેશસેવા કે ઉપાસનાની વાતો કેમ સૂઝે !' એ ભાઈએ બીજું ઘણું લખ્યું છે જે વિષે આગલી મિજલસમાં ખૂબ કહેવાઈ ગયું છે; પણ કેળવાયેલ યુવાન કેટલી રીતે દેશને બોજા રૂપ થઈ પડે છે તેને ખ્યાલ આપવાને સિંધની આર્ટસ, લો અને એજીનીયરિંગ કૅલેજના વિદ્યાથીઓ સમક્ષ ૨૦ મી જુને પ્રિન્સિપાલ ગોખલેએ સજજડ દાખલા દલીલ અને ગણત્રી સાથે આંખ ઉઘાડી નાખે એવું જે વ્યાખ્યાન આપ્યું છે તે પશ્ચિમની ઉપર છલી રીતભાતો પ્રચારનારાની સામે ધરવા જેવું છે. ઐકસફર્ડ અને કેબ્રિજના વિદ્યાર્થીઓની વાંદરિયા નકલ કરતાં સિંધના વિદ્યાર્થીને જોઈને અંગ્રેજો બહુ રમુજ મેળવે છે. સિંધની કૅલેજના વિદ્યાર્થીઓ હંટ, ભુરા કેટ, પિત્તળનાં બટન તથા ફલાનલનાં પહેરણ પહેરવામાં ને વિદ્યાર્થિનીઓ ઉંચી એડીનાં બૂટ વાપરવામાં શૂરાં પૂરાં છે. આપણા દેશની આબોહવા માટે પૂર્ણ અગવડરૂપ આ પિશાક સામે પ્રિન્સિપાલ ગોખલે (જે થોડાજ વખત પર વિલાયત જઈ આવ્યા છે) એ પોતાની જાતને દષ્ટાંતથી વિગ્રહ શરૂ કર્યો છે. ટર્મ ઉઘડતાંજ ત્રણે કોલેજના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓની સભા સમક્ષ પોતે એક ઝબ્બા જેવું પહેરણ (અદિયારા ઢબનું), ખેસ, ધાતી, લાલ દક્ષિણી જેડા સાથે ખુલ્લે માથે વ્યાખ્યાન આપવા રજુ થયા. તેમણે ચોખેચોખ્ખું જણાવ્યું કે, દેશને નુકસાનમાં ઉતારનારી રીતભાત અને ખર્ચાળ ટેવો વિદ્યાથીઓમાં ઉતરે છે તે માટે તેમના ગુરુઓ જ જવાબદાર છે. દેશમાં જે વખતે રાષ્ટ્રીયતાનાં પૂર ચઢે છે તે વખતે પ્રિન્સિપાલ ગોખલે જેવી ઉરચ પદવીધર અને જવાબદાર વ્યક્તિ વિદ્યાર્થીઓ સમક્ષ સાદાઇનું દૃષ્ટાંત રજુ કરવા આગળ પડે એ વિદ્યાર્થીઓનું સુભાગ્ય છે. શાહી (ઈમ્પીરિયલ) એજીનીઅરિંગ ખાતામાંથી ફારગ થઈ તેમણે પોતે પિતાનું તત્વ વ્યક્ત કરી શકે અને જોઈતી છૂટ ભોગવી શકે માટેજ સિંધ કૅલેજની જગ્યા સ્વીકારી, અને હવે વિદ્યાર્થીઓનાં જીવન ઘડવાનું કામ શરૂ કર્યું છે. દરેક જાતના આક્ષેપ સામે ટકકર લેવાની વેગભરી મહારાષ્ટ્ર પ્રકૃતિવાળું તેમનું તેજસ્વી વ્યક્તિત્વ વિદ્યાર્થીઓ પર જરૂર સજજડ છાપ પાડશે. એમના વ્યાખ્યાનને સંદેશ એકજ હતોઃ“મર્દ બનો.” સિધ આર્ટસ કૅલેજનો એ યાન મંત્ર છે. ત્યાંની એજીનીયરિંગ કૅલેજને દયાનમંત્ર છે: “ટટ્ટાર ઉભા રહે, સીધી નજર રાખે, કામ કરે એટલે કે સદા ખડે પગે રહી એકચિતે પિતાનાજ કામમાં રત રહો. આવા મંત્ર સામે રાખનારા વિદ્યાર્થીઓ આગળ તેમણે નવું દષ્ટિબિંદુ રજુ કર્યું છેઃ “શી રીતે યોગ્ય જીવન ગાળવું; ખોરાક, નિવાસને વસ્ત્રો, એ ત્રણ ત્રણ ચીજે વિદ્યાર્થીને જોઈએ જ. જીવનની એ ત્રણ મુખ્ય જરૂરિયાતો દેશની સામાજિક અને રાજકીય સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ : શુભસંગ્રહ ભાગ પાંચમ પ્રમાણે જે રીતે પ્રાપ્ત થઈ શકે તેના આધારે તે મેળવવાનો વિચારક્રમ ગોઠવો જોઈએ. દેશમાંથી જે મળી આવે તે પરજ તેણે સંતોષ લેવો જોઈએ. પોતાની ઉત્પન્ન કરવાની તાકાત કરતાં વધારે વાપરવાનું કોઈને પસાયજ નહિ. સામાન્ય રીતે કેળવાયેલો માણસ હાલની સ્થિતિમાં સમાજને નકામા બોજારૂપ લાગે છે. રાજકીય પરિરિથતિએ પાલી પરદેશી સામગ્રીથી ઝટ પૂરી પડતી કત્રિમ જરૂરિયાતને લીધે તે ગરીબ ગામડિયાનો નાશ કરવામાં અને દેશના મૂળ પદાર્થોનો આર્થિક ઘસારો આપવામાં સાધનરૂ૫ બની જાય છે. પ્રિન્સિપાલ ગોખલેએ ચોક્કસ ગણત્રીબંધ હકીકત સાથે બતાવી આપ્યું છે કે, પરદેશથી આવતી ચીજો વાપરનાર કેળવાયેલો વર્ગ જ છે.હિંદુસ્તાનને તે માટે આટલું ખર્ચ રાખવું પડે છે. રૂા. ૧૬ લાખનાં બટાટા, રૂ. ૮૬ લાખને સૂકે એ હિંદ ખેતી પ્રધાન મુલક હોવા છતાં તેને રૂ. ૬૭ લાખ પરદેશી ઘઉં માટે અને રૂા. ૧૫ લાખ કઠોળ માટે બહાર મોકલવા પડે છે; અને આ ઓછું હોય તેમ પોતાના દેહમાં ઝેર ભરવા માટે તે દર વર્ષે રૂ. ૯૨ લાખને બ્રાડી રૂા. ૫૧ લાખનો હીસકી તથા રૂ ૩૧ લાખનો સામાન્ય દારૂ મંગાવે છે. આ ઉપરાંત મેજમજા અને સ્વાદ માટે રૂ. ૧૦૧ લાખના પેટન્ટ ખોરાકે, રૂા. ૭૭ લાખનું ડબામાં જમાવેલું દૂધ, રૂા.૪૮ લાખનાં બિસ્કિટ, રૂા. ૩૫ લાખની સંધરેલી માછલીઓ, રૂ. ૧૨ લાખની ચીઝ રૂા. ૧૦ લાખનો મુરબા રૂ. ૫ લાખની વિલાયતી ચટણીઓ, રૂ. ૨૫૦ લાખની સોપારી રે ૧૮૧૮ લાખની સાકર તથા રૂા. ૨૧૬ લાખની તમાકુ હિંદ મંગાવે છે. ગરીબ માણસોને ઉપરની ચીજોની ભાગ્યેજ જરૂર પડતી હશે. આ બધાને મુખ્યત્વે ઉઠાવ કરનાર કેળવાયેલે વર્ગજ છે. હિંદુસ્તાન પિતાને ત્યાં પાકતું સરસ અનાજ હલકે ભાવે પરદેશ મોકલે છે અને વધુ ભાવ આપીને પરદેશનો ખોરાક ખરીદે છે. ઇંગ્લંડને એક રતલ ઘઉં એક આને વેચીને આપણે તે બિસ્કિટને રૂપે દોઢ રૂપિયે રતલને ભાવે ખરીદીએ છીએ, સાડાપાંચ આને વેચેલી તમાકુ સીગારરૂપે કાા રૂપિયે પાછી લઈએ છીએ. સાફ થયા વિનાની ચા ૮૬૮ લાખની મેકલી પાછી આવતાં તે ઉપર ૨૩,૩૪૭ લાખ રૂપિયા ભરીએ છીએ. કપડાં ઉપર કેટલો વ્યય થાય છે તે વાત તો હજુ બાજુ રહે છે. યુવાન વિદ્યાથીએ ભણવાના સમયમાં અને પછીની જીંદગીમાં આ આર્થિક ઘસારે ઓછો કરવા માટે બને તેટલા ઇલાજો લેવા જોઈએ. દેશમાં દૂધ જોઈએ એટલું તાજું મળે છે તે પછી ડબાએની શી જરૂર ? અને બીજી ઘણુયે ચીજે દેશના ઉદ્યોગો મારફત મેળવી શકાય તેજ વાપરવાને નિશ્ચય કાં ન થઈ શકે ? સમાજના કલ્યાણમાટે વિદ્યાર્થીઓની નીતિ અને દૃષ્ટિ એ જ હોઈ શકે કે તેમણે દેશને વધારે આપીને થોડાથી પિતાને નિભાવ કરી લે. (શ્રાવણ-૧૯૮૪ ના “કુમાર”ની મીજલસમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ GO આહારવિહારના સાદા સિદ્ધાંતથી સર્વ દર્દીની દફનક્રિયા २९-आहारविहारना सादा सिद्धांतोथी सर्व दर्दोनी दफनक्रिया ત્રીસ કરતાં વધારે વર્ષથી બર્નાર મેકફેડન વૈદ્યકીય ધંધાવાળાઓને પાકે દુશ્મન થઇ પડયો છે. તેનું નામ લેતાં કોઈ ફેંકટરના મગજમાં કંપારી છૂટવા માંડે છે. તેના તરફ આ કટરોનો સખત તિરસ્કાર હતો. કારણ ફક્ત એટલું જ હતું કે, મેકફેડને કુદરતી ઉપાયથીજ દરદીઓને સારાં કરવા માગતો હતો. બચપણમાં પિતે એક માંદલો છોકરો હતો. અઢાર વર્ષની ઉંમરે તે. દર્દે તેને ઘેરી લીધા હતા, પરંતુ કુદરતી ઉપાય અને ખેરાકથીજ તેણે પોતાની જીંદગી સુધારી હતી અને ત્યારથી તે કુદરતને ભકત બન્યો હતો. પ્રચારકાય ડૉકટરોને આ પાલવે તેમ ન હતું. તે શીતળાની રસી મૂકાવવાની પણ વિરુદ્ધ હતું. આ તે જમાનાની મહાન શોધ ગણાતી. વૈદ્યકીય સારવારવિના સારા થવાય છે, એમ તે લોકોને સમજાવતો. આથી તો ઊંટો બળી મરતા અને કહેતા કે, મેકફેડનના વિચારે છોકરશાઈ, મૂ ભરેલા અને કેવળ નકામા છે. મેકફેડન એકલા વિચારોથી સંતોષ પામે તેવો ન હતો. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેણે ઝંપલાવ્યું હતું, પરંતુ તે પિતાના વિચારોના પ્રચાર પૂરતું જ પુસ્તકે અને માસિકધારા પિતાનું સ્થાન મજબૂત બનાવતો હતો. ગમે તેટલો વિરોધ છતાં તે તો આગળજ ધપે જતો હતો. વેંકટરે સામે વાંધો નથી, મેકફેડનને ડોકટર સામે કંઈ દ્વેષ નથી. ઉલટું તેમણે માણસજાત માટે દાખલ કરેલ કેટલાક સુધારા માટે તેને માને છે. કેટલાક ડોકટરે તે તેના મિત્રો છે; છતાં પણ તે છેલ્લાં ત્રીસ વર્ષોથી ઔષધની વિરદ્દ સતત પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે. આનું કારણ ફક્ત એટલું જ છે કે. પદ્ધતિસરનાં ઔષધની સત્તા એક ડકટર ઉપર અજબ છે અને તેનાં મૂળ તત્ત્વમાં વ્યાપારી દષ્ટિને સમાવેશ થાય છે. ઉપરાંત કાયદાઓમાં અને રાજદ્વારી ક્ષેત્રોમાં પણ તે ઘુસેલ છે અને આને લઈનેજ મેકફેડન તેની વિરુદ્ધની પિતાની પ્રવૃત્તિઓને પ્રચાર કરવા માગે છે. ચૂસ્ત હિમાયતી સકારણ અને વ્યાજબી રીતે જ તેણે આ કાર્ય ઉપાડી લીધેલ છે. પિતાના માસિકનો બહોળો ફેલાવો કરવા માટે સણસણાટીવાળી કઈ વસ્તુને ઉપયોગ કરવા તે માગતા નથી. શારીરિક સુધારાને તે ચુસ્ત હીમાયતી છે. વૈદ્યકીય સુધારાએ લોકોમાંથી જે ખરૂં સત્ય હતું તેનો નાશ. કરેલ છે અને તેને બદલે વિચિત્ર દશા ઉત્પન્ન કરેલ છે. આ સ્થિતિ સામાજિક સુધારાઓ અને મનુષ્યજાતિની તંદુરસ્તીની વિરુદ્ધ હોવાથી આ ઝુંબેશ ઉઠાવવાનું તેને કારણે મળેલ છે. ઘણાએ ડાકટરોની પ્રથા ખોટી છે અને પોતાની કુદરતી રીતે વધારે સારી છે, તેમ મેકફેડન માને છે. વર્ષોના અનુભવ પછી કટરને પોતાના મતને મળતા થતા તેણે જોયેલા છે. કુદરતના આ હીમાયતીની માગણીઓના અખતરા થવા જોઈએ, પરંતુ વૈદ્યકીયધંધા તરફથી આમ કદી થવા પામેલ જ નથી. ડોકટરને રેલ વેંકટરો કોઈ વખત ખરા પડતાં તેઓ મેકફેડનની જાળમાંથી લોકોને મુક્ત કરવા મડી. પડતા. બન્ને બાજુ તરફ જોતાં આ બાબતમાં ખરા-ખોટાને સવાલ ઉભેજ રહેતા. કેાઈ બાજુથી ખરી વસ્તુ બહાર આવતી જ ન હતી. આથી ર્ડોકટરો તરફથી તેને ઘણું યે સહન કરવું પડતું. તેના કઈ પુસ્તક તરફ તેઓ ખુની દૃષ્ટિથી જોતા. મેકફેડન એકાદ વખત જેલજાત્રા કરતાં બચી ગયો હતો અને એકાદ વખત તે બે વર્ષ માટે તે કરી આવ્યું પણ હતું. ડૉકટરોનું સ્થાન અમેરિકામાં ડૉકટરો સામે કોઈ વ્યક્તિએ ઝુંબેશ ઉઠાવવી તે એક ખરેખર કઠિન કામ છે. ડોકટર ને ધર્મગુરુ બનેની ત્યાં સરખીજ ગણના થાય છે. આને લીધે સમાજમાં ડોકટર બીજાઓથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ G શુભસંગ્રહ-ભાગ પાંચમા જૂદા પડે છે. તેનું જ્ઞાન અગાધ હાય છે, તેની સમજ સંપૂર્ણ છે, આપણે તેને કઇ સવાલ કરી શકીએજ નહિ; કારણ આટલી બધી સત્તા તેમના હાથમાં સંભવીજ શકે નહિ. આપણે આપણી તંદુરસ્તી-આપણી જીંદગી પણ કંઈ પણ સત્રાવિના આપણે તેમના હાથમાં સોંપી દઇએ છીએ. આપણને તેા ફક્ત તેમના સામું ડાચુ ફાડીને જોઈ રહેવાનુ જ છે; કારણ કે આપણે ધંધાથી અજ્ઞાન છીએ. મેકફેડન આ ભ્રમણાના નાશ કરવા માગે છે. ડાક્ટરા કાંઇ જાણતા નથી તેમ તેને ખાત્રી થાય છે. આને લઇનેજ અમેરિકન મેડીકલ એસેાસીએશન તેને ચૂપ કરી દેવા માગે છે. આપણી મને દશા માંદા પડતાંજ આપણું મન ડૅક્ટર તરફ વળે છે. ડૅાકટરામાંથી વિશ્વાસ છેડવા આપણે માગતાજ નથી, મનના સતે।ષ અને શાંતિને વાસ્તે ડાકટરજ છે. આવી નિળ મને દશાને લઈનેજ આમ બને છે; પરંતુ મેકફેડનના મત પ્રમાણે તમે તમારા શરીરનેજ તક આપે અને તે રાગને આપે આપ મટાડશે. આટલા માટેજ ડૉક્ટરા આ માણસને ભયંકર ગણે છે. એકજ સિદ્ધાંત છેલ્લાં ત્રીસ વર્ષોમાં ડાક્ટરાએ ઘણી નવી શોધેા કરી જાતીનુ' સ્થાન તેમને આપેલ છે, જ્યારે મેકફેડનના સિદ્ધાંત જેને! તેજ રહેલ છે. તેજ સાખીત કરે છે કે, પેાતાના વિચારમાં તે કેટલે મક્કમ અને આગળ વધેલા છે. બહારની અડચણા દૂર થતાં શરીર જે એક જીવંત વસ્તુ છે તેને પેાતાની મેળે પેાતાની ગાઠવણ કરી લેવાની શક્તિ છે તેમ મેકફ્રેન જણાવે છે. શરીરની કુદરતી સ્વતંત્રતામાં આડે આવતી અગવડતાઓ દૂર કરવા માટેનાજ તેના પ્રયાસે છે અને ખેારાકને તેના પાયારૂપ તે ગણે છે. ખારાક અને ઉપવાસ ખારાક અને ઉપવાસ, આ બે વસ્તુઓ ઉપર મેકફેડનની પતિની રચના થયેલ છે. વૈદ્યકીય વગે પ્રથમ તે! આની અવગણના કરેલી, પરંતુ અત્યારે મહાન વિજ્ઞાનીઓએ અખતરાઓથી સાખીત કર્યુ છે કે, ઉપવાસની આવશ્યકતા છે. મેકફેડનના સિદ્ધાંતને ઠેરઠેર ઉપયાગ થાય છે. ખારાક વધારે લેવાતાં શરીરની બધી શક્તિએ તેને પચાવવામાં રાકાઇ જાય છે; માટે જ્યારે ઓછા ખારાક લેવાય છે ત્યારે આ શક્તિને શરીર સુધારવા માટે અવકાશ રહે છે. અત્યારે જે સામાન્ય ટેવ છે તેના કરતાં ધણા ઓછા ખેારાકની જરૂર છે. ખારાક શરીરને નુકસાનકર્તા ન હાતાં સાદા હેવાની આવશ્યકતા વિશેષ છે; અને એટલું તેા ચાક્કસ છે કે, ચેાડુ' ખાવાથી તેમજ વ્યાજખી ખેારાક લેવાથી મંદવાડમાંથી બચી શકાશે અને શરીર અસલ સ્થિતિપર આવી શકશે. કાંઇ ગડખડાટ થતાં ઉપવાસ કરે!. શરદી પણ ઉપવાસથી મટી જાય છે. પ્રથમ તે! આને હાંસીપાત્ર ગણવામાં આવેલ, પરંતુ ૨૪ કલાકના ઉપવાસથી શરદી મટાડી શકાય છે તેમ મેકફ્રેડને બતાવી આપેલું છે. એક દૃષ્ટાંત શિકાગા યુનિવર્સિટીમાં એક માણસે એક જંતુ જેની જીંદગી ફક્ત ૨૪ કલાકનીજ હોય છે તેના ઉપર ઉપવાસના અખતરા અજમાવેલે કેટલાંક આવાં જીવડાંઓને તેણે ખેારાકવિનાનાં પૂરી રાખ્યાં હતાં. નવાઈ તે! એ હતી કે, આથી આ જીવડાંએ ૧૫ દિવસ જીવ્યાં. સાધારણ રીતે ખારાક લેતાં તેઓ ૨૪ કલાકમાં મરી જતાં-વગરખારાકે તેએની જીંદગી ૧૫ દિવસની થઇ. આવીજ રીતે મનુષ્ય જો ખારાકના સિદ્ધાંત સમજી જાય તા પેાતાની જીંદગી બચાવી શકે. મેકફેડન જણાવે છે કે, ઉપવાસમાંજ તેને કાયમની યુવાનીનું રહસ્ય રહેલું જણાયેલ છે. ખારાવિના માણસ મરતા નથી. એકદમ ભૂખમરા વેઠવા તે મૂખ ભરેલું છે, પરંતુ ઘેાડા વખત પહેલાં જેમ લેાકા માનતા કે, એ કે ત્રણ દિવસ ખારાક ન લેવાથી માણસ મરી જાય છે, તેવું કંઈ નથી. કેદીઓની હડતાળ ઉપરથી સમજાશે કે, એક મહીના ખારાક ન લેવા છતાં કંઇ ખરાબ અસર થતી નથી. ત્રણ દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ - આહારવિહારના સાદા સિદ્ધાંતથી સર્વ દર્દીની દફનક્રિયા થી ત્રણ અઠવાડિયાં સુધી ઉપવાસ કરવા તે ટેવાઈ ગયેલા માટે કંઈ વીસાતમાં નથી. બર્નાર મેકફેડને જ આ સૂચન કરેલ છે; એટલું જ નહિ પરંતુ કેટલાએ વિજ્ઞાનીઓએ આને ટેકે આપેલ છે. શિકાગો યુનિવર્સિટીના કલાસમાં એક અખતરો થયો હતો. છોકરાઓ અને છોકરીઓએ એક અઠવાડીઆ સુધી ખોરાક લીધા ન હતા; છતાં તેઓને પોતાના હંમેશના કામકાજમાંથી , જરા પણ પાછા હઠવાની જરૂર જણાઈ ન હતી. ઉલટું તેઓ પોતાનું કામ સરસ અને ઉમંગથી કરી શક્યાં હતાં. ઉપવાસથી બળ ઘટતું નથી. મેકફેડનને આમાં કંઈ નવીન લાગતું જ ન હતું. આની શોધખોળના ઇતિહાસમાં તેણે એક દાખલો આપેલ છે. જે હેલર નામનો તેનો એક નોકર એક વાર શિકાગોથી પીટર્સબર્ગ એટલે ૫૦૦ માઈલ બે અઠવાડીઆમાં પગે ચાલીને આવ્યું હતું. આ બે અઠવાડીઆમાં તેણે પાણીસિવાય કંઇ લીધું ન હતું; છતાં પણ તે મુસાફરી પછી આનંદી, તંદુરસ્ત અને જેવો ને તેવો ખડતલ જણાયો હતે. “ફીઝીકલ કચર” નામના માસિકમાં થોડા વખત પહેલાં આને માટે કેટલાએ અખતરાઓનાં પરિણામ જણાવવામાં આવ્યાં હતાં. ડોકટરોએ સાબીત કર્યું હતું કે, બે અઠવાડીયાના ઉપવાસથી એક ૪૦ વરસના માણસના શારીરિક તંતુએ યુવાન માણસના જેવા થોડા વખતને માટે બની જાય છે. ઉપવાસથી પણ દરદી મટે છે, મેકફેડને ઉપવાસનો સિદ્ધાંત પ્રચલિત કરવાથીજ ફેંકટરો તેની સામે ઘુરકી ઉઠયા હતા. તે જણાવે છે કે, દવાથી અસાધ્ય એવાં કેટલાંએ દર્દો ઉપવાસથી મટે છે. અગર તો તે મટાડવામાં ઉપવાસથી સહાનુભૂતિ મળે છે. દમ, ઉધરસ, કબજીઆત, પ્રમેહ, સ્ત્રીઓનાં દર્દો, સંધીવા, હોજરીનાં દર્દી વગેરે કેટલાએ રેગે આથી મટાડી શકાય છે. રેંટર આથી રેશે ભરાય તેમાં કંઈ નવાઈ જેવું જ નથી. બળતામાં ઘી હોમવા જેવું એ થયું કે, મેકફેડને જણાવ્યું કે ઉપવાસથી ગરમી તેમજ કેન્સરના રોગો પણ મટી શકે છે. ઉપવાસ અને દૂધના ખારાકથી પોતે ઉપલા રોગો દર કરેલા છે એમ જણાવતાં તે ડોકટરે ભભુકી ઉઠે છે. સેંકડો અખતરાઓ પછીજ મેકફેડન પિતાનો સિદ્ધાંત બહાર પાડે છે, જ્યારે ડૉકટરોનો કેવળ બકવાદજ હોય છે. સિદ્ધાંતનું પૃથક્કરણ ખોરાક બંધ કરતાં જ શારીરિક યંત્રકામ શરીરમાં રહેલ વધારાના તને ખલાસ કરવા માંડશે. વધારાની ચરબી અને જ્યાં રોગ શરીરને પીડે છે તે જગ્યાના ખરાબ પદાર્થને તે હજમ કરી જશે. આથી ઉપવાસ દરમિયાન જ્યારે દર્દી પાતળો પડવા માંડે છે ત્યારે એમ નથી સમજવાનું કે તેનું માંસ ઓછું થાય છે, પરંતુ ખરી વાત એ છે કે, જે દર્દથી તે પીડાતા હોય છે તે ઓછું થવા માંડે છે. ઘણું વજન ઓછું થાય ત્યાંસુધી આ પ્રમાણે ચાલે છે. ત્યારબાદ ચોકકસ રીત પ્રમાણે દૂધનો રાક આપવામાં આવે છે. વૈદકશાસ્ત્રીઓ આને વિજ્ઞાનથી વિરુદ્ધ હોવાનું જાહેર કરે તેથી શું વળવાનું હતું?મેકફેડનના અખતરા ચેકકસ છે. આ રીતે તેણે ઘણાઓને સારા કરેલ છે. દૂધની ઉપયોગિતા દૂધની બાબતમાં મેકફેડન ચોક્કસ રીતે જણાવે છે કે, તેની શરીરસુધારક પદ્ધતિમાં તેનો પણ મુખ્ય હિસ્સો છે. કઈ પણ વસ્તુ કરતાં દૂધ વધારે ઉપયોગી અને ફાયદાકારક છે. આને તે સંપૂર્ણ રાક જણાવે છે. અંગત તેમજ હજારે દર્દીઓ ઉપર અખતરા ર્યા પછી જ તેણે પિતાને આ મત પ્રદર્શિત કરેલ છે. રોગ મટાડનાર અને શરીરને સુદઢ બનાવનારતરીકે દૂધનું પ્રથમ સ્થાને છે. તે એકલું પૌષ્ટિક અને જગતભરમાં એક સચોટ દવા છે. કસરતની જરૂર કસરતની જરૂર તે છેજ એમ તેનું પણ માનવું છે. બધી કસરતોમાં તે ચાલવાની કસરતને મુખ્ય સ્થાન આપે છે. ખેરાક, ઉપવાસ અને કસરત ઉપરાંત સરસ રીતે નાહવાની તેમજ તડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ८० શુભસંગ્રહ-ભાગ પાંચમા કામાં ખુલ્લા શરીરે રહેવાની પદ્ધતિ—આટલી વસ્તુએ શરીરની સુધારણામાટે મુખ્ય છે. આટલી વસ્તુઓને સમજપૂર્વક ઉપયોગ થતાં કાઈ પણુ રાગ અસાધ્ય રહેતેા નથી. પેાતાના વાળ ખરી પડવા માંડતાં તેણે આ કુદરતી પદ્ધતિથી તેને ઉપાય ચૈાજ્યેા હતેા અને વાળ જાળવી શકયા હતા. પ્રૂકના હદ ઉપરાંતના વાચનથી તેની આંખેા નબળી પડી હતી; પરંતુ આ ગુમાવેલી શક્તિ તે પાછી મેળવી શક્યા હતા. આમાં ડાકટરે તેમજ દવાને લેશમાત્ર પણ ઉપયાગ કરવામાં આવ્યેા ન હતેા. ખરૂ' રહસ્ય મેકફ્રેડને પાતાની આ કુદરતી પદ્ધતિથી કોઇ પણ વસ્તુના નીવેડા લાવવા બાકી રાખેલ નથી. દરેક રાગને માટે તે કને કંઇ ઉપાય બતાવેજ છે. ખારાક તૈયાર કરવાની આખી રીત તેણે જણાવેલી છે અને તેને સારા આદર મળ્યા છે. આ બધું છતાં ડૉકટર લેાકે! આ પદ્ધતિથી, મેકફેડનના નામમાત્રથી વિરુદ્ધ હતા. આનુ ખરું કારણુ તે શું છે તે કહી શકાય તેમ નથી; છતાં એટલુ તે! સત્ય છે કે, તેમણે મેકફ્રેડનના સિદ્ધાંતા તરફ દુ'ક્ષ કરેલું છે. તેની ચકાસણી કરી જોઇ નથી. કુદરતી પદ્ધતિની અવગણના શામાટે થવી જોઇએ? એજ મેકફેડનના વાંધા હતા. આમાં ગમે તેમ હાય, મેકફેડનને આ લેાકેા તરફથી ઘણુંયે સહન કરવુ પડયુ હતું; છતાં પણ તેના સતત પ્રયાસ અને અગાધ મહેનતના પરિણામરૂપ જે સરસ અને સાદી તેમજ કુદરતી રાગેા મટાડવાની પ્રથા તેણે જનસમાજ સમક્ષ સાદર કરેલ છે, તેને યથા ઉપયાગ તેની સાચી કિમત સમજાવ્યા વિના રહેશે નહિ. ( તા.૮-૨-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન”માંથી ) ३० - पोलांडनी प्रतिभावान पुत्री मेडम क्युरी વિજ્ઞાને શેાધેલી આધુનિક જગતની અદ્ભુત ચીજોમાં રૅડિયમ સર્વોપરિ સ્થાન ભેગવે છે. વિજળી અને ગરમી ઉત્પન્ન કરવાની અખૂટ અને અવિરત શક્તિ ધરાવનારૂં એ તત્ત્વ આજ કરાડે વર્ષોંથી પૃથ્વીના પેટામાં ખનીજો સાથે અદૃષ્ટ તે અજ્ઞાત પડેલુ હતું; ત્યાંથી તેને આટલાં વર્ષ પછી શેાધી કાઢી માનવજગત આગળ મૂકવાની પ્રતિભા દાખવનાર એક સ્ત્રીવિભૂતિ–પેાલાંડ દેશની તેજસ્વી પુત્રી મૅડમ ક્યુરી છે. વિશ્વદેવના અગ્નિ જેવા એ રેડિયમના જેટલીજ અદ્ભુત તે જીવનદાયી, તેની શેાધક મૅડમ ક્યુરીની પણ કથા છે. પાંચ ભાંડુમાં સૌથી નાની એ મેરીને જન્મ પેાલાંડની રાજધાની વાસમાં ૧૮૬૭માં થયા. એને પિતા મિ. ક્શેાડાકી વાૌંના એક વિદ્યાલયને વિદ્વાન અધ્યાપક હતા. એની માતા કન્યાશાળાની અધિષ્ઠાત્રી હતી. આ શિક્ષક દંપતી પેાતાના સધળે! વખત ભાળઉછેર અને ખાળકેળવણી પાછળજ રકતું અને એમનું ગૃહજીવન શાન્ત, રસભર્યું તે સુખી હતું. છ વર્ષની વયે મેરી નિશાળે બેઠી. સ્વભાવે તે સસલા જેવી શરમાળ અને ખીકણુ હતી. સરખી બહેનપણીએ સંગાથે પણ મેરીનું મેમાં સૌની પાછળ અપ જ દેખાય. આગળ ન પડવુ” એ એના મનની મેટામાં મેટી હાંશ, પણ મેરીના શિક્ષકા એમ એને પાછળ રહેવા દે તેવા ન હતા. જ્યારે જ્યારે કાઇ સજ્જન શાળાની મુલાકાત લેવા આવતા ત્યારે ત્યારે કવિતાના મુખપાઠ માટે કે ઉત્તમ વાચન માટે આ શરમાળ કન્યાનેજ ઉભી કરવામાં આવતી. આપડી મેરીતે તે તે ઘડીએ આકાશ પાતાળ એક થઇ જવા જેવુ થતું, અને ઘણી વાર તેા એવી આફતની પળે એ નાસી છૂટવાનુંયે કરતી. મનગમતી મઝા તા એને માને પડખે ખેસી વાર્તાઓ સાંભળવામાં પડતી. વાર્તાઓને એને અજબ શાખ હતા અને એ વાર્તાઓ પણ કેવી ? પરીએ તે રાક્ષસેાની કલ્પના-કથાઓ નહિ, પણ કુદરતની અજાયબીએની, સંસારની ખુબીએની, પ્રકાશ, તારા અને વાદળાંઓની, ખડકા અને મેધધનુષ્યેાની એવી જગતનાં વિસ્મયેાની સાચી કથાએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ميمي مية مية مية مية مية مية في مية مية مومیایی سمیه بیمه می ره مه می دیدم که یه کیه کیه که یه که یه عمره مره مه فره به می પિલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ કયુરી પણ મેરીનું આ સુખ ઝાઝું ન ટકયું. નવ વર્ષની માંડ થઈ હશે ત્યાં એની માતા પર લેકવાસી થઈ. બધાંજ બાળકને માની ખોટ તે પડી; પણ મેરીને દુ:ખને પાર ન હતું. એટલામાં આ એક ઘા ઉપર વળી બીજી આફત આવી. બાળક મેરીને પોતાની પ્રિય શાળા અને મમતાળુ શિક્ષકોને છોડી રાશિયન શાળામાં ભણવા જવાનું થયું. પલાંડ એ કાળે રશિયાનાં પંજા નીચે હતું અને આ રશિયન ફલ પોલાંડ દેશને સ્વતંત્ર પ્રાણને હણનારી સંસ્થાઓ હતી. શિક્ષક વિદ્યાર્થીવર્ગને શત્ર જેવા ગણુ.. તેઓ એમના તરફ સદા શંકાની નજરે જોતા અને તેમના ખાનગી જીવનની પણ જાસુસી રાખતા. આવા કરડાકીભર્યા દબાણ વચ્ચે વિદ્યાર્થીઓને બધે આનંદ ઉડી જતો. પલાંડનું ઉછરતું કૌમાર તો સ્વદેશપ્રેમે ચમકી રહ્યું હતું અને નાનકડી મેરીનું હદય પણ રાષ્ટ્રીય લાગણીના જેરે જેસભેર ધબકતું, એટલે રશિયન શાળાનું ભણતર એને કારમાં કંટક સમ થઈ પડયું. આ કપરા શાળાજીવનમાં માત્ર હમેશાં સાંજનો સમય એની જીંદગીમાં આશીર્વાદરૂપ થઈ પડતો. સાંજ પડયે મેરી પોતાનાં ભાઈબહેન જોડે ખેલતી અને કયારેક બાપની જોડે વાતચીત ચઢતી. મી. લોડેસ્કીને પણ વિદ્યાનો મૂળથી જ શોખ હતો. એ પિતે કવિતા લખતો અને પરભાષાનાં સુંદર કાવ્યોને પિલિશમાં ઉતારતો પણ ખરો. પિતાના ગૃહજીવનના પ્રસંગો પર રચેલાં એનાં કાવ્યો ઘરમાં બાળકને અતિ પ્રિય થઈ પડયાં હતાં. આમ મેરી બાળપણમાંથી જ કવિતાના સંસ્કાર ઝીલતી થઈ અને ફ્રેન્ચ, જર્મન ને અંગ્રેજી ભાષાના સાહિત્યનો પણ એને સારી પેઠે પરિચય થઈ ગયો; તોપણ એને પરમ પ્રિય એવા બે વિષયો તો હતા ગણિત ને ભૌતિકશાસ્ત્ર. એના જીવનનું ઘેરું સ્વપ્ન હતું પોતાની વિદ્યાના પોતે પ્રયોગો કરે તેવી એક અચ્છી પ્રયોગશાળાની સ્વામિની બનવાનું; પણ એ સ્વપ્ન સિદ્ધ થતાં તો બહુ વાર લાગી. | દરમિયાન એને શાળાનો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો હતે. પંદરમે વર્ષે મેરીએ શાળા છોડી. એજ અરસામાં એના પિતાનું આરોગ્ય લથડ્યું. આરામની એને જરૂર હતી, પણ કુટુંબની આવક થેડી, એટલે ગુજરાન ચલાવવા પૂરતું મેરીએ કામ શોધું. પ્રાંતના એક ગામડામાં કોઈ શ્રીમંતનાં છોકરાંની સંભાળ લેનારતરીકે તે રહી. ઘર છોડતી વેળા એનું હદય ભરાઈ આવ્યું ને ગાડીમાં બેસતાં મેરી ગળગળી થઈ ગઈ. જે બાળકોની એને સંભાળ લેવાની હતી તેમાંનું સૌથી મોટું મેરીની ઉંમરનું જ હતું, એટલે આ બધાંના શિક્ષક થવાને બદલે તે એમની મિત્ર બની ગઈ. થોડા જ વખતમાં સૌ બાળકેનાં દિલ એણે જીતી લીધાં. અહીં મેરીએ વળી ગામડાંનાં બીજા બાળક માટે ખાનગી નિશાળ પણ કાઢી. રશિયન સરકારને જાણું ન પડે તેવી રીતે એ કામ એને ચુપકીથી ને ભારે ભયમાં કરવાનું હતું. જે સરકારને આ બાબતની ખબર પડી હતી તે મેરીને જેલવાસ કે દેશવટો મળત. આ બધા કામ ઉપરાંત રાતને વખત એ પિતાને અભ્યાસ આગળ ધપાવવામાં ગાળતી. ત્યારે ઘર આખું આરામની ઉંધ લેતું ત્યારે જિજ્ઞાસુ મેરી આતુર નજરે વિજ્ઞાનની ચેપડીએનાં પાનાં ઉકેલતી. એ વખતે એને હાથ ૫ડેલાં એ પુસ્તક જેવાતેવાં જ હતાં અને એને નાન અપૂર્ણ હતું; પણ આ પ્રવૃત્તિમાં એને સ્વતંત્રપણે કામ કરવાની જે ટેવ પડી એ એના ભાવિ જીવનમાં ખપ આવનારો મોટો લાભ થયો. ચાર વરસ પછી મેરી ગામડામાંથી વૈર્સે પાછી આવી. અહીં પિતાની સિફારશથી દર રવિવારે એક પ્રયોગશાળામાં કામ કરવા જવાની સગવડ તે મેળવી શકી. બાકીના દિવસોમાં તેને રોજ કમાવા સખત કામ કરવું પડતું, છતાં પોતાના જીવનનું પ્રયોગશાળાનું સ્વપ્ન આટલુંયે ફળતું જે તે બહુ ઉત્સાહિત થઈ. આ અરસામાં પિલાંડના કેટલાક વિદ્યાથીઓએ પ્રજાની બુદ્ધિશક્તિ અને ચારિત્ર્યબળ ખીલવી તેને તેજસ્વી બનાવવા માટે એક ગુપ્ત મંડળ કાઢયું. મેરી આ મંડળમાં જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આગળ પડતો ભાગ લેવા માંડી. રોજ રાત્રે ભરાતા તેને ગુપ્ત વર્ગોમાં તે નિયમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શુભસંગ્રહ-ભાગ પાંચમ જતી. પે.તે આગળ શીખતી અને બીજાઓને શીખવતી. સ્વદેશને માટે જ્ઞાનસમૃદ્ધ થઈને પળ આ તેને અર્પણ થવાના એના અભિલાષ હતા. આજે પણ એ કહે છે કે, મારા જીવનના એ સૌથી મોંઘેરા પ્રેરણાકાળે મારા અંતરમાં જે જવલંત વિચારો પ્રગટ થયા એજ માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નીવડવ્યા છે. એક એક વ્યક્તિને કેળવી કમાવીને તેનો વિકાસ કરો એટલે ન વું જગત એની મેળે જન્મશે. અંતે મેરીની લાંબા સમયની આકાંક્ષા પાર ૫ડી. એણે કામ કરી કરીને થોડાક પૈસા બચાવ્યા હતા તે વડે તે આગળ અભ્યાસ માટે પારીસ ગઈ. એક મકાનને છટ્ટે માળે છેક ઉપરનું નાનકડું કાતરિયું ભાડે રાખી તે રહી. શહેરમાં ખાનગી શિક્ષણ આપી તે ગુજરાન ચલાવતી અને અવકાશના થોડા સમયમાં રાતના ઉજાગરા ઉમેરી વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષા માટે તૈયારી કરવા લાગી. એ નાના અંધારા કાતરિયામાં સુખ-સગવડની તે કલ્પના પણ ક્યાંથી હોય ? ઠંડી ઓછી લાગે તથા જરા ઉંધ આવે તેટલા માટે પોતાનાં હતાં તેટલાં બધાં કપડાં લઈ મેરી પથારી ઉપર પાથરતી. કાતરિયામાં ગરમી રાખવા માટે લોઢાને ચૂલો તે હતો, પણ કોલસા ઇ સીડીઓ ચઢાવીને લાવવા પડે; અને કયારેક તો કેસા વેચાતા લેવાને પૈસાજ ન હોય ! પિતાની સેઇ પણ એક સ્પિરિટ-લેમ્પ ઉપર તે આછીપાતળી કરી લઈ ચલાવી લેતી. દુઃખના આ દેહ્યલા દિવસોમાં પણ મેરીનો ઉત્સાહી આત્મા સુખી રહેતો. સદાકાળ અભ્યાસમાં તે લીન રહેતી. જાણે નવીજ દુનિયામાં વસતી હોય ! બે વર્ષ વીત્યે મેરી પિતાના પ્રિય વિષયમાં સ્નાતક થઇ. - પારીસની વિખ્યાત યુનિવર્સિટી-સોરની પ્રયોગશાળામાં હવે એને પ્રવેશ મળ્યો. ત્યાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પીએરે કયુરી પાસે તે પ્રયોગશાળામાં કામ કરવા રહી. એ દરમિયાન ઑફેસર કયુરી સાથે એને પ્રેમ બંધાય. વિજ્ઞાનપ્રેમ એ એમના સંબંધનું મૂળ હતું. પરિચય વધતાં તેઓ પરણ્યાં અને પારીસમાં ગૃહસંસાર શરૂ થયો. ઍફેસર સાહેબને પગાર ઓછો હતો એટલે બંને જણને સખત કામ કરવું પડતું. ઘરકામ અને રસાઇ મેરીલવે તો મેડમ કયુરી)ને માથે હતાંજ; તે ઉપરાંત એ પિતાના પતિને પ્રગશાળાના કાર્યમાં પણ મદદ કરતી અને પોતે પણ પ્રોફેસરની પદવી મેળવવા આગળ અભ્યાસ ચલાવતી. લગ્ન પછીને જ વર્ષે તેને એ પદવી ઘણા માન સાથે મળી. આટલા કામમાં પણ એ દંપતી રવિવાર ને તહેવારોમાં સાઈકલપર શહેરબહારની કુદરતમાં લટાર લેવા નીકળી પડતાં, ફ્રાન્સના કેાઈ શહેરમાં ફરી આવતાં કે વૅકેશનમાં પિલાંડ જતાં. હવે તે કૈં. યુરીએ પણ સમજવા પૂરતી પિલિશ ભાષા શીખી લીધી હતી. ઈ. સ. ૧૮૯૭ માં એમને ઘેર પ્રથમ બાળકને જન્મ થયે. આયા રાખી શકે એવી એમની સ્થિતિ નહોતી, એટલે બાળકની બધી સંભાળ માતાને માથે રહી. સદભાગ્યે મૅડમ કયુરીના સસરા એમની જોડે રહેવા આવ્યા, એટલે જ્યારે મેરી પ્રગશાળામાં કામે ચટતી ત્યારે નાના બાળકને દાદાજી રાખતા. આ અરસામાં ઍ. હેત્રી બેકેરલ નામનો વિખ્યાત ઇંચ વિજ્ઞાની યુરેનિયમ ધાતુના ક્ષારવડે નવા પ્રયોગ કરી રહ્યો હતો. પ્રકાશ ભેદી ન શકે એવા કાળા કાગળથી મજબૂત વિંટેલી ફોટોમાફિક પ્લેટ ઉપર એ યુરેનિયમ ક્ષાર મૂકવાથી જાણે પ્રકાશ પડ્યો હોય તેમ તેની અસર એ કાગળ સોંસરી કેટપ્લેટ પર થતી. યુરેનિયમનાં આ અદભુત તેજકિરણાની બાબતમાં કયુરી દંપતીને રસ પડયો અને તેમણે એ વિષયના ખાસ અભ્યાસ તથા પ્રયોગ કરવા માંડયા. તરત મૅડમ કયુરીએ શોધી કાઢયું કે, થેરિયમ નામની ધાતુવડે પણ આજ પ્રયોગ થઈ શકે છે. આ યુરેનિયમ અને થોરિયમનાં તેજકિરણેનો એ આગળ અભ્યાસ કરવા જતી હતી, એવામાં એણે એક વળી નવી શોધ કરી. અસંખ્ય બીજાં ખનીજોને અભ્યાસ કરતાં તેમાંની કેટલીકમાં એને એક અદ્દભુત તત્ત્વ મળી આવ્યું. આ ખનીજોમાં જેકે યુરેનિયમ કે થેરિયમ બેમાંથી એકેયને અંશ ન હતો, છતાં યુરેનિયમના કરતાં વધુ તેજસ્વી અને ચૈતન્યવાળો પદાર્થ એણે શેધી કાર્યો અને એનું નામ, પિતાના દેશ લાંડના નામના સ્મરણતરીકે પિલોનિયમ રાખ્યું; પણ હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પેાલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ કચુરી 43 શેાધખાળ તા ચાલુજ હતી અને એ પેલેનિયમ પર આગળ પ્રયાગે કરતાં એ દંપતીને એક {વશેષ નવુ' તત્ત્વ મળી આવ્યું. એનું નામ તેમણે રેડિયમ રાખ્યું. પરંતુ એમ એટલી શેાધ કરીને-રેડિયમ નામનુ એક તત્ત્વ છે એટલુ શેાધીને-જ બેસી રહ્યું એ કામ પતે એમ ન હતું. કાચી ધાતુઓમાં કેવળ અદૃશ્ય બનીને સંતાઇ રહેલા એ તત્ત્વને તેના શુદ્ધ સ્વરૂપે છૂટું પાડી જગત સમક્ષ તેને રજુ કરવાનું હતું; અને એ કાંઇ નાનીસુની વાત ન હતી. એમાં નાણાં જોઇએ, પૂરતાં સાધન સામગ્રી જોઇએ અને જથાબંધ કાચી ધાતુને ખાસ રાસાયનિક પ્રયોગો મારફત ગાળવાને સ્વતંત્ર પ્રયોગશાળા જોઇએ; પણ આફતથી ઘડાયેલી મેરી મુસીબતાથી હારી જવાનું શીખીજ નહાતી. મુશ્કેલીઓને આળપપાળ ગણી ખંખેરી નાખાતે, એક અદ્ભુત તત્ત્વ શોધવાની ધીકતી ધગશે એ દંપતીએ કામ કરવા માંડયું. કૉલેજના ફ્રેંમ્પાઉન્ડમાં તેમણે એક જૂની છાપરી ભાડે રાખી. એનું કાચનું છાપરૂં ચેમાસામાં ચૂએ, ઉનાળામાં ખેડ તાપથી ધીકે અને શિયાળામાં ઠુઠવતી ઠંડી આપે; પશુ આ ક્ષુદ્ર છાપરીમાંજ એમના જીવનનુ એ મહાકાર્યો પાર પડયું અખતરાઓ પાછળ એ દંપતી એટલાં રત રહેતાં કે એ કાટડીમાં તેએ દિવસેાના દિવસે ગાળી નાખતાં, ને મેરીતા પેલા જૂના સ્પિરિટ-લેમ્પ ઉપરજ રસોઈ બનાવી લઇ પાછાં કામે મચતાં. પીએરે ક્યુરી રેડિયમનાં કિરણેાના ભૌતિક ગુણાને અભ્યાસ કરતા ને મૅડમ ક્યુરી એ તત્ત્વને શુદ્ધ કરવાના પ્રયાગા પાછળ તન્મય રહેતી. સાહસ ઘણું ભારે હતું. શરીરમાં અખૂટ શક્તિ જોઈએ, મગજમાં તીક્ષ્ણ ચાકસાઈ જોઈએ ને અંતરમાં અચલ શ્રદ્ધા જોઇએ. ભગીરથ પ્રયત્ન, અવિરત ખત, અથાક મહેનત અને છતાં અખંડ સહનશીલતાને બારીક પ્રણવટથી એમણે કામ ધપાવ્યે રાખ્યુ`. ઘણીવાર તેા સેંડમ ક્યુરી આખા દિવસ ધાતુરસના ઉકળતા ચરૂ નજીક ખડેપગે રહેતી અને પેતાના કદના લેાઢાના એક લાંબા ચાટવાવ મિશ્રણા તૈયાર કરતી. ચાર વર્ષના અવિરત ખત ને સતત શ્રમ પછી તેમણે જગતના એ નવા તત્ત્વ રેડિયમને શુદ્ધ ને સ્વત ંત્રરૂપે સંસાર આગળ રજુ કર્યુ. એમને જે સાધનસંપન્ન ને વ્યવસ્થિત પ્રયોગશાળા મળી હેાત તે આ કાર્યં ચારને ખદલે એક વર્ષમાં પાર પડયું હેત. એ દંપતીનેા મધુરા આનંદ તે રાત્રે પેલી છાપરીમાં જવાતા અને છાજલીપર ચમકતી શીશાઓમાં અખંડ પ્રકાશિત રૅડિયમની કણીઆ જોવાના હતા. એ તેજની પાછળ ભીંત ઉપર શીશીઓના આછા આળા પડતાં એ દેખાવ ઘણુંાજ સુદર થતે!. ઝગમગતી શીશીએ જાણે પરીએના દેશની દીવીએ જેવી જાદુઇ દેખાતી; અને એ કઢંગી છાપરી બદલાઇને એમને મન નંદનવનનું દેવ`દિર બની જતી. જગતના જ્ઞાનના પ્રદેશપર આ નવા પ્રકાશનું એ પ્રથમ દર્શન હતું; અને એ દર્શીનનું દિવ્ય સુખ ક્યુરી દંપતી દરરેાજ ભાગવતું. દુનિયાને આ નવી શેાધની ખબર પડી. ક્યુરી દંપતીની વાહવાહ મેલાઇ. પ્રા. એકેરસની સાથેાસાથ યુરી પર્વને પણ નાખેલ પારિષિક મળ્યુ. તે પૈસેટકે સુખી થયાં; પરંતુ જે શાન્ત મીઠું સુખ તેએ આગળ ભાગવતાં તેમાં આકીર્તિની પ્રાપ્તિ અને જાહેરાતે ભંગાણુ પાડયું. વળી લાંબા વખતની તંગી અને ગરીબીને કારણે તથા અનવરત પરિશ્રમથી એમનાં શરીર એવાં તે। તવાઇ ગયાં હતાં કે ચાર વર્ષોં સુધી તેઓ કંઇજ કામ કરી ન શક્યાં. બીજી બાજુ નામના વધતી જતી હતી તે સાથે મુલાકાતીએ સ`ખ્યાબંધ આવતા જતા. જાહેર ભાષણાતી પણ માગણીએપર માગણીએ થવા માંડી અને તેમના નિરાંતને સમય તેમાં જવા લાગ્યા. પીએરે યુરીને સારોાંમાં ભૌતિકશાસ્ત્રીતરીકે માઢુ પદ મળ્યુ અને મૅડમ ક્યુરી ત્યાંની પ્રયોગશાળામાં વડી પદવીધર નીમાઇ. આ સમયમાં એમને ખીજી પુત્રી અવતરી.. પેલી કેાટડીને બદલે હવે સસાધનસંપન્ન એક નવી પ્રયેાગશાળા તેમણે વસાવી; પણ પીએરે યુરીના નસીબમાં એ ન હતી. ઈ. સ. ૧૯૦૬ માં પારીસની એક શેરીમાંથી પસાર થતાં અકસ્માત્ તેના ઉપર ભારગાડી ફરી વળી અને તે મરણ પામ્યા. મૅડમ યુરીને આ આધાત જેવાતેવા ન હતા; પણ તેાયે કામ તેણે કદી ન ડયું. યાગ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શુભસંગ્રહ-ભાગ પાંચમા શાળા અને ખાળકામાં તે પેાતાનેા બધા વખત ગાળતી. છેલ્લા જગયુદ્ધમાં એણે લશ્કરી દવાખાનાંમાં ધાયલાની સારવારમાં રેડિયમના ઉપયોગ પહેલી વાર દાખલ કરાવ્યો. હૃદેખૂંદે સ્થળે આ કામની અનેક શાખાઓ ખાલી અને તેને પણ ન પહેાંચી વળાયું ત્યારે ફૂડ ક્રાસ સોસાઈટીની મદદથી પારીસની આસપાસનાં સઘળાં દવાખાનાંમાં ગમે તે પળે રેડિયમની મદદ પહેાંચાડી શકાય તે માટે એક મેટરખસ દેોડાવવાની યેાજના કરી. યુદ્ધભૂમિની બધી ઇસ્પિતાલેા માટેનું રેડિયમ એ જાતેજ તૈયાર કરતી. ક્યુરી પતી એ આદર્શીવાદી ૬'પતીનું એક જવલંત દૃષ્ટાંત છે. એમણે પોતાની શેાધમાંથી રાતી પાઇ સરખી પણ કમાઇ લેવાના સ્વપ્નેયે ખ્યાલ કર્યાં નથી. ઉલટુ· ડિયમ ઉત્પન્ન કરવાની રીતનું લખાણ છપાવી દુનિયાભરમાં મફત ફેલાવ્યુ છે. નથી એવુ' એમણે પેટન્ટ લીધું, નથી એનેા તેમણે કાઇ ખાસ હ રાખ્યા કે નથી રેડિયમ કાઢનારી કાઇ કંપનીમાં ભાગીદારી માંધાવી. પેાતાની પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલુ' બધુ... રેડિયમ તેમણે આગળ વધુ શેાધખેાળ કરવા માટે તથા નવું રેડિયમ ઉપજાવવા સારૂ એ પ્રયાગશાળાનેજ સમર્પણ કર્યું છે. • દવાખાનાંના ઉપયાગમાં રેડિયમ જોઇએ છે તેા અણુભાર; પણ એ અણુભારની કિંમત તે અતિશય પડે છે. આવી અમૂલ્ય વસ્તુની શોધનુ' જગતને સમર્પણ કરી દેવું એ વાતેવા ત્યાગ છે? જીંદગી આખાના પરિશ્રમનું એ ફળ દેવળ વિનામૂલ્યે દેશને-સારી માનવજાતને–ચરણે ધરવામાં ક્યુરી દંપતીએ અઢળક રિદ્ધિ, અણુમેાલ ઔષધિ અને જગતના એક અદ્ભુત ચેતનતત્ત્વની શોધ જગતને સમર્પણ કરી દીધી છે; આખા સંસારની રિદ્ધિ, સિદ્ધિ ને કલ્યાણમાં પેાતાનેા સ` હિસ્સા આપી પેાતાની જાત ને જીવન ધન્ય કરી દીધાં છે; દુનિયા આગળ માનવજીવનને એક મેાંધા આદર્શો રજુ કરી દીધેા છે. · મૅડમ કયુરી કહે છે કે “પોતાના સ્વાર્થી માટે ઉત્તમ કામ કરનારા વ્યવહારકુશળ મનુષ્યની માનવજાતને અવશ્ય જરૂરત છેજ; પણ નિઃસ્વાર્થીપણું પોતાની જાત કે સ્વાર્થીની લવલેશ પરવા કર્યા વિના, કેવળ એક ધૂનની પાછળ જીવન વ્યતીત કરનારા સ્વપ્નશીલ આત્માઓની પણ એને એટલીજ જરૂરત છે. વિજ્ઞાનની જ્યેાતિદેવીસમી આ મૅડમ ક્યુરીએ પેાતાના એ આદર્શો મુજબજ જીવન ગાળ્યુ છે તે હજી ગાળે છે. પેાતાના દેશને આરે સ્વત ંત્રતા ભાગવતા પણ એ જુએ છે અને યુવાવસ્થાનું એ સ્વપ્ન પણ પાર પડેલું જોઇ જીવન સુખમય અને સાર્થક કરે છે. અસાધારણ શ્રમ અને બ્રેગ ખમી જગતના કલ્યાણમાં જીવનનું તત્ત્વ અર્પણ કરી દેનાર એ વિરલ આત્મા ની પ્રેરણા આપણાં ઉગતાં જીવનને ધન્ય બનાવે. (અંગ્રેજી ઉપરથી શ્રાવણ-૧૯૮૪ના ‘કુમાર ’માં લેખક:-શ્રી દેશળજી પરમાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને નિર્વાણમા ३१ - भगवान बुद्ध अने निर्वाणमार्ग વૈશાખી પૂર્ણિમાને દિવસ હિ ંદુસ્તાનના ધામિઁક ઇતિહાસમાં અતિ અગત્યના છે; કારણ કે લગભગ પચીસસે વર્ષ પૂર્વે આજ દિવસે આ દેશમાં એવા મહાત્માને જન્મ થયા હતા કે જેનુ ઉદાર દિલ વિશ્વનાં દુઃખી-દરીદ્રીઓને જોઇને દ્રવી જતું. પેાતે રાજકુમાર હેાવા છતાં સર્વાં વૈભવના ત્યાગ કરી ભરજુવાનીમાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યાં અને પેાતાને માટે તેમજ સં વિશ્વવાસીએને માટે આધ્યાત્મિક ઉન્નતિના અને સાંસારિક દુઃખનિવારણના માર્ગો શોધી કાઢયેા. ઐાદ્ધ ધર્મ પ્રાચીન વૈદિક ધર્મથી ભિન્ન નથી. ભગવાન મૌદ્ધના જન્મ થયા તે અરસામાં પ્રાચીન વૈદિક ધર્મીમાં અનેક જાતના સડાએ પેસી ગયા હતા; અવિનાની ધાર્મિક ક્રિયાઓ અને ક્રૂર પશુયનેએ ધર્મના સત્ય સ્વરૂપને ઢાંકી દીધુ હતું, પેાતાની શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે બ્રાહ્મણાએ વેદના ઉંધા અર્થ કરવા માંડયા હતા અને પેાતાના સિવાય ખીજી વર્ણની વ્યક્તિએ વિરુદ્ધ આડચેા ઉભી કરી હતી. આનું પરિણામ એ આવ્યુ` કે, પ્રજામાં બ્રાહ્મણેા વિરુદ્ધ જીસ્સા પેદા થયા અને તેમના આ જુલ્મ સામે અન્ય વર્ણીએ માથુ ઉંચુ કર્યું. ભગવાન બુદ્ધ બ્રાહ્મણાની આ સ્વકલ્પિત શ્રેષ્ઠતાની સામે થવામાં મુખ્ય હતા. તેમણે સર્વ મનુષ્યાની સમાનતા જાહેર કરી. જો મનુષ્ય સત્ય માર્ગે ચાલે તે જાતિ અથવા વના ભેદભાવવિવના દરેક વ્યક્તિ નિર્વાણુના અધિકારી છે એવા ઉદાર મત તેમણે ફેલાવ્યેા. તેઓ કહે છે કે, જે માણસે દરેક દુષ્ટ વાસના દૂર કરી છે, જે દરેક જાતની અપવિત્રતાથી દૂર છે, જેણે પેાતાના સ્વભાવ ઉપર વિજય મેળવ્યા છે, તેજ ખરા બ્રાહ્મણ છે. વૈવિષે પણ તેઓ કહે છે કે, નિર્વાણની પ્રાપ્તિ કરવી એજ સથી શ્રેષ્ઠ યજ્ઞ છે. આ દૃષ્ટિએ જોતાં બ્રાહ્મણાએ ઘુસાડી દીધેલા વહેમેાને દૂર કરી પ્રાચીન વેદનુ' ખરૂ' સ્વરૂપ દર્શાવવામાં મુદ્દે પેાતાની શક્તિને ઉપયેાગ કર્યાં હતા, એમ કહેવામાં જરા પણ અતિશયેાક્તિ નથી. બુદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થા અને અષ્ટાંગ મા જૂદી જૂદી જાતની સાધના કર્યાં પછી છેવટે ગયાના સુપ્રસિદ્ધ વડ નીચે તેમને સત્યજ્ઞાન અને ચાર મુખ્ય સત્યાની પ્રાપ્તિ થઈ:-- (૧) સ’સારમાં દુ:ખ સર્વત્ર છે. (ર) તેનુ કારણ તૃષ્ણા અથવા લાલસા છે. (૩) નિર્વાણની પ્રાપ્તિથી તેનુ' નિર્વાણ થઈ શકે છે. (૪) નિર્વાણના મા યુદ્ધના મત પ્રમાણે મધ્યમ માર્ગનું અવલંબન કરવાથી નિર્વાણું મેળવી શકાય છે. અતિ દેહદમન કરવાથી અથવા તેા તેથી ઉલટું સંપૂર્ણ વિલાસી જીવન ગાળવાથી જન્મ-મરણની દુગ્ધામાંથી બચી શકાતું નથી. આ સ્થિતિની પ્રાપ્તિ માટે તેમણે આઠ વિભાગવાળા માગ ખતાન્યેા છે. “સત્ય વિશ્વાસ, સત્ય નિશ્ચય, સત્ય વાણી, સત્ય ક, સત્ય મનેાભાવના, સત્ય પ્રયત્ન, સત્ય વિચાર અને સત્ય ધ્યાન-ધારણા. ”હુંકામાં કહીએ તે પવિત્ર આચારવિચાર એ સંસારબં ધનમાંથી છૂટવાના ઉપાય છે. મનુષ્યજાતિ માટે અગાધ પ્રેમ આ જાતનું સત્ય જ્ઞાન મેળવી ભગવાન બુદ્ધે તેના દેશવિદેશમાં ફેલાવે કર્યાં, તેમનુ વિશાળ હૃદય સંસારી મનુષ્યેાનાં દુઃખ જોઈ રડી ઉઠતું અને તેથી આ દુઃખનિવારણના માર્યાં સને બતાવવા માટે તેમણે પોતાના શિષ્યાને આજ્ઞા કરી. તેમના વિશાળ હૃદયમાં ઉંચનીચની ભેદભાવના હતીજ નહિ, તેથી ચાંડાળથી માંડીને બ્રાહ્મણ સુધી સતે તેમણે એકસરખા અધિકારી ગણ્યા હતા. પેાતે જ્યારે વસાલીમાં હતા ત્યારે એક વેશ્યાને તેમણે નિર્વાણુમા ના ઉપદેશ કર્યો હતા; એટલુંજ નહિ પુછું બીજા અમીર-ઉમરાવાનાં આમંત્રણ છેાડી તેને ઘેર જમવા પણ પધાર્યા હતા. આ જાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ VAANAMAN ANDAANAMAN mniana ૮૬. શુભસંગ્રહ-ભાગ પાંચમે અનેક દાખલાઓ આપી શકાય એમ છે. બદ્ધ મત નાસિતકતાને પ્રચારક નથી, બૌદ્ધ મત નાસ્તિકતાને ઉપદેશક છે એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આ ટીકા સત્ય નથી, એમ બૌદ્ધમતનાં પુસ્તક વાંચવાથી આપણને તરત જણાઈ આવશે. બુદ્ધ ભગવાને બ્રહ્મના. અસ્તિત્વની વિરુદ્ધ મત જાહેર કર્યોજ નથી. તેમણે તે માત્ર એ બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય કરવામાં વખત. ગુમાવવાની ના પાડી છે. કોઈ માણસના શરીરમાં ઝેરી બાણું પેસી ગયાં હોય તો તે માણસ શરીરમાં ઉત્પન્ન થતી અસહ્ય વેદનાને મટાડવાનો પ્રયત્ન કરશે, પણ કેવળ વિચાર કરવામાં-“આ બાણ દેણે માયું ? બાણનું ફળ કયી જાતનું છે ? બાણ મારનાર કોણ છે ?” આ જાતના ફિગટ વિચારમાં-વખત ગુમાવશે નહિ. તેવી જ રીતે સંસારના ત્રિવિધ તાપથી બળઝળી રહેલ મનુષ્યજાતિએ એ તાપ દૂર કરવાના ઉપાય શોધી કાઢવામાં કામે લાગી જવું જોઈએ. જે અમાપ છે તેનું શબ્દોમાં માપ કાઢવાનો પ્રયત્ન વૃથા છે; માટેજ ભગવાન બુદ્ધ બુદ્ધિથી અય એવા બ્રહ્મસંબંધી નિરર્થક વાદવિવાદ કરવાની મના કરી છે. નિર્વાણને અર્થ નાબુદી અથવા અસ્તિત્વનો અભાવ નથી. બૌદ્ધ ધર્મ વિશે વિચાર કરતાં. બીજી એક વાત એ યાદ રાખવાની છે કે, તેમાં બતાવેલ નિર્વાણ એટલે નાબુદી નથી. જે લોકો નિર્વાણને અર્થ નાબુદી કરે છે તેઓ ભગવાન બુદ્ધનું કહેવું સમજ્યા જ નથી. તેમણે તે કહેલું છે કે, દેહને નાશ થયા પહેલાં પણ નિર્વાણ ભોગવી શકાય છે, તો પછી તેને અર્થ નાબુદી હોઈ શકે જ નહિ. સર્વ દુષ્ટ વાસનાઓને નાશ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેનું નામ નિર્વાણ છે. ગીતાજીના પાંચમા અધ્યાયમાં બ્રહ્મનિર્વાણની સ્થિતિનું જે વર્ણન કર્યું છે તેને મળતીજ આ સ્થિતિ છે. બદ્ધ સંઘ અને ધર્મપ્રચાર બૌદ્ધ ભિક્ષુસંધની સ્થાપના એ ભગવાન બુદ્ધનું અતિ અગત્યનું કાર્ય છે. તેમના વખત પહેલાં સંન્યાસીઓનાં ટોળાંઓની હયાતી હતી એ ખરું છે, પણ તેમનામાં સંધશક્તિ ન હતી. આ જાતની શક્તિ મળવાથી બૌદ્ધ ભિક્ષુઓ દુનિયાના ઘણે ભાગમાં અતિ મહત્વનું કાર્ય કરી શક્યા છે અને જગતના કલ્યાણમાં અતિ અગત્યનો ફાળો આપી શક્યા છે. તેમની રહેણી-કરણી એવી અસરકારક હતી કે એ ધર્મને ફેલાવો ઘણું સહેલાઈથી થઈ શકે; અને આશ્ચર્યની વાત તે એ છે કે, બૌદ્ધ ધર્મના ફેલાવા માટે કદી પણ હથિયાર ઉઠાવવામાં આવ્યું નથી, છતાં આજે પણ દુનિયાની વસ્તીને એક તૃતીયાંશ ભાગ એ ધર્મમાં માને છે. હાલના ધર્માધ ધર્મપ્રચારકેએ આ ઉપરથી ઘણે ધડે લેવા જેવું છે. હાલના જમાનાના ઘણા ધર્મપ્રચારકે પિતાના ધર્મના ફેલાવા. માટે ઘણું હલકી જાતનાં સાધનોને ઉપયોગ કરે છે એ ઘણું શોચનીય છે. હિંદુ ધર્મ ઉપર બૌદ્ધ ધર્મને ઉપકાર ભારતવર્ષમાં બૌદ્ધ ધર્મ તદ્દન નાબુદ થઈ ગયું છે, પણ તેણે કરેલા ઉપકારનાં ચિહને ન ભુંસાય તેવી રીતે જોવામાં આવે છે. વિશ્વભ્રાતૃભાવ, સમાનતા એ બૌદ્ધ ધર્મના ખાસ ગુણો છે; તેની હાલના હિંદુ ધર્મ ઉપર ઊંડી અસર થયેલી છે. ખરું કહીએ તો હાલનો હિંદુ ધર્મ એ બૌદ્ધ ધર્મ અને પ્રાચીન વેદધર્મનું સંયુક્ત સ્વરૂપ છે; અને જે કે હિંદુઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો નથી છતાં પણ બુદ્ધને ભગવાનના અવતારતરીકે સ્વીકારી હિંદુ ધર્મમાં ઘણું માનવંતુ સ્થાન આપ્યું છે. આવા ધાર્મિક આચાર્યને આપણે સર્વના અનેક વાર નમન છે ! (દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાં લેખક:-શ્રી. જયંતિલાલ મંગળજી ઓઝા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૭ દેશ કે લિયે ३२-देश के लिये ગાંવ કે દૂસરે છેર સે અબ ભી ઢેલ કા ગંભીર શબ્દ સુકાઈ પડ રહા હૈ, અભી થોડી દેર પહલે ઇસ ચૌરાહ પર કુછ સિપાહિયાં ને એક ઘોષણા સુનાઈ હૈ. પતા નહીં, ઉસ ઘેષણ મેં કયા બાત થી; હાં, ઇતના સ્પષ્ટ હૈ, સુનનેવાલે કે ઉપર ઉસને બડા અસર કિયા હૈ. ઐસા પ્રતીત હોતા હૈ માન એક વિદ્યુત-ધારા ઇધર સે ઉધાર દૌડ ગઈ હૈ, ચારે એર એક પ્રકાર કી ઉત્તેજના હૈ, યુવકે કી આંખેં ચમક ઉઠી હૈં, ઉનકે સિર ગર્વ સે ઉન્નત હો ગયે હૈ, એકદૂસરે કી એર ભાવમયી દૃષ્ટિ સે દેખ રહે હૈ, જિસે સબ એક હી બાત કા અનુમોદન કર રહે હાં-“હમ ભી જાયેગે” “હમ ભી જાયેગે.” બુ કી અલ્પ ઔર ક્ષીણ દષ્ટિવાલી આંખોં મેં એક જાતિ આ ગઈ હૈ, વે એક બાર સામને દૂર ક્ષિતિજ તક ખડે પેડે ઔર હરી-હરી ખેતી સે સુલાતી જાપાની ભૂમિ કી ઓર દેખતે હૈં ફિર અપને જીણું ઝરી પડે હુએ ઢીલે જેવાલે શરીર કી ઓર, ઔર એક દીર્ઘ નિઃશ્વાસ કે સાથ ઉનકે નેત્રોં સે મુઝવે હુએ ગાલ પર ગરમ ગરમ આંસુઓ કી બુંદે ટપક પડતી હૈ. એકાએક અપને જરાણું દેહ કી સમગ્ર શક્તિ કે એક બાર એકત્ર કર કે લાડી કે સહારે જોશ મેં ઉઠ ખડે હોતે હૈ, બચ્ચાં કે બાલ્ય-સુલભ-સારલ્ય સે યુકત સંદર મુખ પર ભી થેડી દેર કે લિયે ગંભીરતા કા ભાવ આ ગયા હૈ. વે એકટક, કુછ સોચતે હુએ, પિતાઓ કે વીરતા ઔર દઢતામય ચેહર કી ઓર દેખ રહે હૈં. ઉનકી આંખે મેં ચપલતામિશ્રિત ઉત્સાહ ઔર આતુરતા હૈ. એક રોટવાલે કી દૂકાન પર એક ઝુંડ હૈ, એક અર્ધ-વૃદ્ધ વ્યક્તિ ને હાથ મેં તલવાર તલતે હુએ, અપની બહુ કી ઓર દેખ કર કહા-“અભી તે ઇનમેં તલવાર પકડને કે લિયે પર્યાપ્ત શક્તિ હૈ.” ફિર, સામને ખડે હુએ યુવક કી ઓર દેખતે હુએ બોલા–“ કેજી, તુમ દેખતે હે, મૈ બુઢ્ઢા દૂ? પરંતુ, મેરા મન અભી બુટ્ટા નહીં હૈ. અપની જન્મભૂમિ કે પ્રતિ મેરા મન ઉતના હી અટલ ઔર સત્ય હૈ.' બુઢ્ઢા ગદ્ગદ્ કંઠે સે ઉમંગ મેં બાલતા જ રહા થા. સંધ્યા કે ધુંધલે પ્રકાશ ઔર ગાંવ કી ઝપડિયો સે ઉઠે હુએ ધુઓં મેં દૂર કે દશ્ય એક-એક કરતે વૃદ્ધ કે મસ્તિક મેં બહુત દિન કી બાત કી સ્મૃતિ કે સમાન લુપ્ત હોતે જા રહે થે. આસપાસ કી ઝપડિયાં હિલતી હુઈ અસ્પષ્ટ છાયા કે સમાન હે રહી થીં. ઉસ ધુંધલે પ્રકાશ મેં ભી વૃદ્ધ કે મુખપર ઉત્તેજના સ્પષ્ટ પ્રતીત હતી થી, ઉસકા સ્વર ક્રમશઃ તેજ હો રહા થા. વહ કહતા ગયા આજ જન્મભૂમિ કે હમારી આવશ્યકતા હૈ. બચપન સે આજ તક હમેં જિસને અપની ગોદ મેં ખિલયા હૈ, ઔર મરને કે બાદ ભી જ હમારી ધૂલ કે અપને આંચલ મેં બાંધ કર છાતી સે લગા કર રખેગી; સુખ-દુઃખ મેં, ચિંતા ઔર વિપત્તિ મેં, આવશ્કતા પડને પર ‘સે હમને પુકારા હૈ, આજ ઉસે હી હમારી આવશ્યકતા હૈ. જાપાન કે અન્ન સે બના રક્ત કા હરએક કણ ઉસીકા હૈ ઔર ઉસીકે કામ આના ચાહિયે.” વૃદ્ધ કા સ્વર કુછ-કુછ કાંપ રહા થા, દૂકાન પર જલતી હુઈ અંગીઠી કે દહકતે હુએ અંગારો કા લાલ-લાલ પ્રકાશ વૃદ્ધ કે મુખ પર પડા રહા થા, જિસસે ઉસકે ચેહરે પર સૈનિક દઢતા દેખી જા સકતી થી. એ !અભી થોડી દેર પહલે આયે હુએ એક આગંતુક ને કહા “કયા બાત હૈ?” ભીડ મેં સે કઈ દઢ સ્વર મેં બોલા–“તુહે પતા નહીં ? આજ એક ઘેષણુ હુઈ હૈ. રૂસી ભેડિયે, હમારે જાપાન પર, ખૂની આંખ સે ઘૂરતે હુએ ગુર રહે હૈ, જન્મભૂમિ ને અપને પુત્રો કે સ્મરણ કિયા હૈ. જિનકે અપની જન્મભૂમિ સે પ્રેમ હૈ, યે ઉસકી પુણ્ય સેવા કે લિયે અપને નામ સનિક મેં જા કર લિખાવે, આજ ઉસે ઉનકી આવશ્યકતા હૈ.” : ઉસ ભીડ મેં સે બહુત લોગે કા મિલા હુઆ કુછ ધીમા-ધીમા-સા શબ્દ સુના પડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮. શુભસંગ્રહ-ભાગ પાંચમા લગા; ઈસી સમય દૂર સે બહુત મંદ ધોષણા કા ઢમ−મ શબ્દ હવા કે ઝેકે કે સાચ આયા ઔર દૂર અનંતમે' જા કર વિલીન હેા ગયા. (૨) પ્રાતઃકાલ હૈ। ગયા થા; સૂરજ અભી-અભી નિકલા થા. જિસ પ્રકાર એક ચતુર ચિત્રકાર પદે કે સમપૃષ્ઠ પર પેન્સિલ કી નાક સે પહાડ, પેડ, નદી, નાલે, પુષ્પિત ધાટી કે ખીચ મેં કલ કલ કર કે બહનેવાલી તરગત નદી, ઉસકે તટ પર ખસી હુઇ લતા-વેષ્ટિત સુંદર ઝેપડિયાં આદિ અકિત કર કે ઔર સુંદર રંગ ટ્રે કર વિત-જાગૃત દૃશ્ય બના દેતા હૈ, ઉસી પ્રકાર પડિયાં, ગાંવ કે ચારેાં એર હંસતી હુઇ ખેતી, નદી ઇત્યાદિ સબ દશ્ય એક-એક કર્ કે ઉષા કે પ્રકાશ સે પ્રકટ હા ગયે થે. ખાલ કી સુનહરી કિરણે નદી કી ઉઠતી હુઇ તરંગેાંસે ઝિલમિલા ઝિલમિલા કર ખેલ રહી થી ઔર પેડાં કી હરી-હરી પત્તિયાં મેં સુનહરે ર્ગ કી ગેટ લગા કર સ્વર્ગીય દૃશ્ય ઉપસ્થિત કર રહી થી. ઠંડી હવા બહુ રહી થી. દશ્ય ખેડા સુહાવના થા. ગ્રામવાસિયાં કે જગને કા ધીમા-ધીમા શબ્દ હૈ। રહા થા, એક વૃા સ્ત્રી અપની ઝાંપડી સે બાહર નિકલી. દૂર કે એક લાઇન મે મિલે હુએ પેડાં સે લે કર ઉસકે અપને પૈર કે નીચે ક રિયાલી તક હરએક દૃશ્ય ઉસપર મેાહિની મંત્ર પઢ રહા થા, વૃદ્દા બડી દેર સે એકટક દેખ રહી થી. પીછે સે ઝંપડી મે સે નિકલ કર એક ૧૯ વર્ષ કે લડકે તે વૃદ્ધા કા હાથ પકડ કર પૂછા− “માં! ક્યા દેખ રહી હૈ। ’ વૃદ્ધા—બેટા! જો, ઇસ તુમ્હારી માં કી ભી માં હૈ, ઉસે દેખ રહી હૈં. લડકા—યા માં ? વૃદ્ધા—સામને દેખે; ક્યા દિખાઇ પડતા હૈ ? લડકા——હરે હરે ખેત, ઉનકે બીચ મેં ચમકતી સાતેકી લકીર-સી વહુ છેાટી નદી, ઉસકે આગે છેટી હરી–હરી પહાડિયાં, ઉસકે દે અ’ગુલ ઉપર ચમકતે સાતે કે કટારે-સા સૂરજ ઔર નીલા આકાશ. વૃદ્ધા—કૈસા દૃશ્ય હૈ ? લડકા—બડા સુંદર, માં ! જૈસે દુનિયાભર કી સુંદરતા યહીં સા કર રખ દી ગઇ હા ! વૃદ્ધા--યહી તુમ્હારી માં હૈ! ગૌર સે દેખા, તુમ્હારે 'ગેાં મે' ઇસીકી ધૂલ લગી હૈ; યહ જો અન્ન ખાતે હા, જિસસે ખના હુઆ યહ રક્ત તુમ્હારે શરીર કી રગ-રગ મેં દૌડ રહા હૈ, યહ જો મીઠા અમૃત સા પાની પીતે હા, યહ પૃથ્વી જિસ પર તુમ ઇસ સમય ખડે હુએ હા, ખેડૂતે સાતે ઔર ચલતે-કિરતે હૈ। ઔર યહ મનેાહર દૃશ્ય જો તુમ પર પ્રેમ કા મંત્ર પઢ રહા હૈ, જાનતે હૈ, યહ તુમ્હેં કહાં સે પ્રાપ્ત હતા હૈ ઔર કહાં પર હૈં? લડકા~સ પૃથ્વી સે. વૃદ્ધા—યહ પૃથ્વી કહાં કી હૈ ? લડકા જાપાન કી. વૃદ્ધા—યહી તુમ્હારી માં હૈ, બેટા! ઔર ગૌર સે દેખા. લડકા—હાં, માં ! યહ ભી હમારી માં હૈ. વૃદ્ધા—નહીં’–નહીં”, ‘યહ ભી” નહીં, યહી તુમ્હારી માં હૈ ઔર મૈં ભી” તુમ્હારીમાં માન લે, યદિ કાઇ તુમ્હારી ઇસ માં કે ઇસ હરે અંચલ કૈા ઉધાડના ચાહે—ઇસ રમ્ય દૃશ્ય કા નષ્ટ–ભ્રષ્ટ કરના ચાહે–તુમ્હારી ઇસ માં કી છાતી પર અપને પૈને ભાલાં કે ગાઢ કર અત્યાચાર કરના ચાહે, તેા ? લડકા—મેરે સબલ હાથ ઉસે રાકને ! આગે બઢેગે. વૃદ્ધા—-શાબાશ, બેટા ! શાખાશ ! તુમ્હારા કવ્ય હૈાગા કિ તુમ અપને પ્રાણોં સે અપની માતા કે શરીર કાઢક કર્ શત્રુ કે વાર કૈ અપની છાતી પર લે. લડકા—હાં, માં ! મેરા યહી વ્યહાગા. વૃદ્ધા—તુમ્હારા યહી કવ્યૂ હેાગા; ઔર દિઈસસે ભી અધિક ઔર કુછ હૈ। સકે, તે વહુ ભી; તુમને કલ કી ધોષણા સુની હૈ, બેટા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ દેશ કે લિયે લડકા-સુની હૈ, માં ! વૃદ્ધા–તબ ક્યા સોચ રહે હો બેટા? જાઓ, ગાંવ કે ઉધર બાગ મેં કપ્તાન કા કેમ્પ લગા હૈ, વહાં જ કર માતૃભૂમિ કી દિવ્ય સેવા મેં અપને શ્રદ્ધા ઔર કર્તવ્ય કે ફૂલ ચઢાઓ. બેટા! અપની ઈસ માતા કી ભી માતા કી મર્યાદા કે અક્ષય બનાને કે લિયે અપના નામ સૈનિક મેં લિખાઓ. આજ તુમ્હારી માં કે તુમ્હારી આવશ્યકતા હૈ. લડકા–માં ! મેં અવશ્ય જાઉંગા. લો, યહ ચલા..... “માં ! માં ! દર્વાજા ખોલો, માં !” શામ હો ગઈ થી, પરંતુ અભી અંધેર નહીં કૈલા થા; લડકા દર્વાજે ૫ર આ કર ખડા હુઆ, ઘર કા દ્વાર બંદ થા. વહ થોડી દેર કુછ ચિંતિતસા સંધ્યા કી લલાઈ કી ઓર દેખતા રહા. ઉસકે મુખ પર પ્રસન્નતા નહી થી. ઉસકે જૂતે ધૂલ મેં ભરે હુએ થે. ફિર દર્વાજે ૫ર હાથ રખ કર ઉસને પુકારા-“માં ! માં ! ઇજા ખેલ, માં !” ઉસકી આવાજ ભરઈ હુઈ થી. જબ માં ને આ કર દર્વાજા ખોલા, ઉસકા હદય જે સે ધડક રહા થા. વહ સચ રહા થા, માતા પૂછેગી તે મેં કયા કદંગા ? માં દર્વાજા ખેલ કર ચલી. ઉસને અભી પુત્ર કે મુખ કે અછી તરહ નહીં દેખા થા. વહ જબ આગે આગે જા રહી થી, ઉસકે મુખ પર પ્રસન્નતા ઝલક રહી થી. એક પ્રકાર કા ગર્વ ઉસકી આખાં મેં થા. લડકા પીછે પીછે આંગન મેં આ કર સ્ટ્રલ પર બેઠ ગયા; માં ને પૂછા–“નામ લિખા દિયા, બેટા?” લડકા થેડી દેર ચૂપ રહા. ફિર સિર નીચા કિયે હુએ બેલા-“ઉને નહીં લિખા, માં! માં ભોજન બનાને મેં લગી થી. ઉસને ચૌક કર પૂછા–“કયા ?” લડકા-ઉન્હોને નહીં લિખા, માં ! માતા-કયાં ? કયા હુઆ ? લડકા-માં! મેં યહાં સે ગયા, રાતે મેં ઔર કઈ મેરે સાથી મિલે, વે ભી વહીં જ રહે છે. વહાં પર જ કર દેખા, બડી ભીડ થી, હર એક બારી-બારી સે જાતા થા. બડી દેર કે બાદ મેરા ભી નંબર આયા. માં, મેં બડા પ્રસન્ન હો રહા થા. અફસર કે સામને લે જાયા ગયા. ઉનને મેરા નામ પૂછો. મૈને નામ બતાયા. બે-બડા સુંદર નામ હૈ!” મેરી પીઠ પર પ્યાર સે હાથ રખ કર ઔર કમર મેં લટકતી તલવાર કી ઓર દેખતે હુએ બોલે, “ઇસ વેશ મેં તુમ કેસે ભલે માલૂમ હોતે હો, તુમ અપને દેશ કે લિયે અપના જીવન ઉત્સર્ગ કર સકેગે ને કહા “બડી પ્રસન્નતા કે સાથ. ઉન્હોને કહા, “એહ! મેરે પ્યારે બચે ! શાયદ તુમ નહીં જાનતે કિ તુમહું અપને માતા-પિતા-પરિવાર કા ઔર સ્વયં અપને જીવન કા મોહ છોડ દેના પડેગા? તુમ બડે ભાલે હા, કયા તુમ્હારા યહ છેટા-સાં હૃદય યુદ્ધક્ષેત્ર મેં તાપ ર બ દૂકા કી આવાજ સે ઔર તલવારે કી ચમક ઔર ઝકાર સે ડર ન જાયગા? યહ ભી હો સકતા હૈ કિ ફિર તુમ અપને માતા-પિતા કા દર્શન ન કર સકે.” મેં! મેરી છાતી ગર્વ સે ફૂલ ઉડી. મૈને ઉત્તર દિયા“મહાશય! મેં યહ સબ જાનતા હું. મેરી માતા કે છોડ કર મેરે ઘર મેં ઔર કોઈ નહીં હ મેં અપની માતા કો પ્યાર કરતા હૂં અવશ્ય, પરંતુ ઉસસે કહીં અધિક મુઝે અપની માતા જન્મભૂમિ-અપને જાપાન-સે પ્યાર કરના સિખાયા ગયા હૈ. તોપ ઔર બંદૂકે સચમુચ ભયાવહ હૈ, પરંતુ ઉનસે મુઝે ભય નહીં; કાંકિ મેં તો માતા કે પ્રેમ કા અભેદ કવચ પહને દૂ, ફિર મુઝે ડર કિસકા ઉન્હોંને મુઝે અપને ઔર પાસ ખીંચ લિયા ઔર મેરે સિર પર હાથ રૂખ કર બોલેવીર બાલક ! મેં તુમસે બડ પ્રસન્ન હું. પરંતુ તુમ યુદ્ધ મેં નહીં જા સકતે.” માં ! જૈસે કિસી ઉંચે પહાડ પર ચઢતે હુએ, શિખર કે સમીપ પહુંચ કર, મેરે પૈર ફિસલ ગયે હો, ઔર મેં નીચે ગિર પડા હોઉં. ઐસા હી મુઝે માલૂમ પડા. મૈને પૂછો:-કર્યો ? ઈસપર ઉન્હોંને કહા-કાંકિ તારે ઘર પર અકેલી તુમ્હારી વૃધા માતા હી હૈ. યદિ તુમ યુદ્ધ મેં ચલે જાએગે તે ઉસકી સેવા કૌન કરેગા ? ચૂપ હો ગયા. ઉન્હોંને અપની કમર સે યહ કટાર ખેલ કર મેરે કમર પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ૯૦ ખાંધ ી ઔર પ્યાર સે ખેલે તુમ અપને ઘર જાએ !' થોડી દેર તક વૃદ્ધા કે મુખ પર ગહરી ચિંતા કે ભાવ અકિત રહે, માનાં વહુ ધને જંગલ મે રાસ્તા ભૂલ કર ભટક રહી હેા. પરંતુ અકસ્માત્ પ્રસન્નતા સે ઉસકી આંખે ચમક ઉડ્ડી, જૈસે અંધેરે મેં લટકતે ખટાહી કા દૂર પર વૃક્ષેાં કી ઝુરમુટ કે ખીચ સે ટિમટિમાતા હુઆ પ્રકાશ દિખા પડા હૈા. વહુ ખેલી— “ બેટા! તુમ્હારે રાસ્તે મેં કટક હુઇ. અચ્છા, તુમ કુછ અવશ્ય અપના નામ સૈનિકમાં મેં લિખા સકેાગે.” ચિંતા મત કરે, કલ તુમ યહ કહું કર વહ બડી તન્મયતા કે સાથ ભેાજન ખનાને લગી. લડકા માતા કે ઇન શબ્દાં કા ગૂઢ તાપ સમઝને મેં અસમથ થા. X X X X માતા ને આજ બડી લગન સે ઔર બડા સ્વાદિષ્ટ ભાજન અનાયા, માાં અપને સારે જીવન કા પ્યાર, જો કિ વહ અપને એકલૌતે પુત્ર કે પ્રતિ રખતી થી, ઉસને ઉસમેં મિલા દિયા હા! પશ્ચાત્, બડે પ્રેમ સે પુત્ર કે ખિલાયા. ભાજતાપરાન્ત ઘેાડી દેર મેં લડકા સા ગયા. પરંતુ માતા કાનિ ન આઇ. (૪) 66 • કયાં, વીર બાલક ! આજ ફિર યહાં ક્રિસ લિયે આયે હા ?” “સૈનિકાં મેં નામ લિખાને.” તુમ્હારે સૈનિક બન જાતે પર તુમ્હારી વૃદ્ધા માતા ! સેવા કૌન કરેગા ?' યુવક તે અપની જેમ સે એક લિફાફા નિકાલ કર અફસર કે સન્મુખ મેજ પર રખ દિયા. અફસર ને લિફાફા ઉઠાયા. ઉસપર ઉસીકા પતા લિખા હુઆ થા. ઉસને કાંપતે હાથેાં સે લિફાફા ખાલા, ઉસમે લિખા થા— મહાશય, જિસ સમય મૈતે સુના કિ આપને કૈવલ ઇસી લિયે કિ મેરે પુત્ર કે સૈનિક બન જાને પર મેરી સેવા કૌન કરેગા, ઉસકે દેશ કે પ્રતિ અપના કર્તવ્યપાલન કરને ઔર ઉસ અક્ષય પુણ્ય કા ભાગી હૈાને સે રાકા હૈ. મૈંને અપને આપ¥ા સંસાર મેં સબસે અધિક દુાંગિની સમઝા. બુઢાપે સે જરિત મેરા શરીર મેરે પુત્ર કે દેશસેવા કે માગ રૂકાવટ ડાલ રહા હૈ-અર્થાત્ મૈં અપને દેશકી વૈરિન ! યા યહ મેરા કમ દુર્ભાગ્ય હૈ ? ઇસલિયે ઇસસે પહલે કિ મૈં અપને દેશ કે લિયે પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપ શત્રુ પ્રમાણિત હાઉ, અપને દેશ કે સાથ વિશ્વાસધાત કરૂં, યહ અચ્છા હૈ કિ મૈં અપને ઐસે જીવન કા હી અન્ત કર ડાલૂ ? અબ આપકેા, મેરે પુત્ર કે। અથવા સંસાર કૈ મેરે જીવન કે સુખ-દુ:ખ કી ચિંતા નહી” કરની પડેગી; યેાંકિ મૈં ઐસી જગહ પહુ`ચ જાંગી, જહાં સસાર કા કાઇ દુઃખ, ખડી સે બડી આપત્તિ, કોઇ ચિંતા મેરે શરીર કા સ્પર્શી તક નહીં કર સકેગી. મૈં અપને પુત્ર કા દેશ કે અણુ કરતી હુઇ, અપને પુત્ર ઔર પ્યારી જન્મભૂમિ સે, સદા કે લિયે બિદા હાતી .. આપકી- સૌભાગ્યવતી માતા X X X X પત્ર સમાપ્ત હુઆ. અફસર કા મુખ ગ`ભીર હેા રહા થા. ઉસને યુવક કે મુખ કી એર દેખતે હુએ કડા—“ધન્ય હૈ। વીર માતા ! ધન્ય હૈ। વીર પુત્ર! જાપાન અવશ્ય હી વિજયી હૈગા.” યુવક કૈ અપને પાસ જીલા કર ઔર પીઠ પર હાથ ફેરતે હુએ પાસ બેઠે ક્લક સે વહુ ખેાલા– “ઈસકા નામ લિખેા.” ઔર ઉસને નામ લિખ લિયા. યુવક કે મુખ પર પ્રસન્નતા થી. (કાર્તિક–૧૯૮૫ના ત્યાગભૂમિ”માં લેખક શ્રી. મંજિત ‘ભદ્ર’) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ www wwwwwwwwwwwwwwwww સામાજિક બંધનની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ બાળાએ ૯૨ ३३-सामाजिक बंधननी भयंकर चक्कीमां भिंसाती निर्दोष बाळाओ પ્રત્યેક લગ્નગાળો આપણી કરણ અને કારમી દશાનું સંપૂર્ણ ભાન કરાવે છે. જેને સાચી આંખ છે તે બધા આપણું સામાજિક દશાનું કાણું છતાં ક્રૂર, દુઃખદ છતાં હાસ્યાસ્પદ ચિત્ર જોઈ શકે છે; જેને સાચા કાન છે તે સામાજિક બંધનાની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ છતાં નિરાધાર, મનુષ્ય છતાં પ્રાણુઓ કરતાં પણ જેને માટે ઓછી કાળજી રાખવામાં આવે છે તેવી બાળાઓ અને યુવતીઓનાં હદયભેદક મૌન રુદન સાંભળી શકે છે, જેને સાચું હદય છે તેઓ એ ભયંકર પરિસ્થિતિ જોઈ કંપી ઉઠે છે; જેને સાચી બુદ્ધિ છે તે, સમાજ આ રીતે કહી દિશા તરફ ઘસડાતો જાય છે તેનો વિચાર કરી ચિંતામાં પડી જાય છે. તેમ છતાં લગ્નગાળો વહી જાય છે અને વખત જતાં વાત વિસારે પડે છે. બનેલા બનાવ ઉપર ભૂતકાળને ગાઢો પડદો પડે છે; સામાજિક સીતાની ચક્કીમાં મનુષ્યની મૂર્ખાઇને લીધે ભિંસાતી યુવતીઓનાં કારમાં કષ્ટમાંથી નશીબવાદ અને પુનર્જન્મની કલ્પનાઓદ્વારા બેટાં સમાધાન શોધાય છે; અને વળી પાછા એ રામ એના એની દશાની ચક્કી તો જેમની તેમ-અવિરત ચાલ્યાંજ કરે છે. વૃદ્ધ-બાળલોની સંખ્યા વધતી જાય છે એમ તે કદાચ ન કહી શકાય, પરંતુ વયનાં એ. ભયંકર કજોડાં જઈને કંપી ઉઠવાની લાગણું હમણાં હમણું કંઈક વધુ ખીલતી જાય છે; અને તેથીજ પ્રત્યેક લગ્નગાળે થતાં આવાં કજોડાં વખતે કંઈ કંઈ હીલચાલ-ચળવળ થતી દેખાય છે. એવા બનાવો તેથી હમણાં હમણું વિશેષ બનતા હોય તેમ લાગે છે. એટલું ખરું છે કે, નાજુક બાળાઓને ઘરડા ખખ બની ગયેલા વરરાજા... ધોળામાં ધૂળ નાખીને પણ પિતાની “વહુ' બનાવવા નફફટ નાકે તૈયાર થાય છે. ત્યારે ત્યારે તે તે ન્યાતના નવજુવાનો તેની સામે જૂદી જૂદી રીતે વિરોધ કરવા તૈયાર થાય છે. ગયે વર્ષે એક સાઠ-પાંસઠ વર્ષને બુટ્ટી પુરુષ તેર ચૌદ વર્ષની બાળકી સાથે પાંચમી વખત પરણવા નીકળ્યો, ત્યારે તેની સામેના વિરોધથી પહેલવહેલાં સામટી રીતે ગુજરાતનાં તેમજ ગુજરાતની બહારનાં વર્તમાનપત્રો ગાજી ઉઠયાં હતાં. એ વિરોધમાં એ ઘરડા “વરરાજા'ની ન્યાતના નવજુવાનોથી માંડીને ગુજરાતના આગેવાનો અને ગાંધીજી સુદ્ધાં ભળ્યા હતા. આમ સુવ્યવસ્થિત અને સંગીન વિરોધથી પરણવા નીકળેલ પુરષ ગભરાયો, અને રહી રહીને પણ અક્કલ આવી હોય તેમ, પિતાનું એ અક્કલવિનાનું કામ માંડી વાળવાની ગુજરાતી જગતને જાહેરાતથી જાણ કરી; પણ એથી એ ક્રૂર ઘાતકી કામ થતું અટક્યું નહિ. એ પુરુષે પ્રબળ લોકમતને ઠગવાનું પાજી પગલું ભર્યું અને સૌને છેતરીને પેલી બાળાનો ભવ બાળવા ગુપ્ત લગ્ન કર્યા. પરંતુ આ વર્ષે નવજુવાનોએ વધારે સાવધાનીથી કામ લેવા માંડયું છે. ઉમરેઠના એક બુદ્દા બ્રાહ્મણને ઘરડે ઘડપણ દશ-બાર વર્ષની બાળા સાથે પરણવાનો કેફ ચઢો. કન્યાના પિતાએ તેમાં સાથ દીધે; પણ એ ન્યાતના નવજુવાનો જાગતા હતા. તેમણે ઉપરાઉપરિ પત્રિકાઓ કાઢી આ દુષ્ટ કાર્યને ખૂબજ જાહેરાત આપી, પરિણામે કન્યાનો ભાઇ અમદાવાદથી આવ્યો અને સાચા “વીરની સાબીતી આપતે એ વીર પિતાની બહેનને ઉમરેઠથી અમદાવાદ લઈ ગયો. આમ નિર્દોષ બાળાને લગ્નને નામે વૈધવ્યકુંડમાં હેમાતી બચાવવામાં નવજુવાનેએ એક ડગલું આગળ ભયું. ત્યાં તે અમદાવાદમાં એક પુરુષોત્તમ' (2) ભાઈ વૃદ્ધ વયે જુવાન બાલિકાને પરણવા તૈયાર થયાની વાતે વર્તમાનપત્રાકારે દેશપરદેશમાં ફેલાઈ ગઈ એ વૈશ્ય જ્ઞાતિના વીરયુવકોએ વધુ ઉગ્ર છતાં સુયોગ્ય અને દઢ પગલું ભર્યું. પશાભાઇને પરણુતા અટકાવવા માટે એમને અદાલતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ જવું પડયું. યુવકના આ ધર્મયુદ્ધમાં કન્યાની માતા અને તેના ભાઈ ભળ્યા. ખુદ રમા (કન્યા)એ પણ હિંમતપૂર્વક એ લડતમાં સાથ પૂરાવ્યો અને કન્યાના પિતાને દુરાગ્રહ છતાં રમાને તેની ન્યાતના નવજુવાને બચાવી શક્યા. રમાના પિતાનો દુરાગ્રહ જોઈને ખુદ ન્યાયાધીશની લાગણી પણ દૂછ ગઈ. એને પણ એક પુત્રીના પિતાની એવી વાત સાંભળીને તિરસ્કારપૂર્ણ કંટાળો આવ્યો અને તેથી સામાજિક ધોરણે પિતાનું પુત્રી માટે મનાતું વાલી-સંરક્ષપદ તેમણે કાયદાની મદદથી છીનવી લીધું. આમ ધીરે ધીરે વૃદ્ધ-બાળલગ્નનાં જેડાં તરક લોકમત વધુ અને વધુ વિકરતો જાય છે, એ તે સ્પષ્ટ દેખાય છે જ; તોપણ તેની સાથે સાથે એ વાત પણ છૂપી રડી શકતી નથી કે, પિતાને ઉચ્ચ, ખાનદાન, સંસ્કૃતિવાળા, દયાધર્મને માનવાનો દાવો કરનાર મનાવનારીજ કામમાંથી આવાં ઘાતકી કામ કરનાર તેમજ તેમને તે કામમાં મદદ કરનાર સ્ત્રીપુરુષો હજી છે. કેટલાં હશે તે બહાર આવતાં થોડા ઘણા કિસ્સાઓ ઉપરથી પૂરવાર કરી ન શકાય; કેમકે જે બનાવા જાહેર થાય છે તેના કરતાં જાહેર થઇ શકતા નહિ હોય તેવા બનાવો હિંદુસમાજમાં અનેક બને છે. એટલે ખાસ વિચારવા જે પ્રશ્ન છે તે તો એ જ કે, હિંદુસમાજ આવી દશાને ક્યાંસુધી નિભાવી રાખવા માગે છે? એક તરફ ફરજીઆત વૈધવ્ય પળાવવું અને બીજી તરફથી શરમાવનારી હદ સુધીનાં વયનાં કડાંની પણ છૂટ રાખવી, એ તો મીણબત્તીને બન્ને છેડેથી સળગાવવા જેવું કામ છે; અને ભલે આજસુધી એવાં કામ ચાલતાં આવ્યાં હોય તો પણ હવે પછી તેવાં કામ ચાલુ રાખી શકાશે એવી કલ્પનાના ભરોસે તણાવું એ નરી મૂર્ખાઈ છે; એટલુંજ નહિ પણ સમયબલને નહિ પીછાનનારી ભયંકર અજ્ઞાનતા છે; પરંતુ કુદરત કેઇની મૂખોઈ કે અજ્ઞાનતાને કદી પણ નિભાવી લેતી નથી. અગ્નિમાં પડવાથી દાઝી જવાશે એવું :સાન ન ધરાવ નિર્દોષ બાળક સળગતા કોલસાને પકડવાથી દાઝયું ન હોય એમ કાઈ બતાવી શકશે ખરું? અથવા તે પથ્થર જડેલા રસ્તા ઉપર ઉંચી હવેલીની અગાશીઓથી ભુ મારનાર છુંદાઈ ન જાય તેમ બની શકે ખરું? કુદરત તે કુદરતનું કામ કરવાની જ, તે રીતે જે હિંદુસમાજ પિતાની આવી દૂર અજ્ઞાનતા કે નફફટ દુરાગ્રહ કાયમ રાખશે તે છેડાજ વખતમાં એ સમાજમાંથી અનેક યશસ્વતી અને લીલાવતીએ નીકળવા માંડે તો નવાઈ નથી. અને તે વખતે સરિભકતાની રૂઢિએના કિલ્લાઓ જ્યારે જમીનદોસ્ત થઈ જશે, ત્યારે ઝારના જેવા હઠીલા આગેવાનોની કયી દશા થશે એ કલ્પવું મુશ્કેલ છે. દશ બાર વર્ષની બાલિકાને ઘરડા માણસ સાથે પરણાવવી અને પછી તે વિધવા થાય, એટલે તમામ સામાજિક કાર્યોમાંથી તેને બાતલ બનાવી દેવી, એ પશુતા કરતાંયે વધુ શયતાનયત નથી તે શું છે ? આવી ભયંકર દુષ્ટતા સામે બંડ ઉઠાવવા જેટલી હિંમત હજી તે એકાદ યશસ્વતી બતાવી શકે છે; બાકી તો થોડાજ દિવસ પહેલાં પેલી એક જુવાન મહારાષ્ટ્રીય વિધવા બહેને કર્યું તેમ, આત્મહત્યા કરીને એ કંટાળાભરેલા જીવનને અંત આણવાજ ઘણી બહેને તૈયાર થાય છે. શું આ હિંદુઓની સંસ્કૃતિ, હિંદુઓનું ધર્મશિક્ષણ, હિંદુઓને લાંબા કાળનો જાતિ ઇતિહાસ શીખવે છે? રૂઢિઓના તમામ ગુલામોને, સનાતન ધર્મના એકે એક ઈજારદારને મારો પડકાર છે કે, તેઓ પોતાના સ્થાનેથી બહાર નીકળીને બતાવી આપે કે, આ જાતની ભયંકર ક્રૂરતા અને જંગલી પ્રથાઓ ઉપરજ હિંદુસમાજ રચાયેલો છે. અત્યારે તે કાયદો પણ હિંદુ સ્ત્રીઓને અન્યાય કરે છે, દેવો પણ પુરુષોના પક્ષકાર બનેલાચીતરાયા છે. શાસ્ત્રને નામે પણ પુરુષોનાજ લાભનાં સાટાં ઠોકાયાં છે. એટલે “નશીબના નામે તમામ જગલીવેડાઓને નીભાવી લેવામાં આવે છે. પણ એ સઘળા નશીબના ગુલામેને હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બંધનની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ બાળાઓ ૯૩ પૂછું છું કે -- (૧) તમે કે તમારો પુત્ર માંદા પડે છે ત્યારે નસીબ ઉપર આધાર રાખીને દાક્તરી સલાહ લેવાનું તેમજ ઔષધોપચાર કરવાનું માંડી વાળો છો ખરા કે? (૨) તમે અથવા તમારા પુત્ર–ભાઇમાંથી કોઈ એકાદ કારણવશાત કોઈક મારામારીમાં સપડાયા તે નશીબ ઉપર આધાર રાખીને પ્રતિપક્ષીને માર ખાતા ઉભા રહો છો ખરા કે ? (૩) સંજોગવશાત તમારી કે તમારા પુત્ર-ભાઈની ઉપર પોલીસ કેસ થયો તે નશીબ ઉપર આધાર રાખીને વકીલને રોકવાની તેમજ જેલમાં જતાં અટકવાની માથાકુટમાંથી બચી જાઓ છો ખરા કે? (૪) જીવન જીવવા માટે કમાવાની ખટપટ નહિ કરતાં નશીબ ઉપર આધાર રાખો છો કે? છોકરાનાં લગ્ન કરવામાં એ નશીબવાદની જ આંધળાની લાકડી પકડીને બેસી રહે છે ખરા કે ? જો આ બધાંજ કામેામાં પુરુષાર્થ અને મનુષ્યપ્રયત્નની વાત માનવા તૈયાર થાઓ છો તો પછી આજ બુદ્ધિનો ઉપયોગ બાળકીઓને ઘરડાં માણસ સાથે પરણાવવા તૈયાર થતાં તેમજ મનુષ્યના જેવી મનુષ્ય સ્ત્રી વિધવાને નશીબના નામે ક્રર રૂઢિબંધનમાં જકડી રાખવા શામાટે તૈયાર થાઓ છો ? ત્યાં તો તમને શાસ્ત્રો અને બાપદાદા આડા આવે છે નહિ વારૂ? જો એમ હોય તો પણ તમારે પ્રમાણિક લોકમત સમક્ષ કેટલાક સીધા ઉત્તર આપવાના રહે છે. (૧) શું શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે, બ્રાહ્મણને સાઠમે વર્ષે બાર વર્ષની બાળા સાથે લગ્ન કરવાની છૂટ આપવી ? (૨) શું શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે, પેટની પુત્રીઓને જંગમ મિલકતની માફક દમડાની સાટે વેચવાને બંધ કરવો ? (૩) શું શાસ્ત્રમાં કહ્યું છે કે, કસાઈ કરતાંયે વધુ કરતા વિધવા બનેલી સ્ત્રી ઉપર ચલાવવી ? તેની સાથે સાથે નીચેના ખુલાસાઓ પણ કરવાની તમારી જવાબદારી છે - (૧) શું શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જ તમે જીવનનાં બધાં જ કામ કરે છે ? (૨) જે રીતે શાસ્ત્ર તેનાથી વિરુદ્ધ જનારાઓ માટે જે શિક્ષા ઠરાવી છે, તે જાતની શિક્ષાને અમલ તમે કરો છે? (૩) શાસ્ત્ર વિધવાઓને માટે ઠરાવેલા પુનર્લગ્નના અને બીજા માર્ગોને અમલ કરવા તમે તૈયાર થાઓ છો ? બાપદાદાના નામનો ડર બતાવતી વખતે પણ તમારે એવા થોડાક વધુ જવાબ આપવા પડશે - (૧) બાપદાદાઓના વખતમાં હાલની દાકતરી અને શસ્ત્રક્રિયાની શોધખોળે નહોતી થઈ: તમે અત્યારે એ સાધનોનો ઉપયોગ કરતાં બાપદાદાઓની પરવાનગી કયી રીતે મેળવે છે? (૨) બાપદાદાઓના સમયમાં હાલના જેવાં વસ્ત્રોને ઉપયોગ નહોતો થત, અવર-જવરનાં અને સંદેશા-વ્યવહારનાં હાલનાં સાધને ત્યારે નહેતાં; હાલની અદાલતો, બેંકે અને આયાત નીકાસના વ્યાપારી વ્યવહાર ત્યારે નહોતા; એ બધામાં પડતાં પહેલાં પૂર્વજોને કયા તારથી પૂછાવી લ્યો છો? જો તેમ કરતાં બાપદાદાની પરવાનગીની જરૂર ન પડતી હોય તો આ કામમાંજ બાપદાદા કેમ આડા આવે છે ? હવે તો તમારાં મંદિરો અને દેવોની મૂર્તિઓને પણ બાપદાદાના સમયમાં નહોતાં તેવાં સાધવિના ચાલતું નથી; હવે તે ધર્માચાર્યો પણ મોટો, મીલ, રેલ્વે ટ્રેને બધાને ઉપયોગ કરે છે. એ બધાજ કામમાં સમય અને સંજોગનાં પરિવર્તને નીભાવી લ્યો છે, તો પછી આ એકજ કામમાં વિચાર કરતાં શામાટે અટકે છો ? આનું જ નામ હઠ, દુરાગ્રહ, દંભ, આડંબર અથવા તો ઢગ છે; અને એવા ઢોંગ ચાલુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪ શુભસંગ્રહ-ભાગ પાંચમા રાખવાથીજ કેથેરિન મેયા તેમજ બીજા ટીકાખેારાને તમે તક આપા છે; પરંતુ હજી હિંદુ યુવકયુવતીએ એ ઢાંગની સામે થયાં નથી, ત્યાંસુધી તમે આ દુરાગ્રહ રાખી શકશે. પણ હંમેશને માટે યુવક-યુવતીઓની એ ઉદાસીનતા કાયમ નહિ રહે. જેમ દુરાગ્રડ વધુ જીદ્દી, તેમ ઉદાસીનતાને વેળાસર નાશ. તેમ થતાંજ સામાજિક બળવા હામ ઠામ શરૂ થશે; અને ત્યારે શાસ્ત્રો, બાપદાદા, મદિરા, બ્રાહ્મણા, મૂતિ એ કે દેવાધિદેવા પણ એ જીણુ તાનાં જાળાંને ટકાવી રાખવા આવી શકશે નહિ. તેવી સ્થિતિ થવા પછી હાર સ્વીકારવી એમાં કાયરતા છે, પણ તેમ થા પહેલાં સમજીને સુધરવું એમાંજ માનવતા છે. હવે હિંદુ સમાજ માનવતાને માને છે કે કાયરતાને સ્વીકારે છે, એજ તેણે પેાતાના વર્તન ઉપરથી બતાવી આપવાનુ છે. ( દૈનિક હિંદુસ્થાન”ના એક અંકમાં લેખિકાઃ-કુમારી જયવતી દેશાઈ ) ३४ - सूरजथी पण वधारे गरम तारो ઘણાકા એમજ ધારતા હશે કે, સૂરજના જેટલે ગરમ ગાળા આકાશમાં બીજો કાઇજ નથી; પણ વૈજ્ઞાનિકા અને ખગેાળશાસ્ત્રીઓની શોધખેાળા મુજબ ખુદ સૂરજના કરતાં પણ વધુ ગરમ એક તારા આસ્માનમાં હસ્તી ધરાવે છે. આલડીબેરનને નામે મેળખાતા આ લાલ રંગને આતશીઆ તારા આખા જગતમાં સૌથી ગરમ હેવાનુ કહેવાય છે અને આપણા સૂરજ કરતાં વધુ મેટા તે એક સૂરજ છે. આ સૌથી ગરમ તારાની સપાટી નજદીકની ટેમ્પરેચર શુમારે ૮૦,૧૦૦ ડીગ્રી સેટીગ્રેડ હાવાની ગણત્રી કરવામાં આવે છે કે જેની આગળ આપણા સૂર્યની સપાટી આસપાસની ફક્ત ૬,૦૦૦ ડીગ્રી સેટીગ્રેડની ટેમ્પરેચર કુછ ખીસાતમાં ગણુાય નહિ; પણ આ આલડીબેરન તારા આપણી પૃથ્વીથી બહુજ દૂર રહે છે કે આપણા સૂરજના કરતાંય વીશલાખ ઘણા વધુ દૂર આવેલે હાઇ તેની ગરમી આપણને લાગતી નથી. આપણા સૂર્ય આપણી પૃથ્વીની સૌથી નજદીકમાં છે, તે ઈન્કેન્ડીસેટ ગેસને બનેલે એક ગાળા છે અને તેનાં કિરણેાથી જે ઉકળાટ પડે છે તે કિરણા ૯૨,૦૦૦,૦૦૦ માઇલની મુસાફરી કર્યાં પછી અત્રે આવી પહાંચે છે. આ કિરણે ભલાં માટેજ સઘળી દિશાએ કરી કરીને આપણી તરફ આવે છે, નહિ તે જો તે સ્થિર આવે તે ખગોળશાસ્ત્રીઓના જણાવવા મુજબ તે પૃથ્વીને અથડાતાંજ જંગી બ ગાળાની મીસાલ ફાટી ઉઠે અને તેમાંથી ગમ ગેસનાં ઉબાડિયાં નીકળીને સઘળું ફૅના કાત્યા કરી નાખે. (દૈનિક હિ...દુસ્થાન”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ આદર્શ બાલમંદિર ३५-आदर्श बालमंदिर બાળકની કેળવણીનો વિષય સહેલામાં સહેલો હોવો જોઈએ તે કઠણમાં કઠણ થઈ ગયો જણાય છે, અથવા કરી મૂકવામાં આવ્યો છે. અનુભવ તે એમ ? અનિછાએ પણ કંઈક સારી કે ખરાબ કેળવણી પામી રહ્યાં છે. આ વાકય ઘણા વાંચનારને વિચિત્ર લાગશે, પણ બાળક કોને કહીએ, કેળવણી એટલે શું અને બાળકેળવણી કેાણ આપી શકે? એ વિચારી લઈએ તે કદાચ ઉપરના વાક્યમાં કંઇ નવાઈ જેવું ન લાગે. બાળક એટલે દશ વર્ષની અંદરનાં છોકરા-છોકરીઓ અથવા એવી ઉમ્મરનાં લાગતાં બાળકે. કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહિ. અક્ષરજ્ઞાન એ કેળવણીનું સાધન માત્ર છે. કેળવણી એટલે મન સુદ્ધાં બાળકની બધી ઈદ્રિયોનો સદુપયોગ કરતાં બાળક જાણે તે. એટલે કે બાળક પિતાના હાથ, પગ ઇત્યાદિ કર્મ દ્રયોને અને નાક, કાન ઇત્યાદિ જ્ઞાનેંદ્રિયોને ખરો ઉપયોગ કરી જાણે. હાથ વતી ચાર નહિ જોઈએ, માખીઓ નહિ મારવી જોઈએ, પિતાના ભેરૂને કે નાનાં ભાઈબહેનને ન મારવાં જોઈએ એવું જ્ઞાન જે બાળક પામે છે તેની કેળવણીનો આરંભ થઈ ચૂક્યો. જે બાળક પિતાનું શરીર, પિતાના દાંત, જીભ, નાક, કાન, આંખ, માથું, નખ ઇત્યાદિ સાફ રાખવાની આવશ્યકતા સમજે છે અને રાખે છે તેણે કેળવણુનો આરંભ કર્યો છે એમ કહી શકાય. જે બાળક ખાતાં પીતાં અડપલાં કરતું નથી, એકાન્તમાં કે સમાજમાં ખાવાપીવાની ક્રિયાઓ રીતસર કરે છે, રીતસર બેસી શકે છે અને શુદ્ધ-અશુદ્ધ ખોરાકનો ભેદ જાણે શુદ્ધની પસંદગી કરે છે, અકરાંતિયાપણે ખાતું નથી, જે જુએ તે માગતું નથી, ન મળે તેયે શાન્ત રહે છે, એ બાળકે કેળવણીમાં સારી પ્રગતિ કરી છે. જે બાળકના ઉચ્ચાર શુદ્ધ છે, જે પોતાની આસપાસ રહેલા પ્રદેશના ઇતિહાસભૂગોળ તે શબ્દોનું નામ જાણ્યા વિના આપણને બતાવી શકે છે, જેને દેશ શું છે એનું ભાન થયું છે એણે પણ કેળવણીને માર્ગે ઠીક મજલ કરી છે. જે બાળક સાચજૂઠનો અને સારાસારને ભેદ જાણી શકે છે તથા સારૂં અને સાચું પસંદ કરે છે, નઠારાને અને જૂઠાને ત્યાગ કરે છે એ કેળવણીમાં બહુ સારી પ્રગતિ કરી છે. આ વસ્તુને હવે લંબાવવાની જરૂર રહેતી નથી. બીજા રંગે વાંચનાર પોતાની મેળે પૂરી શકે છે. માત્ર એક વાત સ્પષ્ટ કરવી જોઇએ. આમાં કયાંયે અક્ષરજ્ઞાનની કે લિપિત્તાનની આવશ્યકતા નહિ જોવામાં આવે. બાળકને લિપજ્ઞાનમાં રેકવો એ તેમના મન ઉપર અને તેમની બીજી ઈદ્રિયો ઉપર દબાણ મૂક્યા બરાબર છે, તેમની આંખને અને તેમના હાથનો દુરુપયોગ કર્યા બરાબર છે. ખરી કેળવણી પામેલું બાળક અક્ષરજ્ઞાન યોગ્ય સમયે સહેજે મેળવી શકે અને તે રસપૂર્વક પામે. આજે બાળકને એ જ્ઞાન બોજારૂપે થઈ પડે છે. આગળ વધવાના સારામાં સારા કાળને નકામો લેપ થાય છે અને અંતે તેઓ સુંદર અક્ષર કાઢવાને બદલે, અને સુંદર રીતે વાંચવાને બદલે માખીના ટાંગા જેવા અક્ષર કાઢે છે. તે ઘણું ન વાંચવાનું વાંચે છે, અને વાંચે છે તે પણ ઘણી વેળા ખેટી રીતે વાંચે છે. આને કેળવણી કહેવી એ કેળવણીની ઉપર અત્યાચાર કર્યા બરાબર છે. બાળક અક્ષરજ્ઞાન પામે તેના પહેલાં તેને પ્રાથમિક કેળવણી મળી જવી જોઈએ. આમ કરવાથી આ ગરીબ મુલકમાં અનેક વાચનમાભ અને બાળપોથીઓના ખર્ચમાંથી અને ઘણા અર્થમાંથી બચી જવાય. બાળપોથી હોવી જ જોઈએ તે તે શિક્ષકને સારૂજ હોય. મારી વ્યાખ્યાનાં બાળકોને સારૂ કદી નહિ. જો આપણે ચાલુ પ્રવાહમાં ન તણાઈ રહ્યા હોઈએ તો આ વાત દીવા જેવી સ્પષ્ટ લાગવી જોઈએ. ઉપર આલેખેલી કેળવણું બાળક ઘરમાંજ પામી શકે અને માતાનીજ મારફતે. એટલે જેવી તેવી કેળવણી તો બાળકે માતાની પાસેથી પામે છે. જે આજે આપણું ઘર છિન્નભિન્ન થઈ ગયાં છે, માબાપ બાળકે પ્રત્યેને પિતાનો ધર્મ ભૂલી ગયાં છે તે બાળકની કેળવણ જ્યાં સુધી - બને ત્યાં સુધી એવા સંજોગોમાં અપાવી જોઈએ કે જ્યાં બાળકને કુટુંબના જેવું જ વાતાવરણ મળે. -આ ધમ માતાજ બજાવી શકે. તેથી બાળકેળવણી સ્ત્રીના જ હાથમાં હોવી જોઈએ, જે પ્રેમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે ધીરજ સ્ત્રી બતાવી શકે એ સામાન્ય રીતે આજ લગી પુરુષ નથી બતાવી શકે. આ બધું સાચું હોય તે બાળકેળવણીને પ્રશ્ન ઉકેલતાં સહેજે સ્ત્રીકેળવણીને પ્રશ્ન આપણી સામે ખડો થાય છે, અને જ્યાં લગી સાચી બાળકેળવણી આપવા લાયક માતા તૈયાર નથી થઈ, ત્યાં લગી બાળક સેંકડો નિશાળમાં જતાં છતાં કેળવણી વિનાનાંજ રહે છે, એમ કહેતાં મને સંકોચ નથી થતું. હવે હું બાળકેળવણીની કંઈક રૂપરેખા દોરી જાઉં. ધારે કે, એક માતારૂપી સ્ત્રીના હાથમાં પાંચ બાળકે આવ્યાં છે. આ બાળકને નથી બોલવાનું કે નથી ચાલવાનું ભાન; નાકમાંથી લીંટ વહે છે તે હાથવતી લૂછીને પગ ઉપર કે પોતાનાં કપડાં ઉપર લગાડે છે; આંખમાં ચીપડા છે; કાનમાં ને નખમાં મેલ ભર્યો છે, બેસવાનું કહેતાં પગ પસારીને બેસે છે; બેલે છે તો ફૂલખરણી ઝરે છે; “શું ને “હું” કહે છે અને “હુને બદલે “અમે ને ઉપયોગ કરે છે. પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદક્ષિણનું તેમને ભાન નથી. શરીરે મેલા ડગલા પહેર્યા છે, ગુહ્ય ઇન્દ્રિય ઉઘાડી છે, તેને ચૂંથ્યા કરે છે, જેમ વાર તેમ વધારે ચુંથે છે, ખિસ્યું હોય તો તેમાં કંઈક મેલી મિઠાઇ ભરેલી છે, એ વખતોવખત કાઢીને ચાવ્યા કરે છે, તેમાંથી થોડું કંઈ જમીન ઉપર વેરે છે અને ચીકણ હાથને વધારે ચીકણું કર્યું જ જાય છે. ટોપી પહેરેલી છે તેની કેર કાળીએસ થઈ ગયેલી છે અને તેમાંથી દીકઠીક ગંધ આવે છે. આ પાંચ બાળકોને સંભાળનારી સ્ત્રીના મનમાં માતાની ભાવના પેદા થાય તો જ તે એમને શીખવી શકશે. પહેલો પાઠ તેમને ઢંગમાં લાવવાનેજ હશે. માતા તેમને પ્રેમથી નવરાવશે, કેટલાક દહાડા સુધી તે તેમની સાથે માત્ર વિનોદજ કરશે અને અનેક રીતે જેમ આજ લગી માતાઓએ કર્યું છે એમ, જેમ કૌશલ્પાએ બાળરામના પ્રત્યે કર્યું તેમ, માતા બાળકોને પોતાના પ્રેમપાશમાં બાંધશે અને જેમ નચાવવા માગે તેમ નાચતાં બાળકોને શીખવી દેશે. આટલી ચીજ માતાએ ન મેળવી હોય ત્યાંસુધી વછુટી ગયેલાં વાછડાંની પાછળ બેબાકળી થઈને જેમ ગાય આમતેમ દોડયા કરે છે, તેમ આ માતા પેલાં પાંચ બાળકોની પાછળ ટળવળ્યા કરશે. જ્યાં લગી એ બાળકે સહેજે સાફ થયાં નથી, તેમના દાંત, કાન, હાથ, પગ જોઈએ તેવાં નથી થયાં, તેમનાં ગંધાતાં કપડાં જ્યાં સુધી બદલાયાં નથી અને જ્યાં સુધી હુને “શું થયો. ત્યાં સુધી તે જપ વાળીને બેસવાની નથી. આટલે કાબૂ મેળવ્યા પછી માતા બાળકને પહેલે પાઠ રામનામનો આપશે. તે રામને કેાઈ રામ કહેશે, કેઈ રહેમાન કહેશે; વસ્તુ એકજ હોય. ધર્મ પછી અર્થ તે હશેજ, તેથી માતા અંકગણિતનો આરંભ કરશે. બાળકોને પલાખાં આપશે ને સરવાળા-બાદબાકી તે મોઢેથી શીખવશે. બાળકને પોતે જ્યાં રહેતાં હોય તે જગ્યાનું ભાન હોવું જ જોઈએ તેથી તે તેમની આસપાસનાં નદીનાળાં, ટેકરા, મકાન બતાવશે ને તેમ કરતાં દિશાનું ભાન તો કરાવીજ દેશે અને બાળકોની ખાતર, તે પિતાના વિષયનું જ્ઞાન વધારશે. આ કલ્પનામાં ઇતિહાસ અને ભૂગોળ નખા વિષય કદી ન હોય, બનેનું જ્ઞાન વારૂપેજ અપાય. આટલેથી માતાને સંતોષ તો ન જ થાય. હિંદુ માતા બાળકોને સંસ્કૃતને વનિ બચપણથીજ સંભળાવે, તેથી તેમને ઈશ્વરસ્તુતિના કે મોઢે કરાવે ને બાળકની જીભ શુદ્ધ ઉચ્ચારણને સારૂ વાળે. રાષ્ટ્રપ્રેમી માતા હિદીનું જ્ઞાન તે આપેજ, તેથી બાળકની સાથે તે હિંદીમાં વાત કરે. હ દી પુસ્તકોમાંથી કંઈ વાંચી સંભળાવે ને બાળકોને દ્વિભાષી બનાવે. બાળકને તે અદારનું જ્ઞાન હમણું નહિ આપે પણ તેના હાથમાં પછી તે મૂકે. તે ભૂમિતિની આકૃતિઓ કઢાવે. સીધી લીટી, વર્તુળ વગેરે કઢાવે. જે બાળકે ફૂલ ન કાઢી આપે અથવા લોટાનું ચિત્ર ન કરી આપે કે ત્રિકોણ ને કાઢી આપે તે કેળવણી પામેલ છે એમ માતા માને જ નહિ; અને સંગીત વિના તે બાળકને તે નજ રાખે. બાળકો મધુર સ્વરથી એકસાથે રાષ્ટ્રગીત, ભજન વગેરે ન ગાઈ શકે તે સહન ન કરે. તેમને તાલબદ્ધ ગાતાં શીખવે. ભલી થાય તેમના હાથમાં એકતારો મૂકે, તેમને ઝાંઝ આપે, ડાંડિયા-રાસ શીખવે. તેમનાં શરીર કસવા સારૂ તેમને કસરત કરાવે, કુદાવે, દેડાવે અને બાળકને સેવાભાવ શીખવો છે ને હુન્નર પણ શીખવો છે તેથી તે તેમને કાલાં વીણવા, ફોલવા, લોઢવા, પીંજવા ને કાંતવાની ક્રિયાઓ શીખવે ને બાળકે રોજ રમતમાં ઓછામાં ઓછો અર્ધો કલાક કાંતી નાખે. આ ક્રમમાં હાલ આપણને જે પુસ્તકો મળે છે તેમાંનાં ઘણાં નકામાં છે. દરેક માતાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ આદર્શ બાલદિર પિતાને પ્રેમ નવાં પુસ્તક આપી દેશે; કેમકે ગામેગામ નવા ઇતિહાસ ભૂગાળ હશે, અંકગણિતના દાખલા પણ નવાજ રચાય. ભાવનાવાળી માતા રોજ તૈયાર થઈને શીખવે ને પિતાની નોંધપોથીમાં નવી વાત, નવા દાખલા વગેરે રચે ને બાળકોને શીખવે. આ પાઠયક્રમને વધારે લંબાવવાની જરૂર ન હોવી જોઈએ. આમાંથી દરેક ત્રણ માસને ક્રમ ઘડી શકયા: કેમકે બાળકો જૂદા જૂદા વાતાવરણમાં ઉછરેલાં હોય છે, તેથી આપણી પાસે એકજ ક્રમ હોઈ ન શકે. પ્રસંગે પ્રસંગે મળેલાં બાળકને જોઈનેજ ક્રમ ઘડી શકાય. કેટલીક વેળા તો બાળકે ઉલટું શીખી આવ્યાં હોય તેમને તે ભૂલાવવું પડે. છ-સાત વર્ષનું બાળક જેવા તેવા અક્ષર કાઢી જાણતું હોય, અથવા તેને “મા ભૂ પા’ વાંચવાનું વ્યસન પડી ગયું હોય તે તે તેની પાસે ભલાવે. બાળક વાંચીને જ્ઞાન મેળવે એ ભ્રમ તેના મનમાંથી ન નીકળે ત્યાં લગી આગળ વધે નહિ. અક્ષરજ્ઞાન જેણે જીદગીભરમાં ન મેળવ્યું હોય તે વિદ્વાન બની શકે એ સહેજે કલ્પનામાં આવી શકે તેવું છે. આ લેખમાં મેં ક્યાંયે શિક્ષિકા શબ્દનો ઉપયોગ નથી કર્યો. શિક્ષિકા તે માતા છે. જે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહિ. બાળક કેળવણું લે છે એવું બાળકને લાગવું ન જોઈએ. જે બાળકની પાછળ માતાની આંખ ફર્યા જ કરે છે તે બાળક ચોવીસે કલાક કેળવણજ લઈ રહેલ છે. નિશાળમાં છ કલાક બેસી આવનાર બાળક કંઈજ કેળવણી ન લેતું હોય. આ અસ્ત થઈ ગયેલ છવનમાં સ્ત્રીશિક્ષિકાઓ કદાચ ન મળી શકે. પુરુષો મારફતે જ બાળશિક્ષણ હાલ સંભવે એમ ભલે હોય તે પુરુષશિક્ષકે માતાનું મહાપદ મેળવવું પડશે ને છેવટે તે માતાએ તૈયાર થવું પડશે; પણ જે મારી કલ્પના યોગ્ય હોય તે ગમે તે માતા, જેને પ્રેમ છે તે ઘડી મદદથી તૈયાર થઈ શકે છે, અને પિતાને તૈયાર કરતી તે બાળકોને પણ તૈયાર કરી શકે છે. (તા-૨-૬-૨૯ના “નવજીવન” માં લેખક:-મહાત્મા ગાંધીજી) શુ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ ३६-भारत मातानो पोकार અર્ધરાત્રિના સમય છે, બાલ અને વૃદ્ધ, ગરીબ અને તવંગર તથા પશુ અને પક્ષી સર્વે નિદ્રાદેવીના મેળામાં સૂતાં છે. ચારે તરફ ચૂપકીદી છવાઈ ગઈ છે, કાઇના બોલવાનો અવાજ સંભળાતો નથી. કદી કદી વાદળની ગજનાનો અવાજ સંભળાય છે. જોતજોતામાં ચારેબાજુ કાળાં વાદળો છવાઈ ગયાં. મોઢે મેટું સૂઝતું નથી. એટલામાં મૂશળધાર વરસાદ પડવા લાગે. ઈંદ્ર અને રાક્ષસનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું, વિજળીના કડાકાથી હૃદય થરથરતું હતું. આ સમયે જગલમાંથી કોઈની ચીસને શબ્દ સંભળછે, જે સાંભળી હૃદય કંપવા લાગ્યું; પણ તે શું છે તે જઇને જોવાની હિંમત ચાલી નહિ. આ સર્વેની કંઈ પણ દરકાર કર્યા સિવાય એક યુવતીને તે જંગલ તરફ જલદી જલદી જતી મેં જોઈ. આ વાતને નિર્ણય કરવાને માટે હું પણ તેની પાછળ ગયો. તે યુવતી જંગલમાં પહોંચી, પરંતુ તે અવાજ ક્યાંથી આવતા હતા તે સમજાયું નહિ, કોઈ વખત પૂર્વમાંથી તે કાઈ વખતે પશ્ચિમમાંથી અને કાદ વખત ઉત્તરમાંથી તો કાઈ વખત દક્ષિણમાંથી તે આવતે હતો. થોડા સમય પછી ચારે તરફ શાંતિ પથરાઈ ગઈ, વાદળ ખુલ્લું થવા લાગ્યું અને ચંદ્રમાની મનહર ચાંદની પથરાઈ ગઈ; પણ એટલામાંજ ફરી પાછો કાઈના વિલાપનો અવાજ સંભળાયો. છેવટે જ્યાંથી તે શબ્દ આવતું હતું ત્યાં તે યુવતી ધીમે ધીમે પહોંચી ગઈ અને ત્યાં એક વિચિત્ર દશ્ય તેની નજરે પડયું. એક વૃદ્ધ સ્ત્રી તેના હાથમાં સૂકાયેલાં ફૂલોના ગુપ લઈને રડી રહી છે. તે ગુછીમાનો ફૂલની પાંખડીઓ વેરણછેરણ થઈ ગઈ હતી પણ તેમાંથી ઘણીજ મનહર સુગંધી આવતી હતી અને આખા જંગલમાં તે સુગંધ પ્રસરી રહી હતી. જો કે તે સ્ત્રી વૃદ્ધાવસ્થાને લીધે દુર્બળ હતી તે પણ તેના મુખમંડળની કાંતિ તેજસ્વી હતી. કપલપ્રદેશ પર કાળી જટા લટકી રહી હતી, આખા શરીર પર માત્ર એક જ વસ્ત્ર હતું, મોઢામાંથી ઠંડા શ્વાસ નીકળી રહ્યા હતા. તેની આવી હાલત જોઈ તે યુવતી તેની પાસે બેસી ગઈ. હું પણ તેમની વાત સાંભળવાને માટે એક વૃક્ષની આડમાં છુપાઈને બેઠે. તે દેવીએ અને કર્યો કે “માતા! તમે કોણ છો ? આ ભયંકર વનમાં તમે શામાટે એકલાં રહે છે ? આટલું બધું રુદન અને વિલાપ કરવાનું કારણ શું છે ?” દેવીનો આ પ્રશ્ન સાંભળી તે વૃદ્ધ સ્ત્રી શાંત થઈ એકીટસે તેના તરફ જોઈ રહી. તે બાવરી જેવી કેમ લાગતી હતી તે કેમ કહેવાય ? તેનાં મોટાં મોટાં કમળસમાન નેત્રો કોની શોધમાં હતાં તે શું કહેવાય ? તેના દિલની વાત કોણ કહી શકે ? તેનું દુઃખ જોઇ પ્રકૃતિથી પણ રહેવાયું નહિ, તેથી તેનાં નેત્રાદ્વારા દુ:ખરૂપી ધારાઓ વહેવા. લાગી અને મોઢામાં આંગળી ઘાલી દુઃખમય નજરે તે સ્ત્રી તરફ જોવા લાગી. પાઠકગણ ! થોડા સમય સુધી તે સ્ત્રીની એજ દશા રહી. બાદ તેણે જર્જર શરીરે દીર્ધ શ્વાસ લેવા માંડયા. તેના હોઠ હાલતા હતા પણ તે શું બેલતી હતી તે સમજાયું નહિ. તેની આંખોમાંથી હજી પણ નાર ઝરતું હતું. તેની આવી દશા જોઈ તે યુવતીએ પોતાના હાથવડે તેનું મોટું સાફ કર્યું અને કહ્યું “માતા ! તમારા દુઃખની વાત મને કહો, મારાથી બનશે ત્યાં સુધી તમારો કલેશ દૂર કરવાને પરિશ્રમ કરીશ.” આ કરુણામય શબ્દો સાંભળી તે વૃદ્ધ સ્ત્રી બોલી કે “પુત્રી ! તું મારા દુઃખની વાત સાંભળી શું કરીશ? તે સાંભળવાને પણ સાહસની આવશ્યકતા છે. વારૂ, જ્યારે તારી સાંભળવાની ઈચ્છા છે તો સાંભળ. મારૂ નામ “ભારતમાતા” છે. કે જેનું દૂધ પીને તું મોટી થઈ છે અને તેની ગાદમાં તેં કીડા કરી છે. જે, હવે મારી કેવી દશા થઈ ગઈ છે ! સારા સારા સુપુતેએ જન્મ લેવાનું છેડી દીધું છે; દુર્બળતાને લીધે સર્વ ઈદ્રિય શિથિલ થઈ ગઈ છે; મારે ત્રીસ કરોડ પુત્રપુત્રીઓ છે, તો પણ મારે કલેશ દૂર થતો નથી. કહે, આ દશામાં હું શું કરું? હું ક્યાં સુધી જીવતી રહીશ આમ કહેતાં કહેતાં તેણે ફૂલોનો ગુચ્છ હાથમાં લઈને કહ્યું જે, આ સૂકાઈ ગયેલી પાંખડીઓ આગલા સમયમાં મારાં સંતાન હતાં. તેમાં ગીતાનો ઉપદેશ કરનાર શ્રીકૃષ્ણ તથા પાંચ પાંડવે, પિતૃઆજ્ઞા પાલક શ્રીરામચંદ્ર. ભાતૃપ્રેમી લમણ, બ્રહ્મવિદ્યામાં પારંગત મોટા મોટા ઋષિમુનિઓ અને કૌશલ્યા જેવી સહનશીલ દેવીએ. સીતા અને સાવિત્રી જેવી પતિવ્રતા સ્ત્રીઓ અને ગાગ જેવી બ્રહ્મવાદિની ભચારિણી ભીએ એમાં હતી. જો કે આ ગુચ્છાની માફક મારાં ભૂતપૂર્વે સંતાન ચીમળાઈ ગયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ભારત માતાનો પોકાર છે તે પણ અદ્યાપિપર્યત તેમની સુગંધ ચારે દિશાઓમાં ફેલાઈ રહી છે. દુઃખની વાત છે કે એવા સુપુત્રાએ જન્મ લેવાનું છોડી દીધું છે અને મારા પર રૂષ્ટ થઈને તેઓ અન્ય દેશોને સુશોભિત કરી રહ્યા છે. કદી કદી કોઈ સિતારો દેખાય છે તો તે અજ્ઞાનના ઘટાટોપના છવાયાથી અદશ્ય થઈ જાય છે. હાય ! જેની અમૃતમય છાયા નીચે દૂર દેશાવરના લોકો આવીને આરામ લેતા હતા. ત્યાંજ આજે મારાં સંતાનોને રહેવા ઝુંપડી પણ મળતી નથી, મારાં લાખે પુત્રપુત્રીએ અન્નને માટે તરફડે છે, દુષ્કાળ અને પહેગના મુખમાં મારાં હજારો સંતાને ફસાઈ જાય છે, તેમને કોઈ આશ્રય આપનાર જણાતું નથી. કહે, હવે હું શું કરું?” આટલું કહેતાં કહેતાં તે મૂર્શિત થઈ ધરતીપર પડી ગઈ. માતાની આ દશા જોઈ તે યુવતી પણ રડવા લાગી. થોડા સમય ! માતાની મૂછ વળી ત્યારે તે ઉઠી અને કહેવા લાગી કે ““અરે ! કુળકલંકી સત્યાનાશી દુર્યોધન ! તારે લીધેજ મારી આ દશા થઈ. જે તે કુસંપનું બી વાવ્યું ન હતું તે મારા કરે સુયોગ્ય પુત્રાનું પ્રચંડ મહાભારતરૂપી યુદ્ધાગ્નિમાં બલિદાન થાત નહિ. અરે દુષ્ટ ! તેંજ મારા તમામ વીરોનું મૂલોછેદન કર્યું કે જેઓ માંહમાંહે કપાઈને મરી ગયા. તે સદૈવને માટે કુસંપનું બી વાવી ગયો, જેથી કરીને અદ્યાપિપર્યત મારે ઘણાં દુ:ખ સહન કરવાં પડયાં છે. અરે દુષ્ટ જયચંદ ! તેંજ મારૂં રહ્યું સહ્યું સર્વસ્વ નાશ કર્યું, તેં તારા ભાઈ (પૃથ્વીરાજ) સાથે વિરોધ કરી વિદેશીય શત્રુ(શાહબુદ્દીન)ને બોલાવી મારા વીર સંતાનનું રક્ત વહેવરાવ્યું. અરે નિર્દય ! તેં સાપને મિત્ર બનાવ્યું તેનું તને ક્યાં ભાન હતું ? એ અવસર મેળવી મને ડસશે તેનું તને જ્ઞાન • હતું? માત્ર મારે નહિ, પણ આખા દેશને સંહાર કરશે તેને તે ક્યાંથી વિચાર કર્યો હોય ?” આટલું કહી તે ફરીથી બોલી કે “એ પ્યારા પુત્ર કાલીદાસ ! શું તુંજ શેકસપિયરનું નામ ધારણ કરી યૂરપ ચાલી ગયો ? પ્યારા અર્જુન ! શું તે મારી સાથે રીસાઇને નેપોલિયનનું નામ ધારણ કરી ફ્રાન્સને સુશોભિત કર્યું ? અરે વૃદ્ધ ભીષ્મ તથા દ્રોણાચાર્ય ! શું તમેજ વૈશિંગ્ટન અને ગેરીલાલ્હી બની અમેરિકા ચાલ્યા ગયા ? વીર અભિમન્યુ ! શું તું આજ્ઞાકારી કેસાબિઆન્કા તો નથી થયો ને ? અરે શ્રીકૃષ્ણની ગીતાના રહસ્ય ! શું તે ફિલોસોફીનું નામ ધારણ કરી પશ્ચિમના વિદ્વાનોનો ઝંડો આખી દુનિયા ઉપર ફરકાવી દીધો છે? અરે રાજપૂત રમણીઓ અને સીતાસાવિત્રી જેવી દેવીએ ! શું તમારી બરાબરી કરે તેવી સ્ત્રીએ આ વખતે આ દુનિયામાં છે ? અરે વીરજનની વિદુલા ! શું તારો મુકાબલો કરી શકે એવી કોઈ દેવી મળશે ? તારી માફક પિતાના એકના એક પુત્ર સંજયને આવું કેટલી સ્ત્રીઓ કહી શકશે કે “અરે પુત્ર! યુદ્ધમાં કઈ વસ્તુનો મેહ કરીશ નહિ, તારા પ્રાણને પણ મેહ કરતે નહિ; કારણ કે તારે એક દિવસ શરીર છુટવાનું તે છે જ.” અરે દેવીઓ! તમે મારો ત્યાગ કરી ક્યાં ચાલી ગઈ ?' પાઠકગણું : માતાના આ વિલાપ સાંભળી કયું એવું ૫થર જેવું હૃદય હશે કે જે પીગળી જાય નહિ ? માતાનું સદન સાંભળી તે યુવતીનું હૃદય કંપાયમાન થઈ ગયું; એટલું જ નહિ પણ વનનાં દરેક વૃક્ષ અને પશુપક્ષીઓ રુદન કરવા લાગ્યાં અને હું પણ ૨. મારા મનમાં નાના પ્રકારના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા અને મારા મોઢામાંથી નીકળી પડયું કે “ હે વિધાતા ! આ એજ ભારતરૂપી જનની છે કે જે એક વખતે એશ્વર્યવાન હતી, જેમાં શ્રેષ્ઠ વાસ હત; આજે તેજ માતા અપવિત્રાત્માઓથી લેશિત થઈ રહી છે. જે એક વખતે સુવર્ણમય ભૂમિ બની હતી, જેનાં રત્નોની પ્રાપ્તિને માટે દૂર પ્રદેશના લોકો આવતા હતા; આજે તેનાં જ સંતાન દરિદ્રતાથી માર્યા માર્યા કરે છે. અરે કાળ ! તું ઘણે અન્યાયી છે, તને માતાની દશાપર દયા નથી એ શું ? અરે કાળચક્ર ! યાદ રાખજે કે, તારે તારાં કર્મોનાં ફળ ભોગવવાં પડશે અને માતાનું દુઃખ દૂર થશે. પાઠકગણુ ! કાળચક્ર માતાના માથા ઉપર ઉભું રહ્યું છે અને તે માતાને પીલી નાખવા માગે છે; પણ આપણે તેને આપણે કામેથી ઉત્તર દેવો જોઇએ કે અરે કાળ ! તું અમારું કહ્યું માનીશ, એટલું જ નહિ પણ તારે અમારી આંગળીઓના ઈશારા પ્રમાણે કામ કરવું પડશે.” (“સ્ત્રીદર્પણ” માર્ચ-સન ૧૯૧૬ ના અંકમાં. મૂળ લેખિકા --શ્રીમતી કુમારી અમરદેવી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ३७ - संस्कारविधिमा रहेला उत्तम लाभो क्षेत्रभूता स्मृता नारी बीजभूतः स्मृतः पुमान् । क्षेत्रबीजसमायोगात् संभवः सर्वदेहिनाम् ॥ અર્થાત્—સ્ત્રી ક્ષેત્રરૂપ ને પુરુષ બીજરૂપ છે. ક્ષેત્ર અને ખીજના સયેાગે સર્વ પ્રાણીએની ઉત્પત્તિ થાય છે. મનુષ્યનું શરીર, વાણી અને મન શુદ્ધ થવા માટે શાસ્ત્રકારોએ સેાળ સરકાર નક્કી કર્યો છે; કેમકે મેલા કાચમાં જેવી રીતે શરીર સ્વચ્છ દેખાતું નથી, તેમ સસ્કારરહિત અંતઃકરણમાં આત્મજ્ઞાનનું દર્શન તથા અનુભવ થઇ શકતાં નથી. સંસ્કારના અભાવે વમાન સમયમાં વિદ્યા, વી તથા દ્રવ્યના સબંધમાં આપણી સ્થિતિ કેવી નિસ્તેજ અને નિર્માણ્ય થતી જાય છે, તે પ્રત્યક્ષ છે. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત્રુ, એ ચાર વર્ણમાં પહેલાં ત્રણ જે ‘દ્વિજ' કહેવાય છે; તેમણે ગર્ભાધાનથી લઈ અંત્યેષ્ટિ સુધીના સ` સ`સ્કાર કરવા, એવી શાસ્ત્રાજ્ઞા છે. વળી આ વિષય સ્રીતિ માટે હાવાથી સ` દંપતીને અનુકૂળ એવુ કષ્ટક વિવેચન અત્રે કરીશ. કયા સંસ્કાર ક્યારે કરવા? (૧) ઋતુકાલમાં ગર્ભાધાન સત્કાર કરવા, (૨) ગર્ભ ક્રૂરમ્યા પહેલાં પુંસવન સંસ્કાર કરવા, (૩) છઠ્ઠું અથવા આઠમે માસે સીમત સંસ્કાર કરવા, (૪) જન્મ્યા પછી જાતક સંસ્કાર કરવા, (૫) અગિયારમે માસે નામકરણ સંસ્કાર કરવા, () ચેાથે માસે નિષ્ક્રમણ સંસ્કાર કરવા, (૭) અે માસે અન્નપ્રાશન સંસ્કાર કરવા અને (૮) કુલાચાર પ્રમાણે ચૌલ સ`સ્કાર કરવા. મનેાખળ ઉપરજ સરકારનેા આધાર હેાવાથી દરેક કામના આર્ભમાં સારા સંકલ્પ કરવાની ટેવ રાખવી. આપણામાં એ ઉપર એક કહેવત પણ છે કે “ભાવના તેવી સિદ્ધિ !” માટે ઉચ્ચ ભાવના અને વિચાર પણ ઉચ્ચ રાખવા. મુખ્ય સસ્કાર અને તેનુ રહસ્ય સીમંતસંરકાર વખતે વર તરફથી ખેાલાતા મત્રતા એવા અ` છે કેઃ-હું સીમાંતિનિ ! હુ તને ત્રણે લેાકનુ સુખ પ્રાપ્ત કરાવું છું; ખળવાન વૃક્ષની ફળવાળી શાખાની પેઠે તું પુત્રવતી થા.” આ પ્રસંગે સ્ત્રીની પાસે જે ઔષધિઓ તથા પાંચ વસ્તુઓ મૂકવામાં આવે છે, તેમાં (૧) કૃષિ (ખેતી), (૨) ક`કાંડ, (૩) લેખનવિદ્યા, (૪) ક્ષત્રીધર્મ અને (૫) હુન્નર-ઉદ્યોગ સૂચવે છે. વળી ગાનતાનથી ગર્ભિણીનું મન પ્રક્ષિત કરવા કહ્યું છે; કેમકે પાંચ માસ પછી જેવા સરકાર ગર્ભિણી ઉપર પાડવામાં આવે, તેવાજ સંસ્કાર ગભ (ભાવિ પ્રજા) ઉપર પડે છે; માટે સારી સંતતિની ઇચ્છાવાળાં સ્ત્રી-પુરુષે આ વિષયમાં પ્રથમથીજ ધ્યાન આપવું જોઇએ. જ્ઞાતજ્ઞર્મ-આ સંસ્કારપ્રસ`ગે કરવામાં આવતી પ્રાનાના અથ એવા છે કે “જેવી રીતે વાયુ અને સમુદ્ર ચલાયમાન થાય છે, તેવી રીતે આ દશ માસને ગર્ભ, પ્રસવ થવા માટે પડદા સાથે ચલાયમાન થાએ.. જેવી રીતે વાયુ સર્વ દિશામાં ગતિ કરે છે, તે પ્રમાણે આ ગર્ભ પડદાસહિત ગતિ કરેા. હે જીવ ! જરાયુ કહેતાં પડદા, જે જીવાત્માનુ નિવાસસ્થાન છે તેને ત્યાગ કરી ગભ તથા આરની સાથે બહાર આવ.” વિવાદ્—આ સંસ્કારમાં લાગ્ન એટલે શેકેલી ડાંગર (સાળ) પરણનાર સ્ત્રીના હાથમાં વર પેાતાને હાથે નાખે છે. આ લાજાહેામની ત્રણ આહુતિ આપતી વખતે સ્ત્રી કહે છે કે, હું સૂર્યદેવતા ! મેં સારા વરની પ્રાપ્તિ માટે તારૂ યજન કર્યુ` હતું. મને મારા પતિના ગ્રહસ્થાને એવી રીતે જોડ કે કદી છૂટી પડવાના વખત ન આવે. મારે પતિ દીર્ધાયુ થાએ અને કુટુંબ વૃદ્ધિ પામે. હે અગ્નિદેવ ! અમે। દંપતીની પ્રીતિને સદા અનુમેાદન આપે. તે પછી પતિ કહે છે કે હે કન્યા ! સતાન અને સૌભાગ્યની સિદ્ધિને સારૂ હું તારા હસ્ત ગ્રહણુ કરૂ. છું. તું મારી સાથે આનદ ભોગવી વૃલ્હાવસ્થા પ્રાપ્ત કર, ભગવાન સૂર્ય તથા અમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભે નામના દેવતાએ તને રૂપગુણસંપન્ન ગૃહિણું થવા માટે મારે સ્વાધીન કરી છે. હું પુરુષ અને તું પ્રકૃતિ છે. હું સામવેદ અને તું તેની ઋચા પ્રમાણે છું. હું ઘોરૂ૫ ને તું પૃથ્વીરૂપ છે. તારી પ્રજા દીર્ધાયુષી થાઓ. આપણે પરસ્પર પ્રેમથી જોડાઈ તેજસ્વી થઈએ, ને ઉચ્ચ મનોવૃત્તિ ધારણ કરીએ. હે કન્યા ! આ પથ્થર પર પગ મૂકી તેના જેવી દઢ થા, તારી જોડે કંકાસ કરનારને સામી ઉભી રહી શાંત પાડ અને તને મારવા આવનારને પરાજય કર.” પછી વળી વર, દેવી સરસ્વતી પ્રત્યે કહે છે કે “હે કલ્યાણેશ્વરિ ! તમે સર્વની રક્ષા કરે, વેદાદિ સર્વ શાસ્ત્ર આપને માતારૂપે વર્ણવે છે. તેમજ પ્રકૃતિ છો ને તમારામાંથીજ આ વિશ્વ ઉત્પન્ન થઇ તમારામાં પાછું સમાય છે. ગીતામાં ગવાતા તમારા યશ, ગુણ તથા પ્રભાવ સાંભળી ત્રીઓ સુયશ-કીતિ સંપાદન કરે છે. લાજામ પૂરે થતાં વરકન્યાને ઉત્તર તરફ સાત પગલાં ભરાવતાં દરેક પગલે જે મંત્ર ભણે છે તે કેવા પવિત્ર અને સ્વધર્મ સૂચક છે તે જુઓ - (૧) ૩૪ ઉન્નમિત્તે વિજુવાનયgો અર્થ:–ભગવાન વિષ્ણુ તને પહેલું પગલું અન્નપ્રાતિ સારૂ ચલાવે, (૨) ૩૪ ઉર્જા વિષ્ણુરવાન તુ ! અર્થ –ભગવાન વિષ્ણુ તને બીજું પગલું બળની પ્રાપ્તિ સારૂ ચલાવે, (૩) ૩૪ નળ યોગાચા વિષ્ણુવાન અર્થ –ભગવાન વિષ્ણુ તને ત્રીજું પગલું ધનની પ્રાપ્તિ સારૂ ચલાવો. (૪) 8 જવાના મવાર વિજુરાવાના અર્થ –ભગવાન વિષ્ણુ તને ચોથું પગલું સુખની પ્રાપ્તિ સારૂ ચલાવે. (૫) હઝ પંજ વસ્તુ વિષ્ણુરવાજચતુ. અર્થ –ભગવાન વિષ્ણુ તને પાંચમું પગલું ગાય, ઢોર વગેરે પશુની સમૃદ્ધિ માટે ચલાવો. (૬) ૩૪ પત્ર તુચ્ચા gિવાનચતુ અર્થ:–ભગવાન વિષ્ણુ તને છઠું પગલું સર્વત્રતુએના આનંદ માટે ચલાવો. (૭) ૩% રહે તારા મવ ા મામનુત્રતા મવા અર્થ:–અને તું સાતમું પગલું ચાલીને સલેકમાં પ્રસિદ્ધ તથા મારી આજ્ઞા પ્રમાણે વર્તાનારી થા. મારા વ્રતને અનુકુળ હું તારું હૃદય કરું છું. તારૂં ચિત્ત મારા ચિત્તને અનુકૂળ થાઓ. તું એકચિતે મારી આજ્ઞાનું પાલન કર. પ્રજાપતિ ભગવાન મારૂં કલ્યાણ કરવા તને પ્રેરણા કરે. વર કન્યાને આશીર્વાદયુક્ત વચનોથી કહે છે કે વસ્ત્ર આપું છું તે પહેરી વૃદ્ધ થા અને પતિવ્રતના તેજવડે સો વર્ષ જીવ. પ્રજાને ઉત્પન્ન કરનારી તથા દ્રવ્યનું રક્ષણ કરનારી હે કન્યા ! એક દિશામાંથી બીજી દિશામાં જતા વાયુની પેઠે પ્રસન્નતાપૂર્વક તું તારા પિતાના ઘરમાંથી મારી જોડે આવે છે, તેથી વાયુદેવતા તારા કર્ણનો આશ્રય લઈ તને તેજસ્વી વચને સંભળાવી સ્વધર્મનિષ્ઠ કરો. હે કન્યા ! તું સૌમ્ય (શીતળ) દષ્ટિવાળી થા. કદી પણ પતિનો વિરોધ કરીશ નહિ, પશુઓનું પાલન કરજે, સૂર્યાદિ દેવતાઓનું સેવન કરજે. તારૂં મન પ્રસન્ન રાખજે, સુખી થજે અને સૌને સુખ આપજે. પછી વરકન્યાને ધ્રુવના તારાનું દર્શન કરાવતાં કહે છે કે “હે વધૂ! તું આ ધ્રુવની પેઠે સ્થિર થા.” ત્યાર પછી વરકન્યાને જમાડતી વખતે જે મંત્રો કહે છે તેનો ભાવાર્થ “મારા પ્રાણની જોડે હું તારા પ્રાણને ડું છું, મારાં અસ્થિ (હાડકાં) જોકે તારાં હાડકાં જેડું છું, મારા માંસની જોડે તારા માંસને અને મારી ત્વચા(ચામડી)ની જોડે તારી ત્વચાને જોડું છું.” - પૂર્વે આ પ્રમાણે વિવાહ સંસ્કાર થતે એટલું જ નહિ, પણ મંત્રોચ્ચારપૂર્વક વરકન્યા જાતે ક્રિયા કરી પછી સંસારમાં દાખલ થતાં. વિવાહના (લગ્ન) દિવસથી આરંભી ત્રણ દિવસ વરકન્યા મેળું ભોજન જમતાં, જમીન ઉપર પથારી કરી સૂઈ રહેતાં અને એક વર્ષપર્યત અથવા તે ન બને તે બાર રાત્રિ, છ રાત્રિ અથવા છેવટ ત્રણ રાત્રિ બ્રહ્મચર્ય પાળી મનને વશ રાખતાં હતાં. તે ઉપરાંત લનથી આરંભી નિત્ય અગ્નિની ઉપાસના કરતાં. આ ક્રિયા કરતી વેળા જમણે હાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શુભસંગ્રહ-ભાગ પાંચમા ઉપયોગમાં લેવાનું કારણ એવું જણાવ્યું છે કે, ડાબા કરતાં જમણો હાથ વધારે કલ્યાણકારક છે. કેમકે તેમાં આખા વિશ્વનું ઔષધ સમાયેલું હોવાથી તેને સ્પર્શ થતાં સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. લગ્નને હેતુ વિષયેલાલસી નહિ, પણ ધર્મપાલન ને પ્રજોત્પત્તિ હતો; તેથી યોગ્ય વયે ક્રિયા કરવા જેટલી વિદ્યા ભણી લગ્ન કરવામાં આવતાં, અને તેથી સંસાર બહુધા સુખરૂપ નીવડત. આધુનિક “ભણેલાંના ભવાડા અને મોટી ઉંમરની મોહકાણ” જેવું કવચિતજ થતું હશે; માટે આપણી ચાલુ વિવાહપદ્ધતિમાં કેવા પ્રકારને સુધારો કરવાની આવશ્યકતા છે, તે આ સંસ્કારથી સમજવું જોઈએ. કેટલાક કહે છે કે, સોમ, ગંધર્વ અને અગ્નિના સેવનથી સ્ત્રીને બાળપણેજ ત્રણ પતિ થઈ ચૂક્યા અને પુરુષ એ ચોથો પતિ છે. આ કથન બિલકુલ સત્ય નથી; કેમકે એ કંઇ મનુષ્ય નથી. જ્ઞાનવલ્કય કહે છે કે ઔષધિનાથ સેમ અથવા ચકે બાળપણે અનેક રોગથી ઉગારી આરોગ્ય આયું. ગંધ હાલરડાંના સંગીતથી મંગળ વાણી અને શાંતિ આપી, અને અગ્નિદેવના યોગ ભેજનાદિ સામગ્રીથી પોષણ તથા પવિત્રતા પ્રાપ્ત થયાં. આ ત્રણે પદાર્થો સાથે પરાને નિકટના સંબંધ સમજી, સ્ત્રીમાને સાધારણ વૈદક, ગીત તથા રાઈનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ. પુત્ર જમ્યા પછી તેને ખેાળામાં લઈ, પિતાએ જે મંગળ વચને બાલવા સંરકારપ્રકરણમાં કહ્યું છે, તે પણ આશીવાદાત્મક અને જાણવા જોગ છે:-આ પુત્ર મારા ઘરમાં મોટા થઇ, હજારે મનુષ્યોનું પાલન કરે અને તેની સંતતિ તથા પશુ આદિક સર્વ સુખી રહે. મારામાં જે પ્રાણશકિત છે તે હું મારા મનોબળથી તને અર્પણ કરે છે મારા મનોબળથી તને અર્પણ કરું છું. હે અગ્નિદેવ ! કર્મ કરતાં મારાથી જે કાંઇ ન્યુનાધિક થયું હોય તેને તમે સુધારી શાસ્ત્રાનુસાર કરો. હે સરસ્વતિ ' જેવું તારૂં સ્તનપાન સુખદ અને ધન-ધાન્યાદિ ઉત્તમ વસ્તુ આપે છે અને જે વડે તું વિશ્વના ઉત્તમ આત્માઓનું પોષણ કરે છે, તેવું મારા પુત્રને સ્તનપાનથી સર્વ સુખ અનુકૂળ થાઓ.” આવી રીત સંસ્કારી થયેલો પુત્ર પિતા અને પિતામહ કરતાં અધિક લક્ષ્મી, કીતિ તથા બ્રહ્મવર્ચસ પ્રાપ્ત કરે છે. નામકાજળ:–આ સંસ્કાર સ્ત્રીને અગિયારમે દિવસે પ્રસૂતિસ્થાનમાંથી બહાર લાવી, સૂતક ઉતારી, ત્રણ બ્રાહ્મણોને જમાડી કરે. પુત્રનું નામ બ્રાહ્મણ જ્ઞાતિ હોય તે સુખવાચક, ક્ષત્રિય હોય તે શૌર્યવાચક અને વૈશ્ય હોય તે શ્રીવાચક પાડવું. નિમળઃ—થે માસે આ સંસ્કાર કર. પુત્રને ઘરની બહાર લઈ જઈ, સૂર્યનાં દરી ને કરાવવાં અને એવી ભાવના કરવી કે –“તેના દર્શનથી અમે ૧૦૦ શર ઋતુને જોઈએ; ૧૦૦ શર ઋતુ મૃતનું અધ્યયન કરીએ: ૧૦૦ શરદ ઋતુ વેદચર્ચા કરીએ, ૧૦૦ શરદ્દ ઋતુ શ્રી, પ્રી અને બ્રહ્મચર્યયુક્ત રહીએ અને ૧૦૦ વર્ષથી પણ વધારે વર્ષ આયુષ્ય ભોગવીએ.” આ સ્થળે શર ઋતુ કહેવાનું કારણ એ કે, એ ઋતુમાં તાવને ઉપદ્રવ વધારે હોય છે. માટે એ કાળમાં શરીરની વિશેષ સંભાળ રાખવી. અન્નપ્રાશાનઃઆ સંસ્કાર બાળકને આગળ કહ્યા પ્રમાણે સંક૯પાદિ કરી છદ્ર માસે કરાવવી. બાળક તેજસ્વી થાય તે માટે ઘી તથા ભાત અથવા દહીં, મધ અને ઘી ભાતમાં મેળવી સાકરવાળું કરી બાળકને ખવરાવવું. તે વખતે વળી એવી પ્રાર્થના કરવી કે “હે અન્નદાતા ઈશ્વર ! અમને અનન, આરોગ્ય અને બળ આપ: અમારી પ્રજાને તથા પશુને બળ આપ, કે જે બળવડે અમે તારી આજ્ઞા પ્રમાણે ચાલીએ.” ર્મપુત્ર એક વર્ષને થાય ત્યારે, અથવા ત્રણ વર્ષ પૂરાં થતાં પહેલાં કુલાચાર પ્રમાણે યોગ્ય વયે આ સંસ્કાર કરો. આ પ્રકરણમાં પણ આશીર્વાદ અને પ્રાર્થનાયુક્ત કહેવાનું કે “સૂર્યો ઉત્પન્ન કરેલું દિવ્ય જળ તને દીર્ધાયુ તથા ઐશ્વર્ય પ્રાપ્ત કરાવવા તારાકેશને પલાળો” ઈત્યાદિ. ઉપનયન-ઘરની બહાર મંડપ બાંધી પુત્રને આઠ વર્ષ પૂરાં થયા પછી અથવા ગર્ભથી આઠમે વર્ષે બ્રાહ્મણને, અગિયારમે વર્ષે ક્ષત્રિયને અને બારમે વર્ષે વૈશ્યને ઉપનયન સંસ્કાર કરવા; અર્થાત જનોઈ આપવાને બોધ કરવો. . એ પ્રસંગમાં આચાર્ય કહે છે કે “જે વિધિથી બૃહસ્પતિએ ઇદ્રને વસ્ત્ર પહેરાવ્યાં, તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ^ ^^^ ^^^^^^^^ ^^^ સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભ વિધિથી તને લાંબું આયુષ્ય, બળ તથા ઐશ્વર્ય પ્રાપ્ત કરાવવાને હું આ વસ્ત્ર પહેરાવું છું” એમ કહી આચાર્યું વસ્ત્ર પહેરાવવાં. કુમાર આ વખતે કહે છે કે “મેં આ ધારણ કરેલી મેખલા, મારાં અવિહિત કર્મોથી થયેલી અપવિત્રતાનો ત્યાગ કરી મારો વર્ણ શુદ્ધ કરે. પ્રાણુ અને અપાનને નિયમમાં રાખી મને બળવાન બનાવનાર ભગિનીના જેવી હિતકર થાઓ અને મને કાંતિ તથા સૌભાગ્ય આપે. પરમાત્માનું જ્ઞાપક એટલે પરમાત્મસ્વરૂપ ઓળખાવી મને પાવન કરનાર, પ્રજાપતિની સાથે ઉત્પન્ન થયેલું હોવાથી સ્વાભાવિક શુદ્ધ અને આયુષ્ય તથા ઉત્તમ પદ પ્રાપ્ત કરાવનાર એવું યજ્ઞોપવીત હે આચાર્ય ! હું ધારણ કરું છું. આ યજ્ઞોપવીત મારામાં તેજ-બળની વૃદ્ધિ કરો.” જઈની ત્રણ સર અથવા ત્રણ તાર, સત્વ, રજ અને તમ, એ ત્રિગુણ પ્રકૃતિ સૂચવે છે. અને તે પ્રકૃતિની ઉત્પત્તિ તથા લયનું સ્વરૂપ બ્રહ્મગાંઠથી સૂચિત છે. કુમાર દંડધારણ કરતાં ભણે છે કે “આ દંડ દીર્ધાયુષ, વેદાધ્યયન અને બ્રહ્મવસની પ્રાપ્તિ સારૂ હું ગ્રહણ કરૂં છું.” આચાર્ય કહે છે કે “હું તને પ્રજાપતિ દેવતા, સવિતાદેવતા, જળદેવતા, ઔષધિ, પૃથ્વી તથા વિવેદેવાસર્વ ભૂતોને સોંપું છું. તે સર્વે તારું રક્ષણ કરે. તું મારી આજ્ઞા પ્રમાણે વર્ત. દિવસે ઉંઘીશ નહિ, વાણુને નિયમમાં રાખજે અને સમિધ લાવી સાયં તથા પ્રાતઃકાળે તેને અગ્નિમાં હોમ કરજે.” ત્યાર બાદ ગાયત્રી મંત્રનો બોધ આપી છેવટ કહે છે કે “બ્રહ્મચારીએ પથારી ઉપરજ સૂવું. અતિ ક્ષાર તથા લવણવાળું ભજન કરવું નહિ. દંડ ધારણ કરે તથા મઘ, માંસ, અસત્ય ભાષણ અને સ્ત્રીઓમાં બેસવાને સર્વથા ત્યાગ કરે. કેઈની વસ્તુ આપ્યા વિના લેવી નહિ. કામ-ક્રોધાદિ દુર્ગણોને ત્યાગ કરવો. ગુરુ સૂતા હોય તે પિતે બેસીને, ગુરુ બેઠા હોય તે પિતે ઉભા થઇને, ગુરુ ઉભા હોય તે પાસે જઈને અને ગુરુ ચાલતા હોય તે દોડીને ઉત્તર આપે. રાવર્તન-આ સંસ્કાર સોળ વર્ષ સુધી બ્રાહ્મણને, બાવીસ વર્ષ સુધી ક્ષત્રીને અને ચોવીસ વર્ષ સુધી વૈશ્યને ઉપનયન સંસ્કાર થઈ શકે છે. ગાયત્રીથી વિમુખ રહેનારને પતિત ગણુ અને તેની સાથે કશો વ્યવહાર રાખવો નહિ. સ્નાતકે રાત્રિને સમયે નદીમાં નહાવું નહિ, નગ્ન નહાવું નહિ, નગ્ન સૂવું નહિ, વરસાદ વરસતો હોય ત્યારે દેડવું નહિ, ઝાડ ઉપર ચઢવું નહિ અને જીવને જોખમમાં નાખ નહિ. પ્રાચીન કાળે આ પ્રમાણે સ્ત્રી-પુરુષ સંસ્કારી હોવાથી તે કાળને ખરેખર સતયુગ કહીએ તે ચાલે. કેમકે પતિ પ્રત્યેના ધર્મ જેમ સ્ત્રીઓ સમજતી, તેમ પુરુષો પણ પત્ની પ્રત્યેના પિતાના ધર્મ સમજી તે પ્રમાણે વર્તતા હતા. સ્ત્રી પુરુષો ને પુરુષ સ્ત્રીને આખી જીંદગીનો મિત્ર અથવા સેબતી છે. મિત્રો જેમ એકમેકનું કહેવા-સાંભળવામાં જુલમ કે અત્યાચાર માનતા નથી, તેમ તેઓએ પણ એકમેકની ભૂલો સુધારી, સન્માર્ગ પકડવો જોઈએ. એ સમયમાં દંપતીને પ્રેમ ઉપર જ નહિ પણ અંતરનો હતો; અથવા બીજા શબ્દોમાં કહું તો પશુવત કામવાસનાને નહિ, ખોટી પતરાનો નહિ પણ ખરા અંતઃકરણને અને દેવી (પ્રેમ)હતે. તે શુદ્ધ પ્રેમ પાછો પ્રાપ્ત કરવા માટે હવે આપણે સંસ્કારનું રહસ્ય સમજવું જોઈએ. સંસ્કારના પ્રતાપ સંસ્કાર અને સતશાસ્ત્રના પ્રતાપે આપણી આર્ય માતાઓ કેવી પ્રતાપી અને પતિવ્રતા થઈ ગઈ તે જુઓ. કલિની પ્રેરણાથી નળ રાજા જ્યારે જુગાર રમવા તૈયાર થયા ત્યારે દમયંતીએ તેને જુગટાથી થતાં નુકસાનવિષે બોધ કર્યો. એ બાબત તે વખતની સ્ત્રીઓ કેટલી નીતિવાળા વહારમાં કુશળ હતી, તે બતાવી આપે છે. પુરુષહઠથી છેવટ જ્યારે પતિની જુગારમાં હાર થઈ ત્યારે દમયંતીને તેણે પિયર જવા ઘણો આગ્રહ કર્યો. તે વેળા તેણે નિધન ધણથી જૂદી પડવાની ઈચ્છા ન દર્શાવતાં વનવાસનાં ઘર સંકટ વેઠવા સાથે ગઈ. નળે જ્યારે રસ્તામાં ત્યજી દીધી ત્યારે અનેક દુઃખ અને ત્રાસ છતાં દઢ પ્રેમી રહીને પિતાને ઘેર જઇને પણ દમયંતીએ તેની તપાસ કરાવી. તેને કૃશ તથા કુબડો જોઇને પણ આનંદથી ભેટી. એ તેનું કેવું પતિવ્રત ને કેવી પતિપ્રેમભક્તિ! વિરાટ રાજાની પુત્રી અને અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાની હિંમત, વીરતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો પતિભક્તિ કેવી વખણાય છે! એણે રણભૂમિમાં જઈ મરણશરણ સ્થિતિમાં પિતાના પતિની સેવા કરી આશ્વાસન આપ્યું અને પાછી પાની કરવાથી ક્ષત્રીવટને લાંછન લાગવાનું જણાવી મિત્રતુલ્ય બોધ કર્યો, એ તેનું કેટલું મોબળ ! પાંડવની સ્ત્રીઓને તેમનાં સાસુ કંતાજી સાથે કદી કલેશ થયો હોય એવું વાંચવામાં આવતું નથી. રાજા દશરથની પત્ની તકેયીએ રામ-સીતાની ઇર્ષા કરી, પણ સીતાએ તેમની સાથે કંકાસ કર્યો એવું ક્યાંય પણ સાંભળવામાં આવ્યું નથી; તેમજ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને સે વહુઓ છતાં કોઈએ તેની આજ્ઞા લોપી સામે ઉત્તર વાળ્યો, એવું ક્યાંય જોવામાં આવતું નથી. આનું કારણ એજ કે, સ્ત્રીઓ પોતાના ધર્મ બરાબર સમજી તે પ્રમાણે વર્તતી હતી. માટે સર્વ સ્ત્રીપુરુષોએ પિતાને ધર્મ અને કર્તવ્ય સમજવા ઉત્સુક થવું જોઈએ. (તા. ૧૨-૯-૧૯૧૩ ને “સાંજવર્તમાનમાં લેખક-કવિ કહાનજી ધર્મસિંહ-રાજકોટ) ३८-कुदरतनी अद्भुत कारीगरी ઇંદ્રિયની અગમ્ય શક્તિઓ આંખ વિના જોવાય ! કાન વિના સંભળાય!! સામાન્ય રીતે આજ સુધી આપણી માન્યતા એવી રહેલી છે કે, જે કામ જે ઈદ્રિયને માટે નિર્માણ થયેલું છે તે કામ તેનાથી જ બની શકે, બીજી કોઈથી નહિ. તેને અભાવે તે ઇન્દ્રિયથી રહિત મનુષ્યને તેની ખોટજ ભેગવવી પડે. પણ હાલના જમાનામાં બીજી અનેક વિચિત્ર શોધાની સાથે એ માન્યતાને ખોટી ઠરાવે એવાં પણ દષ્ટાંત મળી આવેલાં છે. તેથી એમજ સિદ્ધ થાય છે કે, કેટલીક વાર એક ઇંદ્રિયની શક્તિ ગમે તે કારણસર તદ્દન ઘટી ગઈ હોય છે ત્યારે તેનું કામ આશ્ચર્યકારક રીતે બીજી–તે કામને માટે કંઈપણ યોગ્યતા નહિ ધરાવતી ઈદ્રિય-ધણજ ખુશીથી કરી શકે છે, અને તેનો ભેદ વિજ્ઞાનશાસ્ત્રીઓ કે મેટા મેટા દાક્તરો પણ હજી પામી શક્યા નથી. એમ. યુલીસ રોમેન નામના કોઈ યંત્રકારે હમણાં “આંખવિનાની દષ્ટિ એ નામનું પુસ્તક બહાર પાડયું છે. તેમાં તે લખે છે કે:-“મેં આંધળાઓને પિતાની છાતીના સ્પર્શથી વાંચવાની ટેવ પાડી છે, અને માથાના પાછલા ભાગથી કે હથેળીવડે સામા માણસને ઓળખી કાઢવાને શક્તિમાન કર્યા છે ! આ વાત આપણને તે અસંભવિત જેવીજ લાગે છે, પરંતુ કેટલાક વિદ્વાનેને એ મત પડે છે કે, આમ થતું હોય તો તે કંઈ નવાઈ જેવું ના કહેવાય; કેમકે ઘણું દાકતર નોંધ રાખી ગયા છે તે ઉપરથી એવા અસામાન્ય ચમત્કારનું અસ્તિત્વ તે સિદ્ધ થઈ જ શકે છે, અને મિ. રોમેને વર્ણવેલી શક્તિઓ ઉપરાંત આપણને વિશેષ ચમકાવે એવા કે પણું બનેલા તેમના જોવામાં આવ્યા છે. ઍટલેંડમાં એક બાઈ રહેતી હતી તેને કેટલીક વાર એવું દરદ થઈ આવતું કે તેની આંખે એકદમ અંધારાં આવી જતાં, અને તે દરદ રહેતું ત્યાં સુધી તે કંઇ પણ ચીજ જોઈ રાકતી નહિ; પરંતુ આ સ્વાભાવિક દૃષ્ટિની ખામી આંખને બદલે બીજા અવયયોથી પૂરી પડતી. એક ધર્મગુરુ તેની પાસે થઈને જતા હતા તેઓ લખી ગયા છે કે “ એવી વખતે તે બધા રંગ-દિવસે કે રાત્રે પણ બરાબર ઓળખી શકતી હતી. ઘોર અંધકારવાળા ઓરડામાં તેને રાખી હોય ત્યાં પણ તેની પાસે પુસ્તક મૂકવામાં આવે છે તે કડકડાટ ઝપાટાબંધ વાંચી શકતી અને સંગીતના સ્વરસૂચક ગાયન જેમાં ઉતારેલું હોય એવી ચોપડી તેની પાસે મૂકવામાં આવતી તે તે ગાયન પણ બરાબર ગાઈ શકતી; માત્ર પોતાની આંગળીઓજ તે લેખ ઉપર તે ફેરવતી ને કેટલીક વાર છે તેમ પણ કયાં વિના પિતાને હાથજ પાના ઉપર રાખવાથી–લીટીએ લીટીએ અક્ષરે ઉપર આંગળી ફેરવ્યા વિના પણ તેનાથી બધું બરાબર વાંચી શકાતું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ કુદરતની અદ્દભુત કારીગરી ૧૦૫ “મેં એને કેટલીક વાર ચિઠ્ઠીઓ પિતાની ગરદન કે હથેળીના પાછલા ભાગ અથવા પગના તળીઆને અડકાડીનેજ વાંચતાં જોઈ હતી.” બીજા એક કેસ વિષે ડે. મેલેટીન નામના કોઈ ફ્રેન્ચ તબીબ લખે છે કે, એક બાઈને વાયુ થઇ આવતું ત્યારે તેનું ઉદર, હાથ અને તેના પગની આંગળીઓનાં ટેરવાં તેની સર્વ ઈદ્રિયશક્તિનાં કેન્દ્ર બનતાં. તેના પેટ પર ગંજીફાનું પાનું તે જોઈ શકે નહિ એવી રીતે અમે મૂકતા તો તે તરત ઓળખી કાઢતી અને એક પછી એક આખા ગંજીફાનાં પાનાંમાંથી ગમે તેટલાં મૂકીએ તે તે બધાં કયાં કયાં છે તે યથાર્થ કહી આપતી. કોઈ વાર અમે ઘડિયાળ લઈને તેને બતાવ્યા વિના તેના પેટને અડકાડીને મૂકતા તે તેમાં કેટલા કલાક, કેટલી મિનિટ ને કેટલી સેંકડ થઈ છે તે બધું તે તુરત કહી દેતી. તેવી જ રીતે તેની પાસે કોઈ લાંબો લખેલો કાગળ તેણે કદી જોયા ન હોય એ લાવીને અમે ત્યાં રાખતા તે તેના પણ શબ્દ શબદને કડકડાટ વાંચી બતાવતી. બીજી વખત અમે જોતા કે સ્વાદ ચાખવાનું કે સુંધવાનું કામ પણ તે ઉદરવડે અથવા આંગળીનાં ટેરવાંવડેજ કરી શકતી. તે વેળા તેની જીભ કે નાક તે કામમાં આવી શકતાંજ નહિ. કાનનું કામ હાથ કરે ! ! જોવાનું, સ્વાદ ચાખવાનું ને સુંધવાનું કામ આ પ્રકારે અન્ય ઈદ્રિયોથી થાય છે તેમજ કાનવગર પણ મનુષ્યો સાંભળી શકે છે ! બેલોના શહેરની હોસ્પીટલમાં એક દરદી બાઈ આવી હતી તેનું શરીર એવું મડદાલ થઈ ગયું હતું કે ગમે તેવો ગરમ કે ઠંડો પદાર્થ તેને અડકાડવામાં આવતો કે ગમે તેવો શસ્ત્ર-પ્રયોગ તેના પર કરવામાં આવતો તો તેની જરાએ અસર કે તેથી કંઈ દુઃખ તેને થતું નહિ. ગમે તેટલો મોટો અવાજ તેના કાન પાસે કરતા તે તેનાથી તે શુદ્ધિમાં આવતી નહિ પણ તેની હથેળી ઉપર કે પગનાં તળિયાંપર ઘણોજ ધીમેથી પણ કંઈ શબ્દ થતો તે બરાબર સાંભળી શકતી ! તેની આંખો બંધ હોય, અથવા તેને પાટા બાંધ્યા હોય તે છતાં તે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તથા તેનો રંગ યથાર્થો ઓળખી આપતી. તેના હાથમાં કે પગનાં તળિયાંને સ્પર્શ થાય એવી રીતે કાગળ મૂકતા તે તે વાંચી શકતી, તેમજ ઘડિયાળમાંનો વખત પણ કહી સંભળાવતી. - આજકાલ આપણને કેટલાકના આવાજ પ્રયોગો જોતાં ત્યાં શ્રદ્ધા બેસતી નથી, અજાયબી લાગે છે અને કંઇક યુક્તિ પ્રયુક્તિ હશે એમજ આપણું માનવું થાય છે. પણ ઉપરનાં દૃષ્ટાંતો માનીએ તો તેમાં અતિશયોક્તિ કે અસત્ય ન પણ હોય એમ સ્વીકારવાનું યોગ્ય લાગે છે. લખેલા બંધ કાગળ કપાળે અડકાડીને, પહેલેથી તેમાં શું લખેલું છે તે બિલકુલ નહિ જણનારા એવા “જાદુગરે” તેમાંનું લખાણ આપણને સંભળાવે છે ત્યારે આપણને કઈ દેવી-દેવતાને સાધવાથી કે મેલી વિદ્યાથી તે અદ્દભૂત શકિત પ્રાપ્ત કર્યાને વિચાર સહજ થઈ આવે છે.. - હવાવિના કે નિરાહાર રહીને કોઈ મનુષ્ય જીવી જ શકે નહિ, અગ્નિને સ્પર્શ કરવાથી દાઝયા વિના રહેવાયજ નહિ, વિષપાન કે વિષભક્ષણ કર્યાનું ફળ મૃત્યુજ હોઈ શકે–એવી આપણી માન્યતાઓ પરાપૂર્વથી ચાલી આવે છે તે પણ આ જમાનામાં ખેટી પડતી કયાં નથી જોતા? કેટલાક યોગીઓ અથવા ફકીરો, મોટા મોટા દાકતરો અને હવે વિજ્ઞાન-શાસ્ત્રીઓની સમક્ષ પ્રાણાયામથી શ્વાસ રૂંધીને સર્વ ઈદ્રિયોનું કાર્ય બંધ કરી દઈને અમુક દિવસ “કબર” જેવી પેટીએમાં કે ભૂમિની અંદર ખેદેલા ખાડામાં પડયા રહે છે અને યોગ્ય કાળે પછી તેમને બહાર કાઢવામાં આવે છે તે પછી, પ્રથમથી કરેલી સૂચના મુજબ, તેમના ઉપર અમુક ક્રિયા કરવામાં આવે છે તો પાછી શ્વાસ લઈને ધીમે ધીમે પ્રાણ પુનઃ પ્રાપ્ત કરીને હરતા ફરતા થઈ જાય છે એવી કથાએ ધણુના વાંચવામાં અવશ્ય આવી હશેજ. અગ્નિને સ્પર્શ કરતા તે શું પણ ધગધગતા અંગારા ઉપર ખુલ્લે પગે ચાલતા અને દોડતા તથા બીજા જેને તેમ કરવું હોય તેને તેમ કરવાને નિમંત્રણ આપતા ફકીરો વગેરેની વાત આપણે કયાં નથી જાણતા? કેટલાકે તો તે પ્રત્યક્ષ જોયું પણ હોવું જોઇએ. ' તેવીજ રીતે ગમે તેવી અજાણી ઝેરી ચીજનું વિષપાન તથા વિષભક્ષણ કરવા છતાં તેનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શુભસમહ-ભાગ પાંચમા મૃત્યુ પામવાનું તે કારે રહ્યું પણ સહેજ માઠી અસર પણ જેને નહિ થયેલી એવા એક પ્રાકેસર”ના “ખેલ” મુખની માછલી પ્રજાએ સ્વલ્પ કાળ ઉપરજ જાહેર નાટકશાળામાં કે એવે બીજે સ્થળે અનેક વાર જોયેલા છે ને તેવી અકલિત અનન્ય સાધારણ શક્તિ ધરાવનાર તે પુરુષ કયા અસ્વાભાવિક બળને લઈને આમ નિક્ષેપ રહી શકે છે તે વર્તમાનકાળના વૈદ્યો કે દાક્તરો પણ સમજી શકયા નથી. મેં પાતે ચેારવાડ મુકામે એક પાણી જેવા દેખાતા ફકીરને પાંચ શેર જેટલાં માં ખાઇ જતા જોયા છે. તેની સાથે બીજા સ્વાદિષ્ટ પદાર્થ પણ ખાવામાં તે પાછે હઠે એવા ન હતા. કાચુ' અનાજ કે કાચા લેટ પણ ખાઇ જતા ને પાણીના આખા ડખા (કેરેાસીન તેલ ભરવાને) પી શકતા, છતાં શરીરે તે શુષ્કજ હતા. આમાં પણ કયી ઇંદ્રિય કયા કારણથી આવી ખળવાન થઈ હશે તે સમજી શકાતું નથી. વિદ્યુત્–પ્રવાહના અદૃશ્ય પણ રાક્ષસી બળવડે કરીને ગતિમાં આવતાં અને શબ્દ તથા પ્રકાશનું ચમત્કારી રૂપાન્તર કરી બતાવતાં અસંખ્ય યંત્રા આજકાલ યુરોપ-અમેરિકામાં શોધાયાં છે. તેથી મનુષ્યની બુદ્ધિ બીજુ શુ નહિં શેાધી શકે તે આપણાથી કહી શકાતું નથી. આકાશમાં રહેતા ગ્રહેા જોડે વાયરલેસ ટેલીગ્રાફ કે ટેલીફેનથી કે હવાઇ વિમાનથી સંબંધ બાંધવાનું પણ કેટલેક કાળે વૈજ્ઞાનિકાના હાથમાં આવી જશે એમ કહે છે; તેપણુ મનુષ્યમાત્રની અહિત, ગૂઢ, નિઃસીમ શક્તિએના ઉપર જણાવેલે આવિર્ભાવ કયા નિયમેાને અનુસરીને થઇ શકે છે તેનુ જ્ઞાન મેળવવાને કાઇ સમ થશે કે કેમ એ તેા સંદિગ્ધજ છે. સર્વશક્તિમાન સચરાચરવ્યાપી પ્રભુની અટપટી માયાજાળ તા કાઈથી ઉકેલી શકાય એમ લાગતું નથી. (‘એ ધડી મેાજ’’ના તા–૨૦~૧-૨૯ના અંકમાં લેખકઃ-સાક્ષરશ્રી છગનલાલ હરિલાલ પંડયા) ३९ - आपणुं संगीत હિંદનું અને પાશ્ચાત્ય સંગીત ધણી ભિન્ન પ્રતિભાનાં છે. એ એ સંગીત તદ્દન જૂદા પાયાપર રચાયાં લાગે છે. ડા. ટાગારથી માંડીને જે કાઇ સ`ગીતમાં પ્રવેશ કરવા માંડે છે તે કહે છે કે, પાશ્ચાત્ય સંગીતમાં સંવાદ (હાર્માંની) અને હિંદના સંગીતમાં (હિંદનુ', કારણ કે પૌર્વાત્ય સંગીતના પણ ઘણા પ્રકાર છે.) લય મુખ્ય માલમ પડે છે. હિંદનું તત્ત્વજ્ઞાન અને ધમ, ખરી રીતે કહીએ તે હિંદની સમગ્ર સંસ્કૃતિ અંતરલક્ષથી રચાઇ છે તેમ એનું સંગીત પણ 'તરલક્ષી છે. આપણું સંગીત જીવનના ઉંડાણમાં, જીવનની ઉંડી ભાવનાઓમાં, જીવનની ઉંડી લાગણીઓમાં અને જીવનના ઇંડા અને ભવ્ય વિચારપ્રદેશમાં આપને લઈ જાય છે. એ સગીત આપણને સ્થૂલ ભૂમિકામાંથી આધ્યાત્મિક ભૂમિકામાં ખેંચી જાય છે. જ્યારે પાશ્ચાત્ય સંગીત બહારની સમાજ અને બહારની સૃષ્ટિ સાથે આપણને જોડતા માલમ પડે છે, ત્યારે આપણુ સગીત આપણા અંતરપ્રદેશ તરફ આપણને વાળે છે. સંગીત અને કલાના જખરા વિવેચક ભરતમુનિ, એમની પુરાણી પ્રથા પ્રમાણે જણાવે છે કે, સ’ગીતનુ' મુખ્ય ધ્યેય મુક્તિ આપવાનુ છે. મુક્તિ ઘણી રીતે સધાય, પણ સંગીતનું સેવન એના મા બહુ સરળ કરી આપે છે. સ`ગીત સંગીતને ખાતર નિહ પણ મુક્તિને માટે છે-અર્થાત્ સંગીત સંગીત ખાતર નહિ પણ મનુષ્યને આત્મસાક્ષાત્કાર કરાવી તેને પરમાત્માની સવિત્ સાથે એક કરવાના એક સુંદર સાધનતરીકે ઉપયાગી છે. ઉત્તમ સંગીતકાર સંગીતના ભાવ સાથે લય પામે છે અને સહૃદય મનુષ્યને એની તરફ અનિવાય રીતે આકર્ષે છે. પાશ્ચાત્ય સ’ગીતનું ધ્યેય ખીજા સાથે સંવાદ્રિતા સાધવાનુ` છે. તેમાં એકસામટા ઘણા ભાવાનું મિશ્રણ સભવે છે અને એ ભાવાનુંજ જેમ પૂ પ્રકટન થાય તેમ તે ઉત્તમ લેખાય છે. આપણા સંગીતમાં એક ગાયનમાં એકજ મુખ્ય ભાવ પ્રકટ થાય છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwww આપણું સંગીત ૧૦૭ એ ભાવ ગાયક અને સમભાવી શ્રોતાને એના રસમાં તરબોળ કરી એને જગતનું ભાન ભૂલાવી દે છે. આપણું સંગીત જીવનને એક વસ્તુમાં તપ-તલ્લીન કરે છે. મીરાંનાં સંગીતનાં પદો એની નું પાન કરાવી કણપ્રત્યે આપણે ભકિતભાવ અને પ્રેમભાવ પ્રગટ કરે છે. નરસિંહ મહેતા પણ એનાં સંગીતનાં પદોથી આપણને ભક્તિ–વૈરાગ્યમાં લીન કરાવે છે. દયારામનાં પદો મીરાંની માફક પણ એથી વધારે સ્થૂલભાવથી ભક્તિ પ્રેમ આપણામાં પૂરે છે. આ ઉપરથી આપણને સમજાશે કે, જે જીવનનાં ઉંડે તો સાથે માનવ-પ્રકૃતિને લય કરાવે તે હિંદનું સંગીત. હિંદની તરવેત્તાન, ધર્મ અને સંસ્કૃતવની માફક હિંદનું સંગીત પણ પરમજીવનમાં માનવજીવનને લય બનાવવા મથે છે. આપણું સંગીતના ઘણું જાદા જુદા પ્રકાર છે. શાસ્ત્રીય કે ઉસ્તાદી સંગીત એમાંને મુખ્ય ભાગ ભજવે છે. એમાં તાલ, સ્વર, આલાપપરનો કાબુ એક સ્વરપરથી બીજા સ્વરપર ઉતારવાની છટા ઇત્યાદિ અંશે બહુ પ્રકીર્ણ થયા છે. પણ મારો અંગત અભિપ્રાય તે એ છે કે, આપણી ઉસ્તાદો સંગીતની પરિભાષાપર બહુ ધ્યાન આપી સંગીતનું ખરૂં હાર્દ-જે ઉન્નત ભાવોમાં રહ્યું છે તે વિસારે પાડયું છે. રાગ સાથે ખેલવાની એની સાથે કુસ્તી કરવાની અને ચાળા કરવાની ટેવ આપણું સંગીતકારોને પડી હોય છે અને એવો વિરોધ ઘણી વ્યકિત તરફથી કરવામાં આવ્યા છે; છતાં સંગીતના શાસ્ત્રીય અભ્યાસીઓ ઉસ્તાદી સંગીતને બહુ મહત્ત્વ આપે છે. પ્રી. આથવલેના મત પ્રમાણે ઉચ શાસ્ત્રીય સંગીત એ સંગીતનો મહાન ભંડાર છે અને લોકસંગીત અને ગરબા ઇત્યાદિ સ્ત્રીઓ અને નાટયકારનું સંગીત એ જથામાંથી જેટલું જીરવી શકે એટલો અંશ ગ્રહણ કરે છે. એ પછી મારા મત પ્રમાણે સ્ત્રીઓનું સંગીત આવે છે. એમના સંગીતમાં વરનું જ્ઞાન હોય છે. આલાપ પણ રસિકતાનાં બંધનોને વિમુકત કર્યા વગર લઈ શકે છે. સંગીતનું બહું શાસ્ત્રીય નહિ પણ સ્વાભાવિક અંત:પ્રેરણાથી જેટલું જ્ઞાન મળી શકે તેટલું મેળવી લે છે, પણ એ ઉપરાંત એમના કંઠની મધુરતા એમને બહુ સહાય આપે છે. એમનું સંગીત જાણે એમનું હૃદય ખુલું કરતુ હોય અને એમના હદયના ભાવને કેાઈ અલૌકિક રીતે વ્યકત કરતું હોય એમ લાગે છે. મને પોતાને તો એ સંગીતમાં સંગીતનો ખરે આત્મા દેખાય છે અને સદભાગ્યે એમાં રાગ કે સૂર સાથે ખાટી રમત કે કુસ્તી હોતી નથી. નાટયપ્રગમાં ગવાતું સંગીત ઉસ્તાદી સંગીત અને સ્ત્રીઓનાં સંગીતની કંઈક વચમાં આવે છે. એમાં સ્ત્રીના સંગીતની મોહક મધુરતા જવલ્લેજ માલમ પડે છે; પણ ઉસ્તાદી સંગીતની કેટલીક અગમ્યતા અને સામાન્ય મનુષ્યને લાગતી હાસ્યજનકતા જોવામાં આવતી નથી. એ ઉપરાંત લોકગીતમાં જણાતું સંગીત બહુ સાદું અને સરલ હોય છે. જે એ સ્ત્રીઓદ્વારા પ્રગટ થાય છે તો એમાં કમળતા અને મધુરતાનો સંચાર થાય છે; અને પુરુષ એ સંગીત સંભળાવે છે ત્યારે પણ ભાવો અને વિચારની સહૃદયતા અને સરળતા તરવરી આવે છે. - રાસ અને ગરબાનું સંગીત એ જૂના જમાનામાં જ્યારે સંગીત, કવિતા અને નૃત્ય, એ ત્રણે એક સમુદાયી જીવનમાં હતાં અને એ ત્રણ મહાન કળાનું વ્યક્તિત્વ છૂટું પડયું ન હતું તેનું મરણ કરાવે છે. ગરબા એ એક જાતનું હળવું અને ઓછામાં ઓછા વાંધાભરેલા નૃત્યનું સ્વરૂપ છે. સંગીત એની સાથે જોડાઈને, સંગીત અને નૃત્યને વાણી અને કાર્ય–હાવભાવને કેટલે ગાઢ સંબંધ છે તે પૂરવાર કરે છે. ગરબામાં પણ સ્ત્રીના સંગીતની અજબ મોહકતા અને સુંદરતા પ્રકટ થાય છે. એમાં પણ માનવહૃદયના ભાવો વ્યકત થતા માલમ પડે છે. પણ એક જાતનું અણમેલું સંગીત જેની બહુ થોડી નોંધ લેવાની સંગીત ની બહુ થોડી નેધ લેવાની તસદી લેવાય છે તે તો કેાઈ ગરીબ ભિખારીનું કુટુંબ કે કેાઈ ફકીર કે કોઈ સાધુઓની ટોળી કે પછી કોઈ ગામમાં ફરતી નાચ કરનારી સ્ત્રી અને સાથે ઢોલ તબલાં લઈ કરનારી ટોળી પ્રકટ કરે છે. તે સંગીત છે. આ પ્રકારનું સંગીત જેટલું સ્વાભાવિક હોય છે તેટલું જ સુંદર હોય છે. ગાનાર સ્ત્રી, પુરુષો કે નાનાં બાળ-બાળકીઓને ખબર નથી હોતી કે, એ લેકે કેટલો સુંદર સર કાઢી ગાય છે. અને કેટલા કર્ણોને કેઈ અજબ આનંદ આપે છે. એમનું સંગીત નિર્મળ અને સહદય ભાવોથી તરવરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શુભસંગ્રહ ભાગ પાંચમો આવે છે. મને પિતાને એમાં સંગીતની બધી સુંદરતા અને મધુરતા પ્રકટ થતી લાગે છે. આવું સંગીત જેટલું ઉત્તમ છે તેટલું જ અલક્ષિત છે. આમ વિવિધ રીતે પ્રકટ થતું આપણું સંગીત જગતના સંગીતમાં અણમેલું સ્થાન ભોગવે છે; પણ આપણા સંગીતની મહત્તા અને ગૌરવ તરફ નજર કરતાં આપણા સંગીતકારની કેટલીક ત્રુટીઓપ્રત્યે દુર્લક્ષ થવું ન જોઈએ. ડં. કઝિન્સે જણાવ્યું છે કે, આપણા ગવૈયાઓ ગાયનની પરિભાષામાં બહુ ધ્યાન આપતાં કંઠપ્રત્યે અતિશય બેદરકાર થઈ જાય છે, સારા સુંદર કંઠે ગાવાની એને જરા પણ આવશ્યકતા લાગતી એમ જણાતું નથી; પણ સંગીતના સર, આલાપ અને રાગમાં પિતાનું ભાન ભૂલી જઈ ગમે તેવાં હાસ્યજનક મેઢાં કરી અને ગમે તેવા હાથપગના ચાળા કરી ગાયન ચલાવે રાખે છે. કંઠપ્રત્યેની બેદરકારી આપણા સંગીતકારોમાંથી જતી નહિ રહે તે આપણા સંગીતની દિવ્ય મધુરતા પૂરેપૂરી નહિ પ્રકટ કરી શકે, માનવજીવનના ઉંડા ભાવો એ વ્યક્ત નહિ કરે અને જીવનનાં આધ્યાત્મ ઉંડાણું નહિ ગોતી શકે. કેટલીક વખત એક ગાયનની એક લીટી ગાયા પછી તરત એની સા રે ગ મ ગાવામાં આવે છે. ખાસ કરીને નૃત્યના સંગીતમાં એ નિયમ જોવામાં આવે છે. આમાં પણ ડૉ. કઝિન્સ જે પોતે હિંદ તેમજ પાશ્ચાત્ય સંગીતવિષે બહુ સારું જ્ઞાન ધરાવે છે તેમને દોષ જણાય છે. ખરેખર, જાણે કઈ માણસ એક વાક્ય બોલે અને પછી તરતજ એની બારાખડી બલી જાય એના જેવું આ લાગે છે. આ પદ્ધતિ કેમ પડી હશે અને એની શાસ્ત્રીય સંગીતમાં શી આવશ્યકતા છે તે સમજાતું નથી; પણું આવી પ્રથા જે આપણું સંગીતમાંથી દૂર થાય તો આપણું સંગીત સુંદર અને સ્વાભાવિક બને. સંગીતકારોએ બીજી ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પોતે ગાતી વખતે જેમ બને તેમ ઓછા ચાળા કરવાનું રાખે તો સારું. પોતે સ્વસ્થ ચિત્તે, સ્વસ્થ હૃદય અને શાન સ્થિતિમાં ગાય તે સંગીતની મહત્તા ઓછી નહિ થઈ જાય. સ્ત્રીઓ ઘણી વાર સારો આલાપ લઈને ગાય છે; પણ આલાપ લેતી વખતે પણ એ લેકે શરીર અને મનનું સ્વાધ્ય રાખી શકે છે. આપણું ઉસ્તાદી ગવૈયાઓ એમનું અનુકરણ કરતાં કયારે શીખશે? આપણું સંગીત, સંગીતના આ કેટલાક દોષોથી મુક્ત થયું નથી. હજી એ એની સ્વાભાવિક ઉજજવલતા, ભવ્યતા અને મધુરતા ખોઈ બેઠું' નથી. દેષો છતાં એ કંઈ અજબ હૃદયના ભાવ પ્રકટ કરે છે અને એ સંગીતના સર્જક અને શ્રોતા બનેને જીવનની આધ્યામિક એકતા તરફ ખેંચી જાય છે. દોષોવાળું પણ આપણું સંગીત બહુ ઉત્તમ છે. તે દોષોથી મુકત થાય તે કેટલું અંધક બને ! (“વસંત”ના એક અંકમાં લેખક શ્રી. પ્રભાકર હર્ષદરાય મહેતા.) ઉર્ડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. ~~~~~~ ~ ~ ~~~ ~~ બલદેવદાસ-માતૃભવન, કલકત્તા ४०-बलदेवदास-मातृभवन, कलकत्ता કિસી ભી દેશ કે લિયે યહ અત્યંત આવશ્યક હૈ કિ વહ અપને શિશુઓ કી રક્ષા કી સમુચિત વ્યવસ્થા કરે. જે આજ બચ્ચે હૈ વહી કલ સમાજ કે નેતા ઔર ઉસકી લજજા કે રક્ષક હેગે. યદિ વે અાગ્ય હોંગે, યદિ જીવન–સંધર્ષ મેં વે સબલ ન સિદ્ધ હાંગે તો યહ નિશ્ચિત હૈ કિ પ્રાકૃતિક નિયમ કે અનુસાર વે મિટ જાયેંગે ઔર અપને સાથ-સાથ અપને રાષ્ટ્ર, અપની જાતિ, અપની સભ્યતા કા ભી લોપ કરી દેશે. યહ સબ સોચ-વિચાર કર પ્રત્યેક દેશહિતૈષી વ્યકિત કા બચ્ચે કે સ્વાધ્ય કી ઓર ધ્યાન દેના ચાહિયે. જબ તક બચ્ચા ગર્ભ મેં રહતા હૈ તબ તક તે ન જાને કિન અજ્ઞાત ઉપાય સે ઈશ્વર ઉસકી રક્ષા કરતા હૈ. ગભ કે બાહર આને પર વહુ માતા કી ગોદ કા દુલારા હે કર ઉસકી ચિંતા કર પાત્ર બનતા હૈ. પરંતુ પ્રસવ કે પશ્ચાત્ માતા હી ઇતની અશક્ત હો જાતી હૈ કિ જબ તક અન્ય લોગ ઉસકી સહાયતા ન કરે તબ તક વહ બચે કી રક્ષા કરને મેં સફલ નહીં હો સકતી. જબ સે બચ્ચા માતા કે ગર્ભ મેં આવે તભી સે ઉસકે સ્વાધ્ય કી રક્ષા હોની ચાહિયે. એસી અવસ્થા ન આને દેની ચાહિયે કિ ગર્ભસ્ત્રાવ ઔર ગર્ભપાત કી પીડા કી વ્યર્થ કષ્ટ સહન કરના પડે. યહ તભી હો સકતા હૈ જબ ઐસે ઉપયોગી માતૃ-ભવન સ્થાપિત હાં જિનમેં સમાજ કી વર્તમાન સ્થિતિ કે ધ્યાન મેં રખતે હુયે ઔષધિ ઔર ઉપચારસંબંધી સમસ્ત સંભવ સુવિધાયું ધનિકે ઔર નિર્ધને–દેને કે પ્રદાન કી જાય. કલકત્તે કી બલદેવદાસ– માતૃભવન નામ કી સંસ્થા એસી હી એક ઉપયોગી સંસ્થા હૈ. ઇસ સંસ્થા કી સ્થાપના ૧૬ ફરવરી સન ૧૯૨૪ કે શ્રીમતી લિટન કે હાથ હુઈ થી ઔર ઉસી વર્ષ કે માર્ચ માસ સે ઇસકા કાર્ય આરંભ હુઆ. પહલી માર્ચ સે દિસંબર સન ૧૯૨૪ તક, દસ મહીને કે ભીતર હી ઇસ માતૃ-ભવન ને ઇતના સંતોષજનક કામ કર દિખાયા કિ ઉસે સુદઢ રૂ૫ સે સંચાલિત કરને કી આવશ્યકતા પ્રતીત હુઈ ૪૧૭ રાગિણું સ્ટિયોં કા ઈલાજ સે ૩૫૩ કા સંબંધ પ્રસવ સે થા. ૩૬૩ બ ને માતૃ-ભર જન્મ ગ્રહણ કિયા. ઇનમેં સે ૨૯૧ બચ્ચે સકુશલ ઉત્પન્ન થે ઔર દસ દિન કે બાદ ઉનકે માતા-પિતા ઉહે અપને ઘર લે ગયે. ચાર માતાયે મર ગઈ. યે શ્રિયે પ્રાયઃ અયોગ્ય દાઇયાં કી શિકાર હો ચૂકને કે બાદ રોગ કી અંતિમ અવસ્થા મેં ઈસ સંસ્થા મેં આઈ થીં. - દૂસરે વર્ષ ઈસ સંસ્થા કી શરણ મેં આનેવાલી સ્ત્રિ કી સંખ્યા ૪૧૭ સે ૬૧૩ હે ગઈ. સન ૧૯૨૬ મેં યહ સંખ્યા ૭૦૦ હુઈ ઔર સન ૧૯૨૭ મેં યહ વૃદ્ધિ ૮૬૪ તક પહુંચી. ઇસ પ્રકાર યહ સંસ્થા દિનપ્રતિદિન ઉન્નતિ કરતી જા રહી હૈ ઔર અપની ઉપયોગિતા પ્રમાણિત કરી રહી છે. એક બાત ઔર ભી ધ્યાન મેં રખને યોગ્ય હૈ, ભારતીય મહિલાયૅ વિશેષ સંકોચશીલ હતી હૈ ઔર અસ્પતાલ મેં જા કર બચ્ચા કે પ્રસવ કરના ઉનકે લિયે પ્રિય કાર્ય નહીં હૈ. ઐસી દશા મે ઈતને અલ્પકાલ મેં ઇતની લોક-પ્રિયતા પ્રાપ્ત કરના ઈસ માતૃ—ભવન કે ઉન્નાયકે કી વિશેષ કાર્ય-તત્પરતા ઔર ઉદ્યોગશીલતા કા હી સૂચક હૈ. કલકત્તા કારપેરેશન કે ભૂતપૂર્વ સુયોગ્ય ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર શ્રીયુત બાબુ સુભાષચન્દ્ર બોસને ઉક્ત માતૃભવન કી અધ્યક્ષા સે ઈસ સંબંધી કી યોજના માંગી થી; અધ્યક્ષા ને જે પેજના છ ઔર જિસે સુભાષ બાબુ ને બહુત પસંદ કિયા થા ઉસકે કુછ અંશ યહાં દિયે જાતે હૈં ૧–ગર્ભવતી સ્ત્ર કે સમુચિત શિક્ષા--પ્રદાન કી વ્યવસ્થા કી જાય. ૨–ગર્ભવતી સ્ત્રિ કે ઘર જા કર ઉનકી સ્થિતિ દેખને કા પ્રબંધ કિયા જાય. ૩–એક ઐસા અસ્પતાલ હોના ચાહિયે જિસમેં ગર્ભસંબંધી જટિલ રોગો ઔર શિકાયોં કા ઉપચાર કિયા જા સકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શુભસંગ્રહ-ભાગ પાંચમ ૪–સવ કે સમય ગર્ભવતી બિયે કા સુદક્ષા વ્યક્તિ દ્વારા યથાસમય સહાયતા પહુંચાઈ જાય. પ-રાગિણી સ્ત્રિ કે પ્રસવ કા પ્રબંધ અસ્પતાલ મેં કિયા જાય. ૬-શિશુ-ઔષધાલય વા શિશુ-શમ્યાશિક્ષણ કા પ્રબંધ કર કે માતાઓ કે સુવ્યવસ્થિત રૂપ સે સંમતિ પ્રદાન કી જાય ઔર ઉનકા ઉપચાર કિયા જાય. ૭-ઈન ઔષધાલયે કી વ્યવસ્થા તબ તક કી જાય જબ તક બચ્ચે પાઠશાલા મેં જાનેગ્ય ન હૈ જાય ઔર પ્રત્યેક બચ્ચે કી શિક્ષા અનિવાર્ય કર દી જાય. ૮-જે બચે સ્કૂલ ન જાતે હૈ ઉનકી જાંચ સુવ્યવસ્થિત રૂપ સે કઈ સુગ્ય વ્યક્તિ જા કર કિયા કરે. ૯-પ્રત્યેક સ્કુલ મેં એક સદક્ષ કર્મચારી યા ઔષધશાસ્ત્રી હોના ચાહિયે, જિસકા કર્તવ્ય સ્કૂલ કે લડાં કે સ્વાશ્યપર ધ્યાન રખના હોગા. જબ બચા સ્કૂલ જાને લગે તબ ઉસકે પહેલે કી ડાકટરી રિપોર્ટ ભી સ્કૂલ મેં ભેજ દી જાય, જિસસે સ્કૂલ કા સ્વા –નિરીક્ષક બચ્ચે કે જન્મ સે હી ઉસકી શારીરિક અવસ્થા કા પરિચય પા સકે તથા ઉસકે ઘર કી પરિસ્થિતિ સમઝ સકે. યુદિ બચ્ચે કે મસ્તિક મેં કોઈ દોષ હૈ તો ઉસકી શિક્ષા કા પૃથક પ્રબંધ હોના ચાહિયે. જિન બાં કે ક્ષય-રોગ હૈ ઉન્હેં ખુલી હવા મેં પઢાના ચાહિયે. પ્રત્યેક બચ્ચે કે સફાઈ ઔર વ્યાયામ કી શિક્ષા મિલની ચાહિયે. ૧૦-સ્કૂલ કે સ્વાસ્થ-નિરીક્ષક કે સ્કૂલ-ભવન કી સ્થિતિ કી ઉપયુક્તતા કે સંબંધ મેં અપની સંમતિ બતાની ચાહિયે, બેન્ચોં ઔર ડેસ્ક કા બચ્ચે કે શરીર પર ક્યા પ્રભાવ પડતા હૈ, બિજલી કી રોશની, પાઠયપુસ્તક મેં છાપે કે અક્ષર કે આકાર, બારીક કા સિલાઈ આદિ કે કામ આંખે પર કંસા જોર પડતા હૈ, ઇન સબ બાતે કે સંબંધ મેં ઉન્હેં યથાસમય અપની સલાહ દેતે રહના ચાહિયે. નિર્બલ બચ્ચે કે લિયે વ્યાયામ કા ઔર ગરીબ બચ્ચે કે લિયે કુછ ભજન આદિ કા ભી પ્રબંધ કરાને કી ઓર ધ્યાન દેના ચાહિયે. ૧૧-વર્તમાન સમય મેં હમારા કામ યહ હોના ચાહિયે કિ હમ યુવતી માતાએ કો સમચિત શિક્ષા પ્રદાન કરે કે યોગ્ય બનાવે, કોંકિ અધિક અવસ્થા કી સ્ત્રિ કી અપેક્ષા ઉન પર પ્રભાવ ડાલના અધિક સંભવ છે. ૧ર-ઇસમેં તો કોઈ સંદેહ હ હી નહીં સકતા કિ સ્ત્રી કી પ્રસવ કે પૂર્વ કી અવસ્થા ડા સંતાન કે ઉપર બડા પ્રભાવ પડતા હૈ. જે માતાર્યું બચ્ચા પ્રસવ કરને કે પહલે યથેષ્ટ ભોજન નહીં પાતાં ઔર અભાવ મેં હી અપને દિન કાટતી હૈ ઉનકે બચે છોટે ર અસ્વસ્થ હોતે હૈ, કામ અધિક કરને ઔર પર્યાપ્ત ભેજન ન મિલને કે કારણ ગરીબ કે બહુત સે બચે પૈદા હોને કે બાદ હી મર જાતે હૈ. બોં કે મરને કા એક કારણ યહ ભી હૈ કિ ઉનકી દેખરેખ કી ઊંચત વ્યવસ્થા કરને કા જ્ઞાન માતાઓ કે નહીં હોતા, અતએ ઈસ વિથ કી શિક્ષા કા પ્રસાર કરને કે લિયે ઘર ઘર મહિલા શિક્ષિકાએ કે પહેંચને કી આવશ્યકતા હૈ; માતા કે બ કે દેખભાલ કી શિક્ષા દેને મેં એક બાત સ્મરણ રખને કી આવશ્યકતા હૈ ઔર વહ યહ કિ કારા પુસ્તકજ્ઞાન કિસી કામ કા ને હેરા, લાભ હોગા માતા કે દૃષ્ટિ-કણું કે વિસ્તૃત કર કે ઉસકી બુદ્ધિ કા વિકાસ કરને સે. લોગે કી યહ ધારણા હૈ કિ પ્રત્યેક માતા અપને ભીતર વિદ્યમાન માતૃત્વ કી પ્રવૃત્તિ સે પ્રેરિત હે કર વહી કરેગી જે બચ્ચે કે લિયે સર્વોત્તમ હેગા, યહ સત્ય નહીં હૈ. નિ:સંદેહ અપની શક્તિભર વહ અપની દૃષ્ટિ મેં ઐસા હી સમઝ કર કેઈ કામ કરેગી. પરંતુ ઇસકા યહ અર્થ નહીં હૈ કિ વહ જે કુછ કરેગી વહ બચ્ચે કે લિયે વાસ્તવ મેં હિતકારક હોગા. યુવતી માતા કે બચ્ચે કે સંબંધ મેં સભી બાતે સમઝ લેની ચાહિયે, લેકિન પહલા બચ્ચા પૈદા હોને કે પહલે હી ઉસે યહ કર લેના ચાહિયે ઔર ઐસા ન હો કિ વહ ઉસકે ઉપર પ્રયોગ કર કે અનુભવ પ્રાપ્ત કરે. ઇસ વિષય પર શિક્ષા ને કે લિયે ગર્ભવતી કી સ્થિતિ મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ નદિયા એક ઘાટ બહુ તેરે! ૧૧૧ હી પ્રયત્ન હોના ચાહિયે. પ્રસવપૂર્ણ શયાશિક્ષણ, માતૃભવન, શિશુશિક્ષણ આદિ કી વ્યવસ્થા એક હી સ્થાન પર હોની ચાહિયે. સપ્તાહ મેં કુછ દિન પ્રસવ–પૂર્વ ઔર કુછ દિન પ્રસત્તર શિક્ષા કે લિયે નિયત કર દેના ચાહિયે. ઉકત માતૃ-ભવન કી અધ્યક્ષા કી યે બાતેં કેવલ બલદેવદાસ–માતૃ-ભવન અથવા કલકત્તે હી કે લિયે ઉપયોગી નહીં હૈ. સંપૂર્ણ દેશ કો ઈનકી આવશ્યકતા હૈ. બલદેવદાસ-માતૃ-ભવન જસી ઉપયોગી સંસ્થાયે તે પ્રત્યેક નગર મેં હની હી ચાહિયે, ડિસ્ટિકટ બે કો ભી કર્તવ્ય હૈ કિ વે જનન-વિજ્ઞાન કે અધ્યયન કે ઉચિત રૂપ સે સાહન દે ઔર અપને અપને પ્રાન્ત મેં માતાઓ ઔર શિશુઓ કે સ્વાથ્ય કી રક્ષા કે નિમિત્ત વૈસી હી સંસ્થાઓ કે જન્મ દે. અંત મેં કલકત્તા કારપેરેશન સે ભી હમારા યહ નિવેદન હૈ કિ વહ અપની વિશાલ નગરી મેં બલદેવદાસ-માતૃભવન કા સમુચિત વિકાસ કરકે દેશ કે સામને એક ઉજવલ આદશ ઉપસ્થિત કરે. (“સરસ્વતી”ના એક અંકમાંથી) ४१-नदिया एक घाट बहु तेरे ! (એક ગરીબ પણ કે ધર્માત્મ હોઈ શકે છે !) મંગર જાતિ કા મોચી થા. શહર કે એક છર પર ઉસકા ઘર થા ઔર દૂસરે છેર પર ઉસકી દુકાન ! ભગવાન હી જાને ઇસમેં કૌનસા રહસ્ય થા. ઉસકી દુકાન કે પાસ હી એક સડક થી. લોગ ઇસ પર કમ હી ચલતે નજર આતે થે, પર મંગ’ કે ઇસકી પરવાહ હી ક્યા થી! ઉસકી દુકાન કી દશા ઔર ભી બેઢબ થી, ફૂસ કી ઝોંપડી થી ઔર ઐસ કે ટેઢે મે ખંભે લાગે છે. કિસીને ઉસે નયે જ તે બ અપની રોટી ચલાતા. ઉસકે ચેહરે પર કભી ભી વિષાદ કી રેખા નજર ન આઇ. જબ કિસીને ઉસે દેખા, મસ્ત પાયા. હાં, વહ કબીરદાસ કે ભજન કી એક પંક્તિ બરાબર હી ગુનગુનાયા કરતા થા–“નદિયા એક ઘાટ બહુ તેરે.” જબ કભી કોઈ ઉસકી દુકાન પર આતા, વહ ઉસસે ધર્મ કી બાતે છેડ બેઠતા. બાત ચલતી હી રહતી કિ વહ કહ ઉઠતા “ઠીક હી હૈ. સભી એક હી પિતા કી સંતાન હૈ.” ઉસે ન માયા થી ન મોહ. ઉસકે સીને મેં એક છોટા સા દિલ થા, ઔર વહ ભી ધર્મ સે લબાલબ. નિઃસંદેહ મંગસ મસ્તમૌલા થા. પિચ બજે કા સમય થા. સૂર્યદેવ પશ્ચિમદિશા મેં ઝિલમિલ કર રહે થે. મંગસ અપની દુકાન મેં બેઠે એક પુરાને જૂતે મેં તાગા ચલા રહા થા. બીચ બીચ મેં કુછ ગાતા ભી થા. ઉસ સમય ઉસકે ચેહરે પર ભલેપન કા ભાવ થા; આંખે મેં કરુણ કી આભા થી, જે દીનતા કી સહચરી છે. તે કા તાગા ચલાના સમાપ્ત હુઆ, ઉસને દુકાન ઉઠાઈ. દિનભર કી આમદની કે ગિના, પૈસે ગિન કર ફૂલે ન સમાયા ઔર કહ ઉઠા–“આજ ૬ આને મિલે હૈ, મઈ હૈ ભગવાન કી.' ઇતના કહતા હુઆ અપને ઘર કી એર ચલા. એંધેરા અધિક હો ગયા થા. લોગે કી ભીડ સડક પર અબ કમ થી. બાજાર મેં પહુંચ કર ગેંગરૂ ને દેખા કિ દુકાનેં ઉઠ રહી હૈ. કિસી પ્રકાર ઉસને કુછ આટા ઔર સરકારી મેલ લી. કૌડી કૌડી ખતમ હો ગઈ. ઘર પહુંચને કી અબ દેર થી. મંગરૂ કે બચ્ચે આશાભરી ખોં સે સડક કી ઓર એક એક આદમી કો દેખ રહે થે; સ્ત્રી ભી ચૂહે મેં આગ જલા કર પતિ કી બાટ દેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શુભસંગ્રહ-ભાગ પાંચમ રહી થી. મેંગસ ઘર પહુંચા, બચ્ચે ગલે સે લિપટ ગયે મેંગર ઉષા કી કિરણે કે સમાન ખિલ પડા. સ્ત્રી સામાન લે કર અંદર ગઈ. મેંગરૂ કે હલકી સી નિંદ આ ગઈ થી. રાત કે અબ ૧૧ બજ ચૂકે છે. સ્ત્રી ને થાલી લગાઈ. બચે પિતા કે બાહર બુલાને ગયે. મગર ઉઠા ઔર ચૌકપર જા બેઠા. બચ્ચે ઉસે ઘેર કર બૈઠ ગયે ! બસ, અબ ખાને હી કી દેર થી. ઇતને મેં દરવાજે સે આવાજ આઇ “અબ તુમહારી હી આશા હૈ બાબા ! દિનભર કી ભૂખી દૂ, મુઝે ભી એક રોટી દેના. ઈતની બાત સુન કર મૈગ કબ ખા સકતા થા? ઝટ બાહર આયા. એક માં થી, ઔર એક નન્હા સા બચ્ચા. મેં બિલખ રહી થી, જાડે કી રાત થી. બચ્ચા મેં કી ગોદ મેં લિપટા હુઆ ગમી કા અનુભવ કર રહા થા. સચમુચ યહ દશ્ય બડા હી કરણપૂર્ણ થા. - ગરુ અંદર ગયા. ભરી થાલી લે કર બાહર નિકલા, ઇસને દુ:ખિયા કે આગે થાલી રખ દી. ભંગ કી સ્ત્રી પતિ કી ઓર ચુપચાપ દેખ રહી થી. ઉસ સમય વહ શાન્તિ કી તિ થી, ઔર મેંગસ સંતોષ કા સ્વરૂપ બના હુઆ થા. દુખિયા ઔર ઉસકા બચ્ચા, દેન હી ને રોટિયાં ખાઈ, મંગસ ને પાની પિલાયા; મંગ. ને પૂછા–“બહેન ! તુમ કૌન હે ? દુઃખિયા- એક દીન બ્રાહ્મણ કે ઘર કી અભાગિની ટૂં. દીનતા કી મારી હુઈ હૈં.” “તુમ કૌન હૈ મેરે દાતા દુખિયા ને પૂછા. ગરુ ને દબી આવાજ મેં કહ-“બહેન ! મેં એક ગરીબ માચી દૂ.” ઇતના કહ કર ઉસને એક બાર આકાશ કી ઓર દેખા. ઉસ સમય ઉસકે મખમલ સે ગંભીરતા ટપક રહી થી, માને મન હી મન વહ કિસી ગૂઢ વિષય પર તર્ક વિતર્ક કરતા હે. કુછ દેર ચૂપ રહા. ફિર મેંગ બોલ ઉઠા “નદિયા એક ઘાટ બહુ તેરે.” | ઇતના સુનતે હી દુઃખિયા કી અંતરાત્મા હંસ પડી. ઉસકે મુરઝાયે હુએ મુખડે પર એક આનંદ કી જ્યોતિ ચમક ઉઠી ! તબ સે બરાબર વહ યહી રટા કરતી હૈ “નદિયા એક ઘાટ બહુ તેરે' લોગ ઉસે પગલી કહતે હૈ, શહર કે લેક યહી કહ કર ઉસે ચિડાતે હૈ. (“મનરમાના એક અંકમાં લેખક શ્રી પાંડેય અવધવિહારી “હિંદી ભૂષણ”) Mummy Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ એક બંગાળીની અદ્દભુત યાદશક્તિ ४२-एक बंगाळीनी अद्भुत यादशक्ति = સાઠ આંકડાની રકમને એજ રકમથી મનમાં ગુણ કાઢી! મનુષ્યનું મન અને બુદ્ધિબળ એટલું બધું જબરજસ્ત છે કે તેના અખતરા જોઈને દુનિયા અજાયબીમાં ગરકાવ થાય છે. બંગાળાના એક યુવક સોમેશચંદ્ર બોઝે અમેરિકામાં જઈ મેટા મેટા દાખલાઓ મોઢેથી અને મનમાં જ ગણી, સાચા જવાબો આપી ત્યાંના મહાન ગણિતશાસ્ત્રીઓને અને માનસશાસ્ત્રીઓને હેરત પમાડયા હતા. તેનો ચિતાર એક અમેરિકન મૅફેસર નીચેના લેખમાં આપે છે. મોટા મોટા પ્રોફેસરાની બુદ્ધિ આ એક હિંદી છોકરા આગળ કેવી ઝાંખી પડી ગઈ અને તેને હરાવવા ભેગા થયેલા અમેરિકન બુદ્ધિમાન મહાપુરુષોએ પાછા પડી કેમ આંગળાં કરડ્યાં, તેની માંચક હકીકત જાણવી હોય તો નીચેલે લેખ વાંચો. અદ્દભુત યાદશક્તિ કે એકાગ્રતાને પ્રતાપ ! બંગાળની એક નદીને કાંઠે સૂર્યોદય વખતે એક બ્રાહ્મણ નહાતો હતો. નજીકમાં જ કોઈ હિંદુ વિદ્યાર્થીનું એક અંગ્રેજે અપમાન કર્યું, અને પછી તે વિદ્યાર્થી તથા અંગ્રેજ વચ્ચે ગાળોની રમઝટ ચાલી. બન્ને જણ અંગ્રેજીમાં એકબીજાને ગાળે ભાંડતા હતા. નદીમાં નાહતે પેલે ભૂદેવ આ બધું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. આખરે જ્યારે બન્ને જણને અદાલતને આંગણે ખડા થવું પડયું ત્યારે બ્રાહ્મણને સાહેદતરીકે બોલાવવામાં આવ્યો. રાક્ષસી યાદશક્તિ તેને બોલાવવામાં આવતાં જજજને ખબર પડી કે તે બ્રાહ્મણને જરા પણ અંગ્રેજી આવડતું નહોતું. છતાં તેણે કહ્યું કે હું બંનેની તકરાર વખતનો એકે એક હરફ તમારી આગળ બેલી જઈશ, મને બરાબર યાદ છે. પ્રથમ તે કેઈએ આ વાત માની નહિ; પણ તે ભૂદેવ તો એક પછી એક અંગ્રેજી વાક બોલવા માંડ્યો અને જ્યારે પેલા તકરારી માણસોએ કોર્ટને જણાવ્યું કે આ બ્રાહ્મણ એકેએક શબ્દ બરાબર બેલ્યો છે ત્યારે સૌ હેરત પામ્યા. અદાલતમાં અજાયબીને પાર રહ્યો નહિ. ખરેખર એ ભૂદેવની યાદશકિત રાક્ષસી હતી ! અમેરિકામાં એક બંગાળીની સ્મરણશક્તિનાં જાદુ આ ભૂદેવને હું મળે નથી; પણ એની યાદશકિતને પણ ઝાંખી પાડે એવા એક હિંદ છોકરાને મને ભેટો થયો છે. આ છોકરાનું નામ સોમેશચંદ્ર બેઝ. હિંદમાં એ છોકરો છે, મશહુર છે. ગણિતના દાખલા ગણવામાં તેની માનસિક શકિત એટલું તો અજાયબ કામ કરે છે કે માનસશાસ્ત્રના અભ્યા. સીઓને આ છોકરી એક અણઉકેલ કોયડા જેવું લાગે છે. ગયે વખતે તે ચૂરેપ અને અમેરિકા જઈ આવ્યા ત્યારે તેને દુનિયાભરમાં કીર્તિ મળી. લંડનનું “ડેલી મેલ” લખે છે કે “ ૧,૮૦ ૭,૯૪૭ ના આંકડાને એટલાજ આંકડાથી ગુણવા માટે આપણને કાગળ પેન્સીલ અને ગેરીધમના કાઠાની જરૂર પડે અને છતાં અર્ધા કલાકને અંતે માંડ એ દાખલો પૂરો થાય. ઉપરાંત દાખલો ગણતી વેળા શાન્તિ અને સગવડ જોઈએ તે જુદુંજ.પણ બંગાળાના બાબુ સામેશચંદ્ર બોઝ તે કાગળ, પિન્સીલ કે બીજા કશા સાધનવિના થેડીજ વારમાં આ દાખલ કરી શકે છે. પણ આ તે નાની રકમની વાત થઈ. એક જબર સભામાં કેટલાક ઘોંઘાટ વચ્ચે આ છોકરાએ ચાળીસ આંકડાની રકમને તેવી જ રકમથી મનમાં ગુણીને વીસ મિનિટમાં જવાબ કહી આપ્યો હતે ! એંશી આંકડાને લાંબેલચક જવાબ તેણે પાટીઆ ઉપર લખી કાઢયે ત્યારે સૌના મોંમાંથી શાબાશીના પોકાર નીકળી પડે. અમેરિકામાં મી. સેમેશચંદ્ર બોઝ આવી પહોંચતાં તેને કોલમ્બીઆ યુનિવર્સિટિના પ્રોફેસર સી. જે. કેસર પારો લઈ જવાનું માન મને પ્રાપ્ત થયું. મેં પ્રો. કેસરને બોઝની અજાયબ ગણનાશકિતની પીછાન કરાવી. ઍફેસરના મેં ઉપર શંકા અને અશ્રદ્ધાની રેખાઓ તરવરવા લાગી. આખરે શુ. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શુભસંગ્રહ-ભાગ પાંચમે ****** * ~~~~~~~ ~~~~~~ ~~~ ઍફેસરે અચબુચ એક સાત આંકડાની રકમને બીજી સાત આંકડાની રકમથી ગુણવા કહ્યું. પાટી ઉપરની એક રકમ ઉપર એકજ દષ્ટિપાત નાખી સોમેશચંદ્ર આંખ બંધ કરી. બીજી બાજુ ફેસર કાગળ, પેન્સીલ અને ગેગેરીધમ કેઠે લઈ ગણવા બેઠા. બે ત્રણ મિનિટમાંજ આંખો ખોલી છોકરાએ કહ્યું. જવાબ તયાર છે.” સોમેશચંદ્ર જવાબ આપ્યો તે પ્રોફેસરે કાગળ પર લખી લીધો. પછી પિતાને દાખ પૂરો કર્યો. “તમારો જવાબ ખરજ છે ? ” ઍફેસરે પૂછયું. “હા, ખરજ છે; ખોટો ન હોઈ શકે. ” “ગુણાકારની પહેલી લાઈન બેલો જેઉં ?” મી. બેઝ પહેલી લીટી બોલી ગયા. બીજી બોલો હવે.” યાદદાસ્તમાંથી બીજી લીટી પણ સંભળાવી. “ ખોટી છે ” પ્રેફેસરે કહ્યું. “ ના, તમારી લાઈન બરાબર તપાસો.” મી. બોઝે નમ્રતાથી કહ્યું. પ્રોફેસરે ફરી ગણી જોયું તો પિતાની ભૂલ જણાઈ. મી. બોઝે જે ગુણાકાર મનમાં જ કર્યો હતો તે ખરો હતો, તેથી પ્રોફેસરને ખાત્રી થઈ ગઈ. “તમે આ અજાયબ શક્તિનું જાહેર પ્રદર્શન અમારા ગણિતશાસ્ત્રીઓની હાજરીમાં કરશે ખરા ? આખું ખાતું, ગણિતના વિદ્યાર્થીઓ અને જાહેર પ્રજા તમારો બહુ આભાર માનશે.” આખરે જાહેર પ્રદર્શન માટે તારીખ મુકરર થઈ કૅફેસરો પોતાની સાથે સરવાળા અને ગુણાકાર કરવાનાં મશીને લાવ્યા. એમણે દશ દશ આંકડાની રકમના ગુણાકાર આવ્યા. એથી વધારે તો એ મશીનોમાં ગુણાકાર થઈ શકે તેમ નહોતું. તમામ દાખલાઓ મી. બાઝ મનમાંજ આંખો મીંચીને ગણી કાઢયા. તેના તમામ જવાબો ખરા પડ્યા! પણ અમેરિકાના ગણિતશાસ્ત્રીઓએ મી. બોઝની સખ્તમાં સખ્ત તપાસણી કરવાનો નિશ્ચય કર્યો. કેલરબીઆ યુનિવર્સિટિના ગણિતના પ્રોફેસરોએ અને માનસશાસ્ત્રના બીજ બડેખાંઓએ ભેગા મળી મી. બેઝને ફરી વખત જાહેર સભામાં તેની અજાયબ યાદશક્તિનું પ્રદર્શન કરવા અરજ કરી. મી. બેઝ તે હમેશાં તૈયારજ હતા. આ વખતની સભા ગંજાવર બની. આલીશાન ઓરડામાં હજારો માણસોની મેદની મળી. આ હિંદુ છોકરાને ગુંચવી નાખવા ગણિતના વિદ્યાથીએ ઘેરથી લાંબા દાખલા અને ગુણાકાર કરી લાવ્યા હતા; પણ તમામ દાખલામાં મી. બેઝના જવાબ ખરી પડયાં. સભાગૃહમાં હર્ષનાદ ગાજી રહ્યા. દશ વર્ષ પહેલાં 3, જગદીશચંદ્ર બેઝને જે પ્રચંડ તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. તેજ ગડગડાટથી આ નાનકડા બેઝને સભાજનેએ વધાવી લીધી. પણ એની અજાયબશકિતનું સાચું પ્રદર્શન તે હજુ બાકી જ હતું. એ પ્રદર્શન તેણે નેવાક ગામમાં કર્યું. અમેરિકાના મહાનગર જુક અને નેવાર્કના ચુનંદા ગણિતશાસ્ત્રીઓની કમિટિ નીમવામાં આવી. રાતદિવસ માથાફોડ કરીને એમણે સાઠ આંકડાની રકમને એવડી રકમથી ગુયુવાને દાખલ તૈયાર કર્યો. આ રહી એ રકમ ૬૫૦૧ ૮૭૩૪ ૪૬૩૪ ૪૩૫૪ ૮૨૨૩ ૫૧૭૭ ૩૩૯૧ ૧૧૪૯ ૪૨ ૬ ૦ ૬૯૭ ૯૭૨૬ ૭૫૪૭ ૩૮૮૪ ૦૬ ૩૯ ૮૭૭૬ - આ રકમને એજ રકમથી ગુણવાની હતી. ગંજાવર સભા વચ્ચે બેઝ હાજર થા. પાટીઆ ઉપર તે રકમ માંડવામાં આવી. આંખી રકમ એ છોકરો પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયો, અને પછી આંખો બંધ કરી ઉભો રહ્યો. તુરતજ આંખ ખોલી અને કહ્યું. “અને હું મનમાંજ આંખ મીંચીને દાખલો ગણવા માંડીશતમારા ઘંઘાટથી મને કશી જ અસર થવાની નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ A m anMARAAAAAAAAAAAAAAAAAAAAMAANARIA એક બંગાળીની અદ્દભુત યાદશક્તિ ૧૧૫ આ સાંભળતાં જ તમામ સભાજનો જોરશોરથી વાતો કરવા માંડયા. સોમેશ બેઝ તો આંખો બંધ કરીને ફકત હોઠજ ચલાવતો હતો. ચાલીસ મિનિટ થઈ કે તુરતજ બેઝે આંખો ખોલી અને જાહેર કર્યું કે “ જવાબ તૈયાર છે. ” એમ કહીને તેણે પાટીઆ ઉપર જવાબ લખ્યો. એ જવાબ નીચે મુજબ હતો: ૪૨૨૭ ૪૩૫૮ ૩૧૨૨ ૭૭૮૧ ૭૮૬૭ ૯૨૦૬ ૬૫૬૦ ૭૦૭૬ ૧૬૫ર ૫૨૧૪ ૪૭૯૭ ૭૮૪૨ ૪૬૪૫ ૧૩૧૦ ૩૧૨૩ ૭૪૬૪ ૭૭૬ ૭ ૦૪૪૩ ૯૭૪૧ ૩૪૬૪ ૧૪૩૬ ૧૪૫૫ ૫૧૨૨ ૮૨૫૩ ૭૪૦૨ ૫૭૧૯ ૪૫૦૯ ૫૦૩૬ ૯૩૮૪ ૮૫૭૬ કમિટિના પ્રમુખે અને સભાપતિએ હસીને જાહેર કર્યું કે “મી. બેઝ ! તમારો જવાબ તદ્દન સાચો નથી. ૧૨૦ આંકડામાંથી ૧૯ આંકડા ખોટા છે. ” સંમેશ બેઝના ચહેરા ઉપર ઝાંખપ આવી ગઈ કઈ દિવસ નહિ ને આ પહેલી જ વાર જવાબ ખોટો? એક પણ શબ્દ બોલ્યા વિના તેણે ફરી વાર આંખ બંધ કરી દીધી થોડીવારજ મિનિટમાં ફરી દાખલાને તાળો મેળવી જઈ તે બોલ્ય “મારે જવાબ તદન સાચો છે. જે ભૂલ હોય તો તમારી છે. તમે ફરી વખત ગણી જાવ.” પણ આવડે ગંજાવર દાખલો ફરી ગણવાની પંચાત કોણ કરે ? કમીટીએ ના સંભળાવી, ત્યારે બોઝે કહ્યું. તો મહેરબાની કરી તમારો જવાબ પાટી ઉપર માંડે. હું તમને તમારી ભૂલ પલકવારમાં સમજાવી દઇશ.” કમિટિને જવાબ પાટીઆપર મંડાયો. બાઝે ભૂલો બતાવી; પણ કમિટિના સભ્યોએ માન્યું નહિ. વટે તેમણે ત્યાં ને ત્યાં બેઝની રૂબરૂ ફરી વખત દાખલો ગણવા માંડયો. તેમની ગણતરીમાં એઝે ભૂલો બતાવી દીધી. આખરે કાળાં શાહી જેવાં મેં કરીને તેમને કબૂલ રાખવું પડયું કે, સેમેશ બોઝ સાચો છે. મી. બેઝની આવી અજાયબ શક્તિનું કારણ શામાં છે ? સભામાં જ મેટા મેટા પંડિતોએ તેને આ બાબતને પ્રશ્ન પૂછ્યું, એટલે બોઝે જવાબ આપ્યો - ધ્યાન અને એકાગ્રતાથીજ મેં આટલી યાદશક્તિ મેળવી છે. ખાવાપીવા અને સૂવાનું હું બહુજ ઓછું રાખું છું. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું દિવસના ફક્ત ચાર પ્યાલા દૂધના પીઉં છું. એ સિવાય કશે ખારાક કે પાણી હું લેતો નથી. અને પૂરા ચોવીસ કલાકમાં પીવામાં દારૂ અને પાણી લેતો નથી. રાતના અગિયારથી બે વાગ્યા સુધી સામાન્ય રીતે ઉઘ લઉં છું. બે વાગ્યા પછી એક મિનિટ પણ હું પથારીમાં રહેતો નથી.” “બાકીને વખત શું કામ કરો છે” તેના જવાબમાં મી. બન્ને જણાવ્યું કે “બાકીના બધા સમયમાં હું ધ્યાન અને સમાધિ કરૂં છું. એ સમાધિ અગર એકાગ્રતાના બળથીજ મારું જીવન ટકે છે, તેમાંથી જ મને બધી શક્તિ મળે છે, મારા આધ્યાત્મિક ગુરુનાં મને સમાધિમાં દર્શન થાય છે. દરરોજ સવારના બેથી છ વાગતાં સુધી હું પ્રાણાયામ, સમાધિ અને ધ્યાન કરૂં છું. આવી સમાધિ કે એકાગ્રતાવિના કોઈ પણ માણસ કોઈ પણ ધંધામાં ફતેહ મેળવી શકે નહિ. સમાધિથી અને ધ્યાનથી મન ઉપર કાબુ આવે છે અને શકિતઓ એળે જતી અટકે છે. એટલે તે શક્તિને લાંડાર એકઠા થતાં આપણે તેને અજાયબ ઉપયોગ કરી શકીએ છીએ. આસપાસ ગમે તેવો શોરબકોર થવા છતાં આપણું ધ્યાન તૂટતું નથી. “છોકરીઓનો નાચ થાય તો?” એક પ્રોફેસરે પૂછયું “ શું ગમે તેવા અવાજથી પણ તમારું ધ્યાન તૂટે નહિ?” મી. બે જવાબ આપ્યો-“ હા ! હું દાખલો ગણતો હોઉં કે બીજી રીતે ધ્યાનમગ્ન હોઉં ત્યારે તમે મારી આસપાસ પડઘમ બજાવો કે સુંદર છોકરીઓના નાચ નચાવો, ગમે તેવા અવાજે કરે તે પણ મારી એકાગ્રતામાં લગીરે ખલેલ પહોંચવા સંભવ નથી. ધ્યાન વખતે હું કંઇજ સાંભળતો નથી. મારા આત્મા અને મનની આસપાસ હું એ વખતે સંયમ અને નિગ્રહની કિલ્લેબંદી રચી દઉં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શુભસંગ્રહ-ભાગ પાંચમે મી, બોઝે શક્તિ કયી રીતે કેળવી? તમે આ ધ્યાન અને એકાગ્રતાની શકિત કયી રીતે કેળવી ? કે જન્મથી જ આ શકિત તમને ખુદાએ આપી હતી ?” આવો સવાલ પૂછતાં મી. બોઝે જવાબ આપ્યો કે, “ બચપણથીજ મારી યાદદાસ્ત સારી હતી. જ્યારે મારી ઉંમર આઠ વર્ષની થઈ ત્યારે મને માલૂમ પડયું કે, હું કાગળ-પેન્સીલની મદદવિનાજ મનમાં દાખલા ગણી શકું છું. અમારી નિશાળમાં હું થોડાજ દિવસમાં પહેલા નંબરનો વિદ્યાર્થી બની બેઠે. હું અઢાર વર્ષના થયા ત્યારે ચૌદ આંકડાની રકમને એવી જ રકમે મનમાં ગણી શકતા હતા. ધીમે ધીમે ચાળીસ આંકડા સુધી પહોંચીને આજે હું સાઠ આંકડાની રકમ સુધી પહોંચ્યો છું. દાખલા એટલે માણસે ! “ બાપડી લાંબી રકમોના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, ઘનમૂળ વગેરે મનમાં જ કરવા ઉપરાંત એક વર્ષ સુધી હું એ તમામ દાખલાઓને બરાબર યાદ રાખી શકું છું. એ પછીથી યાદદાસ્તમાંથી એ દાખલા તરવા માંડે છે. એક વાર મનમાં એક દાખલો કરી ગયા પછી મને અગીઆર મહીને જે કોઈ પૂછે તો તેજ દાખલો મને બરાબર યાદ હોય છે અને ફરી વખત મનમાં ગણતરી કર્યા વિના જ એક સેકંડમાં જવાબ આપી શકું છું. આ આંકડાઓ યાદ રાખવામાં મને મુશ્કેલી પડતી નથી; કારણ કે તમે લોકે જેમ અમુક માણસને એક વખત જોયા પછી યાદ રાખી શકે છે, એજ રીતે હું દરેક આંકડાને જૂદા જૂદા માણસતરીકે ઓળખી કાઢું છું, મારા મન આગળ એ આંકડારૂપી માણસેનું કઢિપત ચિત્ર ખડું થાય છે, અને તેઓ બધા મારા અગાઉના ઓળખીતા હોવાથી તેમને હું દશ બાર મહીના પછી પણ એકદમ પકડી પાડું છું.” મનુષ્યનું મન આ ઉપરથી સાબીત થાય છે, માણસનું મને ખરેખર એક એવી ચીજ છે કે તેની અદભુત શક્તિ ઉપર દુનિયા અજાયબી અનુભવે છે. એ મનની શકિતની કઈ સીમા જ નથી. જેટલું કેળવવું હોય તેટલું તેને કેળવી શકાય છે. ( “સમાજસેવા”ના એક અંકમાંથી ) UN MA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રા. અવધાનીની અદ્ભુત વૈદશક્તિ ४३ - प्रो. अवधानीनी अद्भुत यादशक्ति સ્મરણશક્તિ ઉપર અદ્ભુત કામુ ધરાવનાર પ્રા॰ અવધાની, હમણાં મુંબઇમાં આવ્યા છે. આ સજ્જન એક ગુજરાતી ગૃહસ્થ છે અને હિંદના યુવકે સ્મરણશક્તિ કેળવી માનસિક સત્તામાં વિકાસ સાધે એવી ઈચ્છા રાખે છે. ૧૧૭ પ્ર૦ અવધાનીએ પ્રખર સ્મરણશક્તિના કેટલાક પ્રયેાગા બે-ત્રણ દિવસ અગાઉ કેટમાં મેડેઝ સ્ટ્રીટમાં એલ. રાય સાંપતની સ્વદેશી પ્રચારક ક પનીની આફિસમાં કર્યાં હતા. એ વખતે મુંબઇના ઘણા ખરા પત્રકારે ને આમત્રણ આપવામાં આવ્યું હતુ, અને કેટલાકે હાજરી આપી હતી. પ્રા॰ અવધાનીના પ્રયાગાથી સૌ હેરત પામ્યા હતા અને જ્યારે બધા ઉડ્ડયા ત્યારે દરેક પ્રેક્ષકના માંમાંથી એવાજ ઉદ્ગાર નીકળતા હતા કે, માણસની માનસિક શક્તિ કેટલી બધી હદ સુધી ખીલી શકે છે ! ખરેખર માનવબુદ્ધિના વિકાસને સીમાજ નથી.' હાર વાક્યા પ્રા॰ અવધાની એકસામટાં હાર વાયેા યાદ રાખી શકે છે. તમે કાગળ ઉપર હજાર વાયા લખા, દરેક વાક્યને નબર આપે, અને પછી તમે ફાવે તેવી રીતે આડા અવળા નખર સાથે એ વાગ્યે. એટલી જાઓ. તાં થેાડીજ વારમાં પ્રા૦ અવધાની તમને એ સઘળાં વાકયા નંબરવાર પાછાં કહી આપશે. એટલુંજ નહિ પણ અમુક નબર ઉપર કયુ' વાક્ય છે. એમ પૂછશેા તાપણુ તેને જવાબ આપી દેશે, અગર અમુક વાક્યને નબર કયા છે તેને પણ તુરત પ્રત્યુત્તર આપશે. એને ગમે તેમ સવાલે પૂછે। કે ૩૫ મું વાક્ય ખેાલેા, ૯૯ મું ખેલા, ૬૯ કહેા, ૧૭૭ મું કહેા,' તે। આ બધાના જવાબ તે ચપોચપ આપી દેશે. આ પ્રયાગ એમણે રાય સપતની ઑફિસમાં સૌની અજાયબી વચ્ચે કરી બતાવ્યેા. શબ્દો અને પેરેગ્રાફા પ્રા॰ અવાની અંગ્રેજી બીલકુલ જાણતા નથી, એમની માતૃભાષા ગુજરાતીજ છે. છતાં જો તમે અંગ્રેજી પેરેગ્રાફ લખી તેના પચાસ કે સે। શબ્દો આડા અવળા એટલી જાએ, ગમે તે ક્રમમાં એમને એ શબ્દો સંભળાવા તાપણુ તે એના ઉપરથી આખા પેરેગ્રાફ ગેાઠવી આપશે. અને અમુક નબરના શબ્દ કયા એમ પૂછશે તે!પણ તેને જવાબ આપશે. આ રીતે તેઓ ગમે તે ભાષાના કલાકા, પેરેગ્રાફી વગેરે કહી આપે છે. ખીજા અનેક પ્રયોગા આ ઉપરાંત બીજા અનેક પ્રયાગેા તેઓ કરી શકે છે, જે જોઇને આપણને એમજ થાય કે, આ માણુસ પાસે કંઇ જાદુ હેવું જોઇએ; પણ ખરૂં જોતાં જાદુ જેવું ક ંઇજ નથી. એમણે બચપણથીજ સ્મરણશક્તિને કળવી છે. તેઓ કહે છે કે, કાઇ પણ માણસ તાલીમથી આવી શક્તિ કેળવી શકે છે. યૂરોપ અને અમેરિકા આવા માણસા આપણા હિંદુસ્થાનમાં જન્મ્યા હેાવાથી એમની કદર થતી નથી. યૂરોપ અગર અમેરિકામાં એવા ગૃહસ્થને આંગણે પૈસાની છેાળા ઉડતી હેાય અને એને માનપાન અપાતાં હાય. પ્રા૦ અવધાનીના પ્રયાગે અમે જોયા છે, અને એના માટે એછામાં ઓછું એમ કહી શકાય કે એ ખરેખર અદ્દભુત છે. એક હજાર વર્ષની તારીખા ઉપરના વાર પણ તે કહી આપે છે. તમે આજથી પહેલાંનાં પાંચસે સાતસે। કે હજાર વર્ષાં લઇ એને પૂછે કે ૧૭૯૩ ના એટાબરની પચીસમી તારીખે કયા વાર હતા, તે! તે ચટ લઇને કહી આપશે. બસે વર્ષોંનું પંચાગ લઇ તમે એને પૂછ્યાજ કરે! અને એ જવાખે। આપ્યાજ કરશે. શું યાદ રાખવું એ એમના જીવનમાં પ્રશ્ન નથી? શું ભૂલી જવું એ સવાલજ એમને આકરેા થઇ પડયા છે ? કાઇ. પણ સ્થળે જે કાંઇ પ્રયોગા કરવામાં આવે, એમને જે કાંઇ પૂછવામાં આવે, એ બધું એમને વર્ષોં સુધી યાદદાસ્તમાં એવું તેા જડાઇ જાય છે કે એને ભૂલી જવામાં ભારે મહેનત ઉઠાવવી પડેછે. (રવીવાર તા॰ ૧૪ મી જુલાઇ ૧૯૨૯ ના દૈનિક “હિંદુસ્થાન” માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ પાંચમો ४४-अणशियानी दुनिया હું કંઈ જંતુશાસ્ત્ર કે તેવા કોઈ શાસ્ત્રને અભ્યાસી નથી. છતાં અણશિયા ઉપર કંઈ 'તે ધષ્ટતાજ લેખાય. પરંતુ હું જે પ્રકારના અણશિયા વિષે આછાં--અધુરાં રેખાચિત્રો આલેખવા ઇચ્છું છું તે અણશિયાં સર્પાકારનાં ચોમાસામાં ઉદભવતાં જીવજંતુઓની જાતનાં નહિ, પણ આ પૃથ્વી પર માનવી નામથી સંબોધાતાં, વાસ્તવિક રીતે અણશિયાનીજ કેટીનાં એ. મનુષ્ય અણુશિયાંજ છે. આટલી પ્રસ્તાવનામાંજ મેં ચોમાસામાં ઉદભવતા જીવજંતુની જાતના અણુશિયાને એક પ્રકાર તે ગણાવી દીધો. હવે માનવીરૂપી અણશિયાના પ્રકાર આછા આછા ચીતરૂં છું તે ચીતરવા પહેલા એ સ્પષ્ટીકરણ કરી લઉ. કુદરતના કયા ઉદ્દેશથી અણશિયા ઉદ્દભવતાં હશે, એ તત્ત્વને બાજુ પર મૂકી અણશિયું એટલે વિના ઉદ્દેશ થકબંધ ઉદ્દભવતાં નિર્માલ્ય અને તેથી કચડાઈ કચડાઈ ટળવળતાં પામર જંતુઓ, એ વ્યાખ્યા સ્વીકારીને જ આ વિષય ચર્તુ છું. આવા ઉદેશ વિના ઉદભવતા માનવીરૂપી અણશિયાનો પહેલો પ્રકાર તે બાળલગ્નના પરિણામથી પેદા થતાં વેંટડાં બાળકો. (બાળમાતપિતા એટલે કાચી વયનાં છોકરા છોકરીથી ઉત્પન્ન થતો. સંતાનો તે ઘણું કરી ટૅટડાંજ હોય છે.) પચીસ વર્ષના પુરુષ અને વીસ વર્ષની કન્યા એ પ્રમાણથી ઓછી ઉંમરનાં માતાપિતાથી ઉત્પન્ન થતાં સધળાં સંતાનોને હું અણશીયાના નામથી જ સંબોધું છું. નંબર ૨ અણશિયાને બીજે નંબર તે આપણી હિંદુ સ્ત્રીઓ. બાળમાતાપિતાની આંધળી વાસનાઓથી બાળકી ઉત્પન્ન થાય, તે બાળકી કે છોકરાના શરીરનું વર્ણન બનતાં સુધી આવું હોય છે. બસેર બસેર વજનને માંસવગરનો હાડકાં અને ચામડીનો છોકરી જે છોકરારૂપી લો. શેરડીના સામાન્ય સાંઠાથી પણ પાતળા હાથ પગ, નાકમાંથી નીટનું વહેળિયું સતત ચાલતું હોય, તેનું મોં માખીઓનું ક્રીડાક્ષેત્ર હોય, પટની ખીણ જેવા ભંડારમાં અનિચ્છિત ભરતી ભરાયા કરતી , તેવી નિર્માલ્ય બાળકી. આથી છોકરી મોટી થાય ત્યારે તે બાળકી હસતી રમતી, કુદતી ડાલતી, પ્રફુલ્લવદની કઈ ફુલડાં સમી કન્યા નથી બનતી; પરંતુ કિશોરી વયમાં પણ અકાળે પ્રૌઢા ગંભીર ડોશી સમી ડોઢડાહી ચાવળી બાળડોશી બને છે. તેની સમી અન્ય બાળપ્રૌઢાઓ સાથે એવી કન્યકાઓ શેરીમાં લાજ કાઢતાં, છાઓ લેતાં. “વર’ નામ સુણતાં મલકાઈ જતાં અને તેવા કોઈ “વર’ નામધારીની વહુ બનવા તલસતાં શીખે છે. સમાજની રૂઢિઓ પણ એવીજ છે કે તેવી કન્યાને જમ્પાને હજુ દસક-દોઢ દસકો ન થયો હોય ત્યાં તો એ બાળપ્રૌઢાઓને કોઈ તેવાજ કિશોર વયના અસંસ્કારી (વંઠેલ) છોકરાની વહુ બનાવી દે છે. આ બધાં અણશિયાના જીવનવ્યવહાર કે નાટક ભજવાય છે. અને તેવી રીતે જન્મપ્રૌઢે, પ્રૌઢાઓ અને તેવાજ તેમનાં માબાપે જીવનના કેડ કે લડાવી લે છે અને જીવન ધન્ય ધન્ય બન્યું માને છે. મારી દષ્ટિએ તો આપણે સારાએ સંસારનું જીવન, અણશિયા કરતાં લેશ પણ સ્વભર્યું કે ચઢીઆનું નથી દેખાતું ઉપર વર્ણવેલ પ્રમાણેની કન્યા કિશોરી વયમાંજ કે કિશોર ભાયડાની વહુ થઈ જાય છે અને પછી તેવા કાચી વયનાને વળી તેના જેવાં કે કદાચ તેથી પણ વિશેષ નિર્માત્ર સંતાન પેદા થાય છે. એટલે તેવાંને સંતાન થાય તે પણ અણશિયું જ હોય એ કુદરતી છે-અને કદાચ બાળક સારું હોય તો તે બાળકની બાળમાતા બાળકના જન્મ પછી, સુવારોગ, ક્ષય કે ઝાડાના કાળમુખા રોગના પંજાને ભોગ બને છે અને તેવા માનવીરૂપી અણુશિયાં ઉદ્દેશવગર જન્મી કોઇ પણ ઉદ્દેશ માટે જીવ્યા વિના કે આખાએ જીવનમાં કંઇપણ મહત્ત્વનું કાર્ય કર્યા વગર કોઈ ને કોઈ રોગમાં તરત મૃત્યુ પામે છે, જેને પોતાના જીવનને કંઇ પણ ખાસ મહત્ત્વનો ઉદ્દેશ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ અણુશિયાની દુનિયા ^^^^^^^^^^* *~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^ : અરે ૩ જે જે વ્યકિત સામાન્ય જીવન જીવી, કઈ અર્થવગરના સ્વાદ, મોહ કે શોખ માટેજ પામર જીવન જીવે છે તે પણ અણશિયાના વિશેષણનેજ લાયક છે. પરિણિત હિંદુ સ્ત્રીઓ સામાન્ય જીવનજ જીવે છે તેમાં, અને બે-ચાર એવી તે સ્ત્રીઓને જીવતાં નીરખવાનો પ્રસંગ બન્યો છે કે જે ઉપરથી. સેંકડો વર્ષ પહેલાંની અજ્ઞાન, અભણ કે જંગલી સ્ત્રીઓ કેવી હશે તેને ખ્યાલ આવી શક્યા. આવી સ્ત્રીઓના પ્રકાર અનેક જાતના હોઈ તે બધાને વર્ણવવા જતાં એક પુસ્તક તૈયાર થાય; તેથી તેવાં બે–ચારજ ચિત્ર રજુ કરું. એક એવો પ્રકાર છે કે હર્ષભર મલકાતાં, હૈયે કોઇ “વર ની વહુ થવાને પિપાસુ કન્યા વડીલો ચોરીમાં જે પૂતળાને રજુ કરે તેની સાથે પરણે. લગ્ન પછી સાસરે જાય, સંસ્કારિતા કે કેળવણું હોયજ નહિ; એટલે દરેક પરિસ્થિતિને પ્રથમ અપનાવી પછી તેના પર જીત મેળવી તેની સરદારી લેતાં આવડે નહિ, એટલે ગમે તેના વાંકે કે ગમે તે કારણે વહુ અને સાસુ, નણંદ વગેરેને અણબનાવ થાય. સાસુ અને નણંદ પણ વહુનીજ કોટિનાં હોય; એટલે સાસુ, નણંદ બધાં વહુને વગોવે અને વહુ સાસુનું મૃત્યુ વાંછવા લાગે. સાથે નણંદના પગ ઘરમાંથી દૂર કરવાની યુક્તિ-પ્રયુક્તિ બધું આરંભે. તે વહુને વર ઘણું કરી પિતાની સ્ત્રીના પક્ષમાં જ ઉભો રહે એટલે તે દંપતી કુટુંબમાં અળખ મણું બને. આમ નિત્ય ચાલે અણશિયાને કંકાસ. એનું નામ અણશિયાની દુનિયા. આવી સ્ત્રીઓને જીવનભરનો કાર્યપ્રદેશ કુટુંબ; તેથી આગળ જ્ઞાતિ અને અમુક અંશે શેરી પણ ખરી. દિવસભરના કાર્યક્રમમાં રસોઈ, (રસોઈના અનેકવિધ સ્વાદમાં એકમયતા) બપોરના સૂવું કે દળવું ઝાટકવું, અનેક નવરીઓનું એકઠું થવું, દરેકે પોતપોતાના કુટુંબ કે જ્ઞાતિની કોઈ વ્યક્તિની ટીકા મય આખ્યાયિકાઓ કથવી, સાંજના બહુ તે કોઈ પથ્થરની મૂર્તિનાં દર્શન કરવાં, રાંધવું અને સવું. આખા જીવનપર્યંતના તેવાઓના મહત્ત્વના પ્રસંગોમાં વિવેકબુદ્ધિની મર્યાદા અમર્યાદાના ખ્યાલ વગર વધારેમાં વધારે છોકરાંઓ (અણુશમાં) ઉત્પન્ન કરવાં, લગ્નમરણની નાતે જમવી, સારાં સારાં લાડાં ઘરેણાંથી ઠાંસી ઠાંસીને જાતને શણગારવી, છેક રાંનાં છોકરાંનાં છોકરાંને પણ બાળવયમાં પરણાવવામાં જીવનની લ્હાણ સમજવી અને જીવનને અંતે કઈ બ્રાહ્મણને ગાયનું દાન કરી વેતરણીમાંથી સહીસલામત પાર તરી સીધાં સ્વર્ગમાં પહોંચી જવાની રજાચિઠ્ઠી મેળવી અક્ષયમાં મળી જવું. કેટલીએક સ્ત્રીઓ બોલકણી હોય છે અને કેટલીક સ્ત્રી તે ભલભલા પુરુષને પણ પાણી ભરાવે તેવી હોય છે. તેથી સ્ત્રીઓ ઘણું કરી વિલાસી, સ્વાદણ, બઝિકણું યે કે વગર સમયે વાંક પાડવાવાળી ટીકાર, વાડી, ઉસ્તાદ છતાં રેડવામાં પારંગત અને શરીરે તંદુરસ્ત; એટલી કાબેલિયતવાળી સ્ત્રીને વ્યવહારમાં રચ્યા પચ્યા રહેવા સિવાય જીવનનો કશો જ ઉદ્દેશ કે ઉંચ વિચાર સુદ્ધાં ન મળે. સ્ત્રીવિષે આટલી ચર્ચા તે હટ્ટારૂપે કે ટીકારૂપે હું નથી જ કરતો. સ્ત્રીઓને ઉન્નતિને શિખરે બિરાજતી અને પ્રકાશતી જોવા હું ઇચ્છું છું. પરંતુ આપણા સમાજનો ઘણે મોટો સમુદાય કેવાં જીવન જીવે છે ?–અને તે જીવન પ્રશંસાપાત્ર તો નહિજ બબ્બે અણશિયા જેવાં જીવન છે. માટે તે કટિમાંથી ઉચ્ચ કોટિ માટે સ્ત્રીઓને વિચાર કરતી કરવાનો છે. ફરી સ્પષ્ટ કરી લેવું ઘટે કે, આ ટીકા સારી સ્ત્રી જાતિ ઉપર નહિજ પરંતુ અમુક પ્રકારનું જીવન જીવતી અમુક પ્રકારની સ્ત્રીઓ ઉપરજ ચર્ચાયેલ છે. વાસ્તવિક રીતે સ્ત્રીઓની આવી અજ્ઞાન દશા માટે સમાજ અને તેમાં ખાસ કરી પુરુષવર્ગજ જવાબદાર છે, કિંતુ જ્યાં પુરુષ પણ નર્યા અણશિયાથી પણ અધમ જીવન જીવતા હોય ત્યાં સ્ત્રીઓ પાસેથી વધારે સારી આશા કેમજ રખાય ? આ રહ્યા તેવા થોડા પુરુષારૂપ અણશિયાના નમુના. કેટલાએક બબુચક જુવાનોને નીરખીએ છીએ ત્યારે તેને માટે અણશિયાનો ઉચ્ચાર આપઆપ કરી જવાય છે. મારા એક પીછાણવાળા સજજનનો સાળો છે. તે છાપાના રિપોર્ટરન ધધો કરે છે. તેની ઉંમર આશરે ત્રીસેક વર્ષની છે છતાં પોતાની સ્ત્રીની કે બાળકની કંઈ પણ વૃત્તિ સમજવાની લેશ પણ દરકાર નહિ. જીવનમાં વ્યવસ્થા કે ચોખ્ખાઈ સાથે વેર, જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ માં કઈ પણ સામાન્ય પગલું ભરવા માટે પણ તેના પિતાની મરજી પ્રમાણે જ ચલન. જીવનમાં નાની એવી ઉપાધિ કે જવાબદારી સ્વીકારવાની આવી પડે ત્યાં નાસે. તેમના જીવનનાં ખાસ આટલાં લક્ષણે તો ખરાં જ. બેજવાબદારી, બેનિશ્ચિતપણું, વાતોડિયાપણું, અવ્યવસ્થા, અસ્વચ્છતા, અનિયમિતતા-જોકે ભાઈ સાહેબે બી. એ. સુધી ઉકાળ્યું છે. તેમના ટુંક પરિચયમાં હું તો તેમનાથી કંટાળ્યો અને એમના જીવન પર અણુશયાનો ઇલ્કાબ લગાવી દીધે. નંબર ૪ અમુક યુવકેનો એવો વર્ગ છે કે જે બાળપણથી જ પાણી વગરના હોય. નાની કમરના, વાંકે રગશિયા ગાડાની જેમ ઉંટાળતા કંટાળતા ખાનગી માસ્તરની મદદથી વર્ષોને અંતે માંડમાંડ મેટ્રીક સુધી પહોંચે. મેટ્રીકમાં બે-ચાર વર્ષની દંભી મહેનત બાદ નપાસ કે કદાચ પાસ થઈ અભ્યાસ અને પુસ્તકને બૅકેટ કરે તે દરમિયાન જ એક કે બે અણશિયાના પિતાની પદવી પ્રાપ્ત કરી લીધી હોય, પછી નીકળે નોકરીની તલાશમાં. કોઈ સ્થળે કારકુનની કે ઘણું કરી કે, થર્ડ-ફોર્થ સ્ટાન્ડર્ડ સુધીની માધ્યમિક સ્કૂલમાં પંતુજીપણું મેળવે, પંતુજી એટલે નવું અણશિયા જેવું જીવન. ટ્રેક પગાર-પછી વારસાની લાલચ પર આશાના કિલ્લા ચણે. તદન નિર્માલ્ય જીવન. ગમે તેવા ટયુશનનું માખણ લે. એકદમ પરાવલંબી. ને મળે ઉંચ વિચાર, સારી ભાવનાઓનું સેવન કે ન મળે કે જીવનમાં આદર્શ. રગશિયા ગાડા જેવું જીવન, ઉદ્દેશ વગરનું જીવવું, એમાં કંઈ મહત્તા નહિ એટલે મારી ભાષામાં અણશિયાની દુનિયા. એક ભટાશંકર કરીને માણસ છે. આશરે ત્રીશી ઉપર પાંચ વર્ષ કે તેથી વધારે તેમની વય છે. અમુક કોઈ રાજ્યમાં વડા હઝરિયાનો હોદ્દો ધરાવે છે. શરીર કેડીથીએ અધીક ચારપાંચ મણનું ચરબીથી લચી પડતું બારદાન છે. ગોળમટોળ માથું અને પથ્થરયા ચસ્મામાંથી લોટા જેવી ગોળમટોળ દેખાતી આ બે પતાસાં જેવડી બની તે વ્યક્તિનું સારૂંએ માગુ તી જીવન ખુલ્લું પાડી દે છે. તેમના એ ગંજાવર પેટના ફાંદામાં ઢોરની માફક દરેક વસ્તુ વાગોળતા વાગોળતા એ આસ્વાદની નદીઓ અવિરત વહેવડાવ્યા કરે છે. તેમના શરીર પ્રમાણે તેમના આસન માટે નિત્ય એક લાકડાની ઘણી લાંબી પહોળી એવી પાટ રહે છે. તે જાતે નાગર ગૃહસ્થ છે, એ વાત કહેવી તે તેના વર્ણનની કદાચ મહત્તા વધારશે. તમે તેમને જ્યારે પણ મળવા જશે ત્યારે તેમનાં દર્શન તમોને તે પાટપરજ થશે. તેમની આસપાસ નિરંતર કોઈ ને કોઈ શાકની અને કોઈ ને કઈ અથાણાં, રાઈતાં બનાવવાની વસ્તુઓની ઢગલીઓ પડી હોય. ખમણી, ખાંડણી, દસ્તા, ચારણી અને બને છરીએ પડેલીજ દેખાશે. આસપાસ પાંચ સાત નોકર-બેરાંએ કંઈ પ્રમોદી, ગોળપાપડી કે કંઈ પાકલાડુ વગેરે વગેરે બનાવવા માટેની તૈયારીઓ કરતી જ હોય. પાટપરથી પેલું બારદાન શાક સમારતું સમારતું ટાઢાપરના અવનવા ગપાટા અને નોકરબાઈઓની સાથે મજાકને ટહુકાર ફેંક્યા જ કરે. કંઈ કંઈ વાનીએ બનાવરાવી પોતે આરોગે અને પિતાના દેવાધિદેવ એવા રાજાના ચરણમાં મોકલ્યા કરે. રાજાની તહેનાતમાં જાય ત્યારે રાજા અને વડા હજુરિયા વચ્ચે આખુંયે પાકશાસ્ત્ર ચર્ચાય. રાજા પણું સ્વાદી અને અમીર હજુરીયો પણ સ્વાદી. દાઢના સ્વાદમાં રાજા કે હજુરિયાને કંઇ ન મળે પિતાની ફરજનું કશુંજ ભાન. સારૂં એ જીવન અર્પણ કરેલું સ્વાદો અને શાકભાજીને ! રાજ્યમાં અન્ય અમલદારોની નિત્ય ચાલે મહાખટપટો. એ ખટપટો તે એવી કે જેમાંથી સાક્ષરશિરોમણિ ગોવર્ધનરામભાઈને દેશી રાજ્યોનાં પ્રકરણ ચીતરવા વસ્તુસામગ્રી મળી હતી તેવી. પેલો હજુરિયો ખાનદાન કહેવાતાં સંસ્કારી કટુંબનો પ્રખ્યાત અમીર છે. રાજા મહારાજયનો ભોક્તા છે. બંનેનાં જીવન જુએ. કંઈજ ન મળે જવાબદારીનું કશુંજ ભાન કે ધનનો સદુપયોગની વૃત્તિ. આપણા સમાજમાં આવી વ્યકિતઓ કંઈ ગણીગાંઠી નથી, પરંતુ સારેએ સમાજ અણશિયાની દુનિયા સમાન જ છે. સમાજ માંહેના સામાન્ય વર્ગને નથી કંઈ જીવન સુધારવાની ઈચ્છા, નથી કંઈ મહત્ત્વાકાંક્ષા કે નથી ઉદેશ. આખી એ આપણી આલમમાં તડફડે છે વહેંતિયાઓ, બબુચકે, માબાઇએ, રંજીપેંજીએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ એક અહિંસાવાદી સાચા મહાત્માનો જરૂર ૧૨૧ પુરુષવર્ગોનાં જીવન જયાં આવાં અણુશિયાં જેવાં નિળ, નાતાકાત અને ઉદ્દેશહીન હૈાય ત્યાં જમાનાએથી પુરુષવર્ગની ગુલામીની જંજીરમાં ઝકડાયેલ એવા સ્ત્રીવર્ગીની તેા દયાજ ખાવી રહી. જ્યારે કાઇ મારી સામે આપણા ખાયલેા પુરુષ આપણા સ્વરાજ્યના હક્ક વિરુદ્ધ વાયડી એલી ખેલે છે અને અર્ક છે કે “સરકાર માબાપના રાજ્યમાં કેવી સહીસલામતી અને શાન્તિ છે! તમે સ્વરાજ્યને લાયક નથી, તમારી આગળ શું ઇલાજ છે કે તમે સ્વરાજ્ય લેશેા ? તમારા દેશ તે ગુલામ રહેવાનેજ લાયક છે'' વગેરે વગેરે માતૃદ્રોહી ઉચ્ચારા ભસે છે ત્યારે મને એમજ થઇ જાય છે કે, બ્રિટિશ ગવનમેન્ટના ઉકેલ લાવ્યા પહેલાં અવા દેશદ્રોહી ભકવાટ કરતા અણુશિયાએનેજ જમીનદોસ્ત કે દેશની બહારજ નસાડવા જોઇએ. કાઇ ક્રર્મ્યુલ કે કાઈ સાવીએટ સરકારજ આપણી વચ્ચે ખડી થવાની જરૂર છે કે જે સારાએ સમાજના દેશદ્રોહી અણુશિયાએાને પકડી પકડીને કચરાની જેમ ઉકરડે નાખી દે; પરંતુ તે તે હાલ કલ્પનાજ લેખાય, કિન્તુ આપણા સમાજમાં ધુરંધર કેળવણીકારા તે ફાટી નીકળવાની જરૂર તેા છેજ, કે જે સમાજના એક છેડાથી તે ખીજા છેડા સુધી કેળવણીના મહાસાગરે ને ફેલાવી દે; આ સમાજના અસસ્કારી અને ભાવનાહીન વર્ગમાં પ્રગતિ માટેની ધગશ પ્રકટાવી ઉન્નતિને શિખરે પહોંચાડે-નામધારી અણુશિયામાંથી સાચા માનવી ઉપજાવે ! (‘હિંદુસ્થાન” તા. ૭-૯-૧૯૨૯ લેખકઃ-રમણુકાન્ત ધ. ઓઝા) ४५ - एक अहिंसावादी साचा महात्मानी जरूर કાળી માતાજીને નામે ચાલતી રાજીંદી લાહીની નદીએ અટકાવે! મહાત્મા ગાંધીજી કલકત્તામાં કાળી માતાજીનું મદિર જોવા ગયા હતા. તે વખતે તેમણે માતાજીને ભેગ આપવા માટે જતું ધેટાંનું એક ટાળુ તથા પેાતાની આગળ વહેતી લેાહીની નદી જોઈ, તેથી તેમને ધણા ખેદ થયા હતા. તેનું અસરકારક વન તા. ૯-૪-૧૯૨૭ના ‘ઇંડિયન નેશનલ હેરલ્ડ'માં છપાયું હતું. મનુષ્યેનાં ખૂન માતાજીને જનાવરેને ભેગ આપવાના રિવાજને પરિણામે વખતે વખતે ધર્માંધ માણસા પેાતાનાં સગાં તેમજ ખીજાં મનુષ્યેાનાં માતાજીને નામે ખૂન કરે છે, અને તેવા ખુનીઓને ફ્રાંસી અથવા જન્મદેશનિકાલની સજા થાય છે, અને તેના સત્તાવાર દાખલા આ બાબતના એક ખાસ અંગ્રેજી હેન્ડબીલમાં મે' આપ્યા છે. ઈશ્વરી ઇન્સાફી કાયદા ઉપર પ્રમાણે જે હતભાગી આત્માએ માતાજીને નામે મુગાં પ્રાણીએ તેમજ મનુષ્યાની હિંસા કરીને તેમના શાપ લે છે, તેએ કના ઈશ્વરી ઇન્સાફી કાયદા પ્રમાણે પેાતાના મરણુ પછી નરકમાં ત્રાસદાયક પીડા સહન કરવાને લાયક થાય છે. પ્રાર્થના લાખા પ્રાણીઓની તેમજ ઘણાં મનુષ્યેાની હિંસા અટકાવવાને, તથા લાખે . આત્માને નરકની ત્રાસદાયક પીડાથી બચાવવાને આ સવાલ છે. તેતેા ખ્યાલ કરીને કાઈ મહાત્મા કલકત્તે જઇને બંગાળી હિંદુઓને કમ તથા પુનર્જન્મનેા ખ્યાલ આપીને, કાળી માતાને નામે જાનવરેાની હિંસા કરવાના રિવાજ બંધ કરાવી માતાજીને માત્ર મેવા-મીઠાઇ તથા કુળાના ભાગ આપવાનેા ઠરાવ કરવા માટે અપીલ કરે, અને તેથી તેએ મહાપુણ્ય મેળવે એવી મારી પ્રાર્થના છે. વાંચનાર ! તમેજ એવા મહાત્મા થયા ? લાભશંકર લક્ષ્મીદાસ સત્તુ ભુવન-જુનાગઢ તા. ૧૫-૫-૧૯૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શુભસંગ્રહ-ભાગ પાંચમે ४६-उपवासनो एक चमत्कारिक उपचार કયે રેગ “મારી પત્ની ૨૨ વર્ષની છે. બે છોકરાની માતા છે. તેણે એક અત્યંત રસિક તેમજ સાહસભરેલો ઉપવાસચિકિત્સાનો પ્રયોગ કર્યો છે. હું એને સાહસિક પ્રયોગ કહું છું. પણ એથી કોઈ એમ ન સમજે કે આ પદ્ધતિમાં કંઈ જોખમ રહેલ છે. માત્ર અકુદરતી ખોરાકને લઈને આપણું શરીરબંધારણ એટલાં નિસત્ત્વ થઈ ગયાં છે કે અપવાસને નામેજ આપણે ભડકીએ છીએ.” “છેલ્લાં બે વર્ષથી મારી પત્નીને ઝીણો તાવ આવતા હતા. ૯૯.૫ થી ૧૦૦ ડીગ્રી સુધી પારે ચઢતો હતો. આંતરડાંની નબળાઈથી તેને કાયમની કબજિયાત રહેતી. પરિણામે જીભ હમેશ મેલી અને વાસ ગંધાતે હતો. એની મુખ્ય ફરિયાદ, જેથી એ ખૂબ હેરાન થતી તે માસિકધર્માની અનિયમિતતા અને એ વધારે પ્રમાણમાં થતો એ હતી. કેટલીક વાર રક્તસ્ત્રાવ બાર બાર દિવસ સુધી ચાલતો. એની અતિશય શારીરિક નબળાઈ અને લોહીના અભાવે ચહેરાની પીળાશ રહેતી તેનું મુખ્ય કારણ એજ હતું. એનું હૃદય પણ નબળું જ હતું. જરા પણ શારીરિક શ્રમ થાય, દાદરે ચઢે અથવા ઢાળ ચઢવા પડે તે હદય ખૂબ ધડકવા લાગે. આ રોગ અને પરંપરાથી મળેલ હતો. એના પિતાનો અંત પણ એજ રગે આ હતે. દાંતનાં પેઢાં બેસી ગયાં હતાં, તેમાં થોડું ૫રૂ થયું હતું અને એ વધવાની ધારતી હતી. લાહોરના ઘણા પ્રખ્યાત દાકતરાએ એ દરદીને તપાસેલ.” શરૂઆતમાં ઝીણા તાવનું કારણ ‘બેસિલસ કલાઈ’ છે એમ બતાવવામાં આવ્યું. અને એને સારૂ અને દવાઓ અને રસીઓ આપવામાં આવી, પણ રોગ ઘટવાને બદલે વધી ગયેા. મુંગળી અને એકસ રે'થી છાતી તપાસતાં ફેફસાંમાં કંઈક બિગાડ જણાવે, અને ક્ષયરોગના પ્રારંભની શંકા પડી. જમણી બાજુના ફેફસાના ઉપરના ભાગમાં પ્રવાહી પદાર્થને પ્રવેશ જણાય. ડાબા ભાગમાં વાળને ધસત જેવો કરકરાટ થાય છે એવો અવાજ શ્વાસ લેતાં ફેફસાંમાંથી આવતો. ડાબી બાજુના આગળના ભાગમાં અવાજ ખાખરો સંભળાતો અને એકસરે ની છબીમાં કેટલીયે છાયાઓ હતી, જેથી દાક્તરોને ચિંતા થવા લાગી અને તેમણે તેને ઠાંસી ઠાંસીને ખવરાવવાનું શરૂ કરાવ્યું. ક્ષયરોગનાં મૂળ એના કુટુંબમાં હતાં, અને એની બે બહેને આ રોગમાં ગુજરી ગઈ હતી એટલે દાકતરની ચિંતા વળી વધી. હું ચેકો. સ્થિતિની વિષમતાનું મને પહેલી વાર ભાન થયું, અને આધુનિક રોગચિકિત્સાની વિશિષ્ટ પદ્ધતિના અભ્યાસ પાછળ મંડી પડ્યું.” પ્રારંભિક ક્રિયાઓ સૌથી પહેલાં તે આધુનિક શાસ્ત્રીય ગણતી ઉંટવૈદ્યક પદ્ધતિઓનો એકસાથે ત્યાગ કર્યો અને ખોરાક સુધારાને અને પાણીના ઉપચાર શરૂ કર્યા; પણ કેટલાક અનિવાર્ય કૌટુંબિક પ્રસંગેને લીધે એમાં જોઈતી નિયમિતતા અને ચોકસાઈ ન રાખી શકાયાં. છતાં આ કુદરતી ઉપચારથી દેખીત ફાયદે જણાય. કેટલાક અશાનિતજનક બનાવો એના કુટુંબમાં બની રહ્યા હતા. એક પ્રિય સંબંધીના મંદવાડથી થયેલા ઉત્પાતને કારણે તે તદ્દન સાજી ન થઈ શકી. પણ આ વિષે વધારે વિગતે હું અહીં નહિ આપું, કારણ કે કુદરતી ઉપચાર મારા આ લેખને વિષય નથી. એટલું અહીં કહેવું બસ થશે કે, કાચું દૂધ, થલાવાળા લોટની રોટલી, કાચી શાકભાજી, કુદરતી ક્ષારો અને જીવનતત્ત્વ ઠીક ઠીક પ્રમાણમાં મળે એવાં ફળ લેવાથી એના દાંતના પેરૂમાં આશ્રયજનક સુધારો થશે. તે દરમિયાન હું ડીવી, રાબાલીએટી, કેરિંગ્ટન, મેકફેડન, યુરિન્ટન અને એરેટ ઈત્યાદિના પ્રયોગો અને શેનો ઉંડો અભ્યાસ કરી રહ્યો હતો. આ બધા ઉપવાસચિકિત્સાના પ્રખ્યાત પંડિતે છે અને વર્ષોના અભ્યાસ અને પ્રયોગ પછી તેઓ માનતા થયા છે કે, વિવેકપૂર્ણ અને મર્યાદિત અપવાસ-જેથી શરીર ક્ષીણ થવા છતાં ભૂખમરાને લઈને ક્ષય ન થાય—-બધી પ્રકારના શારીરિક ક્રિયાઓના બગાડથી ઉત્પન્ન થયેલા રોગોને મૂળથી મટાડવાને કુદરતી રાજમાર્ગો છે. મારા અભ્યાસથી ઉપવાસચિકિત્સાની અસર વિષે સિદ્ધાંતરૂપે તે મને ખાત્રી થઈ અને મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉપવાસને એક ચમત્કારિક ઉપચાર પત્ની ઉપર એ પ્રયોગ કરવાને મેં નિશ્ચય કર્યો. પણ પહેલાં મારી પત્ની ઉપરના પ્રગદરમિયાન કાંઇ અણધાર્યો બનાવ બની આવે તે તેને પહોંચી શકાય એ ઇરાદાથી ઉંડાણથી ઉપવાસનું રહસ્ય સમજી લેવા સારૂ જાતે અનુભવ લેવા ધાયું. આ હેતુથી મેં એક અઠવાડિયાના ઉપવાસ કર્યા અને એથી રોગનું, એના ઉપાયનું ખરું સ્વરૂપ મારી આંખ આગળ ખડું થયું. મારી પત્નીની હિંમત પણ આથી વધી અને તે ઘણું સૂકાયેલી હોવા છતાં તેણે ઉપવાસની વિષમ દેખાતી પરીક્ષામાંથી પસાર થવા કબૂલ કર્યું.” ૧૮ દિવસના ઉપવાસ “છેવટે બીજી ઑકટોબર, ૧૯૨૮માં રમણીય કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આશામાં અને ચિંતામાં મારી પત્નીએ લાંબા અપવાસ આદર્યા. મેં પ્રભુ આગળ પ્રાર્થના કરી કે, મારી પત્નીને પ્રેમાળ કુદરતની અમોઘ શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા આપે. અપવાસ શરૂ કર્યા પહેલાં એનું વજન ૯૪ રતલ હતું. ઉડી દષ્ટિએ જોતાં બધા શારીરિક વ્યાધિએનો અર્થ એ જ છે કે, શરીર ખોરાકના વ્યભિચારથી એકઠા થયેલા વિકારોત્પાદક દ્રવ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહેલ છે, એટલે આ શારીરિક શદિની ફિયાને મદદ આપવી જોઇએ. એ સ્પષ્ટ લાગે છે. આવી સ્થિતિમાં ખોરાક લે એ આ ક્રિયાને બાધક નીવડે છે. પણ અપવાસ કરીએ છીએ ત્યારે શરીરની કુદરતી ક્રિયાઓમાં વિદ્ધ નાખનારાં રોગજનક દ્રવ્યોને બહાર કાઢવાને સારુ આપણા લેહીને અવકાશ મળે છે. એક વાર આપણે આ વસ્તુ સમજી લઈએ તે અપવાસની શરૂઆતમાં થોડા દિવસ શરીરશુદ્ધિની આ તીવ્ર ક્રિયાને લીધે તબિયતમાં વધારે બગાડ લાગે ત્યારે એમાં આશ્રય નહિ લાગે. મારી પત્નીને કોઈ વિશેષ પીડા ન થઈ. કારણ કે પાણીના અને ખોરાકવિના ફેરફારની પ્રાથમિક ઉપચારોથી. ઘણાંક વિકારજનક દ્રવ્યો શરીરમાંથી નીકળી ચૂક્યાં હતાં. આ લાંબા ઉપવાસ દરમિયાન મારી પત્નીએ આશ્ચર્ય ઉપજાવે એવી દઢતા બતાવી અને તમામ વખત હરતી ફરતી રહી અને થોડીઘણું કસરત પણ લેતી રહી. અપવાસના પહેલા ત્રણ દિવસમાં માણસ વાઘના જેવી અસહ્ય ભૂખ અનુભવે છે. તેના પણ ત્રણ દિવસ આકરા ગયા. પણ તેણે ખૂબ હિંમત બતાવી, અને નિશ્ચયબળથી ભૂખને કાબુમાં રાખીને તેના પર વિજય મેળવ્યો. ચોથે દિવસે ભૂખ પિતાની મેળે મટી ગઈ અને તે પાછી જાગી ત્યારે તેણે અપવાસ તોડવ્યો. અપવાસની શરૂઆતથીજ શરીરે મળ તજવા માંડયો. ડું પાણી તેને સારા પ્રમાણમાં પીવા માટે આપવામાં આવતું અને રોજ તેને પીચકારી અપાતી. તેથી તેને નિયમિત દસ્ત થતા અને એ રીતે રોજ પુષ્કળ કાળો ગાંઠાવાળો મળ શરીરમાંથી નીકળતા. પહેલી જ વાર નળામાં કેટલે મળ ભર હતું તેની ખબર પડી, અને રેગનું મૂળ કારણ સમજાયું. દાક્તરને એ અનુભવ છે કે રોજ નિયમિત રીતે બે વાર પાયખાને જતા સાજા કહેવાતા લોકોનાં આંતરડાંની પણ એવી જ સ્થિતિ હોય છે. આંતરડાની આવી ખરાબ સ્થિતિ હોય અને તે રોગનું ઘર બની જાય ત્યારે તેની સફાઈ કર્યા વગર કોઈ પણ રોગનું નિદાન કેમ થઈ શકે? સમાજમાં ગંદે હાથે જતાં આપણે અચકાઈએ છીએ અને ઢગલાબંધ સાબુપાણી અને બીજી વસ્તુઓ શરીરની બાહ્ય સ્વછતાને સારૂ વાપરીએ છીએ, પણ આંતરડાંમાં ગમે એટલી ગંદકી ભરેલી હોય તોયે કચવાતા નથી. પણ આ તો બીજી વાત થઈ. શરીરનાં બધાં મળત્યાગ કરવાનાં અંગે--મૂત્રપિંડ, ફેફસાં, આંતરડાં અને ચામડી-શરીરમાંની વધારાની ચરબીને બહાર કાઢવા લાગ્યાં, તેનો પેશાબ ઘેરા રંગનો હતો અને તેમાં યૂરિક એસિડ અને આમ્યુમિન સારા પ્રમાણમાં હોવાં જોઈએ.” એનું પરિણામ આમ આ ઝેરીલાં દ્રવ્યોના ઝપાટાબંધ નિકાસને પરિણામે સ્વાભાવિક રીતે એનું વજન ઘટવા લાગ્યું. તે સાવ દુબળી પડી ગઈ, અપવાસને અંતે તે કેવળ હાડપિંજર જેવી જ દેખાતી હતી; છતાં તેણે કઈ વખત અનુભવેલી નહિ એવી પ્રસન્નતા અને સ્કૂતિ અનુભવી. કુદરતને એ નિયમ છે કે, જ્યારે અપવાસથી શરીર બધા ઝેરી અને રોગજનક પદાર્થોના ત્યાગથી શુદ્ધ થઈ જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શુભસંગ્રહ-ભાગ પાંચમે છે ત્યારે પિતાની મેળે ભૂખ લાગવા માંડે છે. એટલે સાધારણ રીતે કુદરતી ભૂખ ફરીથી જાગે ત્યારેજ અપવાસ તોડવો જોઈએ. અપવાસને એથી વધારે લંબાવવાથી શરીરને ક્ષય શરૂ થાય છે. અપવાસ અને ભૂખમરામાં આજ ભેદ છે. ૧૯મી એંકટોબરે–સાંજના ચાર વાગે મારી પત્નીને આ કદરતી ભૂખ લાગી. અપવાસ બંધ કરવાને કદરત તરફથી આ સૂચના હતી. તે વખતે એનું વજન ૮૦ રતલ હતું. એટલે ૧૮ દિવસના અપવાસ દરમિયાન એણે ૧૪ રતલ વજન ખાયું. આ અખતરાએ ખેરાક અને શક્તિના સંબંધવિષે હાલના દાકતરી સિદ્ધાંતને ખોટો પાડે. નારંગીના તાજા રસમાં થોડું પાણી મેળવીને તેનાથી અપવાસ તે. પાછળથી એમ જણાયું કે, આ ભૂખ કુદરતી નહોતી, માત્ર તેને આભાસજ હતું. આ પ્રયોગને પૂરી રીતે પાર નહિ પાડવામાં આવ્યો એ દિલગીરીની વાત કહેવાય. છતાં સાંજે તેને પાછા થડો નારંગીનો રસ આયે. તે પછી પણ બે દિવસ સુધી તેને ફળના રસસિવાય બીજું કંઈ પણ આપ્યું નહિ, અને ત્યારબાદ ધીમે ધીમે છાશ, પાણી મેળવીને દૂધ અને પાણી વિનાનું દૂધ આપવા માંડયું. આમ છ દહાડા સુધી તેને પ્રવાહી પદાર્થોને ખોરાક આપ્યો. પણ અમને બધાને આશ્ચર્ય થયું કે, આ છ દિ એમાં કેવળ પ્રવાહી પદાર્થો લેતાં છતાં તેનું વજન ૧૧ રતલ વધ્યું.” તેનું એમ કહેવું છે કે, આ અપવાસથી તેને અવર્ણનીય લાભ થયો છે. તે હવે બહુ પ્રyલિત, પ્રસન્નચિત્ત અને ઉલ્લાસમાં રહે છે; અને પહેલી જ વાર તેને જીવનમાં રસ આવવા લાગે. કબજિયાત તદ્દન મટી ગઈ છે અને દિવસમાં નિયમિત રીતે બે વાર દસ્ત થાય છે. એક વેંકટર જેમણે પહેલાં અનેક વાર તેને તપાસેલી તેમણે ફરીથી તપાસતાં જણાવ્યું છે કે, હવે તેનાં સાં તદ્દન સાફ થઈ ગયાં છે અને તેમાં પ્રવાહી પદાર્થોને સંચય નથી. શ્વાસ લેતાં ફેફસાંમાં આકરો અવાજ થતો નથી, અને બધા ભાગોમાં સરબો અવાજ સંભળાય છે. અકસ્માતથી અપવાસ સમાપ્ત થતાં જ તેને દૂર બેસવાનો વખત હતો અને અમે એની ઘડીએ ઘડીએ વાટ જોવા લાગ્યા. ઠીક વખતે એ દૂર બેઠી અને ત્રીજે દિવસે સ્રાવ બંધ થયું. એ જોઇને તેના હર્ષ અને આશ્ચર્યને પાર રહ્યો નહિ; કારણ કે પહેલાં સ્ત્રાવ બાર અને તેથી પણ વધારે દિવસ સુધી ચાલ્યા કરતે. હૃદયની સ્થિતિ અજમાવવાને શંકરાચાર્યની પવિત્ર ટેકરી પર પાંચ ફર્લોગ ચઢી ગઈ. આ અનુભવ બીજા બધા અનુભવો કરતાં ચઢી જાય એવું હતું. પહેલાં સહેજ પણ મહેનત કરતાં હૃદય ધડકતું, નાડીની ગતિ અનિયમિત રહેતી, ઝીણો તાવ આવતે; તે બધું સાવ બંધ થઈ ગયું. આવી સાદી, સસ્તી અને અમેઘ ચિકિત્સા ગણાય ? પણ આપણી ખાવાની લોલુપતા આ રામબાણ ઉપાયને ક્યાંથી સર્વવ્યાપી થવા દે?” કે. જી ડી૦ (હું આ કાગળ બે વાર વાંચી ગયો અને તે મને એટલો સારો અને સરસ લખાયેલું લાગે કે કે. જી. ડી. ની માગણીને સ્વીકાર્યા વિના હું ન રહી શક્યો. વાચક જાણે છે કે, હું ઉપવાસને શારીરિક અને આધ્યાત્મિક અને દૃષ્ટિએ લાભકારક ગણું છું. ઉદ્યોગમંદિરમાં હું હમેશ સાથીઓને તેની ભલામણ કરું છું, અને તેથી હમેશ કાયદો જ થાય છે. મને ખાત્રી છે કે, જે દાક્તરે અને વૈદ્ય હિંમતપૂર્વક લોકોમાં આ ચિકિત્સાને પ્રચાર કરશે તે હાલ છે તેના કરતાં રેગનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે, અને અસંખ્ય લોકે જે દવાઓથી અને આગ્રહ કરી કરીને ખવડાવવાથી મરી જાય છે તે બચી જશે. પણ હું સૌને ચેતવણી આપી દઉં કે બધા મને આવી જાતના અહેવાલ મોકલશે તે તેને ' યંગ ઇન્ડિયા'માં સ્થાન મળશે જ એવું નથી. છતાં મારી અંગત જાણું અને સૂચનાને સારૂ તે મને પ્રામાણિક ખબર જરૂર લખી મોકલે. મો૦ ક૭ ગાંધી) (તા. ૧૭ માર્ચ ૧૯૨૯ ના “નવજીવન”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સત્યતા કા આરંભિક કાલ ૧૫ ४७-वैदिक सभ्यता का आरंभिक काल યહ બાત તો અબ નિશ્ચત હી સમઝની ચાહિયે કિ આર્ય–વંશ કી વાસ્તવિક જન્મભૂમિ સિંધુનદી કે ઇ-ગિઈ થી. અર્યો કે અસલી ઘર ઇધર કાબૂલ ૯, કંધાર, સ્વાત, વીજ કા સારા ઇલાકા, ઉધર સિંધ તક ઔર સરસ્વતી નદી તક થાનેસર તક ફેલા થા. હરિપુર કે પાસ બહનેવાલી -નદી વિશેષ ઉલ્લેખનીય હૈ. પંજાબ કી તીન નદીયાં જહાં જા કર મિલતી હૈ, તમૅસ્થાન પર મૂલસ્થાન નગર થા. વર્તમાન મુલતાન ઉસકા સ્થાનાપન હૈ, ઈસ મૂલસ્થાન મેં સૂર્ય કા એક વિશાલ મંદિર થા, જહાં સબ ઓર સે લોગ સૂર્ય દેવતા કી પૂજા કે વાસ્ત ઈક હેતે થે. મુલતાન કે બાદ પાવકપતન–વર્તમાન પાકપટન—એક ઔર પ્રસિદ્ધ સ્થાન થા, જહાં અગ્નિ કા બડા ભારી કુંડ થા. માર્કડ, ચિતરાલ આદિ સબ સ્થાન ઈસ ઈલાકે કે અંતગત થે, યહ પ્રદેશ ઉસ પર્વતમાલા તક ફેલા થા જિસે હિંદૂકેહ યા હિંદુકુશ કહતે હૈ. ઇસ સમય તક આર્યો કી બસ્તી કી સીમા ગંગા કી ઉપકા મેં નહીં પહુંચી થી. કાશ્મીર કા. ઉલ્લેખ કહીં નહીં મિલતા, જિસસે પ્રકટ હોતા હૈ કિ કાશ્મીર અભી પાની કે નીચે થા, સારી ઉપકા પાની કી એક બડી ભારી ઝીલ થી. પ્રોફેસર મકડાલ્ડ ને અપની પ્રસિદ્ધ પુસ્તક “સંસ્કૃત–સાહિત્ય કા ઈતિહાસ’ મેં લિખા હૈ કિ સિંધુ કે ઇર્દગિર્દ આબાદ હોને કે કારણ કે લોગ અપને આપકે સિંધુ કહતે થે; યહ શબ્દ બદલ કર બાદ કે હિંદુ બન ગયા. આરંભિક કાલ મેં સિંધુ-લોગ કુટુંબ કે રૂપ મેં રહતે થે, કુટુંબ કા બડા સારે પરિવાર કે વાતે બડા શાસક થા ઔર સાથ હી પુરોહિત ભી હોતા થા ઔર સારે કુટુંબ કે નિયંત્રણ મેં રખતા થા; ઔર ઉસકો ધાર્મિક આદેશ તથા વ્યવસ્થાયે ભી દેતા થા ! યે કુટુંબ જુદે જુદે અંતર પર બહુત હી સાદે મકાનોં મેં રહતે થે, અપની ખેતી કરતે થે, ગાયે ઔર બેલ સેકડે. હજાર કી સંખ્યા મેં રખતે થે, ઘોડે ભી રખતે થે; ભેડ બકરી પાલતે થે ઔર ઉનકે ઊનસે કપડે અન લિયા કરતે થે. અપને અપને ઘર મેં વેદમંત્રાં કે ગાતે થે ઔર યાદ કરતે થે. બાપ અપને બેટે કો વે મંત્ર યાદ કરાતા થા ઔર વહ અપને પાકે. ઇસ પ્રકાર બહુત સે મંત્ર બાપ, બેટે ઔર પિતે કે નામ પર ચલે આતે હૈ. સામાજિક ઉન્નતિ-અથર્વ ઋષિ ઈન બિખરે હુએ કુનબોં કે લિયે, આપસ મેં મિલ કર બૈઠને કા કોઈ સામાન ન થા. ઇસ લિયે કિસી પ્રકાર કી સામાજિક ઉન્નતિ ન હો સકતી થી. અથર્વ ઋષિ પહલા વ્યક્તિ થા જિસે ઇન સબકે કટ્ટા કરને કા વિચાર હુઆ. ઉસે જરૂરી માલૂમ હુઆ કિ સિંધુઓં કી ઉન્નતિ તબ હોગી જબ હે ઈકટ્ટા બૈઠના સીખેંગે; જિસ પ્રકાર વર્તમાન કાલ મેં અરબ લોગો કે ઈક હના સિખાને કે લિયે દૈનિક નમાજો--જુમ્મા કી નમાજ ઔર વાર્ષિક કાબા કી નમાજ-પઢને કી રાતિ નિકાલી ગઇ, ઇસી પ્રકાર અથર્વ ઋષિ ને યજ્ઞ કી રાતિ નિકાલી, તાકિ ઇન યજ્ઞ મેં શામિલ હોને કે લિયે સિંધુ લોગ ઇકદ્દે હાં. ઇન યજ્ઞ મેં એક જરૂરી બાત અગ્નિ કી પૂજા થી. નિયમપૂર્વક કુંડ બન કર ઉસમેં અગ્નિ જલા કર અછી અછી વસ્તુઓ કે ડાલના હતા થા. સિંધુ લોગ દે બડી શક્તિમાં માનતે થેઃ- એક પ્રકાશ જે હર પ્રકાર કા જીવન પૈદા કરનેવાલા ઔર જ્ઞાનદાતા થા. ૨ સૂર્ય સે હોતા થા, સૂર્ય અગ્નિ થા ઔર અગ્નિ સૂર્ય કા અંશ. ઇસ લિયે અગ્નિ કે પ્રચંડ કરના પ્રકાશ કે પૈદા કરના થા. દૂસરી શક્તિ ગતિ થી; યહ ગતિ વાયુ કા અંશ થી ઔર જિસ દેવતા મેં યે દોને શક્તિમાં મૌજૂદ થી વહ ઈદ્ર કહલાતા થા. ઇંદ્ર કા સ્થાન અંતરિક્ષ થા, અર્થાત તીન લોકે મેં સે બીચ કી. બાદ મેં પુરાણે મેં તીન લોકે–પૃથ્વી, અંતરિક્ષ ઔર ઘૌ-કી જગહ સાત લોક માને ગયે ઔર ઇંદ્ર કે ચૌથા લોક દિયા ગયા. મુસલમાન ભી દેસી પ્રકાર સાત આસમાન માનતે હૈ ઔર ખુદા કો સાતવા આસમાન દિયા ગયા હૈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvwwwwwwwwwwwwww wwwwwwwww wwwwwwwwwwwwwwwwww wwwwwww ૧૨૬ શુભસંગ્રહ-ભાગ પાંચમો અગ્નિ જલા કર ઉસકે પાસ બૈઠ કર વેદ-મંત્રો કા ગાયન કરના પડતા થા; દૂસરી બાત યાં કે લિયે સમયે કા નિયત કરના થા. સિંધુ લોગ સપ્તાહ નહીં જાનતે થે, ઉને સમય કે પંક દિન કે પક્ષે મેં બાંટા થા –કૃષ્ણપક્ષ-અંધેરે દિન ઔર શુક્લપક્ષ-ચાંદની કે દિન. ઇસલિયે દે યજ્ઞ દશ ઔર પૌમાસ કહે જાતે થે. અર્થાત એક ચંદ્રમા કે દર્શન પર ઔર દૂસરા પૂર્ણમાસી કે દિન. ઉન્હીં દિને મેં અધ્યાય-છુટ્ટી-મનાઈ જાતી થી. પ્રત્યેક માસ મેં યજ્ઞ કે લિયે દો દિન નિયત થે, જબ હજાર-સૈકડે લોગ એક સ્થાન પર જમા હેતે થે, અગ્નિ જલા કર વેદ-મંત્ર પઢતે, ઈસકે બાદ ભિન્ન-ભિન્ન વિષય પર વાર્તાલાપ ઔર વાદ-વિવાદ કરતે થે. દૂસરે યજ્ઞ ચાતુર્માસ અર્થાત સાલ મેં ચાર બાર ઋતુ-પરિવર્તન પર કિયે જાતે થે. જહાં કહીં યહ યજ્ઞ હતા થા, દૂર દૂર સે વિદ્વાન ઔર દૂસરે લોગ એકત્ર હેતે થે. ઇસકે અતિરિક્ત ઋતુ-યજ્ઞ અર્થાત અન્ન પૈદા હોને યા અનાજ તૈયાર હોને પર યજ્ઞ કિયે જાતે થે. જબ રાજાઓ કા સમય આ ગયા, તબ જિસે સમય નથી રોજ ગદ્દી પર ઠતા થા, વહ રાજસય-ચન કરતા થા, ઉસકે સબ સરદાર ઉસ યજ્ઞ મેં આતે ઔર ભેટ દેતે થે: બાદ મેં એક સમય આયા જબ સબ રાજાઓ કે ઉપર એક સમ્રા તેને લગા. સામ્રાજ્ય પ્રાપ્ત કરનેવાલા રાજા અશ્વમેધ–ઘોડા ફેરને કા-યજ્ઞ કરતા થા. વાહ રાજા એક ઘેડા ખુલા છેડ દેતા થા, ઉસકે પીછે પીછે કછ અંતર પર ઉસકી સેના જાતી થી. વહ ઘોડા દૂસરે રાજાઓ કે મુલક મેં સે ગુજરતા થા, અગર વહ રાજા ઉસકી અધીનતા સ્વીકાર કર લેતા થા તો ઉસે અશ્વમેધ-યજ્ઞ મેં ઉપસ્થિત હોના ઔર કુછ ભેટ લાના હેતા થા ઔર જબ કઈ રાજા ઉસ દે છે કે રોક લેતા તબ ઉસે મુકાબલા કરના હોતા થા; સમ્રાટપદ ઉસ સમય પ્રાપ્ત હોતા થા જબ પૃથિવી કે સબ રાજા ઉસકી સ્વાધીનતા સ્વીકાર કર લેતે થે. અશ્વમેધ એક બડા વિશાલ યજ્ઞ હતા થા જિસમેં સંસાર કે સભી હા ઔર વિદ્વાન ઉપસ્થિત હોતે થે. બડા પુણ્ય-દાન કિયા જાતા થા; ઇન રાજાઓ કે બડે—બડે રથ હેતે થે. કહતે હૈ, એક રાજા ને ચાલીસ ઘડે કે રથ મેં બઠા કર એક ઋષિ કે ઉસકી કુટિયા મેં પહુંચાયા થા. આર્થિક અવસ્થા સિંધુ લોગ ચિરકાલ તક ઉન કે કપડે કા વ્યવહાર કરતે રહે, જિન્હેં વે અપને ઘરે મેં બુન લેતે થે જૈસા કિ આજ-કલ ભી કઈ પહાડી પ્રદેશ મેં દસ્તૂર હૈતા કપાસ ભી બેઈ જાને લગી. યજુર્વેદ મેં કર્યાસ-કપાસ-કા ઉલ્લેખ મિલતા હૈ. જો ઔર ધાન, યે અન્ન શદા કરતે થે, ઉનકા ખાના અધિકતર જ કા હોતા થા: બાદ કો ગંદૂ ભી બેને ઔર ખાને લશે. તો કા પ્રયોગ ભી જાનતે થે. વર્ણન આતા હૈ કિ વિશપલા નામક એક રાની શત્રુ કે સાથ લડતી થી. ઉસકી ટાંગ કટ ગઈ; લેહા ઢાલ કર ઉસકી ટાંગ લગા દી ગઇ, બ૮ઈ કે કામ મેં બડી ઉન્નતિ કરને લગે થે. સુધન્વા નામક ઋષિ એક બડા ભારી કારીગર થા, ઉસને લકડી કો ખરીદ કર એક બડા ભારી પ્યાલા બનાયા થા. સેમ-યજ્ઞ કે સમય પ્રદર્શિની કી જાતી થી. ઉસમેં સુધન્વા ઋષિ અપના પ્યાલા લે ગયા, સબને ઉસે બહુત પસંદ કિયા; પરંતુ કહા કિ જરા લારી ઉં. વાપિસ લે જા કર ઉસને અપને લડકે સે યહ બાત બતલાઈ. ઇસકે તીન લડકે થે-ભુ, વિભુ ઔર વાજ, ઉનમેં સે અબુ બડા ચતુર થા. ઉસને ઉસ નમૂને કે તીન પાલે બનાયે, યે એકદૂસરે મેં રકખે જા સકતે થે ઔર ઇસ બાત કા પતા ને લગતા થા. અગલે વર્ષ યજ્ઞ કે અવસર પર ઉને તીન કો એક કીશલ મેં સબકે સામને રખા, સબને કહા યહ તો વહી પ્યાલા હૈ. ઋભુ ને તીન જૂદા કર કે દિખલાયે, સબ વિસ્મિત હો ગયે: ઉસે યજ્ઞ કી આય ક ભાગ પુરસ્કાર મેં દિયા ગયા. યહ ભી ઉલેખ મિલતા હૈ કિ રાજા લેગ સ્વયં કલાકૌશલ કી ઉન્નતિ કરને કે લિયે ઈન લોગ કે ઘર મેં જાતે ઔર વહાં યજ્ઞ કિયા કરતે થે. રાજનૈતિક અવસ્થા પહલે-પહલ કુલે કે સ્વામી સબ બ્રાહ્મણ હોતે થે. જબ લડાઈમાં હોને લગી તબ ક્ષત્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સભ્યતા કા આરંભિક કાલ ૧૨૭ કી એક જૂદી શ્રેણી હા ગઇ. શાંતિ કે સમય મેં જો લેગ કામ-કાજ કરતે થે વે વેસ્ય કહલાને લગે; ઇન સિંધુએ કે દસ્યુ લાગાં સે યુદ્ધ કરને પડે! યહ વિચાર હૈ કિ યે દસ્યુ લેગ દૂસરી જાતિ કે થે જો જગલાં મેં રહતે થે, ઔર જબ બાદ મેં સિંધુએ કે દ્રવિડ-જાતિ કે લેગાં યુદ્ધ કરના પડા તબ યે ઉનકા ભી દસ્યુ હી કહને લગે. સારાંશ યહ કિ ઇસ્યુ ઈનકે શત્રુ થૈ ઔર વે નર્ક મુકાબલે મેં અપને આપકા આ કહા કરતે થે. કાલાંતર મેં દેનાં કા પરસ્પર મેલ-જોલ હેા ગયા, દ્રવિડ લેાગમાં ને વૈદિક સભ્યતા કે ગ્રહણ કર લિયા ઔર સિન્ધુએ તે ઉનકે દેવતા મહાદેવ ઔર દેવી કા અપને દેવતાઓ મેં સમ્મિલિત કર લિયા. ઇસસે પહેલે મહાદેવ ઔર દેવી કા ઉનકે યહાં ઉલ્લેખ નહીં મિલતા; જખ યુદ્ધ કા સ્વભાવ પડ જાતા હૈ ઔર કાઇ દૂસરા યુદ્ધ કે લિયે નહીં મિલતા તબ ધરેલૂ લડાઇ શુરુ હા જાતી હૈ. ક્રિસી વિષય પર મતભેદ હૈ। જાને સે સિન્ધુએ કે દે। દલ હા ગયે, એક દેવ ઔર દૂસરે અસુર કહલાને લગે. આર્ભ મેં ઈન દાનેાં શબ્દે કે અર્થ એક સે હી થે, પરંતુ જન્મ દલબંદી કા ભાવ ઔર ઘૃણા ખઢને લગી તબ ઉન્હાંને દૂસરે શબ્દ કે અરે અર્થ લગાને શુરુ કિયે. દેવ પારસી-ભાષા મેં જિસ પુરે અ મેં પ્રયુક્ત હાતા હૈ, અસુર ઉસી મુરે અર્થાં... મેં સસ્કૃત મેં પ્રયુક્ત હેાતા હૈ; યે દર્દીનાં દલ પારસી ઔર સિધુ કહલાને લગે. સ ધરેલૂ લડાઇ કા પરિણામ યહ હુઆ કિ જાતિ કે દા ટુકડે હૈ। ગયે ઔર પારસી ભાગ કર અપની પૈતૃક જન્મભૂમિકા છેડ કર ઇરાન મેં જા ખસે, ઉનકા એક ભાગ અસીરિયા મે' (અસીરિયા ભી અસુર શબ્દ સે નિકલતા હૈ) ઔર તત્પશ્ચાત્ સિરિયા મે' રહને લગા. ઇસ પ્રકાર આવશ કી શાખાયે ઉસ સારે પ્રદેશ મે કૈલી ઔર વહાં જા કર ઉન્હાંને અપની સભ્યતા કે ફૈલાયા. અસુર મે` સુ તબ્દીલ હેા કર અવર હા ગયા, વહી પારસિયેાં કા ખડા દેવતા હુઆ; અગ્નિ કી પૂજા, અગ્નિ કે અખંડ રખના ઔર યનાં કા કરના, ઐસી સબ રીતિયાં કૈા પારસિયેાં ને અપને અંદર પૈસા હી કાયમ રકમ્મા. વિશ્વામિત્ર ઋષિ ને સિંધુએ કી ઇસ ઘરેલૂ લડાઇ પર બડા શેક પ્રકટ કિયા હૈ, વહ કહતા હૈ—યહ ભરત ‘સૂર્ય” કી સંતાન આપસ મેં બિઠ્ઠુડના ખૂબ જાનતી હૈ ઔર મિલના નહી’ જાનતી.’ એક ઔર સ્થાન પર ઇસી લડાઇ કી એર સકેત કરતે હુએ લિખા હૈ કિ જો લેગ અપની જાતિ કે શત્રુ હેતે હૈ... અર્થાત્ જો આત્મહનન (ટ્રેટરી) કરતે હૈં વે મર કર અસુરેાં કે લેાક મે' જાતે હૈ” ઇસ ઘરેલૂ લડાઇ સમય મેં મહાભારત કા ફૂટ કા ભાવ અબ ભી સિધુઓં કી જાતિ કે દો ખડે ટુકડે હુએ. ઇસી રેલૂ લડાઇ ને બાદ યુદ્ધ કરાયા, જિસમેં જાતિ કે સબ બહાદૂર નષ્ટ હુએ, ઇસી ધર કી હિંદૂ-જાતિ ા નષ્ટ કર રહા હૈ. (‘સરસ્વતી’”ના એક અંકમાં લેખકઃ-દેવતાસ્વરૂપ ભાઈ પરમાનંદજી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શુભસંગ્રહ-ભાગ પાંચમો ४८-बुद्ध भगवान के वचन જિસકી હમ ઉપાસના કરતે હૈ ઉસે દેખ લેના ઔર અચ્છી તરહ જાન લેના ચાહિયે. યહ મુઝે માલૂમ હૈ કિ આદિપુરુષ કા હદય પ્રેમપૂર્ણ હૈ, ઉસે હમ લોગે કા બડા ધ્યાન રહતા હૈ; તથાપિ જન્મ-મરણ, જરા ઔર વ્યાધિ આદિ બા ને ઉસકી અતિશય દયાલુતા સે મેરા વિશ્વાસ ઉઠા દિયા હૈ. જે મનુષ્ય અપની વર્તમાન સ્થિતિ પર ઠીક તૌર સે વિચાર નહીં કરતા, વરને કેવલ ઈસ વિચાર સે કિ અંત મેં મુક્તિ હો હી જાયગી, પુરુષાર્થ કી ઓર કોઈ ધ્યાન નહીં દેતા, વહ મૃત્યુ કે અનિવાર્ય ચક્ર કદાપિ નહીં બચ સકતા. બસ, ઈસી જ્ઞાન કે મેં સબસે અધિક મહત્ત્વપૂર્ણ સમઝતા હૈં, ઇસી કારણ બડે સાચવિચાર કે બાદ મને સંન્યાસ લિયા હૈ, તથાપિ અપને પિતા ઔર ઉનકે દુઃખ કી વાર્તા સુન કર ઉનકે પ્રતિ મેરા પ્રેમ ઔર ભી અધિક ગંભીર હો જાતા હૈ. પર વાસ્તવ મેં યહ સબ તમાશા સ્વપ્ન કે સદશ હૈ. ઇસમેં કોઈ ભી સાર નહીં. અતએવ તુમ ઇસ બાત કે બિના કિસી શીલ-સંકોચ કે ગ્રહણ કર લો કિ સંસાર કી સ્થિતિ નિરંતર પરિવર્તનશીલ રહતી હૈ. - પિતા-પુત્ર કા સંબંધ હી સ્વયં દુઃખદાયી નહીં હૈ, ઉસસે હમે જે વિયોગ-વ્યથા હતી હૈ વહ અજ્ઞાન કો પ્રભાવ હૈ. જૈસે મુસાફિર ચલતે ચલતે સડક મેં કિસી એક સ્થાન પર મિલ જાતે હૈ ઔર ફિર ઘડીભર વિશ્રામ કે બાદ અપની અપની રાહ ચલ દેતે હૈ, બસ યહી હાલ હમારે સાંસારિક સંબંધે કા હૈ. પહલે પ્રારબ્ધવશ દો આદમી મિલતે ઔર ફિર પ્રારબ્ધવશ હી દોનાં બિછડ જાતે હ. જે આદમી સાંસારિક સંબંધે કે ઇસ મિથ્યા સ્વરૂપ કે ભલી ભાંતિ સમઝ લેતા હૈ, ઉસે ફિર કોઈ દુઃખ નહીં સતા સકતા. જિન વસ્તુઓ કા અસ્તિત્વ કાલ કે દ્વારા પરિગણિત હોતા હૈ યે સબ નાશવાન હૈ; પર્વત ઔર વન સભી ઐસે પદાર્થ હૈ. ચેતન્ય પ્રાણી ભી, જે જ્ઞાનેંદ્રિય ઔર કમેંદ્રિય સે આબદ્ધ હૈ, કાલ કે અંતર્ગત હૈ. જિસ પ્રકાર ઔષધ કે બિના રોગ કે સહન કરના કઠિન હૈ ઉસી પ્રકાર સાંસારિક પ્રભુતા કે ભી જ્ઞાન કે બિના સંભાલના દુસાધ્ય હૈ. મનુષ્ય ચારે ઓર અજ્ઞાન સે ધીરા હુઆ હૈ, અતએ વહ ભેગ-લિસા કે પીછે પડ જાતા હૈ. અંત મેં હમ રાતદિન ચિંતા-ચક મેં પડ જાતે હૈ, યહી ડર રહતા હૈ કિ કહીં હમારે બાહ્ય રૂપ મેં કઈ ત્રુટિ તો નહીં હૈ ? લોક-રતિ કે માનતે માનતે દિલ બૈઠ જાતા હૈ, હૃદય સત્ય કો સ્વીકાર નહીં કરતા; કિંતુ બુદ્ધિમાન કા આચરણ ઈસકે સર્વથા વિપરીત હતા હૈ. વે જાનતે હૈ કિ રાજસિંહાસન પર બૈઠને મેં જિતની હી ચિંતા હૈ, ધાર્મિક જીવન વ્યતીત કરને મેં ઉતની હી શાંતિ, અએવ ઉન્હેં જંગલે ઔર પર્વતે મેં રહતા તથા કંદમૂલ ખાના હજારગુના અચ્છા લગતા હૈ. જિસકો ઐસા જ્ઞાન હો ગયા હો, જિસકે ધાર્મિક વૃત્તિ મેં આનંદ આને લગા હે વહ ક્યા ફિર જંગલ કે છોડ કર વિષય-ભેગ કે લિયે ઘર કી ઓર મુંહ ફેરેગા ? મૈને સંસાર કે સુખ-દુઃખ, જીવન-મરણ જરા ઔર રોગ દેખ લિયે હૈં, ઉન્હીં કે ચંગુલ સે બચને કે લિયે મેં સંન્યાસી હુઆ , યા ફિર ભી મેં મૂઓં કી ભાંતિ ઉનકા સ્વાદ ચખને કે લિયે લૌટ સકતા હૈં? આનંદ કી ખોજ કરના ઔર રાજ્યપદ કી લાલસા કર દોને એકસાથ નહીં હો સકતે; ઇનમેં ઉતના હી વિરોધ હૈ, જિતના ધૂપ ઔર છાંહ મેં આગ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ પુત્ર હૈાને કા ઉપાય ૧૨૯ પાની મેં. જો મનુષ્ય રાજપદ પાના ચાહતા હૈ ઉસકે લિયે શાંતિ કી ઈચ્છા કરના વ્ય હૈ. આત્મ ઔર અનાત્મકા પ્રશ્ન ખખેડા હૈ. ઇસસે વિક્ષિપ્ત મસ્તિષ્ક ઔર ભી વિક્ષિપ્ત હા જાતા હૈ, ઇસ પ્રકાર કે નિરક વિવાદાં મેં મેરી રુચિ નહીં, પવિત્રતા, સત્યતા, વૈરાગ્ય ઔર જ્ઞાન, ખસ ઇન્હીં ખાતાં કી પ્રાપ્તિ કે લિયે મૈ ચેષ્ટા કર રહા હૂઁ, સંસાર મેં એક સે એક જટિલ સમસ્યાયે ઔર સિદ્ધાંત પ્રકટ હેા રહે હૈં; પર કયા કાઇ અધા કિસી દૂસરે અંધે કા પથપ્રદર્શક બન સકતા હૈ ? પવિત્રતા ઔર અપવિત્રતા કા ભેદ જાનને કા સર્વોત્તમ ઉપાય યહી હૈ કિ પવિત્રતા કા અભ્યાસ પ્રાર ંભ કર દે, અપવિત્રતા સે ધૃણા કરે, ત્યાગ ઔર આત્મસંયમ કા અવલબન કરા. પ્રાચીન લેગ જો કહતે આયે હૈ, ઉસ પર વિચાર કરા; પર કિસી એક સિદ્ધાંત કા હઠ મત કરા. સારાંશ યહ કિ તુમ્હારે હૃદય મેં જિજ્ઞાસા હૈાના ચાહિયે, સત્ય ખાત કા વિશ્વાસ કરા ઔર પાપે કા તિરસ્કાર કરે. જો શબ્દ સચ્ચે હ્રદય સે નહીં નિકલતે હૈં ઉનકા ન નિકલના હી અચ્છા. બુદ્ધિમાન ઐસે શબ્દોં કા કભી પ્રયાગ નહીં કરતે. ४९ - पुत्र होने का उपाय હમારે દેશ કે શ્રીમાન લેગ પુત્રકામના કે લિયે સૈંકડાં ઉપાય કરતે રહતે હૈ, કિંતુ ભાગ્ય સે હી કસક યહાં સંતાન હૈાતી હૈ ઔર ગરીબ મજદૂરાં કે યહાં વિના ઉપાય હી લડકાં કા તાંતા લગ જાતા હૈ. ઈસકા કારણ ક્યા હૈ ? અભી તક હમારે દેશ મેં ઇસ ખાત કી કિસીને ખેાજ નહીં કી થી; કિ ંતુ અબ પશ્ચિમી વિદ્વાનાં ને કર દિયા હૈ કિ પરિક્રમ ન કરને સે મનુષ્ય નિઃસંતાન હૈા કે યહાં લડકિયાં હાતી હૈ ઔર પરિશ્રમ કરને સે લડકે હોતે હૈ. પશ્ચિમ કી વિલાસભૂમિ ક્રાંસ મેં યુદ્ધ સે પહલે લડકિયાં બહુત હુઆ કરતી થી, કિંતુ અબ જાંચ કરને પર માલૂમ હુઆ હૈ કિ જબ પુર લડાઈ પર ચલે ગયે ઔર કારખાનાં તથા ખેતી કા કામ સ્ત્રિયોં કા કરના પડા તે વહાં લડકે અધિક હેાને લગે. ઇસ સે યારપ મેં જો યહ ચિતા પૈદા હેા ગઇ થી કિ યુદ્ધ મે કરાડાં મનુષ્યાં કે મને કી પૂતિ કિસ પ્રકાર હાગી સે અખ વહુ ચિંતા દૂર હૈાને લગી હૈ. હમારે શ્રીમાન ઔર શ્રીમતીજી ભી નાજીકતા ઔર નિક્ષેપન કા ત્યાગ કર કુછ શારીરિક પરિશ્રમ કર કે નચ કર દેખે કિ ઇસ ઉપાય સે પુત્રકામના કી સિદ્ધિ હૈતી હૈ અથવા નહીં, ક્યેાંકિ પ્રાચીન ભારત કા આદર્શ ભી યહી કટ્ટસહિષ્ણુતા થા. (‘‘પ્રતિભા’ના એક અંકમાં લેખકઃ—શ્રી ગેાપાલપ્રસાદ શર્મા) * અશ્વવેષ ખાધીસત્ત્વ સે. શું. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રત્યક્ષ પ્રમાણેાં સે યહ સિદ્ધ જાતા હૈ અથવા આલિસયાં www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. શુભસંગ્રહ-ભાગ પાંચમો ५०-विश्वभारती આશ્રમ આસપાસ કી જમીન સે કુછ ઉંચે પર સ્થિત હૈ. ચાર એર સપાટ મૈદાન હૈ. જિસમેં કહીં કહીં તાડવૃક્ષ દિખાઈ પડતે હૈં. આશ્રમ મેં સપ્તવર્ણ, સાલ તથા આમ્રવૃક્ષ કી પ્રચૂરતા હૈ. ઇનહીં કે કારણ આશ્રમ સુંદર ઉપવન કે સમાન દિખતા હૈ. આશ્રમ કે દો ફાટક હૈ–એક ઉત્તર કી ઓર ઔર દૂસરા દક્ષિણ કી ઓર. ઉત્તર કી ઓર કે ફાટક પર લેહે કે અક્ષર સે લિખા હુઆ હૈ:–“ pવાદિત ફાટક કે સ્તંભ પર સંસ્કૃત ઔર બંગલા મેં આશ્રમ કે નિયમ લિખે હુએ હૈ. ઉનમેં બતલાયા ગયા હૈ કિ યહ આશ્રમ એક બ્રહ્મ કી ઉપાસના કે લિયે સ્થાપિત કિયા ગયા છે. અતઃ દસમેં કિસી પ્રકાર કી મૂર્તિ, પશુ, પક્ષી ય માનવ કી પૂજા વર્જિત હૈ; કિંતુ ય કાં પ્રત્યેક કે ધાર્મિક વિશ્વાસ આદર કી દૃષ્ટિ સે દેખે જાતે હૈ ઔર કિસીકે અપને વિશેષ ધાદિક વિશ્વાસ કે પાલન મેં બાધા નહીં દી જાતી. આશ્રમ કે પ્રતિષ્ઠાતા મહર્ષિ કી ઈરછાનુસાર આ મ કી સીમા કે ભીતર કિસ પ્રકાર છે જીવહિંસા ભોજન કે લિયે તો ક્યા ધાર્મિક બાતેં કે લિયે ભી નહીં કી જા સકતી. યહ ઈ-હીં નિયમ કા પ્રભાવ હૈ કિ વિદેશી લોગ ભી અપના પરમ પ્રિય ભજન છેડકર યહાં શાકાહારી બન કર રહતે હૈ. - ફાટક કે પાસ હી પ્રાર્થનામંદિર બના હુઆ હૈ. ઇસકા મુખ પૂર્વ કી એ હૈ. મંદિર ચૌકાર બના હુઆ હૈ. ચાર એર સઢિયાં લગી હૈ. ભીતર ફી સંગમર્મર કા હૈ. મંદિર કે ભીતર કે મૂર્તિ આદિ નહીં હૈ. બ્રહ્મસમાજિયાં કા યહ ઉપાસનામંદિર એક સાફ-સુથરે બંગલે કે સમાન હૈ, જિસમેં દીવારે કી જગહ, કાંચ કે રંગીન શીશે જડે હવે હું તથા છત મેં શીશે કે ફાન્સ લટક રહે હૈં. દસો કારણે આસપાસ મેં યહ “કાંચ બંગલે” કે નામ સ પ્રસિદ્ધ હૈ. યહ જરા ઉંચી જમીન પર છેને કે કારણ દર સે દિખાઈ ભી દેતા હૈ. સામને એક લેહે કા ઉંચા ગુબજ યા ગેપુરસા બના હુઆ હૈ, જિસકે કારણ યહ મંદિર-સા પ્રતીત હોતા હૈ. દક્ષિણ ફાટક પર ગોલાકાર યહ ઉપનિષદુ-વાય લિખા હુઆ હૈ-- "ॐ सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति; ____ यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तसे पदं संग्रहेण ब्रवीम्योमित्येतत् ।" દોને ખંભ્યો મેં સે એક પર વૈદિક મંત્રા મેં બ્રહ્મલોક કા વર્ણન તથા દૂરસરે પર ઉસકા બંગલા મેં અનુવાદ ખુદા હુઆ હૈ. ફાટક સે હો કર રાસ્તા સીધા અતિથિશાલા કો ગયા હૈ. યહ એક પક્કી બડી મંજિલા ઇમારત હૈ. આશ્રમભર મેં યહી એક દુમજિલી ઇમારત હૈ. યહાં ભી કુછ નિયમ લિખે હુએ હૈ, જિનમેં ઇસ બાત પર જોર દિયા ગયા હૈ કિ યહાં બાહર સે માંસ-મદિરા નહીં લાઈ જા સકતી ઔર ન યહાં ઇનકા વ્યવહાર હી કિયા જા સકતા હૈ. યહાં કેવલ અન્ન, શાક તથા ફલાહાર હો સકતા હૈ; કિંતુ કઈ લાગે કે અંડે કા પ્રયોગ કરતે દેખ કર મેરી સમઝ મેં આયા કિ યહાં યહ ભી શાકાહાર કે અંતર્ગત સમઝા જાતા હૈ. અતિથિશાલા મેં પ્રાયઃ નિત્ય હી કોઈ ને કોઈ અતિથિ બને હી રહતે હૈ; કિન્તુ બિના વિશેષ અનુમતિ કે તીન દિન સે અધિક નહીં ઠહર સકતે. ફાટક કે ભીતર જાતે હી બાઈ એર છોટા સા પોસ્ટ ઓફિસ તથા દાહિની ઓર ઉપાસના મંદિર હૈ જિસકો વર્ણન પહલે હો ચૂકા હૈ. અતિથિશાલા કે ઘેર કર, ઉસકે પીછે કી ઓર હે કર, સડક સીધી ચલી ગઈ હૈ. સડક કી બાઈ એર સાલ ઔર આમ કે વૃક્ષો કા બગીચા હૈ. ઇનહીં લે કે નીચે ક્લાસે લગતી હૈ. બૈઠને કે લિયે કહીં કહીં પક્કી ગોલાકાર પટ્ટી બની હુઈ હૈ, કહીં ઉપર ડીસી ક્રસ કી છાયા હૈ, પર અધિકતર વૃક્ષે કે નીચે જમીન પર હી બૈઠ કર પઢાઈ હતી હૈ. જહાં તહાં વૃક્ષો સે ટિકે હુએ તખતે વહાં કલાસ લગને કી સૂચના દેતે હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભારતી ૧૩૧ સડક પર આગે ચલ કર લતાએ કા એક ફાટક હૈ. ઉસકે દેનેાં એર સાલ વ્રુક્ષેાં કી દો કતારે' સીધી ચલી ગઇ હૈ. ઇસે સાલ-કુંજ કહતે હૈ. ઇન્હીં વૃક્ષાં કે નીચે વિદ્યાર્થીયાં કે રહને કી કુટિયાં બની હુઇ હૈં. યે અધિકતર કચ્ચી તથા ક્રૂસ સે છાઇ હુઇ હૈ, કિન્તુ ઇનકા ફ પક્કા હું. ઇનસે' લમ્બે લમ્બે કમરે અને હુયે હૈં, જિનમે સેાને કે લિયે પલંગાં કી જગહ લકડી કે તખ્ત પડે હૈ લિખને-પતને ક લિયે કહી કહી કુર્સી-ટેબલ હૈ, કિ ંતુ અધિકતર તખ્ખાં હી સે કામ લિયા જાતા હૈ. દાહિની એ કે હાત્રાલય કી સીધમે' આગે ચલ કર પુસ્તકાલય કા છેટા-સ! પક્કા ભવન હૈ. યહ દોજિલા બનાયા જા રહા હૈ. છેટા-સા વાચનાલય ભી હૈ, જિસમે' પ્રાયઃ દેશી ભાષાઓં કી તથા કુછ વિદેશી પત્ર-પત્રિકાયે આતી હૈં. ભીતર પુસ્તકાલય હૈ. પુસ્તકે નિકાલને ઔર રખને કા :થા ઉત્તમ હૈ. બડૌદે કે પુસ્તકાલયાં મેં ભી મૈને સી પ્રકાર કી પ્રણાલી દેખી થી. પ્રત્યેક વિષય કી પુસ્તકમાંં કે લિયે અલગ અલગ કા કા બંડલ રખા રહતા હૈ, જિનકે દ્વારા સરલતા સે પુસ્તકે નિકાલી જા સકતી હૈ. પુસ્તકાલય ગે અંગ્રેજી કી હી પુસ્તકે અધિક હું, અંગ્રેજી કે અતિરિક્ત સ`સ્કૃત, બગલા, કાસીસી ઔર જર્મન કી ભી પુસ્તકે હૈ'. હિંદી કી ભી કુછ પુસ્તક દેખને મેં આઈ. કવિવર કે સમગ્ર ગ્રંથાં કા સંગ્રહ યહાં મિલા, ઉનકે ગ્રંથેાં કે અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ગુજરાતી, મરાઠી તથા હિંદી અનુવાદ સભ્ય સિલસિલે સે રખે હુયે હૈ ભાષાતત્ત્વ-વિષયક સાહિત્ય કા યહાં વિશેષ સંગ્રહ હૈ. મહત્ત્વપૂર્ણ પુસ્તકે કે વિસ્તાર સે યહ ઘેટાસા પુસ્તકાલય ડૂત મહત્ત્વપૂર્ણ હૈ. એક દૂસરે કમરે મેં પ્રાચીન હસ્તલિખિત તાડપત્ર ૪ હજારાં પાથિયાં જમા હૈ. ઇનકે અધ્યયન તથા ખે ંજ કરને કે લિયે વિશેષ વિદ્યાથી તૈયાર કિયે જા રહે હૈ. કુછ વર્ષ પૂર્વ પ્રસિદ્ધ જન-તત્ત્વવેત્તા વિન્ટરનિન્જ મહેાય કે સાથ કુષ્ઠ વિદ્યાર્થી પ્રાચીન લિપિયાં પઢના તથા ઉન ગ્રંથાં કા સપાદનકાર્ય શંખ રહે થે. મહાભારત કે નવીન શુદ્ધ સંસ્કરણ નિકાલને કા ભી પ્રયત્ન હેા રહા હૈ. આગે ન્ધ શાલી તથા સામગ્રી-સંગ્રહાલય હૈ. વિદ્યાર્થી યહી મેાજન કરતે હૈ. પહલે શિક્ષક ઔર વિદાર્થી, સખી પાકશાલા એક હી થી; કિંતુ ઇસસે વ્ય અધિક ખર્ચી હાતા દેખ કર યહ અમ્ કૈવલ વિદ્યાાિં કે લિયે રખી ગઈ હૈ. શિક્ષક લેગ અપના પ્રબંધ અલગ કર લેતે હૈ. ઈંટ લાકાં કે લિયે શિક્ષિકાય સ્વય. ભાજત તૈયાર કરતી હૈ ઔર ઇસ પ્રકાર વે અપને માતૃપ્રેમ કા પરિય દેતી હૈ. શાન્તિનિકેતન પ્રેસ ભી ઈસ જગહ હૈ જિસમેં કવિવર કે ગ્રંથ તથા શાન્તિ-નિકાન-પત્રિકા હતી હૈ. પુસ્તકાલય કે સામને કુછ મેદાન હેડ કર ફિર વિદ્યાથિયાં કે છાત્રાવાસ અને હૈ. સડક છી ખાં એર ભી ાત્રાવાસ અને હુયે હૈ માલિકાઓ કે લિયે એક અલગ છત્રાવાસ હૈ. ઇસકે આદસપરિવાર શિક્ષકાં કે રસ્તે કે લિયે છેટે છેટે ભવન અને “ગે હું કલાભવન ની ઇસી એર હૈ. યહાં સંગીત તથા ચિત્રકલા કી શિક્ષા હતી હૈ. બહુત સે પ્રાચીન તથા અધુનિક ચિત્રો કા સગ્રહ દેખને કે મિલા. કવિવર કે ભાઇ શ્રી. અવનીન્દ્રનાથ ઠાકુર તથા ગાલ કે પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. નંદલાલ ખેસ ઔર શ્રી. સુરેન્દ્રનાથ કાર કે સુંદર ચિત્રાં કૈા દેખ કર ચિત્ર લા કે ઉત્કૃષ્ટ નમૂનોં કા પરિચય મિલા, અંતિમ દે ચિત્રકાર મદ્રાસ આશ્રમ મેં હી રહ કર સુંદર ચિત્રોં કા ચિત્રણ તથા વિદ્યાર્થિયાં કા શિક્ષણ કરતે હૈ.... સંગીતાય ભી ઇસી કલાભવન મેં શામિલ હૈ. કવિવર જો ગાયન રચતે હૈં ઉનકે ભાનજેશ્રી, દિને દ્રનાથ ટાકુર ઉસે સુંદર તાલ સ્વાં મેં જમા કર વિદ્યાથિયાં કા સીખાતે હૈ તથા ઉનકે ભાઇ અવનીદ્રનાથ ઉન માનસિક ભાવાં કા અપની વિયિની લેખની સે ચિત્રપટ પર અંકિત કર ઉન્હે પ્રત્યક્ષ કલા કા રૂપ દેતે હૈં. સ પ્રકાર યહાં સાહિત્ય, સંગીત તથા કલા તીનેાંકા સામંજસ્ય હાતા હૈ. યહાં કી ચિત્રશાલા જની તથા ક્રાંસ આદિ દેશાં સે આયે હુયે ચિત્રાંસે ઉત્તરાત્તર ઉન્નતિ કર રહી હૈ. આશ્રમ કે દક્ષિણ કી ઓર કવિવર કે જ્યેષ્ટ ભ્રાતા શ્રી. હ્રિજેન્દ્રનાથ ઠાકુર કા એકાન્ત મે નિવાસ–ભવન હૈ. બાહર કી એર મૈદાન મેં ટૈનિસ આદિ ખેલને કે સ્થાન અને હુયે હૈં, જિનસે પતા લગતા હૈ કિ શારીરિક ઉન્નતિ તથા આમેાદ-પ્રમેઃ કી એર ભી યહાં પૂરા ધ્યાન દિયા જાતા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા આશ્રમ કે ઉત્તર કી આર, કુછ દૂર પર વૃક્ષવિહીન ખુલે મૈદાન પર વિદેશી અધ્યાપકાં કે લિયે બંગલે ખતે હુયે હૈં. ઇન્હીં કે પાસ કવિવર કી “ઉત્તરાયણ” નામક પુસ જ઼ી કુટી હૈ. ઇસી કી શાન્તિમય છાયા મેં ઐઠ કર મહાકવિ અપની વિશ્વ-હૃદય-મુગ્ધકારી લેખની ચલાતે હૈં ઔર સંસાર કા શાન્તિકા સંદેશ સુનાતે હૈં. ૧૩૨ પૂર્વ કી ઓર એક છેટા-સા અસ્પતાલ ભી ખના હુઆ હૈ, જહાં આવશ્યકતા પડને પર આશ્રમ-નિવાસિયે કી ચિકિત્સા હાતી હૈ. અસ્પતાલ સે કૈવલ આશ્રમ-વાસિયોં કા ડી લાભ નહી' હેાતા, કિન્તુ આસપાસ કે ગાંવવાથે ભી પૂરા કાયદા ઉઠાતે હૈં. કભી કભી તે! વિદ્યાર્થીગણ સ્વયં ગાંવ કે અમારાં કે લાદ કર અસ્પતાલ મે' લાતે તથા ઉનકી ચિકિત્સા ઔર દેખ-રેખ કરતે હૈ. ચિકિત્સા કે લિયે તે યોગ્ય ડાક્ટર હૈ હી, કિન્તુ અમારી કી સેવા તથા દેખ-રેખ વિદ્યાથી ગણુ સ્વયં કરતે હૈ. રેગિયાં જી સેવા કરને મેં યહાં કે છાત્ર વિશેષ સુખ અનુભવ કરતે હૈં તથા ઉસકે લિયે હમેશ તૈયાર રહતે હૈ. આપસ મેં ચે લેગ ખારી ખારી સે કામ ખાંટ કર રાગી જી સેવા કરતે હૈં ; યહાં તક કિ કભી કભી રાત રાતભર જાગ કર ભી અપને સ્નેહ ઔર સેવા કા પરિચય દે હૈ. પશ્ચિમ કી એર સે ચલને પર વૃક્ષેાં સે ધિરી હુ એક સગમરમર કી ચૌકી-સી મિલતી હૈ. યહીં કવિવર કે પૂજ્ય પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર કા ઉપાસનાસન હૈ. રામપુર જાતે સમય મહિષ એક ખાર યહીં હરે થે ઔર ઇન્હી દે। વૃક્ષેાં કે નીચે પ્રાર્થના કી થી. ઉસી સમય સે યહ સ્થાન મહિષ કૈા પ્રિય હૈ। ગયા ઔર યહી વે સદા પ્રાથના કિયા કરતે થે. યહ વહી સ્થાન હૈ જહાં મહિષ પર એકાન્ત પા કર કુછ ડાકુએ તે હમલા કિયા થા. ઉનકી ધ્યાનાસ્થિત પ્રશાન્ત મુદ્રા. દેખ કર ડાકુએ કા કઠાર હ્રદય ભી ભક્તિભાવ સે અભિભૂત હૈ। ગયા થા, ઔર ઉન્હોંને મહિ કે ચરણાં મેં આત્મસમર્પણ કર અપની સેવા અણુ કી થી. યહી વહુ સ્થાન હૈ જહાં મહિ તે આત્મા કી શાન્તિ પ્રાપ્ત કી થી તથા ઉસ શાન્તિ-નિકૈતન બ્રહ્મ કા અનુભવ કિયા થા. યહીં પર શાન્તિ પ્રાપ્ત કરને કે બાદ અશાન્ત સ`સાર કે! શાંતિ પ્રદાન કરને કે લિયે શાન્તિ-નિકેતન આશ્રમ તથા બ્રહ્મવિદ્યાલય કે સ્થાપત કા શુભ વિચાર મહર્ષિ કે હૃદય મેં ઉત્પન્ન હુઆ થા. પ્રાનાસન કી ટિકને કી પટ્ટી પર મહિષ` કે પ્રિય વાક્ય ખુદ્દે હુયે હૈ :~ " तिनि आमार हृदयेर आराम मनेर आनंद आत्मार शान्ति” સમીપસ્થ વૃક્ષ કી શાખા પર ભી ખુદા હુઆ હૈ:- તાર નામ ન” ખાલપુર કા યહ ભાગ જહાં કિ આશ્રમ ખના હુઆ હૈ અપની પ્રકૃતિ-સૌંદ` કે લિયે પ્રસિદ્ધ હૈ. મહર્ષિ દેવેદ્રનાથ ઠાકુર મૈં ઇસ સ્થાન કી સુંદરતા દેખ કર કંસે અપની પ્રાર્થીના કા પ્રિય સ્થાન નિયત ક્રિયા. વૈ યહાં છેટા-સા મકાન અના કર રહને લગે તથા ખાર સે ઉપજાઉ મિટ્ટી લા કર યહાં ફૂલફૂલવાલે પૌધે લગવાયે. આમ કા બગીચા ભી લગવાયા. પહલે વે કભી અભી આ કર યાં રહા કરતે થે. સન ૧૮૮૭ મેં ઉન્હાંને યડાં આશ્રમ ખનાને તથા બ્રહ્મવિદ્યાલય સ્થાપન કરને કા વિચાર કિયા. એક ટ્રસ્ટડીડ કૅ દ્વારા યહ આશ્રમ સાર્વજનિક બના દિયા ગયા તથા ૬૦ હજાર સાલાના આમદની કી સમ્પત્તિ લગા કર ઇસે શાંતિ કે ઇચ્છુક જિજ્ઞાસુએ કે લિયે શાંતિ પ્રાપ્ત કરને તથા સાંપ્રદાયિક ઝગડાં કે ઉપર ઉઠે કરી એક બ્રહ્મ કી ઉપાસના કરને કા સ્થાન બના દિયા. યદ્યપિ ટ્રસ્ટડીડ મે` બ્રહ્મવિદ્યાલય તથા પુસ્તકાલય સ્થાપન કરને કા જિક આયા હૈ, તથાપિ સન ૧૯૦૧ તક યુદ્ધ વિચાર કામ મેં ન લાયા જા સકા. ઉસ સમય સ્વદેશી યુગ કા આર્લકાલ થા, મહિષ કે સુયેાગ્ય પુત્ર હમારે વર્તમાન કવિવર રવીન્દ્રનાથ ને ઉસ સમય પ્રાચીન ભારત કે તપેાવનસ્થ ઋષિકુલાં કે સમાન સ્વાભાવિક તથા ચરિતસુધારક ધપ્રાણ શિક્ષાપ્રણાલી કી આવશ્યકતા કા અનુભવ કિયા. જડવાદી તથા વિલાસિતામય યારપીય સભ્યતા કે વિષમ લાં કા રાકને તથા ઉસ સભ્યતા કી મૂલભૂત ચરિત્રનાશકારી પ્રણાલી કે પ્રભાવાંસે રાષ્ટ્ર કે આધાર માલકાં કી રક્ષા કરને કે લિયે કવિવર ને ઉસી પ્રાચીન તપાવનપ્રણાલી । પસંદ કિયા, જહાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભારતી ૧૩૩ કોલાહલમય નગર સે દૂર પ્રકૃતિ-દેવી કી માતૃરૂપ નેહમયી ગોદ મેં ઋષિગણ શિગે કો અપને કુલ કા અંગ બના કર ઉન્હેં “મવદ્વિતીયં બ્રહ્મ કી ઉપાસના કા ઉપદેશ દેતે થે તથા કેવલ મસ્તિષ્ક મેં પુસ્તકીય જ્ઞાન ન ભર કર ઉસકે સાથ હી ચરિત્ર તથા કર્મ કા સામંજસ્ય સાધ કરતે થે. ભારતીય રાષ્ટ્ર કે નવયુગ કે આધારસ્તંભ નવયુવકે કે ઇસ તપોવન કી દીક્ષા મેં દીક્ષિત કર વે રાષ્ટ્રીય નવજાગૃતિ કે મૂલ બીજ બનના ચાહતે થે. શિક્ષા કા આદર્શ પ્રાચીન પદ્ધતિ કે અનુસાર રખના હી ઉન્હેં નવીન ભારત કી સબ સમસ્યાઓ કા હલ કરને કા એક માત્ર ઉપાય સમઝ પડા. આરંભ કવિવર કા ઈરાદા થા કિ ઈસ આશ્રમ મેં એક અસા વિદ્યાલય ખેલા જાય “જહાં શિક્ષા સે વિદ્યાર્થિયાં કે જીવન કે સાથ ઘનિષ્ઠ સંબંધ હો, જહાં પુસ્તકે કી શિક્ષા તથા નિત્યજીવન મેં વિચ્છેદ ન પડે, તથા જતાં વિદ્યાર્થી અને શિક્ષકે તથા વિદ્યાલય સે અપને પરિવાર કે સમાન મમત્વ રખ કર પરસ્પર પ્રેમ, સમાનતા, સ્વતંત્રતા કે વાતાવરણ મેં અપની શક્તિ કે સ્વાભાવિક વિકાસ કા અવસર પ્રાપ્ત કર સકે. અપની પ્રભાવશાલિની લેખની સે ઉનહાંને પ્રાચીન ભારત હી કે તપસ્યા-જ્ઞાન-મૂલક આદર્શ કા પ્રચાર કિયા તથા ઉન આદર્શો કે પ્રત્યક્ષ રૂ૫ દેને કે લિયે ઈસ પ્રકાર કે આશ્રમ કી નિતાન્ત આવશ્યક્તા અનુભવ કી. અપના યહ વિચાર અને અપને પૂજ્ય પિતા મહર્ષિ કે સન્મુખ ઉપસ્થિત કિયા, જિસે ઉન્હોને સહર્ષ સ્વીકાર કિયા ઔર ઇસ આશ્રમ કાં કાર્ય આરંભ હો ગયા. શિક્ષા કે આદર્શો કે રાષ્ટ્ર કે હામને ઉપસ્થિત કરને મેં કવિવર હી અગ્રગણ્ય હૈ. આરંભકાલ હોને કે કારણ ઇન આદર્શો કે કાર્યરૂ૫ દેનેવાલે સુગ્ય શિક્ષક કા અભાવ થા: કિંતુ શ્રી બ્રહાબાંધવ ઉપાધ્યાય તથા ઉનકે શિષ્ય શ્રી. રેવચંદ્રજી કી સહાયતા સે કવિવર ને શિક્ષાકાર્ય કા આરંભ કિયા. યહી સુયોગ્ય વિદ્વાન આશ્રમ કે સર્વપ્રથમ શિક્ષક થે. સંસ્થા યદ્યપિ સાર્વજનિક કર દી ગઈ થી તો ભી સારા ખચી કવિવર પર હી પડતા થા; ઔર યહી ઉસકે કર્તા–ધત થે. ૧૯૧૩ મેં ઉન્હોંને જબ વિદેશયાત્રા કી ઓર અપને આદર્શ કા પ્રચાર કિયા તબ અનેક અંગ્રેજ મિત્રો ને ઉહે ઇસ કાર્ય મેં સહાયતા દેને કા વચન દિયા. ઉસ સમય ભારતભક્ત શ્રીયુત એન્વજ, પિયરસન તથા અન્ય વિદેશી વિદ્વાન કવિવર કે સાથ ભારત આયે ઔર આશ્રમકાર્ય મેં સહાયતા કરને લગે. ઇસ સમય સે આશ્રમ કા કાર્યક્ષેત્ર વિસ્તૃત હો ગયા તથા વહ ઉત્તમ આદર્શી કી ઓર પગ બઢાને લગા. ઇસકે બાદ હી રપ કા મહાસમર હુઆ, જિસમેં કરડે આદમિ કી પ્રાણ-હાનિ તથા સંપત્તિ કી અનંત ક્ષતિ હુઈ રાષ્ટ્રીયતા કે દુરુપયોગ, સૈનિકતા કે અત્યાચાર તથા ધનિક-તંત્ર તથા વિલાસિતામૂલક સભ્યતા કે કુપરિણામે સે સ્વાર્થવશ ર૫ કે રાષ્ટ્ર આપસ મેં યુદ્ધ કરને લગે ઔર સંસાર અશાંતિમય હો ગયા. પૂર્વ-પશ્ચિમ કી એકતા પર તે આરંભ હી સે કવિવર કા વિશ્વાસ થા, કિંતુ યુદ્ધ કે બાદ જબ ઉન્હોંને ફિર સે ચેરપ-યાત્રા કી તબ સંસાર મેં શાંતિ તથા આપસ મેં સદ્દભાવ સ્થાપન કે લિયે ઉનકા ઉદાર હૃદય વ્યાકલ હો ઉઠા. જડવાદ તથા સૈનિકવાદ હી ઉન્હેં સબ આપત્તિયાં કી જડ સમઝ પડા. ઉને અછી તરહ સમઝ લિયા કિ જબ તક પૂર્વ ઔર પશ્ચિમ કે રાષ્ટ્ર અપની વ્યક્તિગત ઉચ્ચતા કે ખ્યાલ કે એક તરફ રખકર આપસ મેં એકદૂસરે કો પ્રેમ કે દ્વારા ઠીક ઠીક સમઝને કા પ્રયત્ન ને કરેંગે તબ તક ઈસી પ્રકાર કે ઝગડે ચલા કરેગે. પૂર્વ ઔર પશ્ચિમ કે મેલ મેં હી ઉન્હેં સંસાર કી શાંતિ કા એકમાત્ર મૂલબીજ નિહિત દેખ પડા. ઉનકા યહ વિશ્વાસ દૃઢ હુઆ કિ દોને સભ્યતાઓ કે એકદૂસરે કી આવશ્યકતા હૈ. પાશ્ચાત્ય-સભ્યતા કે ભારતીય જ્ઞાન કી આવશ્યકતા હૈ તથા ભારતીય સભ્યતા કે પશ્ચિમ કી ક્રિયા-શક્તિ કી જરૂરત હૈ. બિના દોનોં કે સામંજસ્ય કે વિશ્વ કા કલ્યાણ નહીં હો સકતા. દેનાં સભ્યતાએ કે મૂલ મેં એક હી મૂલતત્ત્વ છિપા હુઆ હૈ. ઇસી તત્ત્વ કે પહચાન લેને એ સબ ઝગડે કી સમાપ્તિ હો જાયેગી. * ઇન્હીં સિદ્ધાંત કા પ્રચાર ઉન્હોંને અપની રચનાધારા કિયા તથા ઉસકી સાધના કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો લિયે એક ઐસા સ્થાન બનાના ચાહ જહાં દેતેં સભ્યતા એવં જ્ઞાનધારા કે વિદ્વાન એકત્ર હો કર એકદસ કી સભ્યો તથા હૃદય કા પરિચય પ્રાપ્ત કરે તથા પાશ્ચાત્ય ભારતી ઔર ભારત-ભારતી કા સામંજસ્ય સાધન કર “વિશ્વભારતી” કી નવીન મૂતિ કા આવાહન કરે. શાંતિનિકેતન ઇસ સાધના ક મુખ્ય સ્થલ બનાયા ગયા તથા યહીં વિશ્વભારતી કે ઉપાસનામંદિર કી નીંવ કવિવર કે હાથે સે ૧૯૨૧ મેં પડી. ઉસ નીંવ પર ભવન-નિર્માણ કરને કે લિયે પૂર્વ ઔર પશ્ચિમ કે આતુર હૃદય આગે બઢ રહે હૈ. ઇસ વિશાલ ભવન કા કાર્ય આરંભ થે અભી કેવલ કુછ હી વર્ષ હુયે હૈ—અતઃ દીવાલે ઉઠને કા કાર્ય દિખાઈ નહીં પડતા; કિંતુ નવ દઢ રૂ૫ સે પડ ગઈ હૈ ઔર વિશ્વભારતી કા જ્ઞાનવૃદ્ધ પૂજારી ઉસીકે ભવન-નિર્માણ મેં ક્રિયાશીલ હૈ. ઈસ ભાવી ગગનચુંબી ભારતી—ભવન કા નિર્માણ જિસ સમય પૂર્ણ હોગા, ઉસ સમય શાન્તિ કા ચિરનિકેતને ભારત-વર્ષ અપને ઈસ શાંતિનિકેતન કી એકાન્ત તપસ્યા મેં સે સારે સંસાર કે શાંતિ કા સંદેહ સુના કર ચિરસ્થાયી શાંતિ કા સંસ્થાપક હોગા. વિશ્વભારતી કે આદર્શ કે સંબંધ મેં કવિવર ને લિખા હૈ કિ ઇસ મહા આદર્શ કી પ્રાપ્તિ કે લિયે પહલે અપને રાષ્ટ્રીય આદર્શ કે સમઝ લેને ભારત કે લિયે આવશ્યક હૈ. અપને વ્યક્તિગત આદર્શ કે પૂર્ણતા કા અનુભવ કર કે હી ભારત ઇસ વિશ્વવ્યાપી આદર્શ મેં ગ ૨ સકતા હૈ. ભારતભારતી કે આદર્શ કો યથાર્થ રૂ૫ જાન કર હી હમ વિશ્વભારતી મેં ઉચિત સ્થાન પ્રાપ્ત કર સકતે હૈ. વિશ્વભારતી કે આદર્શ કે સંબંધ મેં કવિવર ને બહુત કુછ લિખા હૈ. ઉનકા કથન હૈ કિ “આદર્શો કી એકતા હી માનવ-સમાજ કી સજની એકતા હૈ” ઔર ઇસી એકતા-પ્રાપ્તિ કા પ્રયત્ન આશ્રમ મેં કિયા જા રહા હૈ. કવિવર કા આદર્શ વિશ્વભારતી કે અંતરષ્ટ્રીય વિદ્યાલય બનાને કા હૈ, કિંતુ ઇસ “અંતરાષ્ટ્રીય” શબ્દ કા અર્થ ઉનકી દષ્ટિ મેં કુછ ઔર હી હૈ. ઉનકા કહના હૈ “ય શબ્દ બહુત અનિશ્ચિત હૈ. મેં ઇસ પ્રકાર કી અનિશ્ચિત ઔર વ્યાપક અંતર્રાષ્ટ્રીયતા પર વિશ્વારા નહીં કરતા. વિશ્વભારતી કી અંતરષ્ટ્રીયતા ભારતીય અંતરાષ્ટ્રીયતા હોની ચાહિયે, જિસમેં અપની નિજ કી વિશેષતાયે હોં. સચ્ચા વિશ્વવ્યાપી આદર્શ અને વ્યક્તિત્વ હી મેં વિકસિત હતા હૈ. અપને ઘર કી દીવાલે તેડ ડાલના વિશ્વવ્યાપકતા નહીં હૈ કિંતુ અતિથિ ઔર પાસિયે કા આતિથ્ય કરના હી વિશ્વવ્યાપકતા હૈ. જિસ પ્રકાર પૃથ્વી અને ચારે એર ઘૂમતે હુએ ભી સૂર્ય કે ચારોં ઓર ઘૂમતી હૈ ઉસી પ્રકાર મનુષ્ય કો અપને વ્યક્તિત્વ કે કેંદ્ર બન કર ઉસકે ચાર એર ઘૂમને તથા સારે વિશ્વ કે કેંદ્ર બન કર ઉસ પ્રકાશમાં આદર્શ કે ચારે એર ઘૂમને, ઇન દોનાં પ્રકાર કે ચકકરે મેં સામંજસ્ય રખના ચાહિયે. અપને વ્યક્તિત્વ કી પરિક્રમા કરતે હુએ ઉસી વ્યક્તિત્વ કે સારે માનવ-સમાજ કી પરિક્રમા કરના હી અંતરીયા કા સરચા આદર્શ હૈ. ઉત્સાહ અને વ્યકિતત્વ હી સે ઉપન્ન હેના ચાહિયે, અન્યથા અંતરષ્ટ્રીયતા કેવલ સતહ પર તૈરતી રહ જાતી હૈ. વિશ્વભારતી કે આદર્શ મેં સે એક કા સંબંધ ઉસ રાષ્ટ્ર કે વ્યક્તિત્વ સે ભી હૈ જિસકા કિ વહ પ્રતિનિધિ હૈ. ભારત ભી વિશ્વ કા એક અંગ હૈ. અતઃ જિસ પ્રકાર વિશ્વ કે અન્ય દેશે કે વ્યકિતત્વ કે પહચાનના ઉસકા ઉદ્દેશ હૈ ઉસી પ્રકાર કે વ્યક્તિત્વ કા જ્ઞાન ભી ઉસકા પ્રધાન વિષય હૈ અપને વ્યક્તિત્વ કે અફાન કે અંધકાર સે ઉદ્ધાર કરના હમારા પ્રધાન ઉદ્દેશ હોના ચાહિયે. હમ ક્યા હૈ, ઇસ બાત કા હમેં પહલે જ્ઞાન હોના ચાહિયે. તભી હમ દુસરોં કે સાથ અપને કો મિલા સકતે હૈ. અત: વિશ્વભારતી કા પ્રથમ કામ હૈ અપને આપકે જાનના, ઇસકે સાથ સાથ ઉસકા દૂસરા ઉદ્દેશ હાગાઅપને આપકે ઉસગ કરના. ઇસકા ઉદેશ પ્રત્યેક વિદ્યાથી કે, જે કિ અપને દેશ કા એક પ્રતિનિધિસ્વરૂપ હૈ, અપને વ્યક્તિત્વ કે પહચાનને મેં સહાયતા દેના હૈ.” ઈસી કારણ વિશ્વભારતી કે મેમોરેન્ડમ ઓફ એસોસીએશન મેં ઉસકે આદર્શો કે સંબંધ મેં લિખા હુઆ હૈઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિશ્વભારતી ૧–સત્ય કે ભિન્ન ભિન્ન સ્વરૂપ મેં અનુભૂત હોનેવાલે મનુષ્ય-હૃદય કે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણે સે અધ્યયન કરના. ૨-પૂર્વીય દેશ કી ભિન્ન ભિન્ન સભ્યતાઓ ઔર જ્ઞાનધારાઓ કી મૂલ એકતા કો દ્રષ્ટિ મેં રખ કર ગૂઢ અધ્યયન તથા અનુસંધાન કર કે આપસ મેં અધિકાધિક એકતા-સ્થાપન કરના. ૩-ઈસ પ્રકાર એશિયા કે જીવન ઔર વિચારે મેં એકતા-સ્થાપન કર ઇસી દષ્ટિ-કણસે રપ કે હૃદય સે હૃદય મિલાના. ૪-પૂર્વ ર પશ્ચિમ કે મેલ કા અનુભવ, અધ્યયન ઔર આપસી સભાવ તથા ભ્રાતૃભાવ સે કરના ઔર ઇસ પ્રકાર ને ગોલાધું સ્વતંત્ર વિચારો કા સંબંધ સ્થાપિત કર વિશ્વમૈત્રી ઔર સંસાર-વ્યાપી શાન્તિ–સ્થાપન કે મુખ્ય સાધને કે દઢ કરના. પ–આદર્શો કે ધ્યાન મેં રખ કર શાંતિનિકેતન મેં વિધા ઔર જ્ઞાન કા કેંદ્ર સ્થાપિત કરના જહાં ધર, ઇતિહાસ, સાહિત્ય, કલા, વિજ્ઞાન તથા હિંદુ, બૌદ્ધ આદિ ભિન્ન ભિન્ન સભ્યતાઓ કે સાથે સાથે પશ્ચિમી જ્ઞાન કા ભી અધ્યયન ઔર અનુસંધાન કિયા જાય. કિંતુ યહ સબ અધ્યયન રિલતા તથા સ્વાભાવિકતા સે હોના ચાહિયે જે કિ આધ્યાત્મિક ઉન્નતિ કે લિયે અત્યંત આવશ્યક હૈ. પૂવવે તથા પશ્ચિમી વિદ્વાનેં ઔર વિચારશીલે કી સહકારિતા તથા સભાવ કે સાથ જાતીય, રાષ્ટ્રીય તથા ધાર્મિક આદિ સબ ભેદ-ભાવ કે દૂર કર એક અનંત સર્વોપરિ પરમાત્માજે કિ શાતમ, શિવમ, દૈતમ હૈ-કી ઉપાસના કરના આશ્રમ કા ઉદેશ હોગા. વિશ્વભારતી કે આદર્શ કે સંબંધ મેં કવિવર એક જગહ લિખતે હૈ:–“વર્તમાન યુગ કે સર્વોત્તમ આદશેક અનુભવ કરના હી વિશ્વભારતી કા ઉદ્દેશ હૈ. સબસે મુખ્ય બાત જિસ પર હમારા ધ્યાન ર બસે પહલે જાના ચાહિયે યહ હૈ કિ યહ સંસ્થા પૂર્વ ઔર પશ્ચિમ કે ભિન્ન ભિન્ન જ્ઞાન-ઍ તો કા (વિશેષ કર જિનકા જન્મ ભારત મેં હુઆ હો અથવા જિન્હોંને ઉસકા આશ્રય લિયા હે ) સંગમસ્થલ હ. દૂસરે કે સામને અપને કે પ્રકટ કરને કે પલ્લે ભારત કે ચાહિયે કિ વહ અપને આપકો અચ્છી તરહ જાન લે.” એક દૂસરી જગહ કવિવર ને કહા હૈઃ “પ્રેમ, પૂર્ણ જ્ઞાન કે લિયે ઉસુક રહતા હૈ. ઇસલિયે હમારા પહલા પગ યહી હોના ચાહિયે કિ જિન ભિન્ન ભિન્ન વિભાગોં સે ભારત કા ભિન્નતા-પૂર્ણ જીવન સંગઠિત હુઆ હૈ ઉન વિભાગ ને જે સંપત્તિ ઉત્પન્ન ઔર સંગ્રહ કી હૈ ઉસકા હમેં યથાર્થ જ્ઞાન હૈ જાય. જબ હમ અપની સભ્યતા કે પ્રાચીન જ્ઞાન-ભંડાર સે અછી તરહ પરિચિત હે જાગે તભી હમ દૂસરે કે દાન કરને કે એગ્ય સમઝે જા સકતે હૈ–તભી હમ શેષ સંસાર કે સાથ ઉસકા ઉપભાગ કર સકતે હૈ.” અભી હમારે જે શિક્ષાલય હૈ વહાં હમ ઇસી વિચાર કે સુનતે સુનતે બડે હોતે હૈ કિ દૂસરોં કે દેને કે લિયે હમારે પાસ કુછ નહીં હૈ–હમ તો ઉનસે કેવલ ઉધાર લે સકતે હૈ. ભારતવર્ષ કી ર સે વિશ્વભારતી સંસાર કે સામને ઇસ બાત કે સિદ્ધ કરેગી કિ હમારી દાન-શક્તિ સે હી હમારી સંપત્તિ કી ગણના હો સકતી હૈ, હમારા ઉદ્દેશ યહી બતાના હૈ કિ વિશ્વ કે હદય હમારા ભી એક સ્થાન હૈ તથા ઉસકા આતિથ્ય કરના હમારા ભી કર્તવ્ય હ.” “હમારે શાસ્ત્રો મેં કહા ગયા હૈ “મનાથ મવ” ઈશ્વર હમારે પાસ અતિથિ કા રૂપ ધર કર આતા હૈ ઔર હમારા આતિથ્ય ચાહતા હૈ. મનુષ્યતા મેં જે કુછ ભી મહાન ઔર ભદ્ર હૈ વહ સબ હમારે દ્વાર પર આ કર હમારે નિમંત્રણ કી પ્રતીક્ષા કરતા હૈ, વહ કિસ દેશ સે આ રહા હૈ, એક પ્રશ્ન કરના હમેં ઉચિત નહીં કિંતુ ઉસે આદરપૂર્વક અપને ઘર મેં લાના તથા હમારે પાસ જે કુછ હો ઉસકે સામને ઉપસ્થિત કર દેતા હી હમારા કર્તવ્ય હૈ.” - “વિશ્વભારતી સંસાર કે ભારત કી ઓર સે યહી નિમંત્રણ દેતી હૈ–માનવ જાતિ કે વહ અપના પૂજાપહાર અર્પણ કરતી હૈ.” (“સરસ્વતી'ના એક અંકમાં લેખક-શ્રીયુત બેહાર રાજેન્દ્રસિંહ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ به مه ره نه به يه نية كورية مية مية مية مية مية مية مية مية مية مية مية نية نيو برو مرة مرة مرة مرة فيه فيه بيه وه wwwww w , શુભસંગ્રહ-ભાગ પાંચમે ५१-गीतामृतनां गुणगान* ગીતાજીનું મહત્વ આય જાતિનો પ્રત્યેક બાળક ગીતાના નામથી પરિચિત છે. ભારતવર્ષમાં એ પુસ્તકની જેટલી આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે, તેટલી બીજા કોઈ પુસ્તકની થઈ નથી; અને જેટલો સ્વાધ્યાય એ પુસ્તકનો થાય છે એટલે બીજા કોઈ પુસ્તકનો થતો નથી. આર્યજાતિના પ્રાચીન વિદ્વાનમાં પણ કોઈક જ એવો હશે કે જેણે ગીતા ઉપર ટીકા લખી ન હોય. હાલના વખતમાં પણ અનેક મહાનુભાવોએ દેશની જુદી જુદી ભાષાઓમાં ગીતા ઉપર અનેકાનેક ટીકાઓ લખી છે. વિદેશી ભાષાઓમાં પણ કઈકજ ભાષા એવી હશે કે જેમાં ગીતાને અનુવાદ થયેલો ન હોય. વિદેશી વિદ્વાનો અને ગીતાજી મુસલમાનોમાં ગીતા તરફ સૌથી પ્રથમ ધ્યાન બુખારાના રાજપુત્ર એબરૂનીનું ગયું હતું, કે જેને મહમદ ગજનવીએ કેદખાનામાં રાખ્યો હતો. ભારતવર્ષ ઉપરના હુમલા વખતે પણ ગીતાને તે પોતાની પાસે રાખ તે હતો. એબરૂની લડાઈના સમયમાં ભારે મુશ્કેલીઓ વેઠીને સંસ્કૃત શીખે અને તેના સુપ્રસિદ્ધ “ઇડિયા” પુસ્તકમાં તે વખતના ભારતવર્ષનું વર્ણન છે; તેમાં પણ તેણે ગીતાના “લાકે ટાંકેલા છે. ભગવદ્દગીતાને તેણે અધ્યાત્મજ્ઞાનનું અત્યુત્તમ અને પવિત્ર પુસ્તક કહ્યું છે. અકબરની આજ્ઞાથી ફેજીએ તેને ફારસીમાં અનુવાદ કર્યો હતો. દારા શિકોહ તેનું “સિરરે અકબર” નામ રાખ્યું અને ભૂમિકામાં ગીતા અને મહર્ષિ વ્યાસવિષે લખ્યું છે કે આ ગતાગ્રંથ આનંદ આપનાર, સાચો માર્ગ દર્શાવનાર, બ્રહ્મજ્ઞાનથી ભરપૂર, ઉંડા ભેદને ખેલનાર, એકતાને દર્શાવનાર અને બધા જ્ઞાનીઓના શિરોમણિ એવા મહર્ષિ વ્યાસજીએ રચેલ છે; એનાં પૂરતાં વખાણ કરવાની શક્તિ મારી જીભમાં અને કલમમાં નથી.” ગીતા અને ઉપનિષદોના ફારસી અનુવાદ યુરોપમાં ગયા. યુરોપના તત્વચિંતકે એ વાંચીને આશ્ચર્યચકિત થયા. પ્રસિદ્ધ કવિ તત્ત્વચિંતક “સેગલ” ગીતા વાંચીને અત્યંત મુગ્ધ થઈ ગયો અને તેનાં વખાણ કરવા લાગ્યા. “શેપન હાર” અને “મેઝિની”ના વિચારો ઉપર પણ તેને બહુ પ્રભાવ પડ્યો હતો. અમેરિકન તત્વચિંતક એમર્સનના ગુરુ “રો” તો ગીતાના ભક્તજ થઈ ગયા. તેઓ કહે છે કે “હું રોજ પ્રાતઃકાળમાં ગીતાના પવિત્ર જળમાં સ્નાન કરું છું; બીજા ધર્મગ્રંથો કરતાં તે બહુજ ઉચ્ચ કોટિનું છે. જે સમયમાં એ પુસ્તક રચાયું હશે તે સમયે પણ કોઈ અસાધારણુજ હશે.” “ગીતાએ ઉપનિષદો અને શાસ્ત્રોનું સત્વ છે. ગીતાને સારી રીતે અધ્યયન કરીને તેની શાસ્ત્રો સાથે સરખામણી કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, ગીતાના લેખકે કોની રચનામાં લગભગ સમસ્ત આર્યશાસ્ત્રોની મદદ લીધી છે. કેમકે વેદાત, સાંખ્ય, યોગાદિ દશન તથા મનુસ્મૃતિ અને વેદોની છટા એ ઍકેમ, સ્પષ્ટ રીતે જણાય છે. ઉપનિષદોના કેટલાયે શબ્દો અને વાયો એમાં ઉતારેલાં છે. તે ઉપરથી પણ તેના રચનારે આર્ય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો સાર અતિસંક્ષેપથી એમાં એકત્ર કર્યો છે, કેવી ખાત્રી થાય છે. પુરાણમાં પણ આ સુપ્રસિદ્ધ લોક મળી આવે છે કે - "सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदनः । पार्थो वत्सः सुधीभॊक्ता दुग्धं गीतामृतं महत्॥" X જે આર્ય સભ્યતાના મહાસાગરને (ધર્મ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને) એકાદ ગાગરમાં સમાયલે જેવો હોય તો તે ગીતામાં જોઈ શકાય છે. જે બીજા બધાંયે શાસ્ત્રો નાશ પામ્યાં • દેવસ્વરૂપ ભાઈ પરમાનંદજીના “ગીતામૃત” ગ્રંથમાંથી સ્વતંત્ર અનુવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ગીતામૃતનાં ગુણગાન ૧૩૭ હાત અને માત્ર ગીતાજ રહી હૈાત તેપણુ આજાતિના ગૌરવની સ્મૃતિ સંસારમાં ચાલુ રહેત. કેમકે અત્યારે પણ આ સભ્યતા (આર્યાંનુ જ્ઞાન અને ચારિત્ર અથવા ધમ અને નીતિ) એમાં એટલી બધી સુરક્ષિત છે કે ગીતાના પ્રચાર થવે અથવા નાશ થવા આ ધર્મની વૃદ્ધિ અથવા નાશ થવા બરાબર છે. કાઇએ સાચું જ કહ્યું છે કે “ગીતાએ તેા વૈશ્વિક ધર્મરૂપી કલ્પવૃક્ષનું પાકેલું જ્ઞાનામૃતરૂપી ફળ છે.” X X ગીતા' એ ધર્મ પ્રચારનું ઉત્તમ સાધન છે. જો વિદેશામાં વૈદિક ધર્મના પ્રચાર કરવાના વિચાર હોય તેા ત્યાંના લેાકેાને પણ વાંચવા માટે એક ધ પુસ્તક આપવાની જરૂર છે. આપણે જ્યારે આપણા દેશમાંજ વેદેશના ભણનારા આટલા બધા એછા જોઇએ છીએ, તેા બીજા દેશેામાં તેને સમજનારાએની આશા રાખવી એ તેા વ્યજ છે. આ સમાજીએ કેટલીક વાર આને માટે સત્યાર્થીપ્રકાશ' રજુ કરે છે; પરંતુ તેઓ ભૂલી જાય છે કે, સત્યા પ્રકાશને ઘણાખરા ભાગ માત્ર આર્યાવર્ત નેજ માટે છે અને તે ખીજાઓને રુચિકર થાય તેમ નથી. × X X X X X ખીજી તરફ ગીતાને જુએ, એમાં એક પ્રકારની ખાસ સુંદરતા અને આકણુશક્તિ દેખાઈ આવે છે. વિદેશામાં પણ એવાં ઘણાં સ્ત્રીપુરુષ મળી આવે છે, કે જેમને આખી ગીતા કંઠસ્થ હોય છે. માટે ગીતાજ એક એવુ ધમ પુસ્તક છે કે જે આ ધર્મના થઇ શકે. કેમકે આખી હિંદુજાતિ તેને પેાતાના ધ પુસ્તકતરીકે માને તથા દાર્શનિકા માને છે તેમ તેમાંજ વૈદિક જ્ઞાનને પ્રમાણભૂત પુસ્તક કહેવું એ સર્વથા ઉચિત છે. એક મેજુદ છે. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રચારમાં ખાસ ઉપયેાગી છે; અને ઋષિમુનિએ આથી એને આ ધર્મનું X × ગીતાનું મૂળ અણ કર્યાં છે ? કેટલાક પાશ્ચાત્ય વિદ્વાના માને છે, ગીતાનું કે શિક્ષણ બહુ પવિત્ર છે અને અછલના શિક્ષણને મળતું છે તેથી ગીતા જરૂર અંજીલ ઉપરથી રચાઇ હશે. પણ આ યુક્તિ તેા કૂવામાંના દેડકાને સમુદ્રના તોફાનથી ફૂવામાં આવી પડેલી માછલી સાથે થયેલી વાતના જેવી છે. એ દેડકાએ તે માછલીને પૂછ્યું કે, સમુદ્ર કેવડેાક માટેા હાય છે? માછલીએ કહ્યું:-એ તે ખૂબ મેાટા હાય છે, પછી દેડકા પાળેા હતેા જાય ને વારવાર પૃષ્ટતા જાય કે આવડે ? આવડેા ? એમ કરતા કરતા તે કૂવાની ખીજી ભીંત સુધી જઇ પહેાંચ્યા, તેપણુ માછલીએ એમજ કહ્યું કે એથી પણ બહુ મેટા. આ સાંભળીને તે આશ્ચર્યપૂર્વક કહેવા લાગ્યા કે એ તે અસ ંભિવત છે. કેમકે સંસારમાં આથી (કૂવાથી) મેટુ કશુ હેાઈ શકેજ નહિ. × × × × ગીત છ જેવું અદ્વિતીય પુસ્તક કાંઈ અકસ્માત્ પેદા થતું નથી. એના પહેલાં તેા ધણા કાળની જ્ઞાનેન્નતિ આવશ્યક છે. જ્યાં ઉપનિષદે અને દર્શનશાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન હયાત ન હેાય ત્યાં ‘ગીતા' જેવા ગ્રંથ રચી શકાયજ નિહ. માત્ર એક મહાભારતમાંજ ગીતાને વિસ્તારથી સમજાવનારાં દૃષ્ટાંત મળી શકે છે, નહિ કે બીજા કિસ્સા-કહાણીએામાં. ગીતાનું શિક્ષણ તા કેવળ ગંગાતટેજ સભવે, ખીજે નહિ. X X X X X મહાભારતની કથામાં ‘ગીતા' એ એક ઝગમગતા હીરા સમાન છે. મહાભારતના રચનાર મહર્ષિ વ્યાસ સાચેજ થઇ ગયા છે. ગીતાજ્ઞાન એ તેમની માનસિક શક્તિનું પરિણામ હાય કે શ્રીકૃષ્ણચકે અર્જુનને આ જ્ઞાનને પ્રત્યક્ષ ઉપદેશ કર્યાં હાય, એ વિષે તર્કવિતર્ક કરવા નકામા છે. કેમકે એથી ગીતાની પવિત્રતામાં કાઈપણ પ્રકારના ફેર પડતા નથી, કે જે પવિત્રતા કેવળ ગીતા www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા માંજ જણાય છે. ૧૮ મા અધ્યાયના લાક ૭૫-૭૬ માં સંજય કહે છે કે “આ પ્રમાણે મહિષ વ્યાસજીની કૃપાથી શ્રીકૃષ્ણ ભગવાનના મુખથી કહેવાતા આ ઉત્તમ યેાગ મેં સાંભળ્યા છે. એ પવિત્ર કરનારા સંવાદને હુ' જેટલેા યાદ કરૂ છુ, તેટલા હું વિશેષ આનંદમાં મસ્ત થતા જાઉં છું.’ X X X X કલ્પના કરેા કે, વ્યાસજીએ સ્વયમેવ લખીને તે શ્રીકૃષ્ણ ભગવાનનાજ મુખથી કહેવરાવવાનું યેાગ્ય ધાયું` છે; તે એ વાત તેા શ્રીકૃષ્ણચંદ્રના મહિમાને અને જ્ઞાનને માનુષી સીમાથી બહુજ આગળ વધારી દે છે કે, વ્યાસ જેવા મહિષ પણ ધર્માંના તત્ત્વજ્ઞાનના પ્રચાર શ્રીકૃષ્ણનેજ નામે કરવા ઉચિત અને આવશ્યક સમજતા હતા. X X X ખજાને છે, ગીતા' એ શક્તિના મનુષ્યા અને જાતિએના જીવનમાં કેટલીક વાર એવે! સમય આવી પહોંચે છે કે તેને ધ અને અધર્મીની કંઈ સમજણ પડતી નથી. એવે સમયે એક મહાકઠિન અને ગૂઢ પ્રશ્ન સામેા આવી ખડા થાય છે અને બન્ને પક્ષની યુક્તિએ રજી થાય છે; પરંતુ તેનો કશો ઉકેલ દેખાતા નથી. મેાટા મેટા શૂરવીરા અને ત્યાગીએની બુદ્ધિ પણ એને પ્રસંગે ગેથુ ખાક જાય છે અને તેમને અધર્મ જ ધર્મના વેશમાં દેખાવા લાગે છે. જેને સંસાર ઉપર એટલા બધા વેરાગ્ય ઉપજ્યા હાય છે કે તેણે પેાતાનું સર્વસ્વ તજી દીધુ હેાય છે, છતાં પણ તેની ખુદ્ધિ ભયવશ થઇને અવળા વિચારેામાં ફસાઈ પડે છે. ભગવદ્ગીતામાં એવું જ્ઞાન મળી આવે છે કે જેને સારી રીતે સમજી લીધા પછી મનુષ્યમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે ધર્મ અને સારી રીતે એળખા શકે છે. આ શક્તિને અને ૧૮ મા અધ્યાયના ૭૩ મા શ્લોકમાં માન્ય રાખી છે. તેનું મન એક ગૂઢ અને કઠિન સંશયમાં પડીને અંધકારમાં ફસાયેલું હતું તેને માટે તે છેવટે કહે છે કે, “તમારી કૃપાથી મને સત્ય જ્ઞાન લાધ્યું છે, મારા મેલ દૂર થઈ ગયા છે, મારા સંશયા છિન્નભિન્ન થઈ ગયા છે, હવે હું આપના કહેવા પ્રમાણે કરીશ.'' X X * X X શ્રીકૃષ્ણે ગીતામાં ત્રણ ભિન્ન માગેએ તે જ્ઞાન અર્જુનને દર્શાવવાને પ્રયત્ન કર્યાં છે-અર્થાત્ પહેલા ભાગ એકથી છ અધ્યાય સુધીમાં કર્માંત્યાગ અને જ્ઞાન ઉપર ગૂઢ વિચાર કરેલા છે. ખીજામાં ૭ થી ૧૨ અધ્યાય સુધીમાં બતાવેલું છે કે, આ જે અધેા દૃશ્ય સંસાર છે તે બધાનુ ખીજ-આત્મા–“હું” હ્યુ, તે મારાથી ઉત્પન્ન થાય છે અને મારાજ આશ્રય લે છે. ત્રીજા ભાગમાં ૧૩ થી ૧૮ મા અધ્યાયમાં પ્રકૃતિના ગુણ-સત્ત્વ, રજ અને તમ-બ્રહ્માંડમાં કેવી રીતે કામ કરે છે અને કવી રીતે આ બધા બાહ્ય સસાર એકજ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે તે દર્શાવેલુ છે. ગીતામાં શ્રીકૃષ્ણે પહેલા તેા અર્જુનના સારથિ હોય છે, પણ પછીથી તેને જ્ઞાનના ઉપદેશ કરનારા દેખાય છે. આગળ જને કૃષ્ણ અર્જુનને બતાવે છે કે, હું મહાયોગી અને મહાજ્ઞાની છુ, ચેથા અધ્યાયમાં કહે છે કે, હું સમયે સમયે દુષ્ટને નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા માટે જન્મ લઉં છું. છઠ્ઠામાં તે એટલે સુધી કહી દીધુ છે કે સ ભૂતા અને પદાર્થોના આત્માં હુંજ છું. પછી બીજા છ અધ્યાયવાળા ભાગમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે, સમસ્ત બ્રહ્માંડ મારાજ ખેલ છે. એક માણસ આવુ બધુ શી રીતે કહી શકે? એ એક મહાપ્રશ્ન છે; પણુ તેને ઉત્તર તે! સામાન્ય છે. જેમકે એકજ પુરુષ કાછના પુત્ર, કાછના પિતા, કાઇના ગુરુ, કાઇના શિષ્યએમ ભિન્નભિન્ન નામે ભિન્નભિન્ન દશાઓમાં-કહેવાય છે. એક સ્થળે બહુ સરસ વર્ણન કરેલું છે. જ્યારે એ માણસામાં વિનાકારણે મન ઉંચાં થાય છે ત્યારે તેનુ' વાસ્તવિક કારણુ એ હાય છે કે તે માણસ એ નથી હતા, પણ છ હાય છે; અને તેથીજ વિવાદને અવસર આવે છે. તેમાંથી દરેક પેાતાને કઇ ને કઈ વિશેષ માનતા હાય છે, ત્યારે બીજો વાત કરનારા વળા ક જૂદુંજ ધારતા હાય છે, અને ત્રીજ્ર વળી એમનાથી કંઈ ખૂદાજ હેાય છે; સાચી વાત તે એ છે કે, કાઈ ખીજી વસ્તુને જાણવી એ પેાતાના મનની અવસ્થા ઉપરજ આધાર રાખે છે. અજ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કર્મમાર્ગ ૧૩૯ પુરુષ તે માત્ર શરીરને જ જોઈ શકે છે; વિચારવાન શરીરને નહિ પણ ગુણોને જુએ છે. પરંતુ જ્ઞાની શરીર અને ગુણને જવા દઈ કેવળ આત્માનું નિરૂપણ કરે છે. આ વિષે એક દષ્ટાંત આપેલું છે. એક વખત શ્રી રામચંદ્ર હનુમાનને પૂછયું કે, તમારે મારી સાથે કેવો સંબંધ છે ? હનુમાન વિચારવા લાગ્યા કે, એક જવાબ આપતાં તો મને અભિમાની કહેશે અને બીજા જવાબથી મને અજ્ઞાની કહેશે. એમ વિચારીને જવાબ આપ્યો કે - "देहव्या तु दासोऽहं जीवदृष्टया त्वदंशकः। आत्मदृष्टया त्वमेवाह इति मे निश्चि | आत्मदृष्टया त्वमेवाह इति मे निश्चिता मतिः॥ અર્થાત હે મહારાજ ! શરીરભાવે તો હું આપને દાસ છું, જીવભાવે આપને અંશ છું અને આત્મભાવે તો આપ જે છે તેજ હું છું.” ખ્રિસ્ત પો નાને પરમાત્માને પુત્ર કહેતા હતા. પરંતુ એક સ્થળે જણાવ્યું છે કે “હું અને મારો પિતા એક જ છીએ.” ५२-गीता अने कर्ममार्ग કર્મવિના સર્વ કાંઈ નિરર્થક છે. કહેવાય છે કે, એક નૌકામાં ત્રણ વિદ્વાન પુરુષો જતા હતા. તેમાંથી દરેક જૂદી જૂદી વિદ્યામાં નિપુણ હતા. એક સંગીત જાણતો હતો, બીજો જ્યોતિષ અને ત્રીજો ન્યાય. સૌ પોતપોતાના ગુણની પ્રશંસા કરતા હતા. સંગીતવાળાએ બીજાઓને પ્રશ્ન પૂછ્યું કે, તમે કંઈ સંગીત જાણે છે કે નહિ? જવાબ મળ્યો:-ના. તેણે કહ્યું તમે તમારી ઉંમરનો એ ભાગ એળેજ ગુમાવી દીધા. જોતિષીએ પણ એવો જ પ્રશ્ન પૂછે, જ્યારે તેને પણ એવોજ ઉત્તર મળ્યો. એટલે તેણે કહ્યું કે, તમે અધ ઉંમર નકામી ગાળી. આ પ્રમાણે ત્રીજાએ પ્રત કર્યો અને એ જ ઉત્તર મળતાં તેણે કહ્યું કે, જે તમે ન્યાય ના લાગ્યા તે તમે જીવનના ત્રણ ભાગ ફેટ ગુમાવ્યા. એટલામાં વંટોળાઓ આવ્યો અને નૌકા ડોલવા લાગી; ખલાસી વાતો સાંભળી રહ્યો હતો. તેણે બધાને પૂછયું કે, તમે તરવાનું જાણે છે કે નહિ? બધાયે જવાબ આપે --ના. એટલે તેણે કહ્યું - એવી દશા કેમ ની છે. જે આપણે ગીતાએ શીખવેલો નિકામ કર્મરૂપી તરવાને હુન્નર શીખીએ નહિ, તે આપણું પણ બીજું બધું નકામું થઈ જાય છે. ત્રીજા અધ્યાયના ચોથા–પાંચમા વગેરે શરૂના લેકમાં કહ્યું છે કે, કર્મ કર્યા સિવાય કંઈ રહી શકતું જ નથી. અને કર્મ કર્યા સિવાય કોઇપણ કર્મની જાળમાંથી છૂટી પણ શકતું નથી. જનક વગેરે પણ કર્મ કરીને જ સિદ્ધિ પામ્યા છે. જ્ઞાન અને કર્મની એક્તાથી જ ફળસિદ્ધિ થાય છે, કર્મ અને જ્ઞાન એ વિષે વિવાદ કરતાં પ્રશ્ન થાય છે કે, બન્નેમાં ઉત્તમ કોણ ? પાંચમા અધ્યાયના ચોથ-પાંચમા શ્લોકમાં જવાબ આપ્યો છે કે, જ્ઞાનયોગ અને કર્મયોગ બને વાસ્તવિક રીતે એક જ છે. મૂર્ખ તેને જૂદા જૂદા સમજે છે; સામાન્ય માન માટે કર્મ વિના એકલા જ્ઞાનમાર્ગે ચાલવું અતિ કઠિન છે. એક રાજા ઉપર શત્રુએ હુમલો કર્યો, તેને મંત્રી શત્રુ સાથે મળી ગયો, તેને બધું રાજ તે સ્ત્રીને છોડીને નાસવું પડયું. જો કે તેને ખબર છે કે, તેની સ્ત્રી અને મિત્રોએ તેને તજી દીધેલ છે, તોપણ તેનું હૃદય તેમનામાંજ ચોંટી રહી દુ:ખી થયા કરે છે. કમ અને જ્ઞાન : એકબીજાની અંદર ભળી જઈને ફળ આપે છે. જેમકે આંધળો લંગડાને ખભે ઉઠાવે છે ત્યારે જ વૃક્ષ ઉપરથી ફળ ફૂલ તોડીને બન્ને જણ ખાઈ શકે છે, કર્મવિનાના જ્ઞાન માટે આંધળાનું દૃષ્ટાંત છે અને જ્ઞાનવિનાનું કર્મ એ લંગડા જેવું છે. એક પુરુષે દેવને વશ કર્યા. દેવે શરત કરી કે તમે જે કંઈ માગશો તે હું આપીશ; પરંતુ મને દરેક વખતે કંઈ ને કંઈ કામ બતાવવું પડશે, જે કામ નહિ બતાવો તે હું તમને ખાઈ જઈશ. થયું પણ તેમજ. જ્યારે તે પિતાની આવશ્યકતાઓ પૂર્ણ કરાવી ચૂક્યો ત્યારે દેવ તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ '૧૪૦ શુભસંગ્રહ-ભાગ પાંચમો MAHAAAAAAAAAAA પાસે બીજું કામ માગતા હતા. તે ભયભીત થઈને દોડવા લાગ્યો, દેવ તેની પાછળ પાછળ દોડયા. રસ્તામાં એક સાધુ મળ્યો. તેણે દોડવાનું કારણ પૂછ્યું અને તેણે તેનો ઉપાય બતાવી કહ્યું કે, એક વાંસ દાટે અને તેની ઉપર ચઢ-ઉતર કરવાની તેને આજ્ઞા આપે. આ ઉપાયથી તે છૂટયો. આપણું મન પણ એ દેવના જેવું જ છે; જે એને કોઈ કામ નહિ બતાવો તો તે તમને જ ખાઈ જવા દોડશે. કર્મમાગંજ તેને માટે વાસરૂપ છે અને તેના દ્વારાજ તેનાથી બચી શકાય છે. ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે, ઈદ્રિયોને બહારથી રોકી મનથી વિષયનું ચિંતન કરવું એ ધૂર્તોનું કામ છે. મનુષ્યનો સ્વભાવજ તેને કર્મ કરાવે છે; જ્ઞાનીઓએ પણ એટલા માટે કમ કરવું જરૂરનું છે કે જેથી બીજાએ પણ તેનું અનુકરણ કરે. શ્રીકoણ કહે છે કે, જો કે સંસારમાં મારે કઈ પણ કર્તવ્ય બાકી નથી, છતાં પણ હું કામ કરું છું કે જેથી સામાન્ય માણસ કર્માને ત્યાગ કરીને વિનાશ પામે નહિ. કર્મ દ્વારા કર્મનો ત્યાગ કરવો એજ કર્મયોગનું રહસ્ય છે. કર્મ અને ત્યાગનો પ્રત ઉઠાવીને પાંચમા અધ્યાયના બીજા લેકમાં તેનો ઉત્તર આપ્યો છે. જે કે સંન્યાસ (ત્યાગ) પણ સારે છે, પરંતુ કર્મમાગ તેનાથી ઉત્તમ છે. કેટલાક માણસો કર્મને કાદવની ઉપમા આપે છે, કેમકે જ્યારે કામ કરીને અંતે કર્મ થી મુક્તિ મેળવવી છે તે કર્મ કરવું એ કાદવથી હાથ બગાડીને ધોવા બરાબર છે. તેને ઉત્તર કે અદભુત જે લાગે છે પરંતુ સાચેજ કર્મથી છૂટવાનું તે કર્મકારાજ બની શકે છે. માટે કર્મ કાદવ જેવું નથી; કેમકે કર્મ કરવાનો તો મનુષ્યનો સ્વભાવજ છે; એટલે કર્મ ન કરવું એ તો અસંભવિત છે. માટે હવે આપણું કર્તવ્ય એજ છે કે, એને એવો ઉપયોગ કરીએ કે જેથી કર્મ ની જાળમાંથી છૂટી જઈએ, એજ કર્મયોગનું સૌથી શ્રેષ્ઠ રહસ્ય છે. મનુષ્ય એ એક ભારે વિચિત્ર યંત્ર છે. સાધારણ રીતે તે એ યંત્રને ચલાવનારી ચાવી માત્ર “સ્વાર્થ” છે, કેમકે તે જે કંઈ કાર્ય કરે છે તેનો અંતિમ હેતુ “સ્વાર્થ જ હોય છે. (પણ ટુંકી બુદ્ધિને લીધે અનિત્ય અને સારરહિત પદાર્થોમાંજ સુખ માની લેવાને લીધે ઘણાંખરાં મનુષ્યો અને ભલભલા પંડિત, દેશસેવક અને હોંશિયાર સજજને પણ એ અવળેજ રસ્તે શક્તિ અને આયુષ્ય ગુમાવી નાખે છે તેથી) કર્મના પાયામાંથી આ (ભૂલભરેલા) સ્વાર્થને દૂર કરવા, (અને સાચો તથા સર્વોપરિ સ્વાર્થ સમજો અને પછી એ સમજણને અનુસરતાં લોકિક સ્વાર્થીવગરનાં નિષ્કામ કર્મો કરીને એ સ્વાર્થ સાધવો) એનું જ નામ કર્મયોગ છે. જો કે એ વાત (એવી સમજણ અને આચરણ) કઠિન (કહેવાય) છે; પણ (ખરું જોતાં) તેની રીત સરલ છે. પ્રથમ તો માત્ર એટલું જાણવું જોઈએ કે એવું કર્મ કરવું કે જેમાં બીજાઓનું હિત રહેલું હોય. એમાં કર્તાનું પોતાનું ભલું તો આપોઆપજ થશે, પરંતુ ક્રમે ક્રમે પિતાની (લૌકિક સ્વાર્થની) વાસનાઓ ઓછી કરતા ચાલીને બીજાઓનું ભલું થાય તેવાં જ કાર્યો કરવા જોઈએ. (અર્થાત સાચા અલૌકિક સ્વાર્થ માટે એમ કરવું જરૂર છે એવી સમજણ વધારતા ચાલીને) એવાજ પ્રકારનાં કાર્ય બને તેટલાં વધારે ને વધારે કરતાં ચાલવું જોઈએ.) જેમકે ગીતાના ત્રીજા અધ્યાયના ૧૧, ૧૨ લોકોમાં કહ્યું છે કે “જેમ સૌ દેવતા, સૂર્ય, ચંદ્ર, પવન પોતપોતાનું કામ કરતા થકા સંસારને ચલાવે છે, તેમ તમે પણ બીજાઓને માટે કામ કરો.” આગળ એગણીસમામાં પણ કહ્યું છે કે “જે કામે અજ્ઞાની લેકે વાસનામાં બંધાઈને કરે છે તે કામે સીની વાસના મુક્ત થઈને કરે છે.” (જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે આજ મેટો અને અગત્યનો ફેર છે, કેમકે) જ્ઞાની માણસ એથી કરીને ધીમે ધીમે અહંભાવને ભૂલતાં શીખે છે. પરોપકારને માટે કામ કરવામાં પણ એક યા બીજા પ્રકારની ફળની ઇરછા અવશ્ય રહે છે, કેમકે જ્યારે (સાધક કોટિના) પરોપકારી પુરુષના કામ ઉપર કટાક્ષ-ટીકાઓ થાય છે, ત્યારે તેને દુઃખ થાય છે; કેમકે એમાં ઘણેભાગે એવું બને છે કે, જેનું તે ભલું કરવા ઈચ્છતો (અને મથતો) હોય છે તેઓજ તેના શત્રુ થઈ બેસે છે. આ વિષે એક સારા માણસવિષે કહેવાય છે કે, કોઈએ તેને કહ્યું કે અમુક માણસ તમને બહુજ ખરાબ કહે છે. તે આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે “ આ શું ? મેં તે તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને માગ ૧૪૧ કદી પણ કલ્યાણ કર્યું નથી.'' (અર્થાત્ જેનું કલ્યાણ કરીએ તે તેા ભુંડું ખેલે; પણ મેં તેનું ભલું કર્યું નથી તોપણ તે ભુંડુ ખેલે છે એ જરા નવાઇ જેવું છે.) ફર્મીમાંથી ફળેચ્છા નીકળી જતાં ત્યાગને પથ પડાય છે. ગીતાના બીજા અધ્યાયના ૪૭ મા લેાકમાં કહ્યું છે કે “તમારા ધર્માં માત્ર કામ કરવાને છે, ફ્ળની ઇચ્છા રાખવાનેા નહિ.” કમમાત્રનુ ફળ સારૂ યા નરસુ હાય છે. તમે સઘળું કામ પરાપકારને માટે કરતા હે। તેમાં શું? કર્મથી દુઃખ તે। ત્યારેજ થાય છે, કે જ્યારે તેની સાથે ફળેચ્છા જોડાયલી હેાય છે. જેમકે કાઇ પણ ચિત્ર ફાટી જવાથી દુ:ખ નથી થતું; પરંતુ પેાતાનું ચિત્ર ફાટી જવાથી દુ:ખ થાય છે. દક્ષિણાની ઇચ્છા રાખીને સારૂં કામ કરવું એ પણ એક પ્રકારનું વેચાણ ; માટે કર્યાં કરતી વખતે સાંસારિક પદાર્થીની કાઇ પણ લાલસા નહિ રાખતાં નિષ્કામ સત્કર્મ કરવામાંજ પેાતાની સાચી, સર્વોત્તમ ને સદાની ઉન્નતિ રહેલી છે, એવી સમજણને જાગૃત રાખવી. કેમકે કર્રયાગના વાસ્તવિક ઉદ્દેશ એજ રીતે પરિપૂર્ણ થાય છે. અને ક કરનારા મનુષ્ય કેવી રીતે કામ કરતેા રહીને બાલકમાંથી છૂટે છે તથા (આંતરિક અભ્યાસમાં અને દૈવી ગુણામાં આગળ વધતા ચાલી પરિણામે સદાની સર્વોચ્ચ સચ્ચિદાનંદમય) મહાન મુક્તિને પ્રાપ્ત કરે છે તે યથાવત્ સમજાય છે. (તથા અનુભવાય છે.) ગીતાના ચોથા અધ્યાયના અઢારમા શ્ર્લાકમાં એવાજ હેતુથી કહ્યું છે કે “જે કર્મમાં અકમ અને અકર્મીમાં કમ દેખે છે-અર્થાત્ નિષ્કામ કર્માંમાં ત્યાગ. અને ખાદ્યત્યાગમાં કર્યું અથવા મનનું ફસાવું સમજે છે, તેજ પૂર્ણ જ્ઞાની છે. તેથી કચેાગનું રહસ્ય નિઃસ્વાર્થાંતાનુ શિક્ષણ આપવામાં—નિષ્કામ કર્માંના મા દર્શાવવામાં રહેલું છે. જ્યારે પેાતાના ધમ (અથવા ફરજ) સમજીને કર્મો કરવાને માણસના સ્વભાવ અંધાઇ જાય છે; ત્યારે સ્વાર્થી તેા આપે આપ (ઘટતે ચાલી પૂરેપૂરા) નાબુદ થાય છે, અને એ પ્રમાણે લૌકિક સ્વા નાખુદ થતાં માણસ બ્રહ્માનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે. સંસાર પેાતાને માટે શુ કહે છે કે શું કહેશે તેની કયેાગી ચિંતા રાખતા નથી; તેમ સારૂં કે માઢું પરિણામ આવે તે તેને દુઃખ દઇ શકતું નથી. સ્તુતિ કે નિંદા તેને પ્રસન્ન અપ્રસન્ન કરી શકતી નથી. (એટલુંજ નહિ પણ આગળ વધેલેા યાગી તે પોતાની ઉંડી ને ઉંચી ષ્ટિને લીધે લેાકનિંદાથી હિત માને છે અને લેાકસ્તુતિ અથવા પ્રતિષ્ઠાને સુરાપાન અને સુકરી વિષ્ટા જેવી સમજે છે.) એવા મનુષ્ય તો સંસારનાં બધાંયે કાર્યોં બાળકાને રમાડનારી માતાની પેઠે કરે છે. માતાની પેઠે તે પ્રેમ કરે છે, પણ નેકરી હરાઇ જતાં તે કંઇ પણું દુ:ખ લગાડયા સિવાય પેાતાને માગે ચાલ્યેા જાય છે. ગીતામાં બધા માર્ગોનું વર્ણીન છે, પણ ક`મા તેજ સ કાઈ માટે સૌથી મુખ્ય માન્યા છે. બીજા અધ્યાયના ૩૯મા શ્લેાકમાં શ્રીકૃષ્ણ કહે છે કે, અત્યારસુધી તેં જ્ઞાનયેાગ સાંભળ્યો. હવે તને કયાગ બતાવું છું, કે જેના પરિણામે તને (ચિત્તશુદ્ધિ અને અનુભવમાં વધારે થતાં) આત્મબુદ્ધિ પ્રાપ્ત થશે. આવી રીતે આખી ગીતામાં સ્થળે સ્થળે શ્રીકૃષ્ણ અર્જુનને કમાઁ કરવાના ઉપદેશ આપે છે. સાચુ' પૂછે! તેા ગીતાનેા ઉદ્દેશજ અર્જુનના હૃદયમાંથી દુ॰ળતાને દૂર કરી તેને કર્મીમાં જોડવાને છે. ખીજા અધ્યાયના ૩૧, ૩૨, ૩૩ અને ૩૪ ક્ષેાકેામાં કમ કરવાની યુક્તિ બતાવી છે; અને તેને ૩૮, ૨૯, ૪૦ અને ૪૧ માં ભારપૂર્વક અનુમાદન આપ્યું છે. ત્રીજા અધ્યાયના ૨૧, રર વગેરેમાં પણ એના ઉપરજ ભાર મૂકયેા છે. સમસ્ત જ્ઞાનના વિસ્તાર પછી અંતે ૧૮ મા અધ્યાયના ૭ર મા શ્લેાકમાં શ્રીકૃષ્ણે પૂછે છે કે કેમ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલે તારા મેાહ દૂર થયેા કે નહિ ?'' તેનેા ઉત્તર અર્જુન ૭૩ મા શ્લેાકમાં આપે છે કે મારા માદ્ધ દૂર થયા છે. મને સત્યજ્ઞાન પ્રાપ્ત થયુ છે. હવે તમે આજ્ઞા કરશે! તે પ્રમાણે હું કરીશ.” આખી ગીતા આપણુને આ ભાવજ દર્શાવી આપે છે. ઉપનિષદ્ પણ નિષ્કામ કર્મ” ઉપર ભાર દે છે. ઉપનિષદોમાં પણ નિષ્કામ કર્મ ઉપર બહુ ભાર દીધેા છે. છાંદોગ્ય ઉપનિષમાં અલ કારરૂપે એક કથા છે. તેમાં “નિષ્કામ ક”નીજ મહત્તા દર્શાવેલી છે. ઇંદ્રિયા અને વિષયેા વચ્ચે પરસ્પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ به یه تی بیا بی به او هم به خامنه ای به بیه یه یه یه دی vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv••••••••• *૧૪/૧•••••• ૧૪૨ શુભસંગ્રહ-ભાગ પાંચમે યુદ્ધ થયું. ઇકિ દેવતા અને વિષય દૈત્ય સમાન છે. ઇકિ હારવા લાગી. તેમણે પિતાના નેતા ચૂંટવાનો વિચાર કર્યો. પ્રથમ આંખને નેતાતરીકે ચૂંટી. આ જોઈને અસુરોએ તરતજ સુંદર સુંદર વસ્તુઓ આગળ કરી દીધી. બિચારી આંખ તે તરતજ તેમાં ફસાઈ પડી અને તેથી બધી કર્મ ક્રિયે હારી ગઈ. પછી કાનને ચૂંટયો. અસુરોએ તરતજ મધુર સ્વર અને રા શરૂ કર્યા. કાન તેમાં ફસાઈ પડયા. આથી પછી નાકને નેતૃત્વ આપ્યું તો તે પણ સુગંધીવાળા પદાર્થોમાં ફસાઈ પડયું. પછી તેમણે પ્રાણને પોતાને નેતા બનાવ્યો. પ્રાણને કોઈ સ્વાર્થ નહે છે, એટલે તે કોઈ પણ પ્રકારે અસુરના દાવમાં ફસ્યો નહિ અને દેવતાઓ વિજય પામ્યા. આ રૂપકનો સારાંશ એ છે કે, પ્રાણની પેઠે નિ:સ્વાથી થવાથીજ મનુષ્ય સંસારના યુદ્ધમાં વિજય મેળવી શકે છે. અને પ્રાણના જેવા થવું એમાં જ દેવત્વ રહેલું છે. મહાભાતમાં પણ કર્તવ્યપાદ જ સાચા કર્મયોગ કહ્યો છે, મહાભારતમાં કર્મની મહત્તા દર્શાવતી અનેક કથાઓ મળી આવે છે. તેમાં ની એક આ પ્રમાણે છેઃ–એક નવયુવક યોગી વૃક્ષની નીચે બેઠો હતો. ઉપરથી એક પક્ષી તેના ઉપર ચરર્યું. એ ક્રોધાયમાન થઈ તેના તરફ જોયું. તે પક્ષી બળી જઈ નીચે પડયું. એ યોગી એક દિવસ ભિક્ષા માગવા એક ઘેર ગયે. ગૃહિણી તેના રોગી પતિની સેવામાં રોકાઈ હતી તેથી ભિક્ષા લાવતાં વાર થઈ ગઈ. જયારે તે ભિક્ષા લાવી ત્યારે ચોગી કોપાયમાન થઇને તેના તરફ જેવા લાગ્યો. તે સ્ત્રીએ વિલંબનું કારણ દર્શાવી ક્ષમા માગી; પરંતુ યોગી શાંત ન થયે, એટલે તેણે કહ્યું કે, મહારાજ ! અહીં કોઈ ચકલું કે પોપટ નથી કે બળી જાય. એગી વિસ્મ પામ્ય અને તેણે તેની પાસેથી જ્ઞાન મેળવવા ઇચ્છા કરી. એ સ્ત્રીએ તેને નીચ કાર્ય કરનાર હતાં પૂર્ણ જ્ઞાની એવા કાશીમાં રહેતા શાનિકનો પત્તો આપે. તે સ્ત્રીનું કાર્ય જ તેનો સૌથી મહા! ચોગ હતો. પતિવ્રત ધર્મ એ સ્ત્રીને માટે કર્મચાર છે, એક સ્ત્રીને માટે તો સૌથી મોટો પેગ તેને પતિવ્રત ધર્મજ છે. એ સાલિનીની કથાથી બરાબર સમજાય છે. સાવિત્રી એક રાજાની અત્યંત સુંદર અને સર્વગુણસંપન્ન કન્યા હતી. રાજાને કન્યા માટે વરની જરૂર હતી. તે પિતાની કન્યાને સાથે લઈને તેની શોધ માં નીકળે. શોધતાં શોધતાં તેઓ વનમાં રાજપિ ઘમસેનની કુટીએ જઈ પહોંચ્યા. તેમનો પુત્ર સત્યવાન ઘણે સુંદર અને સર્વ પ્રકારે ચગ્ય હતો. સાવિત્રી તેને મનથી વરી ચૂકી. જ્યારે તેઓ પાછાં આવ્યાં ત્યારે જ્યોતિષીએ કહ્યું કે, સત્યવાનમાં સધળા ગુણો હયાત છે, પરંતુ એકવર મહાદેવ છે કે તેનું આયુષ્ય માત્ર એકજ વર્ષ બાકી છે. પિતાએ સાવિત્રીને બહુ બહુ સમજી શી, પરંતુ તે પિતાના નિશ્ચયમાંથી ડગી નહિ. લગ્ન થઈ ગયાં. સાવિત્રી ઝૂંપડીમાં રહેવા લાગી. સત્યવાન હમેશાં વનમાં લાકડાં વગેરે લાવવા માટે જતા હતા. જયારે તેના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો, ત્યારે તે દિવસે સાવિત્રી તેની સાથે વનમાં ગઈ. સાંજ પડવા આવી અને સત્યવાનને તાવ ચઢ. સાવિત્રી તેને ખોળામાં લઈને બેઠી. તે બાળામાં માથું મૂકીને સૂઈ ગયો અને એ સ્થિતિમાં જ પ્રાણત્યાગ કર્યો. યમદત લેવા આવ્યા, પરંતુ સાવિત્રીનું તેજ એટલું બધું હતું કે તેઓ પાસે જ આવી શકતા નહોતા. અંતે તેઓ પાછા ફર્યા અને યમરાજ સ્વયં તેને લેવા આવ્યા. તેમની પણ સાવિત્રીની સામે જવાની હિંમત ચાલી નહિ. તેમણે દૂર રહીને સાવિત્રીને સજાવવા માંડી કે સત્યવાન મરી ગયો છે, હવે તે જીવતે થાય તેમ નથી, એટલે ખેાળામાંથી તેને દૂર કર. સાવિત્રીએ મૃત શરીરને નીચે મૂકયું. જયારે યમરાજ તેને લઈને ચાલી નીકળ્યા ત્યારે સવેત્રી તેમની પાછળ પડી. યમરાજ તેના તપથી વ્યાકુળ થઈ ગયા. તેને પાછી જવા આગ્રહ કર્યો અને કેટલાંય વરદાન આપ્યાં, પણ જ્યાં સુધી યમરાજે પોતાના પતિને વરદાનમાં આપે નહિ ત્યાં સુધી સાવિત્રીએ પીછો છોડયો નહિ. આ એક દષ્ટાંત છે, પણ તેમાં રહેલા મહત્ત્વને જાણવા-સમજવાની ખાસ જરૂર છે. પ્રેસિડન્ટ લિંક્તનું દૃષ્ટાંત બીજા સ્થળોએ પણ આપણને કર્મનાં દૃષ્ટાંત મળી આવે છે. અબ્રહામ લિ કન એ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કમા ૧૪૩ રિકાના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ પ્રમુખ થઈ ગયા છે. તે એક દિવસ ઘેાડે એસીને જતા હતા. રસ્તામાં એક ભુંડ કાદવમાં ફસાયેલુ જોયું, તે નીકળવાને બહુ કાંફાં મારતું હતું; પરંતુ નીકળી શકતું નહિં. લિંકન ધોડા ઉપરથી ઉતર્યાં અને મહામહેનતે તેને બહાર કાઢ્યું. આથી તેનાં કપડાં ઉપર કાદવ ઉડયા હતા. તે ધોડેસ્વાર થઇને રાજસભામાં ચાલ્યા ગયા; ત્યારે લેાકાએ કાદવ ઉડવાનું કાણું પૂછ્યું, એટલે તેણે બધી હકીકત કહી. આ ઉપરથી તેએ કહેવા લાગ્યા કે, તમે તો બહુ દયાળુ કે ભુંડનું દુ:ખ પણ જોઇ શકયા નહિ. લિંકને ઉત્તર આપ્યા કે, આ મહેનત તેનું દુ:: એઠું કરવા માટે નથી ઉઠાવી, પરંતુ મારા પેાતાના દુઃખને દૂર કરવાનેજ મારા હેતુ હતો. તેનું દુ:ખ મને એવડું લાગતું હતું એટલે મેં મારા દુઃખની નિવૃત્તિ કરી છે. મૌલાના રૂમનું દૃષ્ટાંત મૌલાના રૂમે એક શ્લોક લખ્યું છે કે: દિલ હાથમે લા યહુ ખડા હજ હું, હજારો કામાં સે એકદિલ હાસિલ કરના બહેતર હું.” ધ શાસ્ત્રી મૌલવીઓએ તેને નાસ્તિક રાજ્યેા અને તેના વિરુદ્ધ કૃતવે કાઢવાની તૈયારી કરવા લાગ્યા. પેાતાને બચાવ કરતાં તેણે તે શ્લાકનુ કારણ દર્શાવતાં નીચેની વાત સંભળાવી. હું એક વાર કાખાની યાત્રાએ ગયા હતા, ત્યાં જોયું તે મને પવિત્ર કાળાનાં દન થયાં નહિ. પછી બરાર પત્તો શેાધીને કાખા તરફ્ હું ચાલી નીકળ્યા. રસ્તામાં કામા મળ્યા. તેમને પૂછ્યું તેા જણાયું કે, તે એક ડૅાશીના સત્કાર કરવા ગયા હતા; મને તે ડેશીને જોવાની ઇચ્છા થઇ. મેં તેને પૂછ્યું કે, કાખા કે જેની પાસે લાખા માણસેા જાય છે તે તને લેવા કેમ આવ્યે ? ડોશીએ જવાબ આપ્યા કે, મને કઇ ખબર નથી. મેં પૂછ્યું ‘તમે કંઇક ભારે શુભ કાર્ય કર્યું હશે ?” ડેશીએ કહ્યું ‘મારાથી તે કાઇ દહાડાય કશું બની શક્યું નથી. માત્ર હમણાંજ રસ્તામાં આવતાં આવતાં મેં એક કુતરાને કૂવા ઉપર ફરતે જોયા. તે ખૂબ તરસ્યા તે! અને કૂવા બહુ ઉંડે! હતા. મેં પાંદડાંને એક પડીએ બનાવ્યા અને મારૂં કપડું ફાડીને દેરી બનાવી, પરંતુ તે જળને પડાંસ શકી ન. જ્યારે એક પણ વસ્ત્ર ના રહ્યું ત્યારે મે માથાના વાળ ઉખાડીને દોરી બનાવી અને પાણી કાઢી કૂતરાને પાયું.' આ વાત સાંભળીને મેં કહ્યું કે, જ્યારે એક નીચ પ્રાણીપ્રત્યે દયા કરવાથ: કાબાએ તને આટલું માન આપ્યું તે તે! મનુષ્યે મન વશ કરવું એજ ખરેખર કાખાની યાત્રા કરવા કરતાં ઉત્તમ છે.'' યુધિષ્ઠિરનુ દૃષ્ટાંત ઉપલા દૃષ્ટાં થીએ ઘણું આગળ વધે એવું દૃષ્ટાંત યુારિનુ છે. રાજપાટ ભેગગ્યા પછી પાંચે ભાઇઓએ હિમાલયમાં જઇ મેક્ષ મેળવવાને નિશ્ચય કર્યો. દ્રૌપદીને સાથે લઇ સૌ હિમાલય તરફ ચાલી નીકળ્યા. એ રસ્તે જતાં પાછા ફરવું એ પાપ મનાતું હતું. સૌથી પહેલી દ્રૌપદી ભૂખતરસથી થાકીને લાથ થઇ અને પ્રાણ છેાડયા. ચાલતાં ચાલતાં નકુળ અને સહદેવ હારી ગયા અને પ્રાણહીન અને નીચે પડયા. પછી ભીમ અને અર્જુન પણ પડયા, યુધિષ્ટિર એકલા આગળ વધતા હતા; પરંતુ એક કૂતરા શરૂઆતથી તેમની સાથે હતા. અ ંતે યુધિષ્ઠિર ઇંદ્રલેાકને બારણે પહેાંચ્યા અને તે તે માટે બારણું ખાલવામાં આવ્યું. તેમણે કૂતરાને અંદર દાખલ કરવાનું કહ્યું તા ઉત્તર મળ્યા કં, નીચ કૂતરા ઈંદ્રલેાકમાં કેમ પ્રવેશી શકે ? યુધિષ્ઠિરે કહ્યું કે, હુ· મારા સાથીને છેડીને એકલેા અંદર આવીશ નહિ. પરસ્પર ચર્ચાને અંતે એમ નક્કી થયુ. કે, તમે તમારાં સઘળાં પુણ્યકર્મોનું ફળ તેને આપે તે તે દાખલ થઇ શકે. જેવા યુધિષ્ઠિરે આ વાતના સ્વીકાર કર્યો કે તરતજ દૃશ્ય બદલાઇ ગયું. સૌ લેાકેામાં યુધિષ્ઠરને જયજયકાર થયા. દ્રૌપદી અને ચાર ભાઇ યુધિષ્ઠિરની સન્મુખ હતા અને કૂતરા ધરાજાના રૂપમાં હાથ નેડીને યુધિષ્ઠિરની સાથે હતા. X × X X (દેવસ્વરૂપ ભાઈ પરમાનદજીના “ગીતામૃત'' પુસ્તકમાંથી અનુવાદ ) 200000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે ५३-गीतादेवीनी कृपानो महिमा માલને ભાવ વધી જવાથી અને વાયદા પ્રમાણે માલ વેચવોજ પડવાથી મારા હોશ-કેશ ઠેકાણે આવી ગયા. એક ક્ષણ પહેલાં જે લખપતિ હતો તે કંગાળ થઈ ગયો. ઘરબાર, બગીચે, જમીન બધુંયે વેચાઈ ગયું. એ બધું વેચતાંયે જરૂરીઆત પૂરી થઈ નહિ. સંબંધી અને શુભેચ્છકોની મદદથી આબરૂ બચી. જો કે દેવાળીઓ ન કહેવાય, છતાં પણ લોકવાયકા તો ઉડી. આથી મનને ગ્લાનિ થઈ અને ગામ છોડવાનો-નેહીઓથી દૂર થવાનો નિશ્ચય કર્યો. કયાં જવું? શું કરવું? ચિત્તને શાંતિ કેમ મળે ? સ્થિરતા શી રીતે પ્રાપ્ત થાય ? એજ વિચાર રાતદહાડે આવવા લાગ્યા. પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થોમાં ફર્યો, અહીં તહીનાં મંદિરને ઉંબરે માથાં ઘસ્યાં, ગુરુઓને શરણે ગયે, ગુફાઓમાં ઘૂસ્યો, પર્વતેમાં આથો ; હિમાલયના શિખરે પહેઓ, પરંતુ બધું વ્યર્થ ! કયાંયે શાંતિ ન મળી ! તીર્થોમાં કંઈક કંઈક શાંતિ મળતી, પરંતુ ત્યાંયે ભિખારીઓ ઝંપવા દેતા નહિ. મંદિરમાં શાંતિ હતી ત્યારે ત્યાં તો “પૂજારી મહારાજ” માત્ર પૈસાદારોને જ ચરણામૃત–પ્રસાદ આપતા હતા; એટલે એવાઓના વસવાટવાળી ગુફાઓ અને પર્વત પર તો શાંતિ મળેજ કયાંથી ? ત્યાં તે હવે ધન ધૂતવાના અડ્ડા જામ્યા છે; ત્યાંના મહંતે વધારે પૈસા કેવી રીતે ભેગા થાય તેનીજ ચિંતામાં ડૂખ્યા રહે છે. • અષાડ ઉતરતાં શ્રાવણ માસ આવ્યો, અને વરસાદે કંઈક દગો દીધા. તે બધે લીલુંછમ છે અને શીતળ પવન વાઈ રહ્યો છે, તેથી બહારથી કંઈક શાંતિ દેખાય છે; પરંતુ હૃદયની ઉંડી ઉષ્ણતા આગળ આ બહારની શાંતિ શી હિસાબમાં ? શાંતિની શોધમાં આમ તેમ માર્યો માર્યો ફર્યો; રસ્તે ચાલવું કઠિન થઈ પડયું; ખૂબ ઠોકરો ખાધી; થાકીને એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠે અને તરતજ એક દીપક દેખાય. તે જોતાંજ તેના તરફ ચાલ્યો અને એક મોટા દરવાજા પાસે આવીને હું ઉભો રહ્યો. પાસેજ એક બ્રહ્મચારીને ગુરુજીને માટે કંઈક લઈ જતો જોયો. તેનું સ્વરૂપ મોહક હતું. શરીરને બાંધે મજબૂત હતો, વિખરેલા કેશ મુખમંડળ ઉપર શોભી રહ્યા હતા, ભગવું વસ્ત્ર તેણે એવી છટાથી પહેર્યું હતું કે તે જોઈને પૂજ્યભાવ થયા સિવાય રહે નહિ. મેં નમસ્કાર કરી તેને પૂછયું“બ્રહ્મચારીજી ! અહીં રહેવાનું મળશે?” બ્રહ્મચારીએ આશ્ચર્યથી માત્ર મારા તરફ જોયું અને તરત જ તે વિદ્યાલયમાં દાખલ થવાનો સંકેત કરીને ચાલ્યો ગયો. વિદ્યાલયમાં તે વખતે માત્ર એક જ વિદ્યાર્થી ભણતો હતો. તેની ઉંમર પહેલા બ્રહ્મચારી કરતાં કંઈક વધારે હતી. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ મઠમાં પ્રથમ સેવા અને પછી વિદ્યાભ્યાસ ક્રમ છે એવું મને માલમ પડયું. ગુરુસેવા અને અધ્યાત્મવિદ્યાના પ્રતાપથી તેમણે મને જોતાં જ કહ્યું કે “ આપની ઈચ્છા હું સમજી ગયો છું, પરંતુ એ સંબંધી મારાથી કશું કહી શકાય નહિ. સામે ગુરુજી છે, ત્યાં જવા આપ કૃપા કરો.” હદયની વાત તેને સમજી ગયેલો જોઈને હું આશ્ચર્ય પામ્યો. વાયર્લેસ, ટેલીફેન વગેરે વર્તન માને શોધે આ શક્તિ આગળ શા હિસાબમાં છે? આગળ જતાં એક વૃદ્ધ સંન્યાસી મૃગચર્મ ઉપર બેઠેલા દેખાયા. સામે પુસ્તકોનો ઢગલો હતો. ગુરુ મહારાજ કોઈ ઉચ્ચ વિચારમાં મગ્ન જણાતા હતા. ડી વારે વિચારસમાધિ છૂટતાં તેમણે કહ્યું કે “ આપને અહીં રહેવાની ઇરછા છે; પરંતુ એ તે અધ્યક્ષના હાથની વાત છે. આપ તેમના આ સામેના નિવાસસ્થાને પધારે.” - આશ્ચર્ય વિશેષ વધ્યું પ્રાચીન શિક્ષણપ્રણાલી માટે પૂજ્યભાવ પેદા થયો. કહેલા સ્થળે જઈને જોયું તો એક ઘણાજ વૃદ્ધ મહાત્મા આસન ઉપર બેઠા છે. મને શંકા પડી કે, આ તે માનવપ્રતિમા છે કે પથ્થરની મૂતિ ? આટલી મોટી ઉંમરે આ પ્રમાણે શી રીતે બેસી શકાય ? એ સમજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ગીતાદેવીની કૃપાના મહિમા ૧૪૫ શકાયું નહિ. પાસે જઈને પ્રણામ કરતાંજ તે પૂજ્ય પુરુષે પેાતાનાં તેજસ્વી નેત્રોથી ઘેાડી વાર મારા તરફ જોઇને કહ્યું કે બચ્ચા! એકબીજાને માન આપવામાંજ આપણું કલ્યાણ છે, પરંતુ કશી વ્યવસ્થાની બાબતમાં હું કંઇજ કરી શકું તેમ નથી. તું ભૂલેા પડયા છે, અધ્યક્ષની પાસે જા. ,, વૃદ્ધે એમ કહીને આંખેા મીંચી દીધી. હું અધ્યક્ષ પાસે ગયા. અધ્યક્ષ તેમનાથી પણ વૃદ્ દેખાયા. તેમના શરીરની કરચલીઓ તેમની ઉંમરને પરિચય આપતી હતી. મારા પગને અવાજ સાંભળીને તે બેઠા થયા અને કહ્યું કે “ પાસેના શાંતિગૃહમાં જા, ત્યાં તમારી પૃચ્છા પૂર્ણ થશે.’ એક પછી એક વૃદ્ધ પુરુષ અને તેમની ભવ્ય આકૃતિ જોને મારૂ આશ્ચય વધતું ચાલ્યું હતું. ખસ, હું તે. એજ વિચાર્યા કરતા હતા કે, જોઉં હવે આગળ કેવા વૃદ્ધનાં દર્શન થાય છે, અને તેએ શું કહે છે? હું આશાભર્યાં હદયે આગળ વધ્યા. શાંતિગૃહમાં વૃદ્ઘને બદલે એક અપૂર્વ સૌંદર્યાંવાળી, ચિત્તાકર્ષક યુવતી ખેડેલી દેખાઇ. ત્યાં દીવાને પ્રકાશ નહેાતા, માત્ર તેની મુખાકૃતિનુ શીતળ તેજ ચેાતરફ ફેલાઇ રહ્યું હતું. તેનાં વસ્ત્ર વગેરે ઉજ્જવળ અને શાંતિદાયક હતું. હું કયાં આવી પહોંચ્યા ? શી રીતે તેમની સાથે વાત કરૂં ?' એમ વિચારવા લાગ્યા. બહુ વાર થઇ ગઈ; પરંતુ કષ્ટ પણ કહી શક્યા નહિ, પથ્થરની મૂર્તિ પેઠે સ્થિર ઉભેલેા જોઇને તે દેવી નમ્રતાથી ખેાયાં:–“નિશ્રિત થઇને આ આસન ઉપર બેસે. ’’ અહે। ! એ સ્વરમાં કેવી મિઠાશ હતી ! એ સ્વર મારે કાને પડતાંજ રામે રેમમાં શાંતિનું સામ્રાજ્ય વ્યાપ્યું. લાંખા કાળથી બળતું હૃદય એક પળમાં શાંતિ પામ્યું ! તે દેવીએ કહ્યું:- આપને વિશ્રામ તે। શું, સ કંઇ મારાથીજ પ્રાપ્ત થશે. ઇચ્છા પ્રમાણે જે જોઇએ તે માગી યેા.” મેં કહ્યું:-દૈવિ ! આપની આ અપૂર્વ કૃપાથી હું મને ભાગ્યશાળી માનું છું. પરંતુ કષ્ટ માગતા પહેલાં આપને જાણી લેવાની મને ખૂબ અભિલાષા છે. કૃપા કરીને આપને પરિચય આપે.” “મારૂં નામ ગીતા' છે ” દેવીએ મધુર સ્વરે કહ્યું. અહે! કેવું મધુર નામ ! મેં વિચાયું:-‘‘ જે ગીતાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે, તે ગીતાદેવીનેજ હું માગું અને પ્રેમપૂર્વક તેનેજ મારા હૃદયમ`દિરમાં પધરાવીને હૃદયને પવિત્ર કરૂં.” મેં કહ્યું: “દેવિ ગીતે ! મને તમારીજ આવશ્યકતા છે. તમારી કૃપા થઇ એટલે મારાં સઘળાં કાર્યાં સુધરી જશે.’’ "" ગીતાદેવીએ કહ્યું:— તથાસ્તુ ! પ્રાતઃકાળ થઇ ચૂક્યા હતા, હું પડયા પડયા સૂઇ રહ્યો હતેા. સહસ્રરશ્મિ ભગવાન સૂર્યંનારાયણના પ્રકાશે મને જગાડયા; અહે!! બહુ દિવસ ચઢી ગયા. રાત્રે શ્રીકૃષ્ણજન્મેાત્સવ જોવાને જાગ્યા, તેથી મેડા સુધી સૂઇ રહ્યો અને ઉપરક્ત સ્વમ જોતા રહ્યો. શુ. ૧૦ ખ્વાબ થા જો કુછ કિ દેખા, જો સુના અસાના થા !” (‘“હિંદૂપંચ”ના શ્રીકૃષ્ણાંકમાંના શ્રી. આનંદીપ્રસાદ મિશ્રના લેખને અનુવાદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ५४ - गीताजीनो एक महत्त्वनो संदेश એ એક ગંભીર ક્ષણ હતી! અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું:-“ભાઇ! હું આ યુદ્ધમાં લડી શકીશ નહિ, અરે, જે ગુરુજતાએ મને પેાતાના ખેાળામાં રમાડવો છે, મને પાળ્યા-પેપ્યા છે; યુદ્ધવિદ્યાની દીક્ષા આપી છે અને જેએ મારા પૂજ્ય સ્વજને છે; તેમનાજ ઉપર હું શી રીતે કૃતઘ તે શસ્ત્ર ચલાવું ? ધિક્કાર છે એ રાજ્યને, એ વૈભવને કે જેને પ્રાપ્ત કરવાને માટે આ સ્વજતાના રક્તની નદીમાં થઇને જવુ પડે. એવું રાજ્ય મેળવવા કરતાં તેા માગી ભીખીને પેટ ભરવું સારૂં' છે. ભીષણ નર-હત્યાથી થનારાં પરિણામેાને ખ્યાલ આવતાંજ મારી આંખે! સમક્ષ અંધકાર છવાઇ જાય છે. ના, આવું નૃશંસ (ક્રૂર-ધાતકી) કાય મારાથી થઇ શકશે . ભાઇ! લે, આ તારૂં ધનુષ્ય અને બાણુ !'' બન્ને સેનાઓની દૃષ્ટિ કૃષ્ણાર્જુન તરફ ચોંટેલી હતી. પ્રત્યેક સૈનિક યુદ્ધ શરૂ કરવાની આજ્ઞાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને યુદ્ધ-નાટકના આ મુખ્ય પાત્રની આ દશા ! શ્રીકૃષ્ણે પણ આશ્ચર્યચકિત થઇ ગયા. પ્રશ્ન એ નહાતા કે, ફલાણા ફલાણા ગુરુજનેાની વિરુદ્ધ શસ્ત્રો ચલવાય કે નહિ, પણ એ યુદ્ધ તે। અન્યાયના સામને કરવાને માટે હતું. સૌને પેતપેાતાની તરફથી વિચાર કરવાને પૂરતે સમય મળી ચૂક્યા હતા. સ્વય' શ્રીકૃષ્ણ શાંતિના સંદેશા લતે કૌરવેશ્વરના દરબારમાં ગયા હતા; પરંતુ ત્યાં તે રાજસત્તા રાજમદમાં મસ્ત હતી. શાંતિની વિષ્ટિ સાંભળવાને ત્યાં કેઇ પણ તૈયાર નહતું. કૌરવપક્ષના વૃદ્ધ મહાપુરુષો પણ એવા થઇ ગયા હતા કે તેઓ પણ પેાતાના અંતર્યામીના અવાજ તરફ ધ્યાન આપી શકતા નહિ. રૂઢિ રાક્ષસીએ એ મહાપુષાના વિવેક, સ્વાભિમાન અને ન્યાયભાવનાને પણ મૂર્ચ્છત કરી દીધી હતી. રાજાની વિરુદ્ધ થવાયજ કેમ? જન્મભર જેનું લૂણ ખાધું, તેને યુદ્ધુસમયે શી રીતે છેાડી દેવાય? એ તેા વિશ્વાસધાતજ કહેવાય ! મૂગેમેાઢે અન્યાય સહન કરવાની વૃત્તિએ એ સમ અને જ્ઞાનવાન વૃદ્ધોને પણ પ્રત્યક્ષ અન્યાયના પક્ષમાં લડવાને ઉભા કર્યાં હતા. પણ કવ્યૂ કઠાર હાય છે; સ્વજન કે પરજનના ત્યાં ભેદ નથી રહી શકતા, ત્યાં તે સત્ય અને અસત્ય, ન્યાય અને અન્યાયજ જોવાય છે. કર્તવ્યના ધર્મક્ષેત્રમાં ઉભા રહેલા અનનું ચિત્ત ભ્રમિત થઈ ગયુ, એ તે! કાયરતા નહિ પણ મેાહ હતા. જો નરી કાયરતાજ હેાત તેા તા એ-ચાર પ્રાત્સાહક વાતાથી પણ શ્રીકૃષ્ણ અર્જુનના શૌને જાગૃત કરત; પણ એ તે સ્નેહજન્ય મેાહુ હતા. શત્રુ સાથે નહિ, પરંતુ પેાતાના સ્વજનેા સાથે લડવા માટે તેને તૈયાર કરવાના હતા. શ્રીકૃષ્ણ હસ્યા અને અર્જુનને વિવિધ પ્રકારે સમજાવવા લાગ્યા. અર્જુનના મેહ પાંડિત્યપૂર્ણ હતા. જેમ જેમ શ્રીકૃષ્ણ તેને સમજાવતા હતા, તેમ તેમ અર્જુન પેાતાની શાંકાએ તેમની સમક્ષ રજુ કરતા હતા અને એ વાતચીતને બહાને દુનિયાભરનું જ્ઞાન, વિજ્ઞાન, રાજયાગ, ભક્તિયેાગ અને જ્ઞાનયેાગની બાબતે ચર્ચાઈ હતી. આ વખતે અર્જુનની આગળ ન્યાય-અન્યાયના પ્રશ્ન ગૌણુ થઇ ગયા હતા. યુદ્ધક્ષેત્રમાં તેના ઉપર જે કૌટુંબિક માહ સવાર થયા હતા; તે ન્યાયને રાજ્યલેાભના રૂપમાં જોવા લાગ્યા. અને અન્યાયના પ્રતીકાર કરવાની વાતને, આતતાયીને દંડ દેવાની વાતને તેણે ભૂલાવીજ દીધી ! તે પેાતાના કુળનાશમાં યા તે કેટલાંક કુળાના નાશમાં આખા સમાજને નાશ જોવા લાગ્યા. શ્રીકૃષ્ણની સામે માત્ર કુરુકુળના અથવા તે! આ મહાયુદ્ધમાં સામેલ થનારાં કુટુબાનાજ ભલા-રાને સવાલ નહેાતેા. તેમની સમક્ષ તેા વિશ્વના કલ્યાણની વાત હતી. અન્યાયની આગળ મસ્તક નમાવીને તેને સહી લેવાની ચાલી પડેલી ફિઢને રોકયા-ટાક્યા સિવાય ચાલુ રહેવા દતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ m an ગીતાજીને એક મહત્ત્વનો સંદેશ ૧૪૭ સમસ્ત સંસારમાં ફેલાવા દેવી કે અહીંથી જ તેને નાશ કરવો ? એ જબરદસ્ત અને વિશ્વહિતનો આ સવાલ હતો. શ્રીકૃષ્ણ ભગવાનને એમાંને બીજો માર્ગજ શ્રેયસ્કર લાગ્યો. અને વિવિધ પ્રકારની યુક્તિઓથી તેને જ માટે તેમણે અર્જુનને તૈયાર કર્યો. એક મહાન સિદ્ધાંતને સ્થાપવાને માટે ભારેમાં ભારે નુકસાન ઉઠાવવું પડે તોપણ મહાપુરુષ આઘુંપાછું જેવા રહેતો નથી; તેને મહાભારતનું યુદ્ધ એ પ્રત્યક્ષ પૂરાવો છે. અન્યાયને મૂંગે મોઢે સહન કરો નહિ. તેને પ્રતીકાર કરે, ભલેને તેને ખાતર તમારે ગમે તેટલો મહાન ભોગ આપવો પડે એ પણ ગીતાને એક મહત્વને સંદેશ છે. ગીતામાં આપેલી આધ્યાત્મિક દલીલો અર્જુનના સૂમ મોહનાં વાદળોને દૂર કરવા માટે અને સ્વધર્મ અથવા સ્વકર્તવ્યનો સ્પષ્ટ માર્ગ દર્શાવવા માટે અપાઈ છે. આત્માની અમરતા, નિષ્કામ કર્મનું માહાત્મ્ય અને વિશ્વરૂપદર્શનદ્વારા વિશ્વચક્રની ગતિ સમજાવ્યા સિવાય તેઓ અર્જુનને બીજી શી રીતે તૈયાર કરી શકત ? | ગીતા એ એક સ્વગય ગાન છે, નાહી ધોઇને પવિત્ર થઈ તેનો પાઠ કરનારા લોકો તેના માહામ્યને કંઈક કંઈક સમજી શકે છે. પંડિતોનાં પ્રવચનોમાં તેઓ તેના આંતર્બાહ્ય સૌંદર્યનું દર્શન કરી શકે છે અને ગુરુચરણોમાં બેસીને તેઓ તેના “મહં સર્વ ભૂતેષુ” ને કંઈક અનુભવ પણ કરી શકે છે. પરંતુ આ મેહન-મંત્રની પૂરેપૂરા રહસ્યને અને સંદેશને તો તેજ ભારતપુત્ર સમી શકે કે જે એ અંધપુત્ર દુર્યોધન દુઃશાસનના અત્યાચારોને એકે વારે નાશ કરવાને નિશ્ચય કરીને યુદ્ધભૂમિમાં તત્પર થઈ ઉભો હોય. હા, અન્યાયનો પ્રતીકાર કરવાનાં સાધનોમાં કાળ-માતાઓ, પરિસ્થિતિ અને સામાજિક પ્રગતિ અનુસાર જરૂર ફેર પડી શકે છે. પરંતુ એ વાત ગૌણ છે. આપણે તો માત્ર ગીતાના મુખ્ય સંદેશનેજ સમજી લઈશું તે મુક્તિ તે આપણા હાથનું રમકડું બની રહેશે. “બસ, અ ન્યાયોની સામે યુદ્ધ કર” એજ જીવનમંત્ર છે. બહારના અન્યાય સાથે યુદ્ધ કરવાથી બાહ્ય મુક્તિ - અને આંતરિક વિકાર સાથે યુદ્ધ કરવાથી પરમ મુક્તિ, એ એનાં નિશ્ચિત ફળ છે. (‘ત્યાગભૂમિ'ના માઘ-સં. ૧૯૮૪ના અંકમાંથી અનુવાદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwww www ૧૪૮ શુભસંગ્રહ-ભાગ પાંચમો ५५-केळवायेलो वर्ग एटले विलासी, एदी, नमालो वर्ग! સ્વતંત્રતાની વાતે ખૂબ કરે, પણ બલિદાનથી ધ્રુજી ઉઠે ! (સ્વ. લાલાજી શું કહે છે?) સ્વર્ગસ્થ ભારતસિંહ લાલા લજપતરાયના સાપ્તાહિક પત્ર “પીપલમાં તેમણે ઉર્દૂમાં લખેલા આત્મચરિત્રનું ભાષાંતર પ્રસિદ્ધ થાય છે. તેમાં તેમણે આપણું કેળવાયેલા વર્ગને અછો ચિતાર આપે છે. તે નીચે મુજબ છે – - કેળવાયેલો વર્ગ અને તેના નેતાઓ ઘણું ખરું સ્વાથી, સંકુચિત મનોદશાવાળા અને કાયર પુરુષો હોય છે. સ્વતંત્રતા તેઓ ચાહે છે ખરા, પણ સ્વતંત્રતા માટે કોઈપણ જાતને ભાગ આપવા તેઓ તૈયાર નથી. હાલની કેળવણીની પદ્ધતિ અને જીવન ટકાવી રાખવાને સ્વીકારવા પડતા હાલના માર્ગોએ બલિદાન આપવાની તેમની ભાવનાપતિને લગભગ બૂઝાવી નાખી છે. હિંદને કદીએ સ્વરાજ્ય મળશે કે કેમ, એ વિષે આ વર્ગના ૭૫ ટકા લેકને સંશય આવે છે. ભારત આઝાદી પ્રાપ્ત કરે તો પોતાને કયી સ્થિતિમાં મૂકાવું પડશે અને આમાંના ૮-૧૦ લોકોને તે ખ્યાલ નથી. મને લાગે છે કે, જો આજે બ્રિટીશરો એક અઠવાડિયામાં આ દેશના કિનારા છેડી દેવાની જાહેરાત કરે, તે આ વર્ગના લોકે પિતાને ત્યાગ કરીને જતા નહિ રહેવાનાં વિનતિપત્રાને બ્રિટીશરો ઉપર વરસાદ વરસાવે. પિતાના ભાષણમાં વફાદારી માટેના તેઓના બરાડા એ કેવળ ઢગ છે. એ અરે કદાચ દશ હજારે પણ એક કેળવાયેલો અંગ્રેજોનો સારો મિત્ર નથી, કેળવાયેલાઓમાંના ૫૦ ટકાને પિતાની હયાતી દરમિયાન અંગ્રેજો ચાલ્યા જાય એ ગડતું નથી. રાજકીય અશાંતિ અને ક્રાંતિની ચળવળે વધુ લોખંડી જીવન માગે છે. એ જીવન આ વર્ગને સ્વપ્નસમ છે. જીવન દરમિયાન આ વખત સુખની શયામાં આળોટેલા એમણે મુકેલીની કરડી દૃષ્ટિ નિહાળી નથી હોતી. હથિયારને સ્પર્શ સરખો ના કર્યો હોય, રમતમાંએ જેણે હરિફની સાથે સરસાઇયુદ્ધ ન કર્યું હોય એવા આ વર્ગને કઠિનાઈને જીવનસખીતરીકે સ્વીકારવાના કોડ તો સ્વયે ક્યાંથી થાય ? સ્વયે કયાંથી એ વિચાર તેમના મગજમાં દાખલ થાય ? સહેલાઈથી જીવનનિર્વાહનાં સાધન શોધી આપનાર મનાતી બ્રિટિશ કેળવણીના ટેકાથી આ લેકેએ પિતાનું જીવન પૂરું કર્યું હોય છે. રાજકીય ક્રાંતિએ દરમિયાન આખો સમાજ છિન્નભિન્ન થઈ જાય છે, એ વાતની આ લોકને પૂરી ખબર હોય છે. તેઓની જીભને ટેરવે સ્વતંત્રતા શ દને જાપ હોય છે, પણ તેમના હૃદયમાં એને માટે થોડી જગ્યા હોય છે. સ્વતંત્રતાદેવીની વેદીમાં આપવા પડતાં બલિદાન અને સહન કરવી પડતી મુશ્કેલીઓનાં દશ્ય નજર આગળ આવતાંજ તેઓને ધ્રુજારી છૂટે છે. એટલે તેઓ ગુલામીની સાંકળ શિરે વહોરવાનું સ્વીકારીને પણ પોતાને મળેલ વસ્તુઓમાં રંગરાગ ઉડાવે છે. અશાંતિ અને કાર્યબોજને ભાર વહોરી લઈને સુખોને ત્યાગ કરા તેઓને ઈષ્ટ લાગતા નથી. મેજમજાહ, માનમત છે અને તૃણના આ લેાકા ગુલામ બની ગયા હોય છે. સુંદર ભજન, આકર્ષક દિવાનખાનાં કે મઝાની મોટરકાર જેટલીએ તેમને સ્વરાજ્યની કિંમત લાગતી નથી. જાહેર ફંડમાં નાણાં ભય કે રજાને દિવસે સત્તાવાળાઓની આંખમાં ખટકે નહિ એવું ભાષણ કર્યું કે બલિદાનની ટોચે પહોંચી ચૂક્યા એમ આ લોક માને છે. તેમની દેશભક્તિ નીચેની કસોટીએ કસાયેલી હોય છે – (૧) તેમની ત્રીજોરીને આંચ ન આવે, (૨) અંગ્રેજ અમલદારો સાથેના તેમના સંબંધને હરકત ન આવે, બ્રિટિશ દરબારમાંને તેઓનો મોભો જળવાઈ રહે, બ્રિટિશ રાજ્ય કરતાં માતૃ મે વધુ પ્રિય છે એવી અંગ્રેજોના હૃદયમાં શંકા ઉત્પન્ન થાય એવું કાર્ય તેઓને ન કરવું પડે. ૩) આરોગ્યને માટે જરૂરી હોય તે ઉપરાંતના ભેગવિલાસનાં સુખોને પણ ઉની આંચ ન આવે. (૪) પોતાનાં બાળકોની ભાવી લહેરી જીંદગી માટેનાં સાધને કે રસ્તાઓ રંધાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ તંબાકુ અને તેની ઝેરી અસર ५६-तंबाकु अने तेनी झेरी असर સન ૧૪૯૨ના નવેમ્બર મહીનામાં કોલંબસે કયૂબા ટાપુની શોધમાં પિતાના બે ખલાસીએને મોકલ્યા હતા. તેમણે પાછા ફરીને તેને કેટલીક આશ્ચર્યજનક વાતો સંભળાવી હતી તેમાં • તંબાકુના ઉપયોગની પણ એક વાત હતી. એમણે કોલંબસને કહ્યું કે “કયૂબાનાં જંગલી મનુષ્ય કોઈ જાતનાં પાન એકઠાં કરીને તેને આમ તેમ વાળે છે. પછી એ વાળેલાં પાનના એક છેડે મેંમાં રાખે છે અને બીજે છેડે આગ લગાડી નાકથી અને મોઢેથી ધૂમાડો કાઢે છે!” સભ્ય જાતિએ જોયેલું તંબાકુના ઉપયોગનું આ પ્રથમ દશ્ય હતું. - તંબાકુને ઉપયોગ કરવાનું અસભ્ય જાતિઓ પાસેથી સૌથી પહેલી વાર અમેરિકાના યૂરેપીયન મુસાફરો શીખ્યા. ત્યાર પછી તેનો પ્રચાર યુરોપમાં થયો અને જહાંગીરના સમયમાં યૂરોપવાસીઓ દ્વારા તેને ભારતવર્ષમાં પ્રવેશ થયો. એમ જણાય છે કે, સન ૧૪૯૪માં કોલંબસે અમેરિકાના જંગલીઓને તંબાકુ સુંઘતાં પણ જોયા હતા. રૂશિયાના પેન નામના એક ફકીરે-જે કે લંબસની સાથે હત–લખ્યું છે કે, તેઓ પાંદડાનું ચૂર્ણ કરતા અને લાકડાની એક સુંદર સુંગળીવડે તેને શ્વાસની સાથે ખેંચતા હતા. ભૂંગળીનો એક છેડો તેઓ નાકમાં રાખતા અને બીજે છેડે ભૂકા ઉપર રાખતા હતા. સન ૧૫૦૩માં સ્પેનવાસીઓ પારાગાયને કિનારે ઉતર્યા ત્યારે ત્યાંના નિવાસીઓ તેમની સાથે લડવામાં ઢોલ વગાડવું, પાણી છાંટવું, પાન ચવડાવવાં અને પાનના રસની પીચકારીઓ મારવી વગેરે સાધનોનો ઉપયોગ કરતા હતા. આ પાન તંબાકુનાં હતાં. તંબાક ચવડાવવામાં તેમને ઉદ્દેશ એવો હતો કે, તેને ઝેરી રસ નવા આવનારાઓને આંધળા બનાવી દે. શરૂઆતમાં લોકે શત્રુઓને નાશ કરવા માટે તંબાકુ ખવડાવતા અને તેને દારૂગોળાની પેઠે ઉપયોગ કરતા હતા. વાંચનાર ! તમે તંબાકુ સુંધતા, ખાતા કે પીતા હે તો તેમાંનું કંઈ પણ કરતા પહેલાં જરા થોભી જાઓ અને વિચાર કરો કે, જેને જંગલી અસભ્ય લેકે પણ ઘાતક પદાર્થ સમજતા હતા તેનાથી આપણું શું ભલું થવાનું છે? તંબાકુમાં નિકટાઇન નામનું ઝેર હોય છે અને તે સૂકાં પાનને ભઠ્ઠી ઉપર ઉકાળીને કાઢવામાં આવે છે. એક શેર તંબાકુનું ઝેર ૩૦૦ માણસોને મારી નાખવાને પૂરતું છે. એક સિગારેટનું ઝેર જે એક વખતજ પીવામાં આવે તો તે બે માણસોના જીવ લે. નિકટાઇનનું એક ટીપુ આખા ઓરડાની હવા બગાડવા માટે પૂરતું છે. તંબાકુમાંથી છવહત્યાને માટે એક પ્રકારનું ઝેર તૈયાર કરવામાં આવે છે. સાઠેક વર્ષથી વધારે સમય પહેલાં કાઉન્ટ વોકરે પોતાના સાળાની હત્યા કરવા માટે તંબાકુના તેલનો ઉપયોગ કર્યો હતો. તંબાકનું એર એટલું બધું જલદ હોય છે કે તેનાં લીલાં પાનને લેપ ચામડી ઉપર કરવાથી તેનાં ભયંકર લક્ષણો દેખાઈ આવે છે. સિગારેટ ખેલીને તેની પાંદડીને પેટ ઉપર લેપ કરવામાં આવે તો જીવ ગભરાવા લાગશે. ઉલટી કરવાને માટે આજ યુક્તિ શોધી કઢાઈ હતી. ડરપોક સિપાઈએ માંદા પડવા માટે પોતાનાં પડખાંમાં તંબાકુનાં પાન દબાવીને સૂતા જોવામાં આવ્યા છે. જે ચીજનો લેપજ આટલો ભયંકર છે તેનો રસ અથવા ધૂમાડો કેટલો ઝેરી હશે તે તો આપ સહેજે સમજી શકશે. તંબાકુના ધૂમાડામાં નિકટાઈન ઉપરાંત પ્રસિક એસિડ અને કાર્બોનિક એસિડ વગેરે બીજું ઝેર પણ જોવામાં આવે છે. ઉડતું ઝેર ધારસદ્વારા શરીરમાં જેટલું જલદી દાખલ થાય છે તેટલું બીજે કઈ રસ્તે થઈ શકતું નથી; કારણ કે ફેફસાંની આસપાસ એક એવી કોમળ ચામડી (યુસસ મેમ્બ્રન) હોય છે કે જે ગેસને જલદી જલદી ગ્રહણ કરી લે છે. દર ત્રીજી મિનિટે શરીરનું લોહી ફેફસાંમાં શુદ્ધ થવા માટે આવે છે. તેથી ફેફસાંની એ કમળ ચામડીમાં તંબાકુનું ઝેર દાખલ થતાંજ તે લોહીમાં ભળી જઈને ત્રણ મિનિટમાં જ આખા શરીરને ઝેરી બનાવી દે છે. તંબાકુ ખાવાથી કે સુંઘવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શુભસંગ્રહ-ભાગ પાંચમા તેના સંબંધ એ કામળ ત્વચા સાથે થાય છે ત્યારે તેના ઝેરી દ્રવ્યનું શેષણ સામાન્ય લચા ઉપરના લેપ કરતાં પણ વધુ જલદી થવા લાગે છે. એરડાની જમીન ઉપર નિકાટાઇનનું એક ટીપું નાખવાથી આખા ઓરડાની હવા ઝેરી થઇ જાય છે. તંબાકુ પીવાથી માત્ર પીનારાનુજ સ્વાસ્થ્ય બગડે છે એટલુંજ નિહ પરંતુ તેની પાસે બેઠેલા માણસેાના આરેાગ્યને પણ તેથી કરીને ધકા પહોંચે છે; કેમકે તબાકુના ઝેરી ધૂમાડે હવામાં ભળી જઈને તેમનાં શરીરમાં પણ પહોંચી જાય છે. પહેલી વારજ તબાના ઉપયેાગ કરતાં જીવ ગભરાય છે અને માથામાં ચક્કર આવવા લાગે છે. તમાકુના ઝેરીપણાની આ એક સ્પષ્ટ સાબીતી છે. શરીરમાં તંબાકુનુ ઝેર વધુ પ્રમાણમાં દાખલ થતાં જીવ ખૂબ ગભરાય છે. ઝાડા થાય છે, શરીરમાં પીળાશ અને ફિક્કાશ આવી જાય છે, આંખેા ઉંડી ઉતરી જાય છે, શરીર શિથિલ થઇ જાય છે, હૃદય બરાબર ચાલતું નથી અને શ્વાસ લેવામાં હરકત આવે છે. જેએ તંબાકુની ટેવવાળા નથી તેમનામાં ઉપાક્ત અસરે બહુ ઓછા પ્રમાણમાં દેખાશે, હજુસુધી કાઇએ તબાકુ પીતાં શીખતા છેાકરાના હૃદયને ચીરીને પરીક્ષા નથી કરી, પરંતુ નાના જીવાનાં શરીરામાં યત્રદ્રારા તબકુ પહેાંચાડીને તેની પરીક્ષા કરી જોવાઇ છે. પરિણામ એ જણાયું છે કે, મગજ પીળું અને લેાહીવિનાનુ' થઇ ગયુ` છે, આમાશયમાં લાલ ડાધા ઉપસેલા છે, લેહી બહુ પાતળું પડી ગયું છે અને ફેફસાં પીળાં પડી ગયાં છે. હૃદયમાં લેાહી ભેગુ થઇ ગયું હતું અને તે બહુ ધીમુ' ધીમુ· ચાલતું હતું અને નબળા થી જતું હતું. જે બાળકનુ શરીર ખીલતું હેય તેમને માટે ત ંબાકુ, સિગારેટ કે બીડીનેા ઉપયોગ કરવા બહુજ નુકસાનકારક છે. તંબાકુ પીનારા છે.કરાએ ઘણે ભાગે ઠીંગણા રહી જાય છે તથા તેમનુ શરીર વિકાસ પામતું નથી. ઘણી વાર કહેવામાં આવે છે કે, જે તબાકુ આટલી બધી ઝેરી છે તે તેના ઉપયોગ કરનારા માણસા મરી કેમ જતા નથી? તેને જવાબ એ છે કે, શરીરમાં એક એવા ગુણ છે કે તે પિર સ્થિતિને અનુકૂળ બની જાય છે. આથી તે મહાભયંકર ઝેરથી પણ ટેવાઇ જાય છે. ખીજું એ કે, તંબાકુના ઉપયોગ થાડા પ્રમાણમાં કરવામાં આવે છે. ખરૂ જોતાં તેા તંબાકુના ઉપયેગ કરનારાએ તેના ઝેરથીજ વહેલા વહેલા સ્મશાનને માર્ગે પડે છે-મૃત્યુ પામે છે. હા, ઝેરને પેાતાને પૂરે પ્રભાવ પાડતાં ઘેાડાક સમય જરૂર લાગે છે. ઇંગ્લેંડના સૌથી પ્રસિદ્ધ વિજ્ઞાનવેત્તા અને ચિકિત્સક ડૉ. ખી. ડબ્લ્યુ. રિચર્ડસને તંબાકુ પીવાથી થતાં નુકસાન નીચે પ્રમાણે વર્ણવેલાં છેઃ ૧-લેહી બહુ પાતળુ પડી જાય છે અને લાલ રજકણામાં ફેરફાર થઇ જાય છે. ૨પકવાશયની શક્તિ ક્ષીણ થઇ જાય છે અને તેથી કરીને નિર્મળતા આવે છે અને જીવ ગભરાય છે. ૩–હૃદય અને ફેફસાં નબળાં પડી જાય છે અને તે ૪–જ્ઞાનેન્દ્રિય ક્ષીણ થઇ જાય છે, આંખે'ની પુતળીએ કાળા-પીળા ડાધ દેખાય છે. કાનડે સ્પષ્ટ સંભળાતુ નથી સંભળાય છે. ૫-મગજનું પાષણ થવામાં અને મેલ નીકળવામાં ૬-શરીરની નાડીએ શિથિલ થઇ જાય છે, કેમકે એવા રસિ`!માં પૂરતી શક્તિ રહેતી નથી. નિયમિત કામ કરી શકતાં નથી. ફેલાઇ જાય છે અને માંખાની નીચે અને બીજા કેટલાક પ્રકારના અવાજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અડચણ થાય છે. જેમના ઉપર તેના પૂરા આધાર હોય છે ૭-મેાટામાં પણ ગરખડ થઇ જાય છે, ગળાનેા કાકડા ફૂલી જાય છે અને તેમાં જખમ પડે છે. મેાઢાના અતર્લીંગના કામળ ભાગ લાલ અને સૂા થઇ જાય છે અને કાઈ કાઇ વાર છેાલાઇ પણ જાય છે. અવાળાં સડી જાય છે, સર્કાચાઇ જાય છે અને કમજોર થઇ જાય છે. www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ તમાકુ અને તેની ઝેરી અસર ૧૫૧ માઢામાંથી દુર્ગંધ નીકળે છે અને દાંતમાં મેલ ભરાઈને જલદી પડી જાય છે. ૮–ફેફસાં(બ્રોન્શિયલ સરફેસ)ના કામમાં અડચણુ થાય છે, ઉત્તેજના થાય છે અને કર્ફે વધે છે. નિકાટાઇનથી લેહીનાં રજકણાને જે નુકસાન પહેાંચે છે તે સૂક્ષ્મદર્શીક યંત્રથી કાઇ પણ તંબાકુના અંધાણીના લેાહીમાં જોઇ શકાય છે. આ વિષે ડા॰ રિચર્ડસન કહે છે કેઃ– “તંબાકુના’ ઉપયોગ કરનારાઓની બહારની ચામડી ધણે ભાગે ફિક્કી અને સૂજેલી દેખાય છે. સૂક્ષ્મદર્શક ય ંત્રથી જોવામાં આવ્યું છે કે, તંબાકુનું સેવન કરનારાઓના રક્તકણાનેા ગેાળી જેવા આકાર નાશ પામ્યા હેાય છે અને તે ચપટા થઇ ગયા હોય છે. વળી તેને માથાં ઉપસી આવેલાં હાય છે અને તેઓ પરસ્પર ચાંટી રહેવાને બદલે અલગ અલગ થઇ ગયાં હેાય છે. તંબાકુનું ઝેર શ્વાસ ઉપર પણ અસર કરે છે, તે પાચનશક્તિ બગાડે છે, સ્વાદ અને પ્રાણશક્તિને ક્ષીણુ કરે છે, લેાહીને બગાડે છે, મગજમાં વિકાર ઉત્પન્ન કરે છે, હૃદયની નાડીઓને ઉત્તેજિત કરે છે, જ્ઞાનતંતુઓને બરબાદ કરી નાખે છે, યકૃતની હીલચાલમાં અટકાવ નાખે છે, દૃષ્ટિને નિ કરે છે અને પ્રત્યેક માંસતંતુ અને ઇંદ્રિયને નુકસાન કરે છે. • ટુકામાં કહીએ તે તમાકુનુ સેવન કરવુ... એટલે જીવનāાતિના ક્ષય કરવા, જ્ઞાનશક્તિના નાશ કરવા, આયુષ્ય આછું ફરવુ અને શરીના અંત લાવવા,” એજ ડાકટર સાહેબના શબ્દામાં કહીશું કે સ્ત્રીપુરુષાના મેટા ભાગને ખાળપણથીજ તંબાકુના ખૂબ પ્રેમી બનાવેા, પછી તેજ સ્ત્રીપુરુષાને પરણાવે! અને પછી જુએ કે તેમનાદ્વારા દેવાં અયેાગ્ય સતાના ઉત્પન્ન થાય છે.” હવે અમે તબાકુથી થતાં નુકસાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરીએ છીએ:— ત’બાકુ પીવાથી ગળામાં જખમ થાય છે—તમાકુના ઝેરી ગરમ ધૂમાડાથી માં અને ગળાની ઝલ્લી આંતર્ભોગની કામળ ત્વચા)માં ખરબચડાપણું અને નીરસતા પેદા થાય છે. તબાકુ પીનારા કહે છે કે, તેથી ગળું સાફ થાય છે. જો ગળામાં કઇ જખમ થયા હોય તે તંબાકુથી થોડાક સમય માટે તે ઠીક થઇ જાય છે; પરંતુ ગળાના મૂળ જખમમાં આરામ થતા નથી. ઉલટા તે તે। મેટા થાય છે. તમાકુ અને ક્ષય—બગડેલી હવામાં શ્વાસ લેવાથી ફેફસાંને રાગ તથા ક્ષયરેગ થાય છે. તબકુના ઝેરી ધૂમાડા લેાહી તથા ફેફસાંમાં દાખલ થઇને ક્ષયરાગ પેદા કરે છે, વિલાયતનાં મેટ્રોપેલિટન ક્રી હાસ્પિટલના મુખ્ય ડૉક્ટર આના સમનમાં ‘પબ્લિક હેલ્થ' નામના પત્રમાં લખે છે કે ચવકાને ક્ષયરોગ ધણેભાગે તંબાકુ પીવાથીજ થાય છે.” હૃદયનાં દરાનુ તમાકુ એ એક કારણ છે—નાડીથી હૃદયની સ્થિતિનેા ખ્યાલ આવે છે. તંબાકુ પીનારાઓની નાડી ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, તેમનુ હૃદય નબળું પડી ગયું છે, તેની ગતિમાં રાગ પડે છે-અર્થાત્ હૃદય પણ તંબાકુની ખરાબ અસરથી બચવા પામ્યું નથી. તંબાકુના સેવનથીજ ધણ ભાગે હૃદય ધડકવાના રેગ (હૅલ્કેપ વગેરે) થાય છે. તમાકું અને અજીર્ણ —ધણા લેાકેા માને છે કે, તાકુથી પેટના રોગ દૂર થાય છે. પર ંતુ વાસ્તવિક રીતે તે તેનાથીજ ઘણે ભાગે અજીણના રાગ લાગુ પડે છે. તંબાકુના ઉપયેાગથી આમાશયની ક્રિયા શિથિલ થઈ જાય છે અને તે નિળ બની જાય છે. તંબાકુના સેવનથી ભૂખ મરી જાય છે; જો કે શરીરને ભેાજનની જરૂર રહે છે, પરંતુ તંબાકુના નિશ્ચેતન પ્રભાવથી ભૂખ મરી જાય છે. આથી પાચનશક્તિ બગડી જાય છે અને અજીણુ ધર ધાલીને મેસે છે. કેન્સર્ રાગનું કારણ પણ તમાકુ છે—તંબાકુથી ઘણે ભાગે કેન્સર રોગ થાય છે. તે ખાધા-પીધાથી ગાલ, હાઠ અને જીભમાં કૅન્સર રાગ થાય છે. કેન્સર એ એક અસાધ્ય રાગ છે. ભારતવ માં ઘણું કરીને આ રાગ તંબાકુ ખાવાથી અને વિલાયતમાં ચૂંગી(ક્લે પાઇપ)વડે તબાકુ પીવાથી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા તમાકુથી લકવાની બિમારી થાય છે—તંબાકુના સેવનથી શરીરની નાડીઓ અને જ્ઞાનતંતુએ નિ`ળ થઇ જાય છે અને નાડીએ અને જ્ઞાનત ંતુની નબળાઈજ લકવાનું રૂપ લે છે. ૧૫૨ નસાની નબળાઈ—જેએ તબાકુ ખાય, પીએ કે સુધે છે તેમની વાતરન્નુ વિશેષ નિર્બંળ બની જાય છે; અને જલદી ઉત્તેજિત થવું, સહેજ પણ ભયભીત થવું, હાથનુ વ્રજવુ વગેરે દર્દો થાય છે. તંબાકુના ઉપયે!ગ પછી ઘેાડી વારે એમ લાગે છે કે, નાડીએમાં શિત આવી છે, પરંતુ સાચી વાત તેા ઉલટીજ હાય છે. તંબાકુના ઉપયેગ અકુદરતી છે અને મનુષ્યના શરીરની રચનાને બિલકુલ અનુકૂળ નથી. તંબાકુની અસર સંતાના ઉપર પણ પડે છે—ડા, પિડેલા કહે છે કે “જે માણસ તંબાકુના વ્યસનમાં રચ્યાપચ્યા રહીને પેાતાના સ્વાસ્થ્ય અને શારીરિક તેમજ માનસિક શક્તિઓને નાશ કરવાને કમ્મર કસે છે તેના દુર્ગંણુની અસરનેા અંત તેના શરીરની સાથેજ આવતા હાય તા તા કઇ હરકત નહિ; પરંતુ તેમ થતું નથી. તબાપુના ઉપયોગના પ્રભાવ સતાના ઉપર પણ પડે છે. તમાકુના બંધાણીઓનાં સતાના રેગી પ્રકૃતિનાં, નાની ઉંમરે મરનારાં, ઠીંગણાં અને ઉન્માદરેાગવાળાં હાય છે. એજ તેમની (માતાપિતાની) તંબાકુથી મેળવેલી નિખળતા અને અસ્વસ્થતાનાં પૂરતાં પ્રમાણ છે.” આ લેખમાં વર્ણવેલા રાગેા સિવાય બીજા પણ અનેક રાગ માનવશરીરને તંબાકુને કારણે જરિત કરે છે, તેાપણુ અમને આશા છે કે, આ નાનકડા લેખ તંબાકુનું સેવન કાઇ પણ સ્થિતિમાં ફાયદા કરનારૂં નથી એ વાતની સાખીતી આપવા સમર્થ નીવડશે. જે યુવક તંબાકુ ખાવાપીવાની ટેવ પાડતા હોય તેણે તેના દોષ જાણી લઇને સાવધાન થવુ જોઇએ. તંબાકુના દુર્વ્યસનથી છૂટકારા મેળવવાના ઉપાય એજ છે કે, તેને એકી વખતે છેડી દે. ધીમે ધીમે છે।ડવી એ તે માત્ર મનની છેતરપિ’ડી છે અને એમ ધીમે ધીમે છૂટાવુંજ મુશ્કેલ છે. એકેસપાટે તંબાકુ છેડી દેવાથી શરીર સૂકાઇ જશે એવે ખ્યાલજ ખાટા છે. ભલે શરૂઆતમાં કદાચ થાડી તકલીફ્ અને અગવડ લાગે, પરંતુ તેથી શરીરને જરાપણ નુકસાન થવાનું નથી. જેલમાં જતાંજ કેદીઓની તખા છેડાવી દેવામાં આવે છે. તેમને કાંઇ પણ શારીરિક નુકસાન થતું નથી, પરંતુ વખત જતાં ઉલટા લાભજ થાય છે. મહાત્મા ગાંધીજી આ બાબતમાં કહે છે કે:-બીડીના ખર્ચા પણ કંઇ સાધારણ નથી. કેટલાય માણુસાનું ખ` માસિક રૂ. ૭૫)થી પણ વધારે હાય છે. આવાં ઉદાહરણ મેં જાતે જોયેલાં છે. ભારતના ૩૨ કરોડ મનુષ્યામાંથી જો એછામાં ઓછા સાત કરાડ માણસા પણ તેના ઉપયાગ કરનારા ગણીએ અને તે દરેકનું માસિક બીડી-ખર્ચ આઠ આના ગણીએ તે દર વર્ષે ઓછામાં ઓછા ખેતાલીસ કરોડ રૂપિયાના ધૂમાડા કરવામાં આવે છે અને દિવાસળીનુ ખ` તા જૂદું. જો આટલુ દ્રવ્ય આપણા ભાઈએને, જેમને પૂરતા ખારાક પણ મળતા નથી તેમને આપવામાં આવે તે કેવું ??’ તંબાકુના બંધાણી વાચક! તમે ત’બાકુના દુર્ગુણાના વિચાર કરી તેના સકંજામાંથી છૂટવાને દૃઢ નિશ્ચય અને ખાસ પ્રયત્ન કરશે! કે ? (‘‘ત્યાગભૂમિ’’ના અંકામાંથી શ્રીનિવાસ શર્માના લેખાને અનુવાદ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ - ભારતવર્ષનાં આંધળાં ५७-भारतवर्षनां आंधळां મુંબઈમાં આંધળાંને આશ્રય આપનારું એક સ્થાન તારદેવમાં છે. તેમાં શ્રી. હરિપ્રસાદ છત્રપતિ આચાર્યું છે ને તેમાં હાડવૈદ્ય ભાઈ બહેરામજી ખંભાતા તથા તેમનાં પત્ની રસ લે છે. ત્રણ પ્રકારનાં આંધળાનો પરિચય ડોઘણે આપણને બધાયને છે. એક તો જ્ઞાને આંધળાં છે. તેમની સંખ્યાની ગણતરી કેાઈ કાઢી શકાયું નથી. અજ્ઞાનરૂપી અંધાપાનું દુઃખ ભલે આપણે ન ઓળખીએ, પણ શરીરના અંધાપા કરતાં એ ઘણું વધારે છે. બીજા આંધળાં ભૂખના દુઃખથી પીડાતા લકે છે. એમની સંખ્યા ગણાય એવી છે. ઓછામાં ઓછી દશ કરોડની તે ગણવામાં આવી છે. તેઓ દેખે છે, છતાં આંધળાં છે. તેમની આંખમાં તેજ નથી. મીણનાં પૂતળાંમાં મૂકેલી આંખ યંત્રવડે ચાલે છે, પણ તે જોતી નથી; તેમ લગભગ આ દશ કરોડની આંખની કીકી ચાલે છે ખરી, પણ તે દેખતી નથી. આ આંધળાંની સેવા કરવામાં હું નિરંતર ગુંથાયેલો હોવાથી પેલા શરીરે આંધળાંને વિષે ઉદાસીન રહ્યો છું. પણ ભાઈ ખંભાતાને પ્રેમ મને તેમની યત્કિંચિત ક્ષણિક સેવા કરવા મુંબઈ ઘસડી ગયો. મજકૂર આશ્રયધામની મદદઅર્થે વનિતા વિશ્રામમાં થયેલી સભામાં પ્રમુખપદ લેવું એ તા. ૭ મીની ત્રીજી ક્રિયા હતી. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ સાહિત્ય અને ભાઈ છત્રપતિના ભાષણને સાર એ છે કે, દેશમાં પંદર લાખ આંધળાં છે. તેમાંના લગભગ સિત્તેર ટકાની જે વેળાસર તજવીજ થાય તો તેઓ દેખતાં થઇ શકે. આટલી સંખ્યા બંને આંખે આંધળાંની છે. તેના કરતાં અઢીગણું સંખ્યા અર્ધ આંધળાંની છે. મુંબઈમાં રહેતા એક આંધળાને મુંબઈના સખી પણ વિવેક ન જાળવનારા ગૃહસ્થી જણ દીઠ ૨ાજ રૂ. ૫) સરેરાશ આપતા જણાય છે; પણ આ પૈસા બધા અધિળાં ભાઈબહેનો નથી પામતાં. તેમને દોરનારા તેમના ભાડૂતી નોકરો તેમાં મુખ્ય ભાગ ખાઈ જાય છે. આ દુઃખદ સ્થિતિને સુધારવી એ પ્રયાસ આ સંસ્થાના સંચાલન છે. આંધળાં તે દુનિયામાં બધેય છે. પશ્ચિમના શોધક અને પરોપકારી લોકેએ આવી બાબતમાં ઘણું કામ કર્યું છે. અમેરિકામાં આ પ્રકારની દયાનો પ્રચાર વધારેમાં વધારે જોવામાં આવે છે. હિંદુસ્તાનમાં ચાલતા આધુનિક પ્રયને તેનું યતકિંચિત્ અનુકરણ છે. ત્યાં આંધળાંને સારૂ અનેક નિશાળો છે, કુશળ શિક્ષકે છે ને હેલન કેલર જેવી પ્રખ્યાત ને સુશિક્ષિત સ્ત્રી તૈયાર થઈ શકી છે, જેનાં પુસ્તકો પ્રેમપૂર્વક વાંચે છે. મતલબ કે, ત્યાંનાં આંધળાં કોઈની ઉપર બોજારૂપ થવાને બદલે છેવટે અનેક ધંધા કરી પિતાની આજીવિકા કમાય છે. તારદેવમાં તૈયાર થયેલાં આંધળાને સભામાં લાવવામાં આવ્યાં હતાં. તેમણે સંગીત ગાયું. એકે હારમોનિયમ વગાડયું, બીજાએ તબલાં વગાડયાં. કેઈએ આંધળાંને સારૂ જે ઉપસેલી લિપિ શોધવામાં આવી છે તેમાં લખાયેલું પુસ્તક વાંચી સંભળાવ્યું, બીજાઓએ લખી બતાવ્યું. એકે સોય પરોવી. તેમણે કરેલું નેતરકામ પણ રજુ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાની માગણું નીચે પ્રમાણે છે – ૧–તેને નિભાવવાને સારૂ ધનિક લોક પૈસા આપે. ૨-આંધળાને ભીખ કઈ ન આપે, પણ તેમને મજકૂર સ્થાને મોકલી આપે તો તેમની સારવાર કરવામાં આવશે ને તેમની આંખ દરસ્ત થાય એવી હશે તો તેનો ઇલાજ પણ કરવામાં આવશે. ૩-આમ ભીખ ન આપતાં બચતે પૈસો અથવા તેમાંનો અંશ મજકુર સંસ્થાને દાની લોક આપે. ૪–જેની પાસે ધન નથી પણ આવાં અપંગ પ્રત્યે દયા છે તે તેમને જુએ ત્યારે ધીરજથી સમજાવે ને સંસ્થામાં મોકલે, જ્યાં તેમની તપાસ થશે. - આપણામાં સ્વરાજ્યની ખરી ભાવના પેદા થઈ હોય તો આંધળાને પણ તેની હૂંફ મળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા થઇ જાય. તેમને દુઃખ ટળવામાં સ્વરાજ્યને સારૂ થાભવાની આવશ્યકતા નથી. સ્વરાજ્યના સૂરજ પૂરા ઉગ્યા પહેલાંજ તેની દૂધ્ તે તેને પ્રકાશ ચેામેર ફેલાવ્યા વિના નજ રહે. મારી સૂચનાને અમલ કરવામાં કંઇ વખતના કે શક્તિના વ્યય નથી થતા. સ્વરાજ્યભાવના એટલે ભારતવર્ષાનાં બધાં આંધળાં, લૂલાં, મૂંગાં, ભૂખે રવડતાં, નમાયાં, દુ:ખી માત્રની સ્વતંત્રતાને વિષે એટલીજ ધગશ જેટલી પેાતાને વિષે. આવું હૃદયપરિવર્તન જેનું થયું છે તે દુ:ખીની સેવાને એક પણ અવસર ન ચૂકે. (તા. ૧૫-૯-૧૯૨૯ના ‘નવજીવન”માં લખનારઃ-મેાહનદાસ કરમચંદ ગાંધી) Z 5. ५८ - अमारी भरतभूमि रळियात અમારી અમારી જયજય માતૃભૂમિ સાક્ષાત્, અમારીભરતભૂમિ રળિયાત. વીરનરનાં ખલિદાન અપાયાં, જન્મભૂમિને કાજ; અમર થઇ અમરાવતી ઉતર્યા, દેવ શું રમતા રાસ. શૂર ક્ષત્રાણી વીર સતી, સતીત્વ-રક્ષા માટે; સહર્ષ ભેટી અગ્નિઝાળને, જૌહર કરવા કાજ. અમારી વીર વીક્રમ, પૃથુરાજ, શિવાજી છત્રપતિ મહાર જ; અમારી રામ, કૃષ્ણના વીર વરા, પ્રતાપ દુર્ગાદાસ. અમારી૦ કયાં છે ? કયાં છે ? એ ભડવીરા ! સ્વત ંત્રતાના તાજ ? ગુલામીમાંથી કોણ છેડવે ? ક્રૂર ક્ષત્રી કયાં આજ ! સિંહુત ગવર સંતાયાં, કાં શૂરા વનરાજ ! આશા ક્યાંથી હવે રાખવી? ઉજજ્વળપુણ્ય પ્રભાત ! પુણ્ય પ્રભાએ પુનિત કરીને, પ્રભુજી દેશસમાજ ; શાન્તિ શાન્તિ સકળ સ્થળ સ્થાપા, સ્વત ંત્રતાના તાજ . અમારી॰ અમા૦ ( તા. ૧૯-૧૯૨૭ ના આ પ્રકાશમાં લેખક–રા. મયૂખ” ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પ્રેમેન્મત્ત સાધવી વિદુરપત્ની ५९-प्रेमोन्मत्त साध्वी विदुरपत्नी (મહાભારતની એક પ્રસંગકથા) પાંડવ અને કૌરવનું અઢાર અક્ષૌણ જેટલું અફાટ સૈન્ય કુરુક્ષેત્ર પર સામસામી છાવણું નાખી પડયું હતું. આ પ્રલયસમાન મહાભારતને કણ અટકાવી શકે? ભલભલા તો થાકી ગયા. પાંડવો તો કૃષ્ણને પિતાના સર્વ અધિકાર સોંપી, છેવટે નાનકડાં પાંચ ગામ લેઇ યુદ્ધથી નિવૃત્ત થવા તૈયાર હતા. પણ દૂર ધન શાનો માને ? એના લોહીતરસ્યા સાથીઓ એને માનવા દે પણ શાના ? છેવટે મહાકુશળ એવા કૃષ્ણચંદ્ર કૌરવસભામાં દુર્યોધનને સમજાવવા ગયા. કૃષ્ણ ઘણું કહ્યું. આપ્તજનોએ પણ કહ્યું કે, કૃષ્ણની વિષ્ટિ નકામી ગઈ. મહાસંગ્રામે ઘાણ વાળી નાખે. નિઃશસ્ત્રવ્રતધારી કૃષ્ણ અર્જુનને સાથી થયો અને ધર્મને જય થયો. ધર્મ અને કર્તવ્ય માટે થયેલા સંહારનું ફળ એ જયમાં છે. કૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ ગઈ એનું ફળ સંગ્રામ. - કૃષ્ણચંદ્રજી આ વખતે કૌરવનગરમાં બીજા કોઈને ત્યાં નહિ પણ પિતાના ભક્ત સ્નેહી વિદુરજીના વાસમાં ઉતર્યા હતા. વિદુરજીને પાંડવ અને કૌરવ સમાન હતા, પરંતુ પાંડવો ધર્મમાગે હોવાથી એમના પ્રત્યે વિશેષ પ્રેમ હતો. ધૃતરાષ્ટ્રપર એમને અત્યંત પ્રેમ હોવાથી અપ કરીને પણ એ હસ્તિનાપુરમાં પડી રહેતા. એમને ઘેર આજે કૃષ્ણજી ઉતર્યા છે. ભક્ત વિદુર અને નિષ્પાપ ભોળી વિદુરપત્નીના આનંદનો આજે પાર નથી. મહાભારતનું યુદ્ધ થાઓ કે ન થાઓ પણ વિદુરજીને ત્યાં યોગીન્દ્ર કૃષ્ણચંદ્રનું આ તિથ્ય અને સ્નેહમિલન થવાનું છે. વિદુરપત્ની જાણે કૃષ્ણજીનું સ્વાગત કરવાની તૈયારીમાં ગાંડી ઘેલી થઈ ગઈ છે. અહાહા ! મહાસમર્થ એવા રાજયોગી મિત્ર પિતાની મઢુલીમાં આવે ત્યારે લૂખી સૂકી રોટલી અને ભાજીને પ્રેમરસથી મિષ્ટ બનાવી ખવડાવવા નેહધેલાં શું શું ના કરે ? - ષ્ણને બ્રહ્માંડમાં પણ આવું પ્રેમકુંજનું સ્થળ ક્યાં મળવાનું હતું ! ઉભયના આ સુંદર મિલનને ધન્ય છે. કૃષ્ણચંદ્ર દુર્યોધનના આગ્રહભર્યા સત્કારનો અસ્વીકાર કર્યો હતો. સોયની અણી જેટલી પણ પૃથ્વી ના આપવાની હઠ લેઈ બેસનાર દુબુદ્ધિ મદોન્મત્તને ત્યાં કૃષ્ણ અતિથિ બને ? સર્વથા એને ત્યાગ કરીને ભૂખ્યા ડાંસ જેવા એ છૂટ્યા એવા આવ્યા વિદુરજીની કુટિરમાં ! કૃષ્ણને સત્કારનું જ ચિંતન કરી રહેનારને કલ્પના પણ શાની હોય કે રાજદરબારમાંથી કૃષ્ણચંદ્રજી અસહકાર કરી ભૂખ્યા દયા આવશે? પણ એવાજ એચિંતા આવી ઉભા. કૃષ્ણચંદજીએ આવી તરતજ જાણે ઘરજ હોય તેમ બૂમ પાડી ખાવાનું માગ્યું. ભૂખ્યો કૃષ્ણ દુર્યોધનને છેડે, પણ વિદુરને ત્યાં તો માગીને ખાધા વિના છેડે કેમ ? વિદુરપી બિચારી એ વખતે નહાતી હતી. વિદુરજી ઘેર નહતા. કૃષ્ણને અવાજ સાંભળી વિદુરપત્ની ચે કી અને ફામમાં ને ફામમાં દેડીને બારણું ઉઘાડયું. આ દશામાં એ શરીરે વસ્ત્ર નાખવાનું પણ ભૂલી ગઈ. કૃણચંદ્રજી ડગલું પાછા હડી ગયા અને આંખ મીંચી દેઇ એના અંગ પર ઉપરણે નાખી દીધા, ત્યારેજ એને ભાન આવ્યું. રંક સનેહીના વાસમાં ખાવાનું હોય એવું જગતભરમાં ક્યાં હોય ? કણચંદ્રજીનાં અહોભાગ્ય હતાં કે આજે રાજમહેલાતે અને મહાભુવનમાં કદીએ નહિ મળેલાં એવાં ભાવતા ભોજન આજે એ જમશે. વિદુરપી તરતજ વસ્ત્ર લપેટી કણજીને બેસે કહેવાનું ભૂલી ગઈ અને ઘરમાં ખાવાનું જ લેવાને દોડી. કેળાં ખાસ આણી મૂકેલાં તે ઉતાવળે ઉતાવળે લાવીને કૃષ્ણને ફેલી આપવા મંડી પડી. આવા પ્રેમોભાદની લહરમાં એણે કેળાં ફેલી છેડાં કૃષ્ણને આપવા માંડ્યાં અને ગર્ભ ફેકી દેવા માંડ્યો ! કણને વળી કહેવું પડે ? એણે તે છોડ સ્વાદભેર ખાવા માંડયાં. ખરે આવું સ્વાદિષ્ટ ભોજન કૃષ્ણને જન્મમાં આજેજ મળ્યું હતું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા આમ કૃષ્ણજી ખાવામાં ચકચૂર બન્યા હતા અને વિદુરપત્ની એક પછી એક છેડાં ભાવપૂર્ણાંક આપતી હતી ત્યાં તે। વિદુરજી દોડતા આવી પહોંચ્યા. કૃષ્ણજીને છેડાં ખાતા જોયા. વિદુરજી જરા હસ્યા અને ખેલ્યા કે “ અરે ! આ શું? કેળાંનાં છેડાં ખવડાવે છે! '' ત્યારેજ વિદુરપત્ની ભાનમાં આવી અને કૃષ્ણનેજ વાંક કાઢતાં સરળભાવે ખેલી ઉડી કે: “ મને વિદુરજી છેડાં ખવડાવ્યાનુ કહે છે; હું તેા તન-મનનું ભાન ભૂલી હતી, પણ તમે એ ખાધાં કેમ ? કેમ ભાન ભૂલી ગયા ? '' ૧૫૬ આટલું કહી વિદુરપત્ની છેડાં આપતી અટકી ગઇ એટલે વિદુરજીએ કેળાં ખવડાવવા માંડયાં. કૃષ્ણજી એ ખાતાં ખેલી ઉઠયા કેઃ tt વિદુરજી ! આપે મને કેળાં તે બહુજ સંભાળથી ખવડાવ્યાં, પણ એમાં છેડાં જેવા સ્વાદ નથી આવતા હાં ! પ્રેમાન્મત્ત સાધ્વી દેવીના પ્રેમાન્માદથી અતિથિદેવ તૃપ્ત થયા. સ્નેહાળ 'પતિ કૃતાર્થ થયાં. ( તા. ૧૫-૯-૧૯૨૯ ના “આર્યપ્રકાશ'માંથી ) Trecke ६० - बाळकोनी प्रार्थना હૃદયમાં બળ આપે। ભગવાન (૨) બાળ અમે સૌ ભેળા મળતાં, કરીએ તુજ ગુણગાન. પૂજ્ય, વડિલ, ગુરુ શ્રેષ્ઠ જનાનાં, કરીએ નિત સન્માન; વિનય, વિવેક ધરી હમ્મેશાં, મેળવીએ ચશ–માન. સ્વદેશનાં દુઃખ દૂર કરવામાં, અર્પણ કરીએ પ્રાણ; મિત્ર બની સહુ સ ંપી રહેતાં, તજીએ નિજ અભિમાન. ભીષ્મ, કર્ણે અર્જુન સરખાના, જીવનનું ધરી ધ્યાન; ધર્મ, દાન ને શૌય આદિનાં, મેળવીએ શુભ જ્ઞાન. સ્વજન, સાદર, માત તાત સહુ, તમેજ અમ આરામ; અંતરમાં અજવાળું થાતાં, મેળવીએ રસલ્હાણું. હૃદયમાં હૃદયમાં૦ હૃદયમાં॰ હૃદયમાં૰ હૃદયમાં૰ ( સપ્ટેમ્બર-૧૯૨૯ ના બાલમિત્ર”માં લેખક:-શ્રી. મ. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ રેડીઆના મહિમા ६१ - रेडीओनो महिमा જે વખતે હું કારેા નામની સ્ટીમર મારફતે દક્ષિણ આફ્રિકાથી ભારતદેશમાં આવવાને નીકળ્યેા હતેા, તે વખતે મારી સાથે એક હિંદી ડૉક્ટર પશુ પ્રવાસ કરી રહ્યા હતા. સીએલસ બંદરના મુખ આગળથી ચાલતાં મેં જેયું કે, દક્ષિણ તરફ જનાર એક સ્ટીમર જેણે દૂર હતી તે અમારી સાથે વગરતારના તારવડે વાત કરવા લાગી. આ દેરડાવગરના તારના વિભાગના અમારા અધિકારીએ વહાણના ટાકટરને જણાવ્યું કે, કારગા સ્ટીમર પર એક વ્યક્તિ ભયંકર મંદવાડમાં સપડાયેલ છે. એની સાથે કાઈ ડોકટર નથી; એટલુંજ નહિ પણ એમાં કાઇ પ્રવાસી પણ નથી. આથી અમારી સ્ટીમરના ડાકટરે મદદ કરવાના નિશ્ચય કર્યાં અને એ તારદ્વારા એ સ્ટીમરના કાન સાથે સભાષણ શરૂ કર્યું. મિનિટે મિનિટ બંને તરફથી નવનવા સમાચારના વિનિમય થયા. દર્દીના રાગને જાણી લઇને એના સુલભ ઉપાય બતાવ્યા અને સંદેશ મળ્યા કે, દર્દીને એ ઉપાયથી આરામ થયા છે. જો આ સમયે રેડીએના પ્રતાપે ચાલતા વગરતારના સંદેશા ના મેાકલી શકાત તે। દૂરની એક સ્ટીમરના અસહાય દર્દીને મેાતના મુખમાંથી કેમ બચાવી શકાત ? એક વખત હુ' એક બીજી કંપનીની કારા બેટ પર ખેડા હતા. આ બેટમાં હુ. ડૉ. રવીન્દ્રનાથની સાથે જાપાનની યાત્રા કરી રહ્યો હતેા. માર્ગમાં એક ભીષણ તાક્ાન થયું અને એણે સર્વ દિશાઓને આચ્છાદિત કરી મૂકી. આ આંધીમાં આ સ્ટીમરે કેટલાએ કલાક સુધી લપડાકા ખાધા કરી. આ સમયે નાવિક ચતુર અને ધૈયવાન ન હેાત તે! એ બેટને બચાવી પણ ન શકાત. જ્યારે અમે આ તાફાનમાંથી છૂટીને એક સુરક્ષિત સ્થાનમાં આવ્યા ત્યારે મને યાદ આવ્યું કે, અમારી એટમાં દારડા વગરના તારનું યંત્ર નહતું. જો આથીએ વધારે આપત્તિ સામે ટક્કર લેવાના સમય આવત તે। અમે અમારા છૂટકારા માટે જોઇતી સહાય કેવી રીતે માગી શકત? આથી તેા આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે કાઈ પણ સ્ટીમર નાની હાય તાપણુ દૂર જવા માટે એમાં એવા તારની વ્યવસ્થા ના હાય તે બંદરની હદની બહાર જઇ શકતી નથી. ૧૫૭ જ્યારે હું કેપટાઉનમાં હતેા તે વખતે એક દિવસ હું ત્યાંના દવાખાનામાં એક ગરીબ હિંદી દર્દીને મળવા ગયેા હતેા. અહીં પણ મે દેરડાવગરના તારની સુંદર વ્યવસ્થા જોઇ. આ દવાખાનામાં આપરેશન કરેલા દર્દીઓને એમના ધા રૂઝાતા સુધી વામાંજ પડી રહેવું પડે છે. એમને કશુંયે કામ હેાતું નથી. મને અહીં એ જોઇને આનંદ થયા કે, એવા દર્દીઓને એક રેડીએ સેટ મળતા હતા અને તે દ્વારા તેઓ પડયા પડયા ગીત અને વાજીત્રાનું શ્રવણુ કરી આનંદ મેળવતા. તેએ આ સંગીતમાં એવા લીન થતા કે એમના ધાની પીડા પણ એ ભૂલી જતા. આવા આનંદથી દર્દીને આરામ પણ જલદી થતા. સને ૧૯૨૩ માં હું લંડનમાં હતા. રસ્તામાં કંઇ અકસ્માત્ થવાથી એક નવયુવક લંડનની મિડલસેક્સ હાસ્પીટલમાં આવ્યા. એ કાઇ પણ ઉપાયે ખચી શકે એમ નહેતું. આ યુવક એક ગામડાને હતા. એને એકમાત્ર મા હતી. ગામડુ મેનહેડથી કેટલુંક દૂર હતું. દર્દી મરણસમયે માતાના દર્શનમાટે ઝંખતા. ડાકટર આથી વિચારમાં પડયા. એણે રેડીએ સ્ટેશને ટેલિફાન કર્યો. રેડીએ સગીતમાં રોકાયું હતું, પરંતુ એના મેનેજરે ડાક્ટરની હકીકત જાણતાંજ એ કાર્યક્રમ બંધ કરી, ડૉકટરની વિનંતિપરથી રેડીઓદ્વારા એ ગામડા સુધી સમાચાર પહેાંચાડયા અને વિનતિ કરી કે, દર્દીની મા જ્યાં રહેતી હૈાય ત્યાં કાઇ દયાળુ ગૃહસ્થે એને તરત ખબર આપવા મેાટરથી પહેાંચી જવુ. આ કરુણ પ્રસંગ સાંભળી કેટલીએ મેટરા આપેઆપ છૂટી અને એમાંની એક સૌથી વહેલી પહેાંચતાં એણે માતાને સમાચાર આપ્યા; એટલુંજ નહિ પણ મેટરદ્વારા એને દવાખાનામાં આણી મરણના સમયે પુત્રનેા મેળાપ કરાવી આપ્યા. ધન્ય છે! આપણા હાથમાં જે શક્તિ આવી છે, એને આપણે દુરૂપયાગ નજ થવા જોઇએ, નહિ તેા એજ (દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝના લેખ ઉપરથી) આ પ્રસંગેા કહેવાનું તાત્પર્ય એ છે કે, સદુપયેાગ કરીએ અને લાભ પામીએ. શક્તિને। શક્તિ મહાન અન પણ કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શુભસંગ્રહ-ભાગ પાંચમો ६२-बाळकोने पूछवा समजाववा जेवा केटलाक प्रश्नो ૧–તમે સવારમાં વહેલા ઉઠે છે કે નહિ ? ૨-સવારમાં પથારીમાંથી ઉઠીને ઈશ્વરનું સ્મરણ, માતપિતા વગેરે ગુરુજનેને શ્રદ્ધાપૂર્વક પ્રણામ, શૌચ, દાતણ અને સ્નાનાદિ નિત્યકર્મો કરવામાં આળસ તે નથી કરતા ને ? ૩-નિત્યકર્મોથી પરવારી તમારા પાઠ તૈયાર કરે છે ? ૪-ભોજન નિયમિત અને થોડી ભૂખ બાકી રાખીને કરે છે કે નહિ ? અને જે કંઈ રુચિપૂર્વક ખાઓ છે તે બધું સાદુ અને સાત્વિક તો હોય છે ને ? ગળ્યા, ખાટ અને તીખા તમતમા ભેજનના ચક્કરમાં તે તમે ફસાયા નથી ને ? ચા, પાન અને બીડી-સિગારેટની બૂરી આદત તે તમારામાં પિડી નથી ને ? પ-ભોજન પછી હાથમાં જોઇને, દાંત સારી રીતે સાફ કરીને સાદાં અને સ્વચ્છ કપડાં પહેરી પ્રસન્નચિત્ત તમે શાળામાં જાએ છે કે નહિ ? રસ્તામાં કોઈ સાથે લડતા ઝગડતા કે ગપાટા કે ખેલતમાશામાં વખત : 1ળી નિશાળે મેડા તે નથી જતા ને? ૭-શાળામાં બરાબર વખતે પહોંચી તમારા સરળ, સાદા અને સત્ય વર્તન તથા આજ્ઞાપાલન અને નમ્રતાથી શિક્ષક તથા સહાધ્યાયીઓને પ્રસન્ન અને સંતુષ્ટ રાખે છે કે નહિ ? ૮-હમેશના પાઠ હમેશાં તૈયાર કરે છે ? ૯-તમારા સાથીઓ સાથે લડતા ઝગડતા તો નથી ને ? ૧૦-કેઇની નિંદા તે નથી કરતા ને ? ૧૧-પોતાની ભૂલ સમજાતાં તેને તરત સ્વીકાર કરે છે કે નહિ ? અને એવું થાય ત્યારે ચીરાવા અને ખોટું લગાડવા કરતાં પશ્ચાત્તાપ પૂર્વક ભવિષ્યમાં એવી ભૂલોથી બચવાના પ્રયત્ન કરે છે કે નહિ ? ૧૨-આજ્ઞાપાલન અને નમ્રતા એ સદગુણ છે; પરંતુ અાગ્ય થા નીતિવિરુદ્ધ વિષયમાં ગુરુજનોથી પણ દબાવું કે નમતું આપવું જોઈએ નહિ. આ સુવર્ણ સિદ્ધાંત તમને માલમ છે કે નહિ? ૧૩-શાળામાંથી આવીને રમો છો કે નહિ ? ૧૪-શાળાના પાઠ વગેરે રાત્રે અથવા કોઈ પણ વખતે તમારાં માતપિતા વગેરેને બતાવો છો કે નહિ? ૧૫-રાતનું ભોજન સૂતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક પહેલાં કરે છે કે નહિ ? ૧૬–વહેલા સૂવું અને વહેલા ઉઠવું એ માત્ર તંદુરસ્તી માટે જ નહિ, પરંતુ બુદ્ધિ, બળ, * સંપત્તિ અને આરોગ્ય માટે પણ જરૂરનું છે, તે તમે જાણો છો કે નહિ? ૧૭-રાત્રે નવ વાગતા સુધીમાં તે સૂઈ જાઓ છો ને? ૧૮-સૂતા પહેલાં એક વાર એકાગ્ર અને શાંત મનથી તે મહાપ્રભુનું પણ મરણ–વંદન કરો છે કે નહિ કે જેની તમે એક નાનકડી પ્રતિમૂર્તિ અને રચના છો ? ૧૯-પિતાનાં સર્વ કાર્યો તમે તે મહાપ્રભુના શુભ સ્મરણપૂર્વક શરૂ કરે છે ને ? ૨૦-રોજ શક્તિ પ્રમાણે વ્યાયામ પણ કરે છે કે નહિ ? ૨૧-કઈ વાતની અતિશયતા તે સારી નહિ; છતાં પણ તમારા મનોરંજનાથે સંગીત અને વાદ્ય વગેરેનો પણ કંઇક શેખ તમને છે કે નહિ ? ૨૨-ચિંતાતુર અને ઉદાસ તો નથી રહેતાને ? દિવસમાં એક વાર તે ખૂબ હસી લ્યો છે ને? ૨૩–ઘરમાં વડીલેથી રીસાતા કે ભાઈ-બહેનો વગેરે સાથે લડતા-ઝગડતા તે નથી ને ? ૨૪-કેઇને સતાવતા કે ખીજવતા તો નથી ને ? સૌની સાથે પ્રેમ અને દયાભર્યું વર્તન રાખો છો ને ? ૨૫-સ્વચ્છતાનું મહત્ત્વ જાણું સમજીને તેનું પાલન કરો છે કે નહિ ? (“ત્યાગભૂમિ” ના એક અંકમાં- શ્રી. “મુકુટ' ના લેખનો અનુવાદ.). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ એક બુદ્દા એર બુદ્ધ ભગવાન ६३-एक बुढा और बुद्ध भगवान અરરરરર! શિવ શિવ ! હે ભગવાન ! અરે દસ પીડા સે તો મૃત્યુ ભલી, હે દેવ ! ઔર કિતને દિન ઈસ કષ્ટ મેં બીતાને હોગે?” “સારથિ ! જરા રથ ઠહરા દે! દેખ તો, યહ કિસ દેશ કો મનુષ્ય હૈ? ઇસકી સૂરત ઇતની ડરાવની, અસી બભિત્સ કર્યો હૈ? અરે, યહ તે મગધ કી ભાષા હી બોલ રહા હૈ, પર યહ ક્યા? ઈસકી વાણી ઠેઠ મેરે હૃદય કે અંતસ્તલ મેં જાકર કે ચૂભ રહી હૈ ?” “હાય ! આજ તો બડા અનર્થ હુઆ. જે દ્રશ્ય યુવરાજ સિદ્ધાર્થ કે દષ્ટિપથ મેં ભી ન આના ચાહિએ થા વહી મેરી અસાવધાની કે કારણ ઉનકે સામને ઉપસ્થિત હૈ, ઔર કુમાર વ્યાકુલ-હૃદય હો ઉસે દેખ રહે હૈ, હા હંત, અબ ક્યા કરૂં?” - “હે વિચિત્ર મનુષ્ય ! તુમ કૌન હો ? તુમ્હારી યહ અવસ્થા કાં? મેરે પ્રમોદવન મેં ચહચહાનેવાલી મિડિયાકીસી ચંચલતા ઔર પ્રસન્નતા તુમહારે અંદર ક્યાં નહીં ? તુમહારી આવાજ ઉસ આમ્ર-શાખા પર કુકનેવાલી કેકિલ કી તરહ મધુર કયાં નહીં ? તુ હારે કઠ સે યહે ઘરઘર-ધ્વનિ કયે નિલ રહી હૈ ? અપને કિરીટ-કુંડલ–કેયુરાદિ આભૂષણ ઉતાર કર તુમ યહાં ઈસ વૃક્ષ કી છાયા મેં આ કર કયાં બઠે હો ? અપને ભવ્ય ભવન કે છોડ કર તુમ કહીં વાયુ–સેવન કે લિયે તો નહીં નિકલે હો ? પર તુમ્હારે શરીર પર યે અસંખ્ય ઝુરિયાં કેસી? મેરે સખા ઔર મિત્ર રાજકુમાર કી ભાંતિ તુમ્હારા ભી શરીર ક્રાંતિશીલ ઔર હૃષ્ટપુષ્ટ કર્યો નહીં?” હાય રે દેવ ! યહ કૈસી વિડંબના હૈ. યુવરાજ કે પ્રમોદવન મેં ચહ–ચહાનેવાલી ચિડિયાએ કી ભાંતિ મેં ભી પ્રસન્ન કર્યો નહીં ? કયા મેં અપને બહુમૂલ્ય આભૂષણ કે ઉતાર કર અપને ભવ્ય ભવનાં કે છેડ કર વાયુ–સેવન કે લિયે નિકલા દં? યુવરાજ ! તુમહારે યે ભોલેભાલે પ્રન ઇસ જરાવાધિ સે ભી અધિક દુઃખદાયક હૈ. અબોધ રાજકુમાર ! આજ વર્ષો સે યહ વટવૃક્ષ હી મેરા ભવ્ય ભવન હૈ ઔર યહ ફટા હુઆ ચીંથડા મેરે વસ્ત્રાભરણ, ઈસ સતસંધિ જર્જર શરીર કે વહાં સે વહાં લે જાને મેં હમેશા મુઝે સહારા દેનેવાલી યહ યષ્ટિકા મેરા રાજદંડ હૈ.” અરરરરર ! રામ રે રામ ! યહ પીઠ મેં કૈસા દર્દ હો રહા હૈ, અરે બાપરે ! મર ગયા ! અબ કી બાર, યહ ઘુટના તો પ્રાણ લે રહા હૈ, રામ હરે રામ.” “મહારાજ શુદ્ધોદન ! તુમને યહ ક્યા કિયા ? ઈસ રાહ સે સેંકડે બટોહી જાતે હૈ; પર મેરી જરા ઔર વ્યાધિ કા કોઈ ઐસા ઉપહાસ તો નહીં કરતા; પર તુમને ઈસ કુમાર કે વર્ષો તક ભોગવિલાસમય વાયુમંડલ મેં રખ કર યૌવન કે ઉપવન મેં ઇસકા પાલન-પોષણ કર ઇસે કંસા અજ્ઞાન બના રખા હૈ ! યહ યા જાને વૃદ્ધાવસ્થા કી પીડા? શુદ્ધોદન ! તુમ ભી તે 9 પર તુમ્હારી વૃદ્ધાવસ્થા મેં ઔર મેરી ઈસ નિર્બલ વૃદ્ધાવસ્થા મેં કિતના અંતર હૈ ! ” “જાઓ કુમાર ! યૌવન કે ભોગ-વિલાસ તુમહારી પ્રતીક્ષા કર રહે હૈ. મેરી નિર્બલતા કા ઇતના ઉપહાસ યા પર્યાપ્ત નહીં હુઆ ? જાઓ ! ચાહે શુદ્ધોદન તુહે હજાર-હજાર પ્રકારવાલે મહલે મેં સુરહિત રક, નિરંતર યુવક ઔર યુવતિય સે હી તુહે પરિવેષ્ટિત રક પર તુમ હાં, યુવરાજ ! તુમ ભી ઇસ જરા કે આક્રમણ સે બચ નહીં સકતે. તબ તુમ્હારે સ્નિગ્ધ સુકોમલ શરીર પર ઝુરિયાં પડ જાયેગી, એ કાલે-કાલે ધુંધરલે બાલ મેરે ઇન બાલે જૈસે હી સફેદ હે જાયેગે. યે પુષ્ટ બાહુ નિર્બલ હો જાયેગે. ભવ્ય ભવન એક તરફ રખે રહ જાયેગે, યે કિરીટ-કુંડલ ઔર મણિમાલાયે વૃદ્ધાવસ્થા કે આક્રમણ સે તુમ્હારી રક્ષા ન કર સકેગી, યહ યૌવન કા હરા-ભરા ઉપવન ઉજડ જાયેગા. યે કાલી-કાલી આંખેં ભૂરી હે જયંગી; આંખ-કાન બેકામ હે જાયેંગે, હાથ ઔર પાંવ કાંપને લગેંગે; તબ સારે યુવક સાથી તુમહારા ઉપહાસ કરેંગે. કુમાર ! ઇસ જરાછÍવસ્થા કી પીડા તુહે તબ માલૂમ હેગી, ઔર સંભવ હૈ તબ ભી ન માલુમ હે, શાયદ દેવ તુહે યહ દુઃખ ન ભી દિખાવેં. સ્વયં વૃદ્ધ તેને પર ભી શાયદ તુમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શુભસંગ્રહ-ભાગ પાંચમો નહીં જાગે કિ ગરીબે કી વૃદ્ધાવસ્થા કૈસી ભયંકર હતી હૈ. ગ્રીષ્મ, વર્ષો ઔર શીત કી નિર્દય કઠેર યંત્રણાઓ કે સહનેવાલે ઈસ વૃક્ષ કી છાયા મેં બૈઠ કર વૃદ્ધ કે દુઃખ કો તુમ ક્યા જાને? દિનરાત ઈન અ મેં સુધા કી જે આગ નિરંતર ધધકતી રહતી હૈ ઉસકા અનુભવ તુમહે ભગવાન કભી ન કરાયે બેટા ! ” જાઓ, જાઓ ! મેં તુમ્હારી આંખે મેં કરૂણા કા દર્શન કર રહા હૂં, અપની આત્મા કે દુ:ખી ન કરે. યહાં તો સંસાર મેં દુઃખ હી દુઃખ ભરા હૈ, દુઃખ કા સાગર ઉમડ રહા હૈ, બેટા! તુમ કિસ-કિસ કે દુ:ખ સે દુ:ખી હોગે? તુમ તે રાજ કરને કે આયે હો. જાઓ ! તુમ કિસ-કિસ કે દુ:ખ કે હરોગે બેટા ?” “ક્યા મેં કેવલ રાજ કરને હી આયા દૂ? સંસાર મેં સબ દુઃખ હી દુ:ખ ભરા હૈ, ઇસ વૃદ્ધ કી વાણું મેં કિતની પીડા હૈ? યા વૃદ્ધાવસ્થા સબકી ઐસી હી હોતી હૈ, તાત ભી તો. વૃદ્ધ હી હૈ; પર વહ તો ઐસે દુર્બલ ઔર દીન નહીં હૈ. યહ વૃદ્ધ ઠીક હી કહતા હૈ. રાજા કી વૃદ્ધાવસ્થા ઔર ગરીબે કી વૃદ્ધાવસ્થા મેં મહાન અંતર હતા હૈ, ઉનકી પરિચર્યા કે લિયે સેંકડે પરિજન હૈ, યહાં ઇસ વૃદ્ધ કે કૌન પૂછતા હૈ ?” હે વૃદ્ધ ! મેરે તાત ને કભી તુમહારી સહાયતા કી થી યા નહીં? કિસીકે તુમ્હારી સેવા કે લિયે ભેજ થા ?” કુમાર! તુમ નિરે અબોધ હો, તુમહારે પિતા કે રાજ્ય મેં ઔર ઈસ પૃીતલ પર કરડે સ્ત્રી-પુરુષ પ્રતિદિન વૃદ્ધાવસ્થા કી રાહ પર ચલતે રહતે હૈં તુમ્હારા પિતા અકેલા કિસ-કિસકી સેવા કર સકતા હૈ?” તબ તો મેં ભી ઉસી સિંહાસન પર બેગા, યા મેં ભી ઈસ સંસાર કી સેવા કરને લાયક ન રદૂગ ? ફિર એસે રાજૈશ્વર્ય એ કયા લાભ ? ફિર ઇસ રાજ્ય–સત્તા, દસ અખૂટ સંપત્તિ, ઈન બહુમૂલ્ય વસ્ત્રાભરણ, ઇન સેંકડે પરિજન કા કયા પ્રોજન હૈ? યા એક યા દો હી શરીરે કી સેવા કે લિયે ઇતને સેવકે કી જરૂરત હોતી હૈ? કયા ઉહી કે લિયે યહ ભોગસામગ્રી હૈ ? અરે ! અબ તક મેં કિતને અંધકાર મેં દૂ, સ્ત્રિ કી ભાંતિ શરીર કે વસ્ત્રાભરણે સે સજાને કે અતિરિક્ત મુઝે ઔર કેાઈ બાત હી નહીં સિખાઈ ગઈ, ક્યા સબ રાજકુમારે કે યહી શિક્ષા દી જાતી હૈ? પતા નહીં પિતાજી કી બુદ્ધિ મેં ક્યા હૈ ગયા? ઉનકે સચિવ, મંત્રી ક્યા ઉë સત્પરામર્શ દેતે હૈં ? સચમુચ જીવન એક ગંભીર સમસ્યા હૈ, મુઝે ઇસે હલ કરના હોગા. યે ભોગવિલાસ મેરી આત્મા કે કલંકિત ન કર સકેંગે. અંતસ્તલ સે એક આવાજ કહતી હૈ, તેરા રાજત્વ શેલૂ ઔર િકી ભાંતિ શરીર કે સજાને મેં નહીં, માનવજાતિ કી સેવા મેં હૈ.” (“ત્યાગભૂમિ'ના એક અંકમાં લેખક શ્રી. ૧૦ મ૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ભારતવષ પર સેમીરમિસની ચઢાઈ ६४ - भारतवर्षपर सेमीरमिसनी चढाई ૧૬૧ ઇતિહાસવેત્તાઓએ અસીરિયાના પ્રતાપી શાસક રાજા નીનસ અને એની રાણી સેમીરમિસના સંબંધમાં ડાયડેારસ નામના પ્રાચીન લેખકની લખેલી પૈારાણિક કથાએાને ઐતિહાસિક દૃષ્ટિએ મહ વપૂણૅ માની છે. એણે ઇતિહાસમાં એની ચર્ચા પણ કરી છે. અહીં આ લેખમાં એનું દિગ્દર્શન કરાવવાના યત્ન કર્યો છે. ડાયડેરસનુ કથન છે કે, અસીરિયાના પ્રથમ રાજા નીનસ થયેા. તે સ્વભાવે યુદ્ઘપ્રિય અને કાતિલેલુપ હતા. એણે પેાતાના રાજ્યકાળમાં અનેક મહત્ત્વપૂર્ણ અને ઉલ્લેખ કઃ વાયેગ્ય કાર્યો કર્યાં; જેથી એની કીતિ દેશદેશાંતરેામાં ફેલાઇ. શાસનાધિકાર પ્રાપ્ત થતાંજ એણે એક અત્યંત વિશાળ સુસંગઠિત સેના લઇ દિગ્વિજય કરવાને સારૂ પ્રયાણ કર્યું. સૌથી પ્રથમ એણે બેબિલેાન રાજ્યપર ચઢાઇ કરી અને ત્યાંના રાજાને બાળબચ્ચાંસહિત પકડીને કતલ કરી નાખ્યા. પછી તે અમીનિયામાં ગયા. ત્યાંના રાજા અરજન એના આક્રમણથી ભયભીત બનીને તેને શરણે આવ્યા અને અખૂટ ધન આપીને એની અધીનતાનેા સ્વીકાર કર્યાં. એ દિવસેામાં મેડિયાનેા રાજા ક્ારનસ અત્યંત ખળવાન મનાતા હતા. એવું ખળ તેાડવાને નીનસે મેડિયાપર ચઢાઇ કરી અને યુદ્ધમાં. રાજા-રાણી અને એમના સાત પુત્રાને કેદ કરી, રાજ્યપર પેાતાના અધિકાર જમ બ્યા. એ વિજયથી નીનસની મહત્ત્વાકાંક્ષા ખૂબજ વધી અને તે ભારતવ અને મેટ્રિયા સિવાય સમસ્ત એશિયાઇ રાજ્ગ્યાને પેાતાની છત્રછાયામાં લઇને સત્તર વર્ષ પછી પેાતાની રાજધાનીમાં પાછે આધ્યે. હવે એને પેાતાની રાજ્યધાનીને સર્વાંંગ સુંદર બનાવવાની ઇચ્છા થઇ આવી. આ કામાં પણ એને ઉચિત સફળતા મળી અને કરાત નદીને કિનારે ૪૮૦ લોંગના પરિઘમાં એની ઇચ્છાનુસાર એક ગર તૈયાર થયું. એ નગરની આસપાસના કાટ ૧૦૦ ફુટ ઉંચા અને ૨૫ ટ પહેાળે! હતા અને એનાપર ૨૦૦ છુટ ઉંચાઇના પંદરસેા ખૂરજ હતા. ત્યારબાદ એને એટ્રિયા રાજ્યપર વિજય મેળવવાને અને ત્યાંની દિવ્ય સુંદરી સેમીરમિસને હસ્તગત કરવાના વિચાર આવ્યેા. આથી તે પ્રથમ કરતાંયે અધિક મેાટુ' સૈન્ય લઇને ગયે। અને અત્યંત મુશ્કેલીએ તથા આફતા પાર કરી પેાતાના મનેરથમાં સફળ થયેા. ,, નીનસના મૃત્યુ પછી એની રાણી સેમીરમિસ—જેના નામને અર્થે સીરિયાની ભાષામાં “ કબૂતરી થાય છે—અસીરિયાના રાજ્યસિંહાસનપર આવી. એણે પેાતાના પતિની લાશને શાહી મહેલમાં દફનાવીને અને એ ઇમારતને માટીથી ભરીને તેના ઉપર ૯ લોં ́ગ ઉંચી કબર બનાવવાની આજ્ઞા આપી. કહેવાય છે કે, રાત નદીના કિનારે એ હજુયે ઉભી છે અને એક શાહી ખૂરજની માફક નજરે પડે છે. પતિની માફક પત્નીમાં પણ અસાધારણ ઉત્સાહ અને ઉચ્ચ અભિલાષાએ હતી. સેમીરમિસ પણ સંસારમાં પેાતાનું નામ અમર કરવા ઈચ્છતી હતી. એથી ઉત્સાહથી પ્રેરાઇને એણે એખિલાન પ્રાન્તમાં અનુપમ નગર રચવાને વિચાર કર્યાં. આ કાર્યોને સારૂ દેશદેશાંતરથી કુશળ કરીગર, નિપુણ કલાકાવિા અને રંધર શિલ્પીને ખેલાવવામાં આવ્યા; જેમની સંખ્યા મજૂરા સાથે ગણતાં લગભગ ૨૦ લાખની થતી હતી. નગરનું નિર્માણ કરવાને સારૂ ઉત્તમેાત્તમ અને બહુમૂલ્ય સામગ્રી પણ બહારથી મગાવવામાં આવી, જેની કિંમતને! આંક મૂકવા અસંભવિત લાગે છે. ડાયડેારસનું કથન છે કે, એ અદ્વિતીય નગરની મધ્યમાં થઇ કરાત નદી વહેતી હતી. એના ઉપર પાંચ લાઁગ લાંખે। અને ત્રીસ ફુટ પહેાળેા પૂલ બાંધેલે હતેા અને એના બન્ને છેડે રાજમહેલ બાંધેલા હતા. એ પૂલ અને રાજમહેલ બાંધવામાં કારીગરાએ પોતાની સમગ્ર કલા ઠાલવી હતી. એ જોઇને દશ કાના મનમાં આનંદ થતે. મહેલની ચારે બાજુએ ૩૦ કૉંગના ઘેરાવાનેા કાટ હતેા; અને એનાપર ઉંચા મિનારા બાધેલા હતા, જેનાપર હિ‘સક પશુપક્ષીઓની જીવત મૂર્તિએ રંગબેરંગી મૂકેલી હતી. અને નગરના જે કાટ હતા તે વૃત્તાકાર હતા, જેને પરિધ ૬૦ શુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ nnnnnn ૧૬૨ શુભસંગ્રહ–ભાગ પાંચમો ફર્લાગ હતો. તેના ઉપર જંગલી પશુ પક્ષીઓનાં યુદ્ધ, અશ્વારૂઢ સેમીરમિસન ભાલાથી થતો ચિત્તાને વધ, નીનસ અને સિંહની કુસ્તી વગેરે રંગીન દસ્ય જીત હોય તેવાં આળે ખેલાં હતાં. નગરને આ બહારનો કાટ એટલો બધે ઉંચે હતો કે ગગન સાથે વાત કરતો હે ય એમ લાગતું. એની પહોળાઇના સંબંધમાં લખાયું છે કે, એના પર ૬ રથ એકજ હારમાં સરળતાથી દોડાવી શકાતા હતા. કિલ્લા ઉપર ૨૫૦ મિનારા હતા; જે એકબીજાથી લગભગ દોઢ ફલાંગના અંતરે હતા. આ નગરના મધ્યભાગમાં ભગવાન બૃહસ્પતિનું એક વિશાળ મંદિર હતું. એમાં વિશુદ્ધ સુવર્ણની ૪૦ ફુટ ઉંચી મૂર્તિ હતી. મૂર્તિની સામે ૪૦ ફુટ લાંબી અને ૧૫ ફુટ પહેાળી સુવર્ણની એક ચોકી રાખી હતી, જેના પર સેનાના મોટા મોટા ઘંટ તથા પૂજાનાં અન્ય પાસે રાખવામાં આવતાં. આ નગર સર્વોત્કટ હોવાની ચર્ચા સિકંદરના ઇતિહાસલેખકે એ પણ કરી છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે, ભારતવર્ષ તરફ આવતી વેળા એણે એ જોયું હશે. આ તે થઈ કેવળ એક નગરની વાત. આવી જાતનાં અનેક નગર ફરાત અને દજલાના તટવતી સ્થળોમાં એણે નિર્માણ કરાવ્યાં. એને બંધાવેલો એક સ્તૂપ તો એકજ પથ્થરમાંથી કરાવ્યો છે અને તે ૧૫૦ ફુટ ઉચે, ૫ ફુટ પહોળો અને એટલે જ મોટો છે. હજુયે એ હયાતી ભોગવે છે. એની ગણના હજુયે સાત આશ્ચર્યમાં કરવામાં આવે છે. આ બધામાંથી પરવાર્યા બાદ સેમીરમિસ અત્યંત વિશાળ સૈન્ય લઈ મીડિયા ગઈ અને ત્યાં બાગિરસ્થાન પર્વતની તળેટીમાં પિતાને મુકામ કર્યો. એણે ભગવાન બહસ્પતિને સારૂ ૧૨ ફર્લોગ લાંબે એક બાગ બનાવરાવ્યો. બાગની તરફ પર્વતને જે દિવાલસમો ભાગ હતો એના પર તેણે પિતાની અને પિતાના એક હજાર શરીરરક્ષકાની મૂર્તિએ કે તરાવી. ત્યાંથી તે મીડિયાના ચાન નામના નગરમાં ગઈ અને એની નજીકના પર્વતની ઉચ્ચ સમભૂમિ પર એણે એક વિસ્તૃત બાગ અને વિશાળ ભુવન બંધાવ્યાં. એ સ્થાનની મનોહર છટાથી તે એટલી બધી મુગ્ધ બની ગઈ કે ત્યાંથી જવાનું એને મન ન થયું અને ભોગવિલાસમાં કાલક્ષેપ કરતી તે ત્યાં દીર્ઘકાળ પર્યત રોકાઈ. ત્યાંથી સેમી મિસ ઈકવતનની તરફ રવાના થઈ. માર્ગમાં જરગ્યુમને પર્વત આવ્યા; જે માઈલોપયત લાંબે, અત્યંત ઉચે અને દિવાલની માફક ઉભો ઢાળવાળો હતો. એ પાર કરવાને સારૂ પર્વતની પરિક્રમા કરવી એ પિતાના દરજજાની વિરુદ્ધનું માન્યું; અને તેથી પર્વત કેતરાવીને એક સુંદર માર્ગ બનાવરાવ્યો. એ રસ્તો હજુયે કાયમ છે અને તે “મીરમિસના માર્ગ”ના નામે સુવિખ્યાત છે. એ માર્ગ થઈને તે ઈકવતનમાં આવી. અહીંના નિવાસીઓને પાણીના અભાવે અત્યંત હાડમારી પડતી હતી. એ દૂર કરવાને સારૂ એણે એક દૂરના પર્વતમાંથી જ્યાં જળનો વિપુલ સંગ્રહ હત-નગરપયત ૪૮ કુટ ઉંડી અને ૧૫ yટ પહોળી એક નહેર ખદાવી. ત્યાંથી તે ઈરાન તથા પિતાનાં અન્ય રાજ્યોમાં વિચરતી તથા પ્રજાનાં દુઃખોનું નિવારણુ કરતી મિસર દેશમાં પહોંચી. મિસરનો લીબિયા પ્રાંત એના અધિકારમાં નહોતો. આથી એનો અધિકાંશ ભાગ પિતાના અધિકારમાં લઈ ત્યાંના ભગવાન બુહસ્પતિના પ્રસિદ્ધ મંદિરમાં પિતાનું મૃત્યુવિષયક ભવિષ્ય જાણવા સારૂ ગઈ. મંદિરના દૈવી શક્તિસંપન્ન પૂજારીએ એને કહ્યું કે તમારો પુત્ર વિનાયસ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરશે ત્યારે તમારું મૃત્યુ થશે; અને મૃ યુ બાદ પાનાં કેટલાંક રાજયોમાં દેવીની માફક તમારી પૂજા થશે.” ત્યાંથી તે ધૂપિયા અને અનેક આશ્ચર્યજનક સ્થળોએ ઘૂમતી-ફરતી ઘણા લાંબા વખતે પોતાની રાજધાનીમાં પાછી આવી. - સેમીરમિસે ઘણા વખતથી સાંભળ્યું હતું કે “જગતમાં ભારતવર્ષજ એક એવો દેશ છે કે જે વિદ્યા, બુદ્ધિ અને કલાકૌશલ્યનું અદ્વિતીય પુણ્યક્ષેત્ર તથા જીવનને અલાકિક આનંદ અને વૈભવ આપનારું સાક્ષાત સ્વર્ગ છે, ત્યાં નથી જળાશયાની તાણ કે નથી દુકાળની આશંકા. જેવાં ફળફૂલ ત્યાં ઉત્પન્ન થાય છે, તેવાં સંસારના અન્ય દેશવાસીઓને તે શું, પરંતુ દેવતાઓને પણ દુર્લોભ છે, સોનું, ચાંદી, રતન આદિ અમૂલ્ય પદાર્થોથી ત્યાંની ખાણ ભરેલી છે. ત્યાંનાં જંગલમાં અસંખ્ય હાથી છે. અને તેના જેવા હાથી અન્ય કયાંયે જગતભરમાં શોધ્યા પણ જડે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષપર સેમીરમિસની ચઢાઈ ૧૬૩ આવી આવી વાતે હમેશાં તેના કાને આવતી હોવાથી એના મનમાં લેભાગ્નિ પેદા થયો અને એણે ભારતવર્ષને જીતીને પિતાના સામ્રાજ્યમાં ભેળવી, પિતાની કીર્તિ સદાને માટે અમર કરવાનો દઢ સંકલ્પ કર્યો. એ સંકલ્પને કાર્યરૂપમાં પરિણત કરવાને એણે આજ્ઞા દીધી કે, સામ્રાજ્યભરમાં જેટલા સાહસી અને હૃષ્ટપૃષ્ટ માણસો મળે, એ બધાએ સૈન્યમાં દાખલ થઈ જાય. સૌને નવીન અસ્ત્રશસ્ત્ર અને બખ્તરો આપવામાં આવે. ભારતવર્ષની નદી પાર કરવાને સારું સામ્રાજ્યના સમુદ્રતટવર્તી પ્રાંતોમાંથી ઈમારતી લાકડું મંગાવી નૌકાઓ તૈયાર કરવામાં આવે. આ બધું થયું તો ખરું, પરંતુ ભારતવર્ષના પ્રબળ હાથીઓનો સામનો કરવા સારૂ શું કરવું ? એ પાસે હાથીઓ ન હતા. એ ઉણપની પૂર્તિ કરવાને, અથવા તે ભારતવાસીના મનમાં ભય ઉત્પન્ન કરવાને સારૂ, એણે ત્રીસ લાખ કાળા બળદોને સંહાર કરાવ્યો અને એમનાં ચામડાંમાંથી નકલી હાથી તૈયાર કરાવવાની યોજના કરી. હાથી બનાવવાનું કામ અત્યંત છુપી રીતે કરાવવામાં આવ્યું, કે જેથી શત્રુપક્ષના જાસુસો એ રહસ્ય જાણું ન જાય. યુદ્ધની તૈયારી કરવામાં બે વર્ષ વીતી ગયાં. ત્રીજે વર્ષે તે પોતાની સેના લઈને બેફક્રિયા પ્રાંતમાં આવી. સિમસ લખે છે કે, એના સૈન્યમાં ત્રીસ લાખ પાયદળ, વીસ લાખ ઘોડા, એક લાખ રથ, એક લાખ ઊંટ, બે હજાર નૌકાઓ તથા અસંખ્ય નકલી હાથીઓ હતા. ભારતવર્ષના રાજા શતાબ્રવત્સને જ્યારે સમાચાર મળ્યા કે, રાણું સેમીરમિસ લડવાને સારુ વિશાળ સૈન્ય લઈ આવી રહી છે, ત્યારે તે પણ શત્રુને સામને કરવાને તૈયારીઓ કરવા લાગ્યો. એ દિવસોમાં નદીનાળાંઓનાં તટવર્તી સ્થાનમાં મનુષ્યની ઉંચાઈનાં બેતવૃક્ષ બહુ થતાં હતાં. એનાં લાકડાંમાંથી એણે ચાર હજાર નાવે તૈયાર કરાવી નવાં નવાં શસ્ત્રાસ્ત્રો, રથ આદિ તૈયાર કરાવ્યાં અને દેશના મહાન યોદ્ધાઓને શત્રુપક્ષને મદમર્દન કરવાને સારૂ એકત્ર કર્યા. અસંખ્ય જંગલી હાથીઓ પકડાવીને તેમને યુદ્ધકળા શીખવી; અને એવી રીતે લડાયક હાથીઓમાં વૃદ્ધિ કરી. યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી લીધા બાદ શતાબ્રુવલ્સે સેમીરમિસને પિતાના દૂતદ્વારા એક પત્ર મોકલાવ્યો. એમાં લખ્યું હતું કે, મહારાણી ! શું વિધાતા તમારા સામ્રાજ્ય અને તમારી પ્રિય પ્રજાનું અમંગળ ચાહે છે, કે તમારા મનમાં ભારતવર્ષ સાથે વિના કારણે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ આવી છે ? ભારતવર્ષ કાંઈ તમારો શત્રુ નથી. એણે કદીયે તમારા સામ્રાજ્ય અને તમારી પ્રિય પ્રજાનું અનિષ્ટ નથી કીધું; તે પછી તમે ભારતરૂપી માતાને પકડવાને સારૂ દળબળસહિત ઉડતાં શા સારૂ આવી રહ્યાં છે ? આપની આ ધૃષ્ટતા અક્ષમ્ય છે. ભારતવર્ષ એ સહન નહિ કરી શકે. એનું પ્રબળ તેજ તમને સૈન્ય સહિતભમ કર્યા વિના નહિ રહે. તમારો દેશ તમારાપર ધૃણ દાખવશે અને વિના કારણે પોતાની પ્રજાને રક્તથી નદીઓ વહેવડાવ્યાનું કલંક તમારા માથે આરોપશે. ભારતવર્ષની સાથે બાથ ભીડવી એ પોતાના હાથે જ પિતાનું પતન કરવા જેવું છે, એ શું તમે નથી જાણતાં? માટે સાવધ થાઓ, અને તમારી અસંખ્ય સેનાને પ્રાણદાન દેવાનું પુણ્ય લઈ જે જગાએ આ પત્ર મળે ત્યાંથી જ પાછાં જાઓ; અન્યથા સમરભૂમિમાં આવ્યા બાદ પ્રાણ બચાવવાને અવસર ફરીથી નહિ મળે. પત્ર વાંચીને સેમી મિસ હસી પડી; અને પત્રના ઉત્તરમાં લખ્યું કે “ભારતીય નરેશની શરતા અને યુદ્ધ કૌશલ્યની પરીક્ષા લેવાને હું અત્યંત ઉસુક છું. આશા છે કે, તેઓ તૈયાર રહેશે.” આવો ઉત્તર પાઠવીને તે આગળ વધી. જ્યારે તે સિંધુ નદીની નિકટ આવી પહોંચી ત્યારે નદીમાં શત્રુપક્ષની સહસ્ત્ર નૌકાઓ યોદ્ધાઓ સહિત જલક્રીડા કરી રહી હતી. એણે પણ પિતાની નૌકાઓ જળમાં વહેતી મૂકી અને ઉત્તમોત્તમ અનુભવી સૈનિકોની સાથે એમાં સવાર થઇ: અને જરૂરીઆતના પ્રસંગ સારૂ એક સૈન્યસમૂહ તટપર તૈયાર રાખી તે આગળ વધી. સાથેજ ઉભય પક્ષના રણમદમસ્ત વીરનાં હદય પણ આહાદથી ઉછળવા લાગ્યાં. આકાશ જયજયકાર તથા રણવાદ્યોના ભયંકર નાદથી કંપી ઉઠયું. સૈનિકના રધિરથી નદી રક્તવણું થઈ ગઈ; અને એમની વેષભૂષાની પ્રતિષ્ઠાયાથી એણે વિકરાળ રૂપ ધારણ કર્યું. એની આ વિકરાળતા કેટલા સમય સુધી રહી એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ ખબર નથી, પરંતુ એ અવસરે એના પર સહસ્ત્રો સૈનિકનું બલિદાન દેવાયું–લેવાયું. હજારો નૌકાઓ એના વક્ષ:સ્થળમાં લીન થઇ ગઈ અને અસંખ્ય ભારતીય બંદીવાન બન્યા. નદીની મધ્યમાંના ટાપુઓ અને તટવતી નગર એ દિવસે વિદેશીઓને બન્યા અને એમની સ્વતંત્રતા કેટલાક વખતને સારૂ પરતંત્રતામાં ફેરવાઈ ગઈ. શતાબ્રુવલ્સ આ સમસ્ત દસ્થ પિતાની આંખેએ નિરખી રહ્યો હતો અને આખરે પોતે ભયભીત બની નાસી રહ્યો છે, એમ શત્રઓને બતાવવા એણે પોતાના સિન્યને પાછા ફરવાની આજ્ઞા આપી. તે જાણતો હતો કે, એમ કરવાથી શત્ર નદી પાર ઉતરશે અને એને બદલે પિતાની ઈચ્છાનુસાર તેને મળશે. અને બન્યું પણ એવું જ. જ્યારે સેમી મિસે જોયું કે શત્રઓ નાસી રહ્યા છે ત્યારે તે ઉત્તેજિત બની અત્યંત શીઘ્રતાથી નદીપર નૌકાઓને વિશાળ પૂલ બનાવીને અને એના રક્ષણનો ભાર ૬ લાખ સૈનિકોને મેંપીને બાકીના લશ્કર સાથે શત્રુનો પીછો પકડવાને તે આગળ વધી. યુદ્ધક્ષેત્રમાં આવી એણે નકલી હાથીઓને સમુદાય શત્રઓને ભયભીત કરવાને સારૂ સૈન્યના અગ્ર ભાગમાં મૂક્યો. અહીં એક વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે કે, એ હાથીઓની મધ્યમાં સૈનિકે છુપાયેલા હતા. તેઓ જીવિત હાથીઓની માફક સંચાલન કરતા હતા. પ્રથમ તો આ હાથીઓનું વિશાળ ઝુંડ પોતાની તરફ આગળ આવતું જેને ભારતીય વીરો ગભરામણમાં પડયા; એમના વિજયની આશાપર નિરાશાની રેખા તરવરવા લાગી અને તેઓ આશ્ચર્ય પામવા લાગ્યા કે, અસીરિયામાં હાથીઓને આટલો મોટો કાફલો ક્યાંથી આવ્યો? પરંતુ આ ભેદ અનાયાસે ખુલ્લો પડી ગયો. પછી તો પૂછવું જ શું? શતાબ્રુવસે પિતાનું સૈન્ય આગળ ધપાવ્યું. સેમી મિસે પણ એમજ ક: આગળ વધતાં વધતાં જ્યારે તેઓ એકબીજાની સન્મુખ આવી પહોંચ્યાં, ત્યારે શતાબ્રત્યે ઘેડા અને રથને પિતાની સેનાના અગ્રભાગમાં રાખ્યા. સમીર મિસે જોયું કે, શત્રુ હવે શસ્ત્રપ્રહાર કરનાર છે, એટલે એણે પણ સૈન્યના અગ્રભાગમાં નકલી હાથી ઉભા કરી દીધા. એટલામાં ભારતીય ઘોડેસ્વાર શત્રુઓ પર તૂટી પડયા; પરંતુ એમની ભારે દુર્દશા થઈ. ઘોડેસ્વારેને જે દરથી હાથી દેખાતા તે સમીપ પહોંચતો વિચિત્ર પ્રકારનાં જીવધારી દેખાવા લાગ્યો. એવાં પ્રાણીઓનો સામનો કરવાનો અભ્યાસ ન હોવાથી તથા એમના દેહમાંથી નીકળતી તીવ્ર ગંધ ન સહી શકવાથી તેઓ ભડક્યા અને પડતા આખડતા તથા સ્વારોને પગનીચે કચડતા, જયાં માગ જો ત્યાં નાસી છુટયા. સેમીરમિસને અનાયાસે આ સુંદર તક મળી આવી. તે ચૂંટી કાઢેલા સૈનિકોને લઈને બચેલા સ્વાર પર તૂટી પડી અને એમની જીવનલીલા પૂર્ણ કરી નાખી. શતાબ્રુવલ્સ આ અનિશ્ચિત હારથી કાંઈક આશ્ચર્ય પામે; પરંતુ એની પરવા ન કરતાં એણે શત્રુઓને યોગ્ય ઉત્તર આપવાને પાયદળ સૈન્યને આગળ ધપાવ્યું અને સેનાના મુખ્ય ભાગમાં હાથીઓને ગોઠવી દીધા; એટલું જ નહિ, પરંતુ તે પેતાના હાથીપર બેસીને પોતાના યૂહની વામ બાજુમાં આવી ઉભો રહ્યો અને યુદ્ધસંચાલનનું કાર્ય સ્વયં કરવા લાગ્યો. હવે સેમીરમિસના હાથીઓનું કશું ન વળ્યું. તે રમકડાંજ હતાં અને રમકડાંની માફકજ ક્ષણભરમાં નષ્ટ થઈ ગયાં. શતાબ્રુવલ્સને હાથી આગળ વધતાજ ગયા ને થોડી વારમાં તે શત્રુના વ્યુહને ભેદીને હાહાકાર મચાવી દીધું. એ સમયે કેટલાયે અસીરિયાના યોદ્ધાઓ હાથીના પગતળે છુંદાઈને મૂઆ. કેટલાયે હાથીના દંકૂશળથી ભોંકાઈને મરણને શરણ થયા અને કેટલાયે એમની સૂંઢના ઝપાટાથી આકાશમાં અદ્ધર ઉછળી પૃથ્વી પર પટકાઇને મૃત્યુવેશ થયા. ભારતીય દ્ધાઓએ શત્રુઓની સારી પેઠે ખબર લીધી અને રણક્ષેત્રમાં એમની લાશનો મેઢો ઢગ રચી મૂક્યો. અસીરિયાની સેના ભયભીત થઈ ગઈ હતી એટલે તે ઝાઝી વાર થોભી શકી નહિ અને જીવ લઈને નાસવા લાગી. આ અવસરે શતાબ્રાન્સ અને સેમીરમિસનો ભેટો થઈ ગયો. શતાબ્રુવસે એનાપર તીરેનો મારો ચલાવ્યો અને એના હાથ તથા ખભાને વિંધી નાખ્યા. જે સેમી મિસને ઘેડે અત્યંત તેજથી નાસી છૂટયો ન હોત તો સેમીરમિસનો અંત આવત અથવા તે જીવતી કેદ પકડાઈ જાત, એમાં સંદેહ ન હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ એક કવિરાજ કી કામના ૧૬૫ સેમીરમિસ પૂલ પાસે પહેાંચી અને જોયું તે। એના બચેલા સૈનિકા પૂલ ઉતરવાને સારૂ ખૂબ અધીર બની ગયા હતા અને એકબીજાને ધક્કા મુક્કી મારી આગળ જવાની કાશીશ કરતા હતા. પૂલની પહેાળાઈ તેએ બધા સાથે નીકળી શકે એટલી નહેાત; અને તેથી ધણા સૈનિકા હાંસાતેસીમાં કચરાઈ મૂઆ; અને ધણા નદીમાં પડી જળચર પ્રાણીઓના ભાગ થઇ પડયા. શતાવસે નાસતા શત્રુઓને પીછે લેવાના વિચાર કર્યા; પરંતુ એના બુદ્ધિમાન મંત્રીઓએ એને એમ ન કરવાની સલાહ આપી. આથી તે વિજયડ કા બજાવતા પાછે ફર્યાં. આ તરક્ સેમીરમિસ પોતાના ભાગ્યને દેષ દેતી કેવળ સૈનિકા લઇ પાછી પેાતાના દેશ તરફ ચાલી નીકળી. આ પરાજયથી એને એટલી લજ્જા આવી ગઇ કે તે દિવસથી એણે યુદ્ધનુ નામસુદ્ધાં પણ ન લીધું. કેટલાક વખત પછી એક દિવસ એક હબસી ગુલામના આધાતથી સેમીરમિસ બહુ જખમાઇ, અપરાધીને પકડવામાં આવ્યે અને એણે પ્રકટ કર્યુ કે, એના પુત્રના ષડય`ત્રથી એણે એ મૃત્ય કર્યું” હતું. સેમીરમિસને ભગવાન બૃહસ્પતિના પૂજારીએની ભવિષ્યવાણી યાદ હતી. એણે તે વખતે એક દરબાર ભરાવ્યા અને પેાતાના પુત્રને રાજતિલક કરાવી, હાજર રહેલી પ્રજા તથા રાજાને નવા સમ્રાટ્ની આજ્ઞાનું પાલન કરવાની શિક્ષા આપી. પછી તે ૬૨ વર્ષની ઉંમરે ૪૨ વર્ષી રાજ્ય કરીને મૃત્યુ પામી, ६५ - एक कविराज की कामना બના દે। બુદ્ધિહીન ભગવાન. તર્કશક્તિ સારી હી હર લેા, હરા જ્ઞાન-વિજ્ઞાન; હરા સભ્યતા—શિક્ષા—સંસ્કૃતિ—નવ્ય-જગત કી શાન. વિદ્યાધનમદ–હરા, હરા હૈ હરે! સભી અભિમાન; નીતિ–ભીતિ સે પિંડ છુડા કર કરો સરલતા-દાન. નહીં ચાહિયે ભાગ યાગ કુછ નહીં માન–સમ્માન; ગ્રામ્ય—ગવાર બના દે, તૃણસમ–ઢીન નિપનિર્માન. ભર ા હૃદય ભક્તિ-શ્રદ્દાસે કરા પ્રેમકા દાન; પ્રેમ સિધુ ! નિજ મધ્ય ડુબેાકર મેટા નામ નિશાન. ‘તર્ક ત્રસ્ત’ (‘કલ્યાણ” ના ભક્તાંક ઉપરથી) આ હિંદ ઉપરનાં પરદેશી આક્રમણામાં આ આક્રમણની કથા ઘણાને અજ્ઞાત હશે. અલેક્ઝાંડરના આક્રમણુથી આ વધારે રસિક છે અને એધુ સાહસિક નથી. એની ઐતિહાસિકતા દ્રુજી વિશેષ પૂરાવાની અપેક્ષા રાખે છે. આ જાણીતા “પ્રસ્થાન” માસિકના આષાઢ મહિનાના અંકમાં જ્ઞાનગોચરીના મથાળા નીચે સંગ્રહિત છે. ત્યાંથી તંત્રી અને લેખકના આભાર સાથે અહીં ઉદ્ધૃત કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે ઘ– પુરોળ? જાઓ, ગુન્હેગારને હાજર કરો !” “જી હજુર !” ન્યાયાધીશના હુકમની સામે માથું ઝુકાવી કંસ્ટેબલે કહ્યું અને તે ગુન્હેંગારને લઈ આવવા માટે જેલ તરફ ચાલ્યો ગયો. - “વહાલા વાચક ! અમેરિકાના પાટનગર ન્યુયોર્ક શહેરની હાઈકોર્ટમાં આજે બહુજ ભીડ. છે. કયાંયે ખાલી જગ્યા જોવામાં નથી આવતી. આસપાસનાં ગામ અને નગરોમાંથી પણ કેટલાએ. લોકે ન્યુર્કની વડી અદાલતમાં આવ્યા છે. જે કેસમાં સ્ત્રી ગુન્હેગાર હેય, એ અમેરિકામાં આ પહેલેજ કેસ છે. ત્યાં અંગ્રેજોની સત્તા શરૂ થઇ ચૂકી છે અને લોકો એના ન્યાયનું ધોરણજાણી લેવા માટે આવ્યા છે. મિ. કૅબર્ટ જોસફ ન્યાયાધીશના જબરદસ્ત જોખમદાર આસન ઉપર બેઠેલો છે. લોકે આપસઆપસમાં વાત કરી રહ્યા છે. કોઈ કહે છે કે “ એક સ્ત્રી પર કેસ ચલાવો, એ કાંઈ સભ્યતા કે શિષ્ટતા નથી.” કઈ કહે છે કે “ જુઓ, હમણાંજ ન્યાયની ખબર પડી જશે. શી ખબર કે એક સ્ત્રીને ન્યાયાધીશે શામાટે ૫કડી મંગાવી છે ? ” આ બનાવ ઇ. સ. ૧૭૦૭ માં બનેલો છે. આજની જબરદસ્ત ભીડ જેઈ અંગ્રેજી સત્તાએ પોલીસની એક ટુકડી બેલાવી અદાલતની આસપાસ ગોઠવી દીધેલ છે. સરકારને ડર છે કે, જ્યાં બળ ન થઈ જાય; કારણ કે અહીં પણ સ્ત્રીઓને જબરૂં સન્માન આપવામાં આવે છે. ગુન્હેગાર એક સ્ત્રી છે. કેટલાકની–સાક્ષીઓની જુબાની ઉપરથી જાણવામાં આવ્યું છે કે, એ કેટલાએ બચ્ચાંઓનાં ખૂન કર્યા છે ! અને તે એક તળાવને કિનારે તેમ કરતાં પકડાઈ છે. જુઓ, વાત ખરી છે કે બેટી, તે હમણાં જ જાણવામાં આવી જશે. “સિપાઈ ! જુઓ કે, ગુન્હેગાર આવે છે કે નહિ ?” જજ રેંબર્ટ જોસેફે કહ્યું. “હજુર ! એ જુઓ, એ અવે છે.” સિપાઈએ કહ્યું. સામેથી મહામહેનતે ભીડને હઠાવતો કોંસ્ટેબલ એક શાતમૂર્તિ નારીને લઇને ચાલ્યો આવે છે. એ કોર્ટમાં આવ્યો. સિપાઈજ જજ સાહેબને નીચે મૂકી સલામ કરી અને ગુન્હેંગારને જડજની સામે ઉભો કરી દીધો. ન્યાયાધીશે એ ગુન્હેગાર સ્ત્રીને ઉદ્દેશીને કહ્યું – “મિસિસ એરંડલ ! તમારા ઉપર ગુનો સાબિત થઈ ગયે. એ તમારે જાણી લેવું જોઈએ. ” હા, તે મેં જાણી લીધું છે ” ગુન્હેગાર સ્ત્રીએ કહ્યું. “તો પછી કહો, તમારે કાંઈ કહેવું છે ? ” “કાંઈ નથી કહેવું ! ” એટલે એમ કે, તમે તમારો ગુનો કબૂલ કરો છો એમજ ને ?” “એ પૂછો છો શા માટે ? શું અત્યાર સુધી તે કબૂલ નથી કર્યો ?” “કેટે જે કાંઈ પૂછે છે તેને જ જવાબ આપે. ” આ ફેંસલાને દિવસે ફરીને સારી રીતે પૂછી જોવાનો રિવાજ છે. “તો મારે ગુહે કબૂલજ છે !” “જે બચ્ચાંઓને તમે કરતાથી નિર્દયપણે રહેંસી નાખ્યાં તે બચ્ચાં કોનાં હતાં ?” માફ કરો ! એ હું નથી કહી શકતી. ” “ઓ ગુન્હેગાર ઔરત ! સાંભળ. જે તું શરૂઆતમાં જ તારા અપરાધો છુપાવી લેત, તે કદાચ બચી પણ જાત; કારણ કે એ નિર્દય કામ તેંજ કર્યું છે, એને પ્રત્યક્ષ પૂરાવો જ નહતો. પણ જ્યારે તે બધે અપરાધ તારા પોતાનાજ માથે ઉઠાવી લીધો છે તો પછી શામાટે ડરે છે ? આ રિવાજ પ્રમાણે પણ વત ! ” જજ સાહેબની વાત સાંભળી મિસિસ એરંડેલ કેટલીક વાર ચૂપ રહી. એ અપરાધી અબળાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ગુન્હેગાર કાણુ ? ૧૬૭ અંતઃકરણમાં જબરી ગડમથલ થતી હતી. એના અંતરમાં એક જાતની ચળવળે જબરૂ જીદ્દ મચાવ્યું હતું. આખરે એણે મ થું ઊંચું કયુ` અને તે કહેવા લાગીઃ— “ નામવર જડ્ઝ સાહેબ ! તે! હવે આપ મારા પહેલાંના શબ્દો કે જુબાનીને ફેંકી દે અને આજે મારી જુબાની અદિથી અતસુધી લખી લ્યે. આજે હું બધી વાતે સફ સાફ અને સાવ સાચેસાચીજ કહીશ. લખા, શરૂ કરેા. જે બાળકાનાં ખૂન થયાં છે તે મારાં પેાતાનાંજ અચ્ચાં હતાં, કે બીજાનાં નહિ, લખ્યુ` કે સાહેબ ?” આ શબ્દોના ઉચ્ચાર કરતાં એ સ્ત્રી જરા પણ અચકાઇ નહિ કે ગભરાઇ પણ નહિ. એ મહિલાના મુખમંડળ ઉપર તરવરતા ભાવા, એની સત્યતા પૂરવાર કરતા હતા, છતાં પણુ જડ્સે કહ્યું:“મને વિશ્વાસજ નથી આવતા કે, કાઇ પેતાનાંજ બાળકાનાં ખૂન કરી શકે ?’’ '' હા, મારી શકે છે. ખૂન પણ કરી શકે છે ! મે તેમ કર્યું છે ખરૂ! તમે મારી જુબાની લખતા જાઓ. છેવટે તમને પેાતાનેજ વિશ્વાસ આવી જશે! '' (૨) જજ સાહેબ! મારા નામ ઉપરથીજ આપને જણાઇ આવ્યું હશે કે, હુ` એરડેલ વંશની એક છે!કરી છું. મારાં લગ્ન એક ગરીબ ખેડુત સાથે થયાં હતાં; કારણ કે હું કાંઈ પૈસે, વૈભવ કે સુખવાસનાની ભૂખી નહેાતી. હું મારા નાનકડા ને ટુંકા જીવનને શાંતિમય જીવન બનાવવા માગતી હતી. ’’ "" “એજ સુખસ્વપ્નના સ્મરણમાં મે' ધન-વૈભવની પરવાહ કરી નહિ. શાંતિ-શાંતિ, એ તા ભીંત ઉપર પડેલે પડછાયા છે. તે જોને નાનું બચ્ચું' તેને પકડી લેવા દોડી જાય છે; પણ તેનું માથું એ ભાત સાથે અફળાઈને એ રેવા માંડે છે. નામવર ! મારાં લગ્ન થયા પછી હું કેટલાક દિવસા સુધી બહુજ સુખી રહી. આખા દિવસ મહેનત કરી આવી મારા પતિદેવ બચ્ચાંએને રાજા કહી ઊંચકી લેતા હતા. રાત્રે એ સાદા એરડામાં હજી પણ મને યાદ છે કે, તેઓ મને ઘણાજ પ્રેમથી છાતીએ ચાંપતા. એ સુખાથી હું મને પેતાને બહુજ ભાગ્યશાળી સમજતી, અંગ્રેજોના રાજ્યને પણુ હું બહુજ શાંતિમય રાજ્ય માનતી હતી.” 66 તમારા (સરકારના) રાજ્યમાં જમીનદારેએ એક જુલ્મી નિયમ કરી રાખ્યા છે. ખેડુતને જરૂરને વખતે પૈસા તેએજ આપે છે. બીજાઓને સાદૂકાર બનવા નથી દેતા; છતાં પણ વ્યાજ ખીજાએક કરતાં ઘણું જ વધારે પડતુ લે છે. બાપડા ખેડુતેા પેાતાના કિંમતી લેાહીનું પાણી કરી મહામહેનતે એ કરજમાંથી છૂટી શકે છે. મારા પતિ પણ કરજ લેતાં બહુજ ગભરાતા. બીજો કાઈ ઉપાયજ નહાતા. અમને બહુજ થાડા રૂપિયાની જરૂર હતી. એક દીકરેા, એક દીકરી, એએ અને હું. એ અમારૂં કુટુબ ! મારા પતિ વર્ષ પૂરૂ થતાં થતાં તેા કરજ ચૂકવી દેતા અને શાંતિમય શ્વાસ લઇ ફરી પેાતાને કામે લાગી જતા.” “પણુ નિષ્ઠુર અને વિકટ વિધાતાથી મારી આ શાંતિમય ક્રિયા-ક્રીડા જોઇ શકાઇ નહિ. એણે એમાં ફેરફાર કરી નાખ્યા. આનંદની જગ્યાએ વિષાદનું રુદન છવાઇ ગયું. ખેડુતેની ઉપર આપત્તિએનાં આભ તૂટી પડયાં. અચાનક કાળ પડયા; એટલા માટે કરજ લેવું પડયું. બીજે વર્ષે પણ કાળ પડવાથી અમે કર્જ ભરી શકયાં નહિ. ફરી વ.ર કરજ કરવુ પડયુ. ત્રીજે વર્ષે પણ એમજ બન્યું-કાળ પડયા. અમે લૂટા-લેવાઇ ગયાં. માથા પર એ વનું કરજ ! ખાવા માટે અનાજના એક પશુ દાણે! નહિ. અમે ભયંકરથી પણ ભયંકર હાલતમાં આવી પડયાં. અમારા જીવનમાં જબરૂ' અંધારૂ છવાઇ ગયું.” “જમીનદાર-સાદૂકારની પાસે જતાં મારા પતિ અચકાતા-ગભરાતા. ત્યાં જવાથી તેમને પાલ્લું કરજ આપવું પડત અને તેમની પાસે હતુ. પણ શું કે જે આપે? એ તે ક્રી કરજજ લેવા માગતા હતા. મને-કમને મારા પતિ જમીનદારની પાસે ગયા. કામ કઠણ હતું. આ વખતે એણે રૂપિયા આપ્યા નહિ. એ અમારી જમીનના લાલચી હતા અને કરજને બદલે જમીન જપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ કરી લેવા માગતો હતો. મારા શાંતિપ્રિય પતિએ જમીનદારને કહ્યું–સાહેબ ! ગરીબ ઉપર દયા કરે. આ વખતે જેમ બનશે તેમ રૂપિયા ભરી દઈશ. ગમે તેમ થાય તો પણ ખેતી તો કરવી જ પડશે સાહેબ ! ” “જમીનદારે રૂપિયા આપવાનું કબૂલ કર્યું; પણ એવી શરતે કે એકના બે પાછા આપવા. અહીં તો જીવન-મરણને સવાલ હતો. પતિએ તે મુજબ લખી આપ્યું. રૂપિયા મળ્યા. ખેતીનું કામ શરૂ થઈ ગયું.” આ વર્ષે પણ મારા પતિ ચિંતાતુરજ હતા. તે કહેતા કે “જે આ વર્ષે પણ દુકાળ પડ્યો તે.'” “હું એમને વચમાંજ અટકાવી દઈ કહેતી કે શું વારે વારે દુકાળ પડે છે? નહિ. એ બનવાજોગ જ નથી. ” “અમે બન્ને અંતઃકરણપૂર્વક તે દયાળુ પરમાત્માની પ્રાર્થના કરતાં. અમને આશા હતી કે, આ વર્ષ મજાનું જશે ! અમારી મહેનત એળે નહિ જાય. એ બહુજ ઉમેદથી અને આશાભર્યા અંતરે કામ કરવામાં લાગી ગયા હતા. વેળાસર વરસાદ પણ આવ્યું. બધાં ખેતરે લીલાંછમ થઈ ગયાં. મોલ મજાના ઉગી નીકળ્યા. અનાજ પણ પાકી ગયું અને પાક પણું ઘણાજ સારે ને સરસ હતો. આ વર્ષે મારા પતિદેવ બહુજ આનંદમાં હતા-ખુશી હતા અને સાથે સાથે હતા પણ સતોષી ! જાણે કે તેમને આ બધું એ વગરમહેનત મળી રહ્યું હોયની !” “નામવર ! હું પહેલાં જ કહી ચૂકી છું કે, નસીબ અમારી વિરુદ્ધ હતું. અમે અભાગી હતાં. એક દિવસે ખેડુતેએ ખેતરમાં જઈને જોયું તે હાય..! પાક બધાએ સૂકાઈ ગયો હતો, અનાજ બળી ગયું હતું. આ બધું એ રાત્રે પહેલા જબરજસ્ત હીમનું પરિણામ હતું. હાય ! ખેડુતને એટલો વળી ગયેસત્યાનાશ થઈ ગયું. હીમને લીધે પાક બળી જવાથી ખેડુતોનાં હદય ફાટી પડયાં. હવે તે મારા પતિદેવ આ જીવનને તદ્દન નકામું ગણવા-માનવા લાગ્યા.” “જમીનદારને રૂપિયા ભરવાજ જોઇતા હતારૂપિયા ભર્યા વિના એ ગામમાં રહેવું બહુજ મુશ્કેલ હતું. રૂપિયા આપવા કયાંથી? પાસે કાંઈ નહોતું. ખાવાના સાંસા હતા. કાંઈ સૂઝતું નહોતું. આખરે નક્કી કર્યું કે, બળદ વેચીને કરજ ભરવું ! બળદો મને બહુજ પ્રિય હતા. એ અમારા દેહલા દુઃખદાયક દિવસોમાં સોબતે રહેનારા બહાદૂરો હતા. જે વખતે એ બળદ ખુટથી છોડી વેચવા માટે લઈ જવા લાગ્યા ત્યારે હું રોતી હતી. એ બળદને વિયાગ મને ગમતે નહેતો; છતાં પણ હું લાચાર હતી. હાય રે કરજ... અફસોસ !” “એ બળદો અમારા મિત્રો હતા, સચર હતા, નોકર હતા. અમારા આનંદદાયક દિવસના સાચા સાથી હતા ! અમારી દશા પલટાઈ ગઈ. અમે કંગાલ બની ગયાં; છતાં પણ અમે અમારા એ બળદોનો ત્યાગ નહોતો કર્યો. એ એવા બળદ હતા કે બોલાવતાંજ એકદમ દોડીને પાસે આવી જતા. હું જે કાંઈ ખવરાવતી તે ખાઈ લેતા અને ગુપચુપ પોતાની જગ્યાએજ ઉભા રહી જતા. ધનવાનને જેમ ધનનું અભિમાન હોય છે, તેમ એ બળદો ઉપર મને પણ જબરું અભિમાન હતું. એ બળદો મને મારા પિતાના પ્યારામાં મારા પુત્ર જેટલા પ્રિય હતા. આ બળદો નહેતા વેચાતા, પણ આત્મા અને સહૃદયતાનાં વેચાણ હતાં. હું એમને બળદ લઈ જવા નહોતી દેતી, પણ હાય જમીનદાર સદકારનું કરજ...યમરાજનું દેવું ! શરીર ધ્રુજી ઉઠે છે એ અંતઃકરણ ભયભીત થઈ પીડા પામે છે.” “મારા પતિ પણ રહેતા હતા; આંખેથી નહિ પણ હૃદયથી રતા હતા. આખરે તેઓ બળદ વેચવા બજારમાં ચાલ્યા ગયા. એ બળદ વેચીને કરજ ભરવામાં આવ્યું: હદયનું રક્ત વેચીને કરજ આપી દેવામાં આવ્યું હતું.” “ કેમ જજ સાહેબ ! તમે શા માટે માથું નીચું ઘાલી દીધું છે? લખો, એને બીજેજ દિવસે જમીનને કર વસૂલ કરવાની શરૂઆત થઈ. બધાએ ખેડુતે પાયમાલ થઈ ગયા હતા; પરંતુ જમીનદારને ભય સર્વને ભયભીત કરી રહ્યો હતો. લોકોએ ઘરનાં રાચરચીલા, વાસણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ગુન્હેગાર કોણ? કુસણ, ઢોરઢાંખર વેચી માટીને કર ચૂકવ્યો. જમીન મહેસુલ વસુલ કરવા માટે જમીનદારના સિપાઈઓ અમારે ત્યાં આવ્યા; પણ પાસે હતું શું ? કાંઈજ નહિ ! જ્યાં ખાવાના સાંસા ત્યાં જમીન મહેસૂલના રૂપિયા અમારી પાસે ક્યાંથી હોય? એક સિપાઈ હંટર લઈ અમારા ઘર તરફ આવ્યો. મેં મારા પતિને સમજાવી કહ્યું કે, એ સિપાઈને કહી દો કે, થોડા દિવસ થોભી જાવ. કાંઈક ધીરજ રાખે. રૂપિયા થોડા દિ પછી આપીશું. ઘણું ઘણું કાલાવાલા કર્યા પછી સિપાઈ ચાલી ગયા. મને પાકો વિશ્વાસ હતો કે, જમીનદાર ચૂપચાપ નહિ બેસે. એ જરૂર રૂપિયા વસૂલ કરશે અને પછી કંપીને બેસશે. ” બીજે દિવસે જમીનદારનો એક જમાદાર રૂપિયા લેવા આવ્યો. મેં રડી રડીને તેને મારી તમામ હકીકત કહી સંભળાવી. એ જમાદાર આવ્યો તો હતો રૂપિયા વસુલ કરવા, પણ એના અંતઃકરણમાં દયા હતી, મનુષ્યત્વ હતું, ઉદારતા હતી અને સહાનુભૂતિ તેમજ દુઃખિયાંઓની દાઝ પણ હતી. એની સામે જ મારાં વહાલાં ભૂલકાંએ રોટલીના ટુકડા માટે ટળવળતાં ટળવળતાં રડતાં હતાં. એ જોઈ જમાદારને દયા આવી ગઈ, એનું હદય પીગળી ગયું અને અમને ૨૦ કૅલર આપ્યા, ડબતાને આધાર મળી ગયો. અંતરનું આંદોલન શાન્ત થયું, પરંતુ શાંતિ. શાંતિ તે આવનારા તોફાનની શરૂઆત જ હોય છે. એથી હું પૂરેપૂરી બેફિકર નહોતી.” એ દિવસને વીયે આશરે ચાર મહિના થઈ ગયા હશે. એ નિર્દય જમીનદારે મારા પતિને બોલાવ્યા; તેઓ ગયા. થોડી વાર પછી કેટલાક સિપાઈએ મારે ઘેર આવ્યા. અનાજ વગેરે તમામ સામાન ઉઠાવી ગયા. પછી મને ખબર પડી કે, એ જમીનદારનું જ કામ હતું. હૃદયમાં તૉફાન મચી ગયુ કે, મારા પતિદેવનું શું થયું હશે ? એ કેમ હશે ? કેવી હાલતમાં હશે ?” એક કલાક પછી પતિદેવ ઘેર આવ્યા.એમનું મેં ઉતરેલું હતું-હદય ઉદાસ હતું. તેઓ દુઃખી દેખાતા હતા. તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા. જોયું તો જણાઈ આવ્યું કે, એમના શરીરમાંથી રક્ત ટપકી રહ્યું છે. પીઠ ઉપર ચાબૂકનો જબરો માર પડયે હતો. હાય ! શું મનુષ્ય મનુષ્યને અવું રાક્ષસી નરપિશાચ જેવું દુ:ખ દઈ શકે છે ? આટ આટલી નિપ્પરતાં કરી શકે છે ? હાય ! અરે એ પાપિયા ! આ તે શું કરી નાખ્યું? આમ મારું અંતઃકરણ ક્રોધથી ભરાઈ ગયું; પણ ગરીબના ક્રોધનો ઉપયોગ શે ? તે તો ફક્ત આંસુઓના રૂપમાંજ દેખાઈ શકે છે–ઢળી પડે છે ! હું રોવા લાગી. એ આવીને ગુપચૂપ બેસી ગયા. હું એમની પીઠે પાટા બાંધવા લાગી.” “પતિએ જબરોને લાંબો નિસાસો નાખી કહ્યું “એ દુષ્ય ૨૦ ડૉલર પણ ઝુંટવી લીધા.” “એને એમ કરવાને શે હક હતો ? તમે કેમ આપી દીધા? મેં લથડતી જીભે પૂછ્યું.” “હું કદીએ ન આપત, પણ મને ચાબુકના મારે વ્યાકુળ બનાવી દીધો. એ મારથી હું બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. એ વખત ૨૦ ઑલર એ રાક્ષસોએ મારી કમરમાંથી કાઢી લીધા. વહાલી ! મને બહુજ પીડા થઈ રહી છે. મને તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવા દે.” “મેં એમને સૂવાડયા. એ કરાંઝવા લાગ્યા. જે કે પૈસાવાળાને આવું દુઃખ હેત તે દવાએના ઢગલે ઢગલા થઈ જાત; પણ નિષ્ફર ને ક્રૂર નિર્દયતા! તું કોઈને પણ નથી ચાહી શકતી? કેણ જાણે છે કે, એ વખતે મારી ઉપર શું શું વીતક વીતી રહ્યાં હશે ?” હાય ! અંગ્રેજી રાજ્યમાં આ એક સ્વતંત્રતાનું જાજ્વલ્યમાન ઉદાહરણ હતું. ન્યાયી પદવીના અધિકારી પુરુષ ! શા માટે નિસ્તબ્ધ થઈ જાઓ છો ?” જડજ– “ ત્યાર પછી શું થયું ? ” “ ત્રણ દિવસ જેમ તેમ નવ્યું. પછી તો ઘરમાં અનાજને એક પણ દાણ રહે નહિ. પતિદેવ નોકરી માટે ઘેરથી નીકળી પડયા. એમને ગમે ત્રણ દિવસ થઈ ગયા, પણ એ પાછા આવ્યા નહિ. એ ત્રણ દિવસ અમે સાવ ભૂખ્યાં હતાં. જેમ તેમ કરી બચ્ચાંઓને ખાવાનું આપી દેવાતું. આખરે મેં અને મારી ઘરડી સાસુએ મજુરી કરવાનું શરૂ કર્યું ! પતિ તો ન આવ્યા તે નજ આવ્યા. તેઓ સુખેથી ઘેર આવી જાય એટલા માટે હું દરરાજ પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શુભસંગ્રહ-ભાગ પાંચમ કરતી. હું નથી જાણતી કે, મારી પ્રાર્થના પરમાત્મા સાંભળતું હતું કે નહિ ! હું માનું છું કે, કદાચ ગરીબોને માટે તેના પણ દરવાજા બંધ જ હશે.” મને ઉંઘ આવતી નહતી. અંતઃકરણમાં શંકાઓ અને ચિંતાઓ ભરેલી હતી, કોઈ કોઈ વાર હું હાથ જોડીને આકાશ તરફ જોતી-ઈશ્વરની દયા માટે યાચના કરતી. બહાર આવીને વારે વારે જોતી કે, તેઓ કદાચ આવીને દરવાજે ઉભા હશે અને અમને જગાડવા નહિ માગતા હોય. આમ કેટલીએ રાત્રિઓ મેં મારા મનમેહનના મંગલ માટે વ્યતીત કરી. આખરે હું બહુજબેહદ-ચિંતાતુર થઈ ગઈ. એ ચિંતા ભવિયમાં આવનાર આફતની અગાઉથી સૂચના હતી.” એક દિવસ મેં સાંભળ્યું કે, મારા પતિદેવ એક મોટરની નીચે કચરાઈ-ચગદાઈ જઈ પરલોકે પહોંચી ગયા ! હાય ! જડજ સાહેબ ! જરા વિચાર કરો કે, તે વખતે મારી ઉપર શું શું નહિ વીત્યું હોય મેટર ! રાક્ષસી મોટર ! ! માનવશરીરની ઉપર થઈને નીકળી ગઈ ! કોઈએ એને અટકાવી નહિ. કચરાઈ જવા બાદ મારા પતિને દવાખાને મોકલવામાં આવ્યા હતા કે કેમ? એ વિચારવાજોગ સવાલ છે. ધનવાન અમીરોના વિલાસને દંડ ગરીબની ઉપર પડે છે. ન્યાયાધીશ! કહી-કહે કે, આ કેવો અજબ ગજબનો ન્યાય છે. વારૂ ! ખરેખર, હવે એ કહેવાતા પરમકૃપાળુ પરમાત્માપરથી મારે વિશ્વાસ ઉઠી ગયો. ગરીબને કુટુંબસ્નેહ-પારિવારિક પ્રેમ-પૈસાદારોથી કેટલોએ વધારે હોય છે. મારી સાસુએ, મારા પતિના મોતની છબર સાંભળીને પિતાનું માથું એક પથ્થર ઉપર પછાડી દીધું. એ જરા જરા ટળવળ્યાં અને શાંત થઈ ગયાં. આ દુનિયાથી તેઓ દૂર થઈ ગયાં. મને પણ આ જીંદગીની ઉપર જબરદસ્ત કંટાળો આવી ગયો. હું આત્મહત્યા કરવા માગતી હતી, પણ મારી પાછળ બિચારાં બે નિર્દોષ ભૂલકાં હતાં-એક દીકરો અને એક દીકરી! મેં રડતાં રડતાં છાતી પર પથ્થર મૂકીને સાસુજીની ઉત્તરક્રિયા કરી. એ કામ પણ ભીખ માગીને મેં કર્યું.” ન્યાયાધીશ ! શા માટે તમે આંસુ લૂછી રહ્યા છે ? શા સારૂ આંસુ ખેલી રહ્યા છે ? જ્યારે દુનિયાની સહાનુભૂતિ ગરીબો તરફ નથી તે શા માટે તમે મારી સ્થિતિ ઉપર રડે છે ?” ન્યાયાધીશે બહુજ દુઃખથી માથું ઉંચું કર્યું અને કહ્યું—“વારૂ ત્યાર પછી શું?” “ત્યાર પછી બાળકો રડવા લાગ્યાં, ખાવાનું માગવા લાગ્યાં. હું એમને ખાવાનું આપું કયાંથી ? મારી પાસે છે શું અને હતું પણ શું ? ન્યાયાધીશ ! મારાં ભાગ્ય ફૂટી ગયાં હતાં. બાળકો રતાં હતાં અને મારું હદય ટળવળતું ને કપાઈ જતું હતું. કોઈ ઉપાયજ નહોતા. આખા દિવસ બાદ રાત્રે બાળકનાં મેં ઉતરી ગયાં. એમને એક કોળિયો પણ ખાવાનું નહોતું મળ્યું.” - “નાનકડી મેરીએ કહ્યું–બા! ખાવાનું આપ” વહાલા દીકરા જેકસે કહ્યું- બા ! મારા પિતાજીને બોલાવે તે અમને જરૂર જરૂર ખાવાનું આપશે. તું તે નથી આપતી.' ” જજ સાહેબ ! તમારે કોઈ બચ્ચાં છે ખરાં કે ? જે હોય તે તમો પિતે મારા જેવી હાલતમાં તમને પિતાને મૂકી જુએ અને પછી કાંઈક કલ્પના કરે એટલે તમને મારા દુઃખની કલ્પના આવી શકશે. ન્યાયાધીશ—એ ન્યાયાધીશ ! એજ વખતે મારું ભાવી ઘોર અંધકારમય બની ગયું. જીવનમાં રસ રહ્યો નહિ-સુખની કલ્પના પણ બાકી રહી નહિ. બાળકોએ ફરી કહ્યુંબા ! રોટલી–ખાવાનું આપ!” ” “ચાલો, હું તમને તે આપું.” . “એમ કહી હું બને બાળકોને બહાર લઈ ગઈ. થોડે દૂર ગયા પછી જેકસે કહ્યું–બા કયાં છે ખાવાનું ?” “ચાલ મારા બાલુડા--ચાલ, જરા આગળ વધ. હું તને ખાવાનું આપીશ.” ” “ચાલતાં ચાલતાં અમે એક તળાવની પાળે જઈ પહોંચ્યાં. મેં એક વખત બચ્ચાંઓને પ્રેમભરી નજરે જોયાં. એ વખતે ખાવાનું મળશે, એ આશાએ તેઓ પ્રલિત થઈ ગયાં હતાં. આશાને અનેરો ચમકાર તેમની આંખોમાં થનગન કરતો નાચી રહ્યો હતો. એ જોઈ હું રડી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ગુન્હેગાર કેણુ? ૧૭૧. • જજ ! હું એ બાળકની હતભાગિની માતા હતી–માતા !' એ વખતે જેકસે ફરી કહ્યું- બા, ખાવાનું આપને !” ” “આપું છું !' એટલું કહી મેં આસપાસ આમતેમ જોયું. કોઈ ત્યાં નહતું. જેકસનું ગળું પકડી લીધું. એ જોર જોરથી બૂમો પાડે તે પહેલાં જ મેં એને ભૂ–પીત કરી નાખે. એ શાન્ત થઈ ગયો, એને જીવનદીપક બૂઝાઈ ગયો અને આખરે મેં એને તળાવના. પાણીમાં ફેંકી દીધો.” - “અણસમજુ બાલિકા મેરી સમજી કે–જેકસને બાએ ખાવાનું આપ્યું અને તેથી તે શાંત થઈ ગયો-મૂંગો રહ્યો. દર્દભર્યા અવાજે દયામણું મોં કરી મેરી બોલી-બ બા મને ખાવાનું આપને ?” ” “એ બાલિકાને એના ભાઈની પાસે પહોંચાડી દેવા મેં મારા હૃદયને મજબૂત બનાવ્યું. મેરીનું નાનકડું સુંદર ગળું મેં એકદમ દબાવી દીધું અને તે એટલા જોરથી કે બિચારી બાલિકાના સુકામળ શરીરમાંથી તત્કાળ પ્રાણજયોતિ નીકળી ગઈ—રહી ગઈ ફકત તેની ચેતનહીન . કાયા ! તેના મડદાને પણ મેં તળાવમાં પધરાવી દીધું. મારી આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં. ત્યારપછી હું એજ તળાવમાં જળસમાધિ લેવા–મારાં બચ્ચાંઓને મળવા-કૂદી પડતી હતી એટલામાંજ મને પકડી લેવામાં આવી. એ જડજ સાહેબ ! આ મારી પાપકથા છેકષ્ટમય કરુણ કહાણી છે.” ન્યાયાધીશ બોલ્યો “એરંડેલ ! આ તમારાં બાળકોના જીવન ઉપર બલાત્કાર હતે. શું તમારા સિવાય બીજા ખેડુતો અહીં નહતા ? એ સાંભળી એરડેલ બોલી–“નહિ, નહિ” તે ગર્જના કરવા લાગી—“હા, હતા અને અત્યારે પણ છે ખરા ! કદાચ નેહમયી માતાઓમાં તમે મને નિર્દયી-નિષ્ઠર સમજતા હશે.” હા, તેમજ છે ! ” “પણ એ તમારી જબરી ભૂલ છે.' કેવી રીતે ? જરા સમજાવ તે !” ન્યાયાધીશ ! તમે ગામડાંઓમાં જઈને જુએ. ખેડુતોની સ્ત્રીઓ ભૂખથી દિવાની થઈ રહી છે. અન્નવિના તેઓ તથા તેમના બાળબચ્ચાંઓ ટળવળી રહ્યાં છે. તેઓને પિતાની જ ફીકર છેબચ્ચાંઓની નહિ. એઓ પિતાનાજ રક્તમાંસના પિંડોને ચીરી ચીરીને અને રાંધી રાંધીને ખાઈ રહી છે. તેઓ અંગ્રેજોને-જે જાતિના તમે પોતે પણ એક ગૌરવવાન પુરુષ છો તે જાતિનેલાખ લાખ ધિકકાર દઈ રહી છે. તેઓની ફિટકાર અને કદુઆઓના શાપને તમે લોકે ઉપર વરસાદ વરસાવી રહી છે–ચોધાર આંસુડે રોઈ રહી છે. શું એજ તમારો ન્યાય છે ? શું એજ સામ્રાજ્યસુખ છે? કહે, ન્યાયાધીશ ! સાફસાફ કહ-સ્પષ્ટ કહે કે, આ તે તમારો કેવો વિચિત્ર જવાબ છે ? અજબ ઇન્સાફ છે ?” કેવી વિષાદમય કરુણ કહાણી છે ! ન્યાયના શાસનના ભયંકર પરિણામને વિચાર કરી ન્યાયાધીશની આંખોમાંથી ટપટપ આંસુડાંઓ ખરવા લાગ્યાં; પરંતુ ન્યાયાધીશનું આસન કાંઈ ભાવનાઓ પ્રદર્શિત કરવાનું આસન કે સ્થાન નહોતું. એ તે ન્ય યાસન હતું-ન્યાયમંદિર હતું.. એ દંડનું સ્થાન હતું. અહીં કોમળ ભાવનું સામ્રાજ્ય નહોતું. અહીં તો પ્રમાણેની છત હતીપરિસ્થિતિની નહિ. જર્જ જેસફનું હૃદય પીગળી જવા છતાં પણ તે એરંડેલને કાંઈ પણ સહાયતા કરી શક્યો નહિ. તેણે કહ્યું –“મિસિસ એરંડેલ! કોઈ પણ રીતે કોર્ટ તમારી સહાયતા નથી કરી શકતી. એને માટે મને બહુજ દુઃખ થાય છે–પશ્ચાત્તાપ પણ થાય છે; પરંતુ હું શું કરું? પરાધીન પ્રાણી સ્વતંત્ર વિચારોની સાથે નથી રહી શકતો. તમે પોતેજ તમારો ગુન્હો કબૂલ કરી લીધો છે. તેથી તમારા ઉપર બાળહત્યાનો ગુનો લાગી ચૂક્યો છે. બેલે, તમને કયી સજા વધારે સુખ અને શાંતિદાયક છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શુભસંગ્રહ-ભાગ પાંચમો • “હું મોતસિવાય બીજું કાંઈ પણ નથી માગતી કે નથી ચાહતી. મૃત્યુદંડજ મારે માટે સુખકારક અને શાંતિદાયક છે—હું પણ તેજ ચાહું છું” માગું છું. હવે મને જીવતા રહેવાની લાલચ નથી અને આશા કે અભિલાષા પણ નથી. ” જર્જ “તમારે જીવવું જ પડશે. ન્યાય કહે છે કે, તમને જીંદગી સુધી દેશનિકાલની સજા થવી જોઈએ.” “કેમ વારૂ ?” “તમે એક ભયંકર પાપ કર્યું છે. તમે કાળે પાણીએ જશે ને ત્યાં રહીને તમારા પિતાનાં વહાલાં બચ્ચાંઓ માટે પશ્ચાત્તાપ કરતાં રહેશે. તમને એજ સજા કરવામાં આવે છે.” “એ સજા હું નથી કબૂલ કરતી. કાળે પાણીએ મને કઈ પણ લઈ જઈ શકે તેમ નથી. હું હવે સ્વતંત્ર છું. મારી ઉપર કોઈની પણ સત્તા નથી.” જજ-“તારે જવું જ પડશે. સિપાઈઓ ! તમારે ગુન્હેગારને લઈ જવી પડશે. આની ઉપર તમારે સખ્તાઈ પણ કરવી પડશે. જાઓ, એને લઈ જાઓ. લેડી એરંડેલ–” “હું જાઉં છું મિ. જોસફ ! પરંતુ તમે પણ સાંભળી . (સિપાઈઓને પોતાની તરફ ધસી આવતા જોઇને) સિપાઇએ ! જરાક થોભી જાઓ. તમારે મારી ઉપર શક્તિપ્રયોગ કરવાની જરૂરજ નથી, વારૂ મિ. જડજ ! હું તો જાઉં છું, પણ તમને એ જણાવવા માગું છું કે, આ ખૂનની સજા તમે નથી કરી. આ તો ગરીબાઈ માટેની સજા છે. શું એ તમે સમજી શકે છે ? મારી ઉપર બાળહત્યાનો ગુન્હો છેજ નહિ, પણ વર્તમાન સરકાર–નીચ ને સ્વાથી લોકોના કર કરાયે...નો અપરાધ છે. સરકાર દરવર્ષે વગર ઉપકાર કર્યો પ્રજાની પાસેથી જમીન મહેસૂલ વગેરેના રૂપમાં કરેડ કૅલર વસુલ કરે છે. તે સરકારે આપત્તિને વખતે-વસમી વેળાએ ગરીબ બિચારી રાંકડી શૈયતની સહાયતા ન કરવી જોઈએ ? શું એ એને ધર્મ નથી ? શું છે તેમની ન્યાયી ને યોગ્ય કરજ નથી ? મિ. જડજ ! સાંભળી છે અને એ સ્મરણમાં રાખે કે, આ અન્યાયી સત્તા વધારે દિવસ ટકી રહેશે નહિ. તરતમાંજ તમારી જાતિનું સત્યાનાશ થઈ જશેતમારો આટલો વળી જશે ! એ પણ ન ભૂલશો કે, આ અમેરિકામાં થોડા જ સમયમાં એવા તે જબરદસ્ત ને દારુણ દાવાનળ સળગી ઉઠશે કે જે તમને બાળીને રાખખાખ બનાવી દેશે અને આ પ્રાંત સ્વતંત્ર થઈ જશે. તમારું પોતાનું જ રક્ત તમારો જબરો શત્રુ થઈ પડશે. તમારાંજ અંગે ફાટી જશે અને તમને પીડા દેવા લાગશે. આખરે એક દિવસ એ આવશે, કે જ્યારે તમારું નામ જ નહિ રહે. દૃો ! ગરીબોને સતાવી સતાવીને રાજી થનારા શયતાને ! તમારો થોડાજ સમય બાદ નાશ થઈ જશે. તમારી સંઘશકિત કાંઈ પણ કામ નહિ લાગે. કાયરે ! કુટિલ નીતિજ્ઞો ! તમારા કાયદાઓ અને ન્યાયની ઉપર દુનિયા ખડખડ હસશે. ભાઈ ભાઈ જૂદા જૂદા પક્ષોમાં સામેલ થશે. તમારું ભયાનક પતન થશે. દુનિયામાંથી તમારું નામનિશાન પણ મટી જશે. જે રહી જશે તો હાથ ચાળી ચોળીને રડશે અને સડી સડીને મરી જશે. મિ. જજ ! મારાં આ વચને તમારા પ્રત્યેની મારી શત્રુતાનાં નથી, પણ મારા દારુણ દુઃખમય અંતઃકરણને ખરેખર અને ભયંકર શાપ છે ને તે જરૂર ફળશે જ ! મિ. જોસેફ ન્યાયાધીશ ! જુઓ, આકાશ તરફ નજર કરી જુએ, પરલોક–સ્વર્ગ–તમારી ઉપર થુંકે છે. તમને દુનિયામાંથી ઉઠાવી લઈ જવા માટે શયતાન તૈયાર થઈ ગયું છે–ઉભે છે. તમે ક્રોધના પાત્ર નહિ પણ પતિત થનારા ને દયાને પાત્ર છે. પરમાત્મા તમને ક્ષમા કરે. સિપાઈઓ ! મને જલદી લઈ ચાલો. આ ન્યાયાધીશ છતાં પણ અંગ્રેજજ છે ને પામર છે. એને હૃદય નથી. હદય હેય તેપણ તે નિષ્ફર છે, નિર્દય છે. એ મનુષ્યત્વહીન પામરનું મહતું પણ હું નથી જોવા માગતી. ચાલે, ભાઈ ! ચાલો. મિ. જજ ! તમને આ મારી આખરી સલામ છે.” અદાલતની ભીડમાંથી “હિયર, હિયર” ને “બ્રેવો-બે” ના અવાજે નીકળવાથી અદાલત ગજના કરવા લાગી. ગુન્હેગાર શ્રી સિપાઈઓની સાથે કેદખાના તરફ ચાલી નીકળી. મિસિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુન્હેગાર કાણુ ? ૧૭૩ એરડેલના મુખ ઉપર કાંતિ હતી, શૌયનાં ચિહ્ના હતાં અને શાકના તરગા–ભાવા તે ઉપર તરવરી રહ્યા હતા. આજે આખી દુનિયા શાંત જણાય છે. સધ્યાના સમય હાવાથી આકાશમાં ભગવાન સૂર્યનારાયણ પણ શાંત લાગે છે. સ્વચ્છ આકાશમાં વાદળના બે ચાર ટુકડાએ આમતેમ ફેલાઇ ગયા છે. એ ટુકડાઓ સૂર્યની મનેાહર રતાશને લીધે બહુજ રૂપાળા લાગે છે. વિશાળ સમુદ્ર પણ બધી રીતે શાંત છે. ફક્ત જળના એ ચાર તરંગા ઉત્પન્ન થઇ આમતેમ મજેથી નાચે છે એટલુ જ ! એ સાગરના વિશાળ પટ ઉપર બ્રિટીશ ક્રેબલેટ નામની સ્ટીમર વેગથી ચાલી જાય છે. એમાંના મુસાફરો કાઇ વખતે જમવા જાય છે તે! કાઇ વખતે સમુદ્ર અને આકાશના મનમેાહક દેખાવા જાવા માટે ડેક ઉપર આવીને ઉભા રહે છે. કાઇ કાઇ તા આગમેટનાં મશીને જોવા માટે તેમાં નીચે ઉતરી જાય છે. એ આગોટના એક ઓરડામાં એક અબળા આ ગુપચુપ બેઠી છે. વહાલા વાચક ! એજ સ્ત્રી મિસિસ એરડેલ છે. આજે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી છે. એનુ આપત્તિમય અતઃકરણુ ઉદાસ થઇ ગયું છે. દુ:ખાથી બળી ગયેલી અબળાના અંતઃકરણમાં આત્મવેદના સિવાય બીજું શું રહી શકે તેમ છે વારૂ એને સંસાર નભ્રષ્ટ થઇ ગયા છે. માળામાંથી પક્ષાએ પેાતાની પાંખા પહેાળી કરીને ઉડી ગયાં છે અને સ્વત ંત્રતાની પ્રેમીપ ંખિણીને જ઼બરદસ્તીથી પરાધીનતાનાં પાવિક અધનાથી બાંધી લેવામાં આવી છે. આજે—અત્યારેજ મિસિસ એરડલ વિચાર કરી રહી છે કે, ખરેખર હું ગુન્હેગારજ હતી. મારે મારાં બાળકોનાં ખૂન કરવાની શી જરૂર હતી? શું મજુરી કરવાથી પેટના ખાડા પૂરવા પૂરતું નજ મળી શકત ? ના, મજુરી મળતીજ નહેાતી. એવી હાલતમાં ખરેખર મારાં વહાલાં ખાળકાનું ભરણપેષણુ કરવાનું મારે માટે બધી રીતે અસ ંભવિત હતું-મારાથી ન ખનવા જોગ કામ હતું ! વહાલા દીકરા જેકસ! મે` તને અને તારી બહેન મેરીને પેાતાના સ્વામય યજ્ઞકુંડમાં હોમી દીધાં આહુતિ બનાવી લિદાનની વેદી ઉપર વધેરી નાખ્યાં, દર્દીને ચગદી પણ નાખ્યાં! તે વખતે તમે અજ્ઞાન બાળકા હતાં; પણ હવે પરણેાકમાં, મારાં વહાલાં ભૂલકાંઓ ! તમે અજ્ઞાન નહિજ રહી શકા ! હાય, પ્યારા પુત્ર જેકસ-એ મેરી ! આજે તમારૂ સ્મરણુ મને વિલ બનાવી દે છે. મને માફ કરજો. મારાં વહાલાં ભૂલકાંઓ ! અરે...પણ આ શું ?... એ અખલા એરતે જોયું કે, સમુદ્રના ચંચલ તરગા ઉપર દિવ્ય બાળકા તરી રહ્યાં છે. આહ ! સૌ શાંત થઇ ગયું. જાણે કે આગોટ ઉભી રહી ગઇ હેાયતી ! તર ંગાપર રમતાં બાળકા જેસ અને મેરી છે, તેમનું મુખમંડળ મધુર મધુર હાસ્યની ઝાંખીથી ચમકી રહ્યું છે. કદાચ, હવે તેઓ ભૂખ્યાં નહિ હાય ! એકાએક સમુદ્રનાં હાથીસમાં મેાજાએ શાંત થઈ ગયાં. એ બાળકા સાગરના તરંગા ઉપર ઉભાં રહી ગયાં. ધીમે ધ^મે પછી તેએ પેાતાની પાસેજ જાણે. આવી ઉભાં હેાયની, એવા મિસિસ એરડેલને ભાસ થઇ આવ્યા. એ બાળકેાનાં મુખ ઉપર તિરસ્કાર અને ધૃણાના ભાવા ચમકી રહ્યા હતા. જેસ જાણે પેાતાની સ્નેહમયી માતાને કહી રહ્યો હતેા કે “બા, બા ! તું આ પાપી લેાકેાના પંજામાં કેમ આવી ગઇ છે ? આ ! આ ન્યાય નથી.. આવ, અમે તને બચાવી લઇશું.” મેરીએ પણ જાણે કહ્યું કે “ ખા! ચાલી આવ. તારી દયાકૃપાથી અમે સુખી છીએ માડી !’’ 'અહા ! મારી દયાનુ સ્મરણ કરાવી મને તિરસ્કારમય શબ્દોનું લક્ષ્ય બનાવી રહી છે— મને તરાડી રહી છે. એણે તે તરફથી આંખેા ફેરવી લીધી. આખા ફેરવી લેતાંજ તે જે એરડામાં હતી તેના એક ખૂણામાં ફરી બાળકાનાં મધુર મુખ દેખાવા લાગ્યાં. બારીમાંથી ખીજી તરફ જોયું તેા ત્યાં પણ ખાળકા ઉભાં ઉભાં કહી રહ્યાં છે કેઃ— “માતા-માતા ! આ ન્યાય નથી.” હવે આ નારીને નિરાંત ક્યાં મળી શકે ? ખરેખર અહીં ન્યાય નથી. શું મારે। એજ ન્યાય હતા? એ પરમાત્મા ! શું દુનિયામાં તારી હસ્તી છેજ નહિ? અને જો હેાય તે તું શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શુભસંગ્રહ-ભાગ પાંચમે સૂઈ રહ્યો છે? શું તું નહિ જાગે ? સારું, હવે પોતે જ તમારી નિદ્રા, તમારી પાસે આવી દૂર કરવાની કોશીશ કરીશ. તમામ દુનિયા સુખમાં છે તે પછી મને જ શા માટે દુ:ખની ભયંકર જવાલામાં નાખી દીધી-રે હોમી દીધી? મોતજ મારી માતાની પવિત્ર સોડ છે અને તેજ મને આરામ આપી શકશે. થોભે, એ વહાલાં બચ્ચાંઓ ! જરાક ભી જાઓ, આવું છું. ખરેખર અહીં ન્યાય છેજ નહિ ! એણે ફરી બારીમાંથી જોયું તે બાળકે અદશ્ય થઈ ગયાં હતાં. હવે ગુન્હેગારને જીવનને મેહ થવા લાગ્યો. એ ! જીવન કેટલું બધું સુંદર અને કેટલું મોહક છે ! એની સૌંદર્યમય સુંદરતામાં મૃત્યુને કાંઠે પહોંચી ગયેલો માણસ પણ માહિત થઈ જાય છે, મુગ્ધ બની જાય છે, જીવનની તરફ તે લાલસામય તરંગાવડે જેવા મંડી જાય છે. નહિ, જીવનને વેડફી દેવાની જરૂર જ શી છે? એવો વિચાર કરી એરંડેલે આંખો ઉઘાડી તે તેને કરી પણ પોતાનાં બાળકે દેખાયાં, તેમનાં મુખ ઉપર તરસ્કારમય ભાવો ઉછળતા હતા અને આંખે પણ તેવાજ ભાવોથી ભરેલી હતી અને તેઓ તેની તરફ જોઈ જોઈ ઘૂસ્કે ધ્રુસ્કે રડી રહ્યાં હતાં. - હવે એનાથી રહી શકાયું નહિ. હવે એણે નિશ્ચય કરી લીધું કે, જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી આ ભયંકર દેખાવ દેખાતે બંધ થશે નહિ. હું જીવતી રહું પણ શામાટે? શું એજ અન્યાયી અધિકારીના અન્યાય સહન કરવા માટે? એ નહિ બને. અને બની શકશે પણ નહિ. એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કરી લીધો. . એરડીને દરવાજો બંધ હતો. એ બહાર આવવા માગતી હતી, પણ આવી શકી નહિ. હવે એ સમય હેતે, કે જ્યારે તે મરવા માગતી હતી પણ સાધન નહોતું. ફક્ત બારીએ લોઢાના ગજ બેસાડેલા હતા. મરનાર આખરે મરવાનું સાધન ખેળીજ કાઢે છે. એરંડેલે ગુપચુપ એક ભોંયરાને. દરવાજે ઉઘાડયો અને તે રસ્તે તે એક નીચેના ઓરડામાં પહોંચી ગઈ. અહીં સ્વચ્છ પાણી ભેગું કરવાનો ઓરડો હતો. પાણી છોડવા માટે ત્યાં એક ચકકર લગાડેલું હતું. મિસિસ એરંડેલે-દુઃખી અભાગણીએ-એક વાર આમ તેમ જોયું. પછી આકાશ તરફ જોયું. થોડી વાર તે તે તરફજ જોતી રહી. એ દૃઢનિશ્ચયથી ઉઠીને એક સિંહણની જેમ ઉભી થઈ ગઈ. એનામાં જેટલી શક્તિ હતી તે બધી એકઠી કરી તેણે જોરથી–ખૂબ જોરથી–લોઢાના ચક્કર ઉપર એક નારિયેળની જેમ-માથું પછાડયું! ચકકરે અટ્ટહાસ્ય કર્યું અને ગુન્હેગાર સ્ત્રી મિસિસ એરંડેલ હમેશને માટે શાન્ત ગઈ ગઈ. એનાં કાર્યોને અંત થઈ ગયો. એ અપરાધી સ્ત્રીનાં અધિકારીઓ પ્રત્યે નીકળેલાં શાપવચન ઘણા કાળ સુધી આકાશમાં ગર્જના કરતાં રહ્યાં. કોણ કહી શકે છે કે, મિસિસ એરડેલને એ ભયંકર શાપ સફળ થયો કે નહિ ? અમે પણ અમારા વાચકને નમ્રતાથી પૂછીએ છીએ કે–આપ પોતેજ કહે કે, આમાં અપરાધી-ગુન્હેગાર-હતું કેણ? (“ચિત્રમય જગત” ના અંકમાંથી. લેખક-શ્રી. પંડિત ઉદયચંદ વૈદ્ય.) * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કંસ લઈને આવેલા પણ ६७-क्रॉस लईने आवेला परोणाओ જ્યાંથી જ્યાંથી મિશનરીઓની પૂર્ણ હકાલપટ્ટી થઈ, ત્યાં ત્યાં સ્વરાજ્ય કર્યું અને બાકીના દેશ યુરોપીયનેએ ગળા નીચે ઉતારી દીધા, જપાનના સ્વાતંત્ર્યનું કારણ ખ્રિસ્તી ધર્મને સમૂળ ઉછેદજ છે, એમ અમને લાગે છે.” એશિયા ખંડમાંના જુદા જુદા દેશોને પાશ્ચાત્ય એ કેવી રીતે હોઇયાં કર્યા, એ સમજવાને ઉપલો ઉતારો સારે ઉપયોગી થશે. એશિયા ખંડને જીતવા સારૂ પ્રથમ પ્રવાસીઓ આવ્યા અને એ - પ્રવાસીઓ પિતાની સાથે પાદરી લોકને લેતા આવ્યા. ત્યાર પછી વેપારી આવ્યા અને છેવટે તરવારે આવીને એશિયા ખંડને પાદાક્રાંત કર્યો. ક્રૉસ, ત્રાજુડી અને તરવાર, એ આપણું એશિયાટિક રાષ્ટ્રોના ગળામાં ફાંસ નાખવા સારૂ તૈયાર કરેલાં ત્રણ સાધન હતાં. તે આ એશિયા અંકમાંના નિરનિરાળા વિષયે વાંચતાં પહેલાં જે ખ્રિસ્તી ધર્મે આપણુ દાસ્યનો પહેલો ફાંસો નાખ્યો તેને સંક્ષેપમાં ઇતિહાસ જોઈએ. એશિયાખંડ શોધવાને આવેલા વાસ્કો ડી ગામા, ફર્ડિનાન્ડ મૅગલિન અને અલબુક વગેરે પ્રવાસીઓ સંબંધેની હકીકત વાચકવર્ગને જ્ઞાત છે એમ સમજીને અમે પ્રથમ ધાર્મિક પરતંત્રના પ્રશ્નને હાથમાં લઈએ છીએ. હિંદુસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, જાપાન વગેરે દેશોમાં પાશ્ચાત્ય રાષ્ટ્રોમાંથી જુદાં જુદાં મિશન આવ્યાં, એ બધાંએ પિતાની પુણ્યાઈ ખર્ચાને એશિયાખંડની ભૂમિ પાશ્ચાત્ય લૂંટારાઓના પરાક્રમને માટે અચ્છી રીતે તૈયાર કરી રાખી. એ તમામ મિશનરીઓના પરાક્રમનાં ગુણગાન પાશ્ચાત્ય લેખકોએ ગાયાં છે. એ પ્રત્યેક મિશનના કાર્યનો અમારે વિચાર કરવાને નથી; કારણ આ ઇતિહાસ કહેવાનું સ્થળ નથી, પણ આપણે અગે લાગેલી આગનું જ માત્ર અમારે નિરીક્ષણ કરવાનું છે. હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરનાર પહેલો વીર થ્રેમસ નામનો હતો. તેણે બહુ જૂના કાળમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો; પણ પોર્ટુગીઝોએ હિંદુસ્થાન જીતવાની શરૂઆત કરી ત્યારથી ખ્રિસ્તી પાદરીઓને આપણા દેશના જંગલી, અજ્ઞાની, ખોટા ધર્મની ને ખોટા દેવોની આરાધના કરનારા લોકોની કરુણું આવી ને આપણને અજ્ઞાનપંકમાંથી તેમજ નરકમાંથી છોડાવવાને તેમને વધુ સગવડ મળી. યુરોપમાં ઇટસ લૈલાએ જેઇટ પંથ સ્થાને અને ૧૫૪૧ માં કાન્સિસ ઝેવિયર હિંદુસ્થાનમાં આવવાને નીકળ્યા. ઝેવિયર સાહેબની ધર્મભાવનાને સાગર પિતાને આટલા બધા અજ્ઞ લોકોને ધાર્મિક ગુલામગીરીમાંથી છોડવવાનું શ્રેય મળશે એવી કલ્પનાથી ઉછળવા લાગ્યો અને જે લોકોને વટલાવવાના છે તેમની ભાષા તો પિતાને આવડવી જોઈએ એ વિચાર પણ તેમને સૂઝે નહિ. ઝેવિયર સાહેબને હિંદુસ્થાનમાં વટલાવવાનું કામ કરવા સારૂ કુલમુખત્યારી આપવામાં આવી. ઝેવિયર સાહેબ હાથમાં એક ઘંટા લેતા ને રસ્તામાં તે ઘંટા વગાડતા જતા. છોકરાંઓ તેમની પાછળ લાગતાં, પણ એ છોકરાંઓને જ તેઓ ઇખ્રિસ્તના પવિત્ર બાયબલમાંનાં વાકયો બોલાવતા અને તે વાકે તમારાં માબાપ પાસે પણ બોલાવો એવો ઉપદેશ કરતા. આગળ જતાં તેમણે ગાવામાં શાળા અને કૅલેજ કાઢયાં. ધર્મપ્રસારને માટે આ શિક્ષણ સંસ્થાઓને સારો ઉપયોગ થશે એવી તેમની કલ્પના હતી; પણ એ સંસ્થાઓને ખર્ચ કેવી રીતે નિભાવ એની તેમને ચિંતા થઈ પડવાથી તેમણે એક નવોજ માર્ગ શોધી કાઢ. ગોવામાં જે હિંદુ લોકેનાં દેવળ હતાં તે દેવળો તેમણે લશ્કરી સિપાઈઓની મદદથી ઉધ્વસ્ત કર્યા અને એ દેવળોમાંની મૂર્તિના દાગદાગીના, હીરા, માણેક, મોતી વગેરે અમૂલ્ય સંપત્તિ લૂંટી લઈને તેને વિનિયોગ આ સંસ્થામાં કર્યો. ત્યાર પછીના કાળમાં ગોવાની અંદર મિશનરી એ અત્યંત રોમાંચકારી એવા અત્યાચાર કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ઝેવિયરે વચમાં હિંદી અને મલાઈ ભાષાના ભાગ્યાતૂટયેા પિરચય કરી લીધેા. પછી તે ગાવાથી આગળ મલબાર તરફ વળ્યા. આ આખા મલબાર પ્રાંત પાર્ટુગીઝેના કબજામાં આવ્યે હતા. અહી સુદ્ધાં ઝેવિયર ઘટા વગાડતા કરવા લાગતા. કરાંઓ તેની પૂરૂં લાગી તેની રેવડી ઉડાવતા. પણ કાઈ પણ પ્રકારે શ્રોતા મળ્યા કે એનું કામ ચાલતું. પછી તે એક મેટા પથ્થર ઉપર ઉભેા રહેતા. અને લૅટિન, સ્પેનિશ, ઇટાલિયન, ફ્રેંચ વગેરે ભાષાઓને આધાર લઇને અને સાથે સાથે હાથપગના ચાળાની મદદ લને ઉપદેશ શરૂ કરતા. છેવટે તે ક્રાસ કાઢતા. એ ફ્રેંસનુ` પોતે ચુંબન લઈ લેાકેાની પાસે પણ ચુંબન લેવરાવતા. પછી તે પ્રત્યેક જણને એક એક માળા બક્ષીસ આપતા. કેવળ ચુંબન કર્યાંથી તે એકલી માળા ફેરવવાથી તમે વટલાયા એમ તે કહેતા. વટલાવવાના આ પ્રકાર સિવાય બીજો પ્રકાર વધુ પ્રભાવશાળી હતા. તે પેર્ટુગીઝ સિપાઇઓની મદદથી હિંદુનાં દેવળે તેાડી નાખતા, અદરની મૂર્તિ એના ટુકડા કરતા, એજ જગાએ પવિત્ર ઇસુનાં દેવળે. ઉભાં કરતે તે એ દેવળામાં *સપર લટકનારા ઇસુની મૂર્તિ સ્થાપતા. આવાં દેવળા તેણે કેટલાં ઉધ્વરત કર્યાં એને પત્તોજ નથી. તણા જો ધર્માન્તર કરે તેા બહુ ઉત્તમ, એવા ઉદ્દેશથી તેણે શાળાએ કાઢી ને એ શાળામાં સૈનિકાની ધાકથી છે.કરાંઓને આવવાની ફરજ પાડી. અનેક ઠેકાણે શાળાએ ઉધાડવાને કાર્યકર્તાઓની જરૂર પડવા લાગી. ઇગ્નાટસ લાયલાને લખવામાં આવ્યાથી તે આવા કાર્યકર્તાઓને આપણા ઉદ્દારને માટે મેટા ભરીને મોકલવા લાગ્યા. એમનુ મુખ્ય કેંદ્ર ગેવાની લેજ હતું. ત્યાં આગળ ઝેવિયરે ૧૨૦ હિંદુ હેાકરાંને લશ્કરી સખ્તાઇથી આણીને વટલાવ્યા ને તેમને પેાતાના જાતભાઇએને વટલાવવાનો હુકમ કર્યા. સિલેાનમાં આવેલા કદીના રાજાને તેની આસપાસ લશ્કરી અધિકારીએ ઉભા રાખીને આવીજ રીતે વટલાવવામાં આવ્યા અને તેના પ્રજાજન તેમજ અધિકારી પૈકી જેએ વટલાવાને રાજી નહિ હોય તેમની માલમત્તા જપ્ત કરવામાં આવશે એવા હુકમ કાઢયા. આવા પ્રકારની બળજબરીના ધર્માન્તરને લીધે દરરાજ હજારો લેાક ખ્રિસ્તી થવા લાગ્યા ને ઋવિયર સાહેબને બાપ્ટિમા વિધિ કરવા સારૂ દિવસ તે રાત્રિ અધુરાં જણાવા લાગ્યાં. આ ધર્માંતર કેવળ નામનું હતું. વટલાયેલા લેાકેાને પાદરીએ ખ્રિસ્તી કહેતા એટલું જ, પણ તેમનાં પગલાં ત્યાંથી ગયા પછી તરતજ આચારવિચારથી પૂર્ણ હિંદુ એવા આ વટલાયલા લેાકેાને બ્રાહ્મણે ફરીથી પેાતાના ધમમાં લેતા. આ પ્રકાર જોઈને ઝેવિયર તથા તેના દોસ્ત અંતેાન ક્રિમિનલના પિત્તો ખસી ગયા અને તેમણે બ્રાહ્મણ્ણાના અનન્વિત છળ કરવાની શરૂઆત કરી. આ છળ મનુષ્યત્વને કલંક લગાડનારા હતા અને એ કૃત્ય પવિત્ર ઈસુખ્રિસ્તના અનુયાયી– એક ગાલમાં મારવાથી બીજો ગાલ આગળ કરવા આમ કહેનારા કરતા હતા! મા છળ અસન્ થવાથી જે લાક હજુ સુધી હિંદુ રહ્યા હતા તેમની પાસે બ્રાહ્મણાએ મદદને માટે યાચના કરી. ત્યારપછી આ પોર્ટુગીઝો વિરુદ્ધ લડાઇ થતાં એ લડાઇમાં આ તેાન ક્રિમિનલ તેમજ બીજા અનેક પેટુ ગીઝ લોક માર્યાં ગયા. આ કતલને લીધે મિશનરી લેાકેાના જુલમ કંઇક કાળ ઠંડા પડયા, પણ ક્રાન્સિસ ઝેવિયર એ ક ંઇ આવા બનાવથી ગભરાઇ જાય એવે! નહેતા. એણે વટલાયલાઓની શુદ્ધિ કરી લેનારા બ્રાહ્મણા ઉપર વેર લેવાનું નક્કી કર્યુ. એણે ગાવામાં એક ધર્મ મડળ સ્થાપ્યુ તે એ મંડળના તે પોતે અધ્યક્ષ થયા. આ મડળના હાથમાં એકજ કામ હતું. તે એ કે, જે બ્રાહ્મણ વટલાયલાએને પેાતાના ધર્મમાં પાછા લે તે ખ્રિસ્તી ધર્મના વધતા જતા પ્રસારને અડચણુ કરે, તેમને અત્યંત ભયંકર અને અમાનુષપણે સજા કરવી આ શિક્ષા કરવા સારૂ તેણે લશ્કરની મદદ માગી ને તે તેને મળી. આ નીચ ફરમાનને લીધે ઘણા બ્રહ્મણાને ફ્રાંસીને લાકડે લટકવુ પડયુ. અથવા તેમને જન્મટીપ કે હદપારી મળી અને તેમની માલમત્તાની ધૂળધાણી થઇ તે સંપત્તિ મિશનરીઓના તાબામાં ગઈ. આ પ્રકારને લીધે કેટલાક બીકણ લાક મૃત્યુની શિક્ષા ચૂકવવા સારૂ કિવા આગતી પ્રચર્ડ જ્વાળામાં જીવતાં બળી મરવા કરતાં ખ્રિસ્તી થવુ સારૂં એમ કહેવા લાગ્યા. કપટજાળ, વિધ્વંસ, ખૂન, તુરંગ ઇત્યાદિક આસુરી સાધનાવડે ઝેવિયરે હિંદુસ્થાનમાં ધપ્રસાર કર્યાં. આવી રીતે આ રાક્ષસે હિંદુસ્થાનમાં ધીંગાણું કર્યો પછી જાપા ૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ક્રોસ લઇને આવેલા પશુઓ ૧૭૭ નમાં પણ તેવું જ પરાક્રમ કરવાની તેને બુદ્ધિ થઈ અને તેણે જાપાન તરફ પિતાને મોરચે માં. ઝેવિયર અને એંજર નામના એક જાપાની ગૃહસ્થ સાઝમા રાજાના રાજયમાં પગલાં કયાં. ઝેવિયરે પ્રથમ એંજરને પિતાના પવિત્ર ધર્મની દીક્ષા દીધી. એ એજરનું જાપાનના બાદશાહ આગળ સારું વજન હોવાથી બાદશાહે ઝેવિયરનું અચ્છી રીતે સ્વાગત કર્યું; એટલું જ નહિ પણ તેને પવિત્ર ધર્મ પ્રસાર કરવાને પરવાનગી સુદ્ધાં આપી, ઝેવિયરને જાપાની આવડતું નહોતું, પણ તેની ઘંટા તેમજ યુરોપમાંની બધી ભાષાઓનું મિશ્રણ, એની સહાયથી તે ત્યાંના લોકો આગળ બડબડ કર | લાગ્યો. ત્યાંના લોક હિંદુ લોકન જેવા ભેળા અને મૂર્ખ નહોતા. તેમને આ પ્રકાર લુચ્ચાઈભર્યો લાગ્યો. અહીં આગળ પિતાની દાળ ગળતી નથી એ જોઈને ઝેવિયર બેંઝ બને. બુદ્ધિધર્મમાંના એક ભિક્ષુને શૈઝ કહેતા. તેમનામાં અને રોમન કૅથલિક ધર્મમાંના આચારમાં પુષ્કળ સામ્ય હોવાને લીધે ઝેવિયરને સારી તક મળી; પણ ત્યાંના ધર્મગુરુઓને આ ભામટ બેંક બનવાથી અત્યંત ગુસ્સો આવ્યા અને આ લુચ્ચા બૅઝને લીધે આપણા ધર્મ ઉપર સંકટ આવશે એવી પોતાના રાજા પાસે તકરાર કરી. લગભગ બંડ કરવાની લોકોની પ્રવૃત્તિ જોઈને રાજાએ પોતાનું ધોરણ બદલ્યું. એણે ઝેવિયરને કહ્યું કે, તું જે એક ક્ષણ પણ અમારા રાજ્યમાં રહેશે તો તને ઠાર મારીશું અને પિતાની પ્રજાને હુકમ કર્યો કે, જે કોઈ ખ્રિસ્તી ધર્મ સ્વીકારશે તેને પણ જીવથી જવું પડશે. ઝેવિયર સાહેબને એ રાજ્ય છોડીને ગયા સિવાય છૂટકો જ નહોતો; પણ એજ જાપાનના બીજા એક પ્રાન્ત પર ફરાંડે નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનું ને ઉપલા રાજા વેર હાવાથી ઝેવિયર ફરાંડાની પાસે ગયો. ફરાંડેએ તેને ધર્માતરની ચળવળ કરવાની પરવાનગી આપી અને ઝેવિયરે માત્ર વીસ દિવસમાં અનેક લોકોને વટલાવ્યા. ત્યારપછી તેણે જાપાનના અન્ય સ્થળે જવાના પ્રયત્નો કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. પછી તે બુદ્ધ ધર્મના મૂળસ્થાન તરફ-ચીન તરફ-વજે. ચીન દેશને ખ્રિસ્ત કરી નાખ્યા પછી આત્મઘાતકી જાપાની લાક પિતાના કાબુમાં આવશે એવી તેની કલ્પના હતી; પણ ચીનમાંને પહેલો મુકામ અપયશી નીવડ્યો. ત્યાંના રાજાએ આ બૅઝને જે કે આશ્રય દીધો તથાપિ એ દેશના ઝોએ તેને હાંકી. મૂકવાની રાજાને ફરજ પાડયાથી બિચારા ઝેવિયરને વીલે મોઢે કંતાન તરફ જવાની ફરજ પડી. કંતાનમાં આવ્યા પછી તેણે પેકિંગમાં જવા સારૂ પિટુગીઝ વાયસરૈયનો પત્ર માગે. વાયસર્રીય પત્ર આપવાને નાખુશ હતો; પણ એક વેપારીને આ સારી તક છે એમ લાગ્યા ઉપરથી તેણે અપાવરાવ્યો. ઝેવિયરે પોતાનો માર્ગ મલાયા તરફથી જવાનો નક્કી કર્યો. તે એક સાદા વેપારી તરીકે પેકિંગના એલચીખાતામાં જતો હોવાથી તેને સંશય ઉપરથી પ્રતિબંધ થયે; પણ એટલાથી કંઈ આ વીર ડગમગે નહિ ને એક નાનકડી બોટમાં બેસીને નાસી છૂટયો. તેને ત્યાંથી ગુપચૂપ પિકિંગમાં જવું હતું પણ આવી ભામટાગિરી ઈસુ ખ્રિસ્તને ન ગમવાથી ઝેવિયર સાહેબ તાવથી આજારી પડ્યા ને ઇસુના દેહમાં વિલીન થયા. આ ઝેવિયરની એક મોટી કબર ગાવામાં બાંધેલી છે. ઝેવિયરે કુમાર્ગને આશ્રય કરીને ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનો કેવો પ્રયત્ન કર્યો એ આપણે જોયું. ઝેવિયર એ એક જબરદસ્ત ધર્મપ્રસારક હતો તેથી જ તેના કાર્યનું અવલોકન કરવું પડયું. ત્યારપછી ઈતર ધમપદેશકોએ તેનાથી પણ વધારે નીચતા કરી. ઝેવિયરના મૃત્યુ પછી તેના નામની શાળા, કૅલેજે, રૂણાલયો, અનાથાલય વગેરે ધર્મપ્રસારને માટે કાઢવામાં આવ્યાં. ખ્રિસ્તી મિશનરીઓ ધર્મપ્રસારને માટે જૂદી જૂદી જાતના માર્ગે જતા ને પોતે બ્રાહ્મણોના જેવો પોશાક પહેરતા તથા પોતે હિંદુના કરતાં જૂદા નથી એમ બતાવવાનો પ્રયત્ન કરતા. તે હિંદુઓને કહેતા કે, તમે તમારા નામ, આચારવ્યવહાર બધું હિંદુ પ્રમાણે કરે, પણ ફક્ત બાપ્તિસ્મા લે એટલે થયું. બ્રાહ્મણવેષધારી આ મિશનરીઓ, પ્રસંગ આવતાં અમે ખ્રિસ્તી નહિ પણ હિંદુ છીએ એમ સુદ્ધાં કહેતા અને ખ્રિસ્તના ફેંસને પગતળે ખુંદવા ઉપરાંત ગમે તેવી નિંદા કરતા. આવી જાતનાં એક બે ઉદાહરણ આપ્યા સિવાય આગળ વધવું યોગ્ય નથી. શુ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા પિટર કોન્સ્ટેન્ટાઇન નામના એક પાદરી હિંદી અને સ ંસ્કૃત ભાષા ઉત્તમ શીખ્યા હતા. બ્રાહ્મણના આચાર તે એટલા ખીનચૂક પાળતે કે, તેને તમામ લેાક મહાન સાધુ કહેવા લાગ્યા. તેની કીર્તિ રાજાના કાનપર પહોંચી. એ સાધુનાં કાવ્ય ચારે તરફ પ્રસરવા લાગ્યાં. રાજ્બને જ્યારે આ બ્રહ્મર્ષિની હકીકત જાણવામાં આવી ત્યારે તેને પાતાના પ્રધાન અને મુખ્ય મંત્ર બનાવ્યા. આ પિટર સાહેબ પૂરેપૂરા બ્રાહ્મણ બન્યા. ધાડાપર એંસીને તે રૂઆબભેર કરવા જતા. પાલખીમાં એસીને પણ કરતા. તેની આગળ મસાલા બળતી અને આજુબાજુના અશ્વસ્થ સિપાઇઓ રણશિંગુ ફૂંકીને તેનુ આગમન જાહેર કરતા. તેની આ લુચ્ચાઇ ધણા દિવસ ચાલુ રહી હતી. ૧૯૮ ખીજો એક પાદરી તદ્દન હલકી જાતના લેાકામાં જઇને મળતા. તે એક વેશ્યાને ત્યાં જઈ તેના વિશ્વાસુ માણસ બન્યા. તે એ વેશ્યાની સાથે ગાવું, ખજાવવું, નાચવું ને દારૂ પીવા ઇત્યાદિ નિદ્ય બાબતે કરતે. એ વસ્યા ખ્રિસ્તી થવાને તૈયાર હતી. ખ્રિસ્તીધમ વેશ્યાવૃત્તિના તિરસ્કાર કરે છે એમ તેના જાણુમાં આવ્યું; પણ આ પાદરીએ તેને કહ્યું કે, તમે મજેથી વેશ્યાના ધંધા કરી, પણ તમારા ઉત્પન્નના કેટલાક ભાગ પવિત્ર દેવળેને આપે એટલે થયું. આવી નીચ અને નિધ રીતે આ પાદરી લેાકેા ધમાંતર કરાવતા હતા. જાપાનમાંને આ ખ્રિસ્તીધર્માંના પ્રસાર આપણે થાડાક જોયેાજ. ત્યારપછી જાપાનમાં આ ધર્મે વિસ્તૃત પ્રમાણમાં હાથપગ પસાર્યાં ને ક્રાસની પછવાડે રાજ્ય આવે છે એ ન્યાયે આખા જાપાન ખ્રિસ્તમય થશે કે શું એવી દહેશત લાગવા માંડી, એ વખતે જાપાનમાં એકસૂત્રી સત્તા નહોતી. જાપાનના નિરનિરાળા વિભાગ અને નિરનિરાળાં ૫૦ રાજ્યેા થયાં હતાં. આ અધાધ્રુધાને લીધે ખ્રિસ્તી ધર્મને ત્યાં આગળ ચંચુપ્રવેશ કરવાનું કામ સહેલું થયુ'; પણ આ થયેલા ચંચુપ્રવેશ આગળ જતાં પ્રાણુસહિત કુવા ખેંચી કાઢવામાં આવ્યા તેજ તિહાસ આપણે જોઇએ. જાપાનના અનેક ટુકડા થવાથી ત્યાંના રાજાએ એકબીજાને દ્વેષ કરતાં. પાડાશા દ્વેષ ખીજામાતા નાશ કરવાને હિંદુસ્થાનને એહીયાં કરનારા પાશ્ચાત્યાને ઉપયાગી થશે એવી આત્મઘાતકી કલ્પના તેમના મગજમાં આવી. આ પાશ્ચાત્યાની મદદને લાભ ખ્રિરત મિશનરીઓની મારતેજ થવા શક્ય છે એ પણ તેમને સમજાઈ ચૂયું. એથી કેટલાક જાપાની રાજાએ પાદરીઓની પાસે ગયા ને તેમની મદદ માગવા લાગ્યા. પાદરીઓને એજ જોઇતુ હતું, તેમણે જાપાનમાં પ્રવેશ કરી લીધેા. એ પૈકી કેટલાક રાજા પોતે પ્રિતી બન્યા. તેમણે પોતાની પ્રજાપર ધર્માંતરની સખ્તાઇ કરી, તેમણે આ પાદરીઓને મેટી મોટી જમીનો આપી. મુરના રાજાએ તા એક ગામજ તેમને બક્ષીસ આપી દીધું. આવી રીતે ખ્રિસ્તી પાદરીઓને આખુરાન ચરવાને મળ્યું. તેમને પોતાની શાળા-કોલેજોને માટે, સ્પિતાલેને માટે તેમજ અનાથાલયેા માટે મેટી મેટી ઇમારતા મળવા લાગી. આ સત્તા હાથમાં આવ્યાથી આ મિશતરી ખૂબ શિરજોર બન્યા. તેમની મદદમાં લશ્કર હોવાથી તે આજુબાજુના રાજાઓને સુદ્ધાં તમે ધર્માંતર કરે। હિતેા તમારાપર સ્વારી કરીશું આમ ધમકાવવા લાગ્યા. આ ધમકીનું આગળ જતાં કૃતિમાં રૂપાન્તર થયું. આ કાળા ઝબ્બાવાળા, ત્યાંના રાજા પાસે ખરેખરજ પાડોશના મુદ્દ રાજાઓપર સ્વારી કરવા લાગ્યા. અને ખ્રિરતી ધમ આખા જાપાનને વ્યાપી નાખશે કે શુ એવી ખીક લાગવા માંડી, જાપાનના આ આત્મધાતકી તે મૂખ રાજાઓને ખ્રિસ્તી ધર્મને માટે બીલકુલજ પ્રેમ નહેાતે એ ખીના લક્ષમાં રાખવી જોઇએ. પરસ્પરના ઝેરવેરે તેમના અંતઃકરણમાં વાસા કર્યો હાવાને લીધે પરદેશી મેશનરીઓને હાથમાં લઈ પેાતાના પાડાશીઓને ખંખેરવાના તેમણે નીચ ઉદ્યોગ કર્યો અને મિશનરીઓએ પણ આગળપાછળના વિચાર ન કરતાં એ આગમાં તેલ હામ્યું. આવા પ્રકારને લીધે જાપાનમાં ખૂન, મારામારીએ, બડા, યુક્તિ પ્રયુક્તિ, ક્રારસ્થાના વગેરેને જોર મળ્યું. તરવારના જોરપર મુસલમાની ધર્મ ફેલાવનારા મહમદને દેખ દેનારા ખ્રિસ્તી લેકાએ આ રક્તમય ઇતિહાસને અવશ્ય વિચાર કરવા. ત્યાંના મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રસાર કરતી વેળા ખરા ખ્રિસ્તી ધર્મને ટાલ્લે મૂકી ખાટાજ ધ ફેલાવ્યા. જાપાની લેાકાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ કાસ લઈને આવેલા પરણાઓ કલ્પના પ્રમાણે તેમણે ઈસુ ખ્રિસ્તનું ચરિત્ર બનાવ્યું. ઇસુ ખ્રિસ્ત એ એક સુતારની સ્ત્રીનો છોકરો હતો; ને જગતમાં જરીનાં કપડાં પહેરીને જેદાહના રાજા તરીકે રાજ્ય કરવા લાગ્યો ને એક પલંગ ઉપર અત્યંત વૈભવમાં તે મરણ પામે. આવું તેમણે ઈસુનું ચરિત્ર આલેખ્યું ! પણ ઈસુથી આ પિતાની વિટંબના સહન ન થઈ એમ દેખાય છે. નિદાન જાપાનમાંના એ ઇસુએ પિતાના ખેટા ભકતો ઉપર એને માટે પૂરેપૂરું વેર લીધું. આ મિશનરી સંસ્થા એ વખતે જેમ પરસ્પરનું વેર લેવાને ઉપયોગમાં આવતી, તેમ તે પિતાનો વેપાર ને ચશ્વર્ય વધારવામાં પણ ઉપયોગી થતી. કિયુશુના લેકેએ આ મિશનરીઓ આવ્યા કે વેપાર વધે છે એવું જોઈને તેમને પોતાના પ્રાંતમાં આવવાને નિમંત્રણ આપ્યું. આ મિશનરીઓ નાગાસાકીમાં આવીને રહ્યા. આ નાગાસાકી એક ગામડું હતું; પણ મિશનરીઓની પુણ્યાઇથી તે થોડાંક વર્ષમાં પ્રચંડ બંદર બન્યું. આવી રીતે પોતાની ચઢતી જોઇને ત્યાંના રાજાએ પોતાની સર્વ પ્રજાને ખ્રિસ્તી થવાની સમ્રાઈ કરી. જે ખ્રિસ્તી નહિ બને તેને ફાંસીએ લટકાવવામાં આવશે આ હુકમ કાઢવામાં આવ્યો. આથી ત્યાંના ૨૦,૦૦૦ લોક પાંચ સાત મહીનામાં ખ્રિસ્તી બન્યા. બંગમાં પણ આ જ પ્રકાર બન્ય: પણ ખ્રિસ્તી મિશનરી પિતાનાં ટોળાંમાં આવાં અજ્ઞ મેંઢાંઓને ખેંચીને કંઈ સ્વસ્થ બેસતા નહિ. તે બુદ્ધધર્મનાં દેવળાને તોડી નાખી એ ધર્મને નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરતા. એ વખતે નોબુનાગ નામને એક બલાઢય રાજા હતો. એણે થોડા દિવસ પિતાના રાજ્યમાં આ મિશનરીઓને મસ્તી કરવા દીધી; પણ પછી ખ્રિસ્તી લેકના અત્યાચાર જેઈને ને રાજકીય વર્ચસ્વ લક્ષમાં લઈને તેને તેમની ચીડ આવી. તે ખ્રિસ્તી ધર્મને બીલકુલ ઠાર કરવાનો વિચાર કરતો હત; પણ એટલામાં એનું ખૂન થવાથી એ વિચાર વિચારમાંજ રહ્યો. આ વખતે જાપાનમાં ૧ થી બે લાખ ખ્રિસ્તી હતા. નાબુનાગની પછી હિડોશી નામનો રાજા પરાક્રમથી જાપાનમાં શ્રેષ્ઠ ઠર્યો. તેણે પ્રથમ ખ્રિસ્તી લોકોને એટલી સહાનુભૂતિ બતાવી કે હું અર્ધા જાપાનને ખ્રિસ્તી કરી દઈશ એમ તેણે કહ્યું. તેના સૈન્યનું આધિપત્ય ક્રિશ્ચિયનના હાથમાં ગયું. તેનો ૉટર, બબચ, તેની સેક્રેટરી બાઈ, તેની રાણીની બહેન આ બધાં ક્રિશ્ચિયન હતાં. આ રાજાને પિતાની મુદ્રમાં આવેલો જોઈને મિશનરીઓને એટલો આનંદ થયો છે. હવે આપણે રોમના પિપને સુદ્ધાં આપણા પરાક્રમથી આશ્ચર્યચકિત કરશું એવો વિશ્વાસ આવ્યો; પણ તેમના મનની હેલાતો બંધાવી આ પ્રમાણે ચાલુ હતી એટલામાં હિડોશીનું મન એકદમ બદલાયું. તેણે પાદરીઓના મુખને તાકીદને પત્ર મોકલીને પૂછયું કે, તમે ખ્રિસ્તી ધર્મને પ્રસાર શા સારૂ કરો છો ? જાપાની લેકેને વેચાતા લઈ ગુલામતરીકે શા સારૂ વેચવામાં આવે છે ? મિશનરી લોક ગાય અને બળદ જેવા અત્યંત ઉપયુક્ત પ્રાણીને શા સારુ ખાય છે ? બુદ્ધનાં દેવળ શા સારૂ પાડી નાખવામાં આવે છે ને બુદ્ધભિક્ષુઓને શા સારૂ સતાવવામાં આવે છે ? આ કનોના ઉત્તર મિશનરીએ શું આપે ? હિડેશીએ તાબડતોબ બધા મિશનરીઓને એકત્ર બોલાવીને તેમને વીસ દિવસની અંદર જાપાન છોડીને ચાલ્યા જવાનું ફરમાવ્યું. એ વખતે તમામ અધિકારીઓ ખ્રિસ્તી હોવાથી તેમણે આ મિશનરીઓને છૂટાછવાયા કરી દઈ રાજાના હુકમને ટોલે મૂક્યો. આ વખતે એને પણ કેટલાક મિશનરી, વેપારને બહાને જાપાનમાં મોકલ્યા. ત્યારે હિડોશીનો દરબાર પૂર્ણ યુરોપીયન બન્યો હતો. તેના દરબારમાં યુરોપીયન પોષાકના અધિકારી હતા. ત્યાંના લોક દાગીના તરીકે કેંસ અને માળા પહેરતા. હિડેયોશીને આ વાતની ચીડજ હતી. પિતાનો હુકમ ન માનતાં મિશનરીઓ પોતાના રાજ્યની અંદર ફરે છે એ બીના પણ તેની જાણમાં હતી. એજ વખતે સ્પેનમાંથી બીજા પંથના મિશનરી ત્યાં આવ્યા અને તે પહેલા મિશનરીઓને બીકણું કહીને વધારે અત્યાચાર કરવા લાગ્યા. આ બાબતને હિડોશીને અત્યંત ગુસ્સો આવતાં તેણે જૂદા જાદા પેશાન ને વેશના ૨૬ લોકોને પકડયા. એ બધાનો એકેક કાને કાયો, તેમને મુખ્ય ગામમાં વરઘોડો કાઢયો ને એ વરડે નાગાસાકીએ પહોંચાડશે. ને ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvv૧૫, ૨૪૪૪૪wwww ૧૮૦ શુભસંગ્રહ-ભાગ પાંચમ એક ટેકરી ઉપર તેમને એક રાંગમાં ઉભા રાખીને કેંસ ઉપર લટકાવવામાં આવ્યા. એમના ગળામાં લોખંડી સળિયા ખોસવામાં આવ્યા, તેમના હાથપગમાં લોખંડી ભાલા કે કયા અને આવી રીતે ઉન્મત્ત, મગરૂર, નીતિભ્રષ્ટ એવા મિશનરીઓની બરાબર ખબર લેવામાં આવી. જે ડચ લેક કેવળ વેપારજ કરતા હતા તેમની વિરુદ્ધ શસ્ત્ર ઉચકવામાં આવ્યાં નહિ; પણ આ ડચને તેઓ પ્રોટેસ્ટંટ હોવાથી મિશનરીઓ શત્ર સમજતા અને તેમની વિરુદ્ધ તે ચોર અને લુંટારૂઓ છે એવી ઘોષણા કરતા. હિડેશની પછી ત્યાંને કારભાર ઈયેયાસુના હાથમાં આવ્યા. ફરીથી મિશનરી લોક નાના પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવવા લાગ્યા. ઇયાસુને મિશનરીઓની બધી કારવાઈ ધર્મ પ્રસારને માટે નહિ, પણ જાપાનને હજમ કરવા છે એમ અનેક ઉદાહરણો ઉપરથી સમજાઈ ચૂકયું. આ મિશનરીઓ ઈયેયાસુની વિરુદ્ધ કારસ્થાને રચીને તેના શત્રુની બાજુએ બંડમાં સામેલ થયા. આગળ જતાં ઇયાસુ ઇ. સ. ૧૬૧૬ માં મરણ પામે ને તેને છેક હિડેટાડા ગાદી પર આવ્યો. તેણે ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ જોરદાર ચળવળ શરૂ કરી અને એ પ્રકારના હુકમ છેડ્યા. આ હુકમ છેડવાનું કારણ જાપાન દેશને પોતાના રાજયની સાથે જોડી દેવાને પાદરીઓએ રચેલે તાગડો હતે. હવે પછી ખ્રિસ્તી મિશનરીઓના છળની મજબૂત શરૂઆત થઈ. આ મિશનરીઓને જે જાપાને આવુંજ ધીંગાણું મચાવી દીધું હોત તે જાપાનનું રાજ્ય પોર્ટુગીઝ, અંગ્રેજ, સ્પેન કિંવા ડચ લેકના તાબામાં ગયું હોત. આ ઉપરથી એક સિદ્ધાંત કાઢી શકાય છે, જ્યાંથી જ્યાંથી મિશનરીઓની પૂર્ણ હકાલપટ્ટી થઈ, ત્યાં ત્યાં સ્વરાજ્ય રહ્યું અને બાકીના દેશ યૂરોપીયનોએ ગળા નીચે ઉતારી દીધા. જાપાનના સ્વાતંત્રયનું કારણ ખ્રિસ્તી ધર્મનો સમૂળ ઉછેદજ છે, એમ અમને લાગે છે. આ ખ્રિસ્તી ધર્મને ઉછેદ કેવી રીતે કરવામાં આવ્યો એ આપણે સંક્ષેપમાં તપાસીએ. હિડોશીએ મિશનરીઓને હાંકી કાઢયા હતા એ આપણે જાણીએ છીએ તેવી જ રીતે તે મિશનરીએ ત્યાંથી ન ચાલ્યા જતાં ત્યાં આગળ પડી રહ્યા, એ પણ આપણા જાણવામાં આવ્યું છે. એ મિશનરીઓ પૈકી હાથમાં આવેલા બે મિશનરીઓને શિરચ્છેદ કરવામાં આવ્યો. બીજા મિશનરીઓને કેદમાં નાખ્યા, ફાંસીએ ચઢાવ્યા, ઉભા બાળ્યા ને તેમના ટુકડે ટુકડા કર્યો. જેમની બાબતમાં તેઓ ખ્રિસ્તી છે એવો સંશય હતા તેમને મેરીની અને ઇસુ ખ્રિસ્તની છબીઓ પગતળે છંદવાનો હુકમ ફરમાવવામાં આવ્યો. વટલાયલા લેક અમે ખ્રિસ્તી નથી એમ કહેવા લાગ્યા. ૧૬૨૪માં સ્પેનિશને “જો તમે જાપાનમાં આવશે તો મૃત્યુમુખે પડશો” એમ જણાવવામાં આવ્યું. શિબારના બંડમાં ૩૦,૦૦૦ ખ્રિસ્તી લોકોની કતલ કરવામાં આવી. ૧૬૩૮ માં ડચ સિવાયના તમામ યુરોપીયનને જાપાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. જાપાની લોકોને પરદેશમાં જવાની બંધી થઈ. આ વખતથી જાપાનને બાહ્ય જગત બંધ થયું અને જાપાનમાંના ખ્રિસ્તી ધર્મનો અંત આવ્યો. ત્યાર પછી ૧૬૪૦ માં કેટલાક પોર્ટુગીઝ વેપારી નાગાસાકી મુકામે એક અરજી લઇને આવ્યા. હવે મિશનરીઓ ઘણાં વર્ષથી જાપાનમાં આવ્યા નથી તો વેપારને માટે અમને પરવાનગી આપો એવી તેમણે માગણી કરી. આ પ૭ જણને ધર્માન્તર કરો. નહિ તે મૃત્યુને કબૂલ કરો આવો હુકમ કરવામાં આવ્યો. એમના પૈકી ૪૪ જણને ઠાર માર્યા અને બાકીના ૧૩ જણને આ સમાચાર પહોંચાડવાને પાછા મોક૯યા. પણ જતાં પહેલાં તેમને જે ઠેકાણે ૪૪ જણને ઠાર મારવામાં આવ્યા હતા તે ઠેકાણે લઈ જવામાં આવ્યા ને ત્યાં આગળ લગાડેલું પાટીયું વાંચવાને કહ્યું. એ પાટીયા ઉપર નીચેને મજકુર હતો: “જ્યાં સુધી સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશે છે ત્યાં સુધી કોઈ પણ મિશનરીએ જાપાનમાં આવવાનું સાહસ કરવું નહિ; અને કદાચિત ફિલીપ રાજા, પ્રત્યક્ષ ઇસુ ખ્રિસ્ત કિંવા ગૌતમ બુદ્ધ આવશે તે પણ તેમનાથી આ હુકમ બદલાવી શકાશે નહિ. ને આવનારા મિશનરીઓનાં કાપવામાં આવનાર મસ્તક તેમનાથી બચાવી શકાશે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ કેંસ લઈને આવેલા પાણાએ ૧૮૧ જાપાને કાઢેલા આ હુકમ અત્યંત ચિવટ્ટાઈથી પાળવામાં આવ્યો. ફક્ત ડચ લોકોને માત્ર જાપાને વેપાર કરવાની પરવાનગી આપી હતી. એમને ફક્ત નાગાસાકીમાં રહીને વેપાર કરવાની પરવાનગી હતી. ડચોએ પોતાની વસાહત દેશીમા નામના એક કૃત્રિમ બેટપર કરી હતી. આ ઠેકાણે રાત ને દિવસ પહેરે રહેતો અને આવનાર તેમજ જનારાં વહાણોની તપાસ લેવામાં આવતી. ડચ વહાણ બંદરમાં આવ્યું કે અધિકારીઓ તે વહાણોની તપાસ કરતા. કે, પથારીઓ વગેરેને બાજામાં કઢતા: તોપ તથા દારૂગાળે કબજામાં લઈ તેને તાળાં મારતા: ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકો અને જે પુસ્તકમાં ક્રિશ્ચિયન એવો શબ્દ હોય તે પુસ્તકો તાળાં કુંચીમાં નાખી તેના પર મહેર કરવામાં આવતી. પ્રત્યેકની ધમ પરીક્ષા લેવામાં આવતી ને મુદ્દામ રાખવામાં આવેલી ઇસુખ્રિસ્તની આકૃતિવાળી પટ્ટી પર તેમને ચલાવવામાં આવતા. દેશીમામાં આવેલી તુરંગની જગો માટે તેમની પાસેથી ભાડું લેવામાં આવતું. ડચને રવિવારે પ્રાર્થના કરવા દેવામાં આવતી નહોતી, ઈસુખ્રિસ્તના સનવાળી એક ઈમારતની ભીંત પણ તેમની પાસે પડાવી નાખવામાં આવી. હમણાંની તારીખ પણ તેમને ગણવા દેવામાં આવતી નહિ. આટલા સખત બંદોબસ્તવડે ૧૦૦-૧૫૦ વર્ષ સુધી ખ્રિસ્તી મને અડચણ નાખ્યા પછી આગળ જતાં કાળ બદલાયો.ને ૧૮માં સૈકા પછી જાપાન અને યુરોપનો વેપાર અને વિદ્યા વગેરેના કારણથી શેડો થોડો સંબંધ આવવા લાગ્યો. ક્રિશ્ચિયન મિશનરીઓને થયેલી શિક્ષા યોગ્ય જ હતી. અને એને લીધે જ આજ જાપાન સ્વતંત્ર દેશતરીકે જીવતો રહ્યો છે, એ સૌ કોઈએ લક્ષમાં રાખવું. જાપાનના આ ડહાપણભર્યા ધરણનું અમે તો શું પણ પાશ્ચાત્ય લોક સુદ્ધાં અભિનંદન કરે છે ને તેના એ ધરણને લીધે જ તે સ્વતંત્ર રહ્યું છે, એમ કહે છે. - ચીનમાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ થવો જાપાનના કરતાંય વધુ કઠણ હતો. શક્તિ અથવા યુક્તિ એ પૈકી એકનાય ત્યાં આગળ ઉપયોગ ન થયો. ચીનને દરવાજે ખ્રિસ્તી ધર્મના પ્રસારને માટે એટલો ઘટ્ટ બેઠો હતો. ઝેવિયર બાબા ત્યાં આગળ પહોંચતા પહેલાં જ કાળાધીન થયા અને તેની પછવાડે આવેલા બીજા પાદરી એવાજ હતબુદ્ધ થયા. છેવટે શક્તિ અને યુકિતથી જે બીના સાથે ન થઈ શકી તે રિકી નામના એક વિદ્વાન પાદરીએ કેવી રીતે સાધ્ય કરી તે આપણે જોઈએ. રિકી પોતે પતિ તેમજ યંત્રશાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતો. એ માણસને પોતાના ટોળામાં ખેંચી લેવા ઇચ્છતા મિશનરીઓને અનેક વર્ષ પછી છેવટે જય થયો અને તેનું મન વાળા લેવામાં આવી ચીન દેશને ખ્રિસ્તમય કરી મૂકવા સારૂ તેની યોજના કરવામાં આવી. તે ચીન તરફ લામાના વેષમાં ગયો અને કંતાન કિંવા બીજા એકાદા મોટા શહેરમાં જવા પહેલાં પિતાને કઈ રખેને ઓળખી જાય એની તેને બહુ બીક લાગતી. તે ચા-ચિવુ નામના એક નાનકડા બંદરમાં રહ્યો ને થોડાજ વખતમાં ગણિત તથા ઈતર શાસ્ત્રોના અધ્યાપકતરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. ત્યારપછી તેણે ચીન દેશને નકશે તૈયાર કરીને ત્યાંના સરદારોનું લક્ષ પોતાની તરફ ખેંચી લીધું. શરૂઆતમાં ક્રિશ્ચિયન ધર્મ સંબંધે તે એક અક્ષર પણ કાઢતે નહિ; પણ શિક્ષણના એથે થે તે ખ્રિસ્તી ધર્મનાં તો ધીમેથી સરકાવી દેતા. ચીનમાં આ વખતે ફક્ત બેજ ધર્મ હતા. એક બુદ્ધધમ. એનો પ્રસાર નીચલા વર્ગમાં થયેલો હતો. આ ધર્મમાં ભિક્ષુ, ભિક્ષુણી, મઠ, ધર્મભોળાપણું, દેવી લીલા વગેરેનું પ્રાબલ્ય હતું. બીજે ધર્મ ક—સુનો. આ ધર્મ નીતિપ્રધાન હતા અને ક્રિશ્ચિયન ધર્મ સાથે એનું સામ્ય હતું. આ ધર્મને પ્રસાર સુશિક્ષિત અને ઉપલા વર્ગના લોકોમાં હતો, રિકીનું ને ક—સુ ધર્મનું મુખ્ય જલદીથી થયું ને તેણે એ ધર્મપદ્ધતિ પર ક્રિશ્ચિયન ધર્મનું પ્રશ્નોત્તરરૂપે એક નાનકડું પુસ્તક તૈયાર કર્યું. આગળ જતાં તેણે ચીની આચારવિચારને પૂર્ણપણે આત્મસાત કરી લીધા ને તે નાનકીન શહેરમાં વૈદ્યતરીકે ગયે. નાનકીનમાં એક મેંડારિનના છોકરાને એણે દવા આપી અને સાજો કર્યો. ચીની વૈદ્યોએ એ છોકરાને અત્યંત અશાસ્ત્રીય દવાઓ આપીને તેની પ્રકતિ બગાડી મૂકી હતી. તે ? દાર) રિકકીની ઉપર ખુશ થયો અને તેને પેકીનમાં લઈ ગયો. ત્યાં થોડાજ વખતમાં ઉપલા દરજજાના લોકોની સાથે તેને પરિચય થય ને તેની બુદ્ધિમત્તાથી સર્વ જણ ચકિત થઈ ગયા; પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શુભસંગ્રહ-ભાગ પાંચમા એટલાથી રિક્કીના મનનું સમાધાન થયું નહિ. તેને રાજાના દરબારમાં પ્રવેશ જોઇતા હતા. તેથી તે ત્યાંના તકચાકરાની વધુ પડતી સ્તુતિ કરીને તેમને ઇનામે તેમજ લાંચ વગેરે આપીને ત્યાં આગળ પેસવાના પ્રયત્ન કરવા લાગ્યા. છેવટે ૧૬૦૧ માં રિક્કીની પાસે આપેાઆપ ઘંટા વાગનારૂં ને તેણે બનાવેલું ઘડિયાળ છે એવુ' સાંભળીને સમ્રાટ્ વ્હેનીએ તેને ખેલાવવા માણસ મેાકલ્યું. રિક્કીએ પણ પેાતાની આ કૃતિ રાજાને આપી અને ખીજા પણ કેટલાંક યત્રા રાજાના ચરણમાં અર્પણ કર્યાં. રાજાને તે ઘડિયાળ જેને બહુ આશ્ચર્ય થયુ' ને રિકીના ગયા પછી તે એ ઘડિયાળની સાથે પેાતાની સ્ત્રી તથા ખીજા સ્નેહીસાખતીએ સહ રમવા લાગ્યો. ધાડાજ વખતમાં ઘડિયાળ બંધ પડયું. વ્હેનલીએ વિડયાળના મૃત્યુને લીધે આંસુ પાડયાં ને રિકીને એ ઘડિયાળના મૃત્યુની ખબર પહેાંચાડી, રિકીએ કહ્યું કે “તે મરી ગઇ હશે તેાપણુ સ્વર્ગાના પુત્ર જો હુકમ કરશે તેા તે જીવતી થશે.” ઘડિયાળને એ ઘેર લઈ ગયા તે બરાબર દુરસ્ત કરીને પાછી આણી આપી. આયી તે રિક્કી બાદશાહના હૈયાના હાર બન્યા. એણે રાજાને માટે ઘડિયાળા મગાવી. આ ઘડિયાળે! ગાવેથી આવતી હતી પણ એ પ્રત્યેક ઘડિયાળની સાથે તેનાથી બમણા કિવા ત્રણગણા પાદરીએ આવીને તે ચીનની અપવિત્ર ભૂમિને પુનિત કરતા. " ગાવેથી મઁથિયસ ખાબા આવ્યા, તેમણે રાજાનું લક્ષ ગણિત અને રસાયણશાસ્ત્ર તરફ ખેચ્યું'. રાજા સાહેબ ખુશ થયા અને તેમણે આ બાબાને પેાતાના દરબારમાં મેન્ડારિન કર્યાં ને દરબારમાંની એક મેાટી જગા આપી. કાલેજ કાઢવા સારૂ ગામમાં એક માટુ' ધર આપ્યુ. ને એના નિભાવને અર્થે મેટુ ઉત્પન્ન પણ આપી દીધું. આ ક્રિશ્ચિયન કૅલેજ નહેાતી. તે માત્ર શાસ્ત્રજ્ઞાનની સંસ્થા હતી. એ ખ્રિસ્તી ધર્માનું જ્ઞાન આપતા, પણ બહુ સભાળીને. તેણે ચીની વિદ્યાર્થી એને પેાતાના રીતિરવાજ તથા આચારવિચાર ન છેડવા એમ કહ્યું ને તેની સાથે “ તમે બાપ્તિસ્મા લેશે। તા તમને ચૂરેપ મેકલીને મેટાશાસ્ત્રજ્ઞ બનાવી આણીશ ને ગવરની જગા '' અપાવીશ, એવી ધામે ધીમે કાનમાં વાતા કરવાની શરૂઆત કરી. રિક્કીને એ રાજ્યમાં બહુ માટે દરજ્જો પ્રાપ્ત થયા ને એ દરજ્જાના જોરપર તેણે રાજા પાસેથી ચર્ચા બાંધવાની પરવાનગી મેળવી તે ખીજે ઠેકાણે કાલેજો કઢાવરાવી. રિક્કીના માર્ગમાં અડચણા નહાતી એવી કાઇએ કલ્પના કરી લેવી નહિ. તેની એકંદર હીલચાલ ઉપરથી મુદ્ધ ભિક્ષુએનું મન તેની ખાખતમાં કલુષિત થયું તે ૧૬૦૮ ની સાલમાં કંતાનના ગવર્નર પાસે ત્યાંના એક ભિક્ષુએ એક પાદરીને ખૂબ માર મરાજ્યેા તે છેવટે એ મારચીજ તે મરણ પામ્યા. ખીજા પણ એક પાદરીપર એવાજ પ્રસંગ આવ્યા અને રિકીની વિરુદ્ધ એવુજ તાફાન ઉયુ*; પણ રિકીએ બાદશાહ સાથેની પેાતાની મૈત્રીનેા લાભ લઇને પૈકીનના ભિક્ષુ ઉપરજ એ હલ્લો ઉલટાવ્યા. રિકીએ પેાતાના આયુષ્યમાં ખ્રિસ્તી ધર્મને માટે ચીતના દરવાજો ઉધાડી આપવાનુજ ફક્ત કામ કર્યું ને એટલું કામ કરીને તે મરણ પામ્યા. તેની પાછળ બાદશાહ પણ મરણ પામ્યા અને રાજ્યકારભાર તેના છેાકરાના હાથમાં આવ્યે. એની કારકર્દમાં પરદેશી ગેરા લેાકાને ચીનમાં આવવાની બધી થઇ. નાનકીનના ગવનર તેમની પેાતાના પ્રાંતમાંથી હકાલપટ્ટી કરી અને ક્વાંગટાંગમાં પણ આ જેસુÔાના એવાજ હાલ થયા. તેમની કાલેજો બંધ પડી, દેવળે પાડી નાખવામાં આવ્યાં, તેમને તુરંગમાં નાખ્યા ને કેટલાકને તેમના નિવાસસ્થાન તરફ હાંકી મૂક્યા. આ રીતે રિક્કીએ રચેલી બધી મહેલાતા એકદમ તૂટી પડી. પણ પછી એકદમ સમય બદલાયા. ચીન દેશપર તા`ર-દેશમાંના ખાનાની સ્વારીએ થવા લાગી. ચીની રાજાને પેાતાનુ' સંરક્ષણ જૂનાં હથિયારાવળે કરવું મુશ્કેલ થઈ પડ્યું. એથી તેને મિશનરીઓને શરણે જવાની જરૂર પડી. મિશનરીએએ રાજાની ઉપર ધપ્રસારની બાબતમાં અનેક શરતા નાખીને પાટુ ગીઝા પાસેથી તેને મદદ કરાવરાવી. પહેલી સ્વારીમાં તાતાની હાર થઇ; પરંતુ ત્યારપછીથી થયેલી સ્વારીઓમાં પેર્ટુગીઝે! સુદ્ધાં પરાભવ પામ્યા અને ચીનના રાજાને ખૈરીછેકરાંસહ આત્મહત્યા કરવાની ફરજ પડી. તાર રાજા ચીનની ગરદનપર ચઢી ખેડા. ત્યાંની વ્યવસ્થા બધી બગડી ગઈ ને રાજ્યમાં અત્યંત અંધાધુંધી જામી; પણ ચીનની સળગેલી ચિતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ફ્રાસ લઇને આવેલા પરાણાઓ ૧૮૩ ' પેાતાની ભાખરી શેકી લેવાની આ ઉત્તમ તક છે એવુ જોઈને આ મિશનરીએ પણ કમર કસીને આગળ આવ્યા. તાર રાજાની સત્તા લેાક માનતા નહેાતા. એથી રાજ્ય ઉપર હક્કદાર થવાને અનેક ઉમેદવારે। બહાર પડયા. શાલ અને કલર નામના એ પાદરી અત્યંત નીચપણે વવા લાગ્યા. બન્ને જણ પરસ્પર વિરુદ્ધ પક્ષને મળ્યા. ટુમલી એ હેનલીના છેકરાને છોકરા હતા. એના પક્ષ કાફલરે લીધે. એણે એની મદદને માટે ખ્રિસ્તી સૈન્ય ઉભું કરવાનું કબૂલ કર્યું. કાલરે ટુમલીને કહ્યું કે, તું તારાં ખરાંછેાકરાંસહ ક્રિશ્ચિયન થતા હેાય તે! અમે તને મદદ કરીએ. બખત આવે આંકા તા ગધેકા કહેના કાકા” આ કહેવત પ્રમાણે ટુમલીએ પાતાનાં ખરીછેાકરાં ખ્રિસ્તી ધર્મના ચરણે મૂક્યાં; પણ તેનું પેાતાનું મન ધર્માંતર કરવાને તૈયાર થયું નહિ. એના છેાકરાનું નામ કોન્સ્ટેનટાઇન રાખવામાં આવ્યું. આટલું થયું તાપણુ બધા મિશનરી લેાક તેને મદદ કરતા નહેાતા. તેઓ તેના શત્રુને સુદ્ધાં મદદ કરીને ફેાડા અને ડે’ના તત્ત્વનું અવલંબન કરતા હતા. એ વખતે તારખાન ચુનચીન એક મેટુ લશ્કર જમાવીને આખા ચીન દેશને પાદાક્રાંત કરવાના વિચારમાં હતા. એણે ચીનપર સ્વારી કરવા અગાઉ કલર બાબાના દસ્ત શાલને ભવિષ્ય જણાવાને કહ્યું. બાબાએ કહ્યું કે ‘તમે પૃથ્વીના રાજા થશે અને આખા ચીનને જીતશે।.” બરાબર આવુજ ભવિષ્ય કૅફલરે ટુમલીની−તેના પ્રતિસ્પર્ધીની-બાબતમાં કહ્યું હતું. ચુનચીને ટુમલી ઉપર સ્વારી કરી, હુમલ ને તેનાં ખ્રિસ્તી બૈરી છેાકરાં સાથે કેદ કર્યો તે તેના હાલહવાલ કરીને છેવટે ઠાર માર્યાં. આ બન્નેના ઝગડામાં પાદરીઓને જરા જેટલેા પણ ત્રાસ થયા નહિ. બધા પાદરી હવે ચુનચીનને જઇ મળ્યા. હવે તેમના ભાગ્યના કાળ આવ્યા. નવા રાજાની સ્તુતિ કરવા લાગ્યા. તેના કૃપા સાદથી તેમની ૩૮ કૅલેજો અને ૧૫૧ ચર્ચ ચીનમાં થયાં. શાલ હવે મોટા ધર્મગુરુ બન્યા. તે મેનીના દાગીના પહેરીને અને પાલખીમાં બેસીને મેટા ઠાઠમાઠથી બહાર નીકળતા. તેનાપર ચામર ઢાળવામાં આવતા ને તેને તડકા ન લાગે એટલા સારૂ આબદાગિરી ધરવામાં આવતી, રાજાએ તેને અણિત દ્રવ્ય અને રહેવાને માટે રાજમહેલ આપ્યા. રાજા પોતે તેને મળવા જવા લાગ્યા; પણ આ વૈભવને લીધે ખ્રિસ્તીધર્માંની ચટતી થઇ એમ લેશ માત્ર સમજવુ` નિ આ પાશ્ચાત્યાને ગાણુત તેમજ ખીજી વિદ્યા આવડતી. અનેજ લીધે દ્રવ્ય મળ્યું; પણ ખ્રિસ્તી ધર્માંનાં પગલાં કર્યાં આગળ પડયાં નિહ. ચીનમાં મિશનરીઓને જો કે આવે મેટા દરજ્જો પ્રાપ્ત થયા હતા છતાં તેમને ધર્માન્તર કરાવવાની પરવાનગી નહેાતી. ખ્રિસ્તીધર્મને ચીનમાં કોઇ વાર મદદ અને કાઈ વાર ત્રાસ, આવા પ્રકાર મિશનરીઓની રાજકારણમાંની ઘાલમેલ પ્રમાણે થતા હતા. ઉપરથી ધપ્રસારને ઢાંગ કરનારા આ મિશનરીએ અંદરખાનેથી આખું રાજ્ય કા પણ પરદેશી પાર્શ્વ ત્યના ગળામાં ઉતારવાના સંઘટિત પ્રયત્ન કરતા. આ મિશનરીઓની ઈંગ્લેંડને ખૂબ મદદ થઇ તે તેનાથી ચીનના જે લચકા તેડી શકાયા તે આ મિશનરીઓની મદદથીજ. મિશનરીએ સાદા પોષાક નહેાતા પહેરતા તેમ તેમની રહેમી પણ સાદી નહેાતી, આથી અને તેમનાં ગુપ્ત કારસ્થાનને લીધે તેઓ ચીનના રાષને પાત્ર અનતા અને તેમનાં હાડકાં નરમ થતાં, ચીનમાં જાપાની પેઠે કાઇ બળવાન રાજા ન હાવાથી તેમના ઉપર કડક નિધિ નંખાયા નહિ અને તેથીજ આ મિશનરીએએ પેાતાને માટે અલાયદી કાર્ટા, કરમુક્તતા વગેરે છૂટા ચીન પાસેથી મેળવી. તેમના હે સબંધે ચીનમાં પહેલેથીજ સશય હેાવાને લીધે વચમાં વચમાં તેમને બધી થતી ને તેમના હાલ પણ થતા. ચીને જાપાનની પેઠેજ જે આ મિશનરીઓને સખત બંધી કરી હાત તે ચીનની આવી દુર્દશા થઈ ન હોત. મિશનરીઓના પ્રભાવને લીધે પેાતાનું રાજ્ય ગુમાવવાના ફિલિપનેઝ પર કેવા પ્રસંગ આવ્યેા તે આપણે સંક્ષેપમાં જોઇએ. ફિલિપાઇન્સ દેશ કડક ધાર્મિક ધનાવડે ચીન કિવા જાપાનની પેઠે ખાંધેલે નથી. અનેક ઠેકાણાના અનેક લાક એકત્ર થઇને તેમના સમૂહ બનેલા છે. આ િિલપાઇન્સમાં જ્યારે સ્પેનિશ લે!ક પ્રથમ આવ્યા, ત્યારે તેએ પાતાની સાથે પાદરી અને ભિક્ષુકને લઇને આવ્યા. સ્પૅનિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો પ્રવાસીઓએ પહેલો ટુકડો ગળા નીચે ઉતાર્યો અને પાદરીઓએ સેબુના રાજાને એકદમ બાપ્તિસ્મા આપીને તેને ચાર્લ્સ બનાવ્યો. ફિલિપાઇન્સમાં મિશનરીઓએ શા શા અત્યાચાર કર્યા એને ઇતિહાસ ઉપલબ્ધ નથી; પણ આ દેશમાંના ૮૦-૯૦ લાખ લેકેને વટલાવતી વેળા તેમણે અત્યાચાર ને અનાચાર કર્યા હોવા જ જોઈએ એમાં શંકા નથી. ફિલિપાઇન્સમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ત્યાંથી વસુલ થનારા ઉપન્નમાંથી અમુક એક નક્કી કરેલે ભાગ ખર્ચાતો હતો. ત્યાં આગળ ધર્મપ્રસાર માટે વધારે પૈસા ખર્ચવા મળે એટલા સારૂ માંહે માંહે હમેશાં ઝઘડા થતા , ધર્મા પ્રસારનો બુરખા મિશનરીઓએ કેવી રીતનો પહેર્યો હતો એને વધુ પૂરાવો જોઈતો હોય તે ફિલિપાઇન્સમાંનો મુખ્ય પાદરી શું કહે છે તે વાંચે. તે કહે છે: “સ્પેનના કિય-સાધુઓ કોઈ દેશમાં જઈને ત્યાંના લોકોને ધર્મ શીખવે અને પછી તે દિયર સાધુઓના તથા વટલાયેલાઓના રક્ષણ સારૂ પેન દેશ પોતાના સૈનિકે મેકલે. અને તે પછી થોડા જ સમયમાં સ્પેનદેશ તે દેશ પર રાજ્ય કરશે.” મિશનરીએ ચીનની અંદર જમાઇના જેવા હક્ક લઈને બેઠા હતા, તેમ ફિલિપાઈન્સમાં પણ બેઠા. વટલાયેલા લોકોને આમિષતરીકે આ કરમુક્તતાનું પ્રલોભન બતાવીને તેમનું ધર્માન્તર કરાવતા. ફિલિપાઇન્સ બેટો આવી રીતે મિશનરીઓના પૂર્ણ ભક્ષ્યસ્થાને જવાને લીધે સ્વાતંત્રયથી વંચિત થયા. તેમણે ઇસુનો ક્રોસ ગળામાં બાંધી લીધે, પણ એની સાથે પિતાના શરીરમાં પાતંત્ર્યના ખીલા ઠેકી લીધા. આજ ફિલિપાઇન્સ પરતંત્ર્યનું જે કષ્ટ ભેગવે છે તેનું કારણ મિશનરીઓને અનિબંધ સંચારજ છે. આ મિશનરીઓ જેમ રવરાજ્યનું હરણ કરતા, તેમ વ્યાપારનું પણ કરતા હતા. બીજા દેશોમાં ધર્મપ્રસારને માટે ગયેલા આ કાળા ઝબાવાળા હિંસક નરપશુઓને પિતાના ઝબામાં બધાં પાપો ઢંકાઈ જાય છે, એ જાણીતું હતું અને બુરખાની નીચે તેઓ વ્યાપાર પણ કરતા. જે દેશમાં પૈસા મળી શકે–પછી તે પસા ફેદ ફિતુરીના માર્ગે મળ કિંવા વેપારને માર્ગે મળો-એજ દેશમાં ફક્ત આ મિશનરીએ જતા. હિંદુસ્થાન, જાપાન, ચીન, ઇસ્ટ ઇન્ડીઝ વગેરે તરફ એમનું વિશેષ ખેંચાણ હોવાનું આજ કારણ છે. આફ્રિકામાંના કાળા સિદ્દીઓની પાસેથી પૈસા નીકળવાને સંભવ ન હોવાથી આ મિશનરીઓનાં ટોળાં હિંદુસ્થાન વગેરે દેશમાં આવ્યાં. આ વેપારમાં પોતાને કોઈ ભાગીદાર ન હોય ને પિતાને વેપારી રાજગાર કેાઈની જાણમાં ન આવે એને માટે તેઓ પૂરી સંભાળ રાખતા. તેઓ છૂટક વેપાર ન કરતાં થોકબંધ વેપાર કરતા. માટિન નામના ફેંચ ગવર્નર જનરલે તેમનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે-“ચોથી બીજે નંબરે જે સુઈટો વેપાર કરે છે. એમને વેપાર ડેન્સ, ફ્રેંચ, ઇગ્લિશ અને ગિઝોના કરતાં કેટલાય ગણો મોટો છે.” આ સુઈટ હિંદુસ્થાનમાં તેમજ ઈતરત્ર ગયા પછી પોતાને વેષ બદલતા ને વેપારી તરીકે ફરતા. આ મિશનરી સારા હોંશિયાર વેપારીઓ હતા. કયા માલને વધુ ગ્રાહક છે ને તે માલ કયાં આગળ મળી શકે છે, એ તેઓ જાણતા હતા. એથી માલ ક્યાં આગળ લેવો ને ક્યાં આગળ વેચવે, એમાં તેઓ હશિયાર હતા. તે મિશનરીઓ હિસાબના ચોપડા રાખતા નહિ. શરીરપર ફાટેલાં વસ્ત્ર પહેરીને બીલકુલ ગરીબાઈથી આખા હિંદુસ્થાનને ખુંદી નાખતા હતા. એમનો ગુસ વ્યવહાર કાળા પોષાકવાળા મિશનરીઓની સાથે ચાલતા. તેમને ઉપરથી હુકમ આવતા તે પ્રમાણે તે વતતા. આ વ્યવહાર ગુપ્ત રાખવા સારૂ તેમને શપથ લેવા પડતા ને પ્રત્યેકને સાંકેતિક લિપિ પણ આવડતી હતી. તેઓ યુરોપ તરફનો માલ ચોરીને હિંદુસ્થાનમાં તેમજ ઈતરત્ર વેચવાને લાવતા. આ ગાંસડીઓમાં પુસ્તક અને માળાઓ છે એમ તેઓ દર્શાવતા ને ઘણી વાર તેમની ચોરી પકડાઈ પણ જતી. પછી તો તેઓ આ દેશના વાણિયાના જેવો પોશાક પહેરવા લાગ્યા. તેમની ભાષા ને તેમના જેવા આહારવિહારનો ઉપયોગ કરવા લાગ્યા. આ મિશનરી હીરા, મોતી, સેનું વગેરે મૂલ્યવાન વસ્તુઓને પણ વેપાર કરતા. મારવાડીઓમાં ફરનારા આ ચોર, અમે તેમને વટલાવવા સારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ફ્રાસ લઈને આવેલા પરાણાઓ ૧૮૫ તેમનામાં ભેળાએ છીએ એવા દેખાવ કરતા; પણ એક પણ વાણીયાને તેમણે ખ્રિસ્તી કર્યાં નથી ! તેમની વખારા દુનિયામાં હતી અને એને લગતી અંકા પણ હતી. આ વેપાર સિવાય તેએ વ્યાજવટાવનેા ધંધા પણ કરતા. ઇસુ ખ્રિસ્તે વ્યાજવટાવ વિરુદ્ધ સખ્ત નિધ નાખેલા હેાવા છતાંય સેકડૅ ૫૦ ટકા વ્યાજ લઈને આ મિશનરી પૈકીનમાં મેટી રકમા વ્યારે આપતા. તેમની કૅલેજોમાં તેલ, કપાસ, કરિયાણું વગેરે માલ વેચવા સારૂ રહેતા. આ સવાય ચેારી, લુચ્ચાઇ, ખીજાને ક્રૂસાવવા, વગેરે ગુણેામાં પણ તેઓ સારા વાર્કગાર હતા; પણ કાલસાને વધુ ધસવામાં કંઇ અર્થ નથી. જે ઠેકાણે દ્રવ્ય મળવુ શક્ય ન હોય તે ઠેકાણે આ મિશનરીએ જતા નહિ. કાચીન ચાયનામાં જેસુઇટ પથના લેાક પ્રવેશ્યા નથી. એનું કારણ એ કે, ત્યાં આગળ વેપાર કરવા જોગી સ્થિતિ નથી, એ તેએ જાણતા હતા; પણ અચાનક રીતે તેમના સમજવામાં આવ્યું કે, ત્યાં એક તળાવ હાઇ એ તળાવમાં અતિશય મૂલ્યવાન મેતી પાકે છે. આ વાતની ખબર પડતાંજ આ મિશનરી ત્યાં દોડી ગયા. ત્યાંના બિશપ આગળ ક્ષમાની યાચના કરીને તેમણે કહ્યું કે આ મૂર્તિપૂજક હિંદુએને અમે આટલા દિવસ અજ્ઞાનમાં રાખ્યા. એને માટે ક્ષમા કરેા.' કાચીન ચાયનામાં હિંદુ વસ્તીમાં તેએ કરવા લાગ્યા ને તેમની પાસેથી પોર્ટુગીઝ વેપારીઓના કરતાં વધારે પૈસા આપીને મેતી ખરીદ કરવા લાગ્યા. બીજે વર્ષે પેર્ટુગીઝ વેપારીઓને મેાતી મળ્યાં નહિ અને તેમને તે વર્ષને વેપાર થયા નિહ. પછી તે પેર્ટુગીઝાને ત્યાં આવતાજ અટકાવ્યા. ત્યારપછી આ મિશનરીઓને આ હિંદુ પેાતાના કહ્યામાં આવ્યા છે એમ લાગ્યું, તે તે પહેલાંના કરતાં અર્ધોએ પૈસા આપતા બંધ થયા. આગળ જતાં તેમણે પેર્ટુગીઝ વાઈસરાય પાસેથી તે સરેાવર માલકી હક્કથી પેાતાના તાબામાં લીધું ને પહેલાંના માલીક હિંદુએને ગુલામની જેમ રાખી તેમને ફક્ત મેાતી કાઢવાની મહેનત બદલ પગાર આપવા લાગ્યા; પણ આ પ્રકાર હિંદુએથી સહન થયા નહિ. તેમણે આ મિશનરીઓની વિરુદ્ધ ખંડ કર્યુ અને તેમના કેહારેાને તેમજ ધરેને આગા લગાડી તેમને ત્યાંથી હાંકી મૂક્યા. આગળ જતાં પેટુગીઝેની સત્તા મજબૂત થવાથી બિચારા મિશનરીએને પાંચા કરતા બેસવું પડયું. આવા પ્રકારના આ મિશનરીઓને અત્યંત કાળેા ઇતિહાસ છે. પહેલાંના વખતમાં આપણા લેાક વૃત્તપત્રો અથવા પુસ્તકો લખતા નહિ હાવાથી તેમનાં કાળાં કારસ્થાનેાની હકીકત કાળના ઉદરમાં દટાઇ ગઇ છે. પાશ્ચાત્ય લેખક બધા ગારાએજ હાવાથી તેમણે પણ ધણી ખરી હકીકત દાખી દીધી છે, તેથી મિશનરીઓની બાબતમાં બહુજ થોડી હકીકત મળે છે. મિશનરીએ એશિયાખંડમાં ધર્મ પ્રસાર માટે આવ્યા નથી, એ હવે વાચકેાના લક્ષમાં આવ્યું હશેજ, ધર્મીપ્રસાર એ તેમની આસુરી લાલસાનું એક સાધન હતુ. રાજ્યાને ખાઇ જવાં અને પોતે સધન થવું એટલાજ સારૂ આ મિશનરીએ યુરોપમાંના રાજાઓને આશ્રય મેળવીને અહીંઆં આવતા હતા. એશિયાખંડને પરદેશીની દાઢમાં ધકેલવામાં આ પરદેશી મિશનરીએ પુષ્કળ કારણભૂત થયા છે, એટલુંજ ખતાવવાને આ લેખને ઉદ્દેશ છે. (‘ચિત્રમય જગત''ના એશિયા અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ ६८-पुरुषोत्तम कृष्णचंद्रनी जयंती પુરુષોત્તમ એવા શ્રીકૃષ્ણચંદ્રની જયંતી શ્રાવણ વદી અષ્ટમીએ આવે છે. આર્યજનતાને કહે કે આખી એ માનવસમાજને કહે-એ મહાન ઉત્સવનો દિવસ પાંચ હજાર વર્ષથી આ ભારતભૂમિમાં પળાતે આવ્યો છે. ભાગવતનો વણધારી કને એવો બાલકૃષ્ણ અને મહાભારતને ગીતા ગાનાર યોગેન્દ્ર શ્રીકૃષ્ણચંદ્ર હજીએ માનવસમાજના જીવનમાં પ્રેમ અને ચેતન પૂરે છે. ભાગવતાદિમાં જે કાવ્યરૂપે કૃષ્ણલીલા ગાઈ છે તે ઐતિહાસિક સત્ય નથી. ભાગવતકારની મનોવૃષ્ટિએ જે ભક્તિભાવથી અને વિદ્યુલતાથી ગોપગોપીઓના પ્રેમનું અને શૌર્યની ઘટનાઓનું ઈશ્વરી ચમકારરૂપે વર્ણન કરેલું છે તેને કોઈ આધ્યામિકરૂપે ભલે ઘટવે, પણ ભક્તિમાર્ગનું એણે વૈષ્ણવ સંપ્રદાયમાં જે વામમાગ સ્વરૂપ ધારણ કર્યું છે તે તો અધમ પ્રકારનું, પાગલ અને કૃષ્ણના નામને કલંક લગાડનારું છે. નારદના ભક્તિમાર્ગને એથી ભારે અન્યાય થવા ઉપરાંત એણે ધર્મને નામે અધર્માચાર શીખવ્યા છે. બાલકૃષ્ણની રમણભૂમિ વ્રજ અને ગોકુલ ગમે તે હોય, પણ હાલ વ્રજકુંજ પર વૈષ્ણવ સખીભાવે વિહવળ બની પાગલ થાય છે એ વ્રજની રચના તો ચૈતન્ય રચવાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. કૃષ્ણઘેલા વૈષ્ણએજ આ વ્રજ વસાવ્યું છે. એની પાછળ તુલસીદાસ, ચૈતન્ય આદિ અનેક ભક્તવર કુરબાન બન્યા છે. કૃષ્ણપ્રેમમાં કામવાસનાના પ્રાદુર્ભાવે સત્ય ધમને જે અત્યંત નુકસાન કર્યું છે તેવું ભાગ્યે જ બીજાથી થયું હોય. સમર્થ ભકત અને સંતેના પ્રેમેન્માદે જ્ઞાન અને વિવેકનો ત્યાગ નહેજ કર્યો. ત્રિગુણાતીત દશાને એ પ્રાપ્ત થયા હોય કે ગુણોના આશક બન્યા હોય છતાં એ સંતભક્તો વંદનીય છે. પરંતુ અજ્ઞાન અને ભેળી સ્ત્રીઓ અને પુરુષોની જ્ઞાનરહિત ભક્તિએ એમને નિષ્કર્મ બનાવી વેકશન્ય કરી મૂક્યાં છે અને એનાં અનિષ્ટ પરિણામ આવ્યાં છે. અવતાર અને ચમત્કારેનું આરોપણ કરવા જેટલી અંધશ્રદ્ધાએ શું શું નથી કર્યું ? કૃણનો મહાન આત્મા આજે પણ આ પાગલપણું માટે દુઃખ પામતે હશે. ગમે તેમ પણ કૃષ્ણને સમય વિકટ હતા. અધર્મ, અત્યાચાર, મિથ્યામદ અને દુઃખભરી પરવશતામાં દેશ ત્રાહ્ય ત્રાહ્ય પિકારી રહ્યો હતો. કંસ અને એને માથે પણ ચપટી ભભરાવે એવા રાજાઓ રાક્ષસ બની આર્યાવર્તન અને જગતને પીડી રહ્યા હતા. ધર્માત્માઓ અને શૂરવીરેનાં શૌર્ય બંદીખાને પૂરાયેલાં રહેતાં અથવા તો જાલીમ તરવારની ધાર પર લટકતાં. ગે, બ્રાહ્મણ અને માનવપ્રજાનું કોઈ બેલી નહોતું. ગુલામીનાં જ દુદુભિ વાગી રહ્યાં હતાં. આવા વિષમ સમયે કૃષ્ણજન્મ મથુરાના કારાવાસમાં થયો હતો. નરપિશાચ કંસે પિતાનાં બહેન દેવકીજી અને બનેવી વસુદેવને પણ કારાવાસમાં પૂર્યાં હતાં. પિતાના પિતાને પણ કંસે ઘાટ ઘડવા ફરતા. મદને ભર્યો એ નરપિશાચ રાજાના સ્વાંગમાં રહી કશુંએ પાપ કર્યા વિના નહે છોડતું. આજ પ્રકારે આયોવતું અને એની બહારનાં રાજ્યની પ્રજા તાબા પિકારી રહી હતી. કાઈ એમની હાર કરનાર મઈ ધર્મામા ન મળે. વાસુદેવ અને દેવકીનાં સંતાન થાય અને રખેને એ ભાણેજે કંસનો નાશ કરે એ કાલ્પનિક બીકે, બહેનને સંતાન થાય કે તરતજ એને નાશ કરતા. એનાં સાત સંતાનને કસે નાશ કર્યો. આઠમા કૃષ્ણને બચાવવાને ગુપ્ત રીતે એમને જન્મતાં જ કારાવાસમાંથી ઉપાડી ગોકુલમાં નંદને ઘેર માતા યશોદાના ખોળે મૂકવામાં આવ્યા અને એવી જ યુક્તિથી યશોદાની તરત જન્મેલી પુત્રીને વાસુદેવના કારાવાસમાં મૂકવામાં આવી. કંસને આની કલ્પના પણ ન આવવા દીધી; છતાં વાત ગંધાઈ અને વહેમાયેલા કંસે ગોકુલનાં તરત જન્મેલાં બાળકોનો સંહાર કરવાની જાળ પાથરી સેંકડે બાળકોનો કપટથી નાશ કરાવી નાખ્યા. દેવકી, વાસુદેવ અને યશોદા તથા નંદના આ અપૂર્વ સત્યાગ્રહ આખી પ્રજાને ખળભળાવી મૂકી. હતાશ બની કસના નાશને ઇછતી પ્રજા વિદ્રોહી બનવા તૈયાર થઈ ગઈ. આ દશામાં કૃષ્ણ અને એમના મોટા ભાઈ રહિણપુત્ર બલભદ્રના નાશ માટે કંસે કપટભર્યા અનેક પ્રપંચ કર્યા; પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રની જયંતી ૧૮૭ એમના ખુલ્લા નાશની હિંમત એનામાં ના રહી. કૃષ્ણને એ પિતાનું મોતજ સમજતો. બલભદ્ર અને કૃષ્ણ ગેકુલમાં પૂર્ણ કલાએ વધતા રહ્યા અને ખાસખીઓ સાથે બાલભાવે ખેલતા રહ્યા. વાસુદેવના એ પુત્રે નંદઘેર ઉછરે છે એ છાનું ના રહી શક્યું. સર્વે એના રક્ષણ માટે સાવધાન રહેતા. આખું ગોકુલ આ બાલકુમાર પાછળ પ્રેમઘેલું બની બાલક બની જતું. નાનપણની મસ્તી અને કુમારપણાના ખેલ ખેલનાર આ બાલસખા આખાએ ગોકુલના બાલ અબાલને પ્રિય આત્મા બન્યો હતે. એનાં પ્રેમ, શૌર્ય, વિવેકે સર્વને આભા બનાવ્યા હતા. ગોકુલ એટલે ગોવાળોનું નાનું ગામ. ગોપાલન અને ગોરક્ષા કરતાં આ પ્રેમાળ ગોપગોપીએનું એ સમયનું જીવન તે સમયના ભારતવર્ષના ગ્રામ જીવનનું નિર્મલ ચિત્ર રજુ કરે છે. આવા ગામડામાં ગોવાળ કૃષ્ણ સખાઓ સાથે બાલ્યકાળથીજ જે સ્વાધીનતા અને સ્વમાનના ગૌરવપ્રીત્યર્થે પરાક્રમ કરેલાં તે આ જગતમાં ભૂલાય એમ નથી. આ મહાવીર બાલક પોતાની મસ્તીમાં બાલ-અબોલ સર્વ સ્ત્રીપુરુષને થનગન નાચવતા. ગોમાતા અને ભૂમિમાતાની એ સેવા કરતો. ગોકલ અને વ્રજ એનાં પરાક્રમ અને ચતુરાઈથી અનેક વખત સંકટોમાંથી બચી શકાયું હતું. ગુસ્કુલમાં સુદામા જેવા રંક બ્રાહ્મણપુત્ર સાથે રહી અભ્યાસ કરી કૃષ્ણ શેડા જ સમયમાં સર્વ વિદ્યાથી પારંગત બન્યો અને પાછા વ્રજમાં આવી કુમારલીલાના ખેલ ખેલ્યો. માસી પૂતનાને મારનાર એ બાલવીરે કંસના મોકલેલા અનેક ગુપ્ત હત્યારાઓને વીણી વીણું માર્યા હતા, બ્રાહ્મણના મદભર્યા ને અટકાવ્યા હતા અને દરિદ્રનારાયણને, ગાયને અને જન્મભૂમિને હવી આપનાર યજ્ઞો આદર્યા હતા. ઈદ્રના ચાલતા આવેલા રૂઢિપૂજનને બંધ કરાવી અને ગોવર્ધનની સેવા અને યજ્ઞ એણેજ કરાવ્યા. ખરેખર, સર્વત્ર અંધકાર અને ત્રાસ વર્તી રહ્યો હતો. ત્યાં રસરાજ કૃષ્ણ સર્વેમાં નવજીવન અને નવી આશાઓ પૂરી હતી. પ્રેમ, શૌર્ય અને બલિદાનને અવતાર કૃષ્ણના તેજસ્વી ચારિત્ર્યવડેજ માનવોના હૃદયમાં થઈ રહ્યો હતો. દેશમાં ભારે ક્રાતિને સમય વેગથી આવી પહોંચતો હતો. કંસ અનેક પ્રયત્નો છતાં લાચાર બનતો જતો હતો. આર્યાવર્તના સામાન્ય ખેડુત અને પરવશ પ્રજાને દુ:ખમાંથી છોડવવાને આમ તૈયારીઓ ચાલી રહી હતી. કાર્ય ભારે હતું છતાં આશાનાં કિરણ ઉગી રહ્યાં હતાં. પ્રભુની ઇચ્છી ભારતને નાશ કરવાની નહોતી. પ્રભુ આ કનૈયા કાન જેવા મહાસમર્થ કુમારોનું રક્ષણ કરતા. કૃષ્ણ સમાન ચતુર, વીર્યવાન અને યૌગિક સંપત્તિવાળો તરુણ હજીએ બીજો પેદા થયો જા નથી. એ નરરાજ હજારો વર્ષે પણ આપણને પ્રેમઘેલાં બનાવી નચ. એમાં શું આશ્ચર્ય ? કૃષ્ણ ધર્મ, સમાજ અને રાષ્ટ્રનો સુધારક હતો. ગેબ્રાહ્મણનો પાલક હતો. ખેડુત હતો, ગોવાળ હતોદરિદ્રોમાં ઉછરેલે એ અધર્મ અને અન્યાયના નાશ માટેજ આવ્યો હતો. એણે ભારતભૂમિમાંથી દુષ્ટોને નાશ કર્યો અને કરાવ્યો. નાનપણનો ગોપાલ અંતકાલ સુધી ગોપાલજ રહ્યો. એને રાજ્ય, સત્તા, એશ્વર્ય કશાની પરવાહ નહોતી; છતાં એ રાજાને રાજા, સર્વથી વધારે ઐશ્વર્યવાન અને પ્રભાવશાળી હતે. મહાન યોગી સમાન એં સર્વની વચ્ચે કેવળ જગતના કલ્યાણ અને દરિદ્રનારાયણની સેવા માટે સર્વમાં નિર્લેપભાવે રહી રમણ કરતો. કૃષ્ણ વિશ્વની જાણે પ્રેમમૂતિ હતી ત્યારે દુષ્ટોની કાલમૃતિ હતી. કૃષ્ણ ના હેત તે ભારતને ધર્મ, સંસ્કૃતિ, શૌર્ય, સ્વાધીનતા ક્યારનોયે મરણપટમાંથી પણ ભૂંસાઈ ગયાં હોત. પુરુષોત્તમ કૃષ્ણ ખેડુત અને ગોવાળમાંથી જ પેદા થઈ શકે, રાજમહેલાતેમાંથી નહિ. આર્યાવર્તના ઉદ્ધારક એ મહાન યોગીને ભારતવર્ષ પાંચ હજાર વર્ષથી વંદન કરતું આવ્યું છે. આર્યાવર્ત એ મહાન કુશળ અને નટરાજ યોગીની જીવનકલામાંથી અનંતકાલ પ્રેરણા મેળવ્યા કરશે. કૃષ્ણ બલભદ્રની સહાયથી પિતાને મારવાને તેડાવેલા મામા કંસને માર્યો. કંસ કૃષ્ણને મારવા મથુરાં બોલાવે છે, એ જાણીને આખીએ ગ્રામ્ય જનતા મથુરામાં કૃષ્ણના રક્ષણ માટે જાન આપવા આવી હતી. મથુરાં જેવા વિલાસી નગરનાં સ્ત્રીપુરુષે પણ કૃષ્ણના રક્ષણ માટે આતુર હતાં. દુષ્ટ, કંસને ચાહનાર એને એક પણ માણસ નહોતો. ગામડાના ગોવાળે એકલે હાથે સર્વની વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ wwઝ Www ૧૮૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ ક સને પટકીને મારી નાખ્યા; પણ કાદ એને બચાવી ના શક્યું. કૃષ્ણનાંજ કીર્તન ગવાયાં, ના બંધન તૂટી ગયાં. કૃષ્ણ કુમારાવસ્થામાં સર્વાના પ્રેમને જીતી લઇ શૌર્યાવડે આ મહાન કાર્ય કરી દેશમાં મહાન ક્રાંતિ કરી. ક્રાંતિ અને ઇતિહાસ અજોડ છે. કૃષ્ણ એ પછી કંસના અનેક સમર્થ મિાનો અને મદમાતા રાજાઓ તથા નરરાક્ષસને ક્રમશઃ નાશ કરવા માંડ્યો. દેશના સખા રહીને દેશને એણે અધમના પાશમાંથી છોડો, મહાભારતનું યુદ્ધ પણ છેવટે કૃષ્ણચંદ્રની પ્રેરણાથીજ લડાયું. નિઃશસ્ત્ર કૃષ્ણ પિતાના સખા અર્જુનને સારથિ બન્યો. એનીજ કુશળતાથી અને અર્જુનના શૌર્યથી પાંડવો જીત્યા. ભીમ જેવા સમર્થ દ્ધાઓ સામે અને કઠણની કુશળતાથીજ જીતી શકે. મહાભારતના નાયક અને આત્મ કૃણે કૌરવોને મરાવી શાંતિનું અને ધર્મનું સ્થાપન કર્યું. સ્ત્રી અને કાને સમાન થાન અપાવ્યું. વેદજ્ઞાનના દેહનરૂપ ગીતાગાન કoણે કર્યું છે અને કર્મનિષ્ઠા ના ચૂકે તે માટે જ. એ ગીતા ન ગવાઈ હોત તો મહાભારતનું યુદ્ધ ના હોત. જ્ઞાન, કર્મ અને ઉપાસનાનું બહ્મસ્વરૂપ પ્રકટ કરતા એ ઉપદેશે, સ્વાર્થ રહિત નિષ્કામ કર્મનું જે રહસ્ય પ્રતિપાદન કર્યું છે, તે અમર રહેશે. ગીતા હશે ત્યાં સુધી જગત નિર્ભય છે. છેવટે કણે સંગઠિત કરેલા યાદ પણ વ્યસનથી સ્વછંદી બન્યા અને યાદવાસ્થળી મચાવી નાશ પામ્યા. કણની જીવનલીલા પણ ત્યાં જ પૂરી થઈ. પિતાનું કર્તવ્ય કરતાં પોતે પણ અકસ્માત પારધિના હાથે મરાયા. કૃષ્ણ જતાં અર્જુન પણ કાબાઓથી લૂંટાયો. કૃષ્ણ આમ રાજય અને સત્તાના મદને ચૂર્ણ કર્યા અને સામાન્ય જનસમાજના સ્વાતંત્ર્યની પ્રાણપ્રતિષ્ઠા કરી. આજે કૃષ્ણ છે ત્યાં અને છે. અનંતકાલ એમજ રહેવાનું. પ્રેમ અને શૌર્યના એ મહાન યોગેન્દ્રનાં સ્મરણ અને પૂજન કરવા આજે ભારતવર્ષ લાયક બનવા પ્રયત્ન કરી રહ્યું છે; ભારતવર્ષમાં ધર્મ, સમાજ અને રાષ્ટ્રની જે અવદશા થઈ રહી છે તેમાંથી કૃષ્ણજીવનની પ્રેરણાથી મુક્ત થવાને સર્વમાં બલ અને યોગ્યતા આવે એજ જમાષ્ટમીના ઉત્સવનું કારણ છે. બલભદ્ર, કણ જેવા નવયુવાન ગોપાલ અને યોગેન્દ્ર કુણુ જેવા કુશળ પુરુષોત્તમ જ્યારે વિશુદ્ધ ગ્રામ્યજીવનમાંથી પેદા થશે ત્યારે જ ભારતના ઉદ્ધારને ક્રાન્તિકાળ આવશે. દેવકી અને વાસુદેવ જેવાં સત્યાગ્રહી અને વાર્પણ કરનાર માબાપે હશે તેજ એવા પુત્રોને ઉત્પન્ન કરી શકશે. યુગ યુગમાં આવાજ કૃષ્ણકુમાર જ્ઞાન અને શૌર્યવડે અધર્મને નાશ કરી શકે છે. (તા. ૨૫-૮-૧૯૨૯ના “આર્યપ્રકાશમાને અગ્રલેખ) DC0000000 ६९-धार्मिक सुधारा ધાર્મિક સુધારાને વિષય ઘણો વિશાળ છે. જેમ જેમ જનસમાજના આદર્શો બદલાય છે, એટલે કે સમાજની ધાર્મિક ભાવનામાં ફેરફાર થાય છે તેમ તેમ ધાર્મિક ક્રિયાઓ, મંત્ર, કર્મોમાં ફેરફાર થાય છે અને શબ્દાર્થમાં સુધારા કરવા પડે છે. દાખલાતરીકે બૌદ્ધ અને જીન ધર્મમાં “અહિંસાને જે અર્થ આપવામાં આવ્યો છે તે વેદમાં નથી. આ વિષયની ચર્ચા આજે કરતો નથી. ધાર્મિક ભાવના મંદ પડી ગઈ હોય તે તેને સજીવન અને સક્રિય કરવાને માટે સતત ઉપદેશ થવો જોઈએ. આપણા ઋષિમુનિઓ ઠેકઠેકાણે આશ્રમ સ્થાપીને એ ઉપદેશ કરતા હતા. જીન અને બૌદ્ધ ધર્મોના પ્રચારમાટે હજારો સતપુરુષો અને સ્ત્રીઓ સંધમાં જોડાઈને ઉપદેશ આપતાં હતાં. શ્રી. શંકરાચાર્યે પણ આખા દેશમાં ધર્માચાર્યોને ગોઠવી દીધા અને તે પર્વતેમાં, શહેરમાં, જંગલોમાં, ગામડાઓમાં પ્રચારકામ કરતા થઈ ગયા. એમ કહેવાય છે કે, આજે પણ હિંદ દેશમાં બાવન લાખ સાધુ, સંન્યાસી, ફકીરે છે. જે આ આંકડે ખરે હોય તે દરેક ૬૦ માણસે એક સાધુ (હિંદુ, જીન કે મુસલમાન) આ કમનશીબ દેશમાં છે, પણ આ સંખ્યા માની લેવાની જરૂર નથી. આપણે ત્યાં કેટલાં મંદિરો અને મજીદે છે ? હજારો નહિ પણ લાખ. અને ત્યાં દેખરેખ રાખવા માટે અથવા પૂજા કરવા માટે, સાફસુફી રાખવા માટે કઈ કઈ પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સુધારા ૧૮૯ હવે એમ ધારા કે (૧) આપણાં બધાં મેટાં મદિરા ( હિંદુ, જૈન, બૌદ્ધ ) અને મસ્જીદેમાં ઉચ્ચ ભાવનાવાળા ઉપદેશકેા, સાધુ કે રખેવાળ હાય તા દરેક ગામડામાં કેટલી જાગ્રતિ આવી જાય ? એમ ધારે। કે, આપણા બધા સાધુએ અને ફકીરે। અને સાધ્વીએમાં ઉચ્ચ આદર્શો અને સેવાભાવ હાય તેા ગામડાંઓનું જીવન કેટલું પવિત્ર થાય ? એમ ધારા કે, દેશના દરેક ધાર્મિક મકાનના ઉપયાગ પ્રજાને આત્મિક, નૈતિક, માનસિક તથા શારીરિક બળ આપવાને માટે થાય તે। દેરાને કૈટલેા અનહદ ફાયદા થાય ? જ્યારે મહારાષ્ટ્રમાં નવી જાગ્રતિ આવી ત્યારે ત્યાં કેટલા સાધુસંતે પામ્યા હતા ? અને મેાગલ પાદશાહીને ઉથલાવી પાડનાર માત્ર શિવાજી મહારાજ નહેાતા, પણ રામદાસ સ્વામી જેવા અનેક સમ ધર્મોપદેશકેાએ પણ મહત્ત્વને ભાગ ભજવ્યેા હતેા. આજે પણ દેશમાં ઠેકઠેકાણે કેળવણીના, ધાર્મિક ઉપદેશના, રાજકીય ઉપદેશનાં આશ્રમે સ્થપાયા છે અને તેમાં આધુનિક ઋષિમુનિએ, સાધુએ, શિક્ષકા, પ્રચારકા, કાર્યકર્તાએ કામ કરી રહ્યા છે. આવા કાર્યકર્તાઓમાં જે જૂદાપણું હૈાય તે કાઢી નાખીને તેમનેા સહકાર થાય તે દેશમાં અજબ શક્તિ આવી જાય. આપણે જે સુધારા કરવાના છે તે એ દિશામાંઃ (૧) જે સાધુએ અને ધર્માચાર્યો . ચેતન વિનાના જડ, અજ્ઞાન, વહેમી કે ચારિત્રવગરના હેાય તેમના બહિષ્કાર થવા જોઇએ. (૨) ઉચ્ચ ભાવનાવાળા શિક્ષિત ચારિત્રવાન નવજીવાનેાએ આવા આશ્રમે, મંદિર, મસ્જીદો, ધર્માલયામાં દાખલ થઇ જવું જોઇએ. હાલમાં જે સાધુએ દુરાચારી છે તેમને તેા ભૂખે મારવા એ પુણ્યનું કામ છે એ વિચારના પ્રચાર કરવા. જે સાધુએ આળસુ, જડ અને અજ્ઞાન છે તેમનામાં ચેતન આવે અને પ્રજાને ઉપકારક થાય એવી તાલીમ આપવી, અને નવા સાધુઓએ બધી સસ્થાઓને કબજે કરવી. મીસર દેશના પાટનગર કરેામાં જે મેટી મસ્જીદ છે, તે અલ આઝાર માટી યુનિવર્સિટિ ની ગઇ છે. સર સુબ્રહ્મણ્ય આયરે સૂચના કરી હતી કે, દરેક મંદિરમાં શાળા સ્થાપી દેવી જોએ, અને ત્યાં દરેક પ્રકારની કેળવણી આપી શકાય. જે પ્રજામાં ઉચ્ચ ભાવનાને પ્રચાર થશે તે પરતંત્ર રહી શકેજ નહિ; એટલે ધાર્મિક રાજકીય, આર્થિક અને શારીરિક ઉન્નતિ સાથે સાથે થાય છે. ખરું જોતાં ધાર્મિક જાગૃતિમાં આ બધી પ્રવૃત્તિઓના સમાવેશ થઇ જાય છે. આજના ધર્માંગુરુએ, મહારાજો, સાધુ, સન્યાસીએ, ફકીરા, ગાસાંઇના જીવનવિષે ટીકા કરવા માગતા નથી. પ્રજા જેને અથવા જેટલાને લાયક હાય છે તેને મળે છે. કરણી તેવી પાર ઉતરણી' એ કહેણીના ખેધ પણ એવાજ છે. જે લેાકેાને સ્વચ્છતાનેા ખ્યાલ નથી તે મદિરને ઉકરડા બનાવી દેશે. આપણા આદર્શો, આપણી આકાંક્ષાએ, આપણી જરૂરીઆતે હલકા નીચ પ્રકારની હાય પરિણામ કેવું આવે ? જ્યારે શીખ અકાળીએ જાગૃત થયા અને પેાતાનાં ગુરુદ્ધારે। સુધારવને નિશ્ચય કર્યાં ત્યારે પ્રજામાં અજમ ચેતન આવ્યું. જો હિંદી પ્રજા પેાતાના ધર્મગુરુઓને સુધારવાને પ્રયત્ન કરે તેા પચીસ વર્ષમાં કલ્પી ન શકાય એટલે સુધારે। થઇ જાય. હાલમાં તે ગમે તેવા અભણ અજ્ઞાન માણસ, સદાચારી હોય કે નહિ તે છતાં પણ શરીરપર રાખ ચેાળીને ભિક્ષા માગે તે સેંકડે સ્ત્રી તેની પૂજા કરવા મ`ડી જાય અને ભિક્ષા આપીને હધેલી બની જાય. આપણા સમાજમાં હજી હજારા વહેમ જડ ધાલીને બેઠા છે અને જે પ્રજાને મેટા ભાગ અભણ છે તેના વહેમ કાઢવા બહુ અધરા છે. હવે તેા યુવાનવ સમાજની લગામ હાથમાં લે અને પ્રજામાં સુસ'સ્કારે રેડવા માટે ગામડાંઓમાં કામ કરવાને ભેંસી જાય. પ્રજાને વધારે ખળવાન, હિંમતવાન, નિડર, ઉદ્યમી અને ધપરાયણ બનાવી દે તાજ આ દેશના ઉદય થાય. જીભના પટપટારા અને લેખાની કિંમત તેા છે, પણ ચારિત્રવાન પુરુષનેા સત્સ`ગ એજ ખરૂં ચેતન રેડી શકે છે, એજ મુડદાંમાં પ્રાણ મૂકે છે. જો આપણા યુવકેં। સ ંતેાષી' થઇને ગામડાંમાં બેસી જાય તેા આપણે ગુલામી અને પરતંત્રતાની ધુંસરી ફેંકી શકીએ. (સં॰ ૧૯૮૪–ના હિંદુસ્તાન”ના દીપાત્સવી અંકમાં લેખકઃ-ડૉ. સુમન્ત મહેતા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ vvvvvN શુભસંગ્રહ-ભાગ પાંચમે ७०-जीवननी तेर त्रुटिओ-तेना उपाय સાન્દ્રાન્સિસ્કોના જજ મેક કેરીકે માનવજીવનની તેર ભૂલોનું તારણ નીચે મુજબ કયું છે?(૧) ખરાં અને ખેટાંનું પિતાની માન્યતા મુજબનું જ ધારણ નક્કી કરવાને પ્રયત્ન કરવો તે. (૨) બીજાઓના આનંદનું પિતાની મેજના ધોરણે માપ કાઢવાની કોશીશ ક: વી તે. (૩) આ જગ્ગતમાં બધાના એકસરખા મત હોવાની આશા રાખવી તે. (૪) બીનઅનુભવને ધ્યાનમાં નહિ લેવાની ભૂલ કરવી તે. (૫) બધાના સ્વભાવ એકસરખા કરવાની માથાકૂટ કરવી તે. (૬) બીન અગત્યની નજીવી બાબતોમાં નમતું નહિ મૂકવું તે. (૭) આપણું કાર્યોમાં સંપૂર્ણતાની આશા રાખવી તે. (૮) જેને કાંઈ ઉપાયજ ન હોય એવી બાબતોમાં પણ પોતાનાં તેમજ પારકાનાં હૈયાં બોળવાં તે. (૯) જે કામ આપણે કરી શકીએ નહિ, તે બીજા કેઈથી થઈ શકે નહિ એવો ઘમંડ રાખવો તે. (૧૦) દરેક માણસને જ્યાં, જેવી રીતે અને જે કાંઈ બની શકે તે મદદ નહિ કરવી તે. (૧૧) આપણું પરિમિત, સંકુચિત અને અલ્પજ્ઞ મન જેટલું સમજી શકે તેજ બસ આખરી સત્ય છે, એમ માની બેસવું તે. (૧૨) બીજાઓની નિર્બળતાનો કાંઈ ખ્યાલ જ નહિ કરવો તે. (૧૩) બહારની કસોટીથી સમાનતાને નિર્ણય કરે તે. આવી બાબતમાં લગભગ બધાં માણસે સરખી ભૂલ કરે છે. . મી. મેક કેરીકે જીવનના લાંબા અનુભવ અને મનુષ્યસ્વભાવમાં રહેલી નૈસર્ગિક નિર્બળતાન પાકો અભ્યાસ કર્યા પછીજ, ઉપરની તેર ભૂલની શોધ કરેલી જણાય છે; અને જગતમાં અવનવા કલહે તેમજ કંકાસ ચાલી રહ્યા છે, તેનું કારણ પણ એજ ભૂલો છે ! જજતરીકે જાત જાતના પક્ષકારોની તપાસ ચલાવવાની ઘણય જજોને તક મળે છે, પણ જેનામાં અભ્યાસી વૃત્તિનો અભાવ હોય, અને જે નિર્મળ બુદ્ધિથી વિચારી શકતું ન હોય. તે આવી શોધ કરી શકતો નથી. માનવજીવનની આ ભૂલો શોધનારે, તેમાંથી ઉગરવાના માર્ગો શોધી કાઢયા છે કે નહિ, તે હું જાણતો નથી; પણ મને તો લાગે છે કે, ઉપરની ભૂલોમાંથી બચવાનો એકમાત્ર ઉપાય “હૃદયની વિશાળતા છે. એ સર્વોત્તમ સગુણ સિવાય, ઉત ભૂલોમાંથી બચવાનો બીજો કોઈ આરો જણાતું નથી, અને ઉચ્ચ કેટીના નિતિક સંસ્કાર વગર હદયની વિશાળતાની આશા રાખવી, એ ઘેર વાવીને આમ્રફળની આશા રાખવા બરાબર છે ! હદયની વિશાળતાનો સાદો અને સૂતર ઉપાય તે સંક્ષિપ્તમાંજ જણાવવામાં આવ્યું છેપણ ઉપરની તેરે ભૂલોનું ક્રમવાર વિવેચન કરી, તેને ટાળવાના યોગ્ય ઉપાયો સૂચવવાનું જે કોઈ વિદ્વાન શિરપર લેશે, તો તેણે જનતાની એક પ્રકારની અછી સેવાજ બજાવેલી ગણાશે. (દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સુખની સેાનેરી ચાવીઓ ७१ - सुखनी सोनेरी चावीओ ૧૯૧ સુખની પાછળ માણસ માત્ર ભમે છે. કાઈ તંદુરસ્તીમાં, કાઇ પૈસાટકામાં, કાઇ યશકીર્તિમાં, કાઇ પારકે પૈસે પરમાનદ કરવામાં અને કાઇ સ ંતેષમાંજ બધું સુખ જુએ છે ! આ બધી માન્યતાઓમાં ઘણું તથ્યાંશ રહેલું છે, પણ અતિ કે અલ્પ સંતાષ જેમ પ્રગતિને અટકાવે છે, તેમ પૈસા કે કીર્તિ પાછળ ઘેલા થઈને ભમનારાએ ઘણી વાર ભયકર દુઃખા પેદા કરે તેવાં કાળાં કર્મો પણ કરી બેસે છે ! માત્ર તંદુરસ્તીજ એક એવી વસ્તુ છે, કે જે “ શરીરે સુખી તે સુખી સર્વ વાતે” વાળા સૂત્રને સાચું પાડી બતાવે છે. પણ સુખની આ ચાવીએ ઉપરાંત, મી. આર્નોલ્ડ અનેટે, “ ઇક્ આઇ વેર ટુ લીવ અગેઇન ? (ફરી જીવવાની મને તક મળે તે ?)' એ મથાળા હેઠળના એક મનનીય લેખમાં સુખની એ નવી સાનેરી ચાવીઓ રજુ કરી છે; અને આજે માથામાં કીડા પડયા હૈાય એવા ઝઝાપાત કરતાં અનેક પામર પ્રાણીએ જ્યાં તે સાં નજરે પડતાં હાવાથી આ સેાનેરી ચાવીઓ હાથ કરી તેને સદુપયેાગ કરવાને તેઓ પ્રેરાય એ ઈષ્ટ જણાય છે. * X X ખુશમિજાજ અને દયાળુ હૃદય પેાતાના લેખમાં સુખના માર્ગો દર્શાવતાં આર્નોલ્ડ બેનેટ કહે છે કે સુખપ્રાપ્તિ અર્થે ધન, દોલત, ખ્યાતિ અને તંદુરસ્તી માટે ફાંફાં મારવામાં આવે છે પણ તેની ખરી ચાવીએ તે “ચીઅરઝુલ ટેમ્પરામેન્ટ-ખુશમીજાજ આનંદી સ્વભાવ” અને “ કાઇન્ડલીનેસ આક્ હાર્ટ દિલની દયા હૃદયના દયાળુપણા”માં સમાયેલી છે. આનંદી સ્વભાવનેા માણસ કેવા સુખી હાય છે અને તંદુરસ્તીને અક્ષવા, ટકાવવા તેમજ વધારવામાં પણ ખુશમીજાજ કેવા સહાયક થઈ પડે છે તે તે સામાન્ય બુદ્ધિના માણસ પણ સહેલાઇથી સમજી શકે છે. ખારીક દૃષ્ટિએ જોતાં તંદુરસ્તી અને મેાછલા સ્વભાવને ‘આંધળા પાંગળા'ના ન્યાય મુજબ આ પરસ્પર આધાર હાય એમ જણાય છે, પણ વધારે ઉંડા ઉતરીને જોતાં તંદુરસ્ત માણુસ ખુશમીજાજી હોય તેના કરતાં આનંદી મનુષ્ય સારે। તંદુરસ્ત હેાય એમ વધારે જોવામાં આવે છે. હાડચામના પૂતળા જેવા ખા-કરડુદાસાએ તેથી જો સુખી રહેવુ હાય તેા, આનંદી સ્વભાવના બનવાની ખાસ કાશીશ કરવી જોઇએ. X X X × X ધ્યાળુ દિલના સબંધમાં શાસ્ત્રાર્થ કરવા બેસીએ તે ‘દયા' કાને કહેવી તેજ નક્કી કરવામાં મેટા વાંધેા ઉઠયા વગર રહે તેમ નથી ! અતિયા કે ખાટી દયાથી હિંદુસમાજની આજે માઠી દશા થઇ ગઇ છે, એટલે સુખના માર્ગ શોધતાં દયાળુ દિલની ચાવીના બહુજ સભાળથી ઉપયોગ કરવા ઘટે છે. ખરી યા તે વગર કસુરે જે માણસ પીડાતા હૈાય તેના પ્રત્યે સદ્દભાવ બતાવી તેને સહાયતા કરવી તે છે. હરામનાં હાડકાં વધારી સમાજપર એજારૂપ થઈ પડેલાએ માટે જીવ ઝીંકાટી નાખવે, તે દયા નહિ પણ કેવળ ભ્રમણા છે ! પણ અવિશ્રાંત શ્રમ ઉઠાવી રાતિન વૈતરાં કરવા છતાં, જે પેટપૂરતુ ખાવાનું-કે અંગ ઢાંકવા પૂરતુ પહેરવાનુ’પણ મેળવી શકતા ન હેાય, અને જેની મહેનતના પૈસા માલેતુજાર દોંગા અને દગડાએ પચાવી પાડતા હાય, તેજ ખરેખરી દયાને પાત્ર છે; અને તેવી યા જેનાં દિલમાં ઉભરી નીકળતી હૈાય, તેજ મનુષ્ય આત્મસંતાષનું સુખ અનુભવી, જનતાને પણ સુખી કરી શકે. દાસ્ત વાચક ! જો તારે ખરેખરૂં સુખી થવું હાય તા ઉપરની બન્ને સેાનેરી ચાવી હાથ કરી લે ! (દૈનિક ‘હિંદુસ્થાન’’ના એક અંકમાં લેખકઃ–બંદા અફલાતુન ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો ७२-बनावटी घी પાંચેક વર્ષ પહેલાં સૌથી પહેલી વાર ભારતવર્ષમાંજ ઘીની ખોટ પૂરવા માટે બનાવટી ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. આ કામ ઇરનાકયુલમની “તાતા ઓઈલ કંપનીએ કર્યું હતું. કહેવાય છે કે, તેણે નાળિયેરના તેલને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરીને કેકેજેમ નામ રાખ્યું હતું અને તે ઘીનું કામ આપે છે, એમ કહીને તેને વેચવામાં આવતું હતું. આ વાતની પ્રસિદ્ધિ માટે જાહેરાત પણ ખૂબ કરવામાં આવી હતી. તેજ સમયથી હેલેન્ડથી પણ બનાવટી ઘી આવવા લાગ્યું; એટલું જ નહિ પણું સર્વ પ્રકારનાં બનાવટી ઘી વધારે પ્રમાણમાં આવવા લાગ્યાં અને તે એટલે સુધી કે હવે બજારમાં શુદ્ધ ઘી મળવું પણ મુશ્કેલ થઈ પડયું છે અને હવે તે થોડા દિવસેમાં ઘીની જગાએ આ બનાવટી ઘીજ વેચાતું હશે. બજારોમાં તે ખૂબ દાખલ થઈ ગયું છે. પહેલાં ઘી-તેલની બનાવેલી ચીજો મળતી હતી. હવે કોકજેમ અને બનાવટી ઘીની જ બનેલી ચીજો વેચાય છે; અને આ બનાવટી ઘીની ભેળસેળ કરવી એ તે ઘીના વેપારીઓ માટે વધારે નફો કરવાનું આબાદ સાધન મળી ગયું છે. આ નકલી વસ્તુઓના પ્રચારથી કેટલાક દિવસમાં ઘીને ઉપગજ બંધ થઈ જશે અને એથી આપણા ખાવાના પદાર્થોમાં એક ખાસ પૌષ્ટિક પદાર્થની ઉણપ રહ્યા કરશે અને તેથી આપણું ભાંગ્યું તૂટયું આરોગ્ય પણ વધારે જોખમભર્યું બની જશે. બનાવટી ઘી એ શી બલા છે અને તેને શું ઇતિહાસ છે તેનું વર્ણન ડ. એસ. એન દે-ડી. ટી. એમ. ડી. પી. એચ.) એમણે તેમના એક મહત્ત્વના લેખમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. તેને કેટલોક ભાગ અત્રે રજુ કરીએ છીએ. તેઓ લખે છે કે - વનસ્પતિ-ઘી અહીં કેટલાક સમયથી વનસ્પતિ–ઘીનું નામ પણ સાંભળવામાં આવવા લાગ્યું છે. કેટલાક માણસો તેને બનાવટી ઘી અને વિલાયતી ઘી પણ કહે છે. આ ઘી ભારતવર્ષમાં પરદેશથી વેચાવા આવે છે. તેના વેપારીઓ કહે છે કે, તેમણે ભારતવર્ષના ગરીબ લોકો કે જેઓ ગાયભેંરાનાં ઘી ખરીદી શકતા નથી તેઓ ખરીદી શકે અને શાક-પુરીની મઝા માણી શકે, એટલા માટેજ આ ઘી બનાવેલું છે. યુરોપે ભારતવાસીએનાં અંતરમાં તેની વૈજ્ઞાનિક યોગ્યતાની ધાક તો જમાવી રાખેલી જ છે. મોટા ભાગના ભેળા ભારતવાસીઓ એમજ માની લે છે કે, વિજ્ઞાનના વિદ્વાનોએ કાઈ યંત્ર શોધી કાઢીને ઘાસમાંથી પણ ઘીરૂપી તવે ખેંચી કાઢયું હોય તે પણ નવાઈ શી? ગાય પણ ઘાસજ ખાય છે ને. પરંતુ એ વાત સિદ્ધ થઈ ગઈ છે કે, આ વનસ્પતિ-ઘીમાં ઘીને એક પણ ગુણ હોતો નથી. જે કેર ખરા સેનામાં અને બનાવટી સેનામાં હોય છે તેજ ફેર આ બન્ને પ્રકારનાં ઘીમાં પણ છે. તે પછી વનસ્પતિ-ઘી શું છે ? એ તો જમાવેલું તેલ છે. એમાં અને તેલમાં એટલો ફેર છે કે તેલ ઠરતું નથી અને એ ઠરી જાય છે. અને એમાં તેલની વાસ હોતી નથી. ભારતવર્ષમાં અનેક પ્રકારનાં તેલી બીયાં થાય છે, તેલ ઉપરાંત આ બીયાં બીજી પણ ઘણા ઉપગમાં આવે છે. વનસ્પતિ-ઘીના બનાવનારા યૂરોપના વેપારીઓ આ બીયાં ખરીદીને યૂરોપ લઈ જાય છે. ત્યાં તેઓ તેનું તેલ કાઢે છે અને પછી તે તેલને સાફ કરીને જમાવી દે છે. આ પ્રમાણે વનસ્પતિ ઘી તૈયાર થાય છે અને પછી ભારતવર્ષનાં બજારોમાં વેચાવા લાગે છે. હવે આપણે વનસ્પતિઘી ખાઈએ છીએ તેને અર્થ એ થયો કે, આપણે તેલ ખાઈએ છીએ અને તે પણ આપણા દેશનું નહિ પણ પરદેશનું. વિદેશીઓની ભારતવર્ષ ઉપરની કૃપા તે જુઓ કે, આ ઘી તેઓ તેમના પિતાના ઘણી મોટી સંખ્યાવાળા ગરીબ દેશબંધુઓને નહિ આપતાં માત્ર અમારાજ ગરીબ ભાઈઓને માટે મોકલે છે. આ વેપારીઓ ભારતવાસીઓને સમજાવવા ઇચ્છે છે કે, વનસ્પતિ-ઘી-ભલેને શુદ્ધ ઘીનાં તો તેમાં ન હોય–ખૂબ શુદ્ધિપૂર્વક તૈયાર કરવામાં આવે છે અને તેનાથી કોઈપણ પ્રકારનું કંઈજ અહિત થતું નથી તેથી શુદ્ધ ઘીને બદલે તેનો ઉપયોગ કરવામાં કંઈજ નુકસાન નથી. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ આ તે કારખાનાં કે કસાઈખાનાં? ૧૩. * / w wwwwww wwwwwwww w * * * હમણાં થોડા સમય ઉપરજ સ્ટેટ કાઉન્સિલમાં ભારતીય મેડિકલ સર્વિસના મુખ્ય મેજર જનરલ સાઇમન્સે આ ઘીનો વિરોધ કરતાં કહ્યું હતું કે “આ વરતુનું નામ “ધી” રાખવું જ એગ્ય નથી. એ જમાવેલું તેલ છે અને તેલને ઘી તરીકે ગણવું બીલકુલ યોગ્ય નથી. એમાં ઘીનાં પૌષ્ટિક તત્તવોનું તો નામનિશાન પણ નથી.” આ ઘી તંદુરસ્તીને માટે લાભદાયક છે કે નહિ, આ દેશમાં પણ તે તૈયાર કરી શકાય કે નહિ અને તેને ઘી” કહેવાય કે નહિ વગેરે બાબતો ઉપર સ્ટેટ કાઉન્સિલમાં ચર્ચા ચાલી હતી. આ ઘી આરોગ્યને માટે લાભદાયક છે કે નહિ એ વિષે અમે વિશેષ નહિ લખીએ. જ્યારે એમાં ઘીનાં પૌષ્ટિક તોજ નથી તો પછી એ ઘીના ફાયદા શી રીતે પહોંચાડી શકે ? અનુભવી ડોકટરોનો અભિપ્રાય છે કે, એથી તે નુકસાન જ વિશેષ થાય. બાળકને તો તે કદી પણ આપવું જોઈએ નહિ. એથી તેઓની વૃદ્ધિજ અટકી જાય છે. વળી એના સેવનથી ગળું અને દાંતનાં દરદો થાય છે તથા ફેફસાં નબળાં પડી જાય છે. જ્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિએ ખરા ઘીનાં તો એ બનાવટી ઘીમાં છે એવું સાબીત ન કરી શકાય ત્યાંસુધી કાયદો કરીને પણ તેનું વેચાણ બંધ કરવું જોઈએ. જનતા અને વેપારીઓને સ્વાર્થ એક નજ હોઈ શંકે. વેપારીઓના સ્વાર્થને ખાતર સામાન્ય જનતાના અરોગ્ય ઉપર છરી ફરવા દેવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. જ્યાં સામાન્ય જનતાના સ્વાધ્યનો સવાલ હોય ત્યાં વેપારીઓના સ્વાર્થનું બલિદાન આપવું એજ ન્યાય છે. સરકારે આવાં બનાવટી ઘીની આવક અને વેચાણ રોકવા માટે કાયદા બનાવવા જોઈએ. આ બાબતને ખાસ પ્રયત્ન થવો જોઈએ અને સરકારને કાયદો કરવાની ફરજ પાડવી જોઈએ. એછામાં એટલું તે થવું જ જોઈએ કે, વનસ્પતિ ઘીની જાહેરાતોમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે આ વનસ્પતિ-પદાર્થ ઘીથી જૂદા જ પ્રકારનો છે અને તેમાં ઘીનાં પૌષ્ટિક તને સદંતર અભાવ છે, કે જેથી ખરીદનારાઓને છેતરાવાને સંભવ ન રહે. ઇંગ્લેંડ વગેરે દેશમાં આવા કાયદા બન્યા છે. જે ખાવાના પદાર્થો જનતાના આરોગ્યને અનુકુળ નથી હોતા તેનું વેચાણ બંધ કરવામાં આવે છે અને કયાંક દેખાય છે તેનો નાશ કરવામાં આવે છે. ભારત સરકાર આ બાબતમાં બહુ બેદરકાર અને આળસુ છે, પણ આપણે આપણે પ્રયત્ન નહિ છેડો જોઈએ. પ્રત્યેક મ્યુનિસિપાલિટી અને જીલ્લા બોર્ડોએ પણ આ ઘીના વેપારને ઓછામાં એ પિતાની હદમાંથી તે દેશનિકાલ કરજ જોઈએ. (“સરસ્વતી' ના એક અંકમાં થી શ્રીનાથ સિંહના લેખનો અનુવાદ) ७३-आ ते कारखानां के कसाइखानां ? ઇંગ્લાંડની નદીઓનાં પાણી ઝેરી થતાં જાય છે. નદીઓનાં પાણી ચોખ્ખાં રાખવાની લડત ચલાવનારી એક સોસાઇટી ઈગ્લાંડમાં સ્થપાઈ છે અને એ સંસ્થા કહે છે કે, આજે ઈંગ્લાંડની નદીઓનાં પાણી પીવાં જોખમભરેલાં થયાં છે, ગાયના દૂધ ઉપર એ પાણીની ખરાબ અસર થવા લાગી છે, નદીઓની ખીણોમાં ઉગતો ઘાસચારો નાશ પામી પાણીમાં નહાવાનું અને તરવાનું પણ જોખમભર્યું બન્યું છે, નદીકાંઠાનાં વૃક્ષો સૂકાઈ જવા લાગ્યાં છે, પંખી એ નદીકાંઠાને હવે તજી દેવા લાગ્યાં છે અને નદીઓનાં પાણી એવાં ઝેરી થયાં છે કે તેમાં નહાવાથી આંખ અને નાક ઉપર ખરાબ અસર થાય છે ! નદીનાં પાણી ઝેરી થવાનું કારણ એ છે કે, ઇગ્લાંડમાં નદીના કાંઠા પર જાદા જાદા ઉદ્યોગનાં કારખાનાં છે અને એ કારખાનાંઓનો મેળો પાણી તથા કચરે નદીઓમાં વહાવી દેવામાં આવે છે ! અમદાવાદની કલીકે મીલનું ગંદુ પાણી અને અમદાવાદની ગટરોનું ગંદુ પાણી સાબરમતી નદીમાં જવા દેવામાં આવે છે તેનું શું ? (આગળ મળમૂત્રાદિ જમીનમાં ખાતરરૂપે ભળતાં, તે પાશ્ચાત્ય સુધારાના આંધળા અનુકરણના પ્રતાપે હવે ગંગા યમુનાદિ મહાપવિત્ર જળવાળી નદીઓમાં તેના કિનારે આવેલી સુધારક મ્યુનિસિપાલિટીઓ ગટરધારા પધરાવીને એ નદીનું પાણી પીનારા કરોડો મનુષ્યોની સેવા ઉપજાવે છે કે હાનિ ઉપજાવે છે? વિદેશી શિક્ષણે વરાવેલી કુબુદ્ધિ સુધારાને નામે કુધારા ન વર્તાવે તે શું કરે ! ખરાબ ભિક્ષુ-અખંડાનંદ) શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શુભસંગ્રહુ-ભાગ પાંચમા ७४- नागरवेलना पानना लाभ तथा हानि કેટલીયે સદીમેથી ભારતવર્ષમાં પાનને પ્રચાર થયેલેા છે. તે પહેલેથી ભારતમાંજ ઉત્પન્ન થતાં રહ્યાં છે કે વિદેશથી આવ્યાં છે તેની અમને ખબર નથી, પરંતુ એ તે નિઃસ ંદેહ વાત છે કે, કાઇ અજ્ઞાત કાળથી તેને કાઇ નેકાઇ રૂપમાં અહીં ઉપયોગ થતા રહ્યો છે. ધર્મશાસ્ત્રોએ પાનને પવિત્ર માન્યું છે. અનેક પ્રકારની પૂજાની સામગ્રીમાં પાન હાવું આવશ્યક મનાયુ' છે. આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન હિંદુ સભ્યતા જે સમયે ઉન્નત અવસ્થામાં હતી, તે સમયે પણ લેાકા પાનને સારી રીતે જાણતા હતા; પરંતુ ખાવામાં તેને ઉપયોગ કરતા કે નહિં તેને કંઇ પ્રબળ પૂરાવે મળતે નથી. મુસલમાનાના શાસનકાળમાં અવશ્ય તેને ઉપયાગ ધણેાજ વધારે વધી ગયા હતા. મેગલ બાદશાહના દરબારમાં સૌને પાન આપવામાં આવતાં હતાં. દરબારમાં જતી વખતે પ્રત્યેક દરબારીને તેના પદ-અધિકારના પ્રમાણમાં પાન અપાતાં હતાં. કાઇ કાષ્ઠ વાર્ એક એક વ્યક્તિને સેાળ અને વીસ સુધી પાન મળતાં હતાં. આજકાલ તા તેને ઘેરઘેર પ્રચાર થઇ ગયા છે. અનેકાને માટે તે પાન ભાજનથીયે વધારે આવશ્યક વસ્તુ થઇ પડી છે. નવીન યૂરોપીય સભ્યતાના પ્રભાવથી તેની વપરાશ અવશ્ય કંઇક ઓછી થઇ છે. જો કે ભારતના ભિન્ન ભિન્ન ભાગેામાં પાનના આકાર-પ્રકાર તથા સ્વાદમાં જૂદાપણુ હાય છે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેના ગુણમાં ખાસ ફેર હાતા નથી. ખાવા માટે પાનનાં જે ખીડાં બનાવાય છે તે પણ લગભગ બધા ભાગેામાં એકજ પ્રકારનાં બને છે. તેને વિશેષ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેટલીક સ્વાદિષ્ટ અને સુગંધી ચીજો-જેવી કે પિપરમીટ, ઈલાયચી, લવિં’ગ, કાપરાની કાતરી, વિવિધ પ્રકારની ગેાળીએ. વગેરે અનેક વસ્તુઓ અથવા તેના સયાગથી ખનતી વસ્તુએ તથા ખીજા સ્વાદિષ્ટ મસાલા વગેરે નાખવામાં આવે છે. જો કે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાનના ઉપયાગ કરે છે, પરંતુ ધણાજ ચેડા માણસે વિચારતા હશે કે તેનાથી ફાયદો છે કે નુકસાન, પાનના આ વધતા જતા પ્રચારથી સમાજ અને દેશની કેવી ભયંકર બરબાદી થતી જાય છે તે તેા ભાગ્યેજ કૈાઇ વિચારતું હશે. આજે અમે વાચકેાની સમક્ષ તેના ગુણ-દોષ સબંધી કેટલાક વિચારેા રજુ કરીએ છીએ. આ લેખમાં જે કંઇ લખ્યુ છે તે આયુર્વેદિક, યૂનાની અને એલેાપથિક-ચિકિત્સાના પ્રમાણભૂત ગ્રંથૈને આધારેજ લખવામાં આવ્યું છે. પાનના ગુણ—પાનથી જે કંઇ લાભ કે હાનિ થાય છે તે તેના રસને લીધેજ થાય છે. સૂકાં પાનમાં ગુણ કે સ્વાદ કાંઇજ હેતાં નથી. અસ્તુ. પ્રત્યેક કાર્યોંમાં લીલાં પાનનેજ ઉપયેગ થાય છે. પાનના રસમાં એક પ્રકારના તૈલી પદાર્થો હાય છે તેના ઉપરજ તેના બધા ગુણદોષને આધાર રહે છે. શરીરના બાહ્ય ભાગનાં જૂદાં જૂદાં દરદેશમાં તેને ઉપયોગ થાય છે. પાનમાં સરસવનું તેલ યા ચૂના લગાવીને તેને સહેજ ગરમ કરીને મસ્તકની બાજુમાં કાનની સામે લગાવવાથી માથાનું દર્દ મટી જાય છે. ગળામાં લગાવવામાં આવે તેા ગળાનું દર્દ દૂર થાય છે. સૂજી આવેલી ગાંઠે ઉપર લગાવવાથી પણ ફાયદો થાય છે. કોઇ વાર બાળક મૃત્યુ પામવાથી તેની માતાના સ્તનમાં દૂધ જામી જાય છે અને તેથી તેને અત્યંત કષ્ટ થાય છે. એવી અવસ્થામાં જો સરસવનું તેલ ચાપડીને નાગરવેલનાં ગરમ ગરમ પાન સ્તન પર મૂકવામાં આવે તે તરતજ આરામ થાય છે. બાળકાની ફેફસાંની બિમારીઓમાં તેનાથી લાભ થતા જણાયા છે. તેલ લગાવીને ગરમ કરેલાં પાન છાતીએ કેટલીક વાર લગાવવાથી ખાંસી અને શ્વાસ લેતાં-મૂકતાં થતું દર્દ નાબુદ થાય છે. અનેક પાકેલા ધામાં તેની ઉપર ઢાંકવા માટે રેશમની પટ્ટીને બદલે પાનને ઉપયાગ કરવામાં આવે છે. આંખના રોગોમાં પણ પાનને રસ નાખવાથી લાભ થયેલેા જણાયે છે. કાનનાં દર્દીમાં પણ ગરમ રસ નાખવાથી ફાયદો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ નાગરવેલના પાનના લાભ તથા હાનિ ૧૯૫ પાનનાં ખીડાં ચાવવાથી માંમાં થુંક વધારે પ્રમાણમાં નીકળવા લાગે છે, તેથી જો માં અને ગળું સૂકાવા લાગે તેા પાન ખાવાથી તરાવટ આવે છે, તરસ છીપાઈ જાય છે અને મેાંની દુર્ગંધ દૂર થાય છે. ભાજન પછી પાન ચાવવાથી પચવામાં મદદ કરે છે. પેટનાં દર્દી પણ દૂર થાય છે. તેથી પાચક ઔષધિએની સાથે પાન કાઈકા વાર અજી ના રાગામાં આપવામાં આવે છે. કડવી દવા ખાધા પછી પાન ખાઈ લેવાથી માં સારૂ થઇ જાય છે. શરદી અને ખાંસીમાં તે કફને બહાર કાઢે છે. પાનના ઢાષ જો કે એક બે ખીડાં રેાજ ખાવાથી ફાયદો થાય છે ખરેા, પરંતુ તેના અથ એવા નથી કે તેનાથી નુકસાન થતુંજ નથી. જો સયમપૂર્વક માત્ર ભાજનની પછી રાજ એક કે બે પાન ખાવામાં આવે, તે તેનાથી હાનિ કરતાં લાભજ વિશેષ થાય છે; પણ જો તેને એથી વધારે ઉપયાગ કરવામાં આવે તે તે ધણું ભારે નુકસાન થાય છે. ઘણા લેાકેારાજ દશ-પંદર પાન ખાધા કરે છે. કેટલાક તેા આ સંખ્યાને સે। સુધી પણ વધારી દે છે; પરંતુ અંતે તેને તેનાં દુષ્પરિણામ ભાગવવાં પડે છે ત્યારેજ તે સમજે છે. ભારતવર્ષમાં સેકડે ૯૦ ટકા લેકામાં દાંતના રાગેાની ફરિયાદ સાંભળવામાં આવે છે. ઘણે ભાગે ચાળીસ-પચાસ વર્ષની અવસ્થામાંજ લેાકેાના બધા દાંત પડી જાય છે. ગણ્યાગાંઠયા માણસેાજ એવા જોવામાં આવે છે કે જેમના દાંત વૃદ્ધાવસ્થાસુધી કામ આપી શકતા હાય અને તે એટલે સુધી કે દાંત પડવા એ તેા જીવનની એક સાધારણ ધટના મનાય છે. ચાળીસ પચાસ વર્ષની ઉંમર થતાંમાં દાંત પડી જાય તેા તેને લેાકેા રામજ નથી માનતા, પરંતુ એ વાત સિદ્ધ થઇ ચૂકી છે કે, સામાં તેવુ કે તેથી પણ વધારે લેાકેાના દાંત પડવાનું કારણ તેઓ પાનનેા ઘણાજ વધારે ઉપયોગ કરે છે તેજ છે. વાત એવી છે કે, પાનના રેસા, સોપારીના ઝીણા ટુકડા અને ચૂને દાંતાની વચ્ચે ભરાઇ જાય છે અને તે એટલા પ્રમાણમાં વધી જાય છે કે, દાંતા ઉપર જોર દઈને તેની વચમાંના ભાગને વધારી મૂકે છે અને તેને દૂર કરવા માટે જીભ હમેશાં દાંત તરફ ગયા કરે છે. કેટલાક સમય પછી અવાળાં દુ:ખવા માંડે છે અને તેની અંદર પર્ ઉત્પન્ન થાય છે. અને દાંતામાં અસહ્ય પીડા થવા લાગે છે. અને કેટલાક સમય પછી જ્યારે તેની જડની નસા વગેરે સારી રીતે નાબુદ થઇ જાય છે એટલે તે પડી જાય છે. આ પ્રમાણે પાનનું વ્યસન દાંતને નાશ કરે છે. અને લેાકા દાંત વિના ભાજનને સારી રીતે નહિ ચાવી શકવાથી તેને એમ ને એમજ ઉતારી જાય છે. પરિણામે દાંતનુ કામ પેટને કરવું પડે છે અને તે પણ કેટલાક સમય પછી નબળુ પડી જાય છે. ભાજન સારી રીતે પચતું નથી અને મનુષ્ય નિળ થતે થતા અંતે પેાતાના પાનના વ્યસનને લીધે કાળના મુખમાં જઈ પડે છે. પહેલાં કહેવાયા પ્રમાણે પાન ખાવાથી મુખમાં શુષ્ક અધિક માત્રામાં પેદા થાય છે ખરૂ, પરંતુ જેમને બહુ પાન ખાવાની ટેવ છે તેમનું ધણું ખરૂં થુક આખા દિવસમાં નકામું નીકળી જાય છે, અને ભેાજન વખતે બહુજ એન્ડ્રુ નીકળે છે. પરિણામ એ આવે છે કે, ભેાજનમાં થુંક સારી રીતે નહિ ભળવાથી સ્ટાર્ચ નામને પદાથ સારી રીતે પચી શકતા નથી. કેટલાક લેાકેા પાનની સાથે તંબાકુ ખાધા કરે છે. પરંતુ પાન અને તખાકુનું મિશ્રણ થવાથી માંની અંદરની કામળ ચામડી અને જ્ઞાનતંતુએના નાશ થઈ જાય છે. અને ભેાજનમાં કદી પણ સ્વાદ આવતા નથી. તેથી પાનને વિશેષ ઉપયાગ કરનારાઓને ભેજનની ઇચ્છા બહુ એછી થાય છે અને તેમાં કઇ સ્વાદ પણ આવતા નથી. પાન, ચૂના અને કાથા વગેરે વધુ પ્રમાણમાં લેવાથી પાચનશક્તિને પણ આછી કરી નાખે છે. અસ્તુ. વધારે પાન ખાવાથી ભૂખ એછી થઇ જાય છે, ભેાજનને સ્વાદ અનુભવાતા નથી અને નથી તેા તે બરાબર પાચન થતું. ક્યારેક ક્યારેક વધારે પાન ખાવાથી જીભ અને ગાલમાં ફાલ્લા પણ થઇ જાય છે. પાનના ચૂનાને લીધે લાહીમાં કેલ્શિયમ' નામને પદાર્થ વધી જાય છે અને તેને લીધે અનેક ભયાનક રાગા ઉત્પન્ન થાય છે. જીવન-તત્ત્વ (વાઈટેલીટી) ઓછું થઈ જાય છે અને રાગેાના હુમલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા દારૂ વગેરેના જેવા કઇક નશા પણ હેાય છે અને તેને લીધે ૧૯૬ જલદી થવા લાગે છે. પાનમાં નિળતા આવતી જાય છે. આ પ્રમાણે પાનમાં કાંઇક લાભ પણ છે, તે! તેનાથી કેટલાયગણુા દોષ છે. તેથીજ જેએ તેના ગુણદોષ જાણે છે તેએ હમેશાં તેને પ્રચાર આછા થાય તેવા પ્રયત્ન કરે છે. પહેલાં લખ્યા પ્રમાણે ભાજન પછી એક એ પાનબીડાં લેવાથી નુકસાન નથી, પણ જો સંયમ નિહ રહે તે તે આદત ધીરે ધીરે વધતી જશે અને પછીથી તેના સજામાંથી છૂટવું ભારે થઇ પડશે. લેાકા એક પછી એ અને એ પછી ચાર એમ વધારતા વધારતા અંતે પાનની સંખ્યા પદર, વીસ અને પચીસ સુધી પહાંચાડી દે છે. કેટલાક લેાક તેા પચાસથી સે ખીડાંસુત્ર એક દિવસમાં ખાય છે અને અંતે આ વ્યસનની વૃદ્ધિને કારણે તેમને આરેાગ્યથી હાથ ધાઇ નાખવા પડે છે. તે દાંત અને પાચનશક્તિને ગુમાવી દઇને સદાને માટે વૃદ્ધ બની એસે છે તેથી સૌથી સાર તા એ છે કે, આ વ્યસનમાં પડવુંજ નિહ. જો પાન ખાવુ કાઇ પણ કારણે જરૂરનું લાગે તેાપણ એક એ ખીડાંથી વધારે લેવાં જોઇએ નહિ. સમાજની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે, તે પાનના પ્રચારને ઘટાડવાના યથાશક્તિ પ્રયત્ન કરે કે જેથી ભારતમાતાના કલંકરૂપ ક્રાંતિવનાના માણસે ની સંખ્યા ઓછી થાય. જો વાચકા આ લેખ ઉપર ધ્યાન આપી તેના કઇં પણ ઉપયાગ કરશે તે અમે ભવિષ્યમાં કેટલીક રાજના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રકાશ પાડવાને પ્રયત્ન કરીશુ. (“માધુરી”ના એક અંકમાં મૂળલેખક શ્રી. રામકુમાર સિંહ.) ७५ - ब्रह्मांड भेदी तुं गयो ! સરકારના દરબારના કઢી બન્યા તું આખરે; પિંજર તજી સરકી ગયા ઉડી ગયા તું ક્યાં જતીન ? અન્યાયની સામે સૂઝી ઝૂડા ચઢાળ્યે યુને; બે—મૂલ તારા દૈહને સાંધા કર્યાં તે હા જતીન ! લાંબા પ્રવાસે આ મુસાફીર ! વિશ્વના નહિ પાલવ્યા ? સંસાર–અટવીના પથે થંભી ગયા તું હા જતીન ! આલમતણી કીર્તિ વરી, દૂર-દૂર તું પસરી ગયા; શૂરા શહીદ્દાની સભા જીતી ગયા તુંયે જતીન ! મૃત્યુ અમરના મેઝમાં ભડવીર ! તું ડૂબી ગયા; હેજત અમીરી ચાખતાં તુંયે ધરાય ના જતીન ! લાખા મુલાયમ દિલને ઘાયલ તને કરવાં ગમ્યાં ? લાખે! રડાવી તુ ગયા હસતા છતાં તુંયે જતીન ! જીન્યા જગે જગ જીતીને બ્રહ્માંડ ભેઢી તું ગયા; તારા પુનિત ચરણે પડી વદુ તને હુંચે જતીન ! (તા. ૨૨–૯–ર૯ના “બે ઘડી મેાજ”માં લેખકઃ–ડા સાલા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ મરજી પ્રમાણે વરસાદ વરસાવી શકાય છે. ७६-मरजी प्रमाणे वरसाद वरसावी शकाय छे. મુંબઈમાં ભાડા દિવસો દરમિયાન વરસાદ ખૂબ થો. ગરમીના ત્રાસમાંથી બચવા માટે લોકો કયારના મેધરાજની કૃપાયાચના કરી રહ્યા હતા, પરંતુ તેઓ મેઘરાજની અતિ કૃપાથી કંટાળ્યા. “સા...આ વરસાદ ક્યાંયે બહાર નીકળવા દેતો નથી ” “ હવે તો વરસાદ બંધ થાય તો સારું એવા ઉદગારો એ કટાળેલા લોકો કાઢવા માંડયા. કેટલાકને આ સ્થિતિમાં સ્વભાવતઃ એવી ઈચ્છા થઈ હશે કે વરસાદ વરસાવવાની શક્તિ આપણામાં હોય તે ? ઈચ્છા મુજબ વરસાદ હરસાવી કે અટકાવી દેવા આપણે શક્તિમાન હોત તો?” એવી ઈચ્છા કરનારાઓને હું આથી ખુશ ખબર આપું છું કે, ઈચ્છાનુસાર વરસાદ વરસાવવાના પ્રયાગ ઇલીનોઇઝ યુનિવર્સિટીના ચાર્લ્સ નીયે ફતેહમંદીપૂર્વક કર્યા છે. વાત આશ્ચર્યજનક છે ખરી, પણ વધુ આશ્ચર્યજનક તે એ છે કે ‘મરજી પ્રમાણેના વરસાદ વરસાવવાની શેાધ જાપાનના બાયામાં ગામના વતની માતાકાનો બુહારાએ વર્ષો પૂર્વે કરી છે; અને વર્ષો થયાં એ કંઈ નહિ તે વરસાદની બાબતમાં કુદરતપર વિજય મેળવી ચૂકયા છે. મી. નાબુ રે ૬૦ વર્ષના વૃદ્ધ ગૃહસ્થ છે. એમની પ્રયોગશાળા સુનયામા પાક નામની સમુદ્રની સપાટીથી ૧૨૦૦ ફીટની ઉંચાઈએ આવેલી એક જગા પર છે. મી દ ને બુહારાનું વરસાદ વરસાવવાનું યંત્ર બહુજ સરળ અને સેધું છે. એ યંત્ર લાકડા ને દોરડાના બનેલા ૭૦-૮૦ ફીટની ઉંચાઇનો એક ‘ટાવર' ૨૦-૩૦ ફીટ ઉંચાઈને એક થાંભલો અને થોડાક વિજળીના તાર. આટલી વસ્તુઓનું બનેલું છે. થાંભલાને મથાળે વિજળીને એક બ્રાડકાસ્ટીંગ કરવાને ગોળો ગોઠવેલો છે. આ યંત્રની કાર્ય પર તિ પણ એટલી સરળ છે. એક યંત્રદ્વારા ૨૦૦ વોટની વિજળીને ૮૦,૦૦૦ વોટન વિજળમાં ફેરવી નાખવામાં આવે છે અને એ વિજળીક પ્રવાહને સીધા પ્રવાહનું રૂપ અપાય છે. નેગેટિવ વિજળીને પૃથ્વીમાં જવા દેવામાં આવે છે અને પોઝિટિવ વિજળીને આસપાસ ફેલાવામાં આવે છે. એ રીતે ફેલાયેલી વિજળી વાતાવરણના ભેજ પર અસર કરે છે; અને પરિણામે થોડીજ વારે પવે છે અને ઝાડીઓમાંથી કાળાં વાદળાં નીકળી આવીને ટાવરની ઉપર ઘેરાઈ જાય છે. વિજળી એ વાદળાંમાંના ભેજપર અસર કરે છે અને એથી વરસાદ પડવા માંડે છે. ધાડો વખત સાધારણ છાંટા પડ્યા પછી જેરમાં વરસાદ આવે છે. એ વરસાદ પાંચ છ " માઈલના વિસ્તારમાં પડે છે અને દર ૬ ચોરસ ફીટ દીઠ ૧૫ ગેલન પાણની રાસ આવે છે. અનાવૃષ્ટિના સમયમાં આટલો વરસાદ આશીર્વાદરૂપ થઇ પડે છે. મી ૯ નબુહારાના “ વૃષ્ટિ ઉત્પાદક ' યંત્રની યાંત્રિક ખુબી આટલીજ છે ! મી. નાબુહારાને પહેલો પ્રયોગ ૧૯૦૦ ની સાલમાં યામાટોના ઉનબી ડુંગરપર થયે અને ફતેહમંદ નીવડશે. એ પ્રયોગને અંતે પડેલો વરસાદ માત્ર એક કલાક રહ્યો અને મીનાબુહારાની એ લોકસેવા માટે એમને રાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળવાને બદલે એમને માત્ર સ્થાનિક ખ્યાતિ મળી. આનું કારણ સ્પષ્ટ છે. જાપાની જનતા નવી શોધો પ્રત્યે ઘણી ખરી ઉદાસીન રહે છે, અને તેમાંય મી , નાહારાની શોધ તે એટલી અદભૂત હતી કે જોયા વિના કોઈ માની શકે નહિ. ૧૯૦૧ ના વર્ષમાં મીનાબુહારા ટકશીમા કેન નામના પ્રદેશમાં ગયા. ત્યાં એમણે વરસાદને અભાવે પીળાં પડી ગયેલાં ખેતરો અને સૂકાઈ ગયેલી વનસ્પતિ જોઈ. એમણે પોતાની નવી શોધનો ઉપયોગ કરીને વનરપતિને નવજીવન આપ્યું. લોકોના આશ્ચર્ય ને હર્ષનો પાર ન રહ્યો. તેઓએ મિત્ર નબુહારાના માનમાં ભવ્ય ઉજાણ કરી. એ ઉજાણી ચાલતી હતીએવામાં કેટલાક જવાન માણસે સેક” નામના દારૂનું એક પીપ લઈને ત્યાં આવ્યા. એનું કારણ પૂછતાં તેઓએ ખુલાસો કર્યો કે, પડોશમાં રહેતા એક સુથારને આ પ્રયોગ ફતેહમંદ થશે એ વિશ્વાસ નહતો; તેથી એણે એવી શરત મારેલી કે “જે આ પ્રયોગથી વરસાદ વરસે તો હું તમને બધાને દ્રાક્ષના દારૂનું સ્નાન કરાવું ! શરત વિચિત્ર હતી; અને વરસાદ થયો ત્યારે એ સુથાર ગભરાયો અને “સેકના આ પીપથીજ એનો છુટકારો કરવા અમને વીનવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શુભસંગ્રહ-ભાગ પાંચમે ત્રણ વર્ષ રહીને ૧૯૦૪ માં મી. નાબુહારીને દેશીકી પ્રદેશમાંથી તેડું આવ્યું. એ પ્રદેશ અનાવૃષ્ટિએ ઉજજડ કરી મૂકયો હતો અને લોકો ખૂબ કંટાળી ગયા હતા. મી. નાબુહારાએ પિતાનું યંત્ર અસાતિયામા ટેકરીના શિખર પર ગોઠવ્યું. લોકોના ટોળેટોળાં એ જોવા ભેગાં થયાં હતાં. થોડીજ વારે મુશળધાર વરસાદ શરૂ થયો અને કેટલાક કલાકો સુધી વરસતે રહ્યો. થોશીકાના લોકો એટલા બધા ત થયા કે તેઓએ મી. નાબુહારાને કેટલાક દિવસ સુધી પિતાના ગામમાંથી જવા ન દીધા. આ તો મી. નાબુહારાના શરૂઆતના પ્રયોગો થયા. એ પછી એમણે અનેક વર્ષો સુધી અનેક ફતેહમંદ પ્રયોગ કર્યો છે. હાલમાં તેઓ કોરિયામાં છે. કેરિયા એ અનાવૃષ્ટિને પ્રદેશ હોવાથી બુહારની શોધ ત્યાં વિશેષ કલ્યાણકારી થઈ પડશે. (તા. ૧૪-૭-૧૯ર૯ના “બે ઘડી મોજ' માંથી) ७७-परस्त्री तरफ आकर्षाइ पायमाल थयेला पुरुषो (૧) સને ૧૯૨૬ માં જુનાગઢ સ્ટેટના એક મેડીકલ ઓફિસરે એક રી દઈની આબરૂ લીધી. તે ગુહા માટે તેમને રાજની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. (૨) મુંબઈના એક ર્ડોકટરે એક સ્ત્રી દર્દીની આબરૂ લીધી હતી. તે ગુન્હા માટે તેમને એક મહીનાની સાદી કેદ તથા રૂ. ૧૦૦૦ ના દંડની સજા થઈ હતી. (“જામે જમશેદ તા.૪-૯-૨૮.) (૩) અલ્હાબાદના એક ડોકટરે એક સ્ત્રીદદીની આબરૂ લીધી હતી. તે ગુડા માટે તેમને છ મહીનાની સાદી કેદની સજા થઈ હતી. (“ટાઈમ્સ ઓફ ઇંડિયા તા. ૨૯-૫-૨૯) ' (૪) મુંબઈમાં એક વહારે દિવાળીની રોશની જોવા ગયા. રસ્તામાં એક જુવાન પીર ગી છોકરીને જોઈને તે દિવાને થઇ ગયો અને તેણે તે છોકરીના શરીર સાથે છૂટ લીધી. તે ગુન્હા માટે તેને રૂ. ૩૦૦ નો દંડ થયો હતો. (જમશેદ” તા. ૩-૧૧-૨૭.). પારકી સ્ત્રી તરફના એચિંતા આકર્ષણથી દિવાના થઈ જઈને ઉપર પ્રમાણે ઘણા હતભાગી પુરુષો પાયમાલ થઈ જાય છે, અને તેને પરિણામે પિતાનાં વહાલાં કુટુંબના તેઓ શાપ લે છે. ઉપર જણાવેલી જાતની ઓચિંતી આફતથી બચવાનો સહેલે ઉપાય એ છે કે, કેઈપણ પારકી સ્ત્રી તરફ આકર્ષણ થાય ત્યારે તેણીને વર, અથવા બાપ, અથવા ભાઈ તેણીની પાસે ઉભો છે એવું માની લેવું. વળી સર્વશક્તિમાન પરમેશ્વર પિતાને જુએ છે તેનો પણ ખ્યાલ કરો. એવું માની લેવાનો તથા ખ્યાલ કરવાનો નિયમ પાળનારા પુરુષો કદી પણ ઓચિંતી આફતમાં આવી પડે નહિ. માટે-વાંચનાર! ચેતશે ? સતુ ભુવન-જુનાગઢ લાભશંકર લક્ષ્મીદાસ [મા ગાંધીજીએ પોતાના આશ્રમમાં કુંવારા યુવાન સ્ત્રીપુરુષોને ગમે ત્યારે ભેળસેળ થવાની છૂટ રાખેલી (પાશ્ચાત્યાનું જોઈને, આગવી સમજણે ચાલીને, આર્ય ધર્મશાસ્ત્રોની અવગણના કરીને, તેથી અજ્ઞાત રહીને કે શા કારણથી એમ રાખ્યું હશે તે તો તેઓ જાણે ને સર્વજ્ઞ જાણે); પણ કડ અનુભવ લીધા પછી તે પ્રકાર બંધ રાખેલો સાંભળ્યું છે. વળી યૂરોપના મહાયુદ્ધ માટે ફ્રાન્સમાં જવા પહેલાં થોડા દિવસ લાખ યુવકને મોટા લોકને ત્યાં રહેવું પડેલું ત્યારે તેમની સરભરા માટે યુવાન કન્યાએ યોજેલી તેમાંની (સેવક ભૂલતો ન હોય તો) ચાળી સ હજારને ગર્ભ રહેલા (આ વાત તે સમયનાં વર્તમાન પત્રામાં છપાઈ હતી); છતાં આશ્ચર્ય જેવું એ છે કે, તેઓશ્રીની વિદ્યાપીઠમાં તેમની જ જયંતીને દિવસે યુવાન કન્યાઓ અને વિદ્યાથી ઓને સેળભેળ ડાંડીયારાસ કરાવ્યો હતો ! એ પણ એક ઉત્તમ શિક્ષણ અને સુધારે ગમ્યું હોય તે પણ આ સમયમાં નવાઈ નથી. પરંતુ જેમની એવી સમજણ હોય તેઓ આવી તેવી બાબતો એક વાર ખુલ્લી રીતે ચચે તો તેમની ભૂલ હોય તે તે ભાગે; અને તેઓ ખરા છે એમ ઠરે તે પછી લોકે પણ તેવું કરવા માંડે. બેઉ રીતે લાભ છે. ખરાબ ભિક્ષુ-અખંડાનંદ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ સરદાર વલ્લભભાઈની ચિણગારી ७८ - सरदार वल्लभभाइनी चिणगारी ૧૯૯ આવી ગમાર સરકાર મે` કાઇ જોઇ નથી, જે આટલી આટલી જમીન છેાડીને મુંબઇમાં દરિયા પૂરી નવી જમીન ખનાવવા નીકળે, અને ગુજરાતના બગીચા ભેલી નાખી સિધના રણમાં પાણી વાળી અગીચે બનાવવા માગે. આ દેવાળાં કાઢવાના રસ્તા છે. ખર્ચ વધારવા પૈસા જોઇએ. તે મેળવવાના ખીજો રસ્તા નથી. એક ખેડુતજ એવા છે કે જે મૂંગા માર ખાય છે. એને હું જાગ્રત કરવા માગું છું. * X X X સૌ જાગ્રત થાઓ, ડરા શા માટે ? તમારી પાસે શું ગુમાવવાનુ છે? એક ભેંસ, ટુકડા જમીન અને ભાંગીતૂટી છાપરી ! રાજ તે એને ગુમાવવાનુ છે. આટલા ખેડુતેા એકઠા થઇ સગઠન કરે, તેા ડર શેને ? આપણને આપણા કર્માં પ્રમાણે રેટી મળે છે. ઈશ્વરની ઇચ્છા એવી હેય ને એ ટુકડા લઇ લે તેા લઇ જવા દો. જમીન અમારા બાપની છે. સરકારના બાપની નથી. જમીન ખાલસાની વાત પાકળ છે. * X X X મહારાષ્ટ્રના કિસાનેતે કહું છું કે, તમે આવી શી વાતેા કરેા છે ? આવા પાગલ અને દુબળા કેમ થયા છે? શું શિવાજી મહારાજે પહાડ પર ચઢી ચઢી સ્વાધીનતા લીધેલી તે આવા ડરપેાકેાથી ? કેટલાએ તાલુકાના ખેડુતેા આવીને કહે છે કે ૩૩-૩૩ ટકા વધ્યા છે. હું કહું છું કે, તમારૂં સસ્વ જવાનું છે, જ્યાંસુધી આપસના ઝઘડા નહિ છેડા, મિથ્યાભિમાન નહિ કાઢા અને એક ખેડુતપરનું દુઃખ સૌનુ નહિ માને ત્યાંસુધી. X × X X ચહેરા કરીને હાય તેની ચિંતા નથી, કાળજું વાઘનું રાખેા. મામલતદાર, ફાજદાર કે ચપરાસી આવે છે ને કેમ ગભરાઈ ઉઠા છે! ? તમારા પૈસામાંથી રાખેલેા તમારા ચાકર શેઠ થઇ બેઠા ! કેવા ગમાર ! જે નાકર શેઠ થઇ બેઠા હેાય તેને કાન પકડીને કાઢા, પગાર ન આપે. પણ એ કરવામાં બુદ્ધિની જરૂર છે. X X × X બ્રાહ્મણ અબ્રાહ્મણ, હિંદુ મુસલમાન, ખેડુત શાહુકાર વચ્ચે ટટા કરાવવાની શક્તિ સરકારમાં ખૂબ છે. બીજી મેાટી શક્તિ નાની સરખી બંદુકડીની છે. ન માલમ કયા રાક્ષસે દારૂ બનાવ્યા ! મુકાબલેા કરવાનેા છે. શી રીતે થશે? બંદુકની સાથે બંદુકથી મુકાબલા કરી શકશે ? કલેકટર હુકમ કાઢે તેા લાકડી પણ છોડી દેવી પડે છે તે બંદુકથી મુકાબલે કેવી રીતે કરશે!? મુકાખલા કેવળ અહિંસાથી થઇ શકશે. એને માટે પહેલવાનના શરીરની જરૂર નથી. સરકારે એક નાની લેાદાની નળીમાં દારૂ ભર્યાં છે; એને ઉંચકવા પહેલવાનની જરૂર નહિ પડે. ( સરદાર વલ્લભભાઇના ખાનદેશના ભાષણમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ २०० શુભસંગ્રહ-ભાગ પાંચમા ७९ - स्त्रियों के लिये आयुर्वेद - शिक्षा ભારતીય મહિલા-મંડલ કે સ્વાસ્થ્ય કા કિતના ભીષણ હ્રાસ હૈ। ચૂકા હૈ, ઈસ એર પ્રત્યેક દેશવાસી કા ધ્યાન આકૃષ્ટ હાના આવશ્યક હૈ. મૈને અપને ૫-૬ વ કે આયુર્વેદ-અધ્યયન-કાલ મેં યેાગ્ય ચિકિત્સકમાં કે સાથે ધર્માં ચિકિત્સાલયોં મેં બૈઠ કર જો દશા સ્વયં દેખી ઔર સુની, ઉસકા સ્મરણ કર મુઝે મહાન દુઃખ હેાતા હૈ. અતઃ સ્ત્રિયો મેં સ્વાસ્થ્ય-વિજ્ઞાન કા પ્રચાર કિયા જાય ઈસ વિચાર કે કાર્યરૂપ મેં પિરણત કરને કે લિયે ઇસ બાત કી આવશ્યકતા હૈ કિ એક અખિલ–ભારતીય નારી વૈદ્યક વિદ્યાલય' કી સ્થાપના હૈ!, જિસકે સાથ એક બૃહત નારી– ચિકિત્સાલય ઔર નારી-છાત્રાવાસ ભી રહે. સ વિદ્યાલય કી શાખા પ્રત્યેક પ્રાંત મેં સ્થાપિત કર કે, જિલે–જિલે ઔર નગર--નગર મેં ઉનકા જાલ ફૈલાયા જાય, જિસકે દ્વારા સ્ત્રિયોં મેં સ્વાસ્થ્ય-વિજ્ઞાન કા ભલી પ્રકાર પ્રચાર હાને સે ઉનકા સ્વાસ્થ્ય સુધર સંકે મૈતે આયુર્વેદ કી સેવા કરને કી પ્રતિજ્ઞા કર લી હૈ. ઇસ કારણ મેરા યહ વિચાર હૈ કિ સ કાર્ય કા શ્રીગણેશ હરિદ્વાર સે હી કિયા જાય; યાંકિ યહ એક પ્રસિદ્ધ તીથ હૈ, યહાં પર ધન પર્યાપ્ત મિલ સકતા હૈ, પવિત્ર ગંગાતટ હૈ, યહાં કા જલવાયુ ઉત્તમ હૈ, પર્વતાં મેં અનેક પ્રકાર કી ઔષધિ પહચાનને ઔર સ ંગ્રહ કરને કા ભી વિદ્યાર્થિયાં કૈં સુભીત હૈ. યહાં પર નિકટ હ। બાબા કાલી કમલીવાલે કા વૈદ્યક–વિદ્યાલય, ગુરુકુલ કાંગડી કા વૈદ્યક-વિભાગ ઔર પ્રસિદ્ધ ઋષિકુલ વૈદ્યક કાલેજ આદિ તીન ચાર વૈદ્યક સંસ્થાયે હૈ. કઇ અચ્છે વિદ્વાન વૈદ્યો કા લી નિવાસ હૈ. ઇસમેં સંદેહ નહીં કિ એક અચ્છા નારી-વૈદ્યક-વિદ્યાલય (જિસમે` ડૅાકટરી ઔર વૈદ્યક દેનાં પ્રકાર કી શિક્ષા કા પ્રબંધ હા) ખેાલ કર ચલાને કે લિયે કઇ લાખ રૂપયે કી આવશ્યક્તા હૈ. પરંતુ પ્રારંભ સે સખ મે` ખડી કિનાઇ આયુર્વેદ કી વિદુષી અધ્યાપિકાએ મલને કી હૈ. ઇસ અભાવ કા પૂર્ણ કરને કે લિયે મને ચેષ્ટા કર કે ઋષિકુલ વૈદક કોલેજ (હરિદ્વાર) કી પ્રખ`ધક–સમિતિ સે યહ પ્રસ્તાવ સ્વીકાર કરા લિયા હૈ કિ વહાં પર સ્ત્રિયાં કૈ પઢને કી આજ્ઞા હા. વડાં વિદ્યાપીઠ કી વૈદ્ય-વિશારદ, આચાય તથા ઇન્ડિયન મેડિસન ખેર્ડ કી નિયત પરીક્ષા (જિસમે` આધી ડાક્ટરી ઔર વૈદ્યક પઢાઇ જાયગી) કા પ્રખ`ધ હાગા. બાહર સે આનેવાલી દેવિયોં કે લિયે છાત્રાવાસ હાના આવશ્યક હૈ. પ્રારંભ મે કૈવલ ૧૦ છાત્રાઓ કે લિયે હરિદ્વાર મે એક કિરાયે કા મકાન લે કર કાર્ય આરંભ કિયા જાયગા. ઉપરાક્ત વિદ્યાલય મેં ૧ અગસ્ત સે પાયક્રમ આર્ભ હુઆ કરતા હૈ. જિનકા ઇચ્છા હૈ। વે ‘પ્રિન્સિપાલ, ઋષિકુલ વૈદ્યક કાલેજ, હરદ્વાર' કે પતૅ પર પત્ર લિખ કર પાઢ–વિધિ મંગા કર દેખ સકતી હૈ. (ચૈત્ર-૧૯૮૪ના ‘‘ત્યાગભૂમિ''માં લેખિકાઃ-શ્રીમતી હુકમાદેવી છાત્રા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ८० - केटलीक जाणवाजोग वस्तुओ . સુવર્ણ મંદિરના ખજાના અમૃતસરમાં શીખાનું સુવર્ણદિર છે. આ મંદિરમાં કરાડે રૂપિયાનુ ઝવેરાત પડેલું છે. આ ઝવેરાત પ્રજાને વરસમાં ચાર મોટા તહેવારેાને દિવસે બતાવવામાં આવે છે. દેવપૂજામાં અર્પણ થયેલું એ ઝવેરાત પવિત્ર મનાય છે. હમણાં મદિરને કારભાર પ્રબંધક કિમિટ પાસે છે. સુવર્ણ - મંદિરના મુખ્ય દરવાજા ઉપરના ઓરડામાં આ ખજાનેા રાખવામાં આવ્યા છે. ત્યાં મજબૂત પહેરા છે. ત્રણ તાળાં એ એરડાને રહે છે અને તેની ત્રણ જૂદી જૂદી ચાવીએ ગુરુદ્ધાર કમિટિના ત્રણ સભાસદે પાસે રહે છે. આ ત્રણ સભાસદેાની હાજરી સિવાય એ એરડા ખેાલી શકાતા નથી. આવા મજબૂત બંદોબસ્તના કારણે ચારીને! બિલકુલ સભવ નથી. એ ખજાનામાં સેને મઢેલાં પતરાંનાં આઠ બારણાં છે. એમાંનાં છ મહારાજા રણજિતસિંહના વખતમાં બન્યાં હતાં. એક રેશમી ઝભ્ભા છે જે સાના, હીરા, માણેક વગેરેથી ભરેલા છે. સેા વરસ પહેલાં હૈદ્રાબાદના રાજાએ રણજિતસિંહને તે ભેટમાં આપ્યા હતેા. એવીજ એક સેાનેરી છત્રી છે, જેમાં પણ હીરામાણેક જડેલાં છે. એને મથાળે સોનેરી મેર બેસાડેલે છે. એની ચાંચમાં મેતીનેા એક અમૂલ્ય હાર છે. જીવતા મેાર જેવાજ અને એટલાજ કદને એ બનાવેલા છે. આવીજ જાતની છત્રીએ અને આભૂષણો અકાલ તખ્ત વગેરે માટે અહીં છે. એક ઘણી ભારે તલવાર પણ અહી છે તે પશુ સેાના અને હીરાડિત છે. મહારાજા રજિતસિંહ શુભ પ્રસંગેાએ એને ઉપયાગ કરતા હતા. સુવર્ણમંદિરનાં ચિત્રા જોતાં જણાય છે કે, મંદિરમાં ધણું પરિવર્તન થયેલું છે. રાજા રણજિતસિંહ આ મંદિરને એક ખૂણે દરખારીએ સાથે એસી ગ્ર ંથસાહેબનું શ્રવણ કરતા હતા. મદિરના સંબંધમાં જૂદા જૂદા પ્રસંગના લખતે અને દસ્તાવેજના પત્રા પણ અહી' મેાજીદ છે, તેમ કાગળેપર પણ છે, એવે એક લેખ સર હેન્રી લારેન્સની સહીનેા છે. તેમાં ફરમાન છે કે, અમૃતસરમાં ગાયની કતલ થઇ શકશે નહિ તેમ અમૃતસરના કોઈપણ મંદિરના કાઈપણ મંદિરમાં જોડા સાથે જવાશે નહિ, તેમ શીખાને કાઈ ત્રાસ આપી શકશે નહિ. આ ખજાનામાં ખીજી સેકડેા અમૂલ ચીજો અને ભેટાના સમાવેશ કરવામાં આવ્યા છે અને તેની બહુ કાળજીથી જાળવણી થાય છે. નાલંદાનું વિધવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલયનું ખેાદકામ સરકાર તરફથી છેલ્લાં ૧૪ વર્ષથી ચાલુ છે. મેાટા મેાટા એરડાઓ અને સ્નાનાગારની જાણે અહી કતાર લાગી રહી છે. એનુ ખેાદકામ કરતાં કેટલીયે અદ્ભુત ચીજો મળી આવી છે. એક શીશે એવેા મળી આવ્યા છે કે જો તેને કાપણુ લખેલા કે છાપેલા કાગળપર મૂકવામાં આવે તે એ કાગળમાંના લખાણનું પ્રતિબિંબ એરડાની ચારે દિવાલેાપર પડે અને બધી દિવાલપર એ લખાણ વાંચી શકાય ! અહીં ચાર કૂવા પણ મળી આવ્યા છે. સેકડા વ થઈ ગયા છતાં એ કૂવાઓનું પાણી હજી અમૃત જેવું મીઠું છે. અશાકના જમાનાના ચેાખા પણ મળ્યા છે, જે માત્ર કાળા પડયા છે પણ અખંડ છે. સરકારે ત્યાંના ખેદકામ પાછળ લાખા રૂપિયા ખર્ચ્યા છે અને હજી એ કામ ચાલુ છે. લાહીચૂસ તલવાર આ એક અજબ વાત છે. બિહારના લાલા લક્ષ્મીચંદ જૈનને ધેર એકનાને સરખા પ્રાચીન વસ્તુઓના સંગ્રહ છે. લાલાજી જૂની વસ્તુઓના ખૂબ શેાખીન છે. એમણે ભાત ભાતની અજાયબ ચીજો એકત્ર કરી છે. એમને ત્યાં અનેક પ્રકારની કારીગરીની સુંદર તલવારેા છે. તલવારા, કટારે। અને ખીજા હથિયારા ઉપર સાનાનુ` સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. એમને ત્યાં કાઈ દિવસ ન બ્લેઇ હેાય એવી એ અદ્ભુત તલવારેા છે. આ તલવારેા, બ્લોટીંગ પેપર જેમ શાહી ચૂસી લે છે તેમ લેાહીને ચૂસી લે છે. આ તલવારથી કાઇપર ધા કરવામાં આવે તે લેહીનાં ખુદ બહાર પડતાં નથી, પણ બધું લેાહી એ તલવાર ચૂસી લે છે. આ બાબતમાં કેટલું' સત્ય છે એ તેા રામ જાણે; પણ જો વાત સાચી હોય તે! ખરેખરી અજાયબીજ કહેવાય. (તા. ૩–૭–૧૯૨૯ ના ‘“ખેડા વમાન”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શુભસંગ્રહ-ભાગ પાંચમે ८१-युगाचार्य श्रीरामकृष्ण परमहंस હુગલી જીલ્લાના આરામબાગ નામના મહાલમાં આવેલ કામારપુકુર નામના ગામડામાં વિ. સં. ૧૮૯૨ ના ફાગણ માસના શુકલપક્ષની બીજને બુધવારે આ મહાપુરુષનો જન્મ થયો હતો. જ્યારે આ દિવ્ય બાળકની ઉંમર આઠ માસની થઈ ત્યારે અન્નપ્રાશનની વિધિ કરી તેમનું ગદાધર નામ પાડવામાં આવ્યું, પરંતુ આ નામ કુટુંબનાં માણસેને પસંદ નહિ પડવાથી તેઓ તેમને રામકૃષ્ણના નામથી સંબોધવા લાગ્યાં. તેમની ઉંમર પાંચ વર્ષની થઈ ત્યારે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા, પણ આ પુસ્તકીયા જ્ઞાનપર શ્રીરામકૃષ્ણનું મન જરા પણ ચેટતું નહિ; એ કરતાં તો તેમને ભજન ગાવામાં તથા સાંભળવામાં વિશેષ મજા પડતી. ગામની અંદર અથવા તેથી થોડે દૂર આવેલાં બીજા ગામડાંઓમાં હરિકથા, રામલીલા અથવા ધાર્મિક શ્રવણ થવાની ખબર તેમને મળતી તે તેઓ ત્યાં સાનંદ જતા અને અતિ ધ્યાનપૂર્વક આ સર્વ ધાર્મિક ચર્ચામાંથી સાર શોધી લેતા. રામકૃષ્ણના પિતા સુદીરામ ચટ્ટોપાધ્યાય યજનયોજન કરીને મહામહેનતે કુટુંબનું ભરણપોષણ ' કરતા. સંતતિમાં તેમને ત્રણ પુત્રે અને બે કન્યા હતાં. મોટા પુત્રનું નામ રામકુમાર, વચેટ પુત્રનું નામ રામેશ્વર અને સૌથી નાનાનું નામ રામકહ્યું હતું. પિતા પરના કુટુંબને બેજાને ઓછો કરવા જ્યેષ્ઠ પુત્ર રામકુમાર કલકત્તે આવ્યા અને ત્યાં એક ચતુbપાઠી (સંસ્કૃત પાઠશાળા) ઉઘાડી ગુજરાન ચલાવવા લાગ્યા. કામારપુકુરમાં શ્રી રામકૃષ્ણને અભ્યાસ બરાબર ચાલતો નથી, એ જોઈ રામકુમાર તેમને કલકત્તે લઈ આવ્યા અને પોતાના સંસ્કૃત વર્ગમાં તેમને અભ્યાસ કરાવવા લાગ્યા. આ વખતે રામકૃષ્ણની ઉંમર ચૌદ વર્ષની હતી. ત્યાં આવ્યા પછી પણ તેમને આ જાતના અભ્યાસ તરફ ખાસ આકર્ષણ થયું નહિ. પણ તેમની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે જૂદા જૂદા શાસ્ત્રજ્ઞ પંડિતેની પાસેથી રામાયણ, મહાભારત અને બીજાં શાસ્ત્રોની ચર્ચા સાંભળીને તેમણે એ સર્વમાંથી ખરું રહસ્ય ખેંચી કાઢયું. તેમના ઉપદેશામૃતનું પાન કરવાથી આપણાં ધર્મશાસ્ત્રોનું તેમનું અગાધ જ્ઞાન એકદમ જણાઈ આવશે. પરમહંસદેવની ઉંમર લગભગ ૧૮ વર્ષની થઈ. એ સમયે એક એ બનાવ બન્યો કે જેથી તેમની ભવિષ્યની આખી જીંદગી ફરી ગઈ. એ સમયે કલકત્તાથી ઉત્તરમાં લગભગ ત્રણ ગાઉ દૂર આવેલા દક્ષિણેશ્વર નામના મંદિરમાં રામકુમારની કાલી માતાના પૂજારી તરીકે નિમણુક થઈ. તેથી રામકુમારે પિતાની ચતુષ્કાઠી (સંસ્કૃત વર્ગ) બંધ કરી અને શ્રી રામકૃષ્ણને લઈને ત્યાં ગયા. ત્યાર પછી થોડે વખતે જયરામવાટી નામના ગામડામાં રહેતા શ્રી રામચંદ્ર મુખોપાધ્યાયનાં પુત્રી શ્રી. શારદામણિ દેવી સાથે શ્રી રામકૃષ્ણનાં લગ્ન થયાં. રામકુમારે બે ત્રણ વર પૂજારીતરીકે કામ કર્યું હશે એટલામાં તો તેમનો દેહાન્ત થયો. રાણી રસમણિ અને તેમના જમાઈ મથુરબાબુ રામકુમાર પર બહુ ભાવ રાખતાં અને તેથી તેના પરિવારનું ભરણપોષણ ચાલુ રહે એ ઇચ્છાથી પૂજારીની ખાલી પડેલી જગ્યા તેમણે શ્રી રામકૃષ્ણને આપી. શ્રી રામકૃષ્ણ પર પણ તે બનેને ઘણે પ્રેમ હતો. પરમહંસદેવે આ કાલી મંદિરમાં રહી અપૂર્વ સાધના કરી. માતાનાં દર્શન માટે એવો સતત પ્રયત્ન ચાલુ રાખ્યો કે છેવટે તેમને કાલી માતાએ દર્શન આપ્યાં. ત્યાર પછી હિંદુ ધર્મ સિવાયના બીજા ધર્મપંથમાં બતાવ્યા પ્રમાણે સાધના કર્યા પછી તેઓ એવા સિદ્ધાંત પર આવ્યા કે સર્વે ધમપંથે પરમાત્માને પહોંચવાના જાદા જુદા ભાગરૂપ છે અને તેઓ વચ્ચે ઝઘડાઓને સ્થાન જ નથી; કારણ કે અધિકારભેદે આ સર્વ ધર્મપંથેની આવશ્યકતા છે. મુસલમાનના અલ્લાહ અને ઈસુ ખ્રિસ્તના સ્વર્ગમાં રહેતા પિતા તેમજ અન્ય ધર્મને દેવતાઓ પ્રત્યે તેઓ પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ -~-~ ~- ~ -~~ યુગાચાર્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ પૂજ્યબુદ્ધિ દર્શાવતા. સર્વ ધર્મોની સત્યતા અને જરૂરીઆતની તેમને ખાત્રી થઈ જવાથી તેમણે કદી પણ કોઈ ધર્મપંથની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેઓ બધાને સલાહ આપતા કે, ભાઈ ! ઈશ્વરનો સાક્ષાત્કાર કરો એટલે બધા ઝઘડાનો અંત આવશે. જ્યાં સુધી ઘડા ખાલી હોય છે ત્યાં સુધી તેમાં પાણી ભરાય છે ત્યારે ભખભખ અવાજ થાય છે; પણ ઘડે પૂરે ભરાયો કે અવાજ શાંત થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી ઈશ્વરની ખરી ઓળખાણ થતી નથી ત્યાં સુધી વાદવિવાદ રહે છે. કામિની તથા કાંચનને પણ તેમણે અપૂર્વ ત્યાગ કર્યો હતો. સર્વ સ્ત્રીઓમાં તેમને સ્નેહમયી જગદંબાનાંજ દર્શન થતાં. પોતાની પત્નીને પણ તેમણે કહી દીધું હતું કે, તમારામાં પણ મને જગદંબાનાંજ દર્શન થાય છે. માટે તમારી સાથે પણ હું તેજ વ્યવહાર રાખી શકીશ. - મથુરબાબુએ તેમને સૌંદર્યવાન સ્ત્રીઓના સંસર્ગમાં મૂકી અનેક રીતે તાવી જોયા હતા, પણ એ સર્વ પ્રસંગમાં શ્રી રામકૃષ્ણ “મા, મા કહી ઉંડી સમાધિમાં આવી જતા અને તેમનું બધું બાહ્યજ્ઞાન ચાલ્યું જતું. દ્રવ્યનો તો તેમણે એટલે સુધી ત્યાગ કર્યો હતો કે કોઈપણ જાતની ધાતુને સ્પર્શ સુદ્ધાં કરી શકતા નહિ. એક વખત ટીખળી નરેદ્ર (પાછળથી સ્વામી વિવેકાનંદ) તેઓ ન જાણે તેમ તેમની પથારી નીચે બેઆની મૂકી દીધી. પરિણામ એ આવ્યું કે, આખી રાત પરમહંસદેવને નિદ્રા આવી નહિ. બીજે એક પ્રસંગે લક્ષ્મીનારાયણ નામને મારવાડી તેમને દશ હજાર રૂપિયા આપવા આવ્યો હતો તેને પણ તેમણે અસ્વીકાર કર્યો હતો. તેઓ કહેતા કે, માટી અને રૂપિયામાં કશેજ કેર નથી. એ બંને જડ પદાર્થો છે. તેમની મદદથી ચિંતન્યને મેળાપ થતા નથી. માટે બંને તદ્દન નકામાં છે. હવે તેમનો ઉપદેશ સાંભળવાને ઘણી ભક્તમંડળી ભેગી થવા લાગી. બ્રાહ્મધર્મપ્રવર્તાક કેશવચંદ્રસેન પણ તેમના ઉપદેશામૃતનું પાન કરવા આવવા લાગ્યા. બંગાળી સુપ્રસિદ્ધ નાટયલેખક ગિરીશચંદ્ર ઘોષ પણ તેમના પરમ ભક્ત બન્યા. ધર્મપપાસુ ભક્તગણની તૃષા શાંત કરવાને માટે પરમહંસદેવને કેટલીક વાર તે દિવસમાં વીસ વીસ કલાક વાતચીત કરવી પડતી, જેથી તેમના શરીરને ઘણો પરિશ્રમ પડતા; પણ તેની તેમને જરા પણ દરકાર ન હતી. કોઈ તેમને શરીરની વધારે સંભાળ રાખવાનું કહેતું કે તેઓ એકદમ જવાબ આપતા - ભાઈ! દુનિયામાં એક માણસને પણ ખરી સહાય કરી શકાય તો તેના જેવું બીજું એક ઉત્તમ કાર્ય નથી. આ નશ્વર દેહ તો આત્માનું પાંજરું છે તેને સાચવીને શું કરું?” છેવટે અતિશય પરિશ્રમને લઈને તેમના ગળાની નળીમાં એક ફલે થયો. છતાં પણ તેમને આ બ્રહ્મયજ્ઞ તો ચાલુ જ રહ્યો. એક દિવસ એક પંડિતે તેમને વિનતિ કરીને કહ્યું કે “આપ તે મહાન યોગી છે, કેવળ આપની ઇચ્છાશક્તિના ઉપયોગથી આપ રોગ મટાડી શકે | શામાટે આપ તેમ કરતા નથી ? આપના સંકલ્પમાત્રથી સર્વ રોગ દૂર થશે તે મહેરબાની કરીને તેમ કરો. પરમહંસદેવે જવાબ આપ્યો – “પંડિતજી ! હું ધારતો હતો કે, તમે શાસ્ત્રો વાંચી તેમાંથી બેધ લીધે હશે. મેં મારું મન પરમાત્માને સમર્પણ કરી દીધું છે, તે મનને ત્યાંથી પાછું ખેંચી શું હું નાશવંત દેહ પર સ્થિર કરું?” સેવા કેવા ભાવથી કરવી જોઈએ તે વિષે પણ પરમહંસદેવના જીવનમાંથી એક પ્રસંગ ટાંકવા જેવો છે. એક વખત બધા શિ પરમહંસદેવની આસપાસ બેઠા હતા અને સર્વે જીવપ્રત્યે દયા બતાવવી જોઈએ એ સંબંધી ચર્ચા કરી રહ્યા હતા. પરમહંસદેવ આ સાંભળી એકદમ બોલી ઉઠયા – “સર્વ જીવપ્રત્યે દયા બતાવવી !” આટલું બોલી સમાધિસ્થ દશામાં આવી ગયા. થોડી વારે જ્યારે બાહ્યજ્ઞાન પાછું આવ્યું ત્યારે કહેવા લાગ્યા કે “સર્વ જીવપ્રત્યે દયા? મનુષ્ય ! તને ફિટકાર છે, તે પિતે મગતરા જેવો કેવી રીતે ઈશ્વરસૃષ્ટ જીવો તરફ દયા બતાવી શકે? દયા દર્શાવનારે. તું કેણુ? ના, ના; દયા નહિ પણ સેવા. શિવજ્ઞાને સર્વ જીવોની સેવા કર, સેવા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ २०४ શુભસંગ્રહ-ભાગ પાંચમ આ પ્રસંગની સર્વ શિયો ઉપર એવી ઉંડી છાપ પડી કે જ્યારે સ્વામી વિવેકાનંદ તથા અન્ય શિષ્યએ મળી શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી, ત્યારે શિવભાવે જી સેવાને તેના ઉદ્દેશ્યમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. આ પ્રમાણે આધુનિક દુનિયાને આધ્યાત્મિકતાનો બેધપાઠ આપી શ્રી રામકૃષ્ણ પરમદેવે તા ૧૫ મી ઓગસ્ટ ઈ. સ. ૧૮૮૬ રવીવારે રાતના એક વાગે મહાસમાધિ લીધી આધુનિક દુનિયાને પરમહંસદેવનો સંદેશે ટુંકામાં નીચે પ્રમાણે આપી શકા–“તમે મતમતાંતરો, મંદિરો અને ધાર્મિક પંથ તરફ વિશેષ લક્ષ્ય આપતા ના. આધ્યાત્મિકતા જીવનના સારરૂપ છે; માટે એને જેટલા પ્રમાણમાં વિકાસ કરી શકાય તેટલા પ્રમાણમાં મનુષ્ય વિશેષ સામર્થ્યવાન બને છે અનેં સમાજનું હિત સાધી શકે છે. બસ, એક એ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે, અને કેદની ટીકા ન કરો: કારણ સર્વ ધર્મપંથમાં સત્યાંશ રહે છે. રહેણીકરણી:રા સાબીત કરી બતાવે કે, ધર્મનો અર્થ શબ્દ, વિધિઓ કે ધર્મગુરુઓએ બાંધેલા વ ડાએ નથી, પણ તેને અર્થ ઈશ્વરસંક્ષાત્કાર છે. સ્વાનુભવવાળાએજ ધર્મને બરાબર સમજી શકે છે. આધ્યાત્મિક શક્તિ જેણે પ્રાપ્ત કરી છે તેજ બીજામાં તેનો સંચાર કરી શકે છે, તે જ ખરા ધર્માચાર્યો થઈ શકે છે.” શ્રીરામકણદે ગતિમાં મૂકેલાં આધ્યાત્મિક શક્તિનાં આ મેજએ સમગ્ર સૃષ્ટિને તરબોળ કરે અને સર્વત્ર શાંતિ ફેલાવો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી વિરમું છું. (તા. ૧૩-૩-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન”માં લેખક:-શ્રી. જયંતિલાલ મંગળજી ઓઝા) પાની મેં જંતુ-કાચવી ને કહા હૈ કિ એક બુંદ પાની મેં ૨૬૦૦૦ જતું રહતે હૈ. ફલ પર જતુ-જર્મન ડાક્ટર અરીવ ને કઈ એક પ્રયોગ કર કે સિદ્ધ કિયા હૈ કિ– ૧-એક રતલ કાલી દ્રાક્ષ પર એક કરોડ દસ લાખ જંતુ રહતે હૈં. ૨-એક રતલ લીલી દ્રાક્ષ પર અસ્સી લાખ જંતુ રહતે હૈ. ૩-એક રતલ ચેરી' ફલ પર એક કરોડ વીસ લાખ જતુ રહતે હૈ. એક ફ્રેંચ વિદ્વાન કા કહના હૈ કિ છોટે સે છેટે જંતુ ઈતને સૂમ હૈ કિ વે ડાકખાને કે આધ આનેવાલે ટિકટ પર ૨૫૦૦૦૦૦૦૦ સમા સકતે હૈ. મકખી અડે કબ દેતી હૈ–ગરમી કે મૌસમ મેં માખી ચાર વક્ત અ3 દેતી હૈ ઔર હરવક્ત કમ સે કમ ૪૦૦ અંડે દેતી હે. ડાંસ કે દાંત–સૂક્ષ્મદર્શક યંત્ર સે નિશ્ચય કિયા હૈ કિ ડાંસ કે ર૦-૨૨ દાંત હોતે હૈ. સર્ષ કી જાતિ ઔર ઉસકી લંબાઈ –સર્પ કી જાંચ કરનેવાલો ને દેખ કર નિશ્ચય કિયા હૈ કિ ૭૦૦ કિમ કે સર્પ હોતે હૈ. આજ તક સબ સે લંબા સાંપ જે મેકિસકે મેં દેખા ગયા થા વહ ૩૭ ફિટ લંબા થા. સમુદ્ર મેં નમક ક્તિના હ–એક સાહબ ને હિસાબ લગા કર બતાયા હૈ કિ સમુદ્ર મેં ઇતના નમક હૈ કિ વહ નિકાલને પર સત્તર લાખ ઘનમાઈલ મેં ફેલાયા જા સકતા હૈ ઔર ઉસકે નિકાલને પર સમુદ્ર કા પાની કુછ ભી કમ નહીં હો સકતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ આજના યુવાના ८२ - आजना युवानो ૨૦૫ આજના યુવાન તરફ જુએ, એમને અપાતી કેળવણી તરફ્ શારીરિક શક્તિની ક્ષીણતા, સ્વતંત્રતાને બદલે સ્વચ્છ ંદતા ! સાદાઇને બદલે રક્ષિત વાનાં જ્ઞાન ! એ શૌય ભર્યાં. સંસ્કારી શિક્ષણ આપનાર આજ શાળાએ કયાં છે ? એ કવ્ય, એ ધર્મ, એ સમાજસેવા અને એ સ્વદેશપ્રેમને માટે મરી ફીટવાનું શિક્ષણ આપનાર શિક્ષકે આજે ક્યાં છે ? આજ તા ખાળપેાથીજ આ ચા પા' આ બે ખાઉ છે' આ બૈરીને તાવ આવે છે' એવાં ખાયલાં, વિલાસી, રમતિયાળ અને ગુલામી જ્ઞાન એમને આપવામાં આવે છે. જનેતાએ રડતાં બાળકાને છાનાં રાખવા શૂરવીર શિવાજીની માતા જીજીભાઈની માફક (શૌય કથાએ કહેવા, અને સુંદર હાલરડાં ગાવાને બદલે આજ હાઉ આળ્યે, આ ભુ આવ્યેા, એવા એવા ભાયલા રસ્તાઓથી ખવડાવી તેને બાપડાને ઘેાડીઆમાંથીજ ડરપેાક અને વાંદા મકાડાથી પણ હીતા બનાવે છે. દારાધાગા, નજર-માદળિયાં અને ખાધા-માનતાઓના જગલી વહેમેાનાં એસડિયાં એમને ગળથુથીમાંજ પાવામાં આવે છે. પછી એ યુવાને, અંગ્રેજી શાળાઓ અને કાલેજો શાભાવે છે. એમના ખીકણુ સ્વભાવને બાજુએ મૂકતાં એમનાં હાડિપંજર જેવાં સુકલકડી શરીા તરફ જુએ. એમની નૂરહીન નેત્રકીકીએ ઉપર ચાવીસે કલાક શાભતાં ચશ્માંએ તરફ જુએ ! એમને વાન્ટેડની કાલમે માટે ટાઇમ્સ અને ડેઇલી મેલનાં પાનાંએ ઉથલાવતા જીએ ! એમને નકટ નાકરીને માટે ઘેર ઘેર જોડા ફાડીને નિરાશ થતા જીએ! એ કેળવણી !! એ શરીર સૂકાવનારૂ, લેાહી ચૂસનારૂં, આંખેાની રાશની હરનારૂં અને છેવટે પચીસ વર્ષની ભરયુવાનીમાં પચાસ વર્ષોંના વયેાવૃદ્ધ મુખારવિંદ કરનારૂં એ ગુલામી જ્ઞાન ! ભવિષ્યમાં દેશને માટે થનાર આ નેતાએ-ભાવિ પુરુષે-તે અર્થાત્ આજના એ યુવાનેને વારન હેસ્ટિંગ્સના કે લા` લહાઉસીના ઇતિહાસ, લંડન અને પેરીસની ભૂગાળ, બ્લેકી અને નેલ્સનાની રીડર, આથવલે અને શાહની એલિજીબ્રા, હેાલ અને સ્ટીવન્સનાં ગણિત, અના અને ચાઇલ્ડની જોમેટ્રી અને ગ્રેગરી અને હાજીસની સાયન્સ વગેરે વિષયે શીખવતાં પહેલાં પ્રા. પુરાણી અને પ્રા. શાહના ફિઝિકલ કલ્ચરનાં જ્ઞાન આપે. એમનાં સુકલકડી શરીરને સેન્ડ જેવા કસરતી અને તાલીમબાજ બનાવા; પેાતાના દેશનું તેા ઠીક છે, પણ પેાતાની જાતનું અને પેાતાના ધરનાં બૈરાંછેાકરાંઓનું રક્ષણ કરવાને માટે પણ એમનાં શરીરે। સશક્ત બનાવેશ. શક્તિ વિનાનાં એમનાં શુષ્ક ભેજા એમાં જોઇએ એવી વિચારશક્તિ કદાપિ પણ નથીજ સ્ફૂરવાની એની ખાત્રી રાખજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જીએ ! માનસિક અને બદલે સુધરેલાપણું ! રક્ષકને માટે આ આજના યુવાને ! માનસિક બળ મેળવવા પહેલાં શારીરિક બળ મેળવેા. આત્મબળ કેળવતાં પહેલાં અંગબળ કેળવા ! બુદ્ધિથી આત્માની ઉન્નતિ છે, તે શક્તિથી શરીરવિકાસ છે; અને તમારા એ આત્માને રક્ષવા માટે તમારે એનુ` શારીરિક પિંજર વજ્ર જેવું કયે જ છૂટકા. આજના યુવાને ! કેવળ શાળાએનાં શિક્ષણ મેળવવા જવા કરતાં શિવાજી અને પ્રતાપની માફક શારીરિક શિક્ષણ મેળવવા તરફ પણ જરા ધ્યાન આપજો. ( તા. ૩૦-૬-૨૯ ના હિંદુ”નું મુખપૃષ્ઠ) www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ८३ - शेरभर सुधारा साथे पेसी गयेलो सवामण बिगाडो ! પહેલાંના સમયમાં ભારતવર્ષનાં સ્ત્રીપુરુષાને વાળ ધાવા અથવા શરીરને સ્વચ્છ કરવા માટે સાબુની જરૂર નહાતી પડતી. ધનવાનની સ્ત્રીએ વેસણુ, સુગધી, ચારેાળી અને સરસવ વગેરેનુ મિશ્રણ ખનાવતી અને ગરીબેાની સ્ત્રીએ અરીઠાં અને દહી'થીજ માથાના વાળ ધોતી હતી. જ્યારે આપણા દેશમાં પહેલવહેલા સાબુ આવ્યા તે વખતે ચરબીને લીધે લેાકેા તેને અડકતા પણ નહિ. ઘણાખરા લેાકેા સૂર્યોદય પહેલાં પ્રાતઃસ્નાન કરતા હતા. કાર્તિક અને મહા મહિનામાં બધાજ લેાકેા નિયમપૂર્ણાંક પ્રાતઃસ્નાન કરતા હતા અને સાથે સાથે રાજ કાઇ દેવતાના સ્તંત્રને પાઠ યા ધર્મગ્રંથો સ્વાધ્યાય કરતા હતા. વળી ભેાજનમાંથી કાઇપણ એક પદાર્થના ત્યાગ પણ કરતા હતા. એકાદશીનું વ્રત કરી દ્વાદશીને દિવસે એકટાણુ કરી બ્રાહ્મણભેાજનની પદ્ધતિ હતી. બ્રાહ્મણેાને દ્વાદશીને દિવસે એટલાં બધાં નિમંત્રણ આવતાં કે એક નિયંત્રણને સ્વીકાર કરી ખીજા એ ત્રણ માણસાને ના પાડી નારાજ કરવાં પડતાં હતાં. પહેલાંના સમયમાં ગૃહસ્થાનાં ધરામાં કનિષ્ઠ અને ધર્મપરાયણ વિધવાએ હતી. પ્રત્યેક ઘરમાં દાદી, માતા, કાકી, મામી, માસી, ફાઇ, બહેન કે ભાભીમાંથી કાઇ ને કાઈ હાયજ વખતની સૌભાગ્યવતી સ્ત્રીએ તેમના પતિ અને તે વિધવાએની આજ્ઞા પાળતી હતી. તેએ ધરની વૃદ્ધ વિધવાઆના ભયથી સ્વેચ્છાનુસાર કાઇ પણ કામ કરતી ન હતી. બહાર પિતા, મેાટાભાઇ વગેરેનું રાજ્ય ચાલતું તે। ઘરમાં વિધવા દાદી, કાકી, વગેરેનું ચલણ હતું. આજકાલની પેઠે વિધવાએ રસેઇ બનાવવાનું કામ નહેાતી કરતી, પરંતુ તેમની આજ્ઞા પ્રમાણે તે સમયની વહુએ રાતિદવસ ગૃહકા કર્યાં કરતી હતી. તે સમયની વિધવાએ પ્રાતઃસ્નાન કર્યાં પછી રેશમી અથવા ઉનનાં સફેદ વસ્ત્ર પહેરી ભગવાનના સિંહાસન પાસે બેસીને જપતપ વગેરે કરતાં કરતાં પેાતાના સમયના ઘણા ખરા ભાગ ભગવાનની ઉપાસનામાં ગાળતી. તેમનાં મુખ અને શરીરમાંથી એક પ્રકારની જ્યોતિ નીકળતી હતી. તેમને શ્વેતાંજ પાખંડી પુરુષના પણ મનમાં ભય અને ભક્તિની લહેરા ઉઠવા લાગતી હતી. તે સમયમાં પ્રત્યેક હિંદુ ધરમાં બાર મહિના ને તેર તહેવાર આવ્યા કરતા હતા. કાઇપણુ મહિના પૂર્વજોના શ્રાદ્ધવિના ખાલી જતા નહિ. માતા, પિતા, દાદી-દાદાનાં શ્રાદ્ધ સૌ કાઇ કરતા હતા. એ સિવાય વિધવાએાનાં ત્રાદ્યાપન ચાલુજ રહેતાં હતાં. ઘણાં ખરાં ધરામાં વિધવાઓની ઇચ્છાથી પ્રતિદિન પ્રાતઃકાળને સમયે ચેાગ્ય કથા કહેનારાઓ દ્વારા મહાભારત, રામાયણાદિનાં પારાયણા થયા કરતાં હતાં. મહેાલ્લાના બધા લેાકેા તે સાંભળતા હતા તેથી સ્ત્રીપુરુષ અને બાળકખાલિકાઓને પણ ધ, ક, આચાર, નીતિ શીખવાની સગવડ થતી હતી. કયી તિથિએ જમવુ અને શું કામ કરવું તથા શુ' નહિ કરવુ જોઇએ, એ બાબત તે સમયની સ્ત્રીએ અને બાળકે સુદ્ધાં જાણતાં હતાં. તે સમયની સ્ત્રીએ લખવાવાંચવાનું નહોતી જાણતી, છતાં પણ કર્તવ્ય-અકત બ્યના વિવેક જાણતી હતી. તે સમયની વિધવાઓને મંત્ર આપવાનુ સાહસ પ્રત્યેક બ્રાહ્મણ કરી શકતા નહે. પહેલાંના સમયનાં બાળકા માત્ર કથાના કે મદિરાના પ્રસાદ લેવા માટેજ મ ગ રાખતાં ન હતાં, પરંતુ પૂજાને સમય અને સંધ્યા-આરતીના સમય થતાંજ બગીચાએ માંથી ફૂલ લાવીને આપતાં હતાં, ભગવાનના મંદિરમાં દીવા પ્રગટાવતાં હતાં અને પૂજારીને શ ંખ વાગતાંજ ઘટ, ડિયાળ વગાડવા લાગતાં હતાં. પ્રાતઃકાળમાં સ્નાન કર્યાંસિવાય અને ભગવાનનું ચરણામૃત લીધા સિવાય ભાજન કરવા પામતાં નહિ, જેમને જતાઇ ન હેાય તેએ પણ પ્રાતઃકાળમાં સ્નાન કરીને સૂર્યને જળ ચઢાવવાના નિયમ રાખતાં હતાં, પેાતાનાં માતાપિતાનાં ધર્માચરણ તેને તેમનાં હૃદયમાં પણ ભક્તિનાં મેાજા' ઉઠતાં હતાં અને ધમ ભક્તિની અસરે। પડતી હતી. તે ભક્તિનાં ખીજમાંથી ગુપ્તપણે અંકુર ફૂટીને ક્રમે ક્રમે મેટું વૃક્ષ ઉત્પન્ન થતુ હતું કે જે અર્વાચીન સ્કૂલલેજોના શિક્ષણથી બની શકતું નથી અને એ જામેલુ' વૃક્ષ સ્કૂલેાના ભણતરથી ઉખડી પણ શકતું નહિ. એવુ શિક્ષણુ પામેલા સુપુત્રેાથી માતાપિતા સદા સુખ પામતાં હતાં અને કુટુંબની સનાતન મર્યાદા અચળ રહેતી. સાર એ છે કે, માતાપિતાના આચારવિચાર જોઈનેજ બાળકાનાં જીવન ઘડાય છે. ૨૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ શેરભર સુધારા સાથે પેસી ગયેલે સવામણ બિગાડે! ૨૦૭ બાળપણની એક વાત યાદ આવે છે કે, એક દિવસ એક બાળક પોતાની ગોદમાં સૂતું સૂતું તેની માતાના મુખેથી અનેક વાતો સાંભળતું હતું. બાળકે માતાને પૂછ્યું કે “મા ! આ ગામનો જમીનદાર મોટો માણસ છે; બધા માણસો તેનાથી ડરે છે, તેને મસ્તક નમાવીને પ્રણામ કરે છે. તે જમીન ર અમને પ્રણામ કેમ કરે છે ?” માતાએ જવાબ આપ્યો કે “બેટા ! તું બ્રાહ્મણ છે, એ ક્ષત્રિય છે; તેથી તે તને પ્રણામ કરે છે. જન્મ-જન્માન્તરનાં અનેક પુણ્ય એકઠાં થતાં બ્રાહ્મણને જન્મ મળે અને તે જન્મમાં તે એવું અભિમાન કરે કે મેં મહાપુણ્ય કરેલાં એટલે હું બ્રાહ્મણ જો છું; તો તેનું પુણ્ય નાશ પામે છે અને બીજે જન્મે તે બ્રાહ્મણને ત્યાં જન્મતો નથી. આ વાત મેં હરિશ્ચંદ્રની કથામાં સાંભળી છે. બીજાએ પ્રણામ કરે ત્યારે મનમાં વિચારવું કે, આ પ્રણામ મને નહિ પણ બ્રાહ્મણના શરીરધારા નારાયણને કરાયા છે. સાવધાન ! બેટા! કદી આ વાત ભૂલો નહિ !' બાળકે માતાના ઉપદેશથી પ્રસન્ન થઈને ફરીથી પૂછયું કે “ઠીક, મા ! વધારે પુણ્ય તો થોડાજ માણસો કરે છે, મોટા ભાગના માણસે તો થોડુંકજ પુણ્ય કરે છે; તે બ્રાહ્મણ આટલા બધા વધી શી રીતે ગયા ? અને જમીનદારો ઓછી કેમ છે ?” માતાએ હસીને જવાબ આપે –“બેટા! એવી વાત નથી. આ સમયમાં પણ આપણા દેશમાં ઘણા લોકો વધારે પુય કરે છે, એવું પુણ્ય કરનારા થોડા છે. ઈશ્વર પાસે તે જે માગશો તે મળશે. તું જે ઈચછે તે તને કેમ ના આપે? કોઈ પણ વસ્તુ તારે જોઈતી હોય છે અને તેને માટે તું હઠ કરે છે તે મારે તને આપવી પડે છેતેમ ઉચ્ચ કુળમાં જન્મ લેવો તેના કરતાં ધનવાન થવું એ નીચી વાત છે તે શું તું નથી જાણતો ? ધન હરાઈ ગયા પછી માણસ ધનવાન નથી રહેતું, પણ રસ્તાને ભિખારી બની જાય છે; પરંતુ બ્રાહ્મણના બ્રાહ્મણત્વને શું કાઈ છીનવી લેશે ? તેથી આ દેશના લોકો ધનની ઇરછા નહિ કરતાં બ્રાહ્મણના કુળમાં જન્મ ઇરછે છે. જે અજ્ઞાની અને લેભી છે તેજ ધનની ઇચ્છા કરે છે. એવા લેકે દેશમાં બહુજ ઓછા છે. સત્યયુગ, ત્રેતા અને દ્વાપરના લોકો વધારે પુણ્ય કરતા હતા. એ બધાને મુક્તિ ના મળી તેઓ હરતા ફરતા આવીને બ્રાહ્મણ થયા છે.” વાંચનાર! તે સમયની નિરક્ષર માતાનો આ ઉત્તર બરાબર યોગ્ય જ હતા. તે બાળક આ જવાબ સાંભળીને સંતોષ પામ્યો. ખેલતી વખતે તેને મુખેથી આ વાત અનેક બાળકોએ કેટલીયે વાર સાંભળી હતી તેથી જ કહ્યું છે. તે સમયની માતા અને દાદીએ નિરક્ષર હોવા છતાં પણ સહજ સ્વભાવેજ બાળકનાં મન ઉપર ધર્મનીતિના એવા સંસ્કાર પાડતી હતી કે એવા સંસ્કાર આજકાલની ભણેલી ગણેલી સ્ત્રીઓની વાત તો દૂર રહી, પણ મોટી મોટી શાળા પાઠશાળાઓના અધ્યાપકે પણ બાળકોના મન ઉપર પાડી શકશે કે કેમ, એ સંશય પડતી વાત છે. આ નાનકડા લેખમાં પ્રાચીન સમયનું ચિત્ર તે કેટલું દોરી શકાય? એને માટે તે કેાઈ માટે લેખ લખવાની જરૂર પડે. તે બાબતમાં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે, તે સમયમાં મહેલાના દાદા, કાકા મામા ફળિયાનાં બાળકને એકઠાં કરી એવાં એવાં શિક્ષણ આપતા અને દાદાજીની વાત સંભળાવતા કે બાળકે ગમ્મત સાથે જ્ઞાન મેળવતાં અને એ વયેવૃદ્ધ અને અનુભવવૃદ્ધ વડીલોનાં જીવંત ચારિત્રની અસર પામતાં. તે યાદ કરીને તે આજે “તે દિ નો રિવા જતા અહો ! અમારા તે દિવસો ચાલ્યા ગયા ! એવા શોકગાર કાઢયા સિવાય રહી શકાતું નથી આજે તો મહોલાનાં બાળકોને હુક્કા ભરવા, ભાંગ ઘુંટવી અને બીડી-સીગારેટ તથા ચા પીતાંજ શીખવાડતા મેટેરાઓ જણાય છે; અને કંઈક સંભળાવે તો કાલ્પનિક નવલકથા કે ગપાં કે ગમે તેવાં ગાયનોના રાગડાજ સંભળાવે છે અને ઉગતી–ઉછરતી પ્રજાને સત્યનાશ કાઢવાનો ધંધો કરે છે. હવે તે એ રામાયણ અને મહાભારતની કથાઓ અને વીરો–મહાવીરનાં આખ્યાનો કાણુ સંભળાવે ? અને કણ સાંભળે ? અરે એ વાતની પડી છેજ કોને? આ બધાનું પરિણામ એજ આવ્યું છે કે, હાલનાં બાળકો વધારે ને વધારે નિર્માલ્ય, ચારિત્રહીન અને માતપિતાની આજ્ઞા નહિ પાળનારાં થાય છે. એ દોષ તેમનાં માતપિતાનાજ છે અને તેનાં પરિણામ પાછળથી તેમને, સમાજને અને દેશને ભોગવવાં પડે છે. (“સ્ત્રીધર્મ શિક્ષકમાંથી સ્વતંત્રાનુવાદ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ ૮૪–નું મંદિરો હિંદુ સમાગનાં નથી? હિંદુ બંધુઓ! આજ ગુજરાતભરમાં ઠેકાણે ઠેકાણેથી એ પ્રશ્ન પૂછાય છે કે “શું મંદિર હિંદુ સમાજનાં નથી?” શું મંદિરે કઈ ખાનગી મિલકત છે, કે જે હિંદુસમાજના પિસાપર તાગડધીન્ના કરે, ઉત્સવો ઉજવે, ગાનતાન ઉડાવે, ભોગ ધરાવે અને એ હિંદુસમાજના પૈિસાની વ્યવસ્થા માં તે, ધર્મગુરુઓ, પૂજારીઓ, હિંદુસમાજની સલાહ-સૂચનાઓ કે કારોબારમાં ડખલગીરી સિવાય યથેચ્છ કરે, રંગરાગ રેલાવે, હોળીએ ઉજવે, અમારા મા-બહેનના ઉપર રંગ ઉડાવી તેમની અઘટિત મકરી આદરે, લાખોની મિલકતને સ્વેચ્છાચારીપણે ભોગવટો કરે? એ મહત, ધર્મગુરુઓ કે જેમનું પરમ કર્તવ્ય હિંદુસમાજ, હિંદુ બાળકે, વિધવાઓ ને અનાથને ધર્મોપદેશ આપી, સ્વધર્મમાં શ્રદ્ધા પેદા કરાવવાનું છે, તેઓ પોતાના સંકુચિત વિચારને અમલમાં મૂકી હિંદુ સમાજનું નખ્ખોદ વાળવામાં, તેમનાં બચ્ચાંને પરધર્મમાં વિદાય કરવામાં, તેમને તિરસ્કારવામાં મદદ કરી રહ્યા છે. આજ ધર્મગુરુઓ પિતાના પરમ કર્તવ્યથી વિમુખ થઈ હિંદુસમાજના જાગૃતિના પ્રશ્નોને મદદ કરવાની ફરજ છતાં મોટા ધર્મધુરંધર હોય, હિંદ સમાજમાં બને તેટલા વાડા વિભાગે દૂર કરવાનું જાણે તેમનું કર્તવ્ય ના હોય તેવું વતન ચલાવી રહ્યા છે. ઘેરી નિંદના સ્વાદ તજી સચેત થતે હિંદુસમાજ આજ પૂછી રહ્યો છે કે, શું આ મહત, પૂજારીઓ અને ધર્મગુરુઓને પદભ્રષ્ટ કરવા અને હિંદુ સમાજની મિલકતના યથેચ્છ ગેરવ્યવસ્થિત ઉપભોગને અટકાવવા આપણે કાંઈ પણ ન કરવું જોઈએ ? અમારા ધર્મગુરુઓ આજ હિંદુ સમાજની વહુબેટીઓ તરફ કુદષ્ટિ કરવામાં અને અનાચારો સેવવામાં પિતાના કર્તવ્યની ઇતિશ્રી માની રહ્યા છે. હિંદુ સમાજ તરફ તેમની કોઈ ફરજ નથી ! તેમને તો તમે હિંદુ ભાઈઓ અને બહેનો પૈસા આપો, દાણ પૂરા પાડો, માલમલીદા ખવરા અને તેઓને હિંદુ સમાજ તરફ બેદરકારી, ઘમંડ અને તિરસ્કારની નજરે જોઈ એમ કહેવા દો કે “એ કંઈ અમારે જોવાનું નથી.” “ “ અમારી કોઇ ફરજ નથી ” “ એમાં આપણે શું ?” શીખ ગુરુદ્વારામાં થોડાં વર્ષો પૂર્વે આવાજ બકે એનાથી પણ વધારે ગેરવ્યવસ્થિત આપખુદ વહીવટ ચાલી રહ્યો હતે. શીખ જાતિએ નિશ્ચય કર્યો કે “આપણે એ મહં તેને દૂર કરી ગુરુદ્વારાઓને પ્રજાકીય વહીવટ તળે મૂકવી.” " એ નિશ્ચય પાછળ કર્તવ્ય-ધામિક ફરજની ભાવનાથી પ્રેરાયલો શીખ સમાજ જાતિબલિદાન આપવા ખડે પગે તૈયાર હતો. હજારે શીખ બંધુઓ જેલમાં ગયા, સેંકડો જગ્યાએ મહેતાના પગારદાર ગુંડાઓને હાથે ડંડાથી માથાં રંગાવ્યાં, ગ્રંથસાહેબનાં અપમાનો સહ્યાં, બંદૂકાની ગોળાઓ સામે પોતાની છાતીએ ધરી મૃત્યુને વશ થયા; પણ અડગ નિશ્ચય જે ગુદ્ધારાઓને કબજે લેવાનું હતું તે જાતિભોગે કષ્ટ સહી પૂર્ણ કર્યો. ધન્ય છે શીખ સમાજના આવા નિશ્ચયને કે જેણે અન્ય ધર્મો માટે ફરજના દરવાજા દાખવ્યા. જે કામ શીખ સમાજ આદરી શકે તે કામ હિંદુ સમાજને માટે અશક્ય નથી. ફક્ત સમજવાનું અમારા ધર્મગુરુઓને છે. ચાહે હિંદુસમાજની સાથે રહે યા તો તેમના પિતાના અસ્તિત્વને મીટાવવા હિંદુ સમાજના બંડખોર વર્ગને આવાહન કરે. અમો આજ ધર્માચાર્યોને ભારપૂર્વક જણાવીએ છીએ કે, તેઓ મનમાંથી એ વાત દૂર કરે કે “મંદિરો ખાનગી મિલ્કત છે.” મંદિરો કે અન્ય સંસ્થાઓ જેમાં લોકો પૈસા ભરે છે તે સંસ્થાઓના કારોબારમાં થતી ગેરવ્યવસ્થા જોવાને હિંદુ સમાજના કોઈપણ અદના માણસનો હક્ક છે. તમારા મંદિરે હિંદુ સમાજના પૈસાથી બંધાયાં અને પોષાયાં છે; હિંદુ સમાજ જ્યારે ધારશે ત્યારે કોઈ પણ ભોગે કબજે લઈ શકશે. તમે કર્તવ્યવિમુખ થઈ હિંદુ સમાજનાં અન્ય અંગોને મદદ કરવામાં પાછી પડશે તે તમેને હિંદુ સમાજ તરફની ફરજનું ભાન કરાવવાનું સમાજના “બળવારે”ને હાથ પડશે. હિંદુ સમાજનાં સડતાં અંગોને કુશળ અવૈદ્ય પાસે કાપી કઢાવવાં પડશે.” ધર્મગુરુઓ ! વિચારો “મંદિરે એ વહેપારની દુકાને નથી.” (તા. ૨૧-૪-૧૯૨૯ ના “હિંદુઓમાં લેખક –બળવાખોર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સ્વાધીનતા કે પ્રતિ ८५-स्वाधीनता के प्रति સ્વાધીનતે ! દેખ હમારી દીનતા કે ! – ભલી ભાતી હમારી અવસ્થા, હમારા પતન, હમારે દુઃખમય જીવન સે પરિચિત હો! આધુનિક સમય મેં હમ ક્યા હૈ, સંસાર મેં હમારા કા સ્થાન હૈ તથા ભૂમંડલ મેં હમારા કૈસા માન ; યહ તૂ અછી તરહ જાન ! આજ સંસાર હમેં કાલા કુલી કહ કર પુકારતા હૈ; નહીં, ઉસસે ભી અપહજ ! એફ ! આગે કહા નહીં જાતા ! ગલા ભર આતા હૈ. કૈસે કહ્યું ? લાચાર હું. અછા, અબ તૂ હી બતા, હમારે ઈસ અધઃપતન કા કૌનસા પ્રબલ કારણ હૈ ? તેરી અનુપસ્થિતિ, હમારી વિવેકશન્યતા યા વિધિવામતા ? કુછ સમઝ મેં નહીં આતા, યહ સમય કા ફેર હૈ યા ભાગ્ય કી ભયંકરતા ? દેખ, તૂ આદ્યાશક્તિ હૈ, સાથ-સાથ સર્વ વ્યાપિની લી. અતઃ “જગત-જનની’ તેરી સંજ્ઞા હૈ. સંસાર તેના પુત્ર છે. કાલે–ગોરે કા ભેદભાવ, તેરે હૃદય મેં જગહ નહીંપા સકતા. તૂ દયામયી હૈ, પર હમારે લિયે નહીં–રે કે લિયે ! તેરે હૃદય મેં પ્રેમ હૈ અવશ્યઃ પર પાપિ, પ્રપંચિય, દુરાચારિયોં કે લિયે–બંચક ઔર વિધમિયો કે લિયે ! જિનકે હૃદય મેં દયા કી જગહ નિર્દયતા શાસન કરતી હૈ, જિન્હેં ધર્માધમ કા કુછ ભી ધ્યાન નહીં, જિનકા અન્યાય હી એકમાત્ર અસ્ત્ર હૈ, ઔર કપટાચાર જિનકે બાર્યો હાથ કા ખેલ હૈ, તૂ ઉન્હીં કી દાસી હૈ! કિતના બડા કલંક હૈ તેરે ઉપર ? માતા ! હમ ભારતવાસી તેરે લિયે તરસતે હૈ પિંજર-બદ્ધ પક્ષી કી તરહ ! તેરી અર્ચના કરતે હૈ ભાવુક ભક્તોં કી તરહ ! ઔર તેરી દયા કી સ્વાતિબંદ કે લિયે દિન-રાત લાલાયિત રહતે હૈ તૂષિત પપહે કી તરહ ! પર સભી-કુછ વ્યર્થ હૈ. શાયદ કરને સે વિમલ સ્વાતિબંધ નહીં નસીબ હોતે ! નહીં, નહીં; પપીહે તો રટ લગાતે-લગાતે વર્ષ મેં એક બાર ભી-સ્વાતિનક્ષત્ર મેં હી સહી-ઉસ પ્રાણ-રત્ન અમિય-વિનિંદિત સ્વાતિ-બૂદ ક પા ભી લેતે હૈ, પર ઈધર હમપર ઐસી -દષ્ટિ ? ઐસા નિષ્ફરપન કયાં ? મેં ! હમ દીન હૈ, હીન હૈ, તેરી આશાઓ પર હી હમારા જીવન અવલંબિ હૈ, તેરી હી કૃપા કે લિયે દર-દર કે ભિખારી ઔર ભિખારિન બનતે ફિરતે હં; ઇતને પર ભી દયા નહીં ! દેવિ ! કરુણામયી તેરા નામ હૈ, દુખિયે કા દ:ખ વિમોચન કરના તેરા કામ હૈ, ફિર યહ તેરા કારાય કપટપૂર્ણ કયાં ? ઇસ લિયે કિ હમ ભારતવાસી તેરી સંતાન નહીં હૈ ? નહીં સચમુચ? અગર હૈ, તો કયાં હમપર તેરા પુત્રવત્ પ્રેમ નહીં હૈ? ક્યા ઈસ લિયે કિ હમ કાલે હૈ? ઇસ લિયે કિ હમ તેરી પૂજા કી પ્રણાલી યા તુઝે પ્રસન્ન કરને કી રીતિ હી નહીં જાનતે ? ક્યા બાત હૈ? અગર તૂ યહ કહે કિ હમ લોગ તેરે પ્રેમ કે યોગ્ય નહીં હૈ, તે બતા હમ અગ્ય હુયે હી છે ? ક્યા હમ અગ્ય હી ઉત્પન્ન યે થે ? નહીં, અંબે ! જબસે હમેં પરે સે કુકરા કર તૂ દૂસર કી દાસી બન ગઈ, તભીસે હમ અભાગે પતન કી પરાકાષ્ઠા પર ચઢ ગયે હૈ; પર, ઈસમેં હમારા દોષ લેશ-માઃ ભી નહીં; કયાંકિ હમ તો અબોધ બચે હૈ. હમેં સન્માર્ગ પર લાના તેરા ધર્મ હૈ. કયા હમર પ્રતિ તેરે હૃદય મેં કભી દયા ઉત્પન્ન હુઈ હૈ ? એક બાત ધ્યાન મેં આતી હૈ. હમ યદિ સચમુચ તેરે પુત્ર રહતે, તે તમારી આવાજ, હમારી અભ્યર્થના, હમારા કરુણ-કંદન અવશ્ય તેરે કર્ણ કુહરોં મેં પહુંચતા ! હમારી દુઃખભરી પુકારે ને પરમાત્મા કે આસન કે કુલા દિયા હૈ, હમારી આહાં સે અમરપુરી ભી થર્ટી ઉઠી હૈ; પર તુઝે ઈસક ખબર તક નહીં–તેરી સેવા કે પ્રશંસનીય સામાન હમને ઇક કિયે હૈ, પર તેરી પ્રકૃતિ તે અસુરો કે સંપર્ક સે આસુરી હે ગઈ હૈ. – કાલીકરાલી ધિર-પિપાસિતા હો ગઈ છે. રો-ગાને સે તૂ પ્રસન્ન નહીં હો સકતી. અબ ફૂલ, ફલ, ગંધ, ધૂપ, દીપ સે તેરી તૃપ્તિ નહીં ! બકરે કી બલિ સે તુઝે ધૃણું હે ગઈ હૈ. તબ ક્યા ચાહિયે ? વહી, વહી, નર-મુંડ? ઉભરે નવયુવકે કા શોણિત-તર્પણ? ક્યા ઇસીકે લિ તેરે હદય મેં સદિય સે વાલા પ્રજવલિત શું. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે હો રહા હૈ? આંખે ચંચક હો ચતુર્દિશાઓ મેં સરપટ લગા રહી હૈ ? પરે લિયે? નરમુંડ કી પ્રબલ ઇછા બતાતે હુયે ? શાણિત ? વીર કી નસ-નસ સે કુંકાર મારતા હુઆ શકિત ? અવશ્ય. ભારતવાસિયો ને વારતવ મેં તુઝે અભી તક પૂર્ણ રૂપેણ તૃપ્ત નહીં કિયા હૈ. ક્યાં ? જલિયાંવાલા બાગ મેં તેરે દર્શન કે લિયે ભારતમાતા કે હજારે બચ્ચે ન અપને શીશસુમને કે હસતે-હંસતે હી ભેંટ ચઢા દિયા ! તેરે સ્વાગત કે લિયે દૈશિક અગ્નિ-ફંડ અપને કો સ્વાહા કર દિયા ! અનેક અિ ને અપને પ્રાધન પતિ કા બલિદાન દે અપને સુહાગ-સિંદૂર પર સર્વદા કે લિયે અમિટ સ્યાહી લગા લે ! કઈ કુલાંગનાઓ કા સતીત્વ તક અપહરણ હો ગયા ! કિતની હી નંગી કર કે અપમાનિત કી ગઈ. કાં ? કિસ લિયે? તેરે હી લિયે તો ! ફિર ભી તુ સંતુષ્ટ નહીં હુઈ ? બોલ, કયા વહાં રુધિર કી કમી થી? ઇતને પર ભી તેરી રક્ત-પિપાસા શાંત નહીં હો સકી ? શાયદ નહીં; કોકિ નિહ કા ખૂન થા. નિરપરાધિયોં કા ખૂન થા ! ઉસ હત્યાકાંડ કી સંજ્ઞા ‘હન્દુલ્લ બલદાન નહીં હૈ અથવા અલ્પવયસ્ક બચ્ચાં એ વૃદ્ધોં કે ખૂન સે તેરી રક્ત-પિપાસા શાંત નહીં હતી? દેવ ! કયા તુઝે દેશ-પ્રેમેન્મત્ત નૌજવાન કે ગમે ખૂન કી હી પ્યાસ હૈ ? કયા ઉસીસે તુ તૃપ્ત હો સકતી હૈ? કિંતુ તેરી તૃપ્તિ કા વિશ્વાસ કરે કૌન? મહારાણા પ્રતાપ ને ક્યા તેરી સેવા કે લિયે કુછ કમ બલિદાન કિયા થા ? ક્યા તેરી સચ્ચી આરાધના ઉોને નહીં કી થી ? બન-બન કી ધૂલ નહીં છાની થી ? કઈ દિન સપરિવાર ઉપવાસ નહીં કિયા થા ? ઓફ ! જિન્હોંને તેરે લિયે અપને કે સ્વાહા કર દિયા, ઉન પર અપની પ્રસન્નતા દિખાને કી જગહ પ્રકોપ પ્રકટાતી હૈ-દયા દિખાને કી જગહ યંત્રણું દિખાતી હૈ! ફિર તુઝે કિસ નામ સે સંબેધન કિયા જાય? વજ-હૃદયે ! ક્યા તૂ પાપિચ પર હી પ્રસન્ન રહતી હૈ? અત્યાચાર-અધર્મ મેં રત રહનેવાલે હિંસ્ત્ર જંતુતુલ્ય નિર્દય જીવ કી અનુગામિની બન કર રહા હી તુઝે ભાતા હૈ? માતા ! કિસી સમય દાનવ-દલ-દલિની કહ કર ભારતવાસી તુઝે પુકારતે થે. ઉસ સમય તુ દયાર્દચિત્તા થી; કિંતુ આધુનિક સમય મેં તૂ અપની આસુરી સંજ્ઞા કે હી સફલ કર રહી હૈ. ક્યા યે બાતે સત્ય નહીં ? કયા મહાભારત કે ભીષણ યુદ્ધ મેં અન્યાયી કૌરવો કે ત્યાગ કર તૂને ધર્મ વીર પાંડવો કો સાથ નહીં દિયા ? વીર-સમ્રા ભીષ્મ, વીરવર કર્ણ, ધનુર્વિદ્યા-વિશારદ આચાર્ય દ્રોણાચાર્ય ઔર મલ્લયુદ્ધ-પારંગત દુર્યોધન કે પરે–તલે કુકરા ગાંડીવધારી અજુન ઔર ધર્મરાજ યુધિષ્ઠિર કો આલિંગન નહીં કિયા ? ફિર આજ યહ પરિવર્તન કર્યો ? ક્યા હમ વસ્તુતઃ મનુષ્ય નહીં, જે વિદેશિ કે ભીષણ અત્યાચાર સહતે રહે ? તડાતડ પડતે જાયે ઔર ‘ઉફ' તક ન નિકાલે ? હંટર સે પિટ કી છાલ નિકાલ લી જાય, પેટ કે બલ રંગાયે જાય ઔર શરીર જરા ભી રસ સે મસ ન કરે ? રોસા પણ દૃશ્ય હમ નિરીહ નિરપરાધિય પર–અસ્થિપિંજર અવશેષ રહનેવાલો પર ? નિષ્ફર સ્વતંત્ર ! સંસાર સે હમારે અસ્તિત્વ કા લેપ હુઆ ચાહતા હૈ, ઔર તુઝકો કુછ ખ્યાલ હી નહીં ! બોલ, અબ હમ કયા કરે? તેરી આરાધન કેસે કરે ? અચ્છા, જાને દે. હમી અપરાધી હૈ. હમારે હી કિયે કા યહ કુ-પરિણામ હૈ. અબ ભી ક્ષમા કર, કુછ દયા કર ! હમેં અબ તેરે સિવા કુછ ભી નહીં ભાતા. હમ તેરે હી દર્શન કે ભૂખે હૈ. હમારે જીવન કા ઉદ્દેશ્ય કેવલ તેરા હી સ્વાગત કરના હૈ. મેં ! કહ જહદી, તૂ ઐસી ભેટ લેગી? લે, હમ તેરે લિયે સબ કુછ અર્પિત કરને કે લિયે તૈયાર હૈ. બોલ, જદ બેલ! (ચૈત્ર-૧૯૮૫ના “ત્યાગભૂમિ'માં લેખિકા -વિમલાદેવી “રમા') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ગીતા કા નિષ્કામ કર્મ ८६-गीता का निष्काम कर्म कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।। બૂઢે ભારત કી અમૂલ્ય સંપત્તિ ગીતા કે કુછ પૂછ ક પલટતે સમય મેરી દષ્ટિ ઇસ પંકિત પર પડી. સ્વભાવતઃ, મૈ ઇસસે પ્રેમ કરને લગા. મેરે પ્રેમ કા કારણ વિચિત્ર પર સાથ હી મનોરંજક હૈ. યહ એક અચ્છા સિદ્ધાંત હૈ, ઈસ લિયે મેં ઇસે પ્યાર કરતા દૂ. પૂર્ણત્વ કી કિસ સુંદર શ્રેણી તક યહ પહુંચ પાયા છે ! યહ વિચાર હદય મેં ક્રાંતિ પૈદા કર દેતા હૈ. હાં ! વાસ્તવ મેં કર્તવ્ય પર દઢ રહના હમારા ધર્મ હૈ. કેવલ યહી કર્તવ્ય અગાધ સમુદ્ર કે ગર્ભ મેં સે ન જાને કિતને મનુબ્ધ કે સૂર્ય કી સુનહરી કિરણો સે કીડા કરતી હુઈ લહરે કે ઉપર ઘસીટ લાયા હૈ ક્યા ઈસકી કલ્પના કી જા સકતી હૈ? વાસના આદિ કે નિકમે વિચાર કે સમૂહ કા નામ કર્તવ્ય નહીં હૈ; ન મનુષ્ય કી ભીડ મેં બહાદુરી કે હાથ દિખાને કા નામ હી કર્તવ્ય હૈ. વહ તે હમારે સચ્ચે વિચારે કા બાઘપ્રદર્શન-માત્ર હૈ. ઋષિ ને કહા હૈ કિ મનુષ્ય કા મન સદા શુદ્ધ ઔર સચ્ચા હોતા હે; લેકિન વિપરીત વાતાવરણ મેં આ કર વહ કલુષિત હે જાતા હૈ. એક નયે ચેર કે–નયે ઔર અનુભવન્ય ચાર કે-અપની અંતરાત્મા સે કિતના ઝગડના પડતા હૈ? ઉસકે હાથ કાંપતે હૈ, ગલા ભરાને લગતા હૈ ઔર વહ અપને આપકે ગાલિયાં દેતા હૈ, પર ચમકતે હુયે સેને કી...દુષ્ટ સોને કી ચમક સારી આકાંક્ષાઓ પર પાની ફેર દેતી હૈ ઔર ચોરી કે વિચારો કે પ્રબલ બનાતી હૈ. ઔર તબ વહ ચોરી કરતા હૈ.” પરંતુ ક્યા ઈસે કર્તવ્ય કહેંગે ? મૈ અપને બચપન કી એક ઘટના બતાતા . ઉસ સમય તમને એક છોટા–સા ટેનિસ કલબ ખેલા થા. મેં ઉસકા કક્ષાન થા. કલબ કી ગંદ કા પ્રબંધ કરના તથા કેર્ટ' (જમીન કા એક છોટા-સા ટુકડા) પર બેલન ફિરવાના ઔર લાઈન ડલવાના મેરા હી કામ થા. - રવિવાર કા દિન થા. મુઝે અભી તક યાદ હૈ, કમરે કી બડી ઘડી ચાર બજા રહી થી ઔર મેં મેજ પર સિર ઝુકાયે ચિંતિત બેઠા હુઆ થા. કિસીને ફીસ નહીં દી થી-ગંદ એક ભી નથી. મેં કયા કર સકતા થા ? કલબ કે સદસ્ય ચેલે આ રહે છે. તો ક્યા આજ કલબ બંદ રહેગા ? નહીં, ઐસા નહીં હો સકતા. કુછ હી દેર મેં ચાર સદસ્ય આ ગયે ઔર ડબલ્સ’ ખેલને કે લિયે એક “ચ” તૈયાર હે ગઈ. પરંતુ ગંદે કહાં થીં–ખેલતે કિસસે ? મુઝે એક બાત સૂઝી. મેં દૌડા હુઆ માતાજી કે કમરે મેં ગયા. મૈને મકાન કે સબ કમરે છોને ડાલે, પર ઉનકા પતા ન લગા. તબ મેં ભાઈસાહબ કે કમરે મેં ગયા. વહાં કેઈ ન થા. પરંતુ, એકાએક મેજ કે ઉપર-દૂસરે કેને પર–એક કે ઉપર એક રકખે હુયે કુછ પર મેરી નજર પડી. મને દેખા, એક ચવની થી ઔર ચાર ઇકજિયાં. મંને સાચા, ક્યા મેં ઇનહે ઉઠા લૂં? અસ્તુ. ઈસી વિચાર કી વિજય હઈ. ઉન્હેં ઉઠતે સમય મેરે હાથ કાંપને લગે. અફસોસ, મેં લલચાનેવાલે ઉન ચાંદી કે ટુકડે કી બાહરી ચમક મેં ફસ ગયા. શીઘ્રતા સે મેં એક કલબ કી ઓર દૌડા ઔર તીન પુરાની ગુંદેલે આયા (ઉસ સમય હમ ખેલી હુઈ ગંદો સે ખેલતે ઘે), ખેલ આરંભ હો ગયા ! પરંતુ જબ રાત હો ગઈ તો ભાઈસાહબ ને આ કર પૂછ– તુહે માલુમ હૈ કિ મેરી મેજ પર સે આઠ આને કિસને ઉઠાયે ?' ઉનકો મેરે કામ કા ગુમાન તક ન થા. મેં ઉન્હેં અનાયાસ હી ધેખા દે સકતા થાઃ પરંતુ ઇસ બાર મેં હારનેવાલા ન થા. મૈને સચ બાત કહ દેને કે લિયે અપને કે તૈયાર કર લિયા ઔર વિસા કર ભી ડાલા. હાં ! યહ કર્તવ્ય થા–મેરે જીવન કા સંસ્મરણીય, સચ્ચા ઔર ઉચિત કર્તવ્ય. વહ મેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શુભસંગ્રહ-ભાગ પાંચમે જીવન કા એક બહુત બડા દિન થા. મૈને અપને વિચારો પર વિજય પા લી થી–મૈને સ્વત્વ કે જીત કિયા થા. હમસેંસે કિતને કર્તવ્ય કે સચ્ચે અર્થ કે સમઝતે હૈં? ઔર ઉનમેં સે ભી કિતને ફલપ્રાપ્તિ કી ઈચ્છા ન રખતે હુયે ઐસા કરતે હૈ ? વિચાર કીજિયે કિ યહ સિદ્ધાંત કિતના ઉંચા હો જાતા હૈ, જબ હમ કહતે હૈ–“ જે વાધિકારરતે ઔર ફિર ઉસમેં જોડ દેતે હૈ “ જવુ વાવની પરંતુ આધુનિક અર્થવાદ ને ફલ કી ઓર સે ઉદાસીનતા રહને કે સભી વિચારે કે મટિયામેટ કર દિયા હૈ. નવયુવક ! અપની એર દેખ કર હી ઉત્તર કે કિ તુમ પઢતે કયાં છે? યહ ઠીક હૈ કિ પઢના તુમ્હારા કર્તવ્ય હૈ, પર તુમ પઢતે કિસ લિયે હો? કયા ઉસકે ફલસ્વરૂપ કુછ પુરસ્કાર પાને કી આશ સે નહીં ? તુમ ઈસ લિયે પઢતે હો ને, કિ કિરતી દફતરે મેં નોકરી મિલ સકે ? ઔર યહી તે પતન કી નિશાની હૈ. જબ સાધુ વાસ્વાની ને એક વિદ્યાથી સે યહી પ્રશ્ન કિયા, તે ઉસને ઉત્તર દિયા–“કિસ દફતર મેં કલકી પાને કે લિયે !” ઔર જબ સાધુજી ને કહા “નવયુવક ! કિસી ભી દશા મેં તુમ્હ ૪૦) રૂા. માસિક સે અધિક ન મિલ સકેગે. ઉસમેં તુમ અપની આવશ્યકતાર્યો કેસે પૂરી કર સકેગે ?” ઉસને ઉત્તર દિયા -“મહાશય : આ૫ જાનતે નહીં હૈ—અમુક મહેકમે મેં હી ઉપરી આમદની ૧૦૦) રૂપયે માસિક હે જાતી હૈ.” કિતની મહત્વપૂર્ણ આકાંક્ષા હૈ! ક્યા ભારતવર્ષ એસે હી યુવકે કી સહાયતા સે સ્વરાજ્ય પ્રાપ્ત કર સકેગા ? તબ તે યહ સહજ હી અનુમાન કિયા જા સકતા હૈ કિ ઉસ વિજય કા મૂલ્ય કિતના હોગા. " અંતતઃ, કર્તવ્ય કી પરિભાષા હમ ઘોડે સે શબ્દ મેં ઈસ પ્રકાર દે સકતે હૈ કિ વહ ફલાણારહિત કિયા ગયા એક સચ્ચા કર્મ હૈ. ઉસમેં ત્યાગ કા ભાવ ભી અવય હી સન્નિહિત હૈ. વિચાર કીજિયે કિ કિતની શીવ્રતા સે ભારતવર્ષ હમારા હૈ સકતા હૈ; કિતની શીવ્રતા સે વહ વિજ્ઞાન, કલા ઔર સાહિત્ય મેં સર્વશ્રેષ્ઠ બન સકતા હૈ, યદિ ઉસકી ભાવી સંપત્તિ–ઉમ નવયુવક–કર્તવ્ય પર દઢ રહને કા વ્રત લે લે. અતવ, ભાઈ ! આઓ; હમ હદય ક વીર ઔર દઢ બના કર પરમેશ્વર મેં વિશ્વાસ . રખતે હુયે, ન્યાય કી રક્ષા કે લિયે ઉઠ ખડે છે. સાથ હી યહ સિદ્ધાંત હમારે સામને રહે 'कर्मण्ये वाऽधिकारस्ते मा फलेषु कदाचन ।' (ચૈત્ર-૧૯૮૫ના “ત્યાગભૂમિ'માં લેખક-બી. જોગંદકૃષ્ણ કૌલ) ८७-जय जय माता चाय भवानी, क्या खूब भारत में फैलानी? ભારતવર્ષ કે કુછ પહાડી પ્રદેશ મેં જંગલી ચાય કા પીધા પાયા જાતા હૈ: કિંતુ ઈસ્ટ ઇડિયા કપની કા પદાર્પણ હોને સે પહલે ભારતવાસી ચાય સે પરિચિત નરી છે. ઉન લેગાં દ્વારા પ્રસ્થાપિત ઇસ્ટ ઇન્ડિયા કંપની કી કૃપા સે, સબ સે પહલે ૧૪ વીં શતાબ્દિ મેં, યુરોપ કે ચાય કા પરિચય પ્રાપ્ત હુઆ, કિંતુ એક દીર્ઘ કાલ તક ઈંગ્લેંડ ચાય કે દર્શને કા લાભ પ્રાપ્ત નહીં કર સકા. સહવી સદી કે અંતિમ દશકે મેં ચાય ને ઈગ્લેંડ કી ભૂમિ કે પવિત્ર કિયા. ઉસ સમય મુખ્યતઃ ચીન ઔર જાપાન સે હી ચાય ભેજી જાતી થી; ઔર પ્રતિ સેર ૧૫૦) રૂ૫યાં સે કમ મેં નહીં બિકતી થી: કભી કભી તે ૩૦૦) રૂ૫યા સેર તક ભાવ બઢ જાતા થા. ઉસ જમાને મેં અમીર-ઉમરાવ ઔર રાજા-મહારાજા હી ચાય કે ગરમ પાની સે કૃતકૃત્ય હે અપને ભાગ્ય કે સરાહતે થે. ગરીબ કે ઉસકે દર્શન ભી દુર્લભ થે. ૧૭ વીં સદી કે પ્રારંભ મેં ભારત મેં અંગ્રેજો કે પાંવ મજબૂત જમ ગયે; ઔર – જ્યાં શાનિત સ્થાપિત હોતી ગઈ, ને અપના વ્યાપાર બઢાતે ગયે, એવં દેશ કી આવશ્યકતાનુસાર માલ બેચને લગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ જય જય માતા ચાય ભવાની, કયા ખૂબ ભારત મેં ફેલાની ? ૨૧૩ સબસે પહલે ચીન મેં હી અંગ્રેજો ને ચાય કે દન કિયે. ચાય કી ચેટ લગ જાતે પર પ્રતિવ હજારે પૌંડ ચીન ઔર જાપાન કૈા ભેજે જાને લગે. અપના ધન દૂસરે દેશાં છી જે મેં જાતા દેખ કર વૈ યહ પ્રયત્ન કરને લગે કિ યહુ પૈસા ઈંગ્લેંડ ને યા ઉસકે અધીનસ્થ દેશાં મેં હી રહે. ઇસ ઉદ્દેશ કી કૃતિ કે લિયે ઉન્હાંને લાખાં રૂપયા ખર્ચ કરકે વનસ્પતિશાસ્ત્રનેાં કી સહાયતા સે ભાત મેં ચાય કી ખેતી કા શ્રીગણેશ કિયા. વર્તમાનકાલ ભારતવ કે આસામ પ્રાંત મે' સમ સે અધિક ચાય પૈદા હાતી હૈ. આસામ પ્રાન્ત કી કૃષિયેાગ્ય કે આધે સે અધિક ભાગ પર ચાય એાઇ જાતી હૈ, આસામ કે ચાય કે બગીચે વિશેષ પ્રદ્ધિ ભી હૈ. ચાય કી જન્મભૂમિ હેાને કા સૌભાગ્ય ભારતવર્ષોં કા હી પ્રાપ્ત હૈ. કહા જાતા હૈ કિ કઇ હજાર વર્ષોં પહલે એક બૌદ્ધ ભિક્ષુક ચાય કા પૌધા ભારત સે ચીન લે ગયા થા. ચીનેં કી આમહવા કે કારણ ધીરે-ધીરે ફ્ પડતા ગયા ઔર આજ, કરીખ ચાર હજાર વર્ષ બાદ, ચીન ઔર જાપાન કી ચાય મેં ઇતના ક્રૂ પડ ગયા કિ વે દા ભિન્ન જાતિ કી માની જાને લગી. ધન્ય ભારત ! બૌદ્ધધર્મ કે સાથ હી તૂને ચાય ભી સંસાર મે કૈલા દી. બૌદ્ધ ધર્મ સારે સંસાર મેં નહીં ફૈલ પાયા, કિંતુ ચાય મહારાની ને સંસાર કે કરીબ કરીબ, સભી દેશેાં પર અપના અધિકાર કર લિયા હૈ; જિસ પ્રકાર ભારતીય દર્શન ઔર્ સભ્યતા ને સંસાર કે। આશ્ચર્યચકિત કર અપના સેવક ખના લિયા હૈ, ઉસી પ્રકાર ચાય ને ભી સંસાર કે બડે-અડે રથી-મહાથિયાં કા અપના દાસ અના લિયા હૈ. X X X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X X X X X જાપાન ચીન ઔર જાપાન મેં તાજી વિષ્ટા કી ખાદ ક! અદ્ભુત જ્યાદા ઉપયેાગ કિયા જાતા હૈ, અધિકાંશ સલોં કા યહી ખાદ દી જાતી હૈ. ઇસ ખાદ મેં કે કુછ હાનિકર પદાર્થ પાની મેં ઘુલકર ઉસકે સાથ ઝરેાં મેં જા પહુંચતે હૈ, જિસસે ઝરેĪ કા પાની ખરાબ રહતા હૈ. ઔર ચીન મેં સાફ્ પાની બહુત કમ મિલતા હૈ; ઇસ લિયે વહાં કે લેગ પાની કા બાલ કર કામ મેં લાતે હૈં; કિંતુ ખાલે હુએ પાની કા સ્વાદ ખરાખ ... હાતા હૈ, વહાં કે નિવાસિયે કૅ લિયે યહ અનિવાય્ય હે! ગયા કિ ઉખાલે હુએ પાની કા સ્વાદ બનાને કા કાઈ ઉપાય ઢૂંઢા જાય. ઉખલે હુએ પાની મે ચાય કી પત્તી ડાલ દેને સે ચાય કા રંગ અચ્છા હૈા જાતા હૈ, ઔર યહી કારણ હૈ કિ ઉન દેશ કે નિવાસી ઉખલે હુએ પાની મેં ચાય કી પત્તી ડાલ કર છાન કરી પીને લગે. અક્ષ ભારતવર્ષ કે। દેખિયે, યહાં કે નદી—નાલેાં ઔર કુ કા પાની સ્વાદિષ્ટ ઔર હિતકર હૈ; બહુત હી કમ પ્રાંત ઐસે હૈ, જહાં કા પાની ઉબાલ કર પીના આવશ્યક હૈ. ઐસી હાલત મેં ચાય કે કાઢે કૈા પીને કી કાઇ જરૂરત હી નહીં હૈ. ભારતવર્ષ કે ઉત્તરી પ્રદેશે કે સિવા દૂસરે પ્રાંતાં મેં ઉતની સરદી...ભી નહીં પડતી હૈ ઔર નદા નદી સે દક્ષિણવાલે પ્રાંતાં મેં તે બારહા મહીને કાશ્મીર યા દેહલી જૈસી સરદી કા નિશાન તક નહીં પાયા જાતા હૈ, કિંતુ અન ગરમ પ્રાંતેાં કે રહનેવાલેાં કા ઈસ પર વિચાર કરને કી કાઇ જરૂરત હી નહીં માલૂમ હતી હૈ; ઔર હમારા નિજ કા અનુભવ હૈ કિ મદ્રાસી, મહારાષ્ટ્રી ઔર ગુજરાતી ભાયાં કે દિનભર મે... ચાર-પાંચ ખાર ચાય પીને કી આદત પડ ગઈ હૈ. યહ રાગ મહામારી કી તરહ અઢતા જા રહા હૈ ઔર ધીરે ધીરે દેહાતાં તક જા પહુચા હૈ. હમને મધ્યભારત કે પહાડી પ્રદેશાં મેં રહનેવાલે ભીલ, ગૂજર, રાજપૂત, કુલસી આદિ કા, જે ખેતી યા પશુ-પાલન કા વ્યવસાય કરતે હૈં, દેશનાં શ્રુત ચાય પીતે દેખા હૈ. અસ્તુ! ચાય મેં દુનિયાદા હાતા હૈ ઔર કા ઔર કારી મે· કમ. કેકામે તા કિન કા પરિમાણ બહુત હી કમ હાતા હૈ. ચાય ઔર કાપી મેં ટેનિક એસિડ' નામક પદાર્થ પાયા જાતા હૈ, જો એક પ્રકાર કા વિષ હૈ. કાકા મેં યહ પદાર્થ બિલકુલ હી નહીં હૈાતા હૈ; ચાય ઔર www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શુભસંગ્રહ-ભાગ પાંચમા કાપી કી અપેક્ષા કાકા કઇ ગુના અચ્છા હૈ, ઇસમેં ૫૦ પ્રતિશત ફૈટ હૈતી હૈ. ચાય મેં ઉત્તેજક પદાર્થો ૩ તક પાયા જાતા હૈ, ઔર દૈનિક એસિડ' કા પિરમાણુ ૧૨ પ્રતિશત હાતા હૈ. ઉખલતે હુએ પાની કા આગ સે નીચે ઉતાર્ કર ઉસમેં ચાય કી પત્તી ડાલને સે પત્તી મેં પાયે જાનેવાલે સભી દ્રવ્યાં કા ૢ અંશ પાની મે` આ જાતા હૈ. દિ ઉખલતે હુએ પાની મેં ચાય કી પત્તી કા સિંજાયા જાવે, તેા યે દ્રવ્ય આધે સે અધિક ઉતર આતે હૈ, જિસસે ચાય કુછ કડુવી હા જાતી હૈ. અપ્રીમ, ગાંજા, ભાંગ, શરાબ આદિ કી તરહ ચાય ભી ખરાબ હૈ; જાને પર યહ મુશકિલ સે છૂટતી હૈ. ઇંગ્લેંડ આદિ કુછ પશ્ચિમી દેશોં મેં બારહેાં મહીને ખાસી સરદી પડતી હૈં. ઇસ લિયે શરીર કા ગરમ ખનાચે રખને ઔર આલસ્ય કા ભગાને કે લિયે ચાય પી જાતી હૈ. શરાબ કી અપેક્ષા ચાય મેં કમ ખર્ચ લગતા હૈ તથા યહ શરાબ કી અપેક્ષા કમ હાનિ પહુંચાતી હૈ. હમ ભારતવાસિયાં તે અગ્રેજો સે કષ્ટ દુર્ગુણ સીખે હૈં. ચાય કા વ્યસન ભી ઉનમે સે એક હૈ. અગ્રેજો' કી દેખાદેખી હમને ભી ચાય ! હૃદય સે લગા લિયા હૈ. જે-એસાખ કે દિનાં મે દા પહર્ કે વક્ત ભી ચાય હી હમારા કલેજા ટંડા કરતી હૈ, અતિથિ-સત્કાર ભી તે! ચાય કે બિના નહી હૈ। સકતા. આજકલ ભારતવાસિયેાં મેં ચાય પીના બડપ્પન માના જાતે લગા હૈ. X X x X X ભારતવાસી અસર, ભૂખ મારને કે લિયે ચાય પીતે હૈં, વ્રત ઉપવાસ કે દિન મેં તીન ચાર બાર ચાય પી જાતી હૈ. ક કુટુાં મેં તેા દિન મે તીન ખાર ચાય અનતી હૈ. હમારે ખયાલ સે જિતના ખ ચાય કે ગરમ પાની મેં' કિયા જાતા હૈ, ઉતને હી ખચ મે પ્રતિદિન હલુઆ યા દૂધ કા સેવન ક્રિયા ન્ત્ર સકતા હૈ, યે પદાથ ચાય કે! અપેક્ષા અધિક પૌષ્ટિક ઔર લાભદાયક ભી હૈ. એક બાર આદત પડ હમારે દેશ મે' ઉખલતે હુએ પાની મેં શક્કર ઔર ચાય ડાલ કર થેડી દેર તક પકાતે હૈ ઔર તબ છાન કરી દૂધ મિલા કર પીતે હૈં, ઇસ પ્રકાર તૈયાર કી હુઇ ચાય હાનિકારક હતી હૈ. X X કૃષિ મહા–વિદ્યાલય કે ભૂતપૂર્વ પ્રિન્સિપલ સિ॰ હેનરીયેન કા મત હૈ કિ ઐક્રિન ઉત્તેજક પદાર્થો હૈ. અલ્પ પરિમાણુ મેં પ્રતિદિન નિયમપૂર્ણાંક સેવન કરને સે હાનિ સહની પડતી હૈ. ઉખલે હુએ પાની કે સાથ ચાય હાનિ પહુંચાતી હૈ. X X X X X તંદુરસ્તી ઔર શરીર કે તેજ કા કાયમ રખને કે લિયે યહ જરૂરી હૈ કિ પેટ સાફ રખા જાય; મગર ચાય કે કારણ મલાવરેાધ હાતા હૈ, જિસસે પેટ કી ખીમારિયાં હૈ। જાતી હૈ. ચાય સે ક્ષણિક ઉત્તેજના મિલતી હૈ, ઉત્તેજક પદાર્થો કે સેવન સે શરીર કી ગતિ કા ગતિ મિલતી હૈં; કિંતુ યહ ાંત સ્થાયી નહી' હેાતી. ઔર બાર બાર ઉત્તેજક પદાર્થો કે સેવન સે શક્તિ ક્ષણ હેાતી જાતી હૈ. ચાય પીને સે ક્ષણિક ઉત્સાહ પૈદા હાતા હૈ, કિ ંતુ થોડી હી દેર બાદ આલસ્ય આ ઘેરતા હૈ. ગરમાગરમ ચાય પીને સે દાંત ભી કમજોર હૈ। જાતે હૈં ઔર જ઼ીડે ઉનકી જડેલું મેં ધર કર લેતે હૈ, અન્ન અચ્છી તરહ સે નહીં ચખાયા જા સક્તા હૈ; જિસસે પાચનક્રિયા ખરાબ હા જાતી હૈ. અજી, મલાવરોધ, મધુમેહ આદિ રાગ ધર કર લેતે હૈં; અતએવ ચાય કા પીના જિતના કમ કિયા જા સકે, ઉતના હી અચ્છા હૈ. X X X (નર્વસ સિસ્ટમ એન્ડ બ્રેઇન) કમજોર ૧૪-૧૫ વર્ષોં કી આયુ તક કે બાલકાં સેવન-કદાપિ નહીં કરના ચાહિયે. (“મનેારમા” ના એક અંકમાં લેખકઃ-શ્રી. શંકરરાવ જોષી) X જિન વ્યક્તિયોં કા મજ્જા-ત ંતુ જાલ ઔર મગજ ઢા, ઉન્હેં ઇસકા સેવન એકદમ ખંદ કર દેના ચાહિયે, ઔર ૪૦ વર્ષોં સે અધિક અવસ્થા કે મનુષ્યોં કા ઇસકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ યહ તો ચેરી હૈ, ८८-यह तो चोरी है. (એક ઉચ્ચ-હૃદય મિત્ર ને અપની બહન કો એક સુંદર ચિઠ્ઠી લિખી, ઉપગી સમઝ કર ઉસકા કુછ અંશ, ઉનકી આજ્ઞા સે, યહાં દિયા જાતા હસં“ત્યાગભૂમિ) Sજી! તમને યહ ઠીક નહીં કિયા કિ બચ્ચાં કે કાનાં મેં છેદ કરવા દિયે. ખેર, યદિ કર હી દિયે તો ઉન્હેં કુછ ઐસી ચીજે ન પહનાના, જિસસે વે છે જો કે ત્યાં બને રહે. ગહને-કપડે પહનના બનિયો કા કામ હૈ, હમ તો બ્રાહ્મણ હૈ. બ્રાહ્મણ કા કામ હૈ ખૂબ વિદ્યા પઢના ઔર ઉસકે દ્વારા સમાજ કી સેવા કરના ઔર ઉદરપોષણ કે લિયે સમાજ જે દે ઉસપર જના. ભિક્ષા માંગના બ્રાહ્મણ કી જીવિકા કા સાધન હોના ચાહિયે, અધિક સે અધિક યેગ્યતા પ્રાપ્ત કર કે અધિક સે અધિક સેવા કરના ઔર જીવનનિર્વાહ કે લિયે કમ સે કમ લેને કા નામ ભિક્ષા હૈ. પ્રકૃતિ પ્રતિવર્ષ ઉતના હી પેદા કરતી હૈ, જિતના ઉસકે બચ્ચે કે લિયે આવશ્યક હેતા હૈ; તબ યદિ હમ લોભ કર કે, અપની આવશ્યકતા સે અધિક બોર કર કે, દૂસરાં સે ચૂરા કર રખ લેંગે; તો ઉનકો ભૂખ મરના પડેગા ઔર સમાજ મેં વિષમતા ફૂલેગી. આભૂષણ પહનને કી ચિ ચુરાને કી વૃત્તિ પૈદા કરતી હૈ, ઉસ વૃત્તિ કા ઉમૂલન હોના આવ શ્યક હૈ, યહ બનિયાવૃત્તિ હૈ. ઘર મેં ઔર બાહર–સમાજ મેં ભી યહ કલહ ફેલાતી હૈ, યદિ તુમ ઇસ બાત કે સમઝ લોગી તો સસુરાલ કે પારિવારિક જીવન મેં ભી તુહે સુખ મિલેગા. બનિયા-વૃત્તિ ચોરી કા સભ્ય નામ હૈ, વૈશ્યાવૃત્તિ સે યહ ભિન્ન છે. અને રાષ્ટ્ર યા સમાજ કી સંપત્તિ કે જે બઢાતે હૈં ઉનકા નામ હૈ વૈશ્ય, ઐસે વૈશ્ય તે રાષ્ટ્ર કે અભિમાન કી ચીજ હેશે. આજ દેશ કે ઐસે હી સચ્ચે ભિક્ષોપજીવી બ્રાહ્મણે ઔર રાષ્ટ્ર કી સંપત્તિ બઢાનેવાલે વૈ કી જરૂરત હૈ. સચ્ચે ક્ષત્રિય ભી ચાહિયે, જે રાષ્ટ્ર કી રક્ષા કે લિયે મર મિટને કે તૈયાર હો. વે ક્ષત્રિય નહીં', જે કરે રાજા બન બેઠતે હૈ ઔર અપને ભોગ-વિલાસ મેં ખર્ચ કરને કે લિયે પ્રજા કા ખૂન ચૂસતે હૈ ને પ્રજા કા ખૂન ચૂસતે હૈ. જે બલવાન વિદેશી આક્રમણ કરનેવાલે કી ગુલામી કરતે - હૈ ઔર અપની દુર્બલ પ્રજા પર રોબ ગાંઠતે હૈં, વે ક્ષત્રિય નહીં; ઉનકે લિયે હમારી ભાષા મેં કેઈ નામ હી નહીં. હમારા સાહિત્ય ઉન્નત સમય કા હૈ, આજકલ કે યે લોગ ગુલામી કી ઉપજ હૈ; પરમાત્મા કરે, ઇનકે લિયે ભાષા મેં કોઈ શબ્દ ઉત્પન્ન હોને કે પહલે યા તો એ ચલ બસે યા હમ સ્વાધીન હો જાય. નહીં તો યહ શબ્દ સમાજ પર અપના અસર હમેશા ડાલતા રહેગા ઔર વહ ઇસી બિમારી કે કીટાણુ ફેલાતા રહેગા. ઉપર સંપત્તિ બઢાને કા જિક્ર આયા હૈ, વહાં સંપત્તિ બઢાને કે માની હૈ. નવીન સંપત્તિ ઉત્પન્ન કરે કે બટાના ચુરાઈ હુઈ ચીજ કે દૂસરે કે ઉપયોગ કે લિયે દેને પર જે મુનાફા લિયા જાતા હૈ ઉસકે માની સંપત્તિ બઢાના નહીં હૈ, દ્રવ્ય કે એક હાથ સે દૂસરે હાથ મેં ચલે જાને કા નામ હી ઢબે પાર્જન નહીં હૈ. આજકલ ઈસીકે લોગ દ્રવ્યોપાર્જન કહને લગ ગયે હૈં. દૂસરે કે અજ્ઞાન સે લાભ ઉઠા કર હમ લોગે સે કઇ બાર પૈસા ઠગતે હૈ. ઇસ ઠગાઈ મેં વકીલ બૅરિસ્ટર સર્વએ . સ વૈશ્ય કિસાન હૈ; વે સેઠ સાદૂકાર નહીં; જે બડી ભારી તદ લે કર હવેલિયે મેં બૈઠે બેઠે સૂદ ખાતે હૈ યા વૈશ્ય હૈ ભૂગર્ભશાસ્ત્રી ઔર કારીગર લોગ, જે ભૂગર્ભ સે અનેક પ્રકાર કે દ્રવ્ય નિકાલ કર ઉન્હેં શુદ્ધ કર કે સમાજ કી સંપત્તિ બઢાતે હૈ. ગહને પહનને સે કોઈ ખડા ઔર સુંદર નહીં હો સકતા, સચ્ચા સૌદર્ય તો હદય કી ચીજ છે. જિસકા હદય જિતના હી અધિક શુદ્ધ ઔર પવિત્ર હોગા, વહ ઉતના હી સુંદર હૈ. મૈ ચાહતા હૂં કિ તુમ બચ્ચે કા સૌંદર્ય બઢાઓ. (ફાલ્ગન–૧૯૮૫ ના “ત્યાગભૂમિમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શુભસંગ્રહ-ભાગ પાંચમા ८९ - रस्ता भटकतो छोकरो केवी रीते अबजोपति बन्यो ! જાન ડેવીસન રાકફેલરનુ બોધપ્રદ જીવન અને દાનના ઉત્તમ માર “જેની પાસે ધનવિના બીજું કશુ નથી એ નિર્ધન છે.” અમેરિકાના મહાનમાં મહાન અને શ્રીમતમાં શ્રીમત પુરુષ હજી હયાત છે. શેકસ્પિયરે વર્ણવેલાં મનુષ્યજીવનનાં સાત દાયકા ઉપરાંત બે દાયકાં વધારે-૯૦ વર્ષની-એની ઉંમર છે. એના મુખમાંથી હવે બહુજ થાડા શબ્દો નીકળે છે, પરંતુ એ શબ્દોની પાછળ સુયેજિત અને દૂરદેશીભર્યાં વિચારાનું બળ હાય છે; અને એ વિચારેય હમેશાં નવીન ને વહેવારૂ હાય છે. આ વિચારે એ માણસની શક્તિ છે, કાર્તિ છે. મોટા પ્રમાણને ધંધા અને મેટા પ્રમાણનું લેાકહિત એ એ વસ્તુઓને આ માણસ સર્જક છે, એમ કહી શકાય. એ માણસનું નામ છે જાન ડેવીસન રોકફેલર એ નામ અમેરિકન ઇતિહાસના પૃષ્ઠપર અમર ન ભુંસાય એવી-રીતે મુદ્રિત થયું છે. અમેરિકાએ પેાતાની સામુદાયિક ઉત્પન્ન, સામુદાયિક વહેંચણી અને સામુદાયિક સંસ્કૃતિના વિચાર। એ માણસ પાસેથી મેળવ્યા છે. ઔદ્યોગિક દૃષ્ટિએ મહાન અમેરિકાનું કલ્પનાચિત્ર દેારનાર અને એને મૂર્ત-વાસ્તવિક-સ્વરૂપ આપનાર એ પહેલા માણસ હતા. વળી અપ્રતિમ વ્યવસ્થા, વિશાળતા અને ઔદાર્ય પૂર્ણાંક પાત ની અગણિત દાલતના લાકકલ્યાણમાં ઉપયાગ કરનાર પણ એ પહેલે માણસ છે. એના મૃત્યુ સાથે અમેરિકન વ્યાપારના કૃતિહાસના એક ચિરસ્મરણીય યુગના પણ અંત આવશે. ન્યુયૅાક સસ્થાનના ટાટાઉન ગામમાંની પેાતાની સુંદર ઇમારતમાં આ રાકફેલર - તાના જીવનનાં અંતિમ વર્ષો વીતાવી રહ્યો છે. આટલી વૃદ્ધાવસ્થામાં પણ એ પેાતાની મિલ્કતની વ્યવસ્થા કરવાને ભાર વહે છે. એના પેાતાના શબ્દોમાં કહીએ તે વર્ષોના ધસારા મારા શરીરને બહુ અસર કરતા નથી. મારા ખાણકાળથી લઇને તે આજ સુધીની મારી ઉંમરમાં મને કાઈ કામ નવું કે કઠિન જણાયું નથી. '' (C પાણેાસેા વર્ષીની વાત પર–૧૮૫૫ માં રોકફેલર લીવલેન્ડના સૂકા રસ્તાપર નાકરીની શોધમાં ભટકતા. એ વખતથી આજ સુધીમાં અમેરિકામાં કેવાં કેવાં-કેટલાં કેટલાં પરિવર્તન થયાં છે ? એ માણસે અનેક આંતરરાષ્ટ્રીય વિગ્રહેા જોયા છે. વ્યાપારઉદ્યોગમાં અનેક ઉથલપાથલા અનુભવી છે. આવા ‘જમાનાના ખાધેલા’ માણુસના શબ્દોમાં વજન હૈાય એ સ્વાભાવિક છે. એ માણસ આવતી કાલની—નવયુગના સર્જનની–કવી કલ્પના કરે છે ? નવયુગના સર્જક એવા યુવાને એ શા સંદેશ આપે છે? આ જીએઃ— “ આપણે જે આર્થિક મહાયુગમાં આજે પ્રવેશી રહ્યા છીએ એ યુગ ભવિષ્યના યુવાને ઉત્તમ તર્ક આપશે. આજની ઉછરતી પ્રજાને મુખે આપણે અનેક વાર એવી ફરિયાદ સાંભળીએ છીએ કે, અમારા બાપદાદાઓને જે તર્કા અને સગવડા મળતી છે આજે અમને મળતી નથી. આ યુવકને અમને જે અડચણા વેઠવી પડેલી એની કલ્પનાજ નથી. હું યુવાન હતા. ધ્યે જમાનામાં અમારે અનેક કાર્યો કરવાનાં હતાં; પરંતુ એ કાર્યો કરવા માટેનાં સાધના તે નહિ રેવાંજ હતાં. અમારે નવી નવી દિશાના માર્ગો જાતેજ કાઢવાના હતા અને એનેા અનુભવ અમને મુદ્દલ નહાતા.’’ આજના જમાનાને એ જમાના સાથે સરખાવી જુએ, આજે આપણી સગવડા ને તા હજારગણી વધી ગઈ છે. આજના નવયુવાના એક એવા યુગમાં પગલાં માંડી રહ્યા છે, જેની સાથે સરખાવતાં તેના બાપદાદાઓને જમાના તે સાવ દરીદ્ર લાગે. હુ' સ્વભાવેજ આશાવાદી છું; અને એથી જ્યારે જ્યારે આપણા લેાકેા ભવિષ્યમાં કેવાં કેવાં મહત્ કાર્યો કરી શકશે એ વાતના વિચાર કરૂં છું ત્યારે મારે! ઉત્સાહ માતા નથી,’ 66 દાલતના લેાકકલ્યાણાર્થે ઉપયોગ કરવાની રાકફેલરની રીત ખીજા શ્રીમંત દાતાઓની રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં ભટકતે છોકરો કેવી રીતે અબજોપતિ બન્યા! ર૧૭ કરતાં બહુજ જુદી પડે છે. બીજાઓ જ્યારે જીવનના ખડક પરથી ગબડીને ઘવાયેલા માણસને વાસ્તે એમબ્યુલન્સ બનાવવા માટે કે ઇસ્પિતાલ બાંધવા માટે પૈસા આપે છે, ત્યારે રેકફેલર એ ખડક પરથી કોઈ ગબડીજ ન પડે એ માટે એની કોર૫ર કઠેર બાંધવા સારૂ પિતાના પૈસા ખર્ચે છે–એની સખાવતે રોગ, દારિદ્ય અને દુઃખને આવતાં અટકાવવાનાં સાધનો તૈયાર કરવા માટે થાય છે. એણે આ હેતુઓ માટે અત્યાર સુધી ૬૦ કરોડ ડૉલરપોણાબે અબજ રૂપિયાની સખાવત કરી છે. પરંતુ એ સખાવતનો ઉપયોગ વ્યકિતગત ઘા પર પાટા બાંધવામાં નથી થતું; એનો ઉપયોગ તો સામુદાયિક દુઃખ-રેગો-–ને દારિદ્રને-આવતાં અટકાવવા માટે થાય છે. રોકફેલરની સખાવતોમાં જે આશયે પ્રત્યે લક્ષ રખાય છે એ આશય આ પ્રમાણે છે:-(૧) અન્ન, વસ્ત્ર, આરોગ્ય, ઘર, વ્યાપારની સ્વતંત્ર ઉન્નતિ વગેરે સાધનોમાં વૃદ્ધિ કરીને પ્રગતિમાં સહાયભૂત થવું. (૨) ન્યાય અને સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ કરવી અને કાયદા તથા શાસનપ્રત્યે વધુ માન ઉત્પન્ન કરવું. (૩) સાહિત્ય અને વાછમયની વધુ વિશાળ પ્રગતિ. (૪) વિજ્ઞાનની પ્રગતિ. (૫) સંસ્કૃતિ અને કળાની ઉતિ. (૬) તત્વજ્ઞાન, ધર્મજ્ઞાન અને નીતિશાસ્ત્રનો વિકાસ. રોકફેલરે પોતાની સખાવતની વ્યવસ્થા કરવા માટે કેટલાક અનુભવીઓનું એક ટ્રસ્ટ નીમ્યું છે. તે પિતાના વ્યક્તિગત વિચારો એ લોકો પર ઠસાવવાની કોશીશ કરતા નથી. એક વાર ટ્રસ્ટીઓએ કેટલાક લાખ ર્ડોલર ખર્ચવા માટેની એક યોજના રજુ કરી. રોકફેલરને એ ગમી નહિ. એણે પોતાના વાંધાઓ સ્પષ્ટ બતાવ્યા. ટ્રસ્ટીઓએ પોતાની યોજનામાં ફેરફાર કરવાની ના પાડી. રેંકફેલરે એ લા કૅલર તેઓની ઈચ્છા પ્રમાણે ખર્ચવા દીધા. આ વિષયમાં તેને સિદ્ધાંત એ છે કે, ડોકટરને ફી ભરીને આપણે તેની સલાહ લઈએ અને એ સલાહ પાળીએ નહિ, તે આપણી મૂર્ખાઈ છે. કફેલરના પૈસાવિષેના વિચારો જાણવા જેવા છે. એ કહે છે કે “ વિજ્ય શું છે? પેસે ? તમારામાંના કેટલાક પાસે પિતાની જરૂરિયાત પૂરી કરી શકાય એટલા પૈસા હશે, પણ દુનિયામાં ગરીબમાં ગરીબ-નિર્ધનમાં નિર્ધાન-માણસ કોણ છે ? હું કહું છું કે, દુનિયામાં વધુમાં વધુ નિધન એજ માણસ છે કે જેની પાસે ધનસિવાય બીજું કશું નથી. પિતાની આકાંક્ષા ને વિચારે જે પર અનુલક્ષત કરી શકાય એવું કશું જેની પાસે નથી એ માણસ સૌથી વધુ ગરીબ છે. ધન તો ત્યારે જ સારું કહેવાય કે જ્યારે એનો ઉપયોગ કરવાની આવડત એ ધરાવનાર માણસમાં હોય.” રોકફેલરની યુવાનોને આ સલાહ ધ્યાનમાં લેવા જેવી છે કે “યુવકોને હું આટલી સલાહ આપું છું. તમારા આવક-ખર્ચની ચોપડી રાખો, તમને જે આવક થાય એ એમાં નોંધો અને તમે જેટલું ખર્ચા એ લખતાં પણ સંકોચ ન પામે. હા, એટલું ધ્યાનમાં રાખજો કે, તમારાં માબાપ એ ખર્ચ જોઇને આનંદ પામે. આમ કરવાથી તમે પૈસા બચાવી શકશો અને એ તમારે માટે બહુ આવશ્યક છે. ધન હોવા છતાં નિધન એવા માણસ પ્રત્યે મેં સૂચન કર્યું એનો અર્થ એવો છે કે જેને પૈસા સિવાય બીજી કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ નથી; જેના દિલમાં પિસા સિવાય બીજી કોઈ વસ્તુના વિચારને સ્થાન નથી. એ માણસ પોતાના ચારિત્ર્યમાં સહાયભૂત થતો નથી, તેમ બીજા કોઈનું ચારિત્ર્ય એ ઘડી શકતો નથી. મને લાગે છે કે, તમે ન્યાયપૂર્વક અને પ્રમાણિકપણે બને એટલા પૈસા મેળવો, બને એટલા બચાવો અને બને એટલા આપે, એ તમારૂં ધાર્મિક કર્તવ્ય છે.” કફેલરના લાખો ને કરોડ ડોલરના હિસાબના ચેપડાઓ વચ્ચે એક નાની એવી પડી ખાસ ધ્યાન ખેંચે છે. એ ચોપડીમાં આના પાઈને હિસાબ છે; કેમકે જ્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી ત્યારનો હિસાબની એ પડી છે. ૧૮૫ ના સપ્ટેમ્બરની ૧૬ મી તારીખથી ૧૮૫૬ ના જાનેવારીની ૧ લી તારીખ સુધીમાં એટલે કે ૪ મહીનામાં એ માત્ર ૫૦ ડોલર કમાયો હતો. આ ચોપડીમાં એવી પણ નોંધ છે કે, ૨૪ મી નવેમ્બર ૧૮૫૫ થી એપ્રિલ ૧૮૫૬ સુધીમાં તેને કપડાં પાછળ ૯ ઑલર ખર્ચ થયેલો; અને પા ડોલર તેણે ચર્ચ કે બીજી સખાવામાં ખર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શુભસંગ્રહ-ભાગ પાંચમો આ પરથી સમજી શકાશે કે રેકફેલરની ઉદારવૃત્તિ નાનપણથી જ એના ચારિત્રયમાં મળી ગઈ હતી. જોન રેકફેલર બહુ કરકસરીએ છે, એનું એ લક્ષણ એના ફેન્ચ ખાનદાનને આભારી છે. કહેવાય છે કે, કેન્ય લોકે દુનિયામાં સૌથી વધુ કરકસરીઆ લકે છે. જોન ફૂકરેલરે પંદર વર્ષની ઉંમર સુધી ખેતરમાં કામ કર્યું હતું. એ પછી તે કલીવલેન્ડ ગયે અને વ્યાપારવિષયની એક કૅલેજનો અભ્યાસક્રમ છ અઠવાડિયામાં પૂરો કર્યો. એ પછીનાં છ અઠવાડિયાં તેણે કલીવલેન્ડના રસ્તાઓ પર નોકરીની શોધમાં ભટકવામાં વીતાવ્યાં; અને અંતે એક બુકકીપરના મદદનીશતરીકેની નોકરી મેળવી શક્યો. ૧૯ વર્ષનો થતાં સુધીમાં તો એણે એક હજાર કૅલર બચાવ્યા હતા. એમાં એક હજાર ર્ડોલર કરજે મેળવીને એણે આડતના ધંધામાં ઝંપલાવ્યું. ૧૮૬૨ માં પેટાલિયમના ધંધાની શરૂઆત કરી. એમાં આગળ વધીને ૧૮૭૦ માં તેણે સ્ટાન્ડર્ડ ઑઇલ કંપની એંફ ઓહિયો સ્થાપી. એ કંપનીન: મુડી ૧૦ લાખ ડોલરની હતી. એ જમાનામાં એટલી મુડી બહુજ ગણાય. સ્ટાન્ડર્ડ ઓઈલ કંપની એંફ ઓહિયોની પ્રગતિ અદ્દભુત થઈ. ૧૮૯૯ ની સાલમાં તો એની સાથે વીસ બીજી કંપનીઓ જોડાઈ ગઈ અને એની એકંદર મુડી ૧૧ કરોડ ડૅલરની થઈ રેકફેલરના જીવન પરથી યુવાનોને ઘણી વાત શીખવાની છે; અને યુવાને એ શીખે તેજ રેકફેલરની આગાહી ખરી પડે. (તા. ૨૨-૯-૧૯૨૯ના “બે ઘડી મોજ'માંથી) ९०-जातिओनो आत्मघात દિલ્હીના ઉજ્જડ લાલ કિલ્લામાં એક દિવસ જઈને જોયું તો દિવાને-આમની વિશાળ લાલ પથ્થરની છતમાં કબૂતર અને ચામાચીડિયાંએ માળા બનાવ્યા છે; ભોંયતળિયાના પથ્થરો ઘસાઈ ગયા છે અને એક નોકર એ બધાનો તમાશો પ્રેક્ષકોને દેખાડી રહ્યા છે. અલી સંગેમરમરનો બનેલો દિવાને-ખાસ સુનસાન પડ્યો છે અને તેની વચ્ચોવચ કિંમતી પથ્થરની અષ્ટકાણાકૃતિવાળી એક બેઠક પડી છે, કે જેની ઉપર આઠ કરોડના તખ્ત-તાઉસ યાને મયૂરાસન ઉપર બેસીને બાદશાહ શાહજહાં સમસ્ત હિંદુસ્થાન ઉપર અમલ ચલાવતો હતો. તેની બરાબર સામે એક બુરજ હતો. તેની ઉપર લખ્યું હતું કે “પૃથ્વી ઉપર જે કોઈ પણ જગ્યાએ સ્વર્ગ હોય તો તે અહીં જ છે. તેની આગળ પથ્થરની સુંદર કારીગરીવાળી જાળીઓવાળા મહેલ હતા કે જ્યાં બેસીને શાહજાદીઓ આનંદ કરતી હતી અને બેગમે એ મહામૂલ્યવાન મુગલાઈ હકુમતને જોતી હતી. તેની આગળ મેદાન હતું. કયાંક ક્યાંક ઘાસ ઉગાડીને જમીન લીલીછમ કરેલી હતી, પરંતુ ત્યાંની હવામાં નાજુક બાંધાની બેગમેની ગુલાબ અને કેવડામાં સ્નાન કરતી છબી વસી રહી હતી. બે આના આપતાં મને આ બધું જોવા મળ્યું. જ્યારે હું અંતઃપુરના ઝરૂખામાં–કે જયાં એક સમયે સામાન્ય માનવીનો તો પડછાયો પડવો પણ મુશ્કેલ હત-જઈ પહોંચે ત્યારે હું અંગ્રેજી છાપની નકલની બે આનીની શક્તિ ઉપર ખૂબ હસી પડ્ય; પરંતુ તે હાસ્ય તરતજ ચાલ્યું ગયું અને એકાએક મને એક વાતનું સ્મરણ થયું. હું વિચારવા લાગ્યો કે, સાત કરોડના મયૂરાસન ઉપર બેસીને હિંદુસ્થાન ઉપર બાદશાહી કરનારા આજે ક્યાં છે ? આ મહેલમાં ઇદ્રની પરીઓના જેવું એ કર્યું અને સૌંદર્યની એ પુતળીઓ ક્યાં છે, કે જેમને માટે હીરા અને મોતીના ઢગલા એ તો કાંકરા-પથરા જેવા હતા. જે મોગલ અમે તલવારને જોરે હિંદુસ્થાન જીત્યું છે અને તલવારને જેરેજ તેને અમારે તાબે રાખીશું ” એવો દાવો કરતા હતા તેમનું પ્રબળ પ્રતાપી સામ્રાજ્ય આજે કયાં છે ? જયારે મેં ઉદેપુરના રાજમહેલને એ ચબૂતરે છે કે જ્યાં રાતોરાત ચિતડથી નાસી આવેલા ઉદયસિંહે પોતાને ભાલો રોપીને કહ્યું હતું કે, આ સ્થાન જ આજથી સીસોદિયાઓની રાજધાની બનશે, ત્યારે ઉપરોક્ત મને મારા મનમાં વિશેષ કૌતુહલ ઉપજાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ જાતિઓને આત્મઘાત ૨૧૯ AAAAAAA ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, દર વર્ષે પ્રબળ પ્રતાપી મોગલેના તફાની હુમલા રાજપૂતાનાની ' પ્રત્યેક રિયાસતને કચરી નાખવાને થયા કરતા હતા. અધીધાં જામેલી અને નિર્બળ એવી રાજપૂતાનાની લગભગ બધી રિયાસતોની જમીનને ટુકડે ટુકડા લોહીથી ખરડાયેલો છે. ઉદયપુર કે જેના હલદીઘાટમાં અમર-વીરો સદાની નિદ્રામાં સૂતા છે-આ લડાઈઓમાં અગ્રગણ્ય છે. આ બે બાબતો જોઈને મારા મનમાં એક બીજો જ વિચાર છે કે, હમેશાં વિજયી એવી દિલ્હીની એ બાદશાહી શક્તિ-સત્તા કયાં અલોપ થઈ ગઈ ? અને હમેશાં જેના ઉપર આક્રમણ થતાં તે ઉદયપુરની ગાદી ઉપર આજે પણ કેવો રાજમુકુટ શોભી રઘે છે ? માત્ર ઉદયપુરજ નહિ પરંતુ રાજપૂતાનાની બીજી રિયાસતો પણ આજે હયાત છે. ઉપરોક્ત ઘટનાઓ આપણને શીખવે છે કે, જેમનો એ ખ્યાલ છે કે પ્રબળ જાતિઓ દુર્બળ જાતિઓનો નાશ કરી નાખે છે, તેઓ ભૂલે છે. વાસ્તવિક રીતે તો જાતિઓ પિતેજ આત્મઘાત કરે છે. મેગલેના આત્મઘાતનું વર્ણન હું આવું છું. બાબર હુમાયૂના દિવસે યાદ કરો કે જે સમયની સ્ત્રીઓએ ઘોડાની પીઠ ઉપરજ બાળકને જન્મ આપ્યા હતા. એ વીર જાતિના સાહસી યોદ્ધાઓ વીરતરીકજ જીવ્યા અને મર્યા. વિપત્તિ અને સાહસ તો તેમની સાથે આદિથી અંત સુધી રહ્યાં. વૈર્ય એ તેમનું અસ્ત્ર હતું અને તેથી તે તેઓ એક સામ્રાજ્યનાં મૂળ જમાવી શક્યા. અકબર એક મહાન સમ્રાટના ગુણે લઈને જ જન્મ્યો. તે રવભાવથીજ સમ્રાટુ જે નિર્ભય, વિનોદી અને બુદ્ધિમાન હતો. તે દરેક વસ્તુસ્થિતિને પહોંચી વળવાની ગ્રતાવાળે હતો. તેણે જીવનપર્યત વિજય મેળવ્યા. તે જીવનપર્યત પોતાના સરદારો, ધનવાનો, પ્રજાજનો અને પરમેશ્વરને મિત્રજ રહ્યો; અને જ્યારે તે મૂવો ત્યારે મોગલ સામ્રાજ્યના પાયા સંપૂર્ણ મજબૂત થયેલા હતા. જહાંગીર અને શાહજહાં આવ્યા અને અમીરના લહેરી પુત્રીની પેઠે અમીરી દમામમાં જીવવાની અભિલાષા લઈનેજ મૂવા. સમ્રાટની શક્તિઓનો ખર્ચ કરતાં શીખ્યા, પણ તેમણે કશુંયે પ્રાપ્ત કર્યું નહિ. પરંતુ તેમના પિતા બહુ સંચય કરી ગયા હતા, એટલે તેમના મહાન દોષો ગુપ્તજ રહ્યા; તેમના જીવનપર્યત તેમનું દેવાળું નીકળ્યું નહિ. ઔરંગજેબ કર્મઠ બાદશાહ, કઠોર શાસક અને ઈમાનદાર અમીર હતા. મોગલોની ગાદી ઉપર આ સમર્થ, મેગ્ય અને તેજસ્વી બાદશાહ તેની પહેલાં કે પછી કઈ થયો નથી. પરંતુ તે પહેલા મુસલમાન અને પછી બાદશાહ હતા, એ એનું દુર્ભાગ્ય હતું અને એથી જ તે સદાકાળતે માટે મુસલમાનતરીકેજ પ્રસિદ્ધ રહેશે. પરંતુ બાદશાહી તેના વંશજોને જ હાથે ભાગી પડી. આ એજ દિલ્હીનું તખ્ત કે જ્યાં બેસીને ઔરંગજેબ સમસ્ત પૃથ્વીના રાજદૂતની ભેટ સ્વીકારતે, પોતાના દૂતો મોકલત, રાયે જીતવા સેનાઓ મોકલત અને એશિયાના સૌથી મહાન સામ્રાજ્યના રોજ પોતાની દૃષ્ટિ શકિત અને મગજથી પ્રબંધ કરતો હતો. કઠિન બિમારીમાં પણ તે દરબારમાં આવતો. આરામ લેવાની સલાહ આપનારાઓને તે ફટકારતો. તેને આનદ અને માજશેખની નવરાશજ નહોતી. એજ તનું ઉપર તેની કેટલીક પેઢીએ પછી મહમદશાહ ફાંકડો બેઠો હતો. તે જ મહાસમ્રાટની પેઠે તે દરરોજ તખ્ત ઉપર બેસતો હતો. એજ પ્રમાણે બાંગ પોકારી નમાજ પઢતે અને પરવરદિગારની પ્રાર્થના કરતે; પરંતુ દરબારમાં પૃથ્વીના મોટા મોટા બાદશાહના એલચીઓ હાજર નહોતા કે નહોતાં કોઈ મોટા મેટા અમલદારોની ’ બહાદૂરીનાં સ્થાન સંભળાતાં. તે મહાન તખ્તની સમક્ષ માત્ર નકામા દરબારીઓ હાજર રહેતા હતા. તેઓ એકે એકે આગળ આવી તખ્તના પાયાને ચૂમતા, ત્રણ વાર જમીન સુધી ઝૂકી ઝૂકીને સલામ કરતા. બાદશાહ સલામતને કંઇ ખાસ કામ નહોતું. તે ખિસ્સામાંથી એક કાગળ કાઢી વાંચતાં વાંચતાં કહેતો કે એક વિદ્વાનનું કથન છે કે, પ્રત્યેક અમલદાર સુભાન–અલ્લાહને અવાજ કરતા ત્રણ વાર આગળ આવીને સલામ કરતો અને કલામુલ મુલક ઉલકુલ કલામ (અર્થાત્ બાદ-- શાહનાં વચન એજ શ્રેષ્ઠ છે) કહેતા. આ પ્રમાણે સલામી થયા પછી દરબાર ખલાસ થતો હતે. બાદશાહ શરાબ અને યૌવનના ચક્કરમાં ઘૂમતો અને અમીરો ચાવડી બજારની રંડીઓનાં ઘર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શુભસંગ્રહ–ભાગ પાંચમો ભરતા. આ રીતે મોગલ સામ્રાજ્ય ધીમે ધીમે સ્વયં ઝેર પીને આત્મઘાત કરી રહ્યું હતું. પાણીપતના મેદાનમાં નાદિરશાહના તંબુ તણાયા અને તેણે બાદશાહને સંદેશો મોકલ્યો કે, બે કરોડ રૂપિયા આપી દો, નહિ તે દિલ્હીની ઈટ ઈંટ રહેવા નહિ દઉં. દરબારમાં હત પહોંચ્યો ત્યારે સલામી થતી હતી. ઘણી વારે દત હાજર થશે. નાદિરશાહન પત્ર વંચાય. સાંભળીને બાદશાહ સલામતે ફરમાવ્યું કે, શું એ શક્ય છે ? દિલ્હ ની ઈટ ઈટ ? અહો ! કેવી હરામખોરી? - દરબારીઓ એકે અવાજે બોલ્યા-“હજૂર! તદ્દન અયોગ્ય છે. બીલકુલ વાહિયાત વાત છે.” એટલે હુકમ થયો કે, આ ચિઠ્ઠીને શરાબની શિરોહીમાં ડૂબાવો અને કાસદને એક હજાર અશફિઓ ઈનામમાં આપે. ચાલો, આ ચિઠ્ઠીના નામ ઉપર એક એક પ્યાલી વધારે આવવા દો. નાદિરશાહ વટાળીઆની પેઠે દિહી ઉપર ચઢી આવ્યો. તે ભૂખ્યા વાઘની પેઠે બજારોમાં ઘૂમે. સોનેરી મસીદમાંથી જ્યારે તેણે સહેજ કારણ મળતાં કલે-આમને હુકમ આપ્યો ત્યારે જ કમનસીબ બહાદરશાહની આંખ ઉઘડી, તે તેને મહેલમાં લાવ્યો અને તખ્ત ઉપર બેસાડીને તેને સલામી કરવા લાગે. નાદિરશાહ એકલો બેઠે બેઠે વિચારતો હતો. તેણે હુકમ આપ્યો કે, મહેલની તમામ બેગમને મારી સમક્ષ હાજર કરો. સણસણાટી ફેલાઈ પણ ખુલી તલવાર સામે હતી. નીચી મુંડીએ બેગમ અને શાહજાદીઓ લાઇનબંધ નાદિરશાહની સામે આવી ઉભી રહી. નાદિરશાહે તેમના તરફ જોયું નહિ, તલવાર ખોલીને તખ્ત ઉપર મૂકી અને આંખ મીંચીને સૂઈ ગયા. થોડી વારે ઉઠયા. તેણે બેગમને કહ્યું: “કેમ, તમે મેગલ સંતાનોની બેગમો અને શાહજાદીઓ છે કે? આશ્ચર્ય! હું બરાબર સમજી ગયો છું કે, હવે કોઈ પણ મોગલ મર્દમાં મર્દાનગી નથી રહી. મને ખ્યાલ હતો કે, સ્ત્રીઓને આબરૂ હશે. હવે મને લાગે છે કે, તે પણ મારો ભ્રમ છે. તમારામાં એક પણ એવી સ્ત્રી નથી કે જે આ રીતે બેઆબરૂ થવા કરતાં જાન દઈ દેવામાંજ આબરૂ માને ! અરે, કોઈ સ્ત્રીમાં એવી ખાનદાનીનું જોશ હોત તો તો આ તલવાર વેગળી મૂકી હું સૂઈ ગયા, ત્યારે કોઈએ તે તલવાર મારા પેટમાં જ ઘૂસાડી દીધી હોત ! માત્ર એશઆરામ અને જીવવાનેજ માનઆબરૂ કરતાં વધારે માનનારી આ બેગમો ! તમે શું દિલહીના તખ્ત ઉપર અમલ કરનારા બાદશાહને પેદા કરી શકશો ? કદી નહિ, કદી નહિ. મારી આગળથી દૂર થાઓ, એ બજારૂ નાદાન એરો !” ત્યારપછી તેણે પોતાના માણસને મયૂરાસન ઉઠાવી જવાનો છે. કમ આપ્યો! આ રીતે મોગલોએ પિતાને આત્મઘાત કર્યો. આપણે હિંદુઓ પણ શરાબ, વ્યભિચાર, હિચકારાપણું અને નામર્દાઈનું ઝેર પીને મરવાના વાંકે જીવતી જાતિના જ માણસે છીએ ! શું આપણે નહિ વિચારીએ કે, કેવી રીતે આત્મઘાત કરતા મરી રહ્યા છીએ? અને શું આજે રાજપૂતાનાના રાજમુ કટોના જેવીજ આપણું જાનમાલની સ્થિતિ નથી? ઘોર અંધકાર ભેદીને સ્મશાનની અપવિત્ર વાયુલહરિઓ સાથે એક વનિ આવે છે કેમાલા હતી તિહિકે સબ લ ગયે ઝરી, બાકી રહી એક ડોરી.” ભયંકર બીભતસ અને શાંત સમય છે. ધ્વનિ પણ કરુણ, હતાશ અને કંપત છે. શું આ હદયદ્રાવક ધ્વનિ સંભળાને કોઈ સહૃદયી સ્થિર રહી શકશે? જે મુખમાંથી આ ધ્વનિ આવી રહ્યો છે, તે કઈ વાર અલૌકિક શોભાસંપન્ન હશે. તેનાં મોટાં મોટાં નેત્રાનું લાવણ્ય હજુ ચાલ્યું ગયું નથી, છતાં પણ તેની ચારેબાજુએ કાળાશ તો છવાઈ ગઈ છે. તેના ઓઠની મધુરતા હજુ બિલકુલ ઉડી ગઈ નથી, પરંતુ ફિકકી તો જરૂર પડી છે. એ કાંચનકાયા ધૂળથી રોળાયેલી અવસ્થામાં પણ જ્યારે કપિત સ્વર, સંકોચાયેલા ઓઠ, ખુલ્લાં નયને અને ઠંડા નિઃશ્વાસ નાખતી કહે છે કે – માલા હતી તિહિકે સબ કુલ ગયે ઝરી, બાકી રહી એક ડેરી !' ત્યારે તો જાણે કરુણાની ભરતી ચઢે છે. મનુષ્ય, પશુપક્ષી અને જડ પદાર્થો પણ તે સાંભળીને કંપી ઉઠે છે. એ ભાગ્યહણ કોણ છે? એક મૃત્યુ પામતી જાતિ–આત્મઘાત કરતી જાતિ, જેની ઉંમરને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ જાતિઓના આત્મઘાત ૨૨૧ મોટા ભાગ મેરી કાર્યવાહીમાં વ્યતીત થયા હતા; જેણે એક વાર સમસ્ત સોંસાર ઉપર શાસન ચલાવ્યું હતું; જેને હજારા-લાખા યુદ્ધ કરવાં પડયાં હતાં; જેણે કળા-કૌશલ્યને પ્રચાર કર્યાં હતેા; અનત વાયુમંડળ, મહાન જળરાશિ, વિસ્તૃત ભૂપ્રદેશ-એ બધા ઉપર તેનું સમાન શાસન હતું. સૌદર્યાંના સ્વર્ગના વક્ષસ્થળે તેની વિશાળ અટ્ટાલિકા હતી, જ્યાહ્નાના ઉજ્જવળ પ્રકાશને તે મંદ હાસ્યથી સદા વિશેષ પ્રકાશમાન રાખતી હતી. તેના ઉપર ઉભી રહીને આ વીર જાતિ સ્વહસ્તે પરાજિત કરેલા સ'સારની સ્વચ્છ હવામાં પેાતાના ઐશ્વર્યાંનું નિરીક્ષણ કરીને કાણ જાણે શી શી વાત યાદ કરીને મસ્ત ડેાલાવતી હતી ! તેની વિશ્વવિજયી સેના હતી અને દિગ્વિગ તેમાં વ્યાપી રહેતી શક્તિ હતી. કામના પહાડ તા સામે ઉભાજ રહેતા. ઐશ્વર્યના સમુદ્ર લહેરાતા હતેા. તેની મૂછને એક વાળ પણ હાસ્ય કરતા તે સમસ્ત સંસારને તેની મર્યાદા સાચવવા અટ્ટહાસ્ય કરવું પડતું હતું અને તેની ભ્રકુટીને કાઈ પણ વાળ ઊંચા થતા તે સંસારને તેના કાપની શિક્ષા સાંભળવા શ્વાસ પકડીને ઉભા રહેવું પડતું હતું. એવી તેા આ તિ હતી, કે જે હાલ જીવનની છેલ્લી ઘડીએમાં–અશક્ત શરીર, ભગ્ન હૃદય, તેજહીન, અધિકારભ્રષ્ટ, ધૂળમાં રેાળાયલી, સ્મશાનની અપવિત્ર ભૂમિમાં એ ભૂતકાળ ઉપર નજર કરતી કહી રહી છેઃ— ‘ માલા હુતી તિહિકે સખ ફૂલ ગયે ઝરી, બાકી રહી એક ડારી !” આ પંક્તિઓમાં રુદન છે, પરંતુ રુદન પાપના બદલા છે-ભૂલને! નહિ. આ વીર્ તિ ! સંસાર એ તે યુદ્ધનું મેદાન હતા. તે તેને પ્રમેાદ-વન માનીને સ્વચ્છંદ વિહાર કર્યો. અંતે પરરાજ્યની ધુંસરીમાં પડીને કચરાઇ ગઈ ! આ ભૂલનું નિવારણ રુદન નથી, તેનું નિવારણ તા કવ્યપાલન છે. એજ સમૃદ્ધિ, એજ સુખ-સૌરભ, એજ સ્વાતંત્ર્ય હજી આ સસારમાં છે અને જાગૃત થયેલી જાતિએ તે ભેગવી રહી છે. તે ક્યાંય ચાલ્યાં ગયાં નથી. નથી તે તે ગુલકાવલિના ફૂલની પેઠે અજગરેાથી ઘેરાયલી જમીન ઉપર કે નથી તે એ પ્રેતલેાકની ચીજ. તે તેા સુગમ સ્થાને છે. કવ્યપાલન કરવા માંડા, કામમાં મચી પડા, પરિશ્રમ કરતા પીલાઈ જાએ અને મા ભૂલી ગયા છે! તે શેાધી કાઢો. શક્તિ વીખરાઇ ગઇ છે તેના સંચય કરેા. સહાયકેા મરી ગયા છે તેમને પદા કરે. દેાડા, જીવનના ખેલ ખેલતા દેડા; તેાજ તમને કઇક મળશે ! આપણા ધ્રુવપુરુષા કે જેમણે જાતીયતાને પાયેા નાખ્યા હ્રતા તેમનું લક્ષ્ય આપણા કરતાં બહુ ઉંચુ હતું. તેમણે વસુધૈવ કુટુંવમ્' નું ધ્યેય રાખ્યું હતું. ધીમે ધીમે આપણાં હૃદયાની આકષ ણશક્તિ વિશ્વપ્રેમમાંથી ખસતી ખસતી અત્યંત કનિષ્ઠ પ્રકારના વ્યક્તિભાવ ઉપર જઇ ખેડી. આ રીતે આપણી મનેત્તિએક સર્કાચ પામતાં પામતાં સામાજિક જવાબદારી એકદમ નજ઼ભ્રષ્ટ થઇ ગઇ ! અમે તે માનતીય નિયમ–કે જેના આધાર ઉપર આપણું આંતર્ખાદ્ય સંગઠન નિર્ભર હતું–ત્યારેજ એળખ્યા કે જ્યારે મર્ષિ દયાનંદે પેાતાની ઉન્નતિમાં સંતુષ્ટ નહિ રહેવું. જો એ, પરંતુ સૌની ઉન્નતિમાં આપણી ઉન્નતિ, સમજવી જોઇએ એ મહામૂલા મંત્રની ઉચ્ચ શાષણા કરીને સમસ્ત વિશ્વપ્રત્યેનું આપણું કર્તવ્ય દર્શાવી આપ્યું. "" ઉપરાત ગૂઢ ઘેષણા જે અા ખાધ કરે છે તેનું તાત્પ એ છે કે, સ`સારની કાઈ પણ જાતિ જો જીવવા માગતી હોય તે તેને પોતાના એકદેશીપણાને વળગી રહ્યું ચાલો નહિ. માનવસમાજ એ એક એવું સંગઠન છે કે જેને આપણે અનિવાય, પ્રાકૃત અને ઈશ્વર આદેશથી થયેલું કહી શકીએ. સામાજિક સહિતનાં કાર્યોમાં પરતત્ર રહે। 'ઋષિની આ બીજી ધાણા આ વિષય ઉપર વિશેષ પ્રકાશ નાખે છે. એજ કલ્યાણકારી સિદ્ધાંતને ઋષિએ જીવનપર્યંત એ સત્ય અનુભવેાથી પાધ્યેા કે જેના પરિણામે ભારતીય સમાજમાં યુગપલા થતા દેખાય છે. વિધવા, અસ્પૃશ્ય, ખાળા, અનાથેા, ખેડુતો અને પશુ વગેરે ઉપર જે અત્યાચારે। સમાજમાં ચાલતા હતા તેમાં આશ્ચર્યજનક વરાએ શુદ્ધિકરણ થઇ રહ્યું છે. અને એવું લાગે છે કે, જાણે સમસ્ત સસાર ઋષિના સત્ય સિદ્ધાંતને સમજ્યું છે અને તેના સ્વીકાર કરે છે. વણુ અને આશ્રમેાનું વર્ગીકરણ જે રાષ્ટ્રીયતા અને બ્યનાં ઘોતક હતાં, તેના ઉપર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ WAAAAAAAAAAAAAAAAAAAAMAAN -~~--~~-~ ૨૨૨ શુભસંગ્રહ-ભાગ પાંચમ ઋષિએ એવી જ દૃષ્ટિ નાખી કે જે કામ છેલ્લાં પાંચ હજાર વર્ષોથી કોઈએ કર્યું નહોતું. મનુષ્યની બાહ્યશકિતઓના “વણ દ્વારા અને આંતરિક શક્તિઓના “આશ્રમ દ્વારા વિભાગ કરીને માનવી સમાજના પ્રત્યેક માણસને સમાજને ખાતર યથાશક્તિ બલિદાન આપવાને સુમાગ આર્યજાતિના સંસ્થાપકે એ નિયમમાં આપ્યો હતો. બુદ્ધિ, બળ, ધન અને સેવા એ ચાર બૃહત શક્તિસમૂહને એકત્ર કરવાનું, અને તે એ પ્રકારે કે ભયંકર સ્થિતિમાં પણ સમાજ તેમની પસંદગીની ગુંચવણમાં ન પડે-જેમકે સમાજ-સંસારના હાસ્યાસ્પદ અને સંકટ સમયને દતિહાસ બતાવે છે–ભારે દૂરદર્શિતા, યોગ્યતા તથા અલૌકિકતાનું એક ઉદાહરણ છે. રાષ્ટ્રીય સંગઠન દ્વારા સમાજના રાજનૈતિક જગતમાં જેમ વર્ગોની પસંદગી ઉપયોગી થઈ પડી, તેજ પ્રમાણે આર્યજનતાની આંતરિક નૈતિક સંપત્તિનો અપૂર્વ સંચય “આશ્રમની પરિપાટીથી થયો છે. એ બન્ને સંગઠન જ્યાંસુધી બરાબર ચાલતાં રહ્યાં ત્યાં સુધી સમસ્ત દેશમાં તેના અમર ફળના પ્રભાવથી સુખ–શાંતિની ગંગા વહેતી રહી. પરંતુ જમાનો બદલાઈ ગયો, હવા બદલાઈ ગઈ. શિક્ષાદીક્ષા, આચારવિચાર–બધું બદલાઈ ગયું. જ્ઞાનથી પ્રલાપ, શક્તિથી પરપીડન, ધનથી મદ અને સેવા ઉપર ધૃણા ઉત્પન્ન થઈ. બ્રહ્મચર્યવ્રતના ટુકડેટુકડા થઈ ગયા. ગૃહસ્થની પવિત્ર શયા વ્યભિચારથી કલુષિત થઈ. ટુકડા ખાનારા કૂતરા જેવા નિર્બળ-હૃદયના માનએ વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ સ્વીકારી મોક્ષને ભાગ લેવાને બદલે મેં ખાં કરતાં અને વહુ-દીકરીઓની ગાળ ખાતાં ખાતાં પથારીમાં પડ્યા રહી સડીને મરવાનું ઉત્તમ માન્યું. બધા સંબંધ અને નિયમ છિન્નભિન્ન થઈ ગયા. પિતાની મનોકામના પૂરી કરવા માટે લોકોનું બલિદાન દેવાવા લાગ્યું–પરસ્પરની સહાનુભૂતિ નાશ પામવા લાગી ! મનુષ્યોના પ્રાણ લેનારાં અસ્ત્રો આવ્યાં. ધીમે ધીમે સુંદર માનવદે આમોદ-પ્રમોદના વનમાંથી બહેકી જઇને લોહી અને લોખંડના સિંહનાદ કરતા રણક્ષેત્રમાં જઈને કપાઈ મુવા !! કયાં એ શિબિનાં કબુતરને માટે પોતાના માંસનાં દાન, કયાં એ સિંહને માટે દિલી૫ અને મોરધ્વજનાં આમદાન ! અને કયાં આ નિષ્કારણ હઠને માટે મનુષ્યની છાતીમાં ઝેરી પલાદની અણીયાળી ધારો ભાંકી દેવી !એક બાજુએ માતાની છાતીમાંથી બાળક માટે દૂધ ઉભરાય છે. ત્યારે બીજી બાજુએ તેઓ લોહી અને લોખંડના ખેલ ખેલી રહ્યા છે. આ કષ્ટનું, આ પતનનું, આ મૂર્ખાઈનું કંઈ ઠેકાણું છે ? તો પછી જાતિ મૃત્યુ કેમ ન પામે ? દેશ રસાતળ કેમ ન જાય ? સમાજને ઠોકરે કેમ ન મારે ? થયું પણ તેમજ ! જે દેશની ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક સ્થિતિ સંસારને માટે સદા અનુકરણીય રહી છે, તે દેશના પતિત સ્વરૂપને જોઈને સમસ્ત સંસાર આજે તિરસ્કાર પૂર્ણ કાર્ય કરી રહ્યો છે ! ! - આજે અમારા જીવનક્રમ, અને ખાસ કરીને સામાજિક સંગઠન કે જે બહજ જવાબદારીવાળું હતું, તે પતિત અને ઉછુંખલ થઈને એવું નિંદાસ્પદ થઈ ગયું છે કે તેને ખુશીથી અત્યાચાર કહી શકાય. નૈતિક દૃષ્ટિએ જ્યારે કોઈ પણ જાતિ સંકીર્ણતાને માર્ગે પડે છે ત્યારે તે અત્યાચારજ કરે છે-બાળકે ઉપર, વિદ્યાથીએ ઉપર, વિધવાઓ ઉપર, પશુઓ પર, અસ્પૃશ્યો ઉપર, કન્યાઓ ઉપર અને એ બધાની ઉપર કે જે સમષ્ટિરૂપે સમાજની સંપત્તિ છે ! અમે ઘેર પાશવિક અત્યાચારો માત્ર આ જીવનની જવાબદારીઓથી અજ્ઞાન રહેવાને કારણે–પિતાની સંપત્તિને પિતાનાં માણસોની સંપત્તિ-નહિ પરંતુ પિતાનાજ ઉપભોગની સામગ્રી માની, તેનું કેવું ઝેરી પરિણામ આવ્યું તે વિચારતાં તો કમકમાટી છૂટે છે ! સૌથી પ્રથમ બાળકની જ વાત લ્યો. સમસ્ત સંસારની સભ્ય જાતિઓ આ બાબતમાં એકમત છે કે, બાળકો એ માતાપિતાની સંપત્તિ નથી, તેઓ સમાજની સંપત્તિ છે. સમાજને જ્યારે જ્યારે, જેવાં અને જેટલા બાળકની જરૂર જણાઈ ત્યારે ત્યારે એવાંજ બાળકે જન્માવીને તેણે સામાન્ય જનતાને ઉત્તેજના અને સહાયતા આપી છે. નકામાં, નિર્બળ, ડરપોક અને અપાયુષી બાળકને સમાજે કદી પણ જીવવા દીધાં નથી. જે દેશ સુખી અને સમૃદ્ધિશાળી હશે, તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ જાતિઓના આત્મધાત ૨૩ જનસંખ્યા વધવાને સંભવ છે ખરે, પરતું જનસંખ્યાની અસંખ્ય વૃદ્ધિથી જે સમાજ ઉપર આપત્તિએ આવે છે, તેને રાકવી એ પણ અગમબુદ્ધિનું કામ છે. પ્રાચીનકાળમાં ભારતના સાથી ગ્રીસ દેશના નેતાઓ-ક્રીટ, સેાલન, પીડન, પ્લેટ અને અરસ્ત વગેરે-તે પણ બાળકાની ઉત્પત્તિ સમાજના હાથમાં રહું અને નિઃસીમ જનવૃદ્ધિ થાય નહિ તે માટે પ્રયત્ન કરવા પડયા હતા. પ્લેટાએ સ્વતંત્ર રાજ્યાની સ્વતંત્ર પ્રજાનાં મનુષ્યા અને નિવાસસ્થાનાની સંખ્યા ૫૦૪૦ નક્કી કરી હતી. એ સખ્યામાં વધઘટ થવા ન પામે તેનેા પ્રબંધ કરવાનું કર્તવ્ય રાજ્યના પ્રશ્નોંધકર્તાનું હતું. પિતાને જો એકથી વધારે પુત્ર! હેય તે તેમને તે પુત્રવગરનાંને આપી દે અને પુત્રી હાય તેા પરણાવી દઈ પેાતાના એકજ પુત્રને સઘળી સ ંપત્તિને અધિકારી બનાવે-અર્થાત્ પિતાના મૃત્યુ પછી કુટુંબમાં એકજ પુરુષ રહે; એવી વ્યવસ્થા કરી હતી. અધિકારીની આજ્ઞા સિવાય લગ્ન કરવું, વધારે સંતાન ઉત્પન્ન કરવાં, અમુક ઉંમર પહેલાં કે પછી સંતાન ઉત્પન્ન કરવાં, એ રાજ્યની આજ્ઞા વિરુદ્ધ વન ગણાતું અને તેમને સજા કરવામાં આવતી. અધિકારી મારફત સર્વોત્તમ ખાળાને નગરની બહાર બાળઉછેરના ખાસ કામમાં રોકાયલી દાઇઓને ચાંપવામાં આવતાં અને અયેાગ્ય-રાગી બાળકાને માટે કઠેર નિયમ હતા કે તેમને ગાઢ જ`ગલમાં જમીનમાં દાટી દેવાં ! પ્રાચીન આ ની પદ્ધતિ પણ કંઈક એવીજ હતી. ત્યારે પણ સતાન ઉપર માતાપિતાના અધિકાર નહાતા. તે વખતે બાળક માટેા થાય કે તરતજ માતપિતા તેને ઉપનયન આપી ગુરુકુળમાં સાંપતાં હતાં, કે જ્યાં દેશભરના ઉચ્ચ કાર્ટિના વીતરાગી મહાત્માઓને નિવાસ હતા. ત્યાં તે મહાપુરુષા તેમની રુચિ, પ્રારબ્ધ, શરીર સોંપત્તિ, જીવન અને બળ વગેરેનુ વૈજ્ઞાનિક નિરીક્ષણ કરીને તેમને અનુકૂળ શિક્ષણ આપતા અને અંતે તેમની પાકી ઉંમરે તેમના ગુણકર્માંની પરીક્ષા લઈને મન, વચન અને કર્માંની ગતિને તે જે પ્રકારે સમાજસેવામાં લગાવી શકે તેમ હોય તે શ્રેણી(વ)માં તેને દાખલ કરતા હતા. સામાજિક સુંદરતા અને પ્રેમ કાયમ રાખવા માટે આ કેવી સુંદર પતિ હતી ! રાજા અને રક દરેકનુ બાળક ગુરુકુળમાં ગયા સિવાય રહી શકતું નહિ અને બધાને પેાતાના કુળની મેટાઇના ત્યાગ કરી ભ્રાતૃભાવથી વિનમ્ર બનીને ગુરુસેવા અને ભિક્ષાદ્વારા વિદ્યોપાર્જન કરવુ પડતુ હતું. આજે કેટલાં અનાથ બાળકે ગલીએ ગલીએ ભીખ માગતાં ફરે છે! તેમને ઘરની સ્ત્રીએ તથા દુકાનના દુકાનદારા કૂતરાંની પેઠે હડધૂત કરે છે અને તેમના લાડકડા છે.કરાએ રબડી-મલાઇ ખાઈને એઠા પડીઆએ તેમના તરફ ફેંકીને એકાદ લાત અને એકાદ ગાળ ચેાપડી દે છે ! તે વખતે આ રાક્ષસી દૃશ્ય નહતુ. કાઇ બાળક બારણે ઉભા રહી મધુર સ્વરથી કહેતા કે 'મત્તિ વિજ્ઞાન્તેદિ' (માતા ભિક્ષા આપે!) એટલામાં તે પ્રત્યેક ગૃહિણીની છાતીમાં દૂધ ઉભરાઇ આવતુ તેને તરત સ્મરણ થતું કે, તેના પુત્ર પણ આવી રીતે કયાંક મતિ મિક્ષાન્તેદિ (માતા ભિક્ષા આપે,) એમ કહેતા હશે. તે દોડીને તેને પેાતાનાજ પુત્રની પેઠે સકારતી અને ધરમાં જે ક! હાય તે તેને આપી તેનું સ્નેહપૂર્વક બહુ માન કરતી. અહે। કેવી એ સ્વર્ગીય જાતીયતા હતી ! કેટલું વહાલભર્યું સંગઠન હતું! કયાં ગયા એ કાળે અને કયાં ગયા એ ક્રમ! ! સોંપત્તિમાં ઉછરેલા શ્રીકૃષ્ણ અને દરિદ્રભૂતિ સુદામાજીની એ અલૌકિક મિત્રતા શુ' ગુરુકુળપ્રણાલીસિવાય સાવિત હોઈ શકે ખરી ? એ ક્રમ પલટાઇ ગયા. મનુષ્ય સંસારમાં જન્મીને સંસારનું અન્ન ખાય છે, એટલે સંસારના તે ઋણી છે અને પેાતાના પ્રતિનિધિસ્વરૂપ યેાગ્ય પુત્રને સંસારડ઼ી સેવામાં રજુ કરીને તે ઋણમુક્ત થાય છે. પુત્ર’ શબ્દના એજ અર્થ છે. ઋણમુક્ત કરનાર પુત્રજ હાય છે. એટલા માટેજ સંતાન ઉત્પન્ન કરવાનાં હાય છે. પુત્રને જન્મ આપી, યથાશક્તિ યાગ્ય બનાવીને ગુરુને સોંપી દેવા અને સાંસારમાં સન્માનપૂર્વક રહેવાને યેાગ્ય થતાં તેને સ કંઇ આપી દઇને પેાતે વાનપ્રસ્થ થવુ, એ પ્રાચીન પદ્ધતિ હતી. પરંતુ જ્યારે મનુષ્ય સ્વાના કીડા બની ગયે, પેાતાની વૃદ્ધાવસ્થામાં સુખ આપશે એવી લાલસાથી સંતાનને પાળવા લાગ્યા, એટલે માણસની શક્તિ અત્યંત હલકી, નીચ અને નકામી થઇ ગઇ; અને તેનું પ્રત્યક્ષ ફળ અમારે એ ભાગવવું પડયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શુભસંગ્રહ-ભાગ પાંચમ કે, અમારા દેશના લોકો ઘણી મોટી સંખ્યામાં હોવા છતાંયે સંસાર સમક્ષ કંઈ લેખામાં જ ગણાયા નહિ. જર્મનીના ૬ કરોડ, ઇગ્લેંડના ૪ કરોડ અને ક્રાંસના ૫ કરોડની જેટલી કિંમત છે તેના પચીસમા ભાગની પણ અમારા ૩૧ કરોડ મનુષ્યની નથી. અમે તદ્દન નકામાં, બેદાં, પોચાં, કાયર અને પાજી બાળક પેદા કરી રહ્યા છીએ, કે જે સંસારમાં ઓછામાં ઓછા દરે વેચાય છે અને હવે તો તેમને એ રીતે પણ નથી ખરીદતા. અહા ! કેટલા બદની વાત છે, કે જેનાં ચરણ ચૂમીને સંસાર પિતાને સૌભાગ્યશાળી માનતે હતો, તેનાં સંતાનો આજે કંઈ ગણત્રીજ નથી ! પ્રત્યેક વસ્તુનું મૂલ્ય ત્રણ બાબતો ઉપર અંકાય છે –ઉપયોગિતા, ટકાઉપણું અને સુંદરતા. આપ એક ઘડિયાળ ખરીદવા જશે તે વખત આ૫વામાં, ખરાપણામાં, સુંદરતામાં અને ટકાઉ તે જેટલી સારી હશે તેટલી વધુ કિંમત પડશે. હવે આપણાં સંતાનો આ કસોટીએ કેવાં ઉતરે છે તે આપણે જોઈએ. પહેલી ઉપયોગિતા . દરેક બાબતમાં–ગમે તે શારીરિક બળસંધી કે માનસિક, ભારતવાસીઓને સંસારમાં સૌથી છેલ્લું સ્થાન મળે છે, અને કે ઉત્તમ સ્થાન આપ્યું તે તેનો દુરૂપયોગ જ કરવામાં આવે છે. હું કેટલાક ગણ્યા ગાંઠયા માણસની વાત જવા દઉં છું, કે જેઓ માત્ર અપવાદરૂપજ છે અને જેમનાં દષ્ટાંતો લઈને નકામી ડીંગ મારવામાં આવે છે. સર્વ પ્રકારની માનસિક અને શારીરિક શક્તિને માટે જાતીયતા, પુષ્ટિકારક ભજન, સારાં સ્વચ્છ મકાન, લાભની આશા, નિશ્ચિત મન અને સ્વતંત્રતાની જરૂર છે, કે જે ભારતવાસીઓથી તે કેટલાય કેસ દૂર છે. જે અભાગીઆઓને સાત પેઢીથી સંડેલું અન્ન ખાતાં ખાતાં, કૂતરાં અને ભુંડથી પણ હલકી સ્થિતિમાં રહીને મેલીયા, બરોળ, ક્ષય અને શ્વાસના રાગ વારસામાં ૧ છે; તેમનાં શરીર અને મનની શક્તિઓ કયાં રહી શકે અને તેઓ તેને ઉપયોગ પણ શું કરી શકે? અમારાં બાળકોને શિક્ષણ, ભરણપોષણ, સુખે રહેવાની, કામ કરવાની કે પિતાની જાતને ઓળખવાની કશીયે દરકાર નથી; તે પછી તેઓ શું ઉપયોગી બની શકશે? અરે, હવે તો એવી સ્થિતિ થઈ પડી છે કે સંસારની સભ્ય જાતિઓમાં ભારતીય કુલીઓને પણ નાછૂટકે જ લેવાય છે. કેવી મજાની વાત કે અમારા પોતાના ઘરના મટી મેટા અધિકાર (વ્યથા, શિક્ષણ અને વિજ્ઞાન વગેરેના) બીજાઓના હાથમાં સાંપાને અમે જ્યારે તેમને ઘેર મજુરીની ભીખ માગીએ છીએ ત્યારે કુતરાંની પેઠે હાંકી કાઢવામાં આવે છે ! અમે અમારા જ ઘરમાં, પિતાના જ દેશમાં રહીને ત્રીજા વર્ગમાં મુસાફરી કરીએ છીએ, સડેલું–બગડેલું, સસ્તુ અને જાડું અનાજ ખાઇએ છીએ; આખો દિવસ પરસેવો વહાવીએ છીએ અને ભરજુવાનીમાં કૂતરાને મોત મરાએ છીએ! અને એ લાકે પહેલા વર્ગના ખાસ ડબાઓમાં મુસાફરી કરે છે, ઉત્તમ બંગલાઓમાં સ્વર્ગસુખ ભોગવે છે અને ખાતાં ખાતાં જે બચે છે, તે તેમનાં મોટાં મોટાં ખિસ્સામાં ભરીને તેમને ભાગ્યશાળી ઘરમાં લઈ જાય છે. ત્યારે અમે એમ માનીએ કે અમારું ઘર ગરીબ, નકામું અને કંઇજ કામનું નથી કે અમેજ કશા ઉપયોગના નથી ? જે ભારત દરવર્ષે સાડીબાવીસ કરોડ રૂપિયા નગદ પગારતરીકે વિદેશીઓને આપે છે, તેને જેઓ સમૃદ્ધિશાળી નથી એમ કહે છે, તેઓ જૂઠા છે. જે ભારતમાં વિવિધ પ્રકારની ખેતી, ખનિજ અને ઉદ્યોગને માટે કુદરતી સામાન છે, ઉત્તમ કેરાયેલા અને ઉમદા કેરોસીન છે, લેઠું અને લાકડાંની ઉત્તમતા જોઈને તે ઇગ્લાંડવાળાઓના મેમાં પાણી છૂટે છે; સેનું, ચાંદી, તાંબુ અને કલાઈ વગેરે રત્નોની જ્યાં ખોટ નથી, રેડિયમ પણ જ્યાં પુષ્કળ પ્રમાણમાં મોજુદ છે, તે ભારત શામાટે ભૂખે મરે છે, એ વાત શું વિચારવા જેવી નથી? સન ૧૮૦૧ થી ૧૦૨૫ સુધીનાં ૨૫ વર્ષમાં સમસ્ત ભારતવર્ષમાં ૧૫ લાખ મનુષ્યો ભૂખે મર્યાં હતાં. સન ૧૮૨૫ થી ૫૦ સુધી દુકાળનું બહુ જોર રહ્યું હતું. ૫૦ થી ૭૫ સુધીનાં ૨૫ વર્ષમાં ૫૦ લાખ માણસ ભૂખે મર્યા; પરંતુ ૧૮૭૫ થી ૧૯૦૦ સુધીમાં ૧૮ વાર તો દુકાળ પડયા કે જેમાં ૨ કરોડ માનવીઓ સ્વાહા થઈ ગયાં. તેમાંથી માત્ર છેલ્લાં દશ વર્ષ માંજ ૧ કરોડ ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ જાતિઓના આત્મધાત ૨૫ લાખ મનુષ્યેા હા અન્ન! હા અન્ન!!' કહેતાં કહેતાં મર્યાં અને તેમના અંત્યેષ્ટિસંસ્કાર ગીધ અને જંગલી કૂતરાએએ કર્યો ! જે ભૂમિ રાય શ્યામા કહેવાય છે, માતા અન્નપૂર્ણા જ્યાં સમસ્ત સંસારને ભિક્ષા આપે છે; તેજ દેશની આ કરુણ કહાણી છે! પ્રકૃતિએ આ દેશને એટલુ બધુ આપ્યુ છે કે તે પદાર્થો તેને પૂરતાજ નહિ પરંતુ સમસ્ત સ ંસારને સુખેથી મેાકલી શકાય તેટલા બધા છે. પણ તે ક્યારે ? જ્યારે અમે અમારી ઉપયેાગિતા વધારીએ અને કારરુતી, બેરિસ્ટરી અને સહેલાણીપણાને લાત મારી-ગુલામી ઉપર થૂંકીને સ્વાધીનતાનું જીવન જીવવા માંડીએ ત્યારે. આ થ ઉપર્ધાગિતાની વાત. હવે ટકાઉપણુ ધ્યેા. પૌષ્ટિક શુદ્ધ સાત્ત્વિક ભોજનના અભાવ, જન્મથી મૃત્યુ સુધીની ચાલુ ચિંતાએ, રહેવાનાં સ્થાનાની અસ્વચ્છતા અને સંસારમાં સુખી રહેવાની યાગ્યતાને અભાવ, મૂર્ખાદભરેલા અનેક કુરિવાજો, ગરબડ, નિરાશામય જીવન-એ બધાંએ ભેગાં મળીને અમાઃ જીવનને માદલુ-નિષ્પ્રાણ બનાવી દીધું છે, દુકાળ, રોગ અને ખીજા અનેક દૂષણેાથી અમે મૃત્યુની પાસે પહોંચી રહ્યા છીએ. દુકાળનાં રામાંચકારી દૃશ્યા તમે જોઇ ચૂકયા. હવે રોગથી થતાં મરણુના આંકડા જુએ. છેલ્લાં દશ વર્ષમાં પુરુષ થને તાવ, કાલેરા અને પ્લેગ, એ ત્રણ રાગોથીજ ૭ કરોડ ૬૯ લાખ ૮૫ હજાર ને ૧૫ મરણ પામ્યાં છે. આપ કહેશે કે, મરે છે તે! બધાય; પણ અમારૂં કહેવું છે કે, વખત આવ્યેનું મરવુ કાઇને સાલતું નથી, પણ જ્યારે કામ કરવાની ઉંમરમાંજ ચિતા સળગવાની નાખત વાગે, તે! અપાર દુઃખ અને મહાદુભાગ્યજ સમજવું જોઇએ. સ્વામી વિવેકાનંદ માત્ર ૯૯ વર્ષીની ઉંમરમાં ઉપડી ગયા; કૃષ્ણ સ્વામી આયર ૪૯; જસ્ટિસ તેલ'ગ ૪૮; ગેાખલે ૪૮; દાસ ૪૮ અને હકીમ અજમલખાનજી ૪૭ વર્ષની ઉંમરમાં ચાલ્યા ગયા-જાણે ૫૦ થી વધુ ઉંમરજ ભારતના નરોને માટે દુર્લોભ થઇ પડી છે ! ! ડાર્વિને પોતાની વિકાસવાદની સુપ્રસિદ્ધ ચાપડી બાવન વર્ષની ઉંમરે લખી હતી. લાડ કેલિવન ૭૮ વર્ષની ઉંમર સુધી શેાધ કરતા રહ્યા. આજે પણ એડીસન ૮૨ વર્ષની ઉમરે જગતને માટે જીવી રહ્યા છે. સસારના મહાન પુરુષો જ્યારે કંઈક પાકું કામ કરવાની યેાગ્યતા પામે છે ત્યારે તે ઉંમરે તે અમારા મહાપુરુંાનાં હાડકાં પણ ટાટાં પડી ાય છે ! ! હવે સાથે સાથે સૌંદનું પણ્ દિગ્દર્શન કરી . સૌંદર્યાં ત્રણ પ્રકારનું હાય છેઃ-શરીરનું, આત્માનુ અને હૃદયનું. શરીરના સૌંદર્યનું તે પૂછવુંજ નહિ-એક એકથી ચઢિયાતી લૂલી-લંગડી, પાતળી, કાળી, પીળા એવી ભાતભાતની માનવપ્રતિમાએ ઠેરઠેર દેખાય છે. ખીજી જાતિની કન્યાએ જ્યારે પરણવા લાયક થાય છે ત્યારે તે ઉંમરે અમારી સ્ત્રીએ ડેશીએ બની જાય છે. હવે રહ્યું આત્માનું સૌદર્યાં, કે જે આસ્તિકતા, દઢતા અને પવિત્રતાદ્વ્રારા પપ્પા આવે છે. એટલે જે દેશમાં અનેક મમતાંતર હોય, અનેક દેવતાએ પૃજાતા હોય અને કાનાય ઉપર વિશ્વાસ ન હેાય, પેાતાના પાડ જેવા દેાષાને પ્રયત્નપૂર્વક સંતાડાતા હાય અને પેાતાનાજ ભાઈની રાઈ જેવડી ભૂલને ખાતર ધક્કે મારીને શત્રુ બનાવાય; બંધુત્વ, સહૃદયતા અને સહાનુભૂતિના બદલામાં જ્યાં મારી મગાય; ત્યાં આત્માના સૌંદર્યની પ્રશંસા ન કરવી એજ યેાગ્ય છે. હૃદયના સૌદર્યનું ચિત્ર અપાર ગૃહ-ચરિત્ર છે. તે કેવું ધૃતિ, નીચ, નીચતર અને દુઃખાના 'ગર અને અત્યાચારનાં કેન્દ્ર જેવુ છે ! જો કાઇ તેવું ચિત્ર દેરી શકે તેા તે અમારા હાર્દિક સૌ ંદર્યનું ચિત્ર હશે ! જયાં આમદ ૢ સર્વ ભૂતેષુ” ના સિદ્ધાંત માન્ય હતા, ત્યાંજ પાતાની બહેન-દીકરી અને ભાઇ તથા સગાંસંબંધી અને નજીકનાજ પાડેાશીએ સાથે પશુની પેઠે વર્તવામાં આવે છે; અને તેનું પ્રત્યક્ષ દષ્ટાંત તે એ છે કે, દેશમાં અઢી કરેડ વિધવાએ છે, જેમાંની ૩૦ લાખ ૩૦ વર્ષથી નીચેની ઉંમરની છે; અને લગભગ ૧૮ હજાર તેા પાંચ વર્ષોથીયે ઓછી ઉંમરની છે. તમે જાણા છે કે તેઓ કેવી રીતે પેાતાની જીંદગી ગુજારી રહી છે? તેમાંની કાઇ તે ગુપ્ત રીતે ઠંડા નિસાસા નાખતી ભારતને રસાતાળ પહોંચાડી રહી છે,કૈાપ્ત વિધમી થઇને મુસલમાન કે કસાઇને ત્યાં જઇ પેાતાતું માં કાળુ કરે છે. દરરાજ ભ્રૂણહત્યાના અસંખ્ય કેસ થાય છે, મેટા માટા આયદારાને ઘેર પશુ પાલીસ જડતી લે છે. હું પૂછું છું કે, આ બધું શું છે ? અને તે કેાના પાપનું પરિણામ છે ? ૩. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ પાંચમે અવિવાહિત કન્યા દશ વર્ષની થતાંમાં તે તેનાં માબાપને તેની રચનામાં ઉંધ નથી આવતી. “કન્યા સમજણી થઇ છે, જમાના નાજુક છે, કળિયુગમાં મેટી ઉંમર સુધી કન્યાને કુંવારી રાખવી યોગ્ય નથી, વહુ-દીકરી ઉંમરલાયક થાય એટલે સાસરેજ સારૂં' વગેરે વા આબદાર માબાપે તે મુખેથી સદાયે સંભળાય છે. પરંતુ તેજ દીકરી જે વિધવા થઇ તે જમાનાની અસર તેના ઉપર કંઈજ થતી નથી-તેને માટે આ આબદાર માબાપાના પેટનુ પાણીયે હાલતું નથી. તેમને વિશ્વાસ છે કે, તે પ્રાર્ધ અને અટલ કમ ફળને ભાગવતી હાનીમાની એસી રહેશે. આ કેવા નીચ, નિજ, કાયર અને કસાઈપણાથી ભરેલા વિચાર છે? અને તે એવી દશામાં કે જ્યારે પિશાચી પ્રવૃત્તિના લપટ પુરુષો શિ’ગડાં વિના બળદની પેઠે તેમની આંખેામાં ધૂળ નાખીને વ્યભિચારના પાપી અભિનયેા કરતા કરી રહ્યા છે ! વિધવા તરફની આવી ઉપેક્ષાનાં પરિણામ સમાજને માટે બહુ હાનિકારક આવ્યાં છેઃ— (૧) લાખા ધરે તાળાં વસાયાં છે, કુટુમેનાં કુટુંબ પાયમાલ થયાં છે-નિર્દેશ થયાં છે; (૨) કેટલાંયે સ્ત્રી-પુરુષા ધર્મભ્રષ્ટ થને ખ્રિસ્તી કે મુસલમાન થઇ ગયાં છે; (૩) જ્ઞાતિનાં પાંચે અને મહાજનાથી અધિષ્ટત રીતે સતાવાયલાં કેટલાંયે સ્ત્રી-પુરુષા ધર્માંતે લાત મારીને વરાધીએ થઇ બેઠા છે; કેમકે આજકાલના જ્ઞાતિના આગેવાન અને પાંચે વાતવાતમાં નાતબહાર મૂકવામાં પેાતાની બહાદૂરી માને છે. જો આપ કાશી, મથુરા, અયેાધ્યા વગેરે નગરેામાં જઇને જુએ તે કેટલીયે સ્ત્રીઓ વેશ્યાએ થને પાપનાં પોટલાં બાંધી રહેલી દેખાશે. હું ૨૬ આજ દશા અસ્પૃસ્યેાની છે-બલ્કે એથીએ વધારે પતિત. સાડાછ કરેડ અસ્પૃસ્યા આપણા સમાજરૂપી શરીરમાંથી જૂદા કાપી નાખેલા અંગ જેવા પડેલા છે અને તેમના પર તેા અત્યાચારાની અવિધ થઇ રહી છે. આ સાડા છ કરોડ માનવબાલે આખા દેશમાં સમાજની એવી સેવા કરી રહ્યાં છે કે જેમના વિના આપણે ક્ષણભર પણ ચલાવી શકીએ નહિ. વરસાદની ઝડીઓમાં, ખળબળતા બપારે અને કડકડતી હીમાળી ટાઢમાં-ત્રીસે દહાડા આપણાં મળમૂત્ર માથા ઉપર ઉઠાવે છે અને તેના બદલામાં તેએ એ–ચાર પૈસા અને ઘેાડુ ઘણું એન્ડ્રુ જૂઠ્ઠું' ખાવાનું તથા ફાટેલાં ચીથરાંજ એઢવા પામે છે. આપની ઉંમર ભલેને ગમે તેટલી હાય અને અત્યજ ભલેને આપના પિતાની ઉંમરનેા હાય તાપણ તેની સાથે ગાળ વિા વાત કરવામાં તમારૂ અપમાન થઈ જાય છે. વાતવાતમાં હડધૂત કરવાથી, અપમાન કરવાથી અને હરેક રીતે હંમેશાં દબાયેલા રાખવાથી એ માનવસતાને કે જેઓ ખરું જોતાં આપણાં ભાઇબહેને છે, તેએ કૂતરાં જેવાં બની ગયાં છે. તેએ જેવી આત્મગ્લાનિ, આંતŌળા અને માનસિક કષ્ટમાં પેાતાનાં લાંબાં જીવન ગાળે છે, તેનું વનજ ન કરવું એ ઉત્તમ છે. આપને પાળેલા કૂતરા આપની સાથે ખુરશી ઉપર બેસી શકે અને થાળીમાં જમી શકે, ખાટલામાં સૂઇ શકે; પરંતુ એક અંત્યજનીશી તાકાત કે તમારા ઘરમાં આવવાનું પણ સાહસ કરે-પછી ભલેને તે આપના જેવાજ મનુષ્ય હાય અને સમાજમાં આપના જેવાજ અધિકાર ભાગવતે હાય. આપની પવિત્રતા સાચવવા માટે જેણે પોતાનાં તન,મંન અને આત્માને સદાને માટે મેલાં કર્યાં છે; જે અત્યંત હલકી મજુરી-માત્ર નિર્વાહપૂરતું- બંને પેઢી દરપેઢીથી આપના મનુષ્યત્વને સ્થાયી રાખતા આવ્યા છે; તેના ઉપર નિષ્ઠુરતા ગુજારવી એ શું પાશકતા નથી? પશુ પૃથ્થા પાસેથી દયાની ભીખ માગનારાએ તરફથી બીજી શી આશા રખાય ? તેનુ ફળ તે પ્રત્યક્ષ મળીજ રહ્યું છે. એ વર્તાયે ચમાર કે જે આપને ઝૂકી ઝૂકીને સલામ કરતા છતાં પણ તમે સીધી રીતે વાતનહેાતા કરતા; એ મેતિયા ભ`ગી કે જેની સાથે આપ ‘સાલા’ સિવાય વાત નહેાતા કરતા; તેજ હવે મિ. ટામ્સન અને મિ. જેક થઇને અક્કડ થઇને ચાલે છે અને આપને હસતા હસતા ‘સલામ સાહેબ !” કહેવું પડે છે. એજ ચમારણેા કે જેને આપ કદીયે ઘરમાં પેસવા દેતા નહિ, તે મેમ સાહેબે બનીને ખુરસીએ ઉપર ખેડી ખેડ્ડી શિક્ષિકા થઇને ભણાવી રહી છે; અને આપની કુલીન પત્ની કે બહેન-દીકરી તેનાં ચરણામાં સાદડી ઉપર બેસીને મહામહેનતે ટકકા ખારાખડી શીખે છે. કહેા, હવે તે આપના માનની ખરાખર મરામત થઇ ગઇ તે? અને કુલીનતાની પૂંછડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ જાતિઓનો આત્મઘાત ૨૨૭ ઉંચી રહીને ? હવે માનવતાનું સન્માન કરતાં શીખ્યા ખરા, પણ તે ક્યારે ? તેણે પોતાના સ્વધર્મનું બલિદાન આપ્યું ત્યારે જ! જે તે મુસલમાન કે ખ્રિસ્તી બને છે તે પાપકાર્ય હોય તો તેની જવાબદાર કહો કે આપનાં સિવાય બીજા કાને માથે છે? હું કહું છું કે, સાડા છ કરેડ મરદ માણસો પાયખાનાં ઉપર જીવ્યા કરે અને ગાળ–ખાસડાં ખાધા કરે તે તદ્દન અસંભવિત છે. મનુષ્ય પોતાનું મૂલ્ય સમજી ગયો છે, તેણે હજારો વર્ષોથી અન્યાયી ખાસડાંના મારા ખાધા છે ! હવે તે ન્યાય માગે છે, ન્યાયનું રાજ્ય પાસે છે, તેમને ન્યાય મળશે, અન્યાય અને અન્યાયી નાશ પામશે-ન્યાયી અને પીડિતો આગળ આવશેજ આવશે. • બાળકે શું ખાશે, શી રીતે ઉછરશે, કેવી રીતે શિક્ષણ પામશે; એ વિષે આપણે કોઈ દહાડો વિચાર કરતા ની. જેટલી બેદરકારીથી લગ્ન કરીએ છીએ તેટલીજ બેપરવાઈથી બાળકો પેદા કરીએ છીએ! ખરી વાત તો એ છે કે, આપણે વ્યભિચાર માટે જ સ્ત્રીઓ પાસે જઇએ છીએ અને બાળકે તે અનિચ્છાએ અને ફરજિયાતજ થાય છે. ત્યાં પછી બાળકો હૃષ્ટપુષ્ટ, સુંદર અને ઉચ્ચ ભાવનાવાળાં કયાંથી બની શકે? લોકો એમ માને છે કે, આવક ઓછી છે તેમાંથી • બાળકોને સારી રીતે શી રીતે શિક્ષણ આપી શકાય? પરંતુ સંયમનો અભાવ હોવાથીજ તેઓ પિતાની વિષયવાસનામાં મચ્યા રહે છે. પરિણામે સંતાનવૃદ્ધિ સારી પેઠે થયેજ જાય છે. જે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, તેજ દેશનાં બાળકોને આજે એ પદાર્થો દુર્લભ થઈ પડયા છે. માત્ર ૨ કરેડ પશુઓના દૂધ ઉપર ૩૧ કરોડ મનુષ્ય ગુજારો કરી રહ્યાં છે !! એટલે કે એક પશની પાછળ ૧૫ માણસ ! તે પછી માત્ર દૂધ ઉપરજ જીવનારાં બાળકોની દર્દશાનું વર્ણન તો શી રીતે આપી શકાય ? દરવર્ષે ૧૮ લાખ બાળકનું મરણ એ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એ માતપિતાઓના દુર્ભાગ્યની શી વાત કરવી કે નવ માસ ગર્ભાવસ્થાનું દુ:ખ સહ્યા પછી જેમનાં બાર્બરા જન્મીને ભૂખથી તરફડીને મરી જાય છે! ! ! આ હત્યાનું પાપ કોને માથે છે? આપણે માથે ! આપણે મા !! આપણે માથે ! ! ! જેમનું આપણે પાલનપેષણ શકતા નથી તેમને મરવાને માટે, માત્ર લોહી ચૂસવાને માટે, ઉત્પન્ન કરવાં એ મહાપાપ, ઘેર પશત્વ અને તિરસ્કારપાત્ર અસભ્યતા છે. પ્રસિદ્ધ વિદ્વાન માથસ કહે છે કે:' “જ્યારે કોઈ દેશના મનુષ્યને પિટપૂરતું ભજન નથી મળતું, ત્યારે તે દેશમાં માત્ર દુષ્કાળજ નહિ પરંતુ અનેક પ્રકારની વિટંબણાઓ ઉભી થાય છે, અનિષ્ટ રીતરિવાજે ફેલાય છે અને વ્યભિચાર-અનાચારની વૃદ્ધિ થાય છે.” આ વાત બહુ જ વિચારપૂર્વક લખાઈ છે અને એક મહાભયંકર દુર્દશાનું ચિત્ર રજુ કરે છે. ભારતવર્ષ જેવા ધર્મ પ્રધાન દેશમાં કે જ્યાં ઇરાન, તાતાર અને અફઘાનની ખુની કમ લૂંટ કરવા આવી અને અહીંની હવા લાગતાંજ ધર્મપ્રધાન (!) જતિ બની ગઈ ત્યાં નિંદ્ય વ્યભિચારની ઓછું નથી પણ વૃદ્ધિ છે; અને તેનું નગ્ન સ્વરૂપ તો એ છે કે, દેશમાં લગભગ પોણા પાંચ લાખ સહીઓ ખુલમખુલ્લા વેશ્યાનો ધંધો કરે છે; અને તેમની વાર્ષિક આવક લગભગ ૬૨ કરોડ રૂપિયા છે! આ ગણત્રી માત્ર એ વેશ્યાઓની છે, કે જેમણે ખુલ્લમખુલ્લા વેશ્યાને ધંધો લખાવ્યો છે. એ સિવાય અગણિત સ્ત્રીઓ ગુપ્ત વેશ્યાવૃત્તિ અને બહારના દેખાવને ખાતર બીજો ધંધો કરતી હોય છે ! એ ૬૨ કરોડ રૂપિયાની ભયંકર રકમ તરફ દષ્ટિ ફેંકવી જોઈએ ! આ ભયાનક રકમ દરવર્ષ ગરીબ દેશની અ૯૫ કમાણીમાંથી વસુલ કરીને તે આપણને શું આપી રહી છે-કે, ચાંદી, . ગરમીનાં દર્દો, પ્રમાદિ ધાતુવિકારનાં દર્દો અને વિવિધ પ્રકારની બેઆબરૂ ! ! આ ૬૨ કરોડ રૂપિયાનું વાર્ષિક વ્યાજ લગભગ પોણાચાર કરોડ રૂપિયા થાય છે. ભારતવર્ષમાં બાર વર્ષ સુધી જે આટલી વસ્યાઓ ચાલુ રહી, તો લગભગ સાડાત્રણ અબજ રૂપિયા (1) કમાશે કે જેનું વ્યાજજ માત્ર એટલા સમયમાં પ૦ કરોડ ઉપર થાય છે. . જે દેશમાં ૪૦ વર્ષની અંદર ૧૭ દુકાળ પડ્યા અને તેમાં દોઢ કરોડ (!) માણસો ભૂખે તરફડીને મરી ગયાં છે; જે દેશમાં દરવર્ષે ૧૦ લાખ, દરમાસે ૮૬ હજાર, દરરોજ ૨૮૮૦, દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શુભસંગ્રહ–ભાગ પાંચમ કલાકે ૧૨૦ અને દર મિનિટે બે મનુષ્યો “હાય અન્ન : હાય અન્ન !!' કરતા મરી રહ્યા છે, જેની સરેરાશ આવક ૧૬/ છે, જ્યાં ૫૦ લાખ ભિખારી ઘરઘર ટુકડા માગી ખાય છે, જ્યાં ૧૦ કરોડ ખેડુતે એક ટંક લૂખું સૂકું ખાઈ લઈને ગુજારો કરે છે ત્યાં !) વેપાએ ૬૨ કરોડ (!) રૂપિયા પોતાના દેહ, સૌંદર્ય અને માન-આબરૂને વેચીને દરવર્ષે લૂંટી રહે છે; અને જેઓ પિતાને શાહુકાર અને એમને નાદાન રંડીઓ કહે છે, તેઓ પિતાની આબરૂ, આરોગ્ય, ધર્મ અને માનવતાને દેશવટો દઈને આવડી મોટી રકમના ખેલ ખેલે છે; તે દેશ શું કહી પણ ગુલામીમાંથી છૂટશે? આથી ભયંકર અને દુઃખદ વાત બીજી શી હોઈ શકે ! ! વ્યભિચારનું આ એકજ રૂપ હોત તો કદાચ સંતોષ માનત ! બે કરોડ અને ૬૨ લાખ વિધવાઓ કે જેઓ લગભગ મૂર્ખ દશામાં છે તેમના તરફ પણ નજર ફેક્યા સિવાય અમે રહી શકતા નથી. તેમને “જીવતાં ભાગ્ય ફૂટી ગયું, નસીબમાં એજ લખાયું હતું” એવા ૨વા નુખ દર્શાવીને શાંત કરવાના પ્રયત્નો થાય છે. સેતાન પંડયા-પુરોહિત, ઘરના નોકરો અને બીજાઓની પ્રપંચજાળમાં તેઓ ફસાઈને ભાગ્યમાં આ પણ હતું'' એમ કહીને અનંત પાતાળમાં ડૂબી જાય છે ! ! આ ગુપ્ત વ્યભિચારનાં સેંકડો સ્વરૂપ ઉત્પન્ન થાય છે. કોઈ પોલિસમાં પકડાય છે. ઘણાં ખરાં તરતનાં જન્મેલા બાળકો ફાંસે દઈને કે ગળે ખીલો મારીને મારી નાખેલાં ગલીઓમાં, ગટરોમાં, ખાડાઓમાં કે ખાળકૂવામાં પડેલાં મળી આવે છે. અનેક કુલીન સ્ત્રીઓ તીર્થોમાં વેશ્યાઓ બનીને રહે છે. મોટાં મોટાં ઉચ્ચ કુળોની વહૂઓ ખુલમખુલ્લા ને કરો સાથે વ્યભિચાર કરતી જોવામાં આવી છે. ઘણાખરા રાજાઓના સેક્રેટરી, શેઠના મુનીમ, કામકાજ કરનારા અને અમલદારોના નોકરો માલિક મરતાં જ તેમની સ્ત્રીઓના વહીવટમાં શેઠની ગાદી સંભાળે છે. પછી વૈદ્યરાજ, ડોકટરો અને હકીમોનો સફેદ પડીકીઓ સે સે અને બસો નસોમાં ઉપડી જાય છે. તેમને બાળબચ્ચાંને પાળવા પોષવાને સારો રોજગાર હાથ લાગી જાય છે. કયાંક કયાંક તે પિતા, માતા અને ભાઈ સુદ્ધાં આવી પડીકીઓની શોધમાં ભમતાં હોય છે ! બેંર ખરીદવા જવાની પિઠે તેઓ રૂપિયાની થેલીઓ કેડે બાંધી બાંધીને ફર્યા કરે છે. એ સિવાય અંતિમ ઉપાયેદ્વારા ખેલ ખતમ કરવાની પણ ઘણે ભાગે જરૂર પડ્યા જ કરે છે! ઇગ્લેંડ, જર્મની અને ફ્રાન્સમાં આવાં અભાગી બાળકને જન્મ આપવાનાં સ્થાન હોય છે. ઈગ્લેંડમાં ૫ વર્ષમાં બે લાખ, કાન્સમાં સવાચાર લાખ અને જર્મનીમાં ૧૧ લાખ બાળકે વ્યભિચારથી જન્મ પામે છે.. આ સમસ્ત સંસારને સર્વ પ્રકારની શિક્ષા--સહાયતા આપનારા ભારતવર્ષનું વેત મને ભયંકર રૂપ છે. જે જમાનો આવી રહ્યો છે, સમસ્ત વિશ્વની શક્તિઓમાં જે સંધ શું ચાલી રહ્યું છે; તે જોતાં કાણું કહી શકે તેમ છે કે, ભારતવર્ષ અચલ રહી શકશે? અને એ ૧ શું બનવું અશકય છે કે, સંસાર તેને બોદ, રોગી અને મુડદાલ સમજીને તેના ઉપર દયા લાવીને તેને એમ ને એમ છેડશે; કેમકે વર્તમાન સભ્યતાના સૌથી ઉચ્ચ ધર્મ એ છે કે, શક્તિ હોય તે જ વે નહિ તો મરી જાએ. તે શું ભારતની એ મહાન જાતિ એ રીતે મરશે? ત્રીસ કરોડ જનતાવાળા ભારતવર્ષના એ હૃષ્ટપુષ્ટ નવજુવાન પુત્ર ! સ ધાન, સાવધાન ! તમે આત્મઘાત કરી રહ્યા છે. તમે તમારી જાતે જ મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ભા રહે, સમજે, જીવો અને આ મહાન જાતિને જીવન આપે ! સભ્ય સંસારમાં રહીને, સભ્ય રાજ્યની પ્રજા બનીને, સભ્ય ગણાઈને માત્ર હૅટ-કેટ પહેરવાથી, અંગ્રેજી બોલવાથી, ઉભાઉભા કૂતરવાથી, સિગારેટ પીવાથી અથવા મડમ સાથે લગ્ન કરવાથીજ સભ્યતાની મોદીનું સ રક્ષણ નહિ કરી શકા! આ તો મારનો પીછો ખેસીને કાપડાની ચાલ ઉપર જગતને હસાવવાના ચાળા છે. આ તો એક જાતનું વગર પૈસાનું નાટક ભજવાઈ રહ્યું છે ! આવશ્યકતા તે જાતીય સંગઠનની, આત્મજાગૃતિની અને આપણા જ સારૂપને સુધારવાની છે. સંગઠન કરે, તમારી જાતને ઓળખો અને નિર્બળતાને દેશવટો આપી સર્વ ને સજજ થાઓ! (સપ્ટેમ્બર-૧૯૨૮ના “દ”માં મૂળ લેખક-શ્રી ચતુરસેનજી શાસ્ત્રી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ મે' આનંદ ९१ - स्वर्ग में आनंद (૧) ઉસ દિન સ્વસ મેં બડી ચહલ-પહલ રહી. સભી એર સ્વર્ગીય આત્માએ પ્રપુલ્લિત થી. દેવતાઓ, દૈવિયાં ઔર અપ્સરાએ મે એક વિશેષ પ્રકાર કા ઉત્સાહ ઔર ઉલ્લાસ થા. સ્વ' કે વિભિન્ન સર્વોત્કૃષ્ટ વિભાગેાં મેં સભી દૃિશ્ય આત્માએ અપને-અપને મંગલ કાર્યો મેં વ્યસ્ત થી; કિ ંતુ દેવરાજ ઈંદ્ર સબસે અલગ અપને અખાડે મેં વિહાર કર રહે થે. તને હી મેં વીણા બજાતે હુએ નારદ આયે. ઉનકી વીણા મે કાઇ સામ્યયાગાગાન ખજ રહા થા, જિસક઼ી ઝંકાર સમસ્ત વિશ્વ-બ્રહ્માંડ કા ગુંજાયમાન કર રહી થી, નારદ મસ્ત હૈ! કર નાચતે થે ઔર વહી ગાન બજા રહે થે. કઈ દેવતાઓ ને ઉનકા અભિવાદન કરતે હુએ કહા-‘કહિયે, નારદ દેવ ! આજ તેા આપ ભી ડે. આ દાન્મત્ત હૈા રહે હૈ!' ૨૯ નારદ ને ગગ‚ કંઠ સે કહા“ખસ, અબ થાડા સમય ઔર રહ ગયા હૈ. પૃથ્વીસેક કે મનુષ્યાં તે સમય કા માપ જૈસા અપને ડિયાં ઔર ઘટા સે કિયા હૈ, ઉસકે અનુસાર તમારે “પ્રિય સખા” કા આને મેં ચેાવીસ ધટૈ કી દેર હૈ, કિંતુ હેમારે મહાકાલ કી કુછ હી ક્ષણેાં મેં વહુ ‘દૌડતા હુઆ હમારે પાસ આ જાયેગા.’ સ્વર્ગ કી અપ્સરાએ તે મચલ કરનારદ સે પૂછા-કિંતુ પ્રજા! બહુત દેર હુઇ, આપકે લિયે તે! કુછ હી ક્ષઙ્ગ હૈ, પર હમેં જેસે તે। યહ મહાકાલ કુછ ભી હૈંગતા હુઆ માલૂમ નહી હેાતા; હમારા વધુ ‘પ્રય સખા' કયાં દેર કર રહા હૈ?'' સબ દેવતાઓ ન, દૈવિયાં ને ઔર અપ્સરાઓ ને નારદ કા ઘેર લિયા, “આપ પૃથ્વીમંડલ સે ધૂમ કર આ રહે હૈંડુમારે ‘પ્રિય સખા’કા ભી સાથ કર્યેાં ન લાયે ? હમારા વહ જિતેંદ્રિય મિત્ર આને મે કયાં વલંબ કર રહા હૈ ? ઉસકા મહાવ્રત કુછ ખંડિત તેા નહી હૈ। ગયા ?” નારદ ને ખણુ કંધેપર રખ લી, કુષ્ઠ મુસ્કુરાયે ઔર ફિર ખેલે−‘નહીં, ઉસકા મહાવ્રત ત્રિકાલ મેં ભી ખંડિત નહી હૈા સકતા. વર્ષ વીરાત્મા મહાકાલ કી સમસ્ત ક્ષણાં મેં સત્યાગ્રહી સામ્યયેાગી ગાન નિર ંતર ઉસી ભક્તિ સે ગાતા રહા હૈ, જૈસે ધ્રુવ ઔર પ્રહલાદને ગાયા થા. અરે ! સ્વયં મહાકા ભી ઉસકી ચારપાઇ કે પાસ ખડા હુઆ કઇ દનાં સે કિંકર્તવ્યવિમૂઢ સા હૈા રહા હૈ-મૃત્યુદેવ યમરાજ હર ઠહર કર ઉસકી એર કદમ બઢા રહે હૈ.” યહાં પર નારદ કુછ હર ગયે, ઔર ફિર બાલે–યમરાજ તે જે ખાત મુઝસે કહી; મૈં ઉસે સુન કર અવાસા રહ ગયા.’ વહુ કૌનસી બાત યમરાજ ને કહી ?” સબ દેવતાઓ ને ઉત્સુકતાપૂર્વક પૃષ્ઠા નારદ ને ગંભીરતાપૂર્ણાંક કહા‘યમરાજ મુઝસે ખેાલે, કિ પૃથ્વી પર કે દુરાચારિયાં ઔર પાપિયાં કે પ્રાણ લેતે-લેતે મુઝે અપના યમદંડ ઋતના કલુષિત માલૂમ હુઆ, કિ ઉસે લે કર સવીરામાં કે સામને જાને કા સાહસ નહીં પડા. મેં વહ કલુષિત યમદંડ લે કર કઇ બાર લૌટા, ઔર હર બાર યહી સાયતા, કિકિસ પ્રકાર ઇસે શુદ્ધ ઔર પવિત્ર કરૂ' ? ફિર, સહસા મુઝે મા મોંદાકિની કા ધ્યાન આયા, ઔર અતીત કાલ કે બાદ મૈંને અપને યમદંડ કા મા કી વિશુદ્ધ ધારા મેં સ્નાન કરાયા. વહુ પવિત્રતા કે. પ્રતાપ સે પ્રદીપ્ત હૈ। ઉડ્ડા. વહી પવિત્ર યમદડ લિયે યમરાજ ઇસ સમય ઉસકી ચારપાઇ કે નિકટ ખડે હૈં, તે। ભી સકુચા રહે હૈં, કુતિ હેા રહે હૈ. ઔર ઉસકી અભૂતપૂર્વ તપશ્ચર્યાપર મુગ્ધ હૈા રહે હૈ. યમરાજ મત્રમુગ્ધ કી તરહ ઉસકે તપ કી લીલા ઐસે દેખ રહે હૈં, જૈસે કાઇ આનંદૅત્સવ દેખતા હૈ......... દેખા, દેખા ! અબ ઉસકી ૬૩ દિન કી તપસ્યા કહા—“ઔર યમરાજ અપના વહી પવિત્ર યમદંડ લિયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમાપ્ત હુઇ ” ઉસકી એર નારદ ને ઉચ્ચ સ્વર મેં ધીરે-ધીરે બઢ રહે હૈ, www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે યમરાજ કા ઈતના સાહસ નહીં હૈાતા કિ ઉસસે આંખેં ભી મિલાયે-પર કવ્યપાલન કે લિયે ઉન્હાંને આંખમૂદ કર અપના યમદડ ઉસ પર ચલા હી દિયા હૈ. અા નશ્વર શરીર સે ઉસકી આત્મા મુક્ત હૈ। ગયી ઔર અબ વહ જિસ વેગ સે સ્વર્ગ કી એર આવેગી, વે સબ તુમ દેખાગે!” યહ કહતે હુએ નારદ ને દેવતાઓ કા નીચે દિખાયા ઔર ખેલે–“દેખે, ઉસકે વિયેાગ સે પૃથ્વી કૈસા વિલાપ કર રહી હૈ, સચમુચ પંચતત્ત્વ કે મેાહમય તંતુ મેં ખડા વિકાર ભરા હૈ. ઇસી કારણ પૃથ્વી કે તરતલ મેં વિષાદ ઔર વિલાપ સમાયા હૈ; કિંતુ જો પરમજ્ઞાની, ચૈાગીશ્વર, તત્ત્વાં કે તંતુએ કે સારહીન તથા નાશવાન સમઝ કર, ભક્તિપૂર્વક સદા ધૈર્યવાન ખના રહતા હૈ; વહી જીવનમુક્ત આત્મા હૈ, વહી આત્મા મેાહ કે સમસ્ત અંધા કે તાડ કર દાવે કે સાથ સ્વર્ગ મેં પ્રવેશ કર સકતા હૈ.' ' દેવિયાં કે સાથ દેવતાગણ નીચે દેખ દેખ કર આશ્ચય કરતે રહે, સખને આનંદ સે હઁસ કર કહા—હમેં પૃથ્વી કા વિલાપ કરના અચ્છા લગતા હૈ, વહ અપને દવતી પુત્ર કે લિયે જિતના હી આર્ત્તનાદ કરતી હૈ, ઉતના હી હમેં સુખ મિલતા હૈ.” નારદને કહા—હાં, તુમ્હે' કયાં નહીં. અચ્છા લગેગા ? તુમ લેાગ તે પૃથ્વી કી દિવ્ય આત્મા સે અપની સભાએ શેાભિત કરેગે; પર ઉક્ ! માતા વસુધરા કા વિલાપ મૈં દેખ નહીં સકતા! દેખા, ઉસ પ્રિય-યતી કે સ્વર્ગારાહણુ સે ભારતમાતા વિક્ષિપ્તસી હૈા રહી હૈ. મુઝે જા કર ઉસે સાંત્વના દેતી હૈ! અબ મૈં બિદા હાતા હૂઁ.'' નારદ સ્વ° સે વિદા હુએ ઔર વાયુમડલ મેં આ કર અતર્ધાન હૈ। ગયે. (૨) સ્વર્ગોં મેં કાલાહલ હુઆ, સભા દેવતા પ્રસન્નચિત્ત હા કર ઉત્સુક થે. સભી દેવિયાં ઔર અપ્સરાએ રંગબિરંગે ફૂલેલં સે અપને સજાયે વ્યાકુલ હા કર તિલમિલા રહી થી. ઇતને હી મે' ચિ'તાગ્રસ્ત ઈંદ્ર અપના સિહાસન સે નીચે ઉતરે- અપને અખાડે કે ત્યાગ કર બાહર આયે ઔર અન્ય દેવતાઓં સે ખેાલેઃ–“આજ બહુત સમય કે બા; મેરા સિંહાસન ક્રિ કાંપ ઉઠા, જિસસે મુઝે ભય માલૂમ હુઆ કિ મેરા સિંહાસન લેને કે લિયે કાઇ મહાન ચેગી કઠિન વ્રત કર કે યહાં સ્વર્ગ મેં આ રહા હૈ. ઉસકા દમન કરને કા દિ કાઇ ઉપાય હેર તા ખતા, ઔર મેરે સ્વ કા મેરે લિયે બચાઓ.'' એક દેવતા ને કહા–આપ ધબરાયે' નહી; વહુ ન કાઇ શત્રુ હૈ, ન સાધારણ પ્રાણી હૈ— ન ત્રિશંકું હૈ; જો આપકે સ્વર્ગ કે સિંહાસન છી લાલસા સે આ રહા હૈ ઔર આપ ઉસકા સહજ હી મેં દમન કર દેગે, ઐસે ઐસે અસંખ્ય સ્વ ઔર અખિલ વિશ્વ બ્રહ્માંડ કા રાજસિહાસન ભી ઉસ મહત્ આત્મા કે લિયે તુચ્છ હૈં.’' દૂસરે દેવતા ને ઇંદ્ર કા સાવધાન કરતે હુએ કહા-આપ તે અપને અખાડે મે મસ્ત રહતે હું હમ લોગોં કા અપને દિવ્ય જ્ઞાન કે દ્વારા બહુત પહેલે હી યહ માલૂમ હા ચૂકા હૈ,કિ પૃથ્વીપર કા એક મહાન તપસ્વી આ રહા હૈ-ઉસ દિન આકાશ કા એક નક્ષત્ર ભી ટ્રેટ કર ગિરા થા, જિસને સૂમડલ નીચે વાયુમડલ કા પ્રકાશમાન કર દિયા થા. દેખિયે, વહુ વાયુમંડલ જો સદા અધકાર સે આચ્છાદિત રહા કરતા થા, દસ સમય ભી કૈસા પ્રકારમાન હેા રહા હૈ. ઇંદ્ર ને વિસ્મય સે કહા-હાં, સચમુચ નીચે વાયુમ`ડલ કૈસા પ્રજ્વલિત હૈ ગયા હૈ ! ક્, મૈં બહુત હી એખબર રહેતા .” ઇતને મે' હી ઈંદ્ર ભગવાન મૂર્તિ સે અપને અપને રથપર બૈઠે, ઔર સારથિ સે એટલે— “મેરા રથ સૂર્ય કે નિકટ લે ચલે !” ઇચ્છાગામી રથ ઇંદ્ર કા લિયે સૂર્ય કે નિકટ પહુંચા. અબ ઇંદ્ર ને અપને સહસ્ર ચક્ષુ સે સ્પષ્ટ દેખા—અગ્નિશિખા કી તરહ પ્રજ્વલિત કાઇ આત્મા અત્યંત તીવ્ર વેગ સે પૃથ્વી સે વાયુમાંડલ ફી એર ચલી આ રહી હૈ. ઇંદ્ર ને સૂર્ય સે પૂછા−“હુ કૌન ાિઇ સે ચલા આ રહા હૈ ? દેખા, અગ્નિકી તરડ પ્રવ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ મેં આનંદ ૨૨૧ લિત ઉસ આત્મા ને તે અબ વાયુમંડલ મેં ભી પ્રવેશ કિયા.” સૂર્ય ને કહા–“વાયુમંડલ કો તે વહ કુછ હી ક્ષણે મેં બેધ દેગા; હિર, વાહ મેરે મંડલ મેં ભી પહુંચેગા.” ઈક ને આશ્ચર્ય સે પૂછા-“ક્યા કહા ? તુમ્હારે મંડલ મેં ભી પહુંચેગા ?” સૂર્ય ને ગંભીર હો કર કહા-“હાં, ઔર સૂર્યમંડલ બેધ કર વહ સામને કે દ્વાર સે સ્વર્ગ મેં પ્રવેશ કરેગા-જિસ દ્વાર સે કિ ધ્રુવ, પ્રલાદ, દધીચિ, સુકરાત, ઈસા આદિ ને પ્રવેશ કિયા થા!” ઇંદ્ર ને કહા–“આશ્ચર્ય હૈ! દે, દેખો ઉસને વાયુમંડલ સમાપ્ત કર દિયા, ઔર અબ સચમુચ સૂર્યમંડલ કે સમીપ પહુંચ રહા હૈ. મુઝે આશ્ચર્ય હૈ કિ સૂર્યમંડલ બેધ કર સ્વર્ગ પહુંચનેવાલા યહ કૌન દિવ્ય આત્મા હૈ, જિસકે વેગ કે સામને પ્રચંડ પવન કા વેગ ભી પીછે રહ ગયા ! પવન કે પરાસ્ત કર કયા અબ વહ વાસ્તવ મેં સૂર્ય કે ભી પરાસ્ત કરેગા ?” “નિશ્ચય હી મુઝે પરારત કરેગા' સૂર્ય ને કુછ સગર્વ હો કર કહા “ઔર ઇન પરાજય સે મેં ધન્ય હોઉંગા. ઉસે માર્ગ દેને કે લિયે આજ મુઝે અપના પ્રકાશમય વક્ષસ્થલ ફાડ દેના હોગા. હે દેવ ! ઉસકે નિમલ સ્પર્શ સે મેરા મંડલ આજ ફિર બહુત દિન કે બાદ એક બાર પવિત્ર હોગા!” - ઇંદ્ર ને કહા-દેખે, વહ આયા ! વહ આયા ! બસ, મૈ અબ ચલે ! મેં દસ તીક્ષણ તેજ કે સામને ઠહરના નહીં ચાહતા !” યહ કહતે હુએ મુંહ લટકાયે હુએ ઇંદ્ર વહી સે ફિર અપને સ્વર્ગ કે લૌટ ગયે. ઈધર વહ પ્રદીપ્ત અગ્નિશિખા અનંત વેગ સે સૂર્યમંડલ કે બેધને લગી. સૂર્ય કે ઉસ મહાપ્રકાશિત મંડલ મેં વહ અગ્નિશિખા અસંખ્ય ગુણ પ્રકાશ રખતી થી. ધીરે-ધીરે રાયમંડલ ફટને લગા, ઔર વહ પ્રદીપ્ત અગ્નિશખા ઉસ પ્રકાશ કે મહાસાગર મેં તરતી ઔર ઉતી હુઈ ચલી જા રહી થી. કુછ હી ક્ષણે મેં ઉસને સૂર્યમંડલ ભી પાર કર લિયા. ઇસકે બાદ વહ અસિ શિખા જિસ દિવ્ય મંડલ મેં હેંચી, વહાં પૂર્ણ શાંતિ ઔર શીતલતા થી. ઈસ સમય સ્વર્ગ સે અસંખ્ય પુષ્પ કી વર્ષા હુક', ઔર વહ અગ્નિશિખા ઉન ફૂલો સે લદી હુઈ સ્વર્ગ કે દ્વારપર પહુંચ ગઈ. સ્વર્ગ કે ફાટક મારી ફૂલ સે સજે છે, સ્વર્ગ કી સ્વર્ણસઢિયાં ફર્લો સે લદી થી. સમસ્ત દેવતાઓ કે સાથ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્વાગત કે લિયે તૈયાર છે; ઔર સમસ્ત ઋદ્ધિસિહિયાં ભી મૌજા થી. સ્વર્ગ કી અપ્સરા મંગલ-ગાન ગા રહી થી ઔર ફૂલ બરસા રહી થી. અગ્નિશિખા કી તરહ પ્રદીપ્ત આત્મા કે પહંચકે હી સ્વર્ગ કા દ્વાર એક વિચિત્ર પ્રકાશ સે આલોકિત હે ઉઠા. દેવતાઓને ઉસે હાથે હાથ સાદર સ્વર્ગ મેં પહુંચાયા. કિસીને કહે- “યહ ઈશ્વરીય દૂત હૈ.” કિસીને કહા–“યહ સાક્ષાત મૂર્તિમાન યોગ હૈ !” કિસીને કહા-“યહ ગ કા ભી પ્રાણ હૈ ઈસી સમય સ્વર્ગ કી તપોભૂમિ સે ધ્રુવ, પ્રલાદ, દધીચિ, સુકરાત, ઇસા, મસૂર, હકીકરાય, મેપિની ઔર અનેક દિવ્ય આત્માઓ ને “સ્વાગત” ધ્વનિ કે સાથ પ્રવેશ કિયા. - “આઓ, હમારે પ્રિય સખા ! હમ સબ ઉત્સુકતાપૂર્વક તુમ્હારી બાટ જેહ રહે થે.” યહ કહતે હુએ વે સબ ઉસ પ્રજવલિત આત્મા કે સંઘને ઔર ચુંબન કરને લગે. બહુતેરી અક્ષરાએ ફૂલોં કી માલાઍ લિયે આયી ઔર ઉસ પ્રજ્વલિત આત્મા કે ચાર એાર ઘૂમ-ધૂમ કર નાચને લગ; બહુત દેરતક વે નાચતી રહી. - ફિર ઉન અપ્સરાઓ ને ઉસ પ્રજવલિત આત્મા કે સાથ વિહાર કરને કી બાત સાચી. એક પરમાં સુંદરી સ્વર્ગીયા દેવી ને ઉસ પ્રજ્વલિત આત્મા કે સ્પર્શ કરના ચાહા, પર વહ સ્પર્શ ન કર સકી. ઇતને મેં સબ દેવતા હંસ પડે. વિષ્ણુ ઔર મહેશ ને એકસાથે ઉન અપ્સરાઓ સે કહા “હ કોઈ અશ્વમેધ યા રાજસૂયયજ્ઞ કરનેવાલા તુચ્છ ચક્રવર્તિ સમ્રા થડા હી હૈ, જે તુમ (૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શુભસગ્રહ-ભાગ પાંચા ઇસકે સાથ વિહાર કરને કા સુખ લૂટેાગી ? ક્યા ધ્રુવ, પ્રહ્લાદને ભી કભી તુમ્હારે સાથ વિહાર કિયા હૈ ? ચે પરમ યાગી સદા અપને અંદર સમાધિ લગાયે રહતે હૈ, જો દેવલ સાક્ષાત્ નારાયણુ કા દર્શીન કરને પર ભંગ હાતી હૈ. ઇસ લિયે હૈ અપ્સરાઓ ! તુમ્હે નિરાશ હા કર લૌટના હેાગા.” અપ્સરા તે ચિઢ કર કહા− ઈન યાગિયાં કે મારે હમારી મટ્ટી પલીદ હૈ. દિવ્ય આત્માઓ કા આલિગન હમારે લિયે અસભવસા હૈ! ગયા હૈ.” દંતને મે' હી સ્વર્ગીક ઉંચી સીઢી સે નારાયણ અપની પ્રિયા લક્ષ્મી કે સાથ ઉતરતે હુયે દિખાઇ દિયે. નારાયણ તે લક્ષ્મી સે કહાઃ—દેખા પ્રિયે ! મેરે કંસ બૃદ્ અંગ કા એક પવિત્ર અશકિતની પવિત્રતા કે સાથ, જ્યાંકા ત્યાં પવિત્ર રૂપ મે` ઉપસ્થિત હુઆ હૈ. મુઝે બડા સુખ હૈ, ઔર મૈં બહુત હી પ્રસન્ન હૈં કિ પૃથ્વી કે પાપાચાર કી કાલિમા ઉસે લેશમાત્ર સ્પર્શી નહી’ કર સકી હૈ.' લક્ષ્મી તે કહા——ડાં, ભગવન્ ! મેં આપકે ઉસ પવિત્ર અ'શ કે પહિચાન ગયી હૈં. ઔર મૈં સ્વયં ઉસ તરફ ઐસી ખિ`ચા રહી હૈં', જૈસે આપકી હી એર મેરા આકણુ ઢા રહા હૈ.” લક્ષ્મી કે સાથ નારાયણુ નીચે સ્વર્ગ કે પ્રશસ્ત કુંજ મેં પહુચે ઔર ઉસી સમય યતીન્દ્રનાથ દાસ કી વહ પ્રજ્વલિત આત્મા ભગવાન કે ચરણાં સે લગ ગયી. ઉસ પવિત્ર યુતિ કે સ્પર્શી સે નારાયણુ કા કાંતિમય શરીર ઔર ભી પ્રકાશિત હા ઉઠા નારાયણુકા સદા પ્રસન્ન રહનેવાલા મુખ આનંદ સે ખિલખિલા ઉઠ્ઠા, ઉસી સમય સમસ્ત લેાકાં ઔર દિશાએ મે ભી એક દિવ્ય પ્રકાશ ફેલ ગયા—અખિલ બ્રહ્માંડ પ્રકાશિત હા ગયા ! નારાયણ ને યદ્રષ્ટી આત્મા કૈ અપની હથેલી પર રખ લિયા, ઔર ફિર ઉસે સુધ કર અપને કંઠ સે લગાયા. લક્ષ્મી ને બીચમે વાંધા દે કર કહા—આપકે અંગ કી સેવા મેરે હાથેાં મેં હૈ, ઈસ લિયે અપને ઇસ અંગ કે મુઝે બી આલિંગન કર દીજિયે.' નારાયણ ને પ્રસન્નતાપૂર્વક યતીવ્ર કી પ્રદીપ્ત આત્મા લક્ષ્મી કે સુષુ કી, ઔર ગભીર ધ્વનિ મેં ખેલે--‘જો અશ મુઝસે પૃથક્ હા કર માયામેહ કી કાલિમા સે કલુષિત હા જાતા હૈ, ઉસકે લિયે મેં ચિ ંતિત રહતા ; કિંતુ મેરા અંશ ખિના પૂર્ણ` પવિત્રતા પ્રાપ્ત કિયે મુક્તિ તક પહુંચ નહી. સકતા. મેરા જો અંશ ચાહે જિસજીવ કે રૂપ મે' ઉત્પન્ન હેા, પર જડવાદી મલાક મે' જો અપને શરીર કા મેહ ન કરે, જો સુખદુ:ખ કી સમસ્યા મે ન ઉલઝે, જો અનાચાર ઔર અન્યાય કા સહન ન કરે, જો સમસ્ત સ્વાર્થી સે ઉદાસીન ખન કર ઔર કર્રયાગ મેં પ્રવીણ રહ કર ન તિ હતા હૈ, ન શેક કરતા હૈ ઔર ન મેરે ધ્યાન કે સિવા કાઇ ઇચ્છા હી રખતા હૈ, જિસને શુભાશુભ કલેોં કી ચિતા ભી ત્યાગ દી હૈ, વહી મુઝે પ્રિય હૈ. જો દયા, સમતા ઔર સહાનુભૂતિ કે ઉચ્ચતમ સિદ્ધાંતેમાં મે' સંતુષ્ટ રહતા હૈ, જો ઇંદ્રિયોં કા વશ મે` કરી કે ઉનકી તુચ્છ લાલસાએ કી અવહેલના કરતા હૈ, વહી પૃથ્વી પર પેા હા કર દૃઢ નિશ્ચયવાલા હૈ। સકતા હૈ; વહી સત્ય, પુણ્ય ઔર ધ કા ઠીક તત્ત્વ ભી સમઝ સકતા હૈ; ઉસે ન કભી કામક્રોધ સતાતા હૈ ઔર ન વહ કભી મેહલેાલ કે ચક્કર મે' ક્રૂ'સતા હૈ. વર્ષ માનાપમાન યા નિદા–સ્તુતિ પરવાહ નહીં કરતા. વહી યાગિયાં મે', ત્યાગિયાં મે ઔર ભતાં મે શ્રેષ્ઠ હૈ ઔર મૈં ઉસીકા પ્યાર કરતા દૂ મેરા યહ યતીવ્ર ઐસા હી પ્યારા હૈ—અપને ઈસ બિલ્લુડૅ હુયે અંશ કા પુનઃ આલિંગન કર કે આજ મૈં પરમ સંતુષ્ટ . માનવી શરીર ધારણ કર કે ભી જો અમરત્વ પ્રાપ્ત કરને કા ગૂઢ રહસ્ય નહીં ભૂલતે, વહી સરલતાપૂર્ણાંક મુઝતક પહુંચ સકતે હૈ.' યહ કહતે હુએ નારાયણ ને યતદ્ર કી આત્મા કા પુનઃ સ્પર્શી ક્રિયા. લક્ષ્મી ને ઉસ પર પુષ્પ બરસાયે. સારે સ્વ` મે આનંદોત્સવ હને લગા. દૈવિયાં ઔર અપ્સરા કે મગલ-ગાન સે સ્વર્ગ ગૂંજતે લગા !! (‘હિંદૂપંચ”ના એક અંકમાં લેખકઃ-શ્રી. વિશ્વભરનાથ છજ્જા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ સતીધર્મનો મહિમા ९२-सतीधर्मनो महिमा ઘણા લોકોને–પુરુષોને જ નહિ પરંતુ સ્ત્રીઓને પણ-પિતાની અથવા બીજી સ્ત્રીઓ ઉપર એ છે વિશ્વાસ હોય છે અને તે એટલી હદ સુધી કે મહાત્મા ચાણકયજીએ તે એટલે સુધી લખી માયું છે કે “વિ વાલે નૈર કર્તવ્યઃ સ્ત્રy us; a[> એમાં તે શંકા જ નથી કે માણસનું પતન થાય છે ખરું, પરંતુ આ ઉદાહરણ શું કાઈ સમગ્ર જાતિને માટે યોગ્ય છે ? મને વધારે અનુભવ નથી કે હું આ વિષયમાં ખાત્રીપૂર્વક કહી શકું કે “સ્ત્રીઓ ઈચ્છે તો પોતાના સતીત્વના બળથી ઇકમાં પુરુષોને દંડ દઈ શકે તેમ છે.'' તાપણું હું એટલું કહેવાને તે તૈયાર છું કે, જે કન્યાએ તે કુસંસ્કારોની ગંધ સરખી પણ ના લાગે તો મેટા ભાગે તેઓ સાધવી અને સાચી પતિવ્રતાઓ બની શકે તેમ છે. કોઈ પણ ઉત્તમ કાર્યમાં જ્યારે માણસ લાગે છે ત્યારે પછી તો તેને પરમાત્મા પણ સહાય કરે છે. પતિવ્રતા સ્ત્રીઓની અનેક વાતો સાંભળવામાં આવે છે કે જેમાં એમ દર્શાવવામાં આવે છે કે, તેમના પતિવ્રત ધર્મના પ્રભાવથી અગ્નિ પણ ઠંડો પડી જતો. જેમકે – એક સમયે રાજા ભોજ પ્રજની સ્થિતિ જાણવા માટે પોતાના રાજ્યમાં છુપે વેશે ફરતા હતા. એક જગાએ તેઓ જુએ છે તો એક સ્ત્રી પોતાના પતિની સેવામાં મગ્ન છે અને તેના છોકરો પાસેનાજ અગ્નિકુંડમાં પડીને હસી રહે છે. આ દશ્ય જોઈને રાજાને ભારે આશ્ચર્ય થયું. પ્રાતઃકાળે સભામાં જતાંજ રાજાએ પ્રશ્ન કર્યો કે –“તારાનáન વંશતઃ '' અગ્નિ ચંદનના જેવો શીતળ કેમ થઈ ગયે હશે? જેટલા સભ્યો હાજર હતા તે બધા અવાક થઈ ગયા; કાળદાસમાં અનુમાનશક્તિ વિશેષ હતી. તેમણે વિચાર્યું કે, પતિવ્રતાના ભયસિવાય અગ્નિ શિતળ ન થઈ જાય, એમ વિચારીને તેમણે જવાબ આપે કે – "सुतं पतन्तं प्रसमीक्ष्य पावके न बोधयामास पतिव्रता सा। तदार.वत्तत् पतिभक्ति गौरवा द्रुताशनश्चंदन पंकीतलः ॥" રાજા ભોજે રેવો જોયો હતો બરાબર તેજ ઉત્તર કાળીદાસે આપો. એટલી હદ સુધી પતિવ્રતાનો યશ લાયલે હતો કે કાલિદાસે અનુમાનથીજ ઉત્તર આપી દીધો. આ વ્રત જનસમાજની સંમજણમાં તે અવશ્ય કઠિન માલમ પડે છે. શું પ્રત્યેક સ્ત્રીને પણ આ વ્રત કઠિન માલમ પડે છે? શું પરમાત્માની સૃષ્ટિમાં કોઈ એવી પણ સ્ત્રી છે કે જે પોતાના પતિપ્રત્યે તિરસ્કારની દ્રષ્ટિથી જુએ અને પરપુરુષમાં નેહ રાખે ? બેએક ઉદાહરણ સાંભળીને મારા ચિત્તમાં એ વિચાર આવ્યો કે, મહાત્મા તુલસીદાસજીએ કહ્યું છે કે, પતિવ્રતા સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમણે પ્રત્યેકનાં લક્ષણ પણ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે – ઉત્તમ કે બસ અસ જીય માંહી; સપનેહુ આન પુરુષ જગ નાહીં; મધ્યમ પરપતિ દેખૈ કેસે, ભ્રાતા પિતા, પુત્ર નિજ જૈસે. નિજ કુલ લાજ સમુઝિ જે રહહીં, નારી નિકૃષ્ટ સત્ય કવિ કહહીં આ તો થઈ કથા. હવે વહેવારની વાત. મને જે કંઈ યાદ છે તે લખું છું. લોકો કહ્યા કરે છે કે, બાત્મિક બળ ઓછું હોય છે. ખાસ કરીને દષ્ટ અને મૂર્ખ લોકોને મુખેથીજ આવી વાતો નીકળે છે, કે જેમણે વીર સ્ત્રીઓની વાતોજ સાંભળી નથી. તેઓજ સ્ત્રીઓનાં હૃદયને દુર્બળ દર્શાવે છે. શું એ વાત જૂઠી છે કે, લંકામાં, વૈદેહીએ રાવણને કહ્યું હતું કે - અધમ નિલજ લાજ નહીં તો હીં, સૂને હરિ આનેસિ શઠ મેહીં. શું આ થોડા બળનું કામ છે, કે જ્યાં લાખો રાક્ષસરાક્ષસીઓ હાજર હોય ત્યાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શુભસંગ્રહ-ભાગ પાંચમે રાજાની સ્ત્રી આ પ્રમાણેને ધુત્કાર સંભળાવી શકે? ભલે કઈ એમ કહે કે, એ તે જાનકીમાતા હતાં. તેમના જેવી સ્ત્રી હોવીજ મુશ્કેલ છે. પરંતુ હું એ માનવાને તૈયાર નથી. ભલે તેમાં મારી અજ્ઞાનતાજ ગણાય. હું તે કહીશ કે, પ્રત્યેક સ્ત્રી જાનકી થઈ શકે છે. એમાં તે શંકાજ નથી કે, સંસ્કારજ મનુષ્યને ઉચ્ચ યા તે નીચ બનાવે છે. માતા જાનકીજીના સંસ્કારો જનકજી જેવા પિતાજી પાસે રહીને એવાજ દઢ થયેલા હતા. દરરોજ તે સવાર, સાંજ અને દિવસની પ્રત્યેક ક્ષણે એક શુદ્ધ પવિત્ર અને ત્યાગી ઋષિના વ્યવહારને જોતાં હતાં અને એ જ કારણે તેમના આત્મામાં એ જાતનું બળ આવી ગયું હતું. જ્યારે સંસ્કારના પ્રતાપે જનકનંદિનીને સ્વભાવ આવો ઉત્કૃષ્ટ બની ગયો, તે શું કન્યાઓના સ્વભાવ પણ એવા બનાવવા પ્રયત્ન કરવામાં આવે તે ન બને અને અમે પણ કંઇ કપૂર નથી કે ગરમીરૂપી દુષ્ટોને જોઈને જ વરાળ થઈ ઉડી જઈએ. અમે મલાઈની બરફી પણ નથી કે દુછજનો અમને ખાઈ જાય; પરંતુ અમે તે પથ્થર છીએ, વજ છીએ, અમે હિમાલય પર્વત છીએ, અમે દુષ્ટોને માટે તે દુર્ગાદેવીએ છીએ. શી મગદૂર છે કે કોઈ દુષ્ટ અમારી સાથે દુર્વ્યવહાર કરે. હા, આજકાલની અવસ્થા જોઇને તે અવશ્ય આશ્ચર્ય થાય છે. પરંતુ માતાઓ અને બહેન ! ભલેને આપણે લેખિકાઓ થઈએ કે ભાષણ કરતાં શીખીએ, પરંતુ એ નિંદાઓ દૂર કરવી મુશ્કેલ છે. જ્યાં સુધી આપણે આપણી શક્તિઓની ઓળખાણ ન કરી લઈએ ત્યાં સુધી આપણું જીવન નિરર્થક છે. ખરેખર, આપણે આપણામાં રહેલી શક્તિઓનો સાક્ષાત્કાર કરીને અન્ય બહેનોને પણ તેમનામાં રહેલી શક્તિઓને જાગૃત કરવામાં મદદ કરવી જોઈએ, કે જેથી કોઈ પણ માણસ આપણા તરફ ઉંચી આંખ ન કરી શકે. આપણામાં ભારે શક્તિ છે. આપણે પણ ઉકેયીની પેઠે ચાલતા રથ રોકી શકીએ તેમ છીએ. કૌશલ્યાની પેઠે રામ જેવા પુત્રો ઉત્પન્ન કરી શકીએ તેમ છીએ. રાજકુમારીની પેઠે અકબર જેવા મહારાજા પાસે હાથ જોડીને ક્ષમા મંગાવી શકીએ તેમ છીએ. હત્પર્ય કે, આપણે આપણા બળથી એ દેવીઓની પેઠે જ સર્વ કાંઈ કરી શકીએ તેમ છીએ. હાલમાં આપણું બહ પતન થયેલું છે, તેમાંથી જાગ્રત થવું જોઈએ. હવે વધુ ઘોર નિદ્રામાં પડી રહેવાની જરૂર નથી. આપણે બહુ “અબળા” બની ગઈ છીએ. અવે તો આપણે “સબળા” બનવું જોઈએ અને પુનઃ પ્રાચીનકાળની દેવીઓના જેવી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એજ પ્રાચીન માતાઓની પુત્રીઓ છીએ કે જેમનાં નામ-કામ આજપર્યંત પ્રસિદ્ધ છે. જાગો, જાગો ! એ બહેને! હવે અબળા રહેવાનો સમય ચાલ્યા ગયે છે. નિબળને માટે આ જગતમાં હવે સ્થાન જ રહ્યું નથી. બહેને ! હવે તે શક્તિના અવતારસમી રણચંડી બનવાની અને પ્રેમ-શૌર્યની સાક્ષાત પ્રતિમાઓ બનવાની ઘડી આવી પહોંચી છે. જાગો, જાગે એ બહેને ! અવશ્ય જાગ્રત થાઓ ! ! “જાગ્યા વિના કદિ ભારતલલના, ભારત કદિએ જાગશે ના, જાગો ના.” (“સ્ત્રીધર્મશિક્ષક” ઉપરથી) શ, - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ મુક્તિમાર્ગના મહાજન ९३-मुक्तिमार्गना महाजनो (દેશને માટે પ્રાણ આપનાર, દેશહિત માટે જીવન કુરબાન કરનાર, સતત યત્નશીલ રહેનાર બે વીરપુંગનાં જીવન) ૧-રેમ નગરની અમૂલ્ય સંપત્તિ-એક જુવાન રોમના ઇતિહાસમાં આ એક ઘટનાનો ઉલ્લેખ છે. એક સમયે રામમાં ભારે તોફાન થયું. દિશાઓ વાદળાઓથી છવાઈ ગઈ, પ્રચંડ પવન વાવા લાગે, કાન ફાડી નાખે તેવા મેઘગર્જનાના કડાકા સંભળાવા લાગ્યા, પ્રકૃતિએ ભીષણ રૂપ ધારણ કર્યું, વિધુતના ચમકારા થવા લાગ્યા, ભારે અવાજ થતામાં જમીનમાં એક મોટી ફાટ પડી અને મેટો ખાડે જણાય. નાગરિકે આ બનાવથી એટલે કે દેવી પ્રકોપથી ગભરાટમાં પડયા. કેટલાક સૂચના કરી કે, આ દેવી કેપને શાંત કરવા માટે શા શા ઉપાય યોજવા જરૂરના છે, તે આપણે આપણું ધર્મયાજક અને ભવિષ્ય ગણકને પૂછીએ. આ નિર્ધાર કરી તેઓ સર્વ ધર્માધ્યક્ષ પાસે ગયા. તેણે ગણતરી કરીને નાગરિકેને કહ્યું કે “હે રોમ નગરના સજજનો ! તમે જે વસ્તુને અતિમૂલ્યવાન અને વહાલામાં વહાલી ગણે છો, તેને એ ખાડામાં હેમશો એટલે તે આપોઆપ પૂરાઈ જશે. રામના નાગરિકે પાસેથી ભારેમાં ભારે બલિદાન દેવવર્ગ માગે છે.” પછી સૌએ સુવર્ણના ઢગ એ ખાડામાં નાખવા માંડયા; પણ ખાડો પૂરાયે નહિ. અમૂલ્ય અલંકાર એમાં હેમી દીધા. પણ ખાડે હતો તે ને તેજ ઉડે રહ્યો. બહુમૂલ્યવાન રત્નરાશિ એમાં ઠાલવી દીધે; છતાં ખાડે પૂરાય શાનો? હવે નાગરિકે વિમાસણમાં પડ્યા. શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા. એટલામાં એક નવયુવક ત્યાં આવી પહાંએ; તેની આંખોમાં અપૂર્વ તેજ હતું; મુખપર આહલાદની છટા નાચતી હતી. તેને અશ્વ થનગન કરતે નાચતો હતો. ઘેડે થોભાવી ત્યાં એકત્ર થયેલા મનુષ્યોને તેણે હાસ્યયુક્ત મધુર સ્વરે પૂછ્યું: “આપ બધા અહીં શા માટે એકઠા થયા છે? આપ સર્વ શાની વિમાસણમાં પડ્યા છો?” એક વૃદ્ધ પુરુષે પ્રત્યુત્તર આપ્યો “હે યુવક ! આપણી રામ નગરીપર આજે દેવને પ્રકાપ ઉતર્યો છે. તે કેને નિવારવા માટે રોમના નાગરિકે અહીં એકઠા થયા છે અને પિતાની મૂલ્યવાનમાં મૂલ્યવાન વરતુઓને ભોગ આપે છે કે જે વડે આ ખાડા પૂરાઈ જાય.” તે યુવકે મિત હાસ્યથી જવાબ આપ્યો કે “અલંકારો એ કાંઈ રામના નાગરિકોની આદરની વરતુ નથી; અઢળક ધન કે રત્નરાશિ એ કાંઈ રોમની ખરેખરી સમૃદ્ધિ નથી; રેમનું વહાલું ધન, રોમની આદરની વસ્તુ, રેમની પ્રિયતમ અને મૂલ્યવાન સામગ્રી તેના યુવકે છે.” એટલું બે લી તે યુવક પોતાના થનગનતા અશ્વસહિત તે ખાડામાં કૂદી પડો ને કહેવાય છે કે તરત જ તે ખાડે પૂરાઈ ગયો. યુવાવસ્થા ખરેખર લોકોત્તર વસ્તુ છે. મદાંધ માતંગની માફક નિરંકુશ, શૌણભદ્રની માફક દુધર્ષ, પ્રબળ કામના પ્રબળ પ્રભંજનની માફક પ્રચંડ, નવવસંતની પ્રથમ મલ્લિકા કળિની માફક કોમળ, ભરવીની સંગીતલહરિની માફક મનોહર, જવાળામુખી માફક ઉછુંખલ છે. દેશહિત માટે ઝટવું, દેશના ક૯યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવું, મુક્તિના મેદાનમાં વીરની માફક ઘૂમવું, જનની જન્મભૂમિ માટે આત્મોત્સર્ગ કરતાં પણ પાછા ન હઠવું, એ યુવકેનેજ સાધ્ય છે. યુવકેજ દેશનું કલ્યાણ સાધી, મુક્તિમાર્ગે અન્યને પ્રેરશે. હું ગુજરાતના વીર યુવકે! જાગે, દેશમાં વ્યાપેલી નવચેતનાને ઉત્સાહથી વધાવી મુક્તિમાર્ગે વળો. જુઓ, અન્ય દેશનાં સંતાનેએ માતૃભૂમિ માટે શાં શાં બલિદાન આપ્યાં છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ૨–સ્ટૈન્કા રાજન–ઝારશાહીના પ્રથમ શત્રુ નરકેસરી ટૈન્કા રાજીનના જીવનના પ્રારંભના બનાવે! કાળના અનત ગર્ભમાં લુપ્ત થયા છે. એને જન્મ ક્યાં થયા, તેનાં માપિતા કાણુ હતાં, કેવાં હતાં, એ નિશ્ચયની કહેવું ધણું કઠિન છે. રૂશિયાના ઇતિહાસનાં પાનાંમાં તેની ઉજવળ ખાળલીલાનેા વૃત્તાંત તે નથી. એ ઉતિશીલ પરાક્રમી વીરના ઉદાર ચિરંતને રશિયાના રાષ્ટ્રીય જીવન સાથે લેશ પ! સૉ નથી; એમ દર્શાવવાને ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યા છે. પ્રક્ષેાભનના ગુલામ પક્ષપાત લેખકાએ, એ પ્રજાહિતૈષી નરના આદ ચરિત્રને સુવર્ણાક્ષરે લખવાને બદલે કાળુ અને કર્લી ત ચીયું છે. શક્તિશાળીની પ્રસન્નતા મેળવવાને માટે આ આદર્શ વીરના આદર્શો ચરિત્રપર કવ નાખવામાં આવ્યા છે, અને તેને ક્લુષિત આંકવામાં કઇ મા રાખવામાં આવી નથી. એ પણે ત્યાં પણ આપણા ઇતિહાસનાં પાનાં, વિદેશીઓને હાથે કે તેમની કૃપાપર ટુકડા ખાનારને હાથે શું કલંકિત થયાં નથી? મહાન રાષ્ટ્રસ સ્થાપક શિવાજીને લૂટારા, ડુગરી ઉંદરડા કે ન્યાયશીલ અને પ્રજાપ્રિય મીર કાસિમને ખડખાર કહેનાર ઇતિહાસકારોના શુ આપણે અહીં પણ ટાટા છે ? ૨૩૬ રૂશિયન વિદ્યાર્થી પોતાના દેશના ઇતિહાસનું અધ્યયન કરતા જ્યારે રામેના વંશના ઝાર એલેકઝીસના રાજતકાળ સુધી આવી પહેાંચે છે, ત્યારે ઇ. સ. ૧૬૪૫ થી ૧૬૬ માં દેશમાં ભારે ખડ થયાં હતાં, એમ તેને જાય છે. એ ખડખાર ટાળી કે દળનેા નાયક એક નાસ્તિક લૂટારા સ્ટેનીકન રાજીન હતા, એમ ઇતિહાસમાં જણાવવામાં આવે છે. આ સ્ટેન કેનનું ઘૃણાસૂચક નામ સૈન્કા હતું. એના હાથ નીચે લૂંટારૂઓની એક મેટી ટુકડી હતી. એ ટે.ળાની મદદથી સૈન્કા નિરપરાધી લેાકેા પર અત્યાચાર કરતા હતા. વસ્તીવાળાં ગામપર પે! મારી, લૂંટી લઇ તેને ઉજ્જડ કરતા હતેા. ચુપકીદીથી છુપાઇને તે ગામપર ચી જઇ લૂંટફાટ કરતે હતે. આખરે એને પકડવામાં આવ્યેા. અને તેને ઠાર શિક્ષા ફરમાવવામાં આવી. જ્યારે એને એનાં કર્માંની પૂરેપૂરી સજા મળી ગઇ ત્યારે તેને જીવતાં તેના શરીરના ટુકડેટુકડા કરી મે.સ્કામાં મારી નાખવામાં આવ્યા. અને મુખ્ય દેવળમાંથી ધર્માધ્યક્ષે એવી ધાષણા કરી કે તે નાસ્તિક, ધર્મદ્રોહી અને દેશદ્રોહી પાપી પુરુષ હતા. આજ પણ એનું નામ લેતાં રૂશિયનાનાં હૃદય ભયથી કાંપી ઉઠે છે. આ પ્રમાણે સ્ટેન્કાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર રૂશિયન બાળકાને શાળામાં શીખવવામાં આવતું હતું, અને તેની સાથે એવા પણ યત્ન કરવામાં આવતા હતા કે, સૈન્યા પ્રતિ બાળાનાં મનમાં ઘૃણા ઉત્પન્ન થાય; પણ એમ એક પવિત્ર વ્યક્તિને કાલિમા લગાડવા જતાં એવા લે.કેના હૃદયની મલિનતા તેમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. સૂર્યની સામે ધૂળ ફેંકવા જનારને પહેલાં તે પોતાના હાથ મેલા કરવા પડે છે, એટલુંજ નિહ પણ એ ધૂળ પાછી તેનાજ માં પર આવી પડે છે અને તેનીજ આંખે એ ધૂળથી પૂરાય છે. એક માણસ ની સામે ધૂળ ઉરાડે તે તેથી કાંઈ સૂર્ય ઢંકાતા નથી; તેમ સૈન્કાના પવિત્ર જીવનપર સ્વાથી લેખકાએ ગમે તેવાં કલકા લગાડવા છતાં સત્ય વાતને તેઓ છુપાવી કે દખાવી શક્યા નથી. સ્ટેન્ડા એક એવા અદ્ભુત ક`વીર હતા કે એના જીવનની પ્રત્યેક ધટના જાતીય જીવનની અમૂલ્ય સંપત્તિ છે. એને બડખેાર, લૂંટારા કે દેશદ્રોડી કહેવા એ સત્યને અસત્ય કે મિથ્યાપ્રલાપ કહેવા સમ!ન છે. રશિયાનાં સર્વાં બાળક એના નામનેા ઉચ્ચાર કરતાં હતાં. એથી વધારે એની લેાકપ્રિયતાનું બીજું ઉદાહરણ શું જોઇએ ? એના સમયમાં જનતા એને દેવદૂત માનતી હતી. શિયાના રાષ્ટ્રીય સ`ગીતમાં અને દેશનાં ભજનેમાં એના ગુણ ગવાતા હતા. નોકરશાહીએ કરાડે! પ્રયત્ન કર્યાં, પણ સ્વૈન્કાનું નામ લેકના હૃદયમાં કાતરાયું હતું તે રજમાત્ર પણ ભૂંસી નાખી શકાયું નહિ. સ્વેચ્છાચારિણી ઝારશાહી વિરુદ્ધ સામુહિક વિદ્રોહને પ્રથમ ઝુડા ઉડાવનાર વીર કાઝાક સ્ટેન્કાજ હતો. એ એના બાહુબળનાં પરાક્રમ હતાં. એ વીરના એક હુંકારમાત્રથી રામેનેક વંશનું રાજ્યસિંહાસન ડગમગી ઉઠયું. આવા એક વીરપુંગવતે ખડખાર, લૂંટારા કહી તેના ચિત્રને કાલિમા લગાડનાર લેખકાએ વાસ્તવિક રીતે તે પોતાનાં મુખતેજ કાળાં કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગના મહાજન ૨૩૭ ઉપર જણાવ્યું તેમ સ્ટેન્કા રાજીનના બાલ્યકાળની બીનાઓ ઉપલબ્ધ નથી. તેને જન્મ ઉરચ કઝાક વંશમાં થયો હતો. તે ધર્મિષ્ટ અને દયાળ સ્વભાવનો હતો. પ્રાર્થના માટે તે નિયમિત રીતે દેવળમાં જતો હતો. એક વીર દેશભક્તમાં જે ગુણે હેવા જોઈએ તે સર્વ ગુણ અને ક્ષણે તેનામાં હતાં. અત્યાચારી અને પ્રજાપીડક નોકરશાહી અમલદારે તેનામાં યમને સાક્ષાત અવતાર જોતા હતા પરંતુ દીન અને દુ:ખીજન તો તેને દયાનો અવતાર માનતા હતા. એમ કહેવાય છે કે, ઈ. સ. ૧૬૬૧ માં ઠેકઠેકાણે ધર્મ મંદિર બંધાવતાં લોકોએ તેને જે હતો. આ સિવાય જમ્મી માણસે અને દર્દીઓને માટે તેણે સેંકડો ઈસ્પિતાલો બંધાવી હતી. આવા ઉદાર અને પ્રજાહિતીને ચાર અને લૂંટારે કહે, એ મિથ્યા પ્રલાપ નહિ તો બીજું શું ? ઈ. સ. ૧૬ ૬૧ ની પૂર્વેનું સ્ટેનકાનું જીવન વિગતવાર જણાતું નથી. તે સમયે તેનું જીવન દેવાલય, ધર્મશાળા, ઈસ્પતાલ અને વિશ્રાંતિભવન બંધાવવામાં વ્યતીત થતું હતું. એના જીવનને ઉષ:કાલ આ પરોપકારનાં કાર્યોમાં જ જતા હતા, એમ સ્પષ્ટ જણાય છે. આ સમયે સને એક્ત કરવા માટે (કલીપ્રથા નષ્ટ કરવા માટે) ચળવળ શરૂ થઈ. આ સાળ મી શતાબ્દિને મધ્યકાળ હતો. રશિયામાં સ-ખેડ-કલીપ્રથાને લીધે પ્રજા દિવસે દિવસે અત્યાચારન ભાગ થઈ પડતી હતી. કુલીઓના માલિક તેમના પર જાતજાતને ત્રાસ વર્તાવતા હતા. કલીસ્વામીઓની ઉચ્છખલ વૃત્તિથી જનતા ગભરાટમાં પડી હતી. આવી સ્થિતિમાં જે થવું જોઈએ તે થયું. દિનપ્રતિદિન વધતા જતા અત્યાચારની પીડા એટલી હદે પહોંચી કે, પ્રજાની સહનશીલતાની સીમા ઉલ્લંધન કરી ગઈ. કુલીપ્રથા વિરુદ્ધની ચળવળની લહર દેશમાં ઉઠી અને એ લહર ભીષણ તેફાનમાં પરિણામ પામી. રૂશિયામાં આ વખતે એક બીજું આન્દોલન પણ ચાલુ હતું. આ આન્દોલન એટલા માટે અસ્તિત્વમાં આવ્યું હતું કે જેથી રૂશિયામાં તે વખતે પ્રચલિત ધર્મ અને ધર્મમંદિરના કાનમાં ફેરફાર થાય. આ ચળવળ ત્યાંના પાદરીવર્ગે ઉભી કરી હતી, અને તેમાં તેમને એક પ્રકારનો સ્વાર્થ હતો. સાધારણ જનતા આ ચળવળની વિરુદ્ધ હતી. પાદરીઓનો પોકાર અને બળ જબરું હતું, એટલે લોકાને અવાજ દબાઈ જતા અને તેમનું કોઈ સાંભળતું નહિ. આખરે પાદરીવર્ગ એ કાનુનોમાં ફેરફાર કરાવવામાં ફતેહમદ નિવડ. પેટ્રીઆક નીકળે તો અન્ય નિયમોમાં પણ થાડે છેડે ફેરફાર કરાવી નાખ્યો. આ ફેરફાર કરેલા નિયમે છપાવી સ્થાયી કરવામાં આવ્યા. લોકે તેને અનાદર ન કરે અને તેનું યથાર્થ પાલન કરે તે માટે પાદરીવર્ગે રાજ્યશક્તિનો આશ્રય માગ્યો. ઝાર એલેકઝીસને પ્રાર્થના કરવામાં આવી કે, એ નિયમોના પ્રચાર અને પાલનને માટે રાજ્ય તરફથી ઘોષણા કરવામાં આવે. ઝારે શાહી ફરમાન કાઢયું કે, જે કાઈ માણસ આ નવીન સંશોધિત યમને નહિ માને કે તેનો ભંગ કરશે તેને ધર્મ મંદિરમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. પ્રજામાં અસંતોષ તે હતો જ તેમાં ઝારના ફરમાને અગ્નમાં વૃતાહુતિનું કામ કર્યું વળી ના. પ.પને પણ આ ફેરફાર ચિકર ન હતા. ના. પોપ અવકુમના નેતૃત્વ નીચે પ્રજાના એક મોટા પક્ષે એ નિયમો સ્વીકારવાની ના પાડી. જે લોકોએ આ નિયમનો અસ્વીકાર કર્યો તેઓ રાસ્કાલિનીકી એટલે કે અપરિવર્તનવાદી કે પુરાણું મતના નામે ઓળખાવા લાગ્યા. રાસ્કાલિનીકી પક્ષનું કહેવું એવું હતું કે, જેમ આપણા વેદમાં કે કુરાનમાં વધારો, ઘટાડે કે ફેરફાર થઈ શકે નહિ તે પ્રમાણે પ્રચલિત ધર્મ જે જ હતો તેની અમુક ક્રિયામાં ફેરફાર કે વધારો થઈ શકે નહિ. ગમે તેમ પણ પ્રજાએ અત્યાર સુધીમાં ઘણું ઘણું સહન કર્યું હતું અને હવે એથી વિશેષ સહન કરવા તૈયાર ન હતી. અત્યાચારથી સંતસ અને પદદલિત પ્રજા ઉત્તેજનામાં આવી જાગૃત બની; ઉપરની ઘટનાએ આગમાં પવન ફુકવાનું કામ કર્યું. રાખ હતી તે ઉડી ગઈ; કેયલા સળગી ઉઠયા; - સફ-ગુલામ-કુલી. + પાપ-રોમન કેથલિક સંપ્રદાયને વરિષ્ઠ ધર્માધ્યક્ષ. આપણે ત્યાંના શ્રી. કાંકરાચાર્યના જેવો ધર્મગુરુ; પણ સંપત્તિ અને સત્તા તેનાં વિશેષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ mononum ૨૩૮ - શુભસંગ્રહ-ભાગ પાંચ સર્વત્ર કાન્તિની આગ ભભૂકી ઉઠી. પ્રજાજનોમાં નવચેતના વ્યાપી ગઈ; સઘળામાં ઉત્સાહ અને સાહસ જણાતાં હતાં અને ઘણાક જણ તે નિર્ભયતાની મૂર્તિ જ હતા. ભય રહ્યું છે, તે તેઓ જાણતા ન હતા. સ્વતંત્રતાની વેદી પર આત્મબલિદાન આપવાને તેઓ વ્યાકુળ થઈ ઉઠયો. સર્વે સામગ્રી તૈયાર હતી, પણ યોગ્ય નેતાને અભાવ હતો. આથી એમ જણાતું હતું કે, પ્રજાજનનું સાહસ, તેમની નિડરતા, આત્મત્યાગની ઉત્કૃષ્ટ અભિલાષા, એ સર્વ વ્યર્થ જશે; પરંતુ રૂશિયાના સૌભાગ્ય સમય અને પરિસ્થિતિએ જનતાને સહાય આપી. સમુદ્રમંથન શરૂ થયું, પ્રચંડ મોજા ઉછળવા લાગ્યાં અને એમાંથી એક વ્યક્તિ બહાર આવતી દૃષ્ટિએ પડી. પૂર્વે એ ઘડાક જણ ઓળખતા હતા. આ વ્યક્તિ એક કઝાક વીર હતો. એની વિશાળ ભુજા, પ્રશસ્ત છાતી, ઉનત અને તેજસ્વી લલાટ તથા ગરુડ જેવી આંખે જોઈ સર્વ જણ એને શિર નમાવવા દાગ્યા. લેકોનાં ટોળેટોળાં એના વાવટાની સુખકર છાયામાં એકઠાં થવા લાગ્યાં. ક્રાન્તિકારી પક્ષેનું વિશાળ સામુહિક સંગઠન રૂશિયાના ઇતિહાસમાં આ પ્રથમ જ હતું. ન્યાની વાણીને પ્રભાવ એવો હતો કે, લોકે એના સંકેતપર મરવાને માટે તૈયાર થઈ જતા. એના ચહેરાને પ્રભાવ એવો વિલક્ષણ હતું કે, લોકે મુગ્ધ બની તેના પ્રત્યે આકર્ષાઈ તેની આ પાળતા. સ્ટેન્કાએ એક ભાષણ કર્યું. તે ભાષણમાં તેણે સ્પષ્ટ રીતે કહ્યું કે પ્રજાજનેમાં ઉચ્ચ-નીચના ભેદને હું માનતો નથી. ઝારશાહી અને કુલીપ્રથા તોડવાને તથા જે પ્રજાતંત્રમાં સર્વને સમાન હક છે, તેવું પ્રજાતંત્ર સ્થાપવા માટે ઘોર સંગ્રામ કરવું પડશે. મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારી આ પ્રતિજ્ઞાનું હું યથાર્થ પાલન કરીશ.” સ્ટેન્ડાના આ હેરાથી લોકો તેને પ્રતિ ચાહ વધ્યો. એના આચારવિચાર અને વ્યવહારથી લોકે એટલા બધા મુગ્ધ થઈ ગયા કે, લોકો તેને “પિતા” તરીકે સંબોધવા લાગ્યા. પિતાનું પદ આપીને પણ લેકેને સંતોષ ન થયો. જાણે લૌકિક પિતાનું પદ તેને માટે પર્યાપ્ત ન હોય તેમ તેને માટે બીજી મોટી ઉપાધિ શોધવા લાગ્યા. આખરે લોકોએ તેને પરમ કૃપાળુ મહાન પિતાનું-ઈશ્વરથી ઉતરતું પદ આપ્યું. લોકોએ હવે તેને લધુ પિતા' કહી પિતાના હૃદયને ભાવ પૂરો કર્યો. સ્ટેન્કાએ એક પાયદળ સૈન્ય ઉભું કર્યું. આટલું કરીને તે બેસી રહ્યો નહિ. મુલ્કી સૈન્ય ઉપરાંત, જળમાર્ગે જઈ બીજા સ્થાનો પર વિજય પ્રાપ્ત કરવા માટે તેણે નાનાંમોટાં વહાણ એકઠાં કરી એક નૌકા-સન્ય પણ તૈયાર કરી દીધું. જે સ્થાન પર જઇ તે વિજય મેળવને ત્યાંના લોકો પાસેથી તે રાજકીય કર ઉઘરાવતો હતો. ઇ. સ. ૧૬૬૮ માં સૈન્કાએ પિતાનાં સર્વે વહાણ ગા નદીના વક્ષસ્થળપર છોડી મૂકયાં. તેની વજાએ પવનમાં ફરફરવા લાગી. છરીસી અને યેટર્સના પ્રસિદ્ધ કિલ્લા તેણે હસ્તગત કર્યા. સ્ટેન્કાનો આ પ્રમાણે વિજય થતો જેમાં લોકોની શ્રદ્ધા તેના પ્રતિ દઢ થવા લાગી, લેકે તેને અજેય સમજવા લાગ્યા અને તેની સેનામાં પણ દિવસે દિવસે વધારો થવા લાગે. સૌન્કાની કળા દિવસે દિવસે ચઢતી જતી જોઈ ઝારનું સિંહાસન ડગમગવા લાગ્યું. તેની શક્તિથી ઝાર પણ ભયભીત બને. આણી તરફ સ્ટેન્કા વિજય પર વિજય મેળવાવા લાગ્યો. ઝારશાહી ગભરાવા માંડી. તેણે પ્રથમ એક યુક્તિ વાપરી સ્ટેન્કાને એક કહેણ મોકલ્યું. એને આશય એવો હતો કે, જે સ્ટેન્કા પિતાની રાજીખુશીથી ઝારની સત્તાનો સ્વીકાર કરે અને આક્રમણ કરવાં છેડી દે તે તેને ક્ષમા આપવામાં આવશે. ઝારની આ માગણું સ્ટેન્કાએ સ્વીકારી નહિ. પિતાની માગણને આ પ્રમાણે અનાદર થતો જોઈ ઝારને ક્રોધ ચઢયે. રશિયાના સમ્રાટે તેને કહેણ મોકલવું–રાજસત્તાએ કહેણ મોકલવું એ અનુચિત હતું; છતાં જ્યારે ઝારના કહેણને એણે ઠેકરે માર્યું, ત્યારે તેનું એ કાર્ય રાજ્યસત્તાનું અને ઝારનું ઘોર અપમાન કરવા સમાન હતું. ઝારે હવે સ્ટેન્કાના સૈન્યની સામે રાજન્ય મોકલવાનું નકકી કર્યું અને સ્ટેન્કાની સામે લડવા અસ્ત્રાપાનથી સૈન્ય રવાના કર્યું. બંને સેનાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. વિજયકીર્તિ સ્ટેન્કાની અંકશાયિની થઈ. ઝારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ^ ^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^ ૧ મુક્તિમાર્ગના મહાજને ૨૩૯ સેનાને સખ્ત હાર ખાવી પડી અને રણક્ષેત્રમાંથી પલાયન કરી ગઈ. ઝારનો ભય અને શંકા વાસ્તવિક હતાં. પિતાના સૈન્યનો પરાભવ થયો જાણી ઝારના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તે છેડાયેલા સાપની માફ ક ડુંફાડા નાખવા લાગ્યો. આણી તરફ સ્ટેન્કાએ ઉત્સાહમાં આવી પિતાનાં કાફલાને કાસ્પિયન સમુદ્રમાં છોડી મૂકે. પોતાના કાફલાની મદદથી દરબંદથી બાકુ સુધીને પ્રદેશ તેણે સર કર્યો. આ કહેવાતા વિદ્રોહી વીરનો ઇરાનને ભય લાગ્યો. ઈ. સ. ૧૬૬૯ માં ઈરાનની સરકારે એક નાનું નૌકાસૈન્ય મોકલ્યું. બને ન્યને મુકાબલો થતાંની વાર ઇરાની કાફલાને પલાયમાન થવું પડયું. સમુદ્ર પર પોતાની વિજયપતાકા ફરફરાવતે સ્ટેન્કા કેટલાક સમય પછી પાછો અસ્ત્રાપાનમાં આવ્યો. આ પ્રમાણે રૂશિયાની દક્ષિણ અને પૂર્વ તરફનો પ્રદેશ સ્ટેન્કા પિતાના સૈન્યને લઈ ડોનકઝાક પ્રદેશ ભણી વળ્યો. અહીં તેને બીજા કઝાક વીર સાથે મેળાપ થશે. આ નરવીરનું નામ વાસ્કલ હતું. રૂશિયાના મધ્યભાગમાં આ વારે પણ ભારે વિજય મેળવ્યો હતો. તુલા અને વોરેનેજ પ્રાંતમાં એણે લૂંટફાટ કરી હતી. આ બંને વીરના જોડાણથી સ્ટેન્કાની શક્તિ અને સામર્થ્ય વધ્યાં. આ અવસરે સ્ટેન્કાને બે વખત ઝારશાહી સેના સાથે યુદ્ધ કરવું પડયું અને બંને વખતે ફતેહ મળી. જ્યારે સ્ટેન્કા આમ આગળ વધતા જતા હતા ત્યારે અસ્ત્રોખાનના હાકેમ પ્રોજેરોવસ્કી અલ્ઝાખાનની કિલ્લેબંદી કરવા લાગ્યો હતો. આ કાર્યમાં સહાયતાને માટે બે અંગ્રેજ ઑફિસરે અને કેટલાક આયરિશ ઑફિસરોને તેણે તેડયા હતા. કિલ્લેબંદી સારી રીતે કરાવવામાં આવી, નબળા ભાગને મરામત કરી દઢ બનાવ્યા, અસ્ત્રશસ્ત્ર છૂટથી વહેંચાયાં અને સુસજિત થઈને આક્રમણ કરવા માટે એક લડાયક જહાજ પણ તૈયાર કરાવવામાં આવ્યું. આગળ વધતાં સૈકાને કાને પણ એ તૈયારીના સમાચાર આવ્યા. તેણે આગળ કૂચ કરવાનું મોકૂફ રાખ્યું અને અસ્ત્રાપાનના ગવર્નરને પિતાના હાથને સપાટો દેખાડવાનો નિશ્ચય કર્યો. સૈનિકો પણ હર્ષથી ત્યાં જવા અધીરા બની ગયા. ઈ. સ. ૧૬૭૦ના જૂન માસમાં સ્ટેન્કોની સેના અન્નાખાન તરફ વળી. હાકેમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે એટલી જલદીથી સૈકા આવી પહોંચશે, એથી સ્ટેકાના આવાગમનના સમાચાર મળતાંજ ગવર્નરનાં તો મોતિયાં મરી ગયાં, સૈન્યમાં ખળભળાટ થઈ રહે. ગમે તેમ પણ આ વખતે ગવર્નરે સારી તૈયારી કરી હતી; એટલે સ્ટેન્કાની સામે થવામાં એક પ્રકારની હિંમત હતી, પણ જ્યાં સ્ટેન્કોના સૈન્ય આક્રમણ. કર્યું કે તેની બધીયે તૈયારી ધૂળમાં મળી ગઈ. એ કિલો સ્ટેન્કાના કબજામાં આવ્યો. પ્રોજેરવસ્કી અને તેનો કુમાર યુદ્ધમાં મરણ પામ્યા. અસ્ત્રાખાન પર બીજી વાર વિજય મેળવી ઐન્કાએ ત્યાં પ્રજાતંત્રનાં બી રોપ્યાં. પ્રજાતંત્રની ઘોષણા કરતાં તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રજાના હક્કની રક્ષા કરવામાં પ્રથમ ધ્યાન આપવામાં સર્વ કાયે લોકેાના હાથમાં રહેશે. નાના મોટા અધિકારીઓની ચૂંટણી પ્રજાજનોજ કરશે અને તેમને પદયુત કરવાને અધિકાર પણ તેમના હાથમાં રહેશે. નાનામાં નાનું કાર્ય સાધારણ જનસભાની સંમતિ વિના કરવામાં નહિ આવે. પ્રજાજનોની જે સભાને આ અધિકાર હતા તેનું નામ “ખાસ” હતું. ઘણું નાગરિકે એ સભાના સભ્યો હતા અને ચુંટણીનું કાર્ય તેમના હાથમાં હતું. આ સભાની વિશિષ્ટતા એ હતી કે, કોઈ પણ નાગરિક એ સભાને સભ્ય થઈ શકતો હતો અને પ્રત્યેક સભાસદને મત આપવાનો અધિકાર રહેતો. અલ્ઝાખાનની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી સ્ટેન્કાએ પિતાનું લક્ષ્ય મો&ા ભણું ફેરવ્યું. વાટમાં તેણે તમારા અને સારાટોફ જેવાં નગરો હરતગત કર્યા. કાને સિતારો હમણું બુલંદ હતો; તે મધ્યાકાશમાં ચમકતો હતો. જે કાર્યમાં તે હાથ નાખતો હતો તેમાં તેની પાસે સીધે પડતો હતો. તે નિડરતાથી અવ્યાહત ગતિપૂર્વક આગળ વધતો હતો, પણ માર્ગમાં કંઈ અવરોધ આવવાથી તેને અટકવું પડયું.. સ્ટેન્કાની હિલચાલ પર ઝારનાં માણસો બારીક નજર રાખતાં હતાં. પ્રિન્સ બેરિયાટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શુભસંગ્રહ-ભાગ પાંચ સ્કીને સ્ટેન્કાની હિલચાલની ખબર પડી. તે એક વિશાળ સેના લઈ સિબ્રીસ્કી નામના નગરમાં માર્ગ રોકી બેઠા હતા અને સ્ટેન્કાની માર્ગ પ્રતીક્ષા કરતો હતો. જે જમથી સ્ટેન્કા શત્રુસૈન્યની સામે થતું હતું તે જેમથી તેણે હલ્લો કર્યો; પણ કહેવત છે કે “સમય બડે બલવાન હૈ. નહીં પુરુષ બલવાન તે પ્રમાણે અત્યાર સુધી વિજયને વરનાર વીર સ્ટેન્કાને નવયુવક પ્રિન્સની સેનાએ હાર આપી. એક વાર નહિ, પણ બે વાર સ્ટેન્કાના સૈન્યને પાછું હઠવું પડયું. પ્રિન્સની સુસજિજત વિશાળ સેનાને ભેદી આગળ વધવું અસંભવિત જોઈન્કાએ વોલ્ગા નદીના માર્ગે કૂચ કરી. આ સમયે વોલ્ગા ઓકા અને રવીના આદિ શહેરોમાં ક્રાંતિની આગ ફેલાઈ હતી. લોકોને નોકરશાહી તરફ એવી તે નફરત થઈ ગઈ હતી કે તેઓ તેનું મેં સુદ્ધાં જોવા છતા ન હતા. મોટા અધિકારીઓ, જમીનદારો અને શાસકે, જેઓએ પ્રજાપીડનના કાર્યમાં કમી પણું દેખાડયું ન હતું તે સર્વ જનતાના વધતા જતા ભીષણ ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત થતા હતા આ ક્રાંતિએ એવું તે ભયાવહ રૂપ ધારણ કર્યું હતું કે શું થશે અને શું નહિ, તેની લોકોને કલ્પના પણ ન હતી. સૌના પ્રાણ પડીકે બંધાયા હતા. જયારે દેશના આ ભાગમાં આવી સ્થિતિ હતી ત્યારે સ્ટેન્કા ભાગ્યદશા ફરવા લાગી. તેને ઉલટી ગ્રહદશા બેઠી. બે સ્થળે તેને હાર ખાવી પડી. વિજય અને લક્ષમી સદાકાળ કોઈનાં થયાં નથી અને થતાં નથી. આકાશના રંગની માફક માણસની દશાના રંગ પટાય છે. કવિ વાસ્તવિક કહે છે કે – લંક લહી દિન એક નિશાચર સીત હરી દિન ઐસો હી આયા, એક દિન પાંડવ ગયે બન અ એક દિન શિર છત્ર ધરાયો આ સમયે એક પાદરીએ દેવળમાંથી ઘોષણા કરી કે “ટેકા એક નાસ્તિક માણસ છે અને તેને આજથી ધર્મયુત કરવામાં આવ્યો છે.” સરકારી માણસે તો પ્રથમથી જ સૈકાની વિરુદ્ધ હતાં અને તેઓ તેને માટે ફાવે તેમ યકા તદા વાત ફેલાવતાં હતાં. વળી તે તેની સેનામાં ફાટફૂટ પડાવવાને યત્ન કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં એ પાદરીના ધાર્મિક ફરમાને અગ્નિમાં ઘતાહુતિનું કાર્ય કર્યું. તેની સેનાનાં માણસ ગમે તેટલાં તો એ માનવી હતાં, કંઈ દેવતાઈ મનુષ્ય ન હતાં. તેઓ લાંબી મજલોથી કંટાળી ગયાં હતાં, સતત યુદ્ધના પશ્ચિમથી થાકી ાં હતાં. બે વખત સામટી હાર ખાવાથી તેમની હિંમત તૂટી ગઈ હતી. આગળ વધવામાં તેમને વિપત્તિની આશંકા થતી હતી. ભાગ્યોદયના સમયે હજાર જણ આવી સહાય આપે છે; પણ પડતીના વખતે કેાઈ સામ્ય જોતું નથી. સૈકાનાં ઓસરતાં પાણી જેમાં કેટલાંક માણસે એની સેનામાંથી ચાલી જવા લાગ્યાં. સ્ટેન્ક ચતુર હતે, સમય પ્રતિકૂળ છે એમ સમજી તેણે પોતાની છિન્નવિચ્છિન્ન શક્તિને એકત્ર કરીને થોડા વખત એક સુરક્ષિત સ્થાનમાં રહેવાનો નિશ્ચય કર્યો. આ વિચાર કરી તેણે કગાનિક નામની દુર્ગમાં પડાવ નાખ્યો. જો કે સ્ટેન્કાએ એ દુગને આશ્રય મરો પણ શત્રન્ય તેને જપીને બેસવા દે એમ થોડ હતું. તેમને તો એવી તક જોઈતી હતી. શત્રુસૈન્ય કગાજ્ઞિકને ઘેરો ઘાલ્યો. કવિશ્રેષ્ઠ ચંદ બારોટે કહ્યું છે દિન પલટો પલટી ઘડી, પલટી હથ્થકમાન; પિથલ એ હીપારખું, દિન પલટયે ચહુઆન, તેમ સ્ટેન્કાના દિવસ પણ પલટાયા હતા. ઈ. સ. ૧૬ ૭૧ ના એપ્રિલ માસમાં સ્ટેન્કા પિતાના ભાઈ કોલની સાથે રૂશિયન સૈન્યને હાથે કેદ પકડાય. કગાનિકમાંથી તેને રાજકેદીતરીકે મોસ્ક મેકલી દેવામાં આવ્યું. સિંહને એક વાર પાંજરામાં પૂર્યા પછી તેના પર ગમે તે જાતના અત્યાચાર કરવામાં આવે તો તે કંઈ પણ કરી શકતા નથી. નરશાર્દૂલ ટૅન્કની પણ એવી જ દશા હતી. રશિયામાં જે કઠેરમાં કઠેર શિક્ષા હતી તે તેને ફરમાવવામાં આવી. દયાહીન સરકારી અમલદારોએ તેના પર પાવિક અત્યાચાર કર્યો. અનેક પ્રકારની નિયંત્રણ તેને ભોગવવી પડી. અંતે ઈ. સ. ૧૬૭૧ ની ૬ ઠ્ઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગના મહાજનો ૨૪૧ જૂનને દિવસે તેના શરીરના ટુકડે ટુકડા કરી અત્યાચારીઓએ પોતાની પિશાચવૃત્તિના તાંડવનૃત્યનું નગ્ન સ્વરૂપ દેખાડી આપ્યું. વીર સૈન્કાના મરણની સાથે જ તેનું પ્રજાતંત્ર પંચત્વને પામ્યું. જે વીરના વીરત્વથી પ્રજા શાસનનો ઝંડો ફરકતો હતો તે તેના મૃત્યુ બાદ ભૂમિસાત થઈ ગયો. મેદાન સાફ જોઈ ઝારની સેનાએ અત્યાચાર કરવામાં મણ રાખી નહિ. ઝારને આ વિજય ઘણે મેંઘો પડ્યો હતો. કારના સૈન્યમાંનાં લાખ માણસોનાં બલિદાન અપાયાં ત્યારે જ પ્રજાનું દમન કરી શકાયું; પણ પ્રજાતંત્રનું મૂલેછેદન તે નજ થઇ શકયું. ઝારશાહીએ તેને સમૂળ નષ્ટ કરવા અનેક પ્રયત્ન કર્યો, પણ સર્વ નિષ્ફળ. * * * * * * * સ્ટેન્કાનો ભારવિ જ્યારે મધ્યાકાશમાં હતા ત્યારે એમ કહેવાતું હતું કે તીર, કમાન કે ગોળી તેને અસર કરી શકતાં ન હતાં. જ્યાં ગળીઓને વરસાદ દેસાર ચાલુ હોય એવા યુદ્ધક્ષેત્રના : મોખરે તે પિતાના સાથીઓને ઉત્સાર આપનો ઘૂમતો હતો; કોણ જાણે કોઈ અદશ્ય હાથ સતત તેની રક્ષા કરતો હતે. આને લીધે એના સૈનિકે એને અલૌકિક શક્તિસંપન્ન લોકોત્તર વ્યક્તિ લેખતા હતા. તેઓને તેના પ્રત્યે શ્રદ્ધા અને ભકિત હતી. તેઓ તેને અમર સેનાનાયક માનતા હતા અને પોતે એવા અપૂર્વ વીરના સૈનિક હોવા માટે ગર્વ ધરાવતા હતા. એની લોકપ્રિયતાનું બીજું કારણ એની ઘેષણાઓ હતી. જે જે સ્થાન પર તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો તે સ્થાનમાં તે પ્રજાતંત્રની ઘોષણા કરતો હતો. તેની ઘોષણામાં તે જણાવતે હતો કે, ઝારશાહીની વ્યવસ્થા અને તેના ન્યાયાલયનો તે એટલા માટે વિરોધી હતો કે તેમાં ન્યાય કે પ્રજાકલ્યાણને અંશ નથી. તેનું એમ કહેવું હતું કે, ૨ાજ્યતંત્રને ઉદ્દેશ પ્રજાના કલ્યાણ અને સુવ્યવસ્થા માટે છે. જે પ્રજાનું કલ્યાણ ન કરી શકે તો તે રાજસત્તા નકામી કે નામની છે. તેની આવી લોકલાગણીને લીધે તે સર્વત્ર પ્રિય હતો. લોકોએ તેના ગુણેથી મુગ્ધ થઈ “ગશુડર” એટલે “મહાન” એવી ઉપાધિ તેના નામની પાછળ મૂકવાની ઇચ્છા દર્શાવી. આ ઉપાધિ ઝારના નામની સાથે લગાડવામાં આવે છે. બીજા કોઈના નામની પાછળ એ ઉપાધિ લગાડવામાં આવતી નથી. જ્યારે ઉપર પ્રમાણેની મતલબને જનતાનો કાગળ સ્ટેન્કા પાસે ગયો ત્યારે તેણે જનતાને ધન્યવાદ આપતાં કહ્યું કે “હું આપ સર્વની સાથે આપના બંધુતરીકે રહેવા ઈછું છું, નહિ કે ઝારતરીકે.” તેના આ ઉગારથી તેણે પ્રજાનાં મન હરી લીધાં. તેમના હૃદય પર તેનું સામ્રાજ્ય સ્થપાયું. તેજ તેમના હૃદયનો સમ્રાટ બન્યો. મહાન નેપોલિયનને માટે એમ કહેવાય છે કે, તેના સૈનિકે તેને પ્રાણથી અધિક ચાહતા હતા. તેનું કારણ એ હતું કે, વિરકેસરી નેપોલિયન પિતાના સૈનિકોના સુખ આગળ પોતાના સુખના ભાગ આપો હતો. વીર સૈકાને માટે પણ તેમજ હતું. સ્ટેન્કાને તેના સૈનિકે એટલા માટે પૂજતા હતા કે પિતાના સૈનિકોના કલ્યાણ માટે તે પિતાની પ્રિયતમ વસ્તુનો પણ ભેગ આપવા આનાકાની કરતો ન હતો. તેમના કલ્યાણ માટે સતત યત્નશીલ રહેતો હતો, પોતાને સ્વાર્થ તુચ્છ લેખતો હતો અને સૈનિકની પ્રેમવેદી પર તેનો ભોગ આપતો હતો. તેના આ અપૂર્વ સ્વાર્થ ત્યાગની એક ટના ઉલેખનીય છે. એક સમયે વોલ્ગાપરથી તેનું વહાણુ પ્રશિયા તરફ બેધડક આગળ વધતું જતું હતું. વૅગાના તટપ્રદેશ પર તેની ધ્વજા ફરફરતી હતી. જે શહેર, દુર્ગ કે બંદર પ્રતિ તે આંગળી કરતો તે તરત તેને ચરણે આવી પડતાં હતાં. સોનું, રૂપું અને અલંકાર આદિ પુષ્કળ દ્રવ્ય તેને મળતું હતું. પ્રશિયાના વિજયમાં તેને ઘણી સંપત્તિ મળી. પરંતુ એની સાથે તેને એક અપૂર્વ વસ્તુ મળી. સ્ટેન્કા એ વસ્તુને પ્રાણથી અધિક ચાહતો હતો અને તે પણ સ્ટેન્કાને પિતાના હદયમંદિરને દેવ માની આદર ઉપહાર અર્પતી હતી. એ મેન્દીખાન વંશની અત્યંત રૂપવતી યુવતી હતી. તેનું અપવ લાવશ્ય વાંગનાને લજાવે તેવું હતું. સ્ટેન્કાની નજરે એ રૂપસુંદરી વાર તે તેને થઈ રહ્યો. વાસ્તવિક રીતે તે તેની ભાગ્યલક્ષ્મી જ હતી. તે સમયે તે વિજયશ્રીને વરી અને ભાગ્યલમીને લઈ પાછો ફરતો હતો. દિવસના કેટલાક પ્રહર વીતી ગયા હતા. સ્ટેન્કાનું જહાજ વૈજ્ઞાના વક્ષસ્થલ પર કીડા કરતું હતું. મંદ ગતિથી લહરિ સાથે લીલા કરતું જહાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ આગળ વધતું હતું. યુદ્ધમાંથી નિશ્ચિત થયેલા સૈનિકો ગંભીર નિદ્રામાં મગ્ન હતા. કોઈ કોઈ નાની ટેળીમાં એકઠા થઈ ગપ્પાં હકતા હતા. સૈકાની પ્રાણેશ્વરી એક ઠેક-ચેરમાં ૨ ધનાદ્રિત અવસ્થામાં પડી પડી જલયાનની મજા લૂંટતી હતી. મનમાં ને મનમાં કંઈ વિચાર કરતે હૈા આમ તેમ આંટા મારતો હતો. એવામાં એવા શબ્દો તેના કાનપર પડ્યા કે તે ચોંકી ઉઠ્યો. એ શબ્દોએ તેના અતઃકરણના ચૂરેચૂરા કરી નાખ્યા. સૈન્કાએ આંટા મારવા બંધ કર્યું અને લયપૂર્વક સિપાઈઓની ટોળીમાં થતી વાત તે સાંભળવા લાગે. સિપાઈ છે કહેતા હતા કે “ આપણે નાયક આ એ સરાને સ્વતંત્રતાથી પણ અધિક ચાહતા હોય એ લાગે છે. આ શબ્દો સ્ટેન્કાના હદયને મથ નાખવા લાગ્યા, તેના મર્મમાં એ શબ્દ વિષદધ તીરની માફક ખટકવા લાગ્યા. તેનું મન વિધવલ થઈ ઉઠયું. જો વીર એ કા ધારત તે એ મિથ્યા ઉક્તિ કરનાર સૈનિકને કઠોર શિક્ષા ફરમાવત; પણ તેમ કરવું એ એના ઉદાર મનને ઉચિત લા ગ્યું નહિ. તેનું મન વિરોધી ભાવનું ક્રીડાસ્થળ બની ગયું. તેણે વિચાર કરવામાં ઝાઝો સમય લી નહિ. તેણે તે સૌંદર્યલનિકને અનિકિત અવસ્થામાં પોતાની વિશાળ ભુજમાં ઉંચકી લઈને ગદ્દ સ્વરે કહ્યું: એ યોગા ! વેળા ! તે મને વિપુલ સુવર્ણ, રૂ૫ અને બહુમૂલ્ય વસ્તુઓ આપી છે. આજે તું તારા પુત્રના હાથે, તેની અત્યંત મૂલ્યવાન અને પ્રિયતમ વસ્તુનો સ્વીકાર કર.” એટલું કહી તેણે પિતાની ભાગ્યલક્ષ્મીને ગાના અગાધ વિસ્તૃત જળમાં ફેંકી દીધી. વગાએ તેને પિતાના વક્ષ:સ્થલમાં લઈ લીધી. સ્ટેકાના હદયના ચૂરેચૂરા થઈ ગયા; પણ પિતાના નિશ્ચયથી પાછા ડગે નહિ. એક સૈનિકના માત્ર એક મિથ્યા ઇશારા માટે તેણે પિતાની પ્રિયતમ વસ્તુ સદાને માટે ત્યાગી. દેવી સીતાને ત્યાગતાં શ્રી રામચંદ્રજીની જેવી સ્થિતિ થઈ હતી તેવી વીર સ્ટેન્કાની સ્થિતિ હતી. સૈનિકે તેનું આ કૃત્ય જોઈ આભા જ બની ગયા. પેલા વાત કરનારના મનને ઘેર પશ્ચાત્તાપ થયો કે કેવી અભાગી પળે તેના મુખમાંથી એવું કુણ નકિયું ને આવું ઘાર કન્ય થઈ ગયું! થવાનું હતું તે થઈ ગયું. પશ્ચાત્તાપ કર્યો કંઈ વળે તેમ હતું. એટલું તે. ખરું કે, ત્યારબાદ સ્ટેન્કાના દિવસે કર્યા છે કે આ કૃત્યથી તે તેના સૈનિકામાં દિવસમાન પૂજાવા લાગ્યો. સૈનિકે તેને માટે પ્રાણ પાથરવા લાગ્યા. આવા એક નહિ પણ અનેક બનાવો તેના જીવનચરિત્રમાં મળી આવે છે. વીર સૈન્યા પિતાના પ્રજાજનોને પિતાના કરતાં અધિક ગણતો હતો. તેમનું કલ્યાણ કરવું, તેમના હિતને માટે યત્નશીલ રહેવું એ પિતાનું કર્તવ્ય લેખતો હતો. તેની આવી ભાવનાને લીધે, પ્રજાને માટે તેના મહાન આત્મોત્સર્ગને લીધે, રૂશયાના ઈતિહાસમાં તેનું નામ અમર છે. જો કે તેનું ભૌતિક શરીર નષ્ટ થયું છે કિંતુ રૂશિયાનાં ખંડેરોમાં પણ તેના રકતથી સિંચિત વ્યાપ બનેલી પ્રજાતંબની ભાવના, ઝારની ઉંચી અટ્ટાલિકાનો નાશ કરી, પ્રજાતંત્રના નિશ્ચિત તિમ વિજ ને સંદેશ આપતી આજ પણ તેની અમરતાને પરિચય આ સંસારને આપે છે. દેશનું કલ્યાણ સાધવાનું વ્રત જેઓ લે છે તેને અનેક કષ્ટ ઝીલવાં પડે છે, વિવિધ પ્રકારની વિટંબના સહેવી પડે છે; પરંતુ જેઓ પોતાના નિશ્ચયને ધવની માફક ડગવા દેતા નથી, તેઓજ તે પરમ પુણ્ય પ્રાપ્ત કરે છે. એવા વીરપુંગવાની પ્રતિજ્ઞા હોય છે કે ગર મૂકકી ખાતિર મેરી દુનિયામેં યહ તોકીર હે હાથમેં હે હલ્થકડી ઓર પાઉ જજ હે આંકી ખાતર તીર હો. મિલતી ગલે સીસીર છે મૂલી મિલે. ફાંસી મિલેગર માત દામનગીર હે ઈસે વાઢ કર ગાર કઈ દૂનિયામેં યહ તોકીર હે મંજૂર છે, મંજૂર , મંજાર હે મંજૂર છે. (૫-૭-૨૮ ના “ગુજરાતીમાં લેખક:-શ્રી. રમણીક અ. મહેતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪3 લંધન તથા અતિધન-તેના લાભ અને હાનિ ९४-लंधन तथा अतिलंघन-तेना लाभ अने हानि X X ધર્મશાસ્ત્રકારે એકાદશી, જયંતી આદિ પર્વોમાં ઉપષણ (ઉપવાસ) કરવાનું વર્ણવી ગયા છે ને તે વિદ્યક નિત્ય મને અનુસરતુંજ લંધન છે. નિયમ પ્રમાણે વર્તવાથી આખા વર્ષમાં અમુક અમુક દિવસેને આંતરે જરૂરી લંધન થઈ જાય છે અને તેથી ઘણું વ્યાધિઓ નાબુદ થાય છે. આહારવિહારાદિકમાં થયેલા ફેરફારથી નવા નવા : યાધિએનાં બીજ શરીરમાં દાખલ થયાં હોય છે. તેના લંઘનથી નાશ થાય છે. આ વાત આપણા ધર્મશાસ્ત્ર અને વિદ્યકશાસ્ત્રમાં સમાન રીતે વર્ણવેલ છે. નવીનતા કાંઈ નથી. | ચરક મહર્ષિ લખે છે કે:-“લંધન ઉપષણ-અપવાસ થી શરીર હળવું-દોષરહિત થઈ જાય છે. કફ-પિત્તના રોગીઓ તથા મેદસ્વી શરીરવાળા લોકોને ઘણા લાભ થાય છે. ત્વચાદોષ, રક્તવિકાર તથા વાયુના ઉપદ્રવવાળા માણસને માઘ-ફાગણ માસમાં લંઘન કરાવવું. પ્રકૃતિને અનુકૂળ રીતે લંઘન કરાવવાથી અધેવાયુ–મળમૂત્ર સાફ આવે છે, શરીર હળવું પડે છે, સહેજ પસીનો છૂટે છે, હૃદયમાંથી શુદ્ધ ઓડકાર આવે છે, કંઠ અને મુખ સાફ થાય છે, ગ્લાનિ તથા આળસ મટી જાય છે, જમવા ઉપર ઉત્તમ રુચિ થાય છે, ભૂખ-તરસ સાથે ઉત્પન્ન થાય છે તથા અંતરાત્મા અતીવ પ્રસન્ન રહે છે.” વળી એક ઠેકાણે એજ આચાર્ય જણાવે છે કે “લંઘનથી એ બધા લાભ થાય છે, પણ સર્વ પ્રકૃતિના અને સર્વ વ્યાધિવાળા માણસોને બંધન એકસરખું હિતકર મનાય નહિ; તેમ અતિસંઘન કરવું, એ પણ બહુ હાનિકારક છે. ઉપરાઉપરી ઉપોષણ કરવાથી સાંધા કળે છે, ત્રાડ થાય છે, આળસ પેદા થાય છે, ઉધરસ અને મુખશેષ વધે છે, ભૂખ મરી જાય છે, અરુચિ અને તરસ લાગ્યા કરે છે, કાન અને નેત્રની શક્તિ ઓછી થાય છે. આંખ ઉંડી ઉતરે છે, મન ભ્રમિત થાય છે, ઉદાવત વાયુનો કાપ થાય છે, જઠરાગિન અને બળનો નાશ થાય છે; માટે અતિલંઘન (ઉપરાઉપરી ઉપષણ અપવાસ) કદી પણ કરવા નહિ.” એક યુરોપીય અનુભવની કથા હાલમાં જે ધનની શોધ થવા લાગી છે, તે આ વિધિથી ભિન્ન છે. તેની રીત એવી છે કે, જેમ વધુ લંઘન કરે તેમ વધુ લાભ થશે ! તે માટે લેક પોતપોતાના અભિપ્રાયો પ્રકટ કરે છે. કેટલાક વખત પહેલાં “કન્ટેમ્પરરિ રિટ્યૂ” નામના માસિકપત્રમાં મી. આટન સિંકલેઅર નામના માણસે આ બાબતમાં એક લેખ પ્રકટ કર્યો હતો તેથી ઘણા હિંદીવાનો લંઘન તરફ મંડી પડ્યા છે. એ લેખ જાણવા જેવો છે. તેને સારાંશ આ પ્રમાણે છે – મિત્ર આપ્ટન એક અમેરિકન વિદ્વાન છે. તે અગ્નિમાંદ્ય-અપચાના વિકારથી ઘણું વર્ષ થયાં પીડાતો હતો, તેથી કરીને તેની શકિત ક્ષીણ થવા સાથે માનસિક શ્રમ પણ બહુ થોડે કરી શકતો. તેને એક બાઈ સાથે પરિચય થયો. તે બાઈ અને આ ગૃહસ્થ બનેએ એક વખત ઘેડા ઉપર બેસી કેટલાક માઈલ સુધી પ્રવાસ કર્યો. તેનો ઘોડે ઉજંખળ હોવાથી તે ગૃહસ્થને બહુ પરિશ્રમ પડ્યો; પણ તે બાઈને કાંઈ પણ વિશેષ શ્રમ જણ નહિ. તેણીને ઉત્સાહ જેવો ને તેજ હતો. આવા ઉત્સાહનું કારણ પૂછતાં તે બાઈએ જણાવ્યું કે, હું દશ-બાર વર્ષ થયાં મજજાતંતુ અને જલવિકારથી પીડિત થઇ ખાટલાવશ થઈ હતી. ઘણા ઔષધોપચાર કરવા છતાં કાંઈ ફાયદો થયો નહિ. છેવટે એક ડૉકટરે ઉપષણ કરવાનું કહ્યું. તે કરવા માંડયાથી મારા અકેક વિકાર-વ્યાધિ ઓછી થવા લાગ્યા અને મારી પ્રકૃતિ પૂર્ણ આરેગ્ય થઈ, અને હાલની સ્થિતિ પ્રાપ્ત થઈ શકી. તે બાઈનો સ્વતઃ અનુભવ મી. આટનના મનમાં દૃઢ બેસી ગયો અને તેણે આ ઉપાય કરી જોવાને મનમાં નિશ્ચય કર્યો. તેણે પહેલી જ વખત ૧૨ ઉપેષણ કર્યા. આપણા દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શુભમ ગ્રહ-ભાગ પાં ઉપવાસ કરી (હમેશાંના ભેાજનથી પણ વધુ પ્રમાણમાં-મિષ્ટાન્ન સરખાં) ફળાહાર કરે છે. તેવાં ઉપેાષણ ઉક્ત ગૃહસ્થે કર્યાં નહેાતાં, પણ ૮ દિવસ સુધી તે તેણે દૂધ પણ પીધું નહિ. આ ખાખતના પેાતાને અનુભવ તે નીચે પ્રમાણે લખે છે. માર્ ઉપવાસ પછી દૂધ અને ફૂલના આહાર “પહેલે દિવસે મને ધણી ભૂખ લાગી. અગ્નિમાંદ્યને જેને વિકાર હાય છે તેને આવી ભૂખ લાગવાથી ખા ખા કરવાની મરજી થાય છે. બીજે દિવસે સવારે મને થોડીક ભૂખ લાગી; પણ ત્રીજે દિવસે એવા ચમત્કાર થયા કે ખીલકુલ ભૂખ લાગી નહિ અને અન્ય ખાવાની અભિલાષા પણ રહી નહિ. લ`ધનની શરૂઆત કરવા પહેલાં બે ત્રણ અઠવાડિયાં થયાં મારી ગરદન એકસરખી દુ:ખતી હતી. ઉપેાષણને પહેલે દિવસે હંમેશ પ્રમાણે ડેાક દુખી, પણ પછી કદી પણ દુખી નિહ. ખીજે દિવસે મને થાડી અશક્તિ જણાઇ અને ઉઠયા ત્યારે ચક્કર આવ્યાં. તે દિવસ મેં વાંચવામાં વીતાવ્યેા. ત્રીજા અને ચેાથા દિવસે પણ તેજ ક્રમ રાખ્યા. તે વખતે મારાં બધાં ગાત્ર ગ્લાનિયુક્ત થઇ ગયાં હતાં, પણ મારૂં મન અત્યંત શુદ્ધ-પ્રસન્ન થયું હતું. પાંચમે દિવસ વીત્યા પછી મને પાછી શક્તિ આવી હેાય તેવું જણાયું. કટલેાક વખત આંટા માર્યાં અને પછી લખવાની શરૂઆત કરી. વિશેષ ચમત્કાર ! એ હતા કે, મારા પેટમાં ખીલકુલ અન્ન નહિ છતાં એટલું વાંચવાને અને લખવાના ઉત્સાહ કાણુ જાણે ક્યાંથી આવી ગયા! એટલુ' લખવું વાંચવું મારાથી ઘણાં વર્ષ થયાં ખની શક્યું નહેાતું. ઉપેાષણના પહેલા ચાર દિવસમાં મારૂં વજન ૧૫ પૌંડ ઓછું થયું. એટલુ' વજન ઓછું થવાનુ કારણ મારા શરીરમાંના વિકારા હતા, એમ મને જણાયું. ત્યાર પછીના ૮ દિવસમાં બીજા ૨ પૌડ વજન એછું થયું. એટલા દિવસમાં મને નિદ્રા સારી આવી. દરેક દિવસે ૬ કલાક ગયા પછી મને ક્ષણુતા જણાતી; પણ ઠંડા પાણીથી સ્નાન કરી શરીર સાફ કરવાથી કરી હુશિયારી આવી જતી. છેવટે દિવસે દિવસે ચાલતાં વધુ થાક જણાતા. મતે બિછાનાપર પડયું રહેવું ઠીક નહિ લાગવાથી ૧૨ વિસ ગયા પછી મેં ઉપત્રણ બંધ કર્યું. તેરમે દિવસે મેં થાડા નારંગીનો રસ લીધે, તે સિવાય કાંઇ ખાધું નહિ. પછીના બે દિવસ ખાર ખાર નાર’ગીના રસ ઉપર રહ્યો અને પછી દૂધ પીવા લાગ્યા. પહેલે દિવસે કૈંક કલાકે ક્રેક પ્યાલે! દૂધ પીધું, ખીજે દિવસે પાણા પાણા કલાકે કેક પ્યાલે! દૂધ પીધું અને પછીથી અર્ધો અર્ધા કલાકને આંતરે એક પ્યાલે! દૂધ પીવા માંડયું. એટલે હમેશાં ચાર શેર (૮ વાટ) દૂધ પીવા લાગ્યા. એટલું દૂધ પચતું નહેતું, પણ તેને ઉપયાગ ઝાડા થઈ કાઢા સાફ થવામાં થયે; તેથી કરી દરેક અવયવને અન્નરસ પહોંચવાથી હળવે હળવે શક્તિ આવવા લાગી. એવા ખારાકથી એક દિવસમાં મારું વજન સાડાચાર પૌડ વધ્યું અને ૨૪ દિવસમાં ૩૨ પૌડ વજન વધ્યું. શરીરમાં સ્ફૂર્તિ નકરા દૂધ ઉપર રહેવાથી મારા મનમાં અત્યંત શાંતિ અને પ્રસન્નતા રહેતી તથા માનસિક વ્યાપાર અતિ ઉત્સાહપૂર્વક ચાલવા લાગ્યા. વળી કાંઇ શારીરિક પરિશ્રમ કરવા ગેમ મને જણાયું. આગળ હું' ચાલવાના શ્રમ કરતા, ડુંગરા ઉપર ચઢતા; પણ તે મહેનત હું ઘણી મુશ્કેલીયે જેમ તેમ કરી શકતા. પણ આ ઉપોષણ કરવાથી મારા શરીરમાંના વિકાર નીકળી ગયા પછી હું કસરતશાળામાં જઇ બેહદ શ્રમ કરવા લાગ્યા. તે શ્રમ કરવાથી મને ગ્લાનિ નહિ જણાતાં ઉત્સાહ અને બળ વધવા લાગ્યું અને મનમાં હુંશિયારી આવી. મારા સ્નાયુ આ કસરતથી ઘણા દૃઢ થયા અને હું મેાટા પહેલવાન થશ એમ મને જણાયું. પહેલાં હું અગ્નિમાંદ્ય-અપચાના દરદથી ક્ષીણુ અને સત્ત્વહીન થઇ ગયા હતા, પણ હાલમાં મારૂ શરીર પુષ્ટ અને માખણ જેવું કુમાસદાર થયું છે તથા મારા શરીરમાં તેજ-એજ પ્રાપ્ત થયું છે. પહેલાં મારે ભાજન કર્યાં પછી એક બે કલાક સ્વસ્થ પડયું રહેવું પડતું, પરંતુ હાલમાં જમ્યા પછી ગમે તે કામ કરવાની સ્ફૂર્તિ રહે છે. પહેલાં મારે કાંઇ તે કાંઇ રેચ લેવાની જરૂર પડતી, હવે તેની કાંઇ પણ ગરજ રહી નથી. મારી ડાક હવે કદી પણ દુ:ખતી નથી. હાલમાં હું ખુલ્લે માથે વરસાદમાં ફરી શકુ છુ, ગમે તેવી ઠંડીમાં પશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ લધન તથા અતિલધન–તેના લાભ અને હાનિ ૪૫ ઉધાડી જગ્યામાં બેસું છું; તેાપણુ મને શરદી થતી નથી. હાલમાં મને ધણું બળ અને ઉત્સાહ જણાય છે તે એટલું કે, મને જરા પણ પુરસદ મળે તે કસરત કરવા મડી જાઉં છું. આટલા બધા દિવસ હું દૂધના આહાર ઉપર રહ્યો છું, રાંધેલા અન્તને ખીલકુલ અડક્યા નથી.” અતિઅન્ત વિષમય ને સ રક્તદાષનું કારણ છે, અપવાસ-ઉપેારણથી આવે! વિલક્ષણ ગુણ પ્રાપ્ત થાય છે તે ખાબતમાં વૈદ્યક શાસ્ત્રજ્ઞાના વિશેષ સિદ્ધાંત એ છે કે, શરીરમાં જોઇએ તે કરતાં વધુ પ્રમાણમાં અન્ન જાય છે, એટલે તે સડવા લાગે છે અને દેમાં વિષમય પદાર્થોને એટલેા અધે! જમાવ થાય છે કે મળ બહાર કાઢનારી પ્રક્રિયાથી એટલે ખધે! મળ બહાર કાઢી નાખવાનુ બની શકતું નથી; તેથી રક્તવાહિની નાડીએથી રુધિરાભિસરણ બરાબર નિહ થઇ શકવાથી જ્યાં ત્યાં લેાહીની ગતિ અટકે છે અને તેથી મસ્તકળ, સંધિવાત, પક્ષાધાત, મધુમેહ વગેરે વિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે રક્તદોષ વધવાથી તેને પાષક ધર્મ કમી થાય છે, અને તેમાંથી ઉત્પન્ન થનારા ઉત્સાહ નષ્ટ થાય છે. એવી દેહની સ્થિતિ થઈ એટલે શૈત્ય, ફેફસાંના વિકાર, ક્ષય, તાવ વગેરે રાગ સત્વર પેદા થાય છે. અપવાસથી મવિકારનો નાશ ઉપેાષણ-લ ધન શરૂ કરવામાં પહેલાં તે! ક્ષુધાની પીડા સહન કર્યાં પછી જૂદા જૂદા રસ ઉત્પન્ન કરવાના વ્યાપાર અધ થાય છે અને અન્ન પચવાને વ્યાપાર ચાલુ રહેવાથી જે શક્તિને વ્યય થતા હતા તે અટકે છે. આ પ્રમાણે દેહના એ વ્યાપાર બંધ પડવાથી મળ સાફ કરવાનું કામ શરૂ થાય છે. તે બરાબર ચાલવા માટે સાધારણ રીતે પાણી પીતા રહેવાની જરૂર છે. ઉપાખ્શ કરવાથી જીભ ઉપર સફેદ છારી વળે છે, પસીનામાં અને શ્વાસેાસમાં એક પ્રકારની ખરાબ વાસ આવે છે. એ શરીરમાંના મળ બહાર નીકળવાનું ચિહ્ન છે. શરીરમાંના સઘળા વિકાર નીકળી જતા સુધી આવી સ્થિતિ રહે છે. તે નીકળી ગયા પછી જીભ ફરી સાફ થાય છે અને ભૂખ સારી લાગવા માંડે છે. અપવાસના દિવસે પ્રતિદિવસ એકૈક પૌડ વજન ઓછું થતું જાય છે. પ્રથમ તે! શરીરમાં ચરબીના ભાગ વધારે પ્રમાણમાં હોય તે કમી થાય છે અને પછી સ્નાયુમાંને કામા પદાર્થ ખલાસ થાય છે. ત્યારપછીજ ખરૂ ઉપેાષણ શરૂ થાય છે. કેટલાક લેાક ચાળીર. પચાસ અપવાસ કરે છે. ઘણા દિવસ લઘન કરવાથી શરીરની વાસ્તવિક પુષ્ટતા રહે છે. ચાવાળા માણસે દુબળા થઈ ગયેલા જણાય છે. નિયમિત લધનજ લાભકારક છે. મી॰ સિંકલેઅરના અનુભવ ઉપરથી હિંદુસ્થાનમાં ઠામ ઠામ ઉપેાષણના વા ચાલ્યા છે. તેને અનુભવ પ્રગટ થયેા કે ધણા લેાકેા ઉપેાષણ કરવા લાગ્યા હતા. તે અરસામાં દરભ ગાના મહારાજાએ ૭ ઉપવાસ કર્યો હતા. તેએના કેટલાએક આશ્રિત લેાકાએ પણ ઉપવાસ કર્યાં હતા અને ત્યારપછી એ વાત આગળ વધ્યાંજ ગઈ હતી. વેદાદિ કાળથી માંડીને આજસુધીના આ ધ-વૈદ્યકશાસ્ત્રો તે ઉપવાસ-લધનનું મહત્ત્વ પોકારીજ રહ્યાં છે, પણ તે તર આપણી શ્રદ્ધા કેટલી આછી છે તે આ ઉપરથી જણાઈ રહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે લંધન રેગશામક છે તે વાત ખરી, પણ તે નિયમિત થવાથીજ બની શકે છે. તેને અતિરેક થાય તે અથવા વિરુદ્ધ પ્રકૃતિનેા માણસ કરે તેા તેથી કાયદાને બદલે નુકસાન થવા સભવ છે. ગમે ત્યારે ગમે તે પ્રકૃતિને માણસ લંધન કરે તેા તેથી ફાયદો થતાજ નથી. અલબત્ત, સ્વસ્થ પ્રકૃતિને માણસ નિયમિત રીતે કે પંદર પંદર દિવસે કે તેવી કાઇ પદ્ધતિસર લધન કરવાની પરિપાટી રાખે તે! તેથી અવશ્ય તેનુ શરીર આાગ્યપૂર્ણ રહી શકે. વૈદ્યક શાસ્ત્રના નિયમ પ્રમાણે દોષ(વાત-પિત્ત-કક્ર)નુ વૈષમ્ય થવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. વાયુ, પિત્ત અથવા કફ્ વધી જવાથી જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે, ત્યારે તેનું શમન કરવા માટે લધનની જરૂર રહે છે. હરહમેશ આહારવિહારથી અજાતાં પણ દાષવૈષમ્ય પ્રાપ્ત થઇ જાય છે અને તેથી પોંદર-વીસ દિવસે એકાદું લંધન કરવાથી દોષસામ્ય થઇ જવાને લીધે એ વ્યાધિના અંકુર નષ્ટ થાય છે; પણ ગરીબ સ્થિતિના માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શુભસંગ્રહ-ભાગ પાંચમો જેઓને સંપૂર્ણ પૌષ્ટિક સ્નિગ્ધ ખેરાક મળતો નથી; જેઓનાં શરીર ક્ષીણ થઈ ગયાં હોય અને જેઓને બંહણ ખોરાક મેળવવાની જરૂર હોય અને તેવો ઉત્તમ ખોરાક મળવાથી જ જેઓનાં શરીર આરે રહી શકે એમ હોય, તેવા માણસોને લંઘન કરાવવામાં આવે છે તેઓ અવશ્ય ક્ષય, કૃશતા વગેરે વ્યાધિયુક્ત થયા વિના રહે નહિ. તેવા માણસોને બંધનથી લાભને બદલે ગેરલાભ જ થાય. હિંદની ખાસ વિચારવાયોગ્ય પરિસ્થિતિ હિંદુસ્થાન સરખા દેશના બધા લોકોને બંધનને ઉપદેશ હિતાવહ થાય, એ અસંભવિત જણાય છે. ઘણાખરા લોકોને અન્ન નહિ મળવાથી રંગુની ચોખા જેવા હલકા પદાર્થો ઉપર નભવું પડતું હોવાથી પક્ષેગ, કોલેરા જેવા ભયંકર રોગોના ભાગ થઈ પડે છે, એવો મત યૂરોપીય દાકતરાનો પણ ખૂલ્લો છે. કેટલાએક શ્રીમતો અને રાજા લેકોની વાત કરવાની નથી. તેઓ ખુશીમાં આવે તેટલાં ઉપષણ એકસાથે કરે, પણ સામાન્ય વર્ગના માણસોની સ્થિતિનું નિરીક્ષણ કરતાં તેઓ માટે આ બાબત વિરુદ્ધજ જણાશે. સાધારણ માણસોના શરીરમાંના દોષોનું વૈષમ્ય થયું હોય તે તે માત્ર અને નહિ મળવાને કારણે થતા (પરાણે થતા) ઉપવાસને લીધેજ છે. એટલે હિંદમાં મોટેભાગે લંધન તો ચાલુ જ છે. તેમાં વળી વિશેષ લંઘન કરવાનો વા વાયા અને લોકવૃત્તિ તે તરફ દોડી છે તે હિંદી પ્રજાનાં દુર્દેવજ સમજવાં. આથી કરીને એમ સમજવાનું નથી કે, લંધનને ઉપયોગ કેઈએ કરવો નહિ. અવશ્ય લંઘન યોગ્ય માણ કરવું. સ્વસ્થનિરોગી માણસે પંદર પંદર દિવસે એકાદું ઉપેષણ કરવું. (અગિયારશે અગિયારશે ઉપવાસ કરવો) તો તેથી અવશ્ય ફાયદો થશે જ. પણ આ તો મેટાની પછવાડે નાના, શ્રીમંતની પછવાડે ભૂખેમરતા લોકો પણ અતિલંધન કરવા ઘસડાય તો તેને સામાન્ય જનસમાજની દુર્દશાનું ચિનજ માની શકાય; અને તેવી સામાન્ય સ્થિતિના માણસો બીજાની પછવાડે ઘસડાઈ એ પ્રમાણે કરવા જાય એટલે ગુણને બદલે અતિસંઘનથી થનારા અવગુણજ તેણે પિતા પર વારી લેવા જેવું બને. (૧-૮-૧૯૧૨ ના ગુજરાતી” માં લેખક:-શ્રી. જીવરામ કાલીદાસ વૈદ્ય) ૨૫-ચમિમાવ છે પૂછતાછે. • ૧-અભિભાવક કે નાતે, આપકે ઉપર એક બડી ભારી જિમેદારી હૈ. યહ આપ જાનતે ઔર તદનુકૂલ વ્યવહાર કરતે હૈ યા નહીં? રજબાની શિક્ષા કી બનિસ્બત પ્રત્યક્ષ ઉદાહરણ કા અસર કહીં જ્યાદા પડતા હૈ, અતએવ જે બાતે અપને બાલક કે લિયે આપ ઉપયોગી સમઝતે હૈ, અથવા જિને આપ ઉસમેં લાના ચાહતે હૈં, ઉન્હેં આપ અપને આચરણ મેં ભી લાતે હૈ ? ૩-બલકે કે ચાહિયે કિ સબેરે જલદી ઉઠે ઔર આલસ્ય કે ત્યાગ શૌર સે નિવૃત્ત હે મુંહ હાથ ધ કર દતૌન-કુલ્લે સે નિબટ જાય; પર આપ ભી ઐસા હી કરતે હૈ યા નહીં ? ૪-પ્રાતઃકાલ બાલકે સે ભજન યા કે કે રૂપ મેં ઈશ્વર કા ગુણગાન કરાતે હૈ યા નહીં ? આપ સ્વયં ભી કભી ઈશ્વરારાધના કરતે હૈ? પ-બાલકે કે વ્યાયામ કે લિયે પ્રોત્સાહન દેતે હૈ યા નહીં ? આપ ખુદ ભી વ્યાયામ કરતે હૈ? ૬-શરીર મેં તૈલ-મર્દન કે લાભ આપને બાલકોં કો સમઝાયે હૈ યા નહીં ? ૭-આજકલ કે બાજારુ તૈલ હાનિકારક હૈ યહ આપને ઉન્હેં બતાયા હૈ? ૮-ડે પાની સે નહાને કે લાભ આપને બાલક કે સમઝાયે હૈ યા નહીં ? ૯-નહાતે વક્ત શરીર કે કિસ ભાગ કે સાવધાની સે રગડના–ધો ચાહિયે, યહ કભી આપને ઉન્હેં બતાયા હૈ? ૧૦–પાની મેં તેરના સિખાયા હૈ યા નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ભિભાવકાં સે પૂછતા ૨૪૭ ૧૧-નહાને કે ખાદ શરીર કે કિસ ભાગ કા ખૂબ રગડ કર પાંછના ચાહિયે, યહ આપને ઉન્હેં ખતાયા હૈ ન? ૧૨-નહાને કૈ ખાદ શરીર પર તૈલ કી માલિશ કરને યા સિર મે” તેલ ડાલને સે કિસ તરહ કી ગંધ આતી હૈ, યહુ આપને ઉન્હેં સમઝા દિયા હૈ ? ૧૩–ડે પાની સે નહાતે સમય હમેશા સબસે પહલે સિર, નાભિ કૈ આસ-પાસ કા ભાગ, ગુદા, જનનેદ્રિય ઔર ઉસકે નિકટવર્તી ભાગ કા ધેાના ચાહિયે. આપને ઉન્હે* યહ બતાયા હૈ યા નહીં ઔર કયા આપ સ્વયં ભી ઐસા કરતે હૈ ? ૧૪–આંખાં !! ધેાને કી વિધિ આપને ઉન્હેં સિખા હૈ યા લાભ ભી આપને ઉન્હે` બતાયે હૈ ? ૧૫-આર્ક ાલક અપને દાંત કિસ ચીજ સે સાડ઼ કરતે રસ્તી કા ક્યા સંબંધ હૈ ઔર દાંત સાફ્ કરને કે લિયે અમુક કલી આપને ઉન્હેં સમઝાયા હૈ ? ૧૬-ચૂક ઔર લાર કા તંદુરસ્તી સે યા 1 ંબંધ હૈ, યહુ આપને અપને ભાલકાં કે સમઝાયા હૈ ? ૧૭–ભાજન ચાચખા કર ખાતા આર પાની ચૂસ–ચૂસ કર પાના ચાહિયે. યહ આપને, અપને આચરણ દ્વારા ખાલકાં ા સમઝાયા હૈ યા નહીં? ૧૮-કિસી કા કી સફલતા કે લિયે એકાગ્રતા, અભ્યાસ, ચરિત્રબલ ઔર આત્મવિશ્વાસ આવશ્યક છે. હુ આપને ઉન્હેં બતાયા હૈ? નહીંં ? - ઈસસે હૈાનેવાલે હૈ દાંતાં સે શરીર કી તંદુમ ́જન યા દૌન ઠીક હૈ, યહ ૧૯-ભાલકાં કે લિયે તાજા દૂધ ઔર સદે ખાનપાન કી તે આપને વ્યવસ્થા કર રખા હૈન ? ૨૦-માલકાં કે સામને ચાય, ભગ, ગાંજા, અીમ, મદિરા, સિગ્નેટ-હુદિ નશીલી ચીજો કા વ્યવહાર તે આપ નહીં કરતે હૈં ન? ૨૧-ધર-ગૃહથી કે પચડે તે આપ ખાલાં કે સામને ખાલ કર નહીં રખતે ? ૨૨-જીવનસાસ મે' પગ-પગ પર શક્તિ કી આવશ્યકતા હૈ, ઔર અપને કામ કે લિયે કિસી દૂસરે પરર્ ન રહકર સ્વયં હી ઉસે કરના ખડપ્પન ઔર મુદ્ધિમાની કા ચિહ્ન હૈ. યહુ આપને ખાકે કૈા સમઝાયા હૈ? ૨૩-સત્ય, અહિંસા, નિર્લોભ, ક્ષમા, ધૈય, સાહસ આદિ સદ્ગુણ મનુષ્ય કે ભૂષણ હૈ', યહુ આપને ઉન્હેં બતાયા હૈ યા નહી ? ૨૪-બિના મહત્ત્વાકાંક્ષા કે કોઇ વ્યક્તિ તરક્કી નહીં કર સકતા. ખતાઇ હૈ યા નહી? ઔર આપકે બાલક મહત્ત્વાકાંક્ષી હૈ યા નહીં, તે રખતે હૈં ન? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat યહ માત આપને ઉન્હે ઇસપર આપ પૂરા ધ્યાન ૨૫-અપને દેશ, સંમાજ, જાતિ કે પ્રતિ તે। આપકે બાલક અપને કવ્ય કા સમઝતે હૈ ન ? (ચૈત્ર-૧૯૮૫ ના ‘ત્યાગભૂમિ”માં લેખકઃ-એક ભારતીય) www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ९६-एक आदर्श कार्यकर्ता ઉસકા નામ થી બેમા ઔર કામ થા ક્ષવિશેષ તથા પીપલ લગાના, ઉનકી રક્ષા કરના ઔર સાર્વજનિક જળાશય કે સાફ કરના. વહ ગરીબ, ઈસી કારણ અવિવાહિત જાટ થા: એક ગૃહસ્થ કે યહાં સાધારણ નૌકર થા. દિનભર અપની નૌકરી કા કામ કરતા થા ઔર રાત મેં પીપલ કા, ઉસકા સારા અવકાશ–નહીં–નહીં, વિશ્રામ કાલ ભી ઇસી કામ મેં ખર્ચ હોતા થા. પૌ-માઘ કા જાડા ઔર વૈશાખ-૪ કી ધૂપ કોઈ ભી ઉસકે માર્ગ મેં રડે ન અટકા સકતી થી. હમ લોગ કહતે હૈ “ભાઈ ! અમુક કાર્યકરના તે ચાહતે હૈ; પર, કથા કરે, અવકાશ હી નહીં મિલતા !” પરંતુ પરાધીન હોને પર ભી ઉસે અવકાશ કી કમી નહીં હુઈ, ? ઈસ લિયે કિ ઉસમેં કામ કરને કી લગન થી. રાત કે બારહ બજે કા સમય થા, એક સંબંધી કે બિદા કર કે લૌટ રહે થે કિ પીપલ મેં ખલબલાહટ-સી સુન પડી. “કૌન?' પૂછને પર ઉત્તર મિલા “ખેમા !” “કયા કર રહે હો?” પીપલાં મેં પાની દેરહા ઇ.” “ઇસ સમય ?'” “હાં, આજ ઔર દિનોં સે થેડી જલદી આંખ ખુલ ગઈ.' ઇસ નિશીથ કાલ મેં જબ સારા સંસાર નિદ્રાદેવી કી ગોદ મેં વિશ્રામ કરતા હૈ, યા તે અપને અધે માતા-પિતા કે લિયે પાની લાને શ્રવણકુમાર જા સકતા હૈ, યા કિસી પરમાર્થ કે લિયે એમાં કે સદશ પરોપકારી જીવે. ઉસને પીપલ, નીમ આદિ વૃક્ષ રોક લગાય, જિનકી ઠંડી છાયા કા ઉપયોગ પ્રત્યેક આદમી કર સકતા હૈ. હમ કિસી આદમી કા ડા-સા ઉપકાર કર દેતે હૈ, તે ઉસે જન્મભર કે લિયે અવસાન સે લાદ દેતે હૈ ઔર ચાહતે હૈં કિ વહ કભી હમેં ઇસકા બદલા ભી દે કિસી સંસ્થા મેં દાન દે કર ચાહતે હૈ કિ વહ હમારી કીર્તિ પતાકા દેશદેશાન્તર મેં ઉડા દે. ભલા વહ ઈન વૃક્ષો સે કિસ બદલે કી આકાંક્ષા કરતા થા ? બેચારે જડ વૃક્ષ ઉસકી કીર્તાિ-પતાકા કહાં તક ઉડા સકતે થે? પર, ઉસે ઇસકી પર્વાહ નહીં; વહ તે નિઃસ્વાર્થ ઔર મોન કાર્યકર્તા થા. બરસાં બીત ગયે, વડ ધીરે-ધીરે વૃદ્ધ હોને લગા; અંત મેં ઉસકી ઈકિયાં શિથિલ હે ગઈ, બુઢાપે સે લડને કી શક્તિ ન રહી. યહ દેખ કર કુછ ઉદાર સજજનો ને ઉસકી થેડી સી વૃત્તિ બાંધ દી, જિસસે વહ અપના નિર્વાહ કર લેતા થા. ભલા ઉસકી આવશ્યકતા હી કિતની થી ? પેટ ભરને કે દો રેટી ઔર તન ઢાંકને કે ગજ ભર કા ટુકડા. પર વહ થક કર મુંક મેડનેવાલા નહીં થા, વહ તે બંદા બહાદૂર કા પરિભાષિત વીર થા. શૂરા સેઇ જાનિયે જે લડે દીન કે હેત, પુરજા પુરા કટ મરે કભી ન છોડે ખેત, અબ ભી વહ ખાલી ન બૈઠતા, પપલાં કી રક્ષા ઔર તાલાબ કી સફાઈ કે લિયે ભરસક પ્રયત્ન કરતા હી રહતા થા. રાત્રિ કા ચૌથા પહર થા, વહ તાલાબ કા ઘાટ ધ રહા થા; મિરગી કે દૌરા હુઆ (ફેફરું ચઢી આવ્યું ધમ સે તાલાબ મેં જા પડી. પિતા કી ગોદ મેં પુત્ર કી નાઈ વહ સદા કે લિયે સે ગયા. ઇસી તાલાબ કે સાફ કરને ઔર ઇસીસે વૃક્ષે કે લિયે પાની લે જાને મેં ઉસને તન-મન-ધન તે સમર્પણ કિયા હી થા. અંત મેં દૈવ ગતિ સે જીવન ભી સમર્પિત હે ગયા. યહ દરિદ્ર, અશિક્ષિત અએવ હમારે શબ્દોં મેં મૂખ મનુષ્ય હી હમારા આદર્શ બનને યોગ્ય હૈ. હમ કામ કરતે હૈ ડા, ઔર શોર મચાતે હૈ અધિક. હમારે પ્રત્યેક કામ મેં ધન, જન, અવકાશ આદિ ન માલૂમ કિતની આવશ્યકતા ચીન કી દવાર બન જાતી હૈ, પર ઉસે ઇનમેંસે એક ભી ચીજ કી કમી ન હ. લોગ અપને આપ હી વૃક્ષ કી રક્ષા કે લિયે સહાયતા દેતે પર આજ ઉનકી પર્વાહ કિસી ભી નહીં . કોંકિ કોઈ આગે ચલનેવાલા નહીં હૈ. અતવ પ્રત્યેક કાર્ય કે લિયે આવશ્યકતા હૈ એક નિઃસ્વાર્થ ઔર મૌન કાર્યકર્તા કી. ફિર કામ દેખ કર સહાયતા કરનેવાલે તે અનેક મિલ હી જાતે હૈ, કોંકિ દુનિયા અંધી નહીં હૈ. યહ કસૌટી હૈ, જિસપર કરો જાને કે બાદ ખૂઠે કા અનાદર ઔર સચ્ચે કા આદર હતા હી હૈ. કામ શુર કરતે હી જે લોગ સે સહાયતા પાને કી આશા કરતે હૈં વે “અરહણ કી ચોરી ઔર સૂઈ કા દાન’ કર કે વિમાન કી બાટ જોહ હૈં. (ચત્ર-૧૯૮૫ના “ત્યાગભૂમિ'માં લેખક શ્રી. લક્ષ્મીત રાયણ પચીસિયા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને શેાધખેાળ ९७ - विज्ञान अने शोधखोळ મનુષ્યકૃત સૂ વિજ્ઞાનની પ્રગતિ એટલી બધી થઇ છે કે કુદરતી બનાવા અને શક્તિઓનુ અનુકરણ સદ્ળતાથી કરી શકાય છે. સૂર્યના જેટલેા પ્રકાશ અને ગરમી પેદા કરવાની શેાધ કરવામાં આવી છે; અને એટલેથ નહિ અટકતાં, તે ગરમીવડે, જમીનમાં નહિ, પરંતુ પ્રયાગશાળામાં રાસાયણિક ખાતરવડે ખરી કે ડબામાં માટી ભરી વાવવામાં આવેલાં ખયાંમાંથી પાક ઉતારવાની ( અને તે પણ કુદરતી પાકના કરતાં અડધાથી પણ એછા સમયમાં ) શેાધેા અને સફળ પ્રયાગા થયા છે. અમેરિકાની કેલીફેનિયા યુનિવર્સિટીના ખેતીવાડી ખાતાના એ વિજ્ઞાનીઓએ ૩૦૦ કેન્ડલ પાવરની ખત્તીઓમાં “આર્ગન ” ગેસ ભરી સૂર્યના જેટલું તેજ અને ગરમી પેદા કરી પ્રયાગશાળામાંજ ખરણીઓમાં ખાતરના જેવા ગુણવાળાં રસાયણ્ણા ભર્યાં અને ત્યાંજ ધઉંનું વાવેતર કર્યુ. અને એ ઘઉંના વાવેતરમાંથી માત્ર ત્રણ મહીનામાં ઘઉંને પાક ઉતાર્યો, જ્યારે બીજી સાધારણું. જમીનમાં ઘઉંની વાવણી પછી પાકને એામાં ઓછા પાંચ મહિના લાગે. અમેરિકાની પ્રયોગશાળાઓમાં માત્ર સૂર્યના પ્રકાશજ નહિ પણ જૂદી જૂદી ઋતુએ, ચામાસુ, ઉનાળા, શિયાળા તેમજ વાવાઝોડાં અને તાકાના પણ ઉભાં કરવાનાં સાધનો છે. ત્યાં આગળ રંગ અને વાર્નિશાનું ટકાઉપણું' જોવા માટે, એટલે કે તે કેટલાં વર્ષ સુધી કામ અ પશે તે જાણવા માટે તેને સખત ગરમી, સખત ઠંડી, સખત વર્ષા અને વાવાઝોડાંના કૃત્રિમ અખતરામાંથી પસાર કરવામાં આવે છે, અને પછી તેની ખાત્રી કરવામાં આવે છે. X * વનસ્પતિમાંથી મેટર માટેનું બળતણ ડેનિયલ હા। નામના એક અમેરિકન વિજ્ઞાનીએ પેાતાની પ્રયોગશાળામાં એવુ એક યંત્ર ખનાવ્યું છે કે જે વડે તે કેટલીક જાતની વનસ્પતિઓમાંથી મેટરમાં કામ આવે તેવું ની જાતનું પ્રવાહી બળતણ ઉત્પન્ન કરી શકે છે. આવી રીતે તેણે બળતણ ઉત્પન્ન પણ કર્યું છે અને તેને અખતરા કરતાં તેને માલમ પડયું છે કે, તે ગેસેાલીન કરતાં સારૂં કામ આપે છે; એટલુંજ નહિ પરંતુ તે એટલું બધું સસ્તું પડે છે કે એક ગેલનની કિંમત બહુ તા એક આના જેટલીજ પડવા જાય. × X X X ૨૪૯ X X જમીન ખેડવા માટે હાથીઓ જમીન ખેડા માટે બળદ અને ઘેાડા વપરાયા જોયા છે, ઉપયાગ સાંભળ્યેા નથી; છતાં હાલમાં એવી ખબર મળી છે કે, પ્રદેશમાં હાથીએ મેાટી સંખ્યામાં થતા હેાવાથી, ખેતી કરવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat × × હુવાનાં માજા વડે ખારાક બગડતા અટકાવવાની શેાધ યૂરેાપ-અમેરિકામાં લેાકેા ખાવા માટે પાઉં, ખીસ્કીટ અને રોટલી બજારમાં બનાવેલીજ ખાય છે. તે ખારાકીની ચીજો વધારે વખત રહે તેા બગડી જાય; એટલે એવી રીતે બગડતાં અટકાવવા માટે જે કાંઇ શેાધ કરવામાં આવે તે ઘણી અવકારદાયક લેખાય છે. અમેરિકાની સીનસીના યુનિવર્સિટીના પ્રોફેસર સ્નીકરે એવી શેાધ કરી છે, કે જે જંતુઓ રેાટલી થયા પછી તે રેટલીને બગાડી નાખે છે તે જતુએને મારી નાખવાં હાય તેા રેાટલીને રેડીઓની માફકનાં અમુક પ્રકારના હવામાંનાં મેાજા'માં મૂકવી જોઇએ. આવી રીતે જે રેટલી ઉપર પ્રયોગ કરવામાં આવ્યા હેય તે રાટલી આઠ દિવસ સુધી બગડતી નથી. દૂધ, નારંગીના રસ તેમજ બીજા ખારાકે! પણ જે જંતુઓથી બગડી જાય તે જંતુઓને પણ આવીજ રીતે નાશ કરી શકાય છે. × X પરંતુ એ કામમાટે હાથીઓને આફ્રિકાના બેલ્જીઅન કાંગા હાથીઓને ઉપયેાગ અખતરા www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શુભસંગ્રહ–ભાગ પાંચમ રૂપે કરવામાં આવ્યો હતો, અને તે ઉપરથી માલૂમ પડયું કે, બેથી દશ વર્ષ સુધીની ઉંમરનાં હાથીનાં બચ્ચાંઓ આ કામ માટે પણ ઉપયોગી અને સસ્તાં થઈ પડે છે. નાના હાથીઓને શીખવવા માટે એક મોટો હાથી કામે લગાડવામાં આવે છે. એક હાથી બે દિવસમાં અઢી એકર જેટલી જમીન ખેડી શકે છે, અને ખર્ચ ટેકટર કરતાં લગભગ દશગણે ઓછો થાય છે. ત્રણ માઈલ લાંબે બુગદે ઈંગ્લેન્ડમાં હાલમાં એક ગંજાવર બુગદી ડુંગરમાં કોરવામાં આવે છે. ઈગ્લેંડમાં મરસી નદીની નીચે લિવરપૂલથી બર્કનહેડ જવા માટે ઘણી ઉંડાઈએ આ બુગદો ત્રણ માઈલ જેટલો લાંબો થશે. કામ ઈ. સ. ૧૯૩૦ માં પૂરું થશે. પહોળાઈમાં તે ૬૪ ફૂટ પહોળો થશે અને એની અંદરથી એક કલાકમાં ૩૦૦૦ મોટરો પસાર થઈ શકશે. એકી સાથે ચાર મોટરો લગોલગ સાથે પસાર થઈ શકશે. જોકે એમાં એવો નિયમ કરવામાં આવશે કે, દરેક મોટરે બીજી મોટરથી ૧૦૦ ટ જેટલા અંતરે રહેવું. ઉંધ માટે કાળો રંગ ઈટાલીમાં ગાંડા માણસો માટેની ઈસ્પીતાલના એક ડૉકટર મેરેએ પત્નેએ ઘણુ દરદીની તપાસ કર્યા પછી જાહેર કર્યું છે કે, ઉંઘ લાવવા માટે કાળા રે એરડામાં કાળા રંગની દિવાલ હેય, ઓઢવા-પાથરવાની ચાદરો અને ઓશીકાં કાળા રંગનાં હોય ત્યાં ઉંધ નહિ આવતી હોય તેવાને પણ જલદી ઉઘ આવી જાય. જે એને ઉંઘજ નહિ આવતી હોય અને એને લીધે ચિત્ત ઠેકાણે નહિ રહેતું હોય તેવા માટે આ ઉપાય ઘણો સારે છે એમ એક જર્મન ઊંટર રૂડેલફ કેટઝનું પણ કહેવું છે. X દરિયામાં કલાના ૯૦ માઈલની ઝડપે જનારી બોટ અત્યાર સુધીમાં સ્ટીમરો વધારેમાં વધારે ૩૦ માઈલનીજ ઝડપે જઈ શકે છે. એક ફ્રેંચ ઇજનેરે એવી જાતની બેટ જેવી નાની સ્ટીમર બનાવી છે, જે કલાકના દરિયાઈ ૭૦ (જમીન ઉપરના ૮૦) માઇલની ઝડપે જઈ શકશે. એટલું જ નહિ પણ ગમે તેવો તોફાની દરિયો હોય છતાં ડૂબજ નહિ. તોફાનમાં પણ ૪૦ થી ૫૦ માઈલની ઝડપે જતાં તેને મહેનત પડશે નહિ. આ ફેંચ ઇજનેર આરડીએને રેમી છે. તેણે એક વર્ષ પહેલાં નાને મેંડેલ-નમુનો તૈયાર કર્યો હતો. તે પ્રમાણે હવે એક બોટ બનાવી છે, જે બે લંબગોળાકારના હવાથીજ ભરેલા અને બંધ કરી દીધેલા સિલિંડર ઉપર મૂકવામાં આવી છે. આ બોટમાં ૬૫૦ હોર્સ પાવરનું ગેસેલીનથી ચાલતું મેટર એજીન રાખવામાં આવ્યું છે. આ એજીન ચાલે ત્યારે એ બેટ પાણી ઉપર ઝપાટાબંધ ચાલી જશે અને એમજ જણાશે કે, પાણીથી પણ જરા ઉંચે ઉડતી હોય તેવી રીતે અસાધારણ ઝડપથી જશે. આ બોટમાં એ ઇજનેર માત્ર ૬ માણસને લઇને કાંસથી ન્યુયૅક સુધીની મુસાફરી માત્ર ૬૦ કલાકમાં પૂરી કરવાના ઈરાદે રાખે છે. આખે આટલાંટિક મહાસાગર તે પોતાની બોટમાં ઓળંગવાનો અખતરો પાર પાડશે. પછી એવી બાટા સ્ટીમર કંપની બનાવી આપશે, જેથી સ્ટીમરો બંદરથી સેંકડે માઈલ દૂર હોય ત્યારે ત્યાંથી ટપાલ લઈ આવવા તેમજ સ્ટીમરો બંદર છેડી ગઈ હોય તે પછી પણ ટપાલ પહોંચાડવાના કામમાં ઘણું ઉપયોગી થઈ પડવા સંભવ છે. (તા. ૭-૧૦-૧૯૨૯ના અઠવાડિક “મુંબઈ સમાચાર”માં સંપાદક:---રાજયંત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શેષણનીતિના સંચા ९८-शोषणनीतिना संचा મુડીવાદે સરજેલી વિષમ સમાજરચનામાં પ્રસરી રહેલી શિક્ષણ પદ્ધતિની સમાજવાદી સમીક્ષા શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે, શિક્ષણનું ક્ષેત્ર એકદેશીય વિચારોના પ્રચારથી અલિપ્ત છે. એમાં આ “મતવાદ કે તે “મતવાદને સ્થાન ન હોય. શિક્ષણ તો રાજદ્વારી કે સામાજિક મંતવ્યોના સીમાડાથી વેગળું રહીને વિદ્યાર્થીઓને શક્તિવિકાસનો સંદેશ આપે છે; માટે એમાં સમાજવાદ, સામ્યવાદ, મજુરવાદ કે રાષ્ટ્રવાદનો રંગ નજ પૂરવો જોઈએ, એમ શિક્ષણશાસ્ત્રના નિપુણે દાંડી પીટીને પિકારે છે. અને છતાં, એજ શાસ્ત્રીઓ મૂડીવાદનાં મંતવ્યો પર આખાયે શિક્ષણ શાસ્ત્રનું મંડાણ કરવાનું ચૂકતા નથી. જે સાધનસંપન્ન વર્ગના તેઓ સભ્યો છે, તે જ વર્ગના સ્વાર્થોની ઇમારત તેઓ પ્રાથમિક કેળવણીથી માંડી વિશિષ્ટ શિક્ષણ સુધીનાં સઘળાં ક્ષેત્રમાં ખડી કરે છે. આજની કુલઝપટ કૅલેજે, શાળાઓ, ઉદ્યોગમંદિરો, આથમે, વિદ્યાપીઠ અને વિશ્રામો એકજ અવિચળ મુડીવાદની પ્રેરણાની એ પ્રવૃત્તિ કરે છે, અને ભાવિ નાગરિકોના ઘડતર માટે આ સમાન સમાજરચનાના આદર્શો ઉભા કરે છે; પણ શિષ્ટ વર્ગો’ના સ્વાર્થોનું આ પ્રચારકાર્ય તે રાઘળી સંસ્થાઓમાં વ્યાપક છે, એટલે શિક્ષણશાસ્ત્રીઓની નિષ્ણાત નજરમાં એ માત્ર કેળવણુને સ્વાભાવિક ક્રમ બની રહે છે. એક હિંદમાંજ નહિ પણ આખી આલમમાં શિક્ષણ પ્રથાઓ આ મુડીવાદના ધોરણેજ ધપે છે. એટલે એ પ્રથાઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ પદ્ધતિ શિષ્ટવર્ગમાંથી સરજાયેલા શિક્ષણશાસ્ત્રીઓની આંખમાં ખુંચે છે. આજથી બે વર્ષ અગાઉ હિંદના એક વિખ્યાત શિક્ષણનિષ્ણાત સજજન લંડનની શિક્ષણશાસ્ત્ર પરિષદમાં પધારેલા. ધનપતિઓના ધોરણે રચેલા શિક્ષણસિદ્ધાંતેથી છલકાતું મગજ લઈ એ વિદ્યાવિશારદ પુરુષ બર્લિન સીધાવ્યા. ત્યાં તેમણે કોઈ શેરીમાં શાળાનાં બાળકને સમાજવાદનાં સૂત્રેથી શોભતા વાવટાસમેત સરઘસમાં કુચ કરતાં અને શ્રમજીવીઓના અધિકારોનું સંચામગીત લલકારતાં દીઠાં. વિદ્યાધિકારીનું કાળજું ફફડી ઉઠયું. વતમાનપત્રના પ્રતિનિધિને મુલાકાત આપતાં તેણે કહ્યું કે “નિર્દોષ બાળકને આ ઉંમરે આવા રાજકારી વિચારોવડે બગાડવાં એ ખરેખર દિલ વિદારનારી વસ્તુ છે. કંઈ નહિ તે પ્રાથમિક કેળવણમાં તે બાળકોને કોઈ પણ પ્રકારના પ્રચારકાર્યથી વેગળાં રાખવાં જોઈએ.' શિક્ષણશાસ્ત્રીઓની આ સર્વસામાન્ય મનોદશા છે, અને એ મને દશા કેવળ જુઠ્ઠી છે. વસ્તુતઃ બાલમાનસમાં રાજકારણના શિક્ષણનું મંડાણ બાળકની પ્રજ્ઞાશકિતના પ્રારંભ સાથેજ થાય છે. ત્યારથી જીવનની જરૂરિયાત અને એ સંપાદન કરવાની પ્રાથમિક પદ્ધતિ તે સમજવા માંડે છે, ત્યારથી જ તેનું સામાજિક, આર્થિક અને રાજદ્વારી શિક્ષણ શરૂ થાય છે. તાવંત વર્ગમાં જન્મેલા અને ૨ વર્ગથી નિયંત્રિત એવી રાજસત્તાની શાસનપ્રથા નીચે ઉછરેલો બાળક પ્રારંભથીજ મુડીવાદી શિક્ષણનું સંપાદન કરે છે. એની આસપાસ મુડીવાદની મહત્તા સ્થાપનારાં સાધને એકઠાં મળે છે. ઘરઆંગણે એને અનુચરનાં જૂથ પંપાળે છે, નિશાળમાં એને શિક્ષકે માનથી બદલાવે છે, સમાજમાં એની ચાલાકી ઉપર મુડીવાદનાં વાજીત્રા તારીફ પોકારે છે. અન્ય માનપર અધિકાર સ્થાપવાની, એ માનથી અધિક સગવડો ભોગવવાની, એમનાથી ઉંચેરી માનસિક તાકાત ધરાવવાની અને એ તાકાત ઈશ્વરદત્ત ને પ્રકૃતિપ્રણીત છે એમ સમર્થન કરવાની મને દશા તે શૈશવથીજ સેવે છે. મુડીવાદને મહત્તા આપતા ધર્મગુરુઓ તેને દાનેશ્વરને સુપુત્ર ગણે છે. એના માટે ઉદ્યાન, આનંદગૃહો અને મંદિરોનાં બારણાં હરદમ ખુલ્લાં રહે છે. તેનો માનવંત પિતા અનેક પ્રવૃત્તિઓમાં પૈસા આપી સમાજને શિષ્ટ પુરુષ બને છે, એટલે તે પુત્ર એ સઘળું મુડીવાદનું જ પરિણામ છે એમ સમજે છે. સાધનહીન શ્રમજીવીઓ ઉપર સીતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્પર શુભસંગ્રહ-ભાગ પાંચમા ચલાવવામાં તે ઈશ્વરદત્ત અધિકારને અમલ જુએ છે. સમાજમાં સળગી રહેલી આર્થિક અસમાનતાને તે કાઇ અગમ્ય શક્તિએ યાજેલા ન્યાયનાજ પરિપાક લેખે છે. અને શાળામાં જઇને પણ મુડીવાદની મહત્તા સિવાય તે અન્ય શું શીખે છે ? મહેનતુ માનવસમાજને ચૂસતા મુઠ્ઠીભર મુડીદારાની સપત્તિના સંરક્ષણા પાઠ તેને કહ્યું છે કે “તારે ચેરી ન કરવી.'' સમાજપર સમૃદ્ધિવાનાનેા પ'જો ભીડી રાખવા માટે તેને કામુક આદેશ આપે છે કે મેાટાને માન આપે।.' વ્યવહારમાં ગમે તેવાં અળખામણાં આચરણા કર્યાં હેય તેની યેાગ્યતા સિદ્ધ કરવા માટે પાઠ્ય પુસ્તકા પાકારે છે કે “ઈશ્વર દયાળુ છે, સવારસાંજ તેની સ્તુતિ કરવાથી સઘળાં પાપાના પોટલા દૂર થશે.” પણ આ સઘળાં પાપ, અપરાધ, ચે.રી અને ચશ્મ પેશી આજની અવળી સમાજરચનાનાં સીધાં પરિણામ છે; માટે તેની સામે ખાવા સળગાવવા જોઇએ એમ કાઇ પાઠ્યપુસ્તક શીખ આપે છે? સપત્તિના સદા ઉપર આળસુ મુડીદારાની લીસ અભંગ જાળવવા માટેજ સર્જાયેલી શિક્ષણપદ્ધતિને એવી શીખ કયાંથી પેકાય ? કોઇપણ બાળપાથી એમ નથી ખેાલતી કે દરેક બાલક-પછી તે તાલેવત હાય કે મિસ્કીન હેા -મહેનત કરીતેજ રોટલા રળવા જોઇએ, અથવા તે સમાજમાં સહકાર અને આર્થિક સમાનતા પોષવા માટે પ્રત્યેક માનવની સાથે તેણે સંપત્તિના સર્જનમાં હિરસા આપવા જોઇએ. તનમનની તાકાત એ તા આર્થિક અવસ્થાનું સીધુ પરિણામ છે અને સ'પત્તિની વહેંચણી, શ્રમ અને સમાનતાના પ્રમાણમાં પાડવાથી સમાજના કેટલાયે સડા દૂર થશે.' આમ સમજાવવાની તકલીફ કાઇ પણ શિક્ષણશાસ્ત્રીએ ઉઠાવી છે ? આંખ સામે ક્ષણે ક્ષણે ઉકળતી આ નક્કર હકીકતા સામેય આપણને વિદ્ય-વિશારદે એમ ઠસાવવા મથે છે કે, કેવળણીમાં વર્ગવિગ્રહ, રાજકારણ કે સ્થાપિત સ્વાર્થી જેવું ક ઇજ નથી. તે પછી શાળાઓમાં અને કૅલેજોમાં રાજાના રક્ષણ માટે ઈશ્વરસ્તુતિએ શામાટે થાય છે ! શા માટે કાઇ દાન દેનારા ધનપતિઓનાં ગુણગાનાના મેાંપાથી ખલકાનાં મનપર ઠંડીવાદની છાપ આંકવાના પ્રકટ પ્રયાસા આચરાય છે ? ખરૂં શ્વેતાં પ્રાથમિક શાળાઓ અને કૅલેજ તથા કિંડરગાન અને મેન્ટેસરીનાં દિશ આ મુડીદાર વર્ગની સ્વાસાધનાનાં સમર્થાં શસ્ત્રો છે. સમાજપુર સત્તાને દોર ચલાવતા એક મુડીદાર અને સામ્રાજ્યવાદીઓને વ. આ આખીયે અવળી શિક્ષણુપતિને પ્રચુર ઉપયાગ પેાતાના હિતપ્રચાર માટે કરે છે. વિશ્વભારતી, ફેલેોશીપ સ્કૂલ અને દક્ષિણામૂર્તિ ભવન જેવી સસ્થાએ આ વર્ગવિગ્રહમાં એકજ છાબડામાં બેસી મુડીવાદને પેખે છે. સરકારની આંખ તળે ચાલતી શિક્ષણસ'સ્થાએ પણ પાઠયપુસ્તક અને પાઠકાદ્રારા રાત્રાજ્યવાદના વાંસા થાડે છે. બીજી ખાજી આમવને માટે ઉભાં કરવામાં આવેલાં શિક્ષણમદિરામાંની કળવણી, મુડીદ્વાર માલેક! માટે નફા સંર્જનારા અધીન શ્રમજીવીઓ ઉત્પન્ન કરવાનાજ ઉદ્દેશ વે છે. અન્ન આપનાર, પગાર પાઠવનાર, પાલન કરનાર માલેક ઉપર અપૂર્વ વફાદારી રાખવાને ઉપદેશ એ કેળવણી આપે છે. એ શિક્ષણ આર્થિક અને માનસિક ધેારણે શિક્ષિતાના કઇએ વિકાસ સાધતું નથી. એને આખા વ્યૂહજ એ વિકાસના અવરેધમાટે અને પગારદાર ગુલામીના સર્જન માટે ગોઠવાયેા હૈાય છે. મુડીદારા સ્પષ્ટ સમજે છે કે, એકલા પશુબળથી શ્રમજીવીએને ધુણભર લાવી શકાશે નહિ; એટલે મહેનતુ માનવા અને એમનાં બાળકાના માનસપર વફાદાર ગુલામીના સંસ્કારા સ્થાપવાની કાબેલ યેાજના એમણે ખડી કરી છે. એ યેજનામાં ઈશ્વરપ્રણીત આર્થિક અવસ્થાનુ, અધ્યાત્મવાદનું અને માનવના ઉદ્દારક' ધર્મનું તૂત સૌથી સબળ શસ્ત્ર છે. દેવમદિરા અને મહિ એના મઢે। આ મુડીવાદનાં વ્યવસ્થિત સાધના છે. વર્તમાનપત્ર અને વિદ્યાલયેા એનાં અધિક હથિયારા છે. ધર્મ અને ઈશ્વરના ભય નીચે મહેનતુ માનવસમાજ એના અન્નદાતા’ સામે ઉઠતાં થરથરે છે. ‘માતૃદેવો મવ’ ‘ત્રાચાર્યો મ જેવાં અનેક સૂત્રેા એને પાલકપ્રત્યે વફાદારી દાખવવાના આદેશ આપે છે. વસ્તુતઃ એ પાલક પાલક નથી, અન્નદાતા નથી; પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ mnmnmnnnnnnnnnnnn શેષણનીતિના સંચા ૨૫૩ મુડીના સાચા ઉપાદકો પાસે વધારેમાં વધારે શ્રમ કરાવી ઓછામાં ઓછો પગાર આપનાર અને સંપત્તિના સૃષ્ટાઓની મહેનતનાં મિષ્ટ ફલોપર કૃર તરાપ મારનાર લૂંટારે છે, એમ કઈ શાળાએ, દેવમંદિરે કે મુડીવાદી વર્તમાનપત્ર આજ સુધીમાં સમજાવ્યું છે? મુડીવાદી સમાજરચનામાં વિદ્યાલયનાં મુખ્ય બે કામ છે. એક તો તે આમવર્ગની ઓલાદનું માનસ મુડીવાદ માટે ભકિતપ્રચુર બનાવે છે, અને બીજું તે સત્તાધારી વર્ગના વિદ્યાથીએને શ્રમજીવીઓ પર અંકુશ આરોપવા માટે પલટે છે. શ્રમજીવીઓના માનસમાં ગુલામી સિંચવા માટે સત્તાધારી વર્ગ શિક્ષકનાં તાલીમખાનાં ખડાં કર્યા છે. એમાંથી તૈયાર થયેલા વિદ્યાગુરુઓ નિશાળે નિશાળે મુડીવાદની અધિરાજક સત્તાના અચળ પાયા આરોપતું શિક્ષણ આપે છે. એ નિશાળામાં અમુક સમય સુધી કેળવણી લઈને બહાર પડેલ મહેનતુ યુવક પિતાના માલેકને અન્નદાતા લેખી અજબ વફાદારીથી તેના આદેશ ઉઠાવે છે. આજે બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ સાંપડે છે તે તેમને મુડીવાદી સમાજવ્યવસ્થાના વાહક બળદ બનાવવા માટે જ છે. જે જે અમલદારોના હાથમાં કેળવણીનાં ખાતાં છે, તે સધળા મુડીવાદના પૂજારીજ હોય છે. શિક્ષણની સંસ્થાઓમાં કોઈ વિપ્લવવાદી માણસ પ્રવેશ ન પામે તેની તેઓ ઉધાડી આંખે અવિરત સંભાળ રાખે છે. વિદ્યાદેવીનાં પવિત્ર મંદિરમાં કઈ ભયાનક તત્ત્વ ન પસી જાય એટલા માટે મુડીવાદે એ મંદિરને મેખરે અનેક ચોકીદારો ખડા કર્યા છે. કોઈ પણ દેશમાં (રશિયા સિવાયના) શિક્ષણની કઈ સંસ્થામાં સમાજવાદી શિક્ષકને સ્થાન નથી; કારણ કે તે મુઠ્ઠીભર છતાં સત્તાધારી સંપત્તિમાનની વિષમ સમાજરચનાનો વિઘાતક લેખાય છે. અને એવો શિક્ષક કદી ઘુસી ગયો હોય તે તેને ખૂરે હાલે બહાર કાઢવાના ષડયંત્ર સત્વર ચાલુ થાય છે. મુંબઈની એક મુડીવાદી હાઈસ્કૂલમાંથી ભાઈ ઝાબવાળાને મળેલી બરતરફી આ વર્ગ કેન્દ્રિત સત્તાના સાણસાનો અભંગ અમલ નથી સૂચવતી ? પાઠયપુસ્તકોની રચના પણ આ વિષમ વર્ગલક્ષી ધોરણેજ થાય છે. મુડીવાદને દૂર સ્વાર્થોનું સંરક્ષણ કરવાની નિરપવાદ ભાવના આ ગ્રંથને પાને પાને જળવાઈ રહે છે. એ પુસ્તકોના લેખક, સંપાદકો અને પ્રકાશક મુડીવાદે સજેલી વિષમ સમાજવ્યવસ્થાના ઉપાસક હોય છે. આ રીતે આ ખા સામાજિક માનસમાં “શિષ્ટવગ”ની શ્રેષ્ઠતાનો ભૂત ભરાવાય છે. વિદ્યાથીને એની બુદ્ધિના ઉદગમકાળથીજ મુડીવાદનાં ગુણ, કીતિ અને અન્ય લક્ષણ માટે લાલસા ઉપજે છે. એ શિક્ષણ સંપૂર્ણ કરીને તે સમાજમાં મોખરે આવવા મથે છે; સાધ્ય-સિદ્ધિના પ્રયાસમાં તે એાછા સમૃદ્ધિમાનોની પીઠ પર પગ દઈ મથાળે પહોંચે છે, અને પછી કૂવાને કાંઠે પહોંચેલા શિયાળની પેઠે તે આધારભૂતને સગવડ મુજબ ઊંડી ખાઈમાં હડસેલી મૂકે છે. શિક્ષણસંસ્થાઓની બીજી નેમ સાચા શ્રમજીવીઓને ઉત્તમ કેળવણીથી વિરક્ત રાખવાની છે. હાઇસ્કૂલો અને કોલેજો, વિશિષ્ટ વિદ્યાનાં મંદિર અને ઔદ્યોગિક આશ્રમનાં બારણાં એ મહેનતુ માનવસમાજનાં સંતાનો સામે બંધ રહે છે. એ મંદિરને આંગણે તે શેષણનીતિના સર્જનહારનીજ ઓલાદ ઉભરાય છે. આ વિષમ સ્થિતિ સામે મુડીવાદીઓ વદે છે કે “અમે કંઈ • શ્રમજીવીઓ સામે આ વિદ્યાલયમાં અવરોધ ઉભા નથી કરતા. તેમને એમાં આવવું હોય તો ભલે આવે; પણ એમને ઉંચી કેળવણી માટે મનીષાજ કયાં છે ?” આ દલીલ અત્યંત ભરમાવનારી છે. શ્રમજીવનના સંગાથીઓ તેના રદિયામાં પોકારે છે કે, મુડીવાદીઓ વાણીની આ અજબ ઉદારતા દાખવે છે, પણ વિદ્યાલયોની વ્યવસ્થામાં તેઓ હમેશાં અમારી સામે પ્રતિરોધક તો ખડાં કરે છે. એ શિક્ષણ સંસ્થાઓનો લાભ લેવામાં શિક્ષિતેને નાણાંની નિકાસ એટલી કરવી પડે છે કે શ્રમજીવીઓનાં ખિસ્સાં માટે તે બધી રીતે બાધક નીવડે છે. પુસ્તકે, ફી અને બીજા અનેક લફરાં ઉપર એટલે બધો ખર્ચ કરવો પડે છે કે શ્રમજીવીઓ એમની સાંપ્રત સ્થિતિમાં એ આર્થિક વ્યય સહન નજ કરી શકે. પ્રજાને નેવું ટકા ભાગ એક કે અન્ય પ્રકારની મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શુભસ`ગ્રહ-ભાગ પાંચમા માંથી આજીવિકા રળનારા હોય છે. એનાં બાળકને ઉત્તરપાષણ માટે ઉગતી અવસ્થામાંજ ખેતરે ઉપર અને કારખાનાંમાં કામે જવું પડે છે, મુડીદારા એમનું આર્થિક શાષણ કરી એવી અધમ સ્થિતિ ઉપજાવે છે કે તેમને શિક્ષણ લેવાના સમય પણ ન સાંપડે. ત્યારે શિક્ષણ 'પાદન માટે જોતાં નાણાંની વાત યાં કરવી રહી? આનુ પ્રકટ પરિણામ શું છે ? ભવિષ્યમાન માલેકે આવી ઉંચી શિક્ષણસંસ્થાઓમાં શાષણનીતિની તાલીમ લઇને શ્રમજીવીઓને ચૂસવાનાં ષડયંત્રામાં સબળતા પૂરે છે. આ રીતે આખીયે શિક્ષણપ્રથા વગવિગ્રહના વિકરાળ પાયાપર કૂચ કરે છે; અંકગણિતના દાખલામાં કે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતામાં ભલે શાષણનીતિની તાલીમ મુડીદાર વિદ્યાર્થીઓને ન અપાતી હૈાય, પણ બીજાં પાયપુસ્તકામાં, સામાજિક વ્યવહારાના શિક્ષણમાં, ડી મજુરીના સંબંધનુ' સંપાદન શીખવવામાં, ઔદ્યાગિક વ્યવસ્થાના જ્ઞાનદાનમાં અને વિદ્યાર્થી જીવનને પગલે પગલે, વ કેન્દ્રિત અને એકદેશીય કેળવણીજ અપાય છે. હિંદનાં વિદ્યાપીઠામાંથી બહાર નીકળતા અર્થશાસ્ત્રીએ અને સમાજશાસ્ત્રીએની મનેાદશાપર જરા નજર નાખેા. એ સઘળા ‘શાસ્ત્રનિષ્ણાતેનું માનસ મુડીવાદના રંગેાથીજ ખરડાયલુ હાય છે. પ્રા॰ ખુશાલ શાહ ભલે ગમે તેવા સમર્થ અર્થશાસ્ત્રી કે સમાજવાદના સમજનારા હોય, પણ એના જ્ઞાનને ઉપયાગ મુડીવાદને મજબૂત કરવા તરફજ દેારાયલા રહે છે. જેમ હિંદમાં તેમ ખીજા દેશામાં પણ વિશિષ્ટ શિક્ષણ સંપાદન કરનારાએાની મનેાદશા મુડીવાદ તરફજ ઢળતી રહે છે. ઇતિહાસ અને ભૂગાળ, જીવનચરિત્રા અને આત્મકથાએ, એ બધુજ મુડીવાદની મહત્તાના સ્થાપન માટે શીખવાય છે. નૃપતિએ, સમ્રાટા, અમીરે, ઉમરાવે!, જમીનદારા અને ઉદ્યોગપતિઓને દરેક દેશના ઇતિહાસ રાષ્ટ્રના સુકાનીઓ અને સંરક્ષકા લેખવે છે. આ બધા મહાજતે ખીજાની મહેનત ઉપર લૂટારાની પેઠે મહાલતા હૈાય છે અને છતાં શાળા-મહાશાળામાં પાડવાતા ઇતિહાસગ્રંન્થેામાં એમનાં નામ અને કામ ઉપર આદર્શ પુરુષોને ઝળકતા તાજ આરે।પાય છે. સંપત્તિનું સર્જન કરનારા મહેનતુ માનવાને પડખે ઉભા રહી રણુજ ́ગ ખેલનારા અને એ રણયજ્ઞમાં જીવનની આહુતિ આપનારા વિપ્લવવાદીઓને કોઇ ઇતિહાસ પ્રાંસતા નથી. ક્યાંથી પ્રશંસે? એ શહીદેા તા અન્યાયી અધિરજનેાના કટ્ટર દુશ્મના હતા; એટલે તે કાવત્રાંખાજોમાં ખપે છે. આપણી સધળી શિક્ષણપદ્ધતિઓને આ વ લક્ષી સરવાળે છે. આટલું જાણ્યા પછી કાણુ નહિ પાકારે કે શિક્ષણસ સ્થાઓ એ રોાષણનીતિની તાલીમ માટે સર્જાયેલા સંચાજ છે.” (તા. ૨૩ તથા ૩૦-જૂન-૧૯૨૯ના ‘“પ્રજામિત્રકેસરી” માં લેખક -મકરકેતુ) ९९ - व्रतो अने तहेवारो तंदुरस्ती अने आत्मिक शान्ति माटे छे. હિંદનાં વ્રત, ઉત્સવા અને તહેવારા દેખાદેખી, રૂઢિ અને શ્રદ્ધાથી પળાય છે અને ઉજવાય છે. તે બધામાં ગૂઢ તત્ત્વ અને વિજ્ઞાન છે અને બાર મહિનાના તહેવારામાં શ્રવણ મહિનાના તહેવારાનું વધારે મહત્ત્વ છે અને ધાર્મિક સ્વરૂપે વેદ સાથે સબંધ ધરાવે છે. નિત્યની સધ્યામાં અધમ સત્ર એવુ સૂચવે છે કે, પૃથ્વી વગેરે પરમેશ્વરે ઉત્પન્ન કરેલ છે. ખાર મહિનાનાં નામેા, ઋતુ વગેરે જ્યોતિષશાસ્ત્રને અનુરૂપ છે. શ્રાવણ સુદ ૧૫ ના રાજ-પૂર્ણિમાને રાજ શ્રવણ નક્ષત્ર હાય છે એટલા માટે શ્રાવણ માસ એવુ નામ આપવામાં આવ્યું છે અને પૂનેમનું નામ શ્રાવણી રાખવામાં આવ્યું છે. માણસમાં ચાર વર્ણ છે:-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શ્રાવણી તહેવાર બ્રાહ્મણેાના છે, વિજયાદશમી ક્ષાત્રયેાની છે, દિવાળી વૈશ્વેાની છે અને હાળા શ્નોની છે. મતલબ એ છે કે, શ્રાવણીમાં વેદાનુ અધ્યયન થવું જોઇએ એટલે વેદ ભણવા અને ભણાવવા જોઇએ. શ્રાવણી પૂર્ણિમાને દિવસે ઉપાકમ, રક્ષાધન અને શ્રાવણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ પ પણ કામ પણ . આ દ્રો અને તહેવારે તંદુરસ્તી અને આત્મિક શક્તિ માટે છે, રપપ કર્મ કરવામાં આવે છે. દેવગે પૂર્ણિમાને દિવસે ચંદ્રગ્રહણ કે સંક્રાંતિ હોય છે તે ઉપાકર્મ, રક્ષાબંધન વગેરે શ્રાવણ સુદ ૫ ને રોજ કરવામાં આવે છે. ઉપાકર્મ સાથે રક્ષાબંધન સંકળાયેલીજ છે, એમ ગૃહ્યસૂત્ર કહે છે. શ્રાવણીને દિવસે ઉપકર્મ કર્યા પછી આચાર્યોને ત્યાં વેદાધ્યયન થતું જે પ. પૂર્ણિમાએ સમાપ્ત થતું. ઉપાકમમાં પંચગવ્યો (ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણ) એટલા માટે વપરાય છે કે તેથી આંતરિક અને બાહ્યશુદ્ધિ થાય છે. ગાય જંગલમાં ચરીને અનેક વ ાસ્પતિ ખાય છે અને તેમાંથી છીણ બને છે. માટે છાણ(ગોબર)ને પવિત્ર ગયું છે. દર્ભના સપ્તર્ષિમાં કશ્યપ, ભરદ્વાજ, ગૌતમ, અગ્નિ, યમદગ્નિ, અરૂંધતી સાથે વસિષ્ઠ અને વિશ્વામિત્ર, એમ સાત ઋષિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. શ્રાવણમાં વર્ષાઋતુની પ્રબળતાથી દૂર્વા, અધેડા (અપામાર્ગ અને બીજી દૈવી વનસ્પતિઓ પુષ્કળ થાય છે. દૂર્વા અમૃત છે, અપામાર્ગ અને કુશા (દાભડો) અનેક રોગો તથા પાપોનો નાશ કરે છે. આ પાપનાશક વસ્તુઓ છે. માર્જ ન કરવાથી સ્વરછતા. શીતળતા અને પ્રબળતા પ્રાપ્ત થાય છે. પંચગવ્યથી વાત, પિત્ત અને કફના રેગે, રક્તદોષ, ભ્રમ, શ્રમ, વિષજવર, અર્શ, સંગ્રહણી, ગુ૯મ, પાંડુ, શૂળ, ખુજલી, શ્વાસ, આમજવર, અજીર્ણ, સજા, મૂખ અને નેત્રરોગ, અપસ્માર વગેરે મટે છે; દેહશુદ્ધિ થાય છેનેત્રનું તેજ વધે છે; બુદ્ધિ તેજ થાય છે; ભૂતબધાનું નિવારણ થાય છે; આયુષ્ય વધે છે; મંગળરૂ૫, હાઈ હૃદય હિતકારી થાય છે અને અમૃતસમાન ગુણ કરે છે. માટી અને ભસ્મથી ચામડી સાફ થઇ કુષ્ઠરોગ મટે છે. દાહ, દુધ, વાતાદિ રોગ નાશ પામે છે. આ બધી વાતો પાશ્ચાત્ય રંગે રંગાયેલા આપણા દાક્તર સાહેબેને ગળે નહિ ઉતરે, પણ આજ બાબત અમેરિકા અથવા યૂરોપમાંથી જાહેર થાય તે ડૉક્ટર સાહેબ કહેશે કે, નવી શોધ બહાર પડી છે ! છાણમાં જંતુઓ નાશ કરનારું તત્ત્વ છે એમ અમેરિકાના સુપ્રસિદ્ધ વિદ્વાન વિજ્ઞાનશિરોમણિ ડો. અબ્રાહમ લિંકને જાહેર કર્યું છે. વર્ષાઋતુમાં પિત્ત સંચય થાય છે તે આ ક્રિયાથી નાશ પામે છે. આ તો ઉપાકર્મનું વૈદ્યક વિજ્ઞાન થયું, પણ તેનું તાત્ત્વિક વિજ્ઞાન તો ઘણું છે. રક્ષાબંધન ઉપકમ થઈ રહ્યા પછી બપોર પછી થવું જોઇએ. સરસવ, ચોખા અને સુવર્ણની એક પોટલી બનાવી તેને રેશમી દેરે બાંધી પૂર્વદિશા તરફ ઉભા રહી મંત્રવડે હાથે બંધાવવી. બલિરાજાને રક્ષા બાંધવાથી તે મહાબળવાન અને દાનવીર થયા હતા. પ્રાચીનકાળમાં રાજાએ રાખડી બંધાવી રણસંગ્રામમાં સીધાવતા હતા અને વિજય મેળવતા હતા. ભારતીય રાંગનાઓ વિધમઓના આક્રમણ વખતે ધર્મદષ્ટિએ રાખડી બાંધી અત્યાચારીને ભાઇ બનાવી દેતી અને એ પ્રમાણે પોતાનું પતિવ્રત પાળી લેતી હતી. વ્રતો અને તહેવારનાં માતા બતાવનારાં અનેક પુસ્તકો બહાર પડ્યાં છે, એટલે આ ઠેકાણે તે બધાંનું વર્ણન અશક્ય છે, પણ મુખ્ય તહેવાર નમુનારૂપે અત્રે લખ્યો છે. જૈન ધર્મના પર્યુષણ પર્વ પણ શ્રાવણ માસમાં આવે છે. મુસલમાનોના પેગંબરની જન્મતિથિ અને પારસીએના કેટલાક તહેવારે પણ શ્રાવણમાસમાં આવે છે. હિંદુએ શ્રાવણ માસને પવિત્ર માસ ગણી એક વખત જમે છે. સ્ત્રીઓ ગાયોની પૂજા કરે છે. શ્રાવણના મેળાઓનું રહસ્ય પણ ઘણું ઊંડું છે. સુધરેલા દ તાવરણે જોઈ અને શિખા (ચોટલી) કઢાવી નાખી નેકટાઈ અને બાબરી દાખલ કરી છે, જે બ્રાહ્મણો સુધી પણ પહોંચી છે. “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ હિસાબે હવે બધું “હા રાખે' જેવું ચાલે છે. જતવાદના આ જમાનામાં હેટેલ, થીએટર, રેવે ટ્રને અને ધર્મશાળાઓ જંતુઓ ફેલાવે છે. જમતી વખતે નહાવાનું તો દૂર રહ્યું, પણ બહારના સંસર્ગવાળાં કપડાં બદલવાનું અને હાથ, પગ અને માં જે સૌથી વધારે અસ્વસ્થ હોય છે તે પણ ધોવાનું આળસ કહે કે ફેશન કહે તેણે ઘર ઘાલ્યું છે, પરિણામે દર્દી અને અકાળ મરણ વચ્ચે જાય છે. (કટોબર-૧૯૨૯ના વૈદ્યકલ્પતરુ'માં લખનાર “જે”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શુભસંગ્રહ-ભાગ પાંચમા १०० - कृष्ण प्रभु कर्मयोगी ! તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે, કૃષ્ણ પ્રભુ કયાગી. તમે કમમાં કરાવ્યે અધિકાર રે, તમે જૂદા છતાં જોગવ્યા વહેવાર હૈ, 31 કૃષ્ણ પ્રભુ કમ યાગી. તમે જળ પર કમળ આકાર રે, શ્રાવણ મહિનાની મેધલી રે, વદ આઠમની મધરાત રે તમે અવતર્યા કરવા પ્રભાત રે, કૃષ્ણ પ્રભુ કમ`ચાગી. ગાયા ચારી ગામ ગોંદરે રે, વળી પૂન્ન કરી પરિવાર, ગારક્ષા ધર્મ શીખવ્યા રે તમે બની બેઠા આપે ગાત્રાળ રે, મથુરામાં મારી કંસને રે, કર્યાં ઉગ્રસેનને ભૂપ માતાપિતાના બંધ છેોડિયા હૈ તમે કેદખાનું કયું તીરૂપ રે, ગુરુને ઘેર ભણવા રહ્યા રે, ત્યાં સેત્યાં ગુરુનાં ચર્ણ લાકડાના ભારા લેવા જઇ રૅ તમે શીખવાડયા ગુરુ સેવા ધર્માં રે, ગરીબ સુદામા મિત્રને રે, કર્યાં પોતાના કરતાં સવાઈ અજાચક વ્રત એનુ જાળવ્યુંરે તમે બાંધી બતાવી મિત્રાઇ રે, કૃષ્ણ પ્રભુ કમ યાગી. યુધિષ્ઠર યજ્ઞ આદર્યાં રે, એણે જમાડયાં ચારે વર્ણ એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવાડયા સાચા સેવાધરે, કૃષ્ણ પ્રભુ કમ યાગી. કૃષ્ણ પ્રભુ કયેાગી. કૃષ્ણ પ્રભુ કમ યાગી. કૃષ્ણ પ્રભુ ક યાગી. પાંડવ કૌરવ કેરા યુદ્ધમાં રે, તમે હાંકયા અર્જુનના રથ હાથમાં હથિયાર લીધા વિના રે તમે જીતાડીયા મહા જગ હૈ, ગીતાગાયનાં જ્ઞાન દાહીને રે, તમે પીધાં પાયાં અમૃત; વળી વેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વ ંદનીય છે। ઈશ્વર રે, કૃષ્ણ પ્રભુ કયેગી. શારદા”ના એક અંકમાં લેખકઃ રા. ઈશ્વરલાલ કરસનજી જોશી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 11 35 www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ મૃત્યુ મરી ગયું રે લેલ! १०१-मृत्यु मरी गयुं रे लोल! જમછત જતીન્દ્ર–શહીદનાં શૂરાતન બપોરના બાર વાગી ગયા છે. લાહોરની બોસ્ટલ જેલના દરવાજે એક આતુર ટોળું રાહ જુએ છે. વારંવાર દરવાજેથી ખબર કઢાવે છે. સવારના આઠ વાગે અંદર ગયેલ જતીનના ભાઈ કિરણુદાસ હજી પાછા ફર્યા નથી. શું હશે ? વેંકટરો ઝપાટાબંધ અંદર જતા દેખાય છે. કોઈ પાછું ફરતું નથી, જતીનની સ્થિતિના ભય ઉપજાવે એવા સમાચાર સાંભળવા માટે સૌ તૈયાર બનીને ઉભા છે. રાજ કરતાં આજ મામલો વધુ બગડેલો લાગે છે. એટલામાં કિરણદાસ પાછા વળે છે. સૌ તેમને વિંટળાઈ વળી પૂછે છે. જતીનને કેમ છે ? ફિકકે ચહેરે, ઉંડા અવાજે તે કહે છે કે ભાગ્યેજ બે કલાકે તે વધુ કાઢે. તેની જીવનદેરી કયાં તૂટી જશે તે સમજાતું નથી. પછી સપટેમબરની ૧૩ મી તારીખે બપોરે ૧ ને ૫ મિનિટે જતીન ગયો. તાર ઉપર તાર છૂટયા, હિંદભરમાં ગમગીની ફેલાઈ ગઈ. તાલાઈની ૧૩ મી તારીખે જતીને ઉપવાસ શરૂ કર્યા. ભગતસિંગ અને દત્તની લડતમાં એણે સહાનુભૂતિ આપવા માટે પ્રાણ પાથરવાનો નિશ્ચય જાહેર કર્યો. દિવસો તો ઝપાટાબંધ પસાર થતા ગયા; પણ રાજદ્વારી કેદીઓની સ્થિતિમાં ફેરફાર ન થયા. ઉપવાસ ચાલુજ રહ્યા. ઉપવાસીઓનાં અંગ જૂઠાં થયાં. હાથપગમાં લોહી ફરતું અટયું, માત્ર છાતીના ધબકારા સંભળાતા. લેહીની ઉલટીઓ થઈ. ચેતન થીજી ગયું. એ જતીન કોણ હતા? જતીન બંગાળી હતા. નાનપણથી એની મક્કમતા જાણીતી હતી. પૈસાના ફંદમાં એ પડે નહોતો, ધારે એ પૂરું કરવું એ એનો નિશ્ચય હતો. બંકિમ બિહારી બાબુનો એ ક પુત્ર હતો. એનાં સગાંસંબંધીઓ એને હેતમાં “ મેંદો ” કહેતાં. એને એક નાની બહેન હતી, તેના તરફ જતીનને ખૂબ ભાવ હતો. જતીનને વર્ણ કૃષ્ણ હતો અને કિરણદાસના ગૌર વણને જોતાં કે ભાએજ માને કે એ બને એક માના દીકરા હશે. એનાં સગાં એને બુડથલ માનતાં, હઠીલા ગણતાં, છોકવાદ સમજતાં. જતીન જ્યારે ૧૦ વર્ષના હતા ત્યારે ૧૯૧૪ માં તેની માતા ગુજરી ગઈ. ત્યારપછી અનેક દુ ખો સહન કરતાં કરતાં માતૃભૂમિને ખાતર ૨૫ વર્ષની જુવાન વયે જતીન સિધાવ્યો. જ્યારે દેશમાં અસહકારની ભરતી ફરી વળી ત્યારે જતીન ઝાલ્યો ન રહ્યો. સત્તર વર્ષનો જુવાન જતીન આનાકાની કરવામાં વખત ગુમાવે તેમ ન હતું. એણે પણ સાઉથ સબર્બન કૅલેજના ત્યાગ કર્યો, અને તનમનથી ઝુંબેશમાં જોડાયે. એના પિતાને આવી વાત ગમતી ન હતી. તેમણે જતીનને બોલાવ્યા ને આવા ઢંગ છોડી દેવા કહ્યું, પણ જતીન આગ્રહી હતો. એણે વિનયથી પિતાને જણાવી દીધું કે, મારું કાર્ય ખોટું નથી ને આપની કિંમતી સલાહ હું સ્વીકારી શકતો નથી. પિતાએ પિતાની સત્તા વાપરી, એ માવિનાના બાળકને કહી દીધું કે, જો એમજ હોય તો ફરી પેર મોઢું બતાવીશ નહિ ! જતીન ત્યાંથી ઉપડયો તે ઊંગ્રેસ ઍફીસમાં શ્રી હેમેન્દ્રનાથ દાસગુપ્તાને ત્યાં ગયો. પછી તો સભાઓ, સરઘસે, પૈસાની ઉઘરાણું એવાં કોંગ્રેસનાં કાર્યમાં એણે ઝંપલાવ્યું. એ બધામાંથી સમય મળતો તે વખતે તે ટયૂશન આપતો અને તેમાંથી મળતા માત્ર ૧૦ રૂપિયા ઉપરજ તેનો ગુજારે નભી જતો. જતીન કેટલીય વાર સાંજે ખાતો નહિ, અને કેટલીય વાર પૌઆ ખાઈ ૫ડયે રહેતો. આમ છતાં કેંગ્રેસના કાર્યોમાં પણ એનાથી પોતાના પૈસા ખર્ચી દેવાતા. એનો મકામ ઉગ્રેસ ઍડીસમાંજ રહેતા. મરછરના ઉપદ્રવવાળી ગંદી જગ્યાએ આવેલી એફીસમાં રાત પસાર કરવી એ પણ કઠણ કામ હતું. એક રાતે કોઈ ગોરા અમલદારે એક બંગાળી સન્નારી હેમનલિની ઘોષ ઉપર પોતાની સોટીવડે હુમલો કર્યો. કોંગ્રેસના કેઈ સ્વયંસેવકે એના હાથમાંની સોટી ખુંચવી લીધી. એ સોરી. શુ. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ તેજ અમલદારને પાછી મેંપવી અને તેની શરમનું તેને ભાન કરાવવું, એવું એ બધાએ નક્કી કર્યું. જતીનના મિત્રને લાગતું કે એને મોટી મોટી વાતો કરવાની ટેવ પડી ગઈ છે, માટે તેને જ કસી જે. જતીનને વાત કરી, તે તૈયારજ હતે. સોટી લઈને મી. કીડ પાસે તે ઉપડી ગયો. આ હુમલો કરનાર મી. કીડ છે એમ સૌએ નકકી કર્યું હતું. “એલીસિયમ રોડમાં આવેલી મી. કીડની ઑફીસમાં જતીન ગયો ને જણાવ્યું કે, તમારા મુબારક હાથમાંથી ઝુંટવી લેવામાં આવેલી આ સોટી પાછી વાળવા હું આવ્યો છું. મી. કીડે મુલાકાત તો ન આપી, પણ આટલી મહેનત લેવા માટે આભાર તો માન્યો. તે પછી પરદેશી કાપડ ઉપર પીકેટીંગ શરૂ થયું. જતીન તે લાગલેજ ઝપટાયા, તેના ઉપર કામ ચાલ્યું ને ગુન્હેગાર ઠર્યો અને એને ૬ માસની જેલ ઠકવામાં આવી. હુગલીની જેલમાં તેને પહેલી વાર સરકારની મહેમાનગીરી ચાખવા મળી. ત્યાંથી છૂટયો એટલે વળી પિતાને લાગી આવ્યું તેથી પુત્રને ઘેર લઈ ગયા અને કૅલેજમાં દાખલ કરાવ્યો. જતીન યુનિવર્સિટી “કાર”માં જોડાયો, ઇન્ટર પાસ કરી અને બંગવાસી કલેજમાં બી. એ.ના વર્ગમાં દાખલ થયો. પણ પઢાવ્યું પઢે એવું પંખી એ ન હતો. એને તે સ્વતંત્રતા માટે તનમનાટ થતો હતો. એને લાગ્યું હતું કે, દેશની આ સ્થિતિમાં કોલેજમાંથી સાહિત્ય કે ઈતિહાસ, ગણિત કે વિજ્ઞાન નહિ શીખીએ તો દેશને કશું ભારે નુકસાન જવાનું નથી; એટલે તે અભ્યાસ કરતો હતો છતાં તેની ચળવળે તે ચાલુજ હતી. દક્ષિણ કલકત્તા જીલ્લાની કેંગ્રેસ કમિટિને એ સહાયક મંત્રી હતો, અને બંગાળ કોંગ્રેસ સમિતિને એ સભ્ય હતો. ૧૯૨૫ ના નવેમ્બર માસની ૨૪ મી તારીખે તે ફરી પકડાયો. બંગાળામાં ચાલી રહેલી ઉગ્ર ચળવળને દાબી દેવાને સરકારે ખાસ કાયદો રચ્યો હતો, તેમાં જતીનને સપડાવ્યો. ત્યારથી તે ૧૯૨૮ ના ઑકટોબર સુધી જતીન અનેક જેલમાં રખો . પહેલાં તો એને પ્રેસીડેન્સી જેલમાં રાખ્યો. ત્યાંથી મિદનાપુર મોકલ્યો. અસહ્ય તાપથી ત્યાં તે એક દિવસ બેભાન બની જતાં મમનસિંગની જેલમાં એની ફેરબદલી કરી. ત્યાં વળી નો કિસ્સો ઉભો થયો. લેફટનન્ટ કર્નલ ઓ'બ્રાયન પિતાને પાકી વયના એટલે સૌના પિતા માનતા હતા. એટલે પોતાની સમક્ષ-પિતાની સામે-જતીન જેવું છેકરૂં બેસી રહેવાની અસભ્યતા કે ગુન્હો કરે એ તેમનાથી ખમી ન શકાયું. જતીનને ઉભા થવા ફરમાવ્યું. જતીનને લાગ્યું કે, આ ગારા મારું અપમાન કરવા માગે છે. એણે દાંત પીસીને જવાબ દીધો કે “આવી જા બચા આ‘કોને ! ખોપરી ફોડી નાખીશ.” એટલે તે પાછો કેસ ચાલ્યો. જતીને આમ કહી એબ્રાયન ઉપર હુમલો કર્યો ! આવી તરકટી રીતિથી કંટાળી જઈને ઉપવાસ આદર્યા. ૨૦ દિવસ સુધી એણે લંબાવ્યું. તરત તપાસ શરૂ થઇ. સરકારે ધ્યાન પહોંચાડયું. એબ્રાયને જણાવ્યું કે, હું મારી જાતને જતીનના પિતાતરીકે માનતો હતો; કારણ કે મારી ઉંમર પાકી થઈ છે. ભૂલની માફી માગું છું. પછી જતીને પણ યોગ્ય ખુલાસો કર્યો. આમ સમાધાન થઈ ગયું. હજુ સુધી તો ત્રણ-ચાર જેલ જતીને જોઈ હતી, પણ એને નસીબે બંગાળની બધી જેલનો અનુભવ લેવાનો હતે. મીઆનવાળી જેલમાં એને ધકેલવામાં આવ્યા. ત્યાં તે દેશભક્તિની કચેરીજ કરવામાં આવતી અને જમીન ઉપર પણ ત્યાં ખૂબ વીત્યું. લાંબો કાળ ત્યાં રાખીને વળી પાછા એને ઢાકાની જેલમાં મોકલે. ત્યાંથી ચિતગાંવની જેલમાં મોકલવામાં આવ્યો. આખરે ૧૯૨૮ ના કટોબરમાં એ છો. એની તંદુરસ્તી બગડી ગઈ હતી. એના મગજ ઉપર એની જેલયાત્રા દરમિયાન ગુજરેલા ત્રાસથી પબ માઠી અસર ઉપજી હતી. એની સ્મરણશક્તિ શિથિલ બની ગઈ. એની આંખોનું નર ઘટયું. હવે પહેલાં જેટલું સ્પષ્ટ એ જોઈ શકતો નહિ. જેલમાંથી બહાર નીકળ્યા પછી એની પ્રિય બહેન ગુજરી ગયાના સમાચાર એને મળ્યા. માવિનાના જતીનને એ બહેનથી ઘણો દિલાસો હતે. નમાયી બહેનને જતીન ઉપર ખૂબ ભાવ હતો. જતીન વિચારતે કે, હું ઘેર હોત તો બહેન બચી જાત. છેલી મહાસભા વખતે સ્વયંસેવકોની જે જંગી ફેજ ઉભી કરવામાં આવી હતી તેમાં એની ઘણી જહેમત હતી. સુભાષ બાબુના હાથ નીચે એને અધિકારી નીમ્યો હતો, જ્યાં તેણે સુંદર સેવા • બજાવી હતી. એના અધિકારની રૂએ એ ધારત તો ગ્રેસમાં જઈ ધુરંધર નેતાઓનાં ભાષણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મરી ગયું રે લોલ! ૨૫૯ સ્વાદ ચાખી શકત, પણ એ સૈનિક હતો ને પિતાની ફરજનું તેને તીવ્ર ભાન હતું. એણે આખા સમારંભમાં પોતાની જાતને ઘસી નાખી. એટલી જવાબદારી, એટલી મહેનત, એટલી કર્તવ્યપરાયણતા જતીનમાં ઉભરાતી હતી. તે જેલોના પ્રવાસમાંથી રખડીને છૂટયો કે તરતજ ફરી પાછો કૅલેજમાં દાખલ થયા અને રાજકારણને લગતાં પુસ્તકોનો બહોળા અભ્યાસ કરવામાં એ રોકાયે. સ્વતંત્રતા માટે મથતા બીજા દેશના ઈતિહાસ તપાસવામાં એણે ચિત્ત લગાવ્યું. દક્ષિણ કલકત્તાની રાષ્ટ્રીય શાળામાં એ કવાયત શીખવવા જતે. છ મહિના સુધી તેણે એ કાર્ય ઉઠાવ્યું, છતાં એની સેવાના બદલામાં એણે પાઈ સરખી પણ માગી નથી. એને નાણાંની જરૂર ન હતી એવું તો હતું જ નહિ. એ તો વખાને માર્યો બધે ફરતો હતો. એને ભૂખ્યા પણ ઉંઘી જવું પડતું હતું, છતાં એ ફરી પાછો પકડાયો ત્યાંસુધી કવાયત શીખવવાના સતત કામમાંથી પાછો હઠયો નથી. અનેક સંસ્થાઓ સાથે એને સંબંધ હતો અને એ સંબંધને ઉપયોગ શ કરવો તે પણ તેણે નકકી કરી નાખ્યું હતું. દક્ષિણ કલકત્તામાં સ્વયંસેવકની ચળવળ કેમ કરીને જેલમાં ફેલાય એજ એનું ધ્યેય થઇ પડયું હતું. જતીનને નિર્દોષ બાળકે બહુ પ્રિય હતાં. સ્ત્રીઓ તરફ પણ કાંઈ કટ્ટર વિરેાધ ન હતો, છતાં એ પરણવાની તે નજ પાડતો. એક વાર તેનાજ જેવો સહન કરી કરીને કસાયેલો મિત્ર પરણવા બેઠે, ત્યારે એને તેના આવા વર્તન તરફ ખૂબ આશ્ચર્ય ને ખેદ ઉપજ્યા. એ લમસમારંભમાં તે ગયો પણ તે શિષ્ટાચારને ખાતર. દેશ માટે કાર્ય કરનારાઓ જે ગૃહસ્થાશ્રમ માંડી બેસી જાય તે જેટલી નીડરતાથી તેઓ એકલા રહીને મોરચો માંડી શકે તેટલી હિંમતથી કોઈપણ જોખમવાળાં કાર્ય તેઓ હાથમાં નજ લઈ શકે, એમ જતીન ખાત્રીથી માનતો. એની જુવાનીને ઉપગ એને સ્વતંત્રતા ખાતરજ કરવો હતો. તેના ઉત્સાહને એણે લગ્ન કરી છોડી દીધો નહિ, પણ દેશની આઝાદીની જે લગની લાગી હતી તે તરફજ તેની મીટ માંડેલી રહી અને લગ્નની વાત તેણે કદી કાન ઉપર ધરીજ નહિ. ગરીબાઈથી કે ભૂખથી એ મુંઝાતો ન હતો. એ કદી યાચના કરવા જેવી દીન મુખમુદ્રા કરી ફરતો નહિ. એવી રીતે ગમગીન ને દીન બનીને ફરતા લેકેને જોઈને એને મનમાં ખૂબ લાગી આવતું. કેટલીક વાર તો ચીઢાઈ પણ જતા. સ્વતંત્રતા માટે ભય હોવાને એને વિચારજ નથી આવ્યો. એ ૨૫ વર્ષને જુવાન એકજ વિચાર કરતે, એકજ વર્તન રાખતોસ્વતંત્રતા અર્થે જીદગી ફના કરવી, હસતે મુખે જુના જોગ થવાની તૈયારી રાખવી. પિતાના પક્ષ માટે એ થાય એટલું બધું કરવા ચૂકતો નહિ. બંગાળાની પ્રાંતિક કોંગ્રેસ કમિટિની ચુંટણીમાં એણે મતપત્ર અદ્ધર ગુમ કરેલાં. બંગાળાની ધારાસભામાં એક સ્વરાછસ્ટ સભ્યને મદદ કરવા પોતાના પિતાના ખિસ્સામાંથી ચૂંટણીને લગતા ખાનગી પત્રે એ ઉઠાવી ગયેલું. ઈશ્વરથી દરેક બાબતમાં ડરી ડરીને ચાલવાનું એ ભૂલી ગયો હતો. દેવી શક્તિમાં એને વિશ્વાસ હતો, પણ વારંવાર વેદિયા તારની જેમ “આમ કેમ બને, આમ તો કરી જ ન શકાય” એવું એ કદી માનતા નહિ. દેશની ખાતર એક પણ તક જતી કરવી એ એને મન એખે દેશદ્રોહ હતા. રાજકીય વિચારેમાં જે સગાંઓ એનાથી વિરુદ્ધ વિચાર ધરાવતાં હોય તેમનાં આમંત્રણ સ્વીકારવાં એ એનાથી બની શકતું ન હતું. ન્યાતમાં, સમાજમાં, શિક્ષણમાં-બધે એકજ વાત, એકજ પદ્ધતિ, એકજ ચિંતન. સૈનિકતરીકેની જીંદગી માટે એને ખૂબ લાલસા હતી. વીરનું મૃત્યુ પામવાની એને માટી ઉમેદ હતી. હૃદયમાં એ માયાળુ અને આદ્ર હોવા છતાં એ ખૂબ સખ્ત મુખમુદ્રા રાખતો. કઈ દિવસ રડયો હોય એવું બન્યું જ નથી. નિર્બળતા રાખવા જેટલી મૂર્ખાઈ તો એ કરતો જ નહિ. એને જયારે ખાત્રી થઈ કે મારી ઘડીઓ ગણાય છે ત્યારે તેણે કહેવડાવ્યું કે, મારી સાયકલ કાઈને ન આપશે. કોંગ્રેસના કામને માટે તે તૂટી જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરજે. મારા પિતાને કહેજે કે, જગન્નાથપુરીમાં જઈ એમની જીંદગી પૂરી કરે, અને એટલે એણે પિતાના સાથીઓને સંભાર્યા છે. દેવેન્દ્ર બોઝ અને વિભૂતિ ચેટરજી જેવા વયેવૃદ્ધ કેંગ્રેસના કાર્યકર્તાઓ માટે તેણે સુભાષ બોઝને કાંઈ જોગવાઈ કરવા વિનતિ કરી. એ બન્ને જણ માટે જતીનને બહુ માન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬o શુભસંગ્રહ-ભાગ પાંચમો જતીને મરવાની વાત પહેલેથી જાણી લીધી હતી, એટલે એના શબને કેવા સંસ્કાર કરવામાં આવે એની વાત પણ એણે જણાવી દીધી છે. હું બંગાળી કરતાં, હિંદી હોવાનું પસંદ કરું છું, માટે મને હિંદી તરીકે બાળજે બંગાળી રીતે નહિ, જે એણે પિતાને વિષે કશું મમત્વ દેખાડયું હોય તે આજ વેળા. શરીરને વિચાર એણે કર્યો હોય તે આત્મા ઉડી ગયા પછીના શરીરનો, એને પ્રાણ તે એણે સ્વાતંત્ર્યને અર્પણ કર્યો હતો. લાહોરની જેલમાં જ્યારે એનો જવર ઉતર્યો નહિ, જ્યારે એની નાડી મંદ પડતી ગઈ, જ્યારે એની જીભ બોલતી બંધ થતી લાગી; ત્યારે સરકારે નીમેલી જેલકમિટએ જણાવ્યું કે આને છોડી દે. એના ઉપરનો ગુન્હો સાબીત થયો ન હતો. એ ગુન્હેગાર છે કે નહિ તે કઈ કહી શકે તેમ નથી. એક નિર્દોષ જુવાન હિંદીને ભૂખે રીબાવી માર્યાનું તહેમી સરકાર પોતાને કપાળે ન ચટાડે તો તેમાં સરકારની શોભા હતી, પણ વિપરીત થઈ ગયેલી બુદ્ધિ વિવેક ભૂલી જાય છે, ન્યાય જોઈ શકતી નથી, ફરિયાદ સાંભળી શકતી નથી. તેમ જતીન ત્યાંજ રહ્યો. એણે જામીન ઉપર છૂટવાની ના પાડી. એમાં તો સ્વમાનનો નાશ થતો હતો. એમાં તે સિદ્ધાંતને તિરસ્કાર સ્પષ્ટ થતો હતો. જતીન જીંદગી માગતો ન હતો, એ તો સિદ્ધાંતનેજ આ યહી હતે. હિંદુસ્તાનમાં ભૂખે મરતા માણસની સંખ્યા ઘણી છે, પણ આવી રીતે મરણને ન્હોતરૂં આપી જીદગી કુરબાન કરનારા વીરલા પણ થોડા નથી. નિર્દોષ, જુવાન, તપસ્વી જુવાનેનાં લેાહી ઈટાશે ત્યારેજ સ્વરાજ્યની મહાન સિદ્ધિ પ્રાપ્ત થશે, જતીનના જેવી તૈયારી હજારોની છે. “વિકાસ”માંથી) १०२-पाटण- आयुर्वेद विद्यालय ગુજરાત અને કચ્છ-કાઠિયાવાડમાં આયુર્વેદના ઉચ્ચ શિક્ષણ માટે પાટણની શેઠ ઉજમશી પીતાંબર આયુર્વેદ મહાવિદ્યાલય જાણીતી સંસ્થા છે. હિંદમાં આયુર્વેદની પડતી થઈ હોય અને હજુ પણ તેના વિકાસમાં નડતર થતી હોય તો તેના અનેક કારણોમાં રાજ્યાશ્રયની ખામી એ મુખ્ય કારણ છે, તેમાં કંઇક શક નથી. હિંદનાં મોટાં દેશી રાજ્યો પણ આયુર્વેદના પુનરૂદ્ધાર માટે ઘણું જ કરે છે, જો કે તેમાં અપવાદ માત્ર માસોર અને વડોદરા રાજ્ય છે. શ્રી. મહારાજા સાહેબે આયુર્વેદના પ્રચાર માટે તેને શાસ્ત્રીય અને સુધરેલી પદ્ધતિએ શિક્ષણપ્રબંધ કરવાની આવશ્યકતા જોઈ પાટણના સ્વ. શેઠ ઉજમશીભાઈએ રૂ. ૧ લાખની સખાવત આપતાં તેટલી જ રકમ આપી. એ સંસ્થા સરકારે ચલાવવાનું માથે લીધું છે અને તે સંસ્થામાંથી દર વષે પાંચ-સાત વિદ્યાર્થીઓ જે ચોથા વર્ષની ઉત્તમ કક્ષામાંથી પસાર થઈ નિષ્ણાત લાયક વૈવાતરીકે બહાર પડે તેમને રાજ્ય તરફથી યોગ્ય ઉત્તેજન પણ આપવામાં આવે છે. તે માટે શ્રી. સરકારનો ગુજરાતી સમગ્ર આ દપ્રેમી પ્રજાએ આભાર માન ઘટે છે. આ સંસ્થા સારા નિણાત શિક્ષકો અને બોર્ડની દેખરેખ નીચે ચાલતી હોઈ તે ગુજરાતમાં સારી પ્રસિદ્ધિ પામી લોકપ્રિય થતી જાય છે, એ ખુશી થવા જેવું છે; પરંતુ આવી ઉપયોગી સંસ્થાનો જેટલા ઉભાહથી લાભ લેવો જોઈએ તેટલો લેવામાં આવતું નથી એ તેના પરિણામ ઉપરથી જોઈ શકાશે. ચાલુ વર્ષની પરીક્ષામાં ચોથા વર્ષ માં છે વિદ્યાથીઓ, ત્રીજા વર્ષમાં છે, બીજામાં પણ છે અને પહેલા વર્ષમાં માત્ર ૪ પાસ થયા છે. આ પરિણામ જોતાં સામાન્ય રીતે હજુ ચાર-પાંચ વર્ષ સુધી દર વર્ષે પાંચ કે છથી વધારે વર તૈયાર થઈ નીકળે એમ લાગતું નથી. તો આવી મોટી અને ઉપયોગી સંસ્થાનો આ રાજ્યનાજ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના વેદોએ તેમજ એ ધંધામાં હિત ધરાવનારાઓએ વધારે લાભ લઈ આત્મહિત સાથે આયુર્વેદનો પુનરુદ્ધાર કરવાના શ્રી. સરકારના અને સ્વ. શેઠ ઉજમશીના હેતુઓને સફળ કરવા જાહેર વિનતિ કરીએ છીએ. (તા. ૧૩-૬-૨૯ ને “સયાજીવિજય'માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર મંડાયેલે કેસ १०३-श्रीकृष्ण परमात्मा उपर मंडायेलो केस સવારનો પહે ર હતો. આજે અલકાપુરીમાં દેવ, ગંધર્વ, કિન્નર, અપ્સરા, ઋષિમુનિઓ વગેરે ઇદ્ર મહારાજની કચેરી તરફ જઈ રહ્યાં હતાં અને પરસ્પર હસી હસીને વાત કરતાં હતાં કે આજે તે શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર કોઈ મૃત્યુલોકનો માનવી કેસ ચલાવવા આવ્યા છે. આ ચર્ચાથી સમસ્ત ર૯નાં નરનારી “શ્રીકૃષ્ણ ભગવાન ઉપર કેસ ચલાવનાર મૃત્યુલોકનો માનવી કેવો હશે, એ કુતૂહ૦થી આજે જોતજોતામાં શ્રી ઈદ્રદેવનો દરબાર ખીચોખીચ ભરાઈ ગયો હતે. શ્રી ઈદ્ર મહાર જ પિતાના બહુમૂલ્ય સિંહાસનારૂઢ હતા. બાજુમાં તેમનાથી ઉતરતાં દેવદેવીઓ વિરાજમાન હતાં. સામા આસન ઉપર એક ગરીબ જેવો જણાતે બે બાજુથી ફેલી ખવાયેલો અને જેની શરીરમાં હાડકાં અને માંસવિના કશું જ ન હતું એવો મૃત્યુલોકમાં આવેલા હિંદ નામના દેશમાં વસતા હિંદુસમાજ નામનો મનુથાકાર સ્થિત હતા. અને તેની બાજુમાં જ મૃત્યુલો ના માનવી સ્વામી શ્રી. શ્રદ્ધાનંદજી મહારાજ વીરતાથી અડગ રીતે આ કેસ કેવી કુનેહથી ચલાવો તેના વિચારમાં બેઠા હતા, અને એટલામાંજ સભામાં હા હા થઈ. સામેથી એ મયૂરપયુત મુકુટધારી બંસીના બજાવનાર, સ મૂલ્યવાન અલંકાર આદિથી વિભૂષિત, જેમની પાછળ મખમલનો કિંમતી ઝબ્બો લટકે છે તેવા ભક્તવત્સલ શ્રીકૃષ્ણ પરમાત્મા આવી પહોંચ્યા. સા એમને જોતાંજ ઉભી થઈ ગઈ અને માન આપ્યું. શ્રી ઇંદ્ર પણ સન્માનથી પિતાની નજીક આરસન આપ્યું અને કાર્યવાહી શરૂ થઈ. શરૂમાં સ્વા. ધાનંદજી પિતે દબદબાથી દરબારમાં ઉભા થયા અને જણાવ્યું કે, મેં મારા પ્રાણપ્યારા ધર્મને સેવા દેહબલિદાન જમવું હોવાથી આ શ્રી ઈદ મહારાજના દરબારમાં મારા હિંદુ સમાજને મુકદમો ચલાવવાને મને સંપૂર્ણ અંધકાર છે, જેમાં શ્રી ઈદ મહારાજ કોઈપણ તો વાંધો લેશે નહિ. આ ‘હિંદુ સમાજ'-મારા અસીલની નીચે મુજબની ફરિયાદ છે કે જે હુ આંક ૧ તરીકે રજુ કરૂં છું. ફરિયાદ અરજી હું મૃત્યુલોકમાં ભારતવર્ષ નામના રમણીય દેશનો રહેવાસી હિંદુ સમાજ ઘણીજ નમ્રતાપૂર્વક ન્યાયપરાયણ શ્રી ઈદ્ર મહારાજની વરિષ્ઠ અદાલતમાં ભારતવર્ષમાં દ્વારિકાપુરી નામની નગરીમાં વસેલા અને હાલ ક્ષીરસાગરમાં વાસ કરી રહેલા શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્મા જે વસુદેવના પુત્ર છે અને ભક્તવત્સલનું ખોટું વિશેષણ જેમને લગાડવામાં આવે છે, તેમના વિરુદ્ધ મારી આ ફરિયાદ છે. જ્યારે દ્વાપર યુગમાં ધર્મનો લોપ થવા માંડે ત્યારે તેમણે અમારા ભારતવર્ષમાં જન્મ ધર્યો હતો, અને બાળ૫ થીજ પૂતના, કંસ, જરાસંધ, બકાસુર આદિ રાક્ષસોનો સંહાર કરવા માંડ્યા હતા અને શિશુપાળને વધ કર્યો હતો. ત્યારબાદ ધર્મપ્રિય પાંડવોની રક્ષાર્થે કુરુક્ષેત્રમાં અતુલ યુદ્ધ કૌરવ સૈન્ય સામે છે હ્યું હતું. અને તે સમયે જ્યારે અર્જુનને મેહ થયો ત્યારે તેમણે ગીતાનું જ્ઞાન તેને આયું હતું. તે વખતે તેમણે કહ્યું હતું કે – यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतास् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे॥ - અમે અત્યારે હડહડતા કળિયુગમાં જ્યારે સમસ્ત હિંદમાં ખેછાને હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે તેમના આગમનની રાહ જોતાં તેમના પ્રથમના શબ્દ ઉપર વિશ્વાસ રાખીને બેઠા મારું શરીર ઈસાઈ અને ઇસ્લામી મતના અનુયાયીઓથી ખવાઈ ગયું છે. હું મરણપ્રાપ્ત સ્થિતિએ છું, છતાં પિતાના નો ભંગ કરી એટલે વિશ્વાસઘાત કરીને એ કહેવાતા ભકતવત્સલ શ્રીકૃષ્ણચંદ્ર મારી વહારે આવતા નથી. એટલે ભારતવર્ષમાં અવતાર ધારણ કરી મારી રક્ષા ન આવી સાધુ પુરુષોના રક્ષણ કરવાની ફરજમાંથી તેઓ છટકી જવા યત્ન કરે છે. મારી આપ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શુભ્રસ’ગ્રહ-ભાગ પાંચમા દારને ક્રૂરી નમ્ર અરજ છે કે, તેમને સમજાવી મૃત્યુલેાકના ભરતખંડમાં મોકલવા અને જો તેમ છતાં તેએ ન આવે તે તેમના ઉપર ન્યાયની ખાતર વારટ કાઢી તેમને બળજરીથી પણ મારી રક્ષા અર્થે મેાલી આપવા. ખરેજ હું બહુ દુઃખી છું. મૃત્યુલેાકમાં મારૂં' રક્ષણ કરનાર કાઇ નથી. આપની પાસે હું ન્યાયની આશાએ આવ્યે છું. તે! મને અવશ્ય ન્યાય મળશેજ. મેં આ આખત તેમને લેખિત અરજી કરી હતી, પણ તેને સતાષકારક જવાબ નથી. સ્વામી શ્રદ્ધાન’ધ્રુજીની દલીલ આ કુરિયાદ પૂરી થતાં સ્વા. શ્રદ્ધાનંદજીએ વધુ દલીલમાં જણુાવ્યું કે, આ ફરિયાદની ખાતા અક્ષરશઃ વિશ્વસનીય અને સત્ય છે. અને તેની સાખીતીના બધા પૂરાવા મારી પાસે છે. જો તે આરેાપી તેના ઇન્કાર કરશે તેા હું બધું રજી કરીશ. આ ટુંક વિવેચન પૂરૂં થતાં શ્રી. ઇંદ્ર મહારાજે આરેાપી શ્રીકૃષ્ણચક્રને ફરમાવ્યું કે, આપના તરફથી બચાવના ધારાશાસ્ત્રી કાણુ છે? શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્માએ પ્રત્યુત્તર વાળ્યા કે, હું મારી જાતેજ મારા બચાવ કરવા શક્તિમાન હાવાથી મારે ખીજા ધારાશાસ્ત્રીની જરૂર નથી. શ્રી ઇંદ્ર—તમારી વિરુદ્ધ આ ફરિયાદ આવી છે. તે ખાખતમાં તમારે શું કહેવુ છે? તેમાં જણાવેલા આરેાપ શું ખરેા છે? શ્રી. કૃષ્ણુચદ્ર—જી હા, આરેાપ અક્ષરશઃ ખરા છે. પરંતુ હું વિશ્વાસધાત કરીને હિંદમાં અવતરતા નથી એ આક્ષેપ બિનપાયાદાર છે. તેના બચાવમાં હું જણાવું હ્યું. કેઃદ્વાપરમાં જ્યારે હું ભારત વર્ષમાં શ્રીકૃષ્ણ પરમાત્માના નામથી અવતર્યાં ત્યારે આ હિંદુ સમાજ આવા નિર્માલ્ય, દ્વેષપૂર્ણ માંહેામાંહે કલહપ્રિય, નિળ, સ્ત્રીબાળકાનું રક્ષણ કરવામાં અશક્ત, વિધમી ઓના અત્યાચારોને જવાબ ન વાળતાં મૂગે મેઢે સહનાર ભીરુ, હાડિપંજર સમેા ન હતેા. તે સમયે તેનું સુંદર શરીર ભલભલા દેવને પણ મુગ્ધ કરનારૂં હતું. મલાય, સ્ત્રીબાળકાનું સંરક્ષણ કરવાને સમર્થ, વિધી એના અત્યાચારને જવાબ વાળી તેમને ભરતખંડમાં આવતા અટકાવનાર અને પેાતાની સીમાને અભેદ્ય રાખતાર અજબ પાચનશિતવાળા તે હતા. અને એ સ્વત ંત્ર ભારત દુનિયાની સુમધુર વાડી હતી, સ્વ`તું નંદનવન હતું. ત્યાં પરદેશી સત્તા ન હતી. ત્યાં ગુલામીની જ છરા જકડાયલી નહેાતી. ત્યાં ન્યાય, વીરતા અને યાનાં મિલન હતાં. એ યેાગ્ય ક્ષેત્રમાં અવતરવામાં હું પણ બેશક મારૂં સદ્ભાગ્ય સમજતા હતા. આજના આવા એડાળ હિંદુ સમાજની રક્ષાથે એ ભૂમિમાં અવતરવા માટે પણ ખરેજ મને અણુગમેા થાય છે. અત્યારે ભારત નરકયાતના ભગવી રહ્યું છે. નથી ત્યાં કાઇ શિવાજી સમેા સમ્રાટ અને નથી ત્યાં નરસિંહ અને મીરાં સમાં ભક્ત હૃદયા. મારા આટલા બચાવથી હું આશા રાખું ધ્રુ કે, ફરિયાદપક્ષના ધારાશાસ્ત્રીને સતેષ થશે. વળી મારા ઉપર અરજી આવી તેને જવાબ મેં સુરતના ‘હિંદુ’ પત્રમાં ગયા વર્ષના એક અંકમાં વાળ્યેા છે. ધારાશાસ્ત્રીનું હું તે તરફ ધ્યાન ખેંચું છું. આટલા કચન બાદ હું મારી જગ્યા લઉ છુ. શ્રી ઇંદ્ર-આપના અસીલના બચાવમાં હવે આપને કંઇ કહેવું છે? સ્વા. શ્રદ્ધાનંદજી—આપ નામદાર સમક્ષ મારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે, આરેાપી શ્રીકૃષ્ણચંદ્ર હિંદુસમાજ ઉપર જે જે આક્ષેપ મૂકે છે તે યાગ્ય છે. પણ કહે છે કે, હિંદુ ધર્મના ભકતા હિંદમાં નથી. એ આક્ષેપનેા હું સદંતર ઇન્કાર કરૂ છુ; કારણકે હું પણ એજ ભારતમાં હતા. ધર્માંની રક્ષાર્થે વિધી એને પચાવવાના કામ માટે એક મુસ્લીમની ગેાળીથી હું વિધાયા હતા. એથી શું મારી ધ`ભક્તિ સિદ્ધ નથી થતી? વળી મ. રાજપાલ પણ એજ હિંદુધર્માંની રક્ષા વિધર્મીને જવાબ વાળવા એક નાનું સરખું પુસ્તક પ્રકટ કરી એક વિધીના કાતિલ છુરાના ભાગ થઇ પરલેાકે પ્રયાણ કરી ગયા! શુ' તે ધ'ભક્ત ન ગણાય? જે માળા ભરે અને ભજન લલકારે તેજ ભકત ગણાય ? શું શ્રીકૃષ્ણચંદ્રની ડીક્ષનરીમાં ભક્તની વ્યાખ્યા આવીજ છે? એટલામાંજ શ્રીકૃષ્ણુચંદ્ર ખેલી ઉઠયાઃ–નહિ નહિ, હું બેશક આપના તથા મ. રાજપાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર મડાયેલા કેસ ૨૬૩ ખલિદાનને વખાણું હ્યું, પરંતુ તમે અને ત્યાંથી શહીદ થઈને સ્વ સદનમાં આવી ગયા છે. હવે મૃત્યુલેાકમાં એવું યુ' ભક્તહૃદય રહ્યું છે? સ્વા. શ્રદ્ધાન દુજીઃ હજી દિલ્હી નગરીમાં ‘શુદ્ધિ સમાચાર' માસિકના અધિપતિ સ્વા. ચિદાનંદજી મારી જગ્યા સાચવનાર હયાત છે. વળી ડા. મુજેનું નામ સમસ્ત ભારતમાં હિંદુ ધર્માંસેવક તરીકે મશહુર છે. વળી સુરતમાં ‘હિંદુ' નામના, વિધીને જવાબ વાળી હિંદુધ જાતિની રક્ષાથે દર રવિવારે પ્રકટ થતા અઠવાડીક પત્રના તંત્રી શ્રી ચીમનલાલ રેવાશ’કર જોષી જેમને ન્યાયાધિકારીએ ૧૩ માસની સખ્ત સજા અને રૂા. ૧૦૦૦) ના દંડ કર્યો છે, જેમણે વિરજી અદાલતમાં અપીલ કરતાં સજા ૧૦ માસ તથા દંડ ૮૦૦) રૂ।. કાયમ રહ્યો છે, જે હાલ જેલમાં છે અને ધમ ખાતર-તન-મન અને ધનથી અલિદાન સમપી જેલનાં અસØ કષ્ટ હસતે મુખડે સહી રહ્યા છે. તેમને જેલમાં કેટલું કષ્ટ પડતુ હશે તેને ખ્યાલ તેમના વજનમાં ૨૨ રતલના ઘટાડા થયા, એ ઉપરથી આપ નામદારને સહેજે આવી શકશે. આવા અનેક ભકતા હિંદમાં હજી પણ વિદ્યમાન છે. શ્રીકૃષ્ણચંદ્ર–આપની હકીકત સત્ય છે, છતાં મારે સ્પષ્ટ જણાવી દેવું જોઇએ કે, અત્યારે ભારત અને હિંદુ સમાજમાં બેશક અનેક ભકતા વિદ્યમાન હશેજ; પરંતુ તે સર્વાંમાં હું જેમને ત્યાં અવતરી શકું એવુ આદર્શો આ યુગલ એક પણ બતાવશે!? ક્યાં છે. વસુદેવ અને દેવકી માતા? ક્યાં છે એ વહાલસેાયાં ન૬ અને યશાદા ? ક્યાં છે એ પ્રણયમૂર્તિ રાધા અને રુકિમણી ? ક્યાં છે એ ગાકુલ અને વૃંદાવન! અને મારી સુવણ્મયી દ્વારિકા હજીએ યાદ આવે છે. ક્યાં છે બળદેવ સમા વીર્યેાધ બંધુ, સુભદ્રાસમી યુદ્ધવિશારદ ભગનીએ? મારા એ ગેપસખા અને એ ગેપીએ હજીયે જાણે મારી સમીપજ છે. એ ભારત! અહા એ રમણીય ભારત ખરેજ અત્યંત આદશ હતું. શુ તમે એવી સૃષ્ટિ સર્જાવ્યા વિનાજ મને ભારતમાં ખેલાવી તમારા સરદાર અનાવી મારી હાંસી કરાવવા માગે છે ? જો આ ફરિયાદમાં તમારા એવાજ મનાભાવ હાય તે! મને માફ કરશે. આવા સંજોગામાં-તમારી આ અપમાનભરી પરિસ્થિતિમાં હું આપની એ માગણીના સ્વીકાર ન કરી શકું એ દેખીતી વાત છે. સ્વા॰ શ્રદ્ધાનંદજી~એશક, આપને એવી સુરમ્ય ભૂમિ, એવા સખા, એવેા પિરવાર સંપૂર્ણ પણે હિજ મળી શકે; પરંતુ તેમાંથી કાંઇક ઉણપવાળા પ્રદેશ અને પરિવાર અમે બેશક અમારી શક્તિ મુજબ ઉપજાવી આપીશું. અમે આપને ખીલકુલ અપમાનિત નહિજ થવા દઇએ. જરૂરથી અમે આપને સ રીતે મદદ કરીશું અને આપના અવતારને સફળ બનાવવામાં અમારા કાળા આપીશું જ. આપ જણાવા છે તે સુધારા તાકીદે કરવાની અમે ખાત્રી આપીએ છીએ. નીતિમાન અને ચારિત્ર્યવાન સૃષ્ટિ અમે જરૂર ઉત્પન્ન કરીશું. શ્રીકૃષ્ણચંદ્ર—ઉપર જણાવેલ સુધારા આ હિંદુ સમાજ તાકીદે કરી દે. હું અવતરી શકું તેવી નીતિમાન, ચારિત્ર્યવાન, કીર્તિવાન, તેનેપુજ અને સુદૃઢ ગાત્રવાળી દેવી તૈયાર કરી દે; મારી દ્વાપર યુગ સમી સૃષ્ટિ ભારતમાં સ`વી દે અને યેાગ્ય ક્ષેત્ર ઉપજાવી આપે તે બિલકુલ આનાકાની વગર મારી ફરજનું મને સંપૂર્ણ ભાન હેાવાથી મારી સ્વેચ્છાથી ભારતમાં હું અવતાર લઇશ. આટલી દલીલ બાદ શ્રીકૃષ્ણ, પાતાનુ સ્થાન લીધું. અન્ને પક્ષની તકરાર સાંભળ્યા બાદ થાડે! વિચાર કરી શ્રી ઇંદ્ર મહારાજે પેાતાનુ' જજમેન્ટ નીચેના શબ્દોમાં આપ્યું. જજમેન્ટ શ્રી ઇંદ્ર મહારાજની વિરષ્ઠ અદાલતમાં કેસ નં. ૧. વિક્રમ સંવત ૧૯૮૫ ફરિયાદીઃ—હિંદુ–સમાજ રહેવાસી હિંદ વિરુદ્ધ આરેાપી-શ્રીકૃષ્ણચંદ્ર વસુદેવ. રહેવાસી દ્વારિકાના-હાલ મુકામ ક્ષીરસાગર હિંદુ સમાજની ફરિયાદ મારી સમક્ષ રજુ થઇ છે, જેમાં આરેાપી આરેાપને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો કરતે હેવાથી વધુ પૂરાવાની જરૂર નથી. સ્વા. શ્રદ્ધાનંદજીની વકીલાત કરવાની યોગ્યતા બરોબર છે. આરોપી પોતે બચાવ કરે છે. તેમાં બને ધારાશાસ્ત્રીની દલીલ ખરેજ પ્રશંસાપાત્ર છે. શ્રીકoણચંદ્ર કે જેમને મૃત્યુલોક પરમાત્માતરીકે હજી સુધી માને છે, તેમના ઉપર મુકદ્દમ માંડવાની અપૂર્વા હિંમત બદલ હું હિંદુસમાજને ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી; તેમજ શ્રીકુરણ પરમાત્માના અસીમ જ્ઞાનને પહોંચી વળવા જેટલી શક્તિ અને પ્રવીણતા મેળી સરસ રીતે ફરિયાદ રજુ કરવામાં સફળતા મેળવવા બદલ હું સ્વામી શ્રદ્ધાનંદજીની યેગ્યતાને પણ અદર આપું છું. - વિદ્વત્તાભરેલી દલીલો ઉપર વિચાર કર્યા બાદ હું હિંદુસમાજને ફરમાવું છું કે, શ્રીકૃષ્ણ પરમાત્મા અવતરી શકે તેવું દ્વાપર યુગ સમું ક્ષેત્ર ઉત્પન્ન કરવું અને તેમને અવતરવા માટે વિનતિપત્ર રજીસ્ટર કરીને મોકલવું. જે તેને ઈ-કાર થાય તે મને જણાવવું. તે પછી હું તેમને ભારતવર્ષમાં મોકલવા વારંટ વગેરે કાઢવા જે ઘટતું હશે તે કરીશ. આ ચૂકાદો સાંભળી બધામાં સંતોષ અને આનંદ ફેલાયો અને આ રમુજની યાદ કરતા કરતાં સૌ કોઈ વીખરાયા. (તા. ૨૮-૮-૨૯ ના “હિંદુ'માંથી) ------ -- १०३-तक्षशिलामां विद्यार्थीओने केवी शिक्षा थती? તક્ષશિલા-વિશ્વવિદ્યાલય મેં વિદ્યાર્થિયોં કા જીવન કિસ પ્રકાર બીતતા થા, ઇરા સંબંધ મેં જાતકે કે એક-દો નિર્દેશ કા અવલોકન ઉપયોગી હૈ. વિદ્યાર્થી અને આચાર્યું કે નિરીક્ષણ મેં રહતે થે. ઉનકે જીવન કે સુધાર પર આચાર્ય બહુત ધ્યાન દેતા થા. યા કારણ હૈ કિ અનેક ભાત કે દંડ ભી વિદ્યાર્થ કો દિયે જાતે થે. તક્ષશિલા મેં વિદ્યાર્થિ કે શારીરિક દંડ ભી મિલતા થા. ‘તિલમુદ્રિ-જાતક' મેં લિખા હૈ– - “એક બાર કુમાર બ્રહ્મદત્ત અને આચાર્ય કે સાથ સ્નાન કરને કે લિયે ગયા. માર્ગ મેં એક વૃદ્ધા સ્ત્રી ને તિલ સુખાને કે લિયે ડાલ રકખે છે. વહ સમ્મુખ બડી હુઈ ઉન કી રખવાલી ભી કર રહી થી. કુમાર ને જબ ઉન તિલાં કે દેખા, તે ખાને કે લિયે ઇચ્છા ઉત્પન્ન હુઈ ઉસને મુઠ્ઠીભર તિલ કે ઉઠા લિયા, ઔર ખાને લગા. સ્ત્રી ને સમઝા “યહ ભૂખા હંગા' અતઃ ઉસને કુછ ન કહી ઔર ચુપચાપ બેઠી રહી. અગલે દિન ઠીક ઉસી તરહ કુમાર બ્રહ્મદર ઉસી સમય આચાર્ય કે સાથ ગયા, ઔર ઉસને પહલે દિન કી હી તરહ તિલ ઉઠા કર ખા લિયે. ઉસી તરહ સ્ત્રી ને ભી કુછ ન કહા. તીસરે દિન ભી કુમાર ને વહી કિયા. અબ સ્ત્રી ચૂપ ન રહ સકી. ઉસને ચિહ્યા કર કલા-સંસાર પ્રસિદ્ધ આચાર્ય અને શિષ્યો દ્વારા મુઝે લૂંટના ચાહતા હૈ. યહ કહ કર વહ બાંહ ઉઠા કર ને લગી; આચાર્ય ને પીછે મુડ કર પૂછા-કયા બાત હૈ જૈ ?” મૈિને સુખાને કે લિયે તિલ બિછાયે હૈ. તુમહારે શિષ્ય ને મુઠ્ઠી ભર કર ઉન્હેં ઉઠા લિયા હૈ. યહ ઉસને આજ કિયા હૈ, કલ કિયા થા ઔર પરસે ભી કિયા થા. ઇસ તરહ તે યહ મેરે સારે ઘર કે બરબાદ કર દેગા.” “મૈં ! રેઓ મત, મેં તુમહું ઇસકી કીમત ચૂકી દૂગા.’ ઓહ! સ્વામી, મેં કીમત નહીં ચાહતી, ઈસ લડકે કે ઐસી શિક્ષા દે કિ આગે સે એસા ન કરે.” આચાર્ય ને “બહુત અચ્છા’ કહ કર દે લડકે કે ઉસ રાજકુમાર કે દોને હાથે કે પકડ લેને કા આદેશ દિયા, ઔર સ્વયં ઉસકી પીઠ પર તીન ડે મારે. ઇસ તરહ આચાર્યને કુમાર કે ફિર ઐસા કામ ન કરને કી શિક્ષા દી. (હિંદી માસિક “સુધા'ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ચેતા, નહિ તેા આપણા હિંદુ સમાજના પગ ભાગી જશે. ૨૬૫ १०४ - चेतो, नहि तो आपणा हिंदु समाजना पग भागी जशे . ધનું વાસ્તવિક સ્વરૂપ ન સમજવાને લીધે પૃથ્વીના પડ ઉપર કેટલાએ અત્યાચારે। થયા છે અને થાય છે. ગાર્મિકતા જ્યારે ધર્માંધતાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેા અવધ થાય છે. ધર્મને નામે જેટલું લેાહી રેડાયું છે, તેટલું ભાગ્યેજ બીજી કોઇ બાબતને માટે રેડાયું હશે. દુનિયાના ઇતિહાસમાં આના દાખલા મેાજુદું છે. સ્લામના પ્રચાર લેાહીથી ખરડાયેલા છે. મુસલમાનેાએ અન્ય પ્રજાએ ઉપર જે ત્રાસ વર્તાવ્યા છે, તે ધર્મોને નામેજ વર્તાવ્યેા છે. ધર્મને અહાને તેમને બહેકાવવામાં ન આવ્યા હાત તેા કદાચ તેમણે તેમ ન કર્યુ· હેત; પણ આજે આપણે આવી જાતના અત્યાચારી વિષે વિચાર નથી કરવા, પરંતુ આપણા ભાઇઓ ઉપર જે અત્યાચાર આપણે પે તેજ ગુજારી રહ્યા છીએ તેના વિષે કાંઇક વિચાર કરવા ધાર્યો છે. હિંદુએની વસ્તી ૨૨ કરાડની ગણાય છે, તેમાં એછામાં આછા પ થી ૬ કરાડ જેને હાલ આપણે અત્યજતરીકે ઓળખીએ છીએ તે લેાકે છે. આ લેાકેાને આપણે અસ્પૃશ્ય ગણીએ છીએ અને તેમ ગણવામાં ધર્મના આધાર છે, એમ પણ માની બેઠા છીએ. અસ્પૃશ્યતાને જો ધર્માંના સ્વાંગ પહેરાવવામાં ન આવ્યો હોત તો તે અત્યારસુધી ટકી પણ ન હત. મહિ દયાનંદ અને મહાત્મા ગાંધીજી જેવાના સજ્જડ ક્રટકા પડવા છતાં હજી તે જડમૂળથી ઉખડી નથી. તે કેવળ એક રૂઢિજ હાત ! યારનીયે નિર્મૂળ થઇ ગઇ હેાત, પણ તેને ધર્મનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે, તેથીજ તે આવા મહાપુરુષોના મપ્રહાર થવા છતાં જીવી રહી છે; પણ હવે અને મૃત્યુઘંટ વાગ્યા છે, એ તેા નક્કીજ છે. એક મનુષ્ય બીજા મનુષ્યને અડતાં અભડાઇ જાય એટલે અપવિત્ર થઈ જાય, એ ભાવના ક્યાંથી જન્મી એજ અક્કલમાં ઉતરતું નથી. ગમે તે કારણે અને ગમે તે સમયે તે અસ્તિત્વમાં આવી હાય તાપણુ અત્યારે તે! તે કલકરૂપ થઇ પડી છે. એ વિષે હિંદુસમાજના લગભગ બધા અગ્રેસરે એકમત છે. જેતે આપણે અસ્પૃશ્યવર્ગ માનીએ છીએ તે સમાજના પગરૂપ છે, જે સમાજના પગ સહેલા હેાય તે પ્રગતિ કરે કેવી રીતે? આપણે તેમના તરફ જે અમાનુષી વન ચલાવી રહ્યા છીા તેને ધર્માંના ખીલકુલ ટકા નથી. ધર્માં તે ‘આમવત્ સર્વભૂતપુ’ થવાની ઉમદા ભાવના શીખવે છે. પ્રાણીમાત્રને પોતાના જેવાં ગણવાનું શીખવનાર ધર્મ મનુષ્ય તરફ ઘૃણાદિષ્ટ રાખવાનું કેળવે કેવી રીતે ? એ પાપાચાર આપણે પાતેજ આચરી રહ્યા છીએ અને તેનાં માઠાં ફળ પણ ભાગવી રહ્યા છીએ. પરદેશમાં આપણી સ્થિતિ અંત્યજોના જેવીજ થઇ છે, એ આપણા પાપનાંજ ભૂરાં ફળ છે. હજી પણ આપણે એ પ્રથાને ચાલુ રાખીશું તે ભવિષ્યમાં પણ આપણે એ કડવાં ફળ ચાખવાં પડશે. સમાજશરીરના એ ચેાથા અંગને સુદૃઢ કરવાને તેમને મનુષ્યતરીકેના અને સામાજિક હ આપીશું ત્યારેજ આપણે પ્રગતિને પંથે પડીશું. એ હક્ક આપવામાં કઇ જાતને ઉપકાર નથી, માત્ર પાપને જ શ્રાત્તાપ છે અને તેમાં આપણી પણ શુદ્ધિ રહેલી છે. અસ્પૃશ્યતાનિવારણ એટલે અંત્યજ સનાતા લેાકેાને માત્ર અડવુ એટલેાજ એને અર્થ નથી, પણ તેમને અસ્પૃશ્ય માનીને તેમના જે કુદરતી હક્ક છીનવી લીધા છે, તે પાછા આપવા એમાંજ સાચું અસ્પૃસ્યતાનિવારણ છે. પહેલાં આપણે મનુષ્યતરીકેના હક્કનો વિચાર કરીએ. દરેક મનુષ્યને એછામાં ઓછુ પેટ ભરીને ખાવાપીવાનુ અને ટાઢતડકા તથા વરસાદથી રક્ષણ કરી શકાય એટલું પહેરવાનુ અને રહેવાનું મળવુ જો એ. બીજી રીતે કહીએ તે! હવા, પાણી ને ખોરાક જે કુદરતની અમૂલ્ય બક્ષિસે છે, તેનેા લાભ દરેક માણસને સહેલાઈથી મળવા જોઇએ. અંત્યજોને પેટપૂરતા ખારાક મળતા નથી, એ તે આપણે જાણીએ છીએ. વળી અંત્યજોમાં જે નીચ ગણાય છે, તેમને તેા એઠવાડજ મળે છે. કાઇ પણ મનુષ્યને એ ખારાક ખાવા આપવા એ અસ્વચ્છતાની પરાકાષ્ઠા છે. ભંગી લેાકેાને આપણે રાંધેલા ખારાક આપવા હેાય તે તે સ્વચ્છજ આપવેા જોઇએ. એ’ઠવાડના ટાઢા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શુભસંગ્રહ-ભાગ પાંચમા ટુકડા ખાને તેમની બુદ્ધિ એવી તેા ખહેર મારી ગઇ છે, કે તેમને એવું ઉચ્છિષ્ટ ન ખાવાનું સમજાવીએ તેાપણુ તે સમજી શકતા નથી. આપણેજ તેમને એવા ખારાક આપતા બધ થઇશું ત્યારેજ તે રીત નાબુદ થશે. પાણીની પણ એ વર્ગને બહુ હાડમારી વેઠવી પડે છે. પશુપક્ષીઆને પીવાને માટે સ્વચ્છ પાણી મળે છે, પણ બિચારા આપણા અંત્યજ ભા એતે તેને માટે ફાંફાં મારવાં પડે છે. સમાજના ત્રણ વ એકજ કૂવામાંથી પાણી ભરી શકે છે તે ચેાથે વ પણ શામાટે ન ભરી શકે ? એક મનુષ્યને સ્વચ્છ પાણી મેળવતાં પણ અટકાવવા એ નિર્દયતાની નિશાની નહિ તે ખીજું શું? તે અંત્યજ વતે આપણે હિંદુ માનતા હાઇએ તા જ્યાંથી ખીજા હિંદું પાણી લઈ શકે ત્યાંથી તેમને પણ લેવાની છૂટ હોવી જોઇએ. એ સેાએ સા ટકા ન્યાય છે, પણ આપણે ન્યાય તે જોવા છેજ કયાં ? આપણા કૂવામાંથી કે મુસલમાન કે ખ્રિસ્તી પાણી ભરે તે વાંધે આવતા નથી, પણ અંત્યજ મનાતા એક હિંદુ ભરે ત્યારેજ વાંધા આવે છે! ભાઇજ ભાઇની તરફ ઘૃણાની દૃષ્ટિએ જુએ અને તેનેા તિરસ્કાર કરે ત્યાં બીજા કાને દેોષ દેવા ? આ લેાકા ખ્રિસ્તી શા કારણથી થાય છે? તેના વિચાર કરવા જેવા છે. ખ્રિસ્તી ધર્મના તત્ત્વજ્ઞાનથી આકર્ષાઇને તેએ ખ્રિસ્તી થતા નથી એ તે। દીવા જેવું સ્પષ્ટ છે. એ બિચારા દલિત જને કેવળ મનુષ્યતરીકેના પ્રાથમિક હક્ક મેળવવાને માટેજ પરધર્મ અને પરસમાજનેા આશ્રય શોધે છે. હજી પણ જે આપણી સાન ઠેકાણે આવતી હોય તે તેમને આ હક આપવામાં જરા પણ વિલંબ કરવાની જરૂર નથી. જેટલા વહેલા આપીશું તેટલે આપણતેજ લાભ છે. હવા જેવી વિનામૂલ્યે મળતી અમૂલ્ય વસ્તુ પણ તેમને કેવી મળે છે ! ગામને એક છેડે ખાતરના ઉકરડા હાય તેની પાસે તે લેાકાને ક્રૂરજીઆત રહેવુ પડે છે, તેથી જન્મે ત્યારથીજ દુર્ગ ંધ અને અસ્વચ્છતા તેમના કપાળમાં ચાંટેલી હેાય છે. ખીજું ન બની શકે તે તેમનાં ઘરની પાસે ઉકરડા નાખવાનું તે પહેલામાં પહેલી તકે બંધ થવું જોઇએ. એ પણ આપણા જેવા મનુષ્યા છે અને તેમને પણ સારી હવા અને સુગધ ગમે છે. હવે તેમના સામાજિક હક્ક વિષે કંઇક વિચારીએ. જેમ બીજા મનુષ્યા પેાતાની ઇચ્છા મુજબ ગમે ત્યાં વિચરી શકે છે અને જાહેર સંસ્થાઆના લાભ લઇ શકે છે, તેમ કરવાના અંત્યજ વર્ગોને પણ અધિકાર હવા જોઇએ. માનસિક વિકાસ સાધવાને માટે શાળાપાઠશાળાનાં કાર તેમને માટે પણ ખુલ્લાં હોવાં જોઇએ. સુખશાંતિનાં સાધને અને વાહને પણ તેમને આપણી માફકજ વાપરવા દેવાં જોઇએ. આ બધા એમના નૈસગિક અને જન્મસિદ્ધ હક્ક છે, અને તે આપવામાંજ આપણા સમાજનું ધ્યેય છે. નહિ આપીએ તે પરસમાજ તેમને ગળી જશે અને આપણે અપંગ થઇશુ. તેમને આ સ્વાભાવિક હક્ક મળ્યા પછી તેમની આત્મજ્ઞાનતૃષા પણ જાગવાની અને તે છીપાવવાને માટે આર્યસંસ્કૃતિ અને વૈદિક ધર્માંનુ પાન પણ તેમને કરાવવુ પડશે. વૈદિક ધર્મની દીક્ષા મળ્યા પછી એ લેાકેામાં નવજીવનને સંચાર થશે અને અલ્પકાળમાં તેમના ઉદ્ધાર થશે. ખ્રિસ્તી પ્રચારકાની પેઠે આયસમાજના ઉપદેશાએ એ વમાં પ્રવેશ કરવાની ઘડી હવે આવી પહોંચી છે. એ તરફ આપણે હવે ઝાઝા વખત ઉદાસીન રહીશું તે 'દુસમાજના પગ ભાગી જશે એ નક્કી સમજવુ. આપણે આપણા નાના ભાઇને તેમના કુદરતી હકકા આપીશું તેની સાથેજ તેમનામાં અવનવે સુધારે થશે. તેમને માથે અસ્પૃશ્યતાના આરેપ છે, તે તે જોતજોતામાં અદૃશ્ય થઈ જશે. હમેશાં વહેતું જળજ નિર્મળ રહે છે, તેમ સમાજમાં છૂટથી કરનાર વ્યક્તિજ સ્વચ્છ રહી શકે છે. એક ટ્રેડની સ્ત્રી જ્યારે ખ્રિસ્તી થઇ પેાતાના જન્મસિદ્ધ હક્ક પ્રાપ્ત કરે છે ત્યારે તે કેટલી સુઘડ રહે છે ! આપણા સમાજમાં તેમને હળવામળવા દઇએ તા તે તેવાંજ સુધડ અને એ નિઃસ'શય છે. પ્રભુ હિંદુસમાજને તેનાં દલિત ભાઇબહેના પ્રત્યે અમીદ્રષ્ટિથી જોવાની સન્મતિ પ્રેરે ! (તા. ૨૯–૭–૨૯ ના “આર્યપ્રકાશ”માં લેઃ–મહીજીભાઇ કાળિદાસ પટેલ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ દુષ્ટનું દમન કરનાર વીર કૃષ્ણ! १०५-दुष्टोनुं दमन करनारा वीर कृष्ण ! પ્રેમથી કેણ છતાય ? મહાન યોગેશ્વર અને વીર યોદ્ધા શ્રીકચંદ્રની જન્મજયંતી આવી લાગતાં, આપણે આર્યાવતના તે મહાન વિલક્ષણ બુદ્ધિના નરવીરનાં અનેક ગુણગાનો થતાં સાંભળીએ છીએ. શ્રીકૃણચરિત્રને સાગર એટલો તો વિશાળ છે કે, તેમાં વિશુદ્ધભાવે ડૂબકી મારનારાઓને કંઈ ને કંઇ નવું મળે છે. જે અવતારવાદની જાળ બિછાવી એ મહાન ધર્મવેત્તા, ધીર, વીર, રાજદ્વારી પુરુષના જીવન ઉપર અનિષ્ટ રંગોના અટપટા ચીતરી કાઢવાની ધૃષ્ટતા બતાવવામાં આવી ન હોત, તે જે ભૂમિમાં રામ, કૃષ્ણ, ભીમ અને બાણાવળી અર્જુન જેવા નરશ્રેષ્ઠ પેદા થયા છે; તે આજે આવી અધમાવસ્થામાં ગબડી ના પડત ! સદભાગ્યે સ્વાર્થોધ પા૫જીઓએ લગાડેલા કૃત્રિમ રંગના લેપડા; સત્યજ્ઞાનનો સૂર્ય પ્રકાશતાં આપોઆપ ઉખડવા લાગ્યા છે; શ્રીકૃષ્ણને નામે અગિયાર વર્ષ અને બાવન દિવસની લીલાની ભવાઈ કરનારાઓની જનતાની આંખ ઉઘાડે એવા સચીટ ભવાડી થવા લાગ્યા છે; અને જ્ઞાનવિજ્ઞાન આગળ વધતાં, ઈશ્વરના અવતારની કેવળ મનઘડંત વાતે રવીકારવાને અને કુદરતના ક્રમ વિરુદ્ધના એલારપેલારના ચમત્કારની બનાવટી વાતોના ગપગોળા એમ ને એમ ગળી જવાને, કોઈ પણ સુશિક્ષિત જન તૈયાર થતું નથી અભ્યાસી મગજે હવે કૃષ્ણજીવનમાં ઉંડાં ઉતરી, તેમાં રહેલું રહસ્યને શોધી, જનસમાજ આગળ રજુ કરવામાંજ શ્રીકૃષ્ણનાં ગુણગાનનું ખરૂં સાર્થક સમજે છે ! શ્રી કણજીવન ઉપર સામાન્ય દષ્ટિપાત કરતાં પણ દુષ્ટાનું દમન કરવાની તેમની વીરતા અને દઢતા કોઈ અજબ પ્રકારે આપણી સમુખ ખડી થાય છે ! હિંદુસમાજમાં જેએને અવતારી પુરુષો ગણવામાં આવે છે, તે બધાએ જગતને અચૂક રીતે બતાવી આપ્યું છે કે, દુષ્ટનું દમન કરવાથીજ પૃથ્વી પાપરહિત બને છે. ચહાય તો રામાયણમાં ડોકીયું કરીને શ્રીરામનું જીવનચરિત્ર તપાસો કે ચહાય તો મહાભારતનાં પર્વો ફેરવી શ્રીકરણનાં જીવનનો સાર શોધો કે ઈચ્છામાં આવે તો નૃસિંહાવતારની કાલ્પનિક લીલા નીહાળો; બધેથી એકજ વનિ ઉઠતે સંભળાશે કે, પૃથ્વી ઉપરનો વધી પડેલો પાપાચારીઓનો ભાર ઓછો કરવા માટે, જે વીર નરકેસરીએ | ભવ્ય ભારતભૂમિ ઉપર પેદા થયા છે, તે બધાએ ઇટોનું દમન કરીને જ પોતાનાં જીવનને સાર્થક કયું છે અને આજે તેથીજ અંધશ્રદ્ધાળુઓ જ્યારે તેમને ઈશ્વરના સાક્ષાત અવતાર ગણે છે, ત્યારે શુદ્ધ હૃદયના અને સાત્ત્વિક બુદ્ધિના શ્રદ્ધાળુઓ પણ તેમને પરમાત્માની મહાન વિભૂતિસમા તે અવશ્ય ગણે છે ! ગંગાજી ઉલટાં વહેવા લાગે તેમ, આજે કેટલાક અજ્ઞાનાંધકારમાં ગોથાં ખાઇ, મહાન પુરુષોના જીવને દેશને ભૂલી, સ્વાથી પિપ કે પૂજારીઓએ બિછાવેલી જાળમાં ફસાઈ, રામકૃષ્ણનાં ભજની જ ગાયા કરે છે, અને એ ઘેલછા એટલી હદ સુધી આળ વધે છે કે, તેમાં નીચ બુદ્ધિના નરકાસુરો તેમનાં તન, મન, ધન, લૂંટી, અનાચારના અખાડા જમાવે, ત્યાં સુધી પણ તેમને ભાન રહેતું નથી; અને દિવાનાઓ તથા નિશાખોરોની માફક જેઓ તેને સારી નેક સલાહ આપે તેમને જ તેઓ પોતાની વિરોધી કે દુશ્મન ગણી કાઢે છે ! પ્રથમ કહ્યું તેમ જ્ઞાનની રોશની ફેલાતાં, આવી અંધતા ઓછી થવા લાગી છે, અને મધ્યાહનના સૂર્યનાં પ્રખર કિરણોના તાપમાં પિપડમની તમામ કુચેષ્ટાઓ બળી જળીને ખાખ થઈ જશે, એમ માનવાને આજે ઘણાં કારણે મળવા લાગ્યાં છે. પણ એક પોપડમ જતાં, તેની જગ્યાએ બીજું વધારે સુધરેલું અને સુંવાળું, છતાં અતિ ભયંકર પિડમ તે ઘુસી નહિ જાય ને ? મને તો લાગે છે કે, અવતારવાદ, રાસલીલા કે ઢાઢીલીલાવાળાં પાપડમને હવે ટુંક સમયમાં નાશ થઈ જશે; પણ તેની જગ્યાએ જે “શ્રીકૃષ્ણ પ્રેમથીજ જગતને જીત્યું હતું એ અર્ધસત્ય અને અર્ધ સુધરેલી ભાવના ઘુસી જશે, તે તે વિઘાતક ભાવયુક્ત પાપડમના પાયા ઉખેડવાનું કામ એર વધારે મુશ્કેલ બની ગયા વગર રહેશે નહિ ! તેનાં પરિણામ પણ આત્મઘાતક જ નીવડશે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ શ્રી ષ્ણની રગેરગમાં વિશુદ્ધ પ્રેમ ઉછળી રહ્યો હતો, અને રૂપકાલંકારમાં તે તેમને પ્રેમની સાક્ષાત મૂતિજ ગણી શકાય; પણ માસી પૂતના, મામા કંસ કે કુટીલ કૌરવ પ્રત્યે તે પ્રેમ બતાવ્યો હતો ખરો ? અઘાસુર બકાસુરની વાતને કલ્પિત ગણી કાઢવામાં આવે છતાં તેને સાર શું છે ? એ દુષ્ટ નરરાક્ષસોપ્રત્યે શ્રીકૃષ્ણ માથે હાથ પસારવાને પ્રેમ બતાવ્યો હતો કે હરકોઈ પ્રકારે તેમને દઢતા અને વીરતાની સાથે યમકારમાં પહોંચાડીને, પૃથ્વી પરનો તેટલો ભાર ઓછો કર્યો હતો? જરૂર, પ્રેમ એ તો અલૌકિક ચીજ છે; અને સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો તેમજ યુવાનોને તેના વડે જીતી શકાય છે. ઘણી વાર વિરોધીઓ અને દુશ્મનોને પણ તેના વડે જીતી શકાય છે, પણ તે બધું ક્યાં સુધી ? જ્યાંસુધી સામા હૃદયમાં સજજનતાસત્યપ્રિયતા, ન્યાય, દયા અને વિવેકબુદ્ધિના અંશો હોય ત્યાં સુધી ! પણ આ બધા ગુણેથી પરવારી જ્યારે દુષ્ટ મનુષ્યો રાક્ષસી સ્વરૂપ ધારણ કરે, ત્યારે તેઓ પ્રેમથી જીતી શકાતજ નથી; અને એવા સંજોગોમાં તે તેમનો નાશ કર્યો જ છૂટકો થાય ! પછી તે તે સ્ત્રી છે કે પુરુષ, અને નજીકનો સગે છે કે જાણીતું છે, તે પણ ના જોવાય ! માસી પૂતના સ્ત્રી હતી છતાં ગોપીજને પ્રત્યે અતુલિત પ્રેમ બતાવી, સ્ત્રી જાતિને સામાજિક ઉદ્ધાર કરનારા શ્રીકૃષ્ણ તેના પ્રાણ ખેંચી લીધા. કંસ મામો હતા, છતાં તેના પૈશાચિક જુલમોથી ત્રાહી ત્રાહી પિકારી રહેલી પ્રજાની મુનિ અર્થે શ્રીકૃષ્ણ તેનો વધ કર્યો અને અધર્મને ઉથાપી, સત્યધર્મની સ્થાપના અર્થે કૌરવકુળ સંહાર કરી રાજમદ, ધનમદ અને સત્તામંદના તેણે કુરુક્ષેત્રમાં કેવા ચૂરા કરાવી નાખ્યા, તેના સંબંધમાં તે વધારે લખવાની કોઈ જરૂર જ રહેતી નથી ! મહાથ બાણાવળી અજુનને જ્યારે વ્યામોહ પેદા થયો અને અસ્ત્રશસ્ત્ર છેડીને જ્યારે તે નામર્દો મૂચક સાધુતા બતાવવા લાગે, ત્યારે શ્રીકૃષ્ણ તેને શું ઉપદેશ આપ્યો, તે એકલા હિંદુઓજ નહિ પણ આખી દુનિયા આજે સારી રીતે જાણે છે. અજાયબીની વાત તો એ છે કે, અન્ય દુનિયા જ્યારે શ્રીકૃષ્ણના ઉપદેશાનુસાર વર્તાવામાં ભારે ગૌરવ માની રહી છે, ત્યારે તેનાજ ભકત કે પ્રશંસકો હોવાને ગર્વ ધરાવનારાઓ પોતાની નિર્માલ્યતા, હિચકારાપણું અને નામર્દીઈ છુપાવવા માટે પ્રેમનાં ગીતડાં ગાઈ, હિંદના એક મહાન રાજદ્વારી, યોગેશ્વર અને ધીરવીર લેવાના નામને જાણે અજાણે કલંકિત કરી રહ્યા છે ! દુષ્ટોને માટે પ્રેમનો પ્રયોગ કરવો, એ તે તાવના ત્રિદોષમાં ઘેરાયેલા દર્દીને ત્રણ દિવસનું ખાટું દહીં આપવા બરોબર છે ! દયા માગવાથી, પ્રેમ બતાવવાથી કે નમતા ભતા જવાથી દુષ્ટ કદી પણ સુધરતાજ નથી. આવા ભાવને નબળાઈ સમજી તેઓ ઘણી વાર વધારે દુષ્ટ બને છે. દમન, પ્રહાર, પશુબળ, એજ તેમને ઠેકાણે લાવવાના અગર તો તેમના ભારથી પીડાતી પૃથ્વીને હળવી કરવાના રામબાણ ઉપાય છે ! મારા વિચારો ખરા હોય કે ખટ! હાય, અને તેની સાથે કઈ મળતાપણું બતાવે કે ન બતાવે, પણ વધુ વિચાર કરતાં મને તો એમજ લાગે છે કે, જેઓ શ્રીકૃષ્ણના નામને આગળ કરીને દુષ્ટોને પ્રેમથી જીતવાની વાતો છે જનતાને અવળે માર્ગે દોરતા જાય છે, તેઓ શ્રીકૃષ્ણના જીવને દેશને યથાર્થ રીતે સમજી શક્યા નથી; અને જે તેઓ દંભી કે ઢગી ન હોય, તે તેઓની બુદ્ધિમાં તેઓ ન જાણતા હોય કે ન ઈચ્છતા હોય છતાં કોઈ આસુરી તત્ત્વજ ઘુસી ગયું છે. એમાં કોઈ સવાલ જ નથી. દુષ્ટનું દમન કરવાની તાકાત ન હોય તો તો નિબળતાને સ્વીકારી જોઈતી શક્તિ પ્રાપ્ત કરવા માટે અવિશ્રામ શ્રમ ઉઠાવો, એ વ્યાજબી ગણાય; પણ નમાલાપણાને છુપાવવા પ્રેમની ઢોલકી બજાવી, શ્રીકૃષ્ણ જેવા દુષ્ટોનું દમન કરનારા નરવીરના નામને તેમાં સંડોવવું: એ તો એક પ્રકારની અણગમતી અને અણછાજતી કાયરતાજ ગણાય ! પરમાત્માની દયાથી આવી કાયરતાને કાયમને માટે અંત આવે; અને આર્ય ભ્રાતા ભગિનીએ શ્રીકૃષ્ણજીનાં દુષ્ટોનું દમન કરવાનાં વીરતત્વને ગ્રહણ કરતાં શીખે; એવી જગદીશને ચરણે મારી નમ્ર પ્રાર્થના છે ! ઈયો... (તા.-૨૫-૮૨૯ના “આર્યપ્રકાશ”માં લેખક:-શ્રી. કનૈયાલાલ કોઠારી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ મહાયાગતત્ત્વ-કેશિષ્યજ ઔર ખાંડિય કા સંવાદ १०६ - महायोगतत्त्व-केशिध्वज और खांडिक्य का संवाद પ્રાચીનકાલ કી બાત હૈ. રાજા ધર્મધ્વજ કે દેનાં કુમારેાં કે કેશિધ્વજ ઔર ખાંડિય–જનક નામક દે। તેજસ્વી પુત્ર થે. રાજકુમારાં તે સખ પ્રકાર કી વિદ્યા ઔર કલાયેં સીખી થીં. કુમાર કેશિધ્વજ અધ્યાત્મશાસ્ત્ર કે અડે પડિત હુયે ઔર ખાંડિય કર્માંરહસ્ય કે જ્ઞાતા હુયે. દેનાં ભાયાં મેં પરસ્પર વિજયેચ્છા રહતી થી. સમય પર કેશિધ્વજ તે ખાંડિય કે જીત કર નગર સે બાહર નિકાલ દિયા. પરાજિત ખાંડિય અપને પુરાહિત, મ`ત્રી ઔર પરિવાર કે કુછ લેગેાં કે સાથ લે કરી દુર્ગમ વન મેં જા ખસે. ઇધર કેશિધ્વજ અવિદ્યાદ્વારા હોનેવાલી મૃત્યુ સે અને કે લિયે વિવિધ પ્રકાર કે યજ્ઞ કરને લગે. એક સમય કેશિધ્વજ વન મે' યજ્ઞ કર રહે થે, ઉન્હેં સમાધિ મેં સ્થિત જાન કર એક વ્યાધ્રને ઉનકી ધર્મધેનુ કે માર ડાલા. રાજા કા ઇસ દુટના કાપતા લગને પર ઉજ્જૈાંને પશ્ચાત્તાપ કરતે હુયે યજ્ઞ કી પૂતિ કે લિયે અપને પુરેíહતેાં સે ગોત્યા કે પ્રાયશ્ચિત્ત કા વિધાન પૂછો. પુરાહિતાં ને કહા કિ, ઇસ વિષય મેં હમ કુછ ભી નહીં કહ સકતે. આપ કશેરુ મુનિ સે પૂછિયે. કોરુ સે પૂને પર ઉન્હાંને ભાવ શુનક મુનિ કા નામ બતલાયા. રાજા ને શુનક કે પાસજા કર પૂછા; તખ શુનક ખેાલે કિ ‘હે રાજન! તુમ્હારે દ્વારા પરાજિત તુમ્હારે શત્રુ ખાંડિય કે સિવા ઇસ સમય પૃથ્વી મેં અન્ય કાષ્ટ ભી ઐસા કમ` કે તત્ત્વ કા જાનનેવાલા નહીં હૈ જો તુમ્હે પ્રાયશ્ચિત્ત કા વિધાન ખતલા સકે. તુમ ચાહે। તે। ઉનકે પાસ જા કર પૂછ સકતે હૈ.' યજ્ઞ કા વિઘ્ન દૂર કરને કી ઇચ્છા સે કૅશિધ્વજ ને કહા કિ હૈ મુને ! મૈં ઇસકાર્યોં કે લિયે અભી ખાંડિય કે પાસ જાતા હૂઁ. દિવૈ મુઝે અપના શત્રુ સમઝ કરી માર ડાલેંગે તબ તા મુઝે આત્મબલિદાન કે ફલસ્વરૂપ યજ્ઞ કા ફલ યાં હી મિલ જાયગા. યદિ વે મુઝે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ખેતલા દેંગે તે! મૈં' તદનુસાર કરકે યજ્ઞ કી પૂર્તિ કર દૂંગા. યાં કહ કર મહામતિ રાજા કેશિધ્વજ કૃષ્ણાજિન પહન કર રથ પર સવાર હા તુરંત ઉસ વન કી ઓર ચલે, જહાં ખાંડિક્ય અપને પરિવારસહિત નિવાસ કરતે થે. ખાંડિય અપને શત્રુ કા દૂર સે અપની એર આતે દેખ કર, ઉસકી દુર્ભાવના સમઝ કર ખડે ક્રોધિત હુયે. વસ્તુ ક્રોધ સે લાલ લાલ આંખે કર કે પુકાર કર કહને લગે હું કૅશિધ્વજ ! ક્યા તુમ સી લિયે કૃષ્ણાજિન ( કાલે મૃગ કા ચમ) ધારણ કર કે આયે હૈ કિ ઇસકા દેખ કર મેં તુમ્હે નહીં માગા ? તુમને ઔર મૈને ન માલૂમ કિતને કૃષ્ણ-ચધારી મૃગોં કા તીક્ષ્ણ બાણાં સે મારા હાગા. અતએવ ઇસ વેષ કે કારણ મૈં તુમ્હેં નહી' છે। સકતા.’ શિધ્વજ ને કહા મેં આપ્કા મારને કે લિયે નહીં આયા, સંદેહ કી નિવૃત્તિ કે લિયે આપસે કુછ પૂછને આયા . આપ કિસી પ્રકાર કા સદેહ ન કરે ઔર ક્રોધ તથા ખાણ કે ત્યાગ કર મેરે પ્રશ્ન કા ઉત્તર દેને કી કૃપા કરે.’ કૅશિધ્વજ કે યહ વચન સુન કર બુદ્ધિમાન ખાંડિય અપને પુરેાહિત ઔર મંત્રિયેાં ક એકાંત મે' લે જા કર ઉનસે પરામર્શ કરને લગે. મત્રિયેાં ને કહાઃ-‘મહારાજ ! ઐસા અવસર ફિર કબ મિલેગા ? શત્રુ આપકે હાથેાં મે' આ ગયા હૈ. અબ તેા ઇસકા કામ તમામ હી કર ડાલના ચાહિયે. ઇસ વૈરી કે મરતે હી સારી પૃથ્વી આપકે અધીન હૈ। જાયગી !' ખાંડિય ને ઉનકે વચન સુન કર ગભીરતા સે કહા ‘નિસ ંદેહ દે. મરને સે પૃથ્વી પર મેરા એકાધિપત્ય હૈ। જાયગા; પરંતુ ઐસા કરને સે મેરા પરલેાક બિગડ જાયગા. મેરી સમઝ સે પૃથ્વી કે રાજ્ય કી અપેક્ષા પરલેાક મે* વિજયી હૈાના–જીવન કી ઉચ્ચતર અવસ્થા મેં પહુંચ જાના કહી અધિક મહેત્ત્વ કા વિષય હૈ. ક્યાંકિ— પરલેાક કા જય હૈાતી .હૈ. અતએવ परलोक जयोऽनंतः स्वल्पकालो महजयः । અન’તકાલ કે લિયે હાતા હૈ; પર પૃથ્વી કી વિજય તે અલ્પકાલ સ્થાયી ...Ä નહિઁાઉલ્યે ચત્તુતિ વામિ ત” મૈ ઇસે માંગા નહીં, યહુ ...... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૭૦. શુભસંગ્રહ-ભાગ પાંચમે જે કુછ પૂછેગા સે બતલા કર ઇસે બિદા કરૂંગા. ધન્ય હૈ ઉસકી ધર્મપરાયણતા ઔર સાધુતા ! ખાંડિયે-જનક અપને શત્રુ કે શિવજ કે પાસ જ કર શાન્તિ ઔર પ્રેમ સે કહને લગે કિ “આપકે જે કુછ પૂછના હે, મુઝસે પૂછિયે. મેં આપકે યથાર્થ ઉત્તર દૂગા. કેશિધ્વજ ને ધર્મધન કે બધ કી ધટના સના કર ઉસકે પ્રાયશ્ચિત્ત કા વિધાન પૂછી. ખાંડિયે ને બડી સરલતા સે વિસ્તારપૂર્વક વિધાન બતલા દિયા. કેશિધ્વજ ને વહાં સે અપની યજ્ઞભૂમિ મેં લૌટ કર યથાવિધિ પ્રાયશ્ચિત ઔર ક્રમશઃ યજ્ઞ કી સમસ્ત ક્રિયાયે કી. યજ્ઞ સમાપ્ત હેને પર રાજા ને સબ ઋત્વિક ર સદસ્ય કા પૂજનસમ્માન કિયા; અતિથિ કે અનેક પ્રકાર સે વિવિધ દાન દે કર પ્રસન્ન કિયા. તબ ભી રાજા કે મન મેં શાંતિ નહીં હુઈ. ઈસકા કારણ સેચતે સેચતે કેશિધ્વજ કે મન મેં યહ ભાવના હઈ કી “મૈને પ્રાયશ્ચિત્ત કા વિધાન બતલાનેવાલે ખાંડિક્ય કા અભી ગુરુદક્ષિણા નહીં દી, ઇસ સે મેરા મન અશાંત હૈ” ઈસ વિચાર કે પૈદા હેતે હી કેશિધ્વજ ફિર ખાંડિયે કે નિવાસસ્થાન કી ઓર ચલે. ઇસ બાર ભી ખાંડિય ને નીતિ કે અનુસાર ઉસ પર સંદેહ કર કે શસ્ત્ર ઉઠાયે, પરંતુ કેશિધ્વજ ને વહાં જાતે હી નમ્ર વચને મેં ખાંડિક્ય સે કહાઃખાંડિય! મેં આપકી કોઈ બુરાઈ કરને નહીં આયા હૈં, આપ ક્રોધ ન કરેં. આપકે ઉપદેશ સે મેરે યજ્ઞ ભલી ભાંતિ પૂર્ણ હો ચૂકા છે. મેં અભી ગુરુદક્ષિણ નહીં દે સકા, ઉસીકે દેને આયા ઇં, આપકી જે ઈછા હે સો માંગ સકતે હૈ.' કેશિધ્વજ કી યહ બાત સુન કર ખાંડિયને અપને મંત્રિય સે સંમતિ પૂછી. ઉન્હેને કહા “રાજન ! આપ ઇસસે સારા રાજ્ય માંગ લીજિયે. બિના હી યુદ્ધ કે જહાં રાજ્ય કી પ્રાપ્તિ હતી હો વહાં આદિમાન પુરુષ રાજ્ય હી લિયા કરતે હૈ.” મંત્રિ કી ઇસ ઉક્તિ પર મહામતિ ખાંડિક્ય હંસ પડે ઔર કહને લગે “મિત્રો ! આપ અન્ય સભી કાર્યો મેં મુઝે ઉચિત પરામર્શ દિયા કરતે હૈ, પરંતુ પરમાર્થ વસ્તુ ક્યા હૈ ઔર ઉસકી પ્રાપ્તિ કૈસે હોતી ; ઇસ બાત કે આપ લોગ વિશેષ રૂપ સે નહીં જાનતે. કયા મુઝ જૈસે વ્યક્તિ કે લિયે ઐસે અવસર પર છેડે દિને તક રહનેવાલે રાજ્ય કી કામના કરના ઉચિત હૈ? હાર્ટ મા મારો cર્થતે | આપ લોગ દેખિયે, મેં ઉસસે ક્યા માંગતા હૂં.” ઇતના કર કર ખાંડિય ને કેશિધ્વજ કે પાસ જ કર કહા “ભાઈ ! ક્યા સચમુચ તુમ મુઝે ગુરુદક્ષિણા દેગે ? કેશિધ્વજ ને દઢતા સે કહા “હાં, અવશ્ય દૂગા.’ તબ ખાંડિકય કહને લગે કિ “હે કેશિધ્વજ !— x x x x અવસ્થામવિજ્ઞાનમાર્થવિજક્ષણઃ | यदि चेद्दीयते मां भवता गुरुनिष्क्रियः । तत्क्लेशप्रशमायालं यत्कर्म तदुदीरय ॥ અધ્યાત્મ-વિજ્ઞાન રૂપ પરમાર્થજ્ઞાન મેં આપ પ્રવીણ હૈ. યદિ આપ ગુરુદક્ષિણ દેના ચાહતે હૈ તે મુઝે વહ ઉપાય બતલાયે જિસસે મેરે સમસ્ત કલેશ સંપૂર્ણ રૂપ ને નષ્ટ હે જાય.' કેશિધ્વજ ને કહા આપ મુઝસે નિષ્કટેક રાજ્ય કયાં નહીં ચાહતે? ક્ષત્રિય કે તો રાજ્ય કે સમાન ઔર કોઈ પદાર્થ ઇતના પ્રિય નહીં હોતા. ખાંડિયા કહને લગે- હે શિધ્વજ ! ભૂખ મનુષ્ય જિસકે લિયે દા લાલાયિત રહતે હૈ, ઐસે વિશાલ રાજ્ય કે મૈને કે નહીં માંગા ? ઇસકા કારણ આપકે બલાતા હૂં. “પ્રજા કે પાલન કરના ઔર ધર્મયુદ્ધ મેં રાજ્ય કે શત્રુઓ કા સંહાર કરના હી ક્ષત્રિય કા ધમ હૈમેરા રાજ્ય આપને છીન લિયા હૈ, ઇસસે પ્રજાપાલન ન કરને કા દોષ ઇસ સમય તો મુઝ પર કુછ ભી નહીં હૈ, પરંતુ યદિ રાજ્ય ગ્રહણ કર કે ન્યાયપૂર્વક ઉસકા પાલન ન કિયા જાયગા તે મુઝે અવશ્ય પાપ કા ભાગી હોના પડેગા. ઇસકે સિવા-ભોગપદાર્થો. કી ઈચ્છા ન કરને મેં એક હેતુ યહ ભી હૈ કિ ક્ષત્રિય કભી માંગ કરી રાજય નહીં લિયા કરતે, યહ સજજને કા સિદ્ધાંત હૈ. ફિર રાજ્ય કી પ્રાપ્તિ મેં વાસ્તવ મેં સુખ હી કૌનસા હૈ ? જે મૂખ અહંકારરૂપી મદિરા પી કર પાગલ હે રહે હૈ યા જિનકા મન મમતા કે માયાજાલ મેં કંસ રહા હૈ વે હી રાય કા લોભ કિયા કરતે હૈ. મેં એસે રાજય સે કોઈ લાભ નહીં સમઝતા. ઇસી લિયે મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ મહાયાગતત્ત્વ-કેશિધ્વજ આર ખાંડિય કાસવાદ ૨૦૧ ઇસ અવિદ્યા કે અતત રાજ્ય કી કામના નહીં કી.’ ખાંડિય કે ઈન વયનાં સે પ્રસન્ન હૈા કર કૅશિધ્વજ ને ઉન્હેં સાધુવાદ દેતે હુયે કહા કિ હું ખાંડિય–જનક ! મેં પ્રજાપાલન આદિ અવિદ્યા કી ક્રિયાઓ દ્વારા કામક્રોધાદિ સે છૂટને અે લિયે રાજ્ય કા પાલન તથા અનેક યજ્ઞ કા અનુષ્ઠાન કરતા હૂઁ ઔર ભાગ દ્વારા પુણ્યાં કા ક્ષય કર રહા હૂઁ. ઈશ્વરેચ્છા સે આપકે મન મેં વિવેક જાગ્રત હૈા ગયા હૈ, યહ બડે હી આનંદ કા વિષય હૈ. મેં આપકા અવિદ્યા કા સ્વરૂપ અતલાતા હૂઁ. હું કુલનČદન ! અનાત્મ ને આત્મબુદ્ધિ ઔર જો વસ્તુ અપની નહીં હૈ, ઉસકા અપની સમઝના યે દે। અવિદ્યાવૃક્ષ કે ખીજ હૈ. દુમુદ્ધિ જીવ માહરૂપી અધકાર સે આચ્છન્ન હેા કર પાંચ ભૂતાં સે ખતે હુયે ઇસ સ્થૂલ શરીર કા હી આત્મા સમઝતે હૈ. આકાશ, વાયુ, અગ્નિ, જલ ઔર પૃથ્વી સે જખ આત્મા સર્વથા અલગ હું... તમ ઐસા કૌન બુદ્ધિમાન ઔર પ્રાજ્ઞ મનુષ્ય હોગા જો ઇસ પંચભૂતાત્મક શરીર કે આત્મા ઔર શરીર દ્વારા ભાગ કિયે જાનેવાલે ધર, જમીન, ધન, ઐશ્વય આદિ ભેાગે કે અપના સમઝે? જખ શરીર - હી અપના નહીં હૈ, તબ ઉસકે દ્વારા ઉત્પન્ન હુયે પુત્રપૌત્રાદિ કૈ અપના સમઝ કર બુદ્ધિમાન મનુષ્ય કી કભી મેાહ મેં નહી' પડના ચાહિયે. મનુષ્ય ઇસ દંડ કે ભાગ કે લિયે હી સારે ક્રમ કરતા હૈ, યહ દેહ જન્મ આત્મા સે ભિન્ન હૈ તખ જીવ કા ઇસ દેહ મેં આત્મબુદ્ધિ કરના કૈવલ સંસાર મેં બંધન કે લિયે હી હાતા હૈ. જૈસે મિટ્ટી કે ધરકી રક્ષા કે લિયે મિટ્ટી ઔર જલ સે ઉસ પર લેપ ક્રિયા જાતા હૈ, વૈસે હી યુદ્ધ પવિ શરીર ભી અન્નજલ કે દ્વારા રક્ષિત હાતા હૈ. ઇસ તરહ જબ પંચભૂતાત્મક ભાગાંદ્વારા ઇસ પંચભૂતમય શરીર કી હી રક્ષા ઔર તૃપ્તિ હૈાતી તથ્ય જીવ કા ઇસમે ગવ કરના વ્ય હૈ. વાસના કી ધૂલિ સે લિપટા હુઆ યહ જીવ હજારાં જન્માં તક ઈસ સંસાર મે' ભટકતા હુઆ કૈવલ પરિશ્રમ કૈા હી પ્રાસ હેાતા હૈ. સ’સાર મેં ભટકનેવાલે ઇસ ભ્રાંત પથિક કી યહુ વાસનારૂપી ધૂલિ જમ્મુ જ્ઞાનરૂપ ગરમ જલ સે ધૂલ જાતી હૈ તભી ઉસકી માહરૂપી થકાવટ દૂર હાતી હૈ, મેાહશ્રમ મિટનેપર જીવ કા અંતઃકરણ સ્વસ્થ હાતા હૈ ઔર તભી ઇસે અનન્ય અતિશય આનંદ કી પ્રાપ્તિ હેાતી હૈ. વાસ્તવ મેં યહ નિર્વાણમય સુખસ્વરૂપ નિર્મલ આત્મા સદા મુક્ત હી હૈ, દુઃખ અજ્ઞાન આદિમલ તે પ્રકૃતિ કે ધર્મ હૈ, આત્મા કે નહીં. પરંતુ જૈસે થાલી કે જલ સે અગ્નિ કા કાઇ સાક્ષાત્ સબંધ ન હેાને પર ભી થાલી કે સંબંધ કે કારણ જલ મેં ઉષ્ણતા આદિ ગુણુ ઉત્પન્ન હૈ। જાતે હૈં, વૈસે હી પ્રકૃતિ કે સંગ સે યહુ અવ્યય આત્મા ભી અભિમાનાદિ દ્વારા દૂષિત હા કર પ્રકૃતિ કે ધર્મોં કા ભાગ કરતા હુઆ પ્રતીત હોતા હૈ. યહી અવિદ્યા કે ખીજ કા સ્વરૂપ હૈ. ઇસ અવિદ્યા સે ઉત્પન્ન ક્લેશાં કે નાશ કે લિયે ચેગ કે સિવા આર કાઇ ભી ઉપાય નહીં હૈ.' ઇતના સુન કર ખાંડિય ને કુશિધ્વજ સે કહા કિ હૈ મહાભાગ ! આપ ઉસ યાગ કે તન કા ભલીભાંતિ જાનતે હૈ', કૃપા કર મુઝે વહ યેાગતત્ત્વ ખતલાઇયે.' ઇસ પર કૅશિધ્વજ કહને લગે કિ હું ખાંડિય ! જિસ ચેાગ મે` સ્થિત હેા મુનિગણ બ્રહ્મ મે લીન હેા કર સંસાર મેં ફિર કભી નહી આતે, મૈં ઉસ ચેાગ કા સ્વરૂપ ખતલાતા ક્રૂ', મન લગા કર સુનિયેઃ—— मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । बन्धस्य विषयासङ्ग मुक्तेर्निर्विषयं तथा ॥ મન હી મનુષ્યાં કે ખધ ઔર મેક્ષ કા કારણ હૈ, જબ યહુ મન વિષયમાં મેં આસક્ત હેતા હૈ તબ બંધન કા ઔર જખમ વિષયોં કા ત્યાગ કર દેતા હૈ તબ યહી મુક્તિ કા કારણ બન જાતા હૈ. જ્ઞાન કે સાધક મુનિગણુ ઇસ મન કે વિષયાં સે હટા કર મુકિત કે લિયે ઉસ પરબ્રહ્મ પરમેશ્વર મેં લગાતે હૈ. હે શ્રેષ્ઠ ! જસે ચુંબક પથ્થર સે . સ્વાભાવિક હી લેાહે કા અકહ્યું હાતા હૈ ઉસી પ્રકાર મન કે દ્વારા નિરંતર ચિંતન કિયે જાને પર બ્રહ્મ ભી યેાગી કા અપની એર સ્વાભાવિક હી ખીંચ લેતા હૈ. મન કી યહુતિ આપકે હી યત્નપર નિર્ભ્રાર કરતી હૈ. મન કી ગતિ ક! બ્રહ્મ કે સાથ સયેાગ કર દેના હી બેગ’ કહલાતા હૈ. ઇસ પ્રકાર કે યાગ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શુભસંગ્રહ-ભાગ પાંચમો સાધના કરનેવાલે વ્યક્તિ કે હી યોગી ઔર મુમુક્ષુ કહતે હૈ. યોગયુક્ત પુરુષ પહલે શુંગા કહલાતા હૈ. તદનંતર વહ કમશઃ સમાધિસંપન હે કર બ્રહ્મજ્ઞાન કે પ્રાપ્ત હોતા હૈ, યોગી યદિ કિસી કારણવશ ઇસ જન્મ મેં સિદ્ધિ કે પ્રાપ્ત નહીં હતા તે ઉસકા મન દેષરૂપ વિઠ્ય સે રહિત હોને કે કારણ વહ જન્માંતર મેં પૂર્વ કે અભ્યાસબલ સે મુક્ત હે જતા હૈ. પરંતુ સમાધિસંપન્ન ગી તે ઇસી જન્મ મેં મુક્તિ કે પ્રાપ્ત હોતા હૈ; કારણ ઉસકે સમસ્ત અદષ્ટ યોગ કી અગ્નિદ્વારા બહુત હી શીધ્ર ભસ્મ હો જાતે હૈ.” - “યોગી કે ચાહિયે કિ વહ અપને મન કે તત્ત્વજ્ઞાન કે ઉપયોગી બનાને કે લિયે નિષ્કામ ભાવ સે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય ઔર અપરિગ્રહ આદિ નિયમે કા અવલંબન કર સંયતચિત્ત સે રવાધ્યાય, શૌચ, સંતોષ તથા તપ કરતે હુએ મન કો નિરંતર પરબ્રહ્મ પરમેશ્વર કી ચિંતન મેં લગાયે રખે. યહી દસ પ્રકાર કે યમ નિયમ હૈ; ઇનકા સકામ ભાવ સે પાલન કરનેવાલે કે ઉત્તમ ફલ કી પ્રાપ્તિ હોતી હૈ ઔર નિષ્કામ આચરણ કરનેવાલે કે મુક્તિ મિલતી હૈ. ભદ્ર આદિ આસનાં મેં સે કિસી એક આસન કા અવલંબન કર કે સદ્દગુણી પુરુષ કે યમનિયમ સે સંપન્ન હે કર વશ મેં કિયે હુએ ચિત્ત સે યોગ કા અભ્યાસ કરના ચાહિયે.” - “અભ્યાસ સે પ્રાણ નામક વાયુ કે વશ મેં કરનેવાલી ક્રિયા કા નામ પ્રાણાયામ હૈ. પ્રાણાયામ સબીજ ઔર નિબજ ભેદ સે દો પ્રકાર કા હૈ જબ પ્રાણ ઔર અપાનવાયુ સક્રિધાન સે પરસ્પર કે છત લેતે હૈ સબ ઇન દોનોં કે સંયમિત હે જાને પર કુંભક નામક તીસરા પ્રાણાયામ હોતા હૈ. યોગી જબ પહલે પહલ પ્રાણાયામ કા અભ્યાસ કરતે હૈં તબ ભગવાન કા સ્કૂલરૂ૫ હી ઉનકે ચિત્ત કા અવલંબન રહતા હૈ. યેગી કો ચાહિયે કિ વહ ક્રમશ: પ્રત્યાહારપરાયણું હે કર શબ્દસ્પર્શાદિ વિષય મેં આસક્ત ઇદ્રિય કી નિગ્રહ કર કે ઉન્હેં ચિત્ત કા અનુસરણ કરનેવાલી બના લે. ઈન અત્યંત ચંચલ સ્વભાવવાલી ઇકિયે કે વશ કરને કી બડી આવશ્યકતા હૈ. જબતક ઇંદ્રિય વશ મેં નહીં હોતી તબતક યેગી યોગ કી સાધના મેં સમર્થ નહીં હો સકતા. ઇસ પ્રકાર પ્રાણાયામઠારા પ્રાણવાયુ કે ઔર પ્રત્યાહારધારા ઇાિં કે વશ મે કર કે યોગી કે કલ્યાણ કા આશ્રય લે કર અપના ચિત્ત ભલીભાંતિ સ્થિર કરના ચાહિયે.” ખાંકિય ને કહા “હે મહાભાગ! જિસ કલ્યાણ કે આશ્રય સે ચિત્ત કે સારે દોષ નષ્ટ હો જાતે હૈ વહ ક્યા વસ્તુ હૈ? સો કૃપા કર કે મુઝે સમઝાઈયે. કેશિધ્વજ કહને લગે કિ “હે રાજન્ ! બ્રહ્મ હી ચિત્ત કા શુભ આશ્રય હૈ, વહ સ્વભાવતઃ હી દો પ્રકાર કા હૈ--મૂ ઔર અમૂત્ત, જિસકે પર ઔર અપર ભી કહતે હૈ. ઇસ જગત મેં તીન પ્રકાર કી ભાવનાઓં હોતી હૈ. એક બ્રહ્મભાવના, દૂસરી કર્મભાવના ઔર તીસરી બ્રહ્મ કમભાવના હૈ. સનંદન આદિ ઋષિગણ બ્રહ્મભાવનાવાલે હૈ. દેવતાઓ સે લે કર જડ-ચેતન સમસ્ત પ્રાણી કર્મભાવનાવાલે હૈ ઔર હિર યગર્ભ આદિ મેં બ્રહ્મ-કર્મ દેને ભાવના હૈ જિસકા જેસા જ્ઞાન ઔર અધિકાર હૈ ઉસકી વૈસી હી ભાવના હુઆ કરતી હૈ.” ભેદજ્ઞાન કે હેતુ કર્મ જબતક બને રહતે હૈ તભી તક છે કે વિશ્વ ઔર પરમાત્મા મેં ભેદ દીખતા હૈ, જિસ જ્ઞાન સે સારે ભેદ મિટ જાતે હૈ, જે જ્ઞાન સત્તામાત્ર છે, જે મનવાણી સે અગોચર હૈ ઔર જિસકે કેવલ આત્મા હી જાનતા હૈ, ઉસીકા નામ બ્રહ્મજ્ઞાન હૈ. વહી અજ, અક્ષર તથા અરૂપ વિષ્ણુ કા નિત્ય ઔર પરમરૂપ હૈ ઔર વહ સમસ્ત વિશ્વરૂપ સે વિલક્ષણ હૈ. આરંભ મેં યેગી ઉસ પરમરૂપ કા ચિંતન નહીં કર સકતે. ઇસી લિયે ઉન્હ પરમાત્મા કે વિશ્વગોચર સ્કૂલરૂપ કા ચિંતન કરના ચાહિયે. હિરણ્યગર્ભ, ઇદ્ર, પ્રજાપતિ, વાયુ, વસુ, દ્ર, આદિત્ય, નક્ષત્ર, ગ્રહ, ગંધર્વ, યક્ષ ઔર દૈત્ય આદિ સમસ્ત દેવાનિયાં, મનુષ્ય, પશુ, પર્વત, સમુદ્ર, નદી ઔર વૃક્ષ આદિ અગણિત પ્રાણ; ઉનકે કારણ ઔર પ્રધાન આદિ તક એકપાદ, હિંપાદ, બહુપદ અથવા અપાદ ચેતન ઔર અચેતન સભી ત્રિવિધ ભાવનાત્મક પરમાતમાં હરિ કા મૂર્ત રૂપ હૈ. યહ સમસ્ત ચરાચર વિશ્વ ઉસ પરબ્રહ્મસ્વરૂપ ભગવાન વિષ્ણુ કી શક્તિ સે સમન્વિત હૈ” ભગવાન કી યહ શક્તિ તીન પ્રકાર કી હૈ-(૧) વિષ્ણુશકિત, (૨) અપરા ક્ષેત્રજ્ઞશક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ મહાગતત્ત્વ-કેશિવજ ઔર ખાંડિયા કા સંવાદ ૨૭૩ ર (૩) કર્મ નામક અવિદ્યાશક્તિ, જિસસે અવૃત હો કર સર્વવ્યાપી ક્ષેત્રજ્ઞ શક્તિ ભી સંસાર કે સમસ્ત તાપે કા ભોગ કરતી હૈ. ઇસ અવિદ્યાશક્તિ કે દ્વારા ટકી રહને કે કારણ હી ક્ષેત્રજ્ઞ શક્તિ સબ ભૂતે મેં સમાન હોને પર ભી ન્યૂનાધિકરૂપ સે દિખાયી દેતી હૈ. પ્રાણહીન પદાર્થો મેં વહ બહુત હી કમ પ્રમાણ મેં દીખ પડતી હૈ; સ્થાવર મેં ઉસસે કુછ અધિક દીખતી હૈ; સા ઉસસે અધિક, પક્ષિયો મેં ઉસસે અધિક, મૃગ મેં ઉસસે અધિક, મનુષ્ય મેં રહનેવાલે પશુએ મેં ઉસસે અધિક, પશુઓ સે મનુષ્ય મેં અધિક, મનુષ્ય સે નાગે મેં અધિક, ઉનસે ગંધ મેં અધિક, ગંધર્વો સે યક્ષે મેં, યક્ષો સે દેવતાઓ મેં, દેવતાઓં સે ઇંદ્ર મેં, ઇંદ્રસે પ્રજાપતિ મેં ઔર પ્રજાપતિ સે ભી અધિક ક્ષેત્રજ્ઞશકિત કા વિકાસ હિરણ્યગર્ભ મેં પાયા જાતા હૈ. યે સભી ઉસ અશેષરૂપ ભગવાન કે હી રૂપ હૈ, કકિ યે સભી આકાશ કી ભાંતિ ઉન્હીં કી શક્તિદ્વારા વ્યાપ્ત છે.” “અબ ઉસ બ્રહ્મ કે દૂસરે રૂપ કા ધ્યાન બતલાતા . બુદ્ધિમાન લોગ ઇસ રૂ૫ કે સત. ઔર અમૂર્ત કહા કરતે હૈ, જિસ રૂપ મેં પૂર્વોક્ત સમસ્ત શક્તિમાં પ્રતિષ્ઠિત હૈ યહી વિશ્વરૂપ કા સ્વરૂપ હૈ. ભગવાન કે ઔર ભી અનેક રૂપ હૈ. દેવતા, તિર્યા ઔર મનુષ્ય આદિ કી ચેષ્ટા સે જે સબ રૂપે પ્રકટ હેતે હૈ, જિન્હેં ભગવાન જગત કે ઉપકાર કે લિયે લીલા સે ધારણ કરતે હિં. ઐસે રૂપે કી સમસ્ત ચેષ્ટા સ્વતંત્ર હોતી હૈ, કિસી કર્મ કે અધીન કર નહીં હતીં. વેગી સાધક કે અપની ચિત્તશુદ્ધિ કે લિયે સારે પાપ કે નાશ કરનેવાલે વિશ્વરૂપ કે ઉસી રૂ૫ કા ચિંતન કરના ચાહિયે. એ વાયુ કે જેર સે બઢી હુઈ ધધકતી હુઈ અગ્નિ સુખે ઘાસ કે ક્ષણભર મેં ભસ્મ કર ડાલતી હૈ, વૈસે હી ચિત્ત મેં સ્થિત ભગવાન વિષ્ણુ ભી યોગિયોં કે સારે પાપે કે ભસ્મ કર દેતે હૈ. ઇસ લિયે સમસ્ત શક્તિયો કે આધાર ઉસ પરમેશ્વર મેં હી ચિત્ત સ્થિર કરના ચાહિયે, ઇસીકા નામ વિશુદ્ધ ધારણા હૈ.” સર્વવ્યાપી આત્મા કા ભી આશ્રય ઔર તીન ભાવનાઓ સે અતીત વહ પરમાત્મા હી મુક્તિ કે લિયે યોગિ કે ચિત કા એકમાત્ર શુભ અવલંબન હૈ. ઇસકે અતિરિક્ત દૂસરે કર્મનિ દેવતાઓં કા આશય શુદ્ધ નહીં હૈ. ભગવાન કા મૂર્ત રૂપ ચિત્ત કે દૂસરે વિષય સે નિઃસ્પૃહ કર દેતા હૈ. કારણ ચિત્ત ઉસકી ઔર દૌડતા હૈ, ઇસી લિએ ઇસકે ધારણું કહેતે હૈ” અનાધાર વિષ્ણુ કે અમૂર્ત રૂપ કો ચિત્ત સહસા ધારણ નહીં કરતા, ઇસસે ઉસકે મૂર્તરૂપ ક ચિંતન કરના ચાહિયે. વહ મૂર્ત રૂ૫ ઈસ પ્રકાર કા મનોહર હૈ જિસકા સુંદર પ્રસન્નમુખ હૈ, કમલ કી પંખડિયાં કે સમાન નેત્ર હૈ, સુંદર કપલ હૈ, વિ ઔર ઉજજવલ મસ્તક હૈ, લંબે કાને મેં મનહર કર્ણભૂષણ શેભિત હો રહે હૈ, સુંદર કંઠ હૈ, ચૌડા વક્ષ:સ્થલ શ્રીવાસ કે ચિહન સે અંકિત હૈ, ગભીર નાભિ ઔર ઉદરપર ત્રિવલી ભિત હૈ, આજનુલંબિત આઠ યા ચાર ભુજ હૈ, ઉસ ઔર અંધાએં સમભાવ સે સ્થિત હૈ, હાથ ઔર પૈર સુસ્થિર હૈ, નિર્મલ પીત વસ્ત્ર ઔર શા ધનુષ, ગદા, ખ, શંખ, ચક્ર, અક્ષ તથા વલય ધારણ કિયે એ વાન કે સી પવિત્ર વિષ્ણમૂર્તિ મેં જબતક મન રમ ન જાય તબતક મન કા સંયમ કર કે ચિંતન કરતે હી રહના ચાહિયે. જબ કહીં ભી જાને આને, બંને ઉઠને યા સ્વેચ્છાપૂર્વક કિસી ભી કાર્ય કે કરતે સ ય ભી ચિત્ત સે ભગવાન કા યહ રૂ૫ ન હટે તબ ધારણા કી સિદ્ધિ સમઝની ચાહિયે.” ઇસકે બાદ સાધક કે શંખ ગદા ચક્ર ઔર શાળ આદિ સે રહિત, અલસૂત્ર ધારણ કી હુઈ ભગવાન કી પ્રશાન્ત મૂર્તિ કા ધ્યાન કરના ચાહિયે. ઉસ મૂર્તિ મેં ધારણા સ્થિર હેને પર કિરીટ-કેયૂરરહિત મૂર્તિ કા ધ્યાન કરના ચાહિયે. તદનંતર ઉસી ભગવાન કી મૂર્તિ કે એક એક અવયવ કા ચિંતન કરના ચાહિયે, ઈસકે પીછે યોગી કે ઉસ અવયવી ભગવાન મેં પ્રણિધાન કરના ચાહિયે. દુસરે વિષયાં મેં સર્વથા નિઃસ્પૃહ હો કર જબ સાધક કેવલ ભગવાન કે રૂપ મેં હી અનન્ય ભાવે સે તન્મય હો જાતા હે તબ ઉસકે ધ્યાન કહતે હૈ. યહ ધ્યાન, યમાદિ : પ્રકાર કે શુ. ૧૮ , A Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો અંગદ્વારા સંપાદિત હોતા હૈ. ઇસકે બાદ સમાધિ હતી હૈ. સમસ્ત કલ્પનાઓ સે સર્વથા રહિત હે કર કેવલ સ્વરૂપ મેં હી સ્થિત રહને કે સમાધિ કહતે હૈ. યહ સમાધિ, ધ્યાન કે દ્વારા પ્રાપ્ત હતી હૈ. . સમાધિ કે અનંતર ભગવત્સાક્ષાત્કારરૂપ વિજ્ઞાન સે હી પરબ્રહ્મરૂપ પ્રાપ્ય વિષય કી પ્રાપ્તિ હતી હૈ. અબ પૂર્વોક્ત વિવિધ ભાવના સે અતીત પરમાત્મા હી પ્રાપ્ત હતા હૈ. મુક્તિ મેં ક્ષેત્રજ્ઞ કારણ ઔર જ્ઞાન કરણ હૈ; ઇન દોને કે દ્વારા હી મુક્તિ પ્રાપ્ત હોતી હૈ. મુક્ત હોતે હી છવા કૃતકૃત્ય હે કર જન્મમૃત્યુ સે દૂટ જાતા હૈ; પરમાત્મા કી ભાવના મેં વિભેર જીવ પરમાત્મા કે સ્વરૂપ કે પ્રાપ્ત હો જાતા હૈ. જીવ કે અજ્ઞાન સે હી ભેદજ્ઞાન હુઆ કરતા હૈ. સમસ્ત પદાર્થો કે ભેદજનક જ્ઞાન કે સંપૂર્ણ રૂપ સે વિનાશ હે જાને પર આત્મા ઔર બ્રતા કે ભેદ કી ચિંતા કૌન કરે? હે ખાંડિયે! યહી યોગ છે. ઈસીકે જાન કર મનુષ્ય પરમાત્મા કી પ્રાપ્તિ કે લિયે પ્રયાસ કર સકતા હૈ. મને સંક્ષેપ ઔર કુછ વિસ્તાર સે યહ મહાગ આપકે બતલાયા. અબ કહિયે, મુઝે ઔર ક્યા કરના હેગડા ? ખાંડિક્યને કહા- મહાભાગ! આપને મુઝે યહ મહાગ બતલા કર સબ કુછ દે દિયા હૈ. આજ આપકે ઉપદેશ સે મેરે ચિત્ત કી સભી મલ નષ્ટ હો ગયા! ઇસમેં કાઈ સંદેહ નહીં કિ મેં જે યહ “મેરા’ મેરે” કહતા હું સ સર્વથા મિથ્યા હૈ. મૈ ઔર મેરા કે દ્વારા વ્યવહાર હતા હૈ પરંતુ વાસ્તવ મેં યહ અવિદ્યા હી હૈ. પરમાર્થ વાણી કે અગોચર હેને સે જબાન કી ચી જ નહીં હૈ. હે કેશિવજ! આપને મુઝકે મુકિત દેનેવાલા યહ મહાયોગ બતલા કર મેરા બહુત હી ઉપકાર કિયા હૈ, અબ આપ અપને ક૯યાણ કે લિયે ઘર પધારિયે! તદનંતર કેશિધ્વજ ખાંડિક્ય કે દ્વારા પૂજિત હો કર અપને ઘર લૌટ આયે. ખાંડિક્ય ને યમનિયમાદિ કી સાધના કે દ્વારા પરમાત્મા મેં ચિત્ત લગા કર અંત મેં નિર્માલ પરબ્રહ્મ કે પ્રાપ્ત કિયા. ઇધર કેશિવજ ભી ભોગ કે દ્વારા અદષ્ટ કા ક્ષય કર કે નિષ્કામ કર્મ કરતે થે નિર્મલચિત્ત હે કર પરમસિદ્ધિ કે પ્રાપ્ત હો ગયે ! (કલ્યાણ” ના એક અંકમાંથી) १०७-तव चरण-पद्म વિશ્વાત્મન ! મેં આપકે ચરણ-કમલ પર અપને તુચ્છ પ્રેમપુષ્પ ચઢા રહા હૂં. ઔર હે પ્રભો ! આપણે કેવલ એક હી વરદાન માંગતા દૂ-નાથ ! મુઝે સ્મૃતિ કા ઉપહાર દીજિયે. સ્વપ્નજગત કે સારન્ય છાયારૂપ કે સમાન હમ વિસ્મૃતિ મેં ભટક ૨; હૈ. ઇતિહાસ કે પ્રભાત-કાલ મેં હમારે પુણ્યાત્મા ઋષિ કે અંતઃકરણ મેં આપકે અધ્યાત્મજ્ઞાન કા ઉદય હુઆ થા. ઇસી જ્ઞાન ને ભારત કે શક્તિશાળી બનાયા થા. ઇ ની જ્ઞાન કે વિરુદ્ધ હમને પાપ ઓર અન્યાય કિયા હૈ. ઇસી કારણ હમ વિરોધ ઓર પ્રેમભાવ સે ગ્રસિત હૈ. ભાઈ ભાઈ સે લ કર રહા હૈ, મિત્ર મિત્ર કા તિરસ્કાર રહા હૈ. હે નાથ ! હમારે શ્રદ્ધાભાજન ભગ્ન-રાષ્ટ્ર કે ઈસ અજ્ઞાનાંધકાર મેં હમેં અપને પ્રાચીન જ્ઞાન કી સ્મૃતિજ્યોતિ પ્રદાન કીજિએ, જિસસે હમ સબ રાષ્ટ્ર, સબ જાતિય ઔર સબ ધર્મો મેં આપકે દર્શન કર સકે; જિસસે હમ સત્ય ઔર પ્રેમ સે આપકી ઉપાસના કર સકૅ; ઔર અપને ઋષિયાં કી પ્રતિભા સે પ્રેરિત હો કર એક બાર ફિર સારા ભારત સંત્રસ્ત-સંસાર કા દુઃખ દૂર કરને ઔર ઉસે સહાયતા પહુંચાને કે લિયે–અપને ઉદ્દેશ્ય કે સાર્થક બનાને કે નિમિત્ત–અગ્રસર હો જાવે. (ચૈત્ર-૧૯૮૫ ના “ત્યાગભૂમિ”માં લેખકઃ-વેણીમાધવ અગ્રવાલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ મહારાજ દુગ્રામિણ १०८ - महाराज दुष्टग्रामणि ૨૭૫ પ્રત્યેક જાતિ કે ઇતિહાસ મે* કભી કભી-જાતિ કી સમસ્ત શક્તિયાં એક હી વ્યક્તિ મે કેન્દ્રીભૂત હા જાતી હૈ. ‘સિંહજાતિ' કે ઇતિહાસ મેં ઐસે અનેક અવસર આયે હૈ. ઇસ્વી સન કે લગભગ ૧૫૦ વર્ષ પૂર્વ એક ખાર લંકા (સીલેાન) મા ખડે નૂરે દિન દેખતે પડે. મિલેાં (દ્રવિડેાં)– વિદેશી દમિલેાં–ને લગભગ સારે રાષ્ટ્ર પર અપના અધિકાર કર લિયા, લંકા કી દશા નિકૃષ્ટ સે નિકૃષ્તર હૈતી લી ગઇ. પરાધીનતા કી ઈસ મહામારી સે દેશ કી રક્ષા કરને કા કાઇ ઉપાય ન થા. મહાવેલિ ગંગા કે ઉસ પાર ‘કવન-તિષ્ય' નામ કે રાજા રાજ્ય કરતે થે. ઉનકી ધર્મપત્ની કા નામ વિહારદેવી થા. દેનાં કે હ્રદયેાં મેં બૌદ્ધમ કી ભક્તિ એક દૂસરે સે બઢ ક૨ થી. ધર્મ કી રક્ષા કે લિયે કવન-તિષ્ય ને અદ્ભુત કુછ કિયા. ઉનકી સહ િણી ભી ઉનકે ઇસ કા` મેં સહાયક હુઇ; લેકિન રાષ્ટ્રે કૈા પરતંત્રતા કી એડિયેાં સે મુક્ત કરને કા શ્રેય ઉનકા મિલતેવાલા ન થા, વહ ઉનકે પુત્ર મહારાજ દુગ્રામણિ કે લિયે સુરરિક્ષત થા. X X X X મહાદેવી કી કાખ સે દે। પુત્ર પૈદા હુએ. જિસ બાલક કા જન્મ પહેલે હુઆ ઉસકા નામ ‘અભય-ગમિનિ’ રખા ગયા. દૂસરે બાલક ! જન્મ દા વર્ષ બાદ હુઆ, ઉસે ‘તિથ્ય” નામ દિયા ગયા. માતાપિતા ને દેનાં ખાલકાંકા નામકરણસ`સ્કાર ખડે ઉત્સાહ સે ક્રિયા; ઔર ઉસકે બાદ એક દૂસરા સંસ્કાર, જિસકેા હમ ‘પ્રથમ-ભાત–સંસ્કાર’ કહુ સકતે હૈં, ઇસસે ભી અધિક ઉત્સાહ કે સાથે કિયા. દેશનાં ભાઈ પાસ-પાસ બૈઠે ભેાજન કર રહે થે, ભેાજન કર ચૂકે તે પિતા ને દેાનાં ભાવે કે એક-એક કૌર ઔર ખાને કે લિયે કહા ઔર ઉસકે સાથ હે શપથ દિલાઈ—મરણુપર્યંત હમ કભી ભી ભિક્ષુએ સે વિમુખ નહીં હૈાંગે.’ દેનાં ખાલકાં ને ખુશી-ખુશી વસ્તુ શપથ લે લી. અબ પિતા ને એક દૂસરી શપથ લેને કે લિયે કહા હમ ભાઈ-ભાઈ આપસ મે' કભી ન લડેંગે માલકાં ને ઇસે મંજૂર કિયા; લેકિન જબ પિતા ને તીસરી શપથ લેને કે લિયે કલા-‘હમ તામિલેાં (દ્રવિડેાં) સે કભી ન લડેંગે.' તેા ખાલક ગ્રામણિ થાલી કે લાત મારકર, બિન! હાથ ધેર્ય હી, વહાં સે ઉઠે ખડા હુઆ ઔર ધર મેં જા કર હાથ-પાંવ સિ¥ાડ પડ રહ્યા. ‘વિહારદેવી' કા ઇસકા પતા લગા. વહુ ઘર મેં ગઇ તે। દેખા, મિનિ' હાથ-પાંવ સિકૌડે પડા હૈ. ઉસને પૂછા—‘પુત્ર ! હાથ--પાંવ શૈલા કર અચ્છી તરહ આરામ સે ક્યાં નહી* લેટતે ?? ગમિનિ ને ઉત્તર દિયા મા ! હાથ-પાંવ શૈલા કરી કંસે લેટૂ` ? કહાં લેટૂ ? મહાગંગા કે ઉસ પાર તે તામિલ (દ્રાવિડ) હૈ, ઔર ઈસ એર મહાસમુદ્ર હૈ.' વિહારદેવી તે સમસ્ત વૃત્તાંત જ્યાં-કાત્યાં જા કર કવન-તિષ્ય સે કંહ દિયા. કવન-તિષ્ય મન મેં તેા જરૂર પ્રસન્ન હુએ, લેકિન ઉન્હાંને અપની પ્રસન્નતા કે પ્રકટ ન હેાને ક્રિયા. દેશ કે શત્રુએ કા શત્રુ પૈદા હા ચૂકા થા. X X X * શક્તિ બહુત થેઢી હૈ, ઔર મિલે સે ભીડ ઇસ લિયે વહુ અપને મિલ-વિરેાધી વિચારાં કા આરંભિક ખાતે' દેખ કર ઉન્હેં કુછ ઢાઢસ હુઆ. કર રણભેરી નહી. બજા સકતા, તે સંભવ રાજા કવન—તિષ્ય જાનતે થે કિ ઉનકે પાસ બને પર સફલતા કી નિક ભી આશા નહી. કભી પ્રકટ ન કરતે થે; લેકિન અપને પુત્ર કી ઉન્હાંને સાચાઃ-યદિ મૈં સ્વતંત્રતા જી પતાકા હૈ મેરા પુત્ર હી ઇસ કા કા કર સકે.” ઇસ લિયે ઉન્હોંને આવશ્યક તૈયારી આરંભ કર દી. અપને પુત્ર કા એક છેટી–સી સેના દે કર, ઉસકી સામરિક શિક્ષા જ઼ી એર ધ્યાન દેતે લગે. શનૈઃ શનૈઃ દેશ કે સભી લડાકુ ‘મિમિને' કે પાસ કઢે હૈ। ગયે, ઔર ઈન લડાકાં મે... ‘દેશ' કે વે પ્રસિદ્ધ દસ લડાકે ભી શામિલ થે, જિનકી ‘સામરિક’ શક્તિ કી ધાક, આજ ૨૦૦૦ વર્ષોં ખીત જાતે પર ભી, અભી તક લાગેાં કે હૃદય પર જમી હુઇ હૈ. યે દસ લડાકુ કહાં-કહાં સે આ કર કૈસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શુભસંગ્રહ-ભાગ પાંચમે ઇકહે હુએ, યહ વિષય રોચક હેને પર ભી ઇસ લેખ કે અંતર્ગત નહીં આ સકતા. અસ્તુ. અભય મિનિ કી ખ્યાતિ બઢને લગી. લંકાનિવાસિયે કે અનુભવ હોને લગા કિ દમિલાં (કવિ) કે ફદ સે મુક્તિ દિલા સકનેવાલા એક હી વ્યક્તિ હૈ--‘અભયગમિનિ'. લેગે ને સમઝ લિયા કિ નિકટ ભવિષ્ય મેં લંકા કા “સ્વાતંત્ર્યસંગ્રામ આરંભ હોનેવાલા હૈ, ઔર ઇસ સંગ્રામ મેં જે જિસસે બન પડે' કરને કી સોચને લગે. કવન-તિબ્ધ ને તેના સંગ્રહ કરને કે નિમિત્ત ઉન દસ પ્રસિદ્ધ લડાકે વિરે કો બુલાયા ઔર કહા–“તુમમેં સે પ્રત્યેક અપની અપની પસંદ કે અનુસાર દસ-દસ લડાકે વીર ભતી કરો.” ઇસ પ્રકાર જબ ઉનકી સંખ્યા સૌ હો ગઈ, તો ઉસને ઉન સૌ જન કે ભી યહી આજ્ઞા દી. ઈસ પ્રકાર સેના કી સંખ્યા હજાર, દસ હજાર, બઢતે—બઢતે ઈસસે ભી અધિક હો ગઈ. અબ સેના કે લિયે યુદ્ધસામગ્રી કે શ્યકતા પડી. રાજા ને ઇસકે લિયે ઘેષણ નિકાલી. લગે ને હાથી દિયે, ઘેડે દિયે, રથ દિયે ઔર જિસ ચીજ કી આવશ્યકતા પડી, દી. સિંહલ જતિ કી તમામ શકિત એક જગહ કેન્દ્રીભત હો ગઈ જાતિ કી સ્વતંત્રતા કા પ્રશ્ન ઉસકે જીવન ઔર મરણ કા પ્રશ્ન થા. સબ તૈયારી હો ગઈ; લેકિન રાજા કવન-તિષ્ય તૈયાર ન હુએઉનકી સંમતિ મેં અભી કુછ દેર પ્રતીક્ષા કરને કી આવશ્યકતા થી. રાજકુમાર “અભય-ગમિનિ' કે લિયે યહ અસહ્ય થા. વહ અબ ઔર પ્રતીક્ષા કરને કે પક્ષ મેં ન થે. ઉહાંને પિતા સે સંગ્રામ છે. દેને કી આજ્ઞા માંગી. પિતા ને લિખ ભેજા–“ઉદ્દડ મત બનો, તામિલ (કવિ) કી શક્તિ બહુત હૈ. દસ લાખ સે અધિક સંખ્યા ઉનકે પાસ હૈ. અભી મહાગંગા કે ઇસ પાસે કે રાજ્ય પર હી સંતોષ કરો.” અભયગમિનિ દઢ છે. ઉહોંને તીન બાર પિતા સે સંગ્રામ કી આજ્ઞા માંગી. ચૌથી બાગને કી એક જેડી કે સાથ પિતા કે યહ કહલા ભેજા —“પિતા ! આપ પુરુષ નહીં, સ્ત્રી હૈ. યદિ પુરુષ હોતે, તે ઐસે વચન કભી ન કહતે. આપકે લિયે યહ કંગન ભેજતા હૂં. ઈન્હેં પહન કર ઘર મેં બૈઠ રહીએ.” પુત્ર કે ઈસ વ્યવહાર સે પિતા કે બહુત દુઃખ હુઆ, ઔર અપને ઈસ વ્યવહાર કે કારણ હી રાજકુમાર અભયગમિનિ ઈતિહાસ મેં “દુષ્ટગ્રામણિ (સિંહલ=દુહુર્ગનુનુ) નામ સે પ્રસિદ્ધ હૈ. સ્વાતંત્ર્ય-સંગ્રામ કા ઇતિહાસ લંબા હૈ. ઉસકે ૫ને વીરાં કે રક્ત સે રંગે પડે હૈ. ન જાને ઉભય પક્ષ કે કિતને યોદ્ધા ઇસ યુદ્ધ મેં કામ આયે. દોને ઓર કે અસંખ્ય પ્રાણિ કા રક્ત બહતા દેખ કર મહારાજ દુષ્ટગ્રામણિ કા હૃદય પીઘલા. ઉન્હોંને તામિલ-નરેશ મહારાજ એલાર કે પુકાર કર કહા–“ક વ્યર્થ ઈતને લાગે કા રક્ત બહાતે હો ? આઓ, હમ દોનાં % યુદ્ધ દ્વારા ઈસ યુદ્ધ કા નિર્ણય કરે !” મહારાજ એલાર ભી વીર પુરુષ છે. ઇસકે લિયે તૈયાર હો ગયે. ઠંદ્વ યુદ્ધ હુઆ. વીર કી ભાંતિ દે વીર લડે ઔર ખૂબ લડે. અંતે મેં મહારાજ દુષ્ટયામણિ કી વિજય હુઈ ઔર મહારાજ એલાર યુદ્ધ મેં કામ આયે. લંકા સ્વતંત્ર હો ગયા ઔર મહારાજ દુષ્ટયામણિ ને અપની સારી પ્રજા કે મહારાજ એલાર કી મૃત-દેહ કા સરકાર કરને કી આજ્ઞા દી. શહર મેં સે હો કર એક બડે જલુસ કે સાથ “શબ” કી સવારી નિકાલી ગઈ બાદ મેં ઉસી સ્થાન પર, જિસ સ્થાન પર મહારાજ એલાર લડત-લડતે ગિરે છે, ઉનકે શબ કા દાહ-કર્મ-સંસ્કાર કિયા ગયા. ઉસ સ્થાન પર એક પક્કી સમાધિ બનવા દી ગઈ, જિસ પર લિખા હૈ—“કઈ ભી અમીર, ગરીબ, ઇસ સ્થાન કે સમીપ સે પાલકી મેં વા ઘોડે પર બૈઠ કર ન નિકલે. ઇસ સ્થાન પર કઈ બાજા ઈત્યાદિ ભી ન બજાયા જાય.” દો હજાર વર્ષ સે કનg સિંહલ જાતિ અપને સ્વાતંત્ર્ય-દાતા મહારાજ દુષ્ટગ્રામણિ કી ઇસ આજ્ઞા કા અક્ષરશ: પાલન કરી રહી હૈ. (ચૈત્ર-૧૯૮૫ ના “ત્યાગભૂમિ”માં લેખક:-શ્રી. કૌસલ્યાયિન આનંદ-લંકા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭ હૈદરઅલી કા ચરિત્ર १०९-हैदरअली का चरित्र હૈિદરઅલી કી મૃત્યુ હૈદરઅલી કે સાથ અંગ્રેજે કા યહ દૂસરા યુદ્ધ થા. એક બાર માલૂમ હોતા થા કિ હૈદર અલી દક્ષિણ ભારત સે અંગ્રેજો કે નિકાલ કર બાહર કર દેગા. નાના ફડનવીસ પૂના મેં બૈઠા હુઆ યહ સબ સુસમાચાર સુન રહા થા ઔર ઇહીં આશાએ કે આધાર પર સાલબાઈ કે સંધિપત્ર પર દસ્તખત કરને સે ઇનકાર કર રહા થા. જિસ સમય ગાયકવાડ, સિંધિયા ઔર ભોંસલે તીન-તીન જબરદસ્ત મરાઠાનરેશ મરાઠા-મંડલ તથા અપને દેશ દોનોં કે સાથે વિશ્વાસઘાત કર ચૂકે થે, ઔર નિઝામુભુલ્ક ભી અંગ્રેજ કી ચાલ મેં ફંસ ચૂકા થા, ઉસ સમય ઇન વિદેશિ કે વિરુદ્ધ નાના ફડનવીસ કી સમસ્ત આશાઓ કા આધાર કેવલ વીર હૈદરઅલી થા. યદિ હૈદરઅલી એક બાર મદ્રાસ પ્રાંત સે અંગ્રેજો કે નિકાલ સકતા, તો નિઃસંદેહ નાના ફડનવીસ મરાઠામંડલો મજબૂત કર કે ઉત્તર મેં અંગ્રેજો કે સાથ ફિર સે યુદ્ધ શુરૂ કર દેતા. ઉત્તરીય ભારત મેં અંગ્રેજ અપને અનેક દુશ્મન પૈદા કર ચૂકે થે, ઔર ઇસ પ્રકાર કી સ્થિતિ મેં નાના કે સફલતા પ્રાપ્ત હેને કી ભી બહુત સંભાવના થી; કિંતુ પ્રતીત હોતા હૈ કિ ભારતવાસિયો કે અનેક પાપ કે પ્રાયશ્ચિત્ત ઔર સી ભારતીય આત્મા કે વિકાસ કે લિયે અભી ઇસ દેશ કા વિદેશી શાસન કે અગ્નિસ્નાન મેં સે નિકલના આવશ્યક થા. ઠીક ઉસ સમય જબ કિ વીર હૈદરઅલી ઇલાક પર ઇલાકે ઔર ગઢ પર ગઢ વિજય કરતા હુઆ બઢા ચલા જા રહા થા, જબ કિ ભારત કે અંદર સ્વતંત્રતા તથા પરતંત્રતા કે ઈસ ઠંધ કો એશિયા તથા યુરોપ કી સમસ્ત જાગરુક શક્તિયાં ધ્યાન સે દેખ રહી થી, જબ કિ હૈદરઅલી કા નામ સુને કર ભારત કે અંગ્રેજ ચૌક પડતે થે ઔર ઈગ્લિસ્તાન મેં કંપની કે હિસ્સો કી દર ધડાધડ ગિર રહી થી, અચાનક ૬ દિમ્બર સન ૧૭૮૨ કી રાત કે અરકાટ કે કિલે મેં હૈદરઅલી કી મૃત્યુ હો ગઈ. હૈદરઅલી કી મૃત્યુને નાના ફડનવીસ કી આશાઓ કે ચૂર-ચૂર કર દિયા ઔર લાચાર હો કર ઉસને સાલબાઈ કી સંધિ પર હસ્તાક્ષર કર દિયા. કંપની કે લિયે હૈદરઅલી કી મૃત્યુ વાસ્તવ મેં એક બહુત બડી બરકત સાબિત હુઇ. આરની કી વિજય કે બાદ હૈદરઅલી કી કમર મેં એક ફેડા નિકલા, જિસકે કારણ ઉસે અરકાટ લૌટ આના પડા. યહ ફોડા હી હૈદરઅલી કી મૌત કા પૈગામ સાબિત હુઆ. જબ હૈદર અલી કે અપને રોગ કે અસાધ્ય હાને કા પતા લગા, ઉસને અપને તમામ મંત્રિય ઔર મુખ્ય સરદાર કે બુલા કર રાજ્ય કે કાર્ય કે વિષય મેં અંતિમ આદેશ દિયે. એક સેના પાંચ હજાર સવારે કી ઉસને મદ્રાસ કી એર રવાના કી. અપની વિશાલ સેના કે પ્રત્યેક સિપાહી ઔર મુલાજિમ કે એકએક મહીને કી તનખ્વાહ બતૌર ઈનામ કે દિલવાઈ ઔર ટીપૂ કો, જે ઉસ સમય એક દૂસરે મૈદાન મેં થા, બુલવા ભેજા. ' હૈદર અલી કી આયુ ઉસ સમય સાઠ વર્ષ સે કુછ ઉપર થી. ડર થા કિ હૈદરઅલી કી મૃત્યુ કે સમાચાર સે ઉસકી વિજયી સેના કા ઉત્સાહ ન ટૂટ જાય. હૈદરઅલી કે દેશનાં મુખ્ય મંત્રી હિંદૂ થે, જિનકે નામ પૂર્નિયા ઔર કૃષ્ણરાવ થે. ઈન દેને વફાદાર મંત્રિય ને હૈદરઅલી કી મૃત્યુ કે બડી હોશિયારી કે સાથ ઉસ સમય તક શત્રુ ઔર અપની સેના દોનોં સે છિપાયે રખા, જિસ સમય તક કિ હૈદરઅલી કે બડે બેટે ફતહઅલી ટીપૂ ને અરકીટ મેં પહુંચ કર અપને બાપ કી જગહ ન લે લી. ટીપૂ કે આને ૫ર સુતાન હૈદરઅલી કા શબ મૈસૂર કી રાજધાની શ્રીરંગપટ્ટન ભેજા ગયા, જહાં પર બડે સમારોહ કે સાથ ઉસે લાલબાગ મેં દફન કિયા ગયા, ઔર ટીપૂ ને પિતા કી કબ કે ઉપર એક સુંદર ઔર આલીશાન સમાધિ બનવાઈ. યુદ્ધ કા અંત 'ટીપૂ અપને બાપ કે સમાન વીર, કિંતુ અભી નાતજરૂબેકાર થા. મૈસૂર કે અંદર અપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શુભસગ્રહું-ભાગ પાંચમા નઇ સત્તા કા મજબૂત કરને કી એર ભી ઉસે કાપી ધ્યાન દેના પડા. ફિર ભી ઉસને પહલે ખડી સતલા કે સાથ યુદ્ધ જારી રકખા ઔર અંગ્રેજી સેના કા શિકસ્ત પર શિકસ્ત દી. યહાં તક કિ અંગ્રેજોં કા ચારાં આર નિ`લતા, નિરુત્સાહ ઔર નૈરાશ્ય” કે સિવા કુછ દિખાઇ ન દેતા થા. અંત મેં સન્ ૧૭૮૩ મેં અંગ્રેજો ને ખડી નમ્રતા કે સાથ ટીપુ સે સુલહ કી પ્રાર્થના કી. ટીપૂ ઉનકી ખાતાં મેં આ ગયા. ૧૧ મારૂં સન ૧૭૮૪ કૈં। મગલેર મે' ટીપુ સુલ્તાન ઔર અંગ્રેજ કંપની કે બીચ સંધિ હા ગઇ. અ ંગ્રેજો ને વાદા કિયા કિ હમ ક્િર કભી મૈસુર કે મામલાં મેં દખલ ન દેંગે. ટીપૂ ઔર ઉસકે ઉત્તરાધિકારિયે કે સાથ સદા મિત્રતા કા વ્યવહાર રકખેંગે, ઔર ઉનકે શત્રુઓ કે વિરુદ્ધ ઉન્હેં સહાયતા દેને કે લિયે સદા તૈયાર રહેંગે. ઇસ વાદે પર વીર, ઉદાર કિંતુ નાતજરૂખેકાર ટીપૂ ને અંગ્રેજો સે છતા હુઆ તમામ ઈલાકા ઉન્હેં લોટા દિયા. ટીપૂ તે નિઃસ ંદેહ એશિયાઈ મર્યાદા કે અનુસાર અપની શાહાના આન કાયમ રખી ઔર અંગ્રેજે કા કાફી નીચા દિખાયા, કિન્તુ જે ખાત હૈદર ઔર નાના ચાહતે થે, વહુ પૂરી ન હૈ। સકી. હૈદરઅલી કા ચરિત્ર હૈદરઅલી એક ગરીબ ઘર મેં પૈદા હુઆ થા, ઔર એક મામૂલી સિપાહી સે બઢતે-તે કૈવલ અપની વીરતા ઔર યેાગ્યતા કે ખલ એક વિશાલ રાજ્ય કા સ્વામી બન ગયા. હૈદરઅલી ‘સુલતાન હૈદરઅલી શાહ કહલાતા થા. દિલ્હી-દરબાર કે સખેદારાં મે' ઉસકી ગનતી થી. મૈસૂર કા વહુ દેવ' થા ઔર હમ ઉપર લિખ ચૂકે હૈં કિ મૈસુર રાજ્ય કે અંદર ‘દૈવ' કા પદ ઠીક પૈસા હી થા, જૈસા મરાઠા-સામ્રાજ્ય કે અંદર પેશ્વા કા. દેવ' કી ગદ્દી અને હૈદરઅલી કે કુલ મે' પૈતૃક હૈા ગઇ થી. અપની વીરતા દ્વારા ઉસને મૈસૂર રાજ્ય કેા બહુત અવિક ખટા લિયા થા. મરતે સમય, ઉસ તમામ ઇલાકે કૈા છેાડ કર, જો ઉસને હાલ કે યુદ્દ મેં અપને શત્રુએ સે વિજય કિયા થા, ઉસકે શેષ રાજ્ય કા ક્ષેત્રફલ અસ્સીહાર વર્ગમીલ થા, જિસકી સાલાના બચત શાસન કા તમામ ખર્ચી નિકાલ કર તીન કરાડ રૂપયે સે ઉપર થી. ઉસકી કુલ સ્થાયી સેના તીન લાખ ચૌવીસ હજાર થી; જિત મે ૧૯,૦૦૦ સવાર, ૧૦,૦૦૦ તાપખાને કે સિપાહી, ૧,૧૫,૦૦૦ પૈદલ ઔર ૧,૮૦,૦૦૦ ઇસ તરહ કી સેના થી જો દૂસરે સરદાä કે અધીન હર સમય તૈયાર રહતી થી ઔર આવશ્યકતા પડને પર ખુલ્લા લી જાતી થી. ઉસ ખાતે કે જવાહરાત ઔર નકદી કા અંદાજા અસ્સી કરોડ રૂપયે સે ઉપર કા થા. ઉસકી પશુડાલાએ મે ૭૦૦ હાથી, ૬૦૦૦ ઉંટ, ૧૧૦૦૦ ઘેાડે, ૪,૦૦,૦૦૦ ગાય ઔર બેલ, ૧,૦૦,૦૦૦ ભેંસ ઔર ૬૦,૦૦૦ ભેડે થી. ઉસકે શસ્ત્રાગાર મેં ૬,૦૦,૦૦૦ ક, ૨,૦૦,૦૦૦ તલવાર ઔર ૨૨,૦૦૦ તાપે થી હૈદરઅલી અપતે સમય કા અકેલા ભારતીય નરેશ થા, જિસને અપને સમુદ્રતટ કી રક્ષા કે લિયે એક જહાજી ખેડા, જિસકે પ્રત્યેક જહાજ પર તેાપે લગી હુઈ થી, રખરખા થા. ઉસકી જલસેના અને સમય કી એક જબરદસ્ત જલસેના થી. ઉસકે જલસેનાપતિ અલીરજા ને મલીપ નામક લગભગ બારહ હાર છેર્ટ-મડે ટાપુઓ કા વિજય કર કે ઉન્હે હૈદરઅલી કે રાજ્ય મેં મિલા લિયા થા. હૈદરઅલી પઢના લિખના બિલકુલ ન જાનતા થા. એક મુસલમાન ત ાસલેખક લિખતા હૈ કિ ઉસને ફારસી અક્ષરેાં મે અપના નામ લિખને કા પ્રયત્ન ક્રિયા. ખડે પરિશ્રમ સે વહ અપને નામ કા કૈવલ પહેલા અક્ષર ‘હૈ’ સીખ પાયા; કિંતુ ઇસ હૈ' કા ભી વસ્તુ સદા ઉલટા ઔર ગલત લિખા કરતા થા. યહી ઉસકે દસ્તખત થે; તથાપિ સમસ્ત ભારતીય તથા વિદેશી ઇતિહાસલેખક મુક્ત કંટ સે સ્વીકાર કરતે હૈં કિ બુદ્ધિમત્તા, દૂરદર્શિતા, નીતિજ્ઞતા ઔર શાસન– પ્રબંધ મે' ઉસકી યેાગ્યતા બડે ઉચે દરજે કી થી ઔર વીરતા તથા યુદ્ધકૌશલ મે વહુ અપને સમય મેં સથા અદ્વિતીય થા. ધાર્મિક પક્ષપાત યા તઆસુખ કા ઉસમેં નિશાન તક ન થા. અપને રાજ્ય જી ઉંચે સે ઉચી પદવિયાં ઉસને હિંદુએ કૈા દે રખ્ખી થી. ઉસકે મુખ્યતમ મંત્રી હિંદૂ થે. મૈસૂર કે જિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ હૈદરઅલી કા ચરિત્ર વિદ્રોહી સામે કો ઉસને પરાસ્ત કિયા, ઉનકી ગદિયાં યા તે ઉન્હીકે વાપસ કર દી, યા દૂસરે હિંદુ નરેશ કે ઉનકી જગહ બૈઠા દિયા. અપની હિંદુ ઔર મુસલમાન પ્રજા કે સાથ વહ એકસમાન ઉદાર વ્યવહાર રખતા થા. ઉસને અનેક હિંદુ મંદિર બનવાયે ઔર અસંખ્ય મંદિરે કે જાગીરે અતા કી. હાલ મેં ઉસ સમય કે ઇતિહાસ કી ખોજ દ્વારા અંગ્રેજ લેખક મિત્ર ગેલેટિક (આઈ. સી. એસ.)ને દિખાયા હૈ કિ હૈદરઅલી ને અપની સલતનતભર મેં ગોરક્ષા કા ઉસી પ્રકાર સુંદર પ્રબંધ કર રખા થા, જિસ પ્રકાર બાબર તથા ઉસકે ઉત્તરાધિકારી મુગલ સમ્રાટ ને, અર્થાત હૈદરઅલી કે રાજ્ય મેં ગોવધ કા કડા નિષેધ થા ઔર યદિ રાજ્યભર મેં કભી કોઈ મનુષ્ય ગોવધ કા અપરાધી હોતા થા, તો ઉસકે હાથ કાટ લિયે જાતે થે. જગન્નુરુ શંકરાચાર્ય કે ચાર મુખ્ય મઠાં શૃંગેરી કા મઠ મૈસૂર કે રાજ્ય મેં થા. શૃંગેરી-મઠ કે સ્વામી ઉસ સમય કે જગદગુરુ શંકરાચાર્ય કે સાથ હૈદરઅલી કા વિશેષ પ્રેમ થા. દેને મેં ખૂબ પત્રવ્યવહાર હોતા થા. વર્તમાન મૈસુર રાજ્ય કે પુરાતત્ત્વ-વિભાગ ને કૃપા કર હમારે પાસ કનાડી ભાષા મેં જગદગુરુ શંકરાચાર્ય કે નામ હૈદરઅલી કે એક મૂલ પત્ર કા ફેટો ભેજા હૈ, જિસે પઢને સે માલૂમ હોતા હૈ કિ હૈદરઅલી જગદગુરુ કા કિતના અધિક આદર કરતા થા ઔર કિસ પ્રકાર રાજ્ય કે ગંભીર મામલાં મેં જગદગુરુ કી સલાહ લે કર કામ કરતા થા. ઇસી પત્ર કે સાથ હૈદરઅલીને એક હાથી, પાંચ ઘડે, એક પાલકી, પાંચ ઉંટ, * * , પાંચ સોને કે તાલે (સૂર્યચંદ્રાંકિત પતાકાઓં જે જગદ્ગુરુ કે સાથ ચલતી હૈ, x x x એક જોડી શાલ, સાઢે દસ હજાર ૬ ઈત્યાદિ જગદગુરુ કી નજર કે તૌર પર ઔર એક ઠાસ સોને કા ફતાલ સેજ (શમઈ) શૃંગેરી મ’ કી દેવપૂજા કે લિયે જગદ્ગુરુ કી સેવા મેં ભેજા. હૈદર અલી અપને દરબાર કે અંદર હિંદૂ ત્યોહાર કે બડે સમારેહ કે સાથ મનાયા કરતા થા. વિશેષ કર દસ-રે કે અવસર પર ઉસકે દરબાર મેં દસ દિન તક લગાતાર જગ્ન હતા રહતા થા, રોજ શામક આતશબાજી છૂટતી થી; સાંઢ, બારહસિંગે, હથિયાં ઔર શેર કી લડાઈમાં હોતી થી, કુતિયાં હોતી થી, દાવતે હતી થી, ઇનામ ઔર ઇકરામ દિયે જાતે થે ઔર ગરીબે કે ભોજન-વસ્ત્ર ઔર ધન બાંટા જાતા થા. મજહબ કે નામ પર કિસી તરહ કે ભી લડાઈ-ઝગડે કે વહ અત્યંત ધૃણા કી દૃષ્ટિ સે દેખતા થા. લિખા હૈ કિ એક બાર ઉસકે રાજ્ય સે કહીં પર શિયા ઔર સુન્નિયાં ઝગડા હો ગયા. જબાન સે બઢતે—બઢતે માયલા ખંજર ઔર ભાલ તક પહુંચ ગયા. હૈદર કે કાને તક ખબર પહુંચી. ઉસને દેન પક્ષ કે લોગોં કો બુલવાયા ઔર ઉનસે પૂછા-“યહ કયા બેવકૂફી કા ઝગડા હૈ? તુમ લેગ કુત્તોં કી તરહ એકદૂસરે પર કયાં ભોંકતે હે ” દોંને અપના-અપની બાત કહ સુનાઈ. માલૂમ હુઆ કિ ઝગડા કેવલ ઇસ બાત પર હૈ કિ હજરત મોહમ્મદ કે કુછ ઉત્તરાધિકારિયોં કે વિષયમેં શિય કી એક રાય હૈ ઔર સુનિ કી દૂસરી. હૈદર અલી ને ઉનસે પૂછા–“જિન વ્યક્તિ કે, બારે મેં તુમ્હારા ઝગડા , ક્યા વે જિન્દા હૈ ?” જવાબ મિલા-“નહીં.” ઈસપર હૈદરઅલી ને ઉનસે કહા-“ જો લેગ મર ચૂકે, ઉનકી બાબત અબ ઝગડા કરના હિમાકત હૈ.” ઔર દોનોં કો આગાહ કર દિયા કિ-“અગર તુમ લોગ ફિર કભી અપના ઔર સરકાર કા સમય ઈન બેતુ કે ઔર બદમાશી કે ઝગડે મેં નષ્ટ કરોગે તે યકીન રાખે, તુમ્હારે સર કુચલ દિ હૈદરઅલી કા ઈન્સાફ ઉસ સમય દર-દૂર તક વિખ્યાત થા. ઉસકે જીવનચરિત્ર કા એક કાન્સીસી રચયિતા લખતા હૈ કિ ઉસકી પ્રજા મેં કિસી ભી નિર્ધાન સે નિર્ધન પુરુષ વા સ્ત્રી કે અધિકાર થા કિ ઉસકે સામને આ કર અપની દાદ-ફરિયાદ પેશ કરે. પહરેદારોં કે હુકમ થા કિ કિસી ફરિયાદી કો કિસી સમય ભી હુજૂર મેં આને સે ન રોકા જાવે. વહ બડે ગૌર સે સબકી ફરિયાદ સુનતા થા ઔર સબકા ઇન્સાફ કરતા થા. લિખા હૈ કિ એક બાર સન ૧૭૬૭ મેં જબ કિ હૈદરઅલી કેમ્બતૂર મેં થા, એક દિન શામ કે વહ હવાખોરી કે લિયે જા રહા થા. માર્ગ મેં એક બુઢિયા સડક કે એક એર આ કર લેટ ગઈ ઔર ‘ઇન્સાફ ! ઈન્સાફ !” ચિલ્લાને લગી. હૈદરઅલી ને ફૌરન અપની સવારી રોક દી, બુઢિયા કે પાસ બુલાયા ઔર પૂછા-ક્યા મામલા SIT Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ^ ^^ ^ ^^^^^^ ૨૮૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે હૈ” બુઢિયા ને જવાબ દિયા-“જહાંપનાહ ! મેરે કેવલ એક બેટી થી ઔર આગા મેહમ્મદ ઉસે ભગા લે ગયા.” સુલતાન ને જવાબ દિયા-“આગા મેહમ્મદ કો યહાં સે ગએ એક મહીને સે જ્યાદા હો ગયા, તુમને આજ તક શિકાયત કર્યો નહીં કી ?” જવાબ મિલા-“જહાંપનાહ ! મૈને કઈ બાર અજિયાં લિખ કર હૈદરશ કે હાથે મેં દી, કિન્તુ મુઝે કઈ જવાબ નહીં મિલા?” હૈદરશા હૈદરઅલી કા ખાસ જમાદાર થા, જે ઉસ સમય હૈદરઅલી કે આગે-આગે ચલ રહા થા. આગા મોહમ્મદ ઉસસે પહલે કા ખાસ જમાદાર થા. ઔર પચીસ સાલ તક હૈદરઅલી કી ખિદમત કર ચૂકા થા. આગા મેહમ્મદ કે હૈદરઅલી ને પાન ઔર જાગીર દે કર એક મહીના હુઆ બિદા કર દિયા થા. હૈદરશા ને અપની સફાઈ મેં આગે બઢ કર અજ કિયા- “જહાંપનાહ ! યહ બુઢિયા ઔર ઉસકી બેટી દોને બદચલન હૈ.” હૈદરઅલી ફૌરન મહલ કી એર લૌટ પડા ઔર બુઢિયા કે અપને સાથ લે ગયા. મહલ પહુંચ કર જબ લોગોં ને હૈદરઅલી સે યહ પ્રાર્થના કી કિ ઇસ બાર હૈદરણા કે ક્ષમા કર દિયા જાવે, તે હરદઅલી ને ઉત્તર દિયા-“મેં આપ લોગોં કી પ્રાર્થના સ્વીકાર નહીં કર સકતા. કિસી બાદશાહ ઔર ઉસકી પ્રજા કે બીચકે પત્રવ્યવહાર કો રોકને સે બઢકર કઈ ગુનાહ હો હી નહીં સકતા. બલવાને કા કર્તવ્ય હૈ કિ નિર્બલ કા ઇન્સાફ કરે. ખુદાને નિર્બલ કી રક્ષા કે લિયે હી બાદશાહ કે બનાયા હૈ, ઔર જે બાદશાહ અપની પ્રજા કે ઉપર જુલ્મ હેને દેતા હૈ ઔર જુલ્મ કરનેવાલે કે દંડ નહીં દેતા, વહ ઇસ યોગ્ય હૈ કિ ઉસકી પ્રજા કા પ્રેમ ઔર વિશ્વાસ ઉપર સે હટ જાતે ઔર પ્રજા ઉસકે વિરુદ્ધ વિદ્રોહ કરને લગે.” હૈદર અલી ને સબકે સામને અપને જમાદાર હૈદરશા કે દો સૌ કેડે લગવાયે. સાથ હી ઉસને એક સવાર ઉસ બઢિયા કે સાથ આગા મેહમ્મદ કે રહને કી જગહ ભેજા ઔર હુકમ દિયા કિ યદિ લડકી આગા મોહમ્મદ કે યહાં મિલ જાય તે ઉસે ઉસકી માં કે હવાલે કર દિયા જાય ઔર આગા મેહમ્મદ કા સિર કાટ કર મેરે સામને પિશ કિયા જાય: ઔર યદિ લડકી ન મિલે, તે આગા મેહમ્મદ કે ગિરફતાર કર કે મેરે સામને લાયા જાય. લડકી આગા મેહમ્મદ કે યહાં મૌજુદ થી. ઉસે ઉસકી માં કે હવાલે કર દિયા ગયા ઔર આગા મોહમ્મદ કા સિર કાટ કર હૈદરઅલી કે સામને પેશ કિયા ગયા. હૈદર અલી કે ઇન્સાફ કે ઇસી તરહ કે ઔર ભી અનેક જ્વલંત ઉદાહરણ ઉસકી જીવનિયો મેં મિલતે હૈ. મીર હુસેન અલી ખાં કિરમાની લિખતા હૈ કિ ચોર, ઉચ્ચકકે અથવા ડાકૂ કા નામ તક હૈદરઅલી કે રાજ્ય મેં કહીં સુનને મેં ન આતા થા ઔર યદિ અકસ્માત કહીં પર ચોરી હે જાતી થી, તો ઉસ સ્થાન કે પુલિસ કર્મચારી કો ફૌરનું મૌત કી સજા દી જાતી થી ઔર દૂસરા આદમી ઉસકી જગહ નિયુક્ત કર દિયા જાતા થા. હૈદઅલી કે હજાર જાસૂસ સલ્તનતભર મેં ઘુમતે રહતે થે ઔર ઉસે પ્રજા કે સુખ-દુઃખ કી ખબરે દેતે રહતે થે. હૈદરઅલી સ્વયં પ્રાયઃ વેશ બદલે કંબલ ઓઢે રાત કો શ્રીરંગપટ્ટન તથા અન્ય નગરોં કી ગલિયાં મેં ધૂમ કરતા થા ઔર ગરીબ તથા યાત્રિય કી ખબર રખતા થા. હૈદરઅલી કી સમસ્ત પ્રજા ઉસસે અત્યંત ખુશ થી. ઉસકે રાજ્યભર મેં ચારે એર ખુશહાલી થી. તિજારત, ઉદ્યોગ-ધંધે ઔર કૃષિ કે ખૂબ ઉત્તેજના દી જાતી થી. વહ સ્વયં કારીગરોં ઔર સૌદાગરોં કી ખૂબ મદદ કરતા થા. લિખા હૈ કિ અકેલે કેયબત્ર કે બાજાર મેં વીસ હજાર રેશમ કે થાન પ્રતિ સપ્તાહ બિકને કે લિયે આતે થે. યદિ કોઈ સરકારી કર્મચારી પ્રાન કે ઉપર કિસી તરહ કી અત્યાચાર કરતા થા, તે હૈદરઅલી સદા ઉસે કડી સે કડી જ દેતા થા. ઉસકે રાજયભર મેં ઇસ બાત કી સખ્ત મનાઈ થી કિ કિસાન સે ઉનકી નિયત માલગુજરી કે અતિરિક્ત એક કૌડી ભી કિસી બહાને ન લી જાવે. હૈદરઅલી કી બુદ્ધિ કી તીક્ષણતા ઔર ઉસકી સ્મરણશક્તિ સર્વથા અલૌકિક થી. નેપલિયન કે સમાન વહ એકસાથે કઈ-કઈ કામ કિયા કરતા થા. વહ જિસ વક્ત કઈ મામૂલી તમાશા દેખતા રહતા થા, ઉસ વક્ત કુછ લોગે સે પ્ર*ન કરતા રહતા થા, જવાબ દેતા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ હૈદરઅલી કા ચરિત્ર ૨૮૧ થા, અખબાર સુનતા થા, ચિઠ્ઠિયાં સુનતા થા, ચિઠ્ઠિયાં લિખાતા થા ઔર સાથ હી અપને મંત્રિય કે સાથ ગંભીર-સે-ગંભીર પ્રશ્રને પર બાતચીત કરતા રહતા થા ઔર ઉનકા ફેંસલા કરતા રહતા થા. યે સબ કામ એકસાથ ચલતે રહતે થે. એકસાથે વહ તસતસ ઔર ચાલીસચાલીસ મુશિયો સે કામ લેતા રહતા થા. - રોજ સુબહ કે જબ વહ એક ચૌકી પર બૈઠ કર હાથ-મુંહ ધોયા કરતા થા, ઉસી સમય ઉસકે અનેક જાસૂસ ઉસકી ચૌકી કે ચારે એર ખડે હો જાતે થે ઔર પિછલે ચૌબીસ ઘટે કા અપના અપના હાલ સુનાતે થે. યે સબ જાસુસ એકસાથે બોલતે થે, હૈદર મુંહ ધોતે છેતે સબ કી બાત સુનતા થા. કેવલ આવાજ સે ઉન્હેં પહચાનતા થા ઔર જિસસે જરૂરત સમઝતા થા, બીચ-બીચ મેં સવાલ કર લેતા થા. મનુષ્ય કે ચરિત્ર કો વહ કેવલ એક બાર શલ દેખ કર પહચાન જાતા થા ઔર રંગરૂટે કે કેવલ ચેહરે સે દેખ કર હી ભરતી કર લેતા થા. ઘડે ઔર જવાહરાત કી ભી ઉસે ગજબ કી પહચાન થી. દરઅલી વિરે થા ઔર વીરતા કી બડી કદ્ર કરતા થા. અપને સિપાહિયાં કે સાથ ઉસકા વ્યવહાર અત્યંત પ્રેમ, ઉદારતા ઔર.બરાબરી કા રહતા થા. જિન્હેં વહ યુદ્ધ મેં હર દેતા થા, ઉનકે સાથ ભી ઉસકા વ્યવહાર સદા દયા ઔર ઉદારતા કા હતા થા. ઇતને બડા નરેશ હોને મેં ઘમંડ અથવા અભિમાન કા નિશાન તક ન થા. અપને રાજ્ય કે વહ સદા ખુદાદાદ' કહા કરતા થા. અપને દરબાર તક મેં વહ સાધારણ સિપાહિ કે સાથ બરાબરી કા વ્યવહાર કિયા કરતા થા. વહ સ્વયં એક સાધારણ સિપાહી કા–સા જીવન વ્યતીત કરતા થા. ભજન જે સામને આતા, ખા લેતા થા. સફર મેં વહ પ્રાયઃ ભુને હુએ ચને, બદામ ઔર વાર કી સુખી રોટી યા ઇનમેં સે જે સામને આ જાવે, ખા કર રહ જાતા થા. અપને તખ્ત પર વહ જ્યાદા-સે-જ્યાદા સાલ મેં એક બાર ઈદ કે દિન ચંદ ઘટે કે લિયે બૈઠતા થા ઔર વહ ભી દૂસરોં કી પ્રાર્થના પર. હૈદરઅલી કા કદ મંઝોલા થા, ઉસકા રંગ સાંવલા થા, કિંતુ ઉસકે શરીર કી બનાવટ સુંદર થી. વહ મજબૂત ઔર નિહાયત કુતલા થા. વહ ઘોડે કા બહુત અચ્છા સવાર થા. પૈદલ લબે સફર કરને કા ભી ઉસે બેહદ શૌક થા ઔર આદત થી. સપ્તાહ મેં દે બાર વહ અપને સર, દાઢી ઔર મૂછો કે બાલ મુંડવા દેતા થા. દાઢી ઔર મૂકેં વહ ઇતની સાફ રખતા થા કિ નકયુટની સે એક-એક બાલ નિકલવા દેતા થા. ઉસકી દેખાદેખી ઉસકે અધિકતર દરબારી ભી * દાઢી ન રખતે થે ઔર યદિ મૂછૅ રખતે થે, તો ઈતની કમ કિ જો દૂર સે દિખાઈ ન દેતી થી હૈદરઅલી કે લાલ કપડે કા શૌક થા ઔર અપને સરપર વહ એકસો હાથ લંબી લાલ પગડી બાંધતા થા. શિકાર કા–વિશેષ કર શેર કે શિકાર કા–ઉસકે બડા શૌક થા. ઉસકે યહાં અનેક શેર પલે હુએ છે, જે રોજ સુબહ ખુલે હુએ ઉસકે સામને લાયે જાતે થે. હૈદર અલી અપને હાથ સે ઇન શેર કે લ ખિલાયા કરતા થા. ઉનકે પંજો ઔર જો ભી વહ લ દે દિયા કરતા થા. લિખા હૈ કિ ઉસકા નિશાના કભી ચૂકતા ન થા. અપને સામને અખાડે મેં વહ અકસર શેર કે સાથ અપને કિસી એક વીર સિપાહી કી કુસ્તી કરાયા કરતા થા. યદિ સિપાહી શેર કે પછાડ પાતા, તો ઉસે ઇનામ-એ-ઇકરામ દિયે જાતે થે ઔર યદિ શેર હાવી તેને લગતા, તો હૈદર કૌરન દૂર સે બૈઠા હુઆ શેર કી કનપટી પર ગોલી માર દેતા ઔર શેર કા પંજા સિપાહીપર પડ સંકે, ઇસસે પહલે હીં શેર ગોલી ખા કર ગિર પડતા થા. હૈદર અલી કે શારીરિક પરિશ્રમ ઔર કષ્ટ-સહન કી કોઈ સીમા ન થી. વહ કઈ-કઈ રાતે જંગલ મેં બારિશ ઔર સર્દી અંદર ઘોડે કી પીઠ પર ગુજાર દેતા થા. ઘડે, હાથિ, પેિ ઔર રસાયન કા ઉસે ખાસ શૌક થા. ઉસકે એક પ્યારે હાથી કા નામ “પવનગજ થા, જિસકે મરને પર હેદરઅલી ને બડા દુઃખ મનાયા થા. ઘેડે ખરીદને કા ઉસે ઇતના અધિક શૌક થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શુભસંગ્રહ-ભાગ પાંચમો કિ દૂર-દૂર કે મુ એ ઘડે કે સૌદાગર ઉસકે દરબાર મેં પહુંચતે થે ઔર યદિ કિસી સૌદાગર કા ઘોડા ઉસકે રાજ્ય કે અંદર મર જાતા ઔર સૌદાગર અપને ઘડે કી અયાલ ઔર દુમ કાટ કર સ્થાનીય કર્મચારી કી સનદ કે સાથ હૈદરઅલી કે દરબાર મેં પેશ કરતા, તે ઘડે કી આપી કીમત ઉસે ખજાને સે દિલવા દી જાતી થી. ઇન સબ બાત કે અતિરિક્ત હૈદરઅલી અંગ્રેજો કા કટ્ટર શત્રુ થા. અંગ્રેજો કે લિયે ઉસકી નામ એક “હવ્વા” થા. યદ્યપિ હૈદઅલી કી નીતિજ્ઞતા નાના ફડનવીસ કે ટકકર કી ન થી-સબસે બડી ગલતી ઉસકી યહ થી કિ અપની સેના કે અનેક બડે—બડે એહદો પર ઉરાને ફાંસીસિય કે નિયુક્ત કર રખા થા, જિસકા ફલ ઉસકી મૃત્યુ કે બાદ ઉસકે બેટે ટીપૂ સુલ્તાન કે ભોગના પડા; તથાપિ ઇસમેં સંદેહ નહીં કિ અપને જીવનભર અંગ્રેજો કે ભારત સે નિકાલને કા હૈદર ને જી-તોડ પ્રયત્ન કિયા. વહ જબ તક જિયા, અજેય રહા ઔર અંત મેં ઇસી પ્રયત્ન મેં ઉસને અપને પ્રાણ દિયે. હમ ઉપર લિખ ચુકે હૈ કિ જિસ સમય ગાયકવાડ, સિંધિયા ઔર ભોંસલે તીન-તીન જબરદસ્ત મરાઠાનરેશ મરાઠી મંડલ તથા અપને દેશ દેન કે સાથે વિશ્વાસઘાત કર ચૂકે થે, ઔર નિજામુલ્યુક ભી અંગ્રેજો કે સાથ મિલ કર અપને સાથિયાં તથા મુક દોનાં કે દગા દે ચૂકા થા, ઉસ સમય નાના ફડનવીસ ઔર ભારત કી સ્વાધીનતા દોને કી આશા કા એકમાત્ર આધાર વીર હૈદરઅલી થા. ઇતના હી નહીં, બદ્રિક જિસ સમય નાના ફડનવીસ ભી અપની સંધિ કે અનુસાર હૈદરઅલી કી મદદ કરને કે નાકાબિલ હે ગયા ઔર નિજામ ને અપના વાદા સાફ તોડ દિયા, ઉસ સમય અંગ્રેજોં કી સંપૂર્ણ શકિત કે મુકાબલે કા સારા ભાર અકેલે હૈદરઅલી કે કૉપર પડા. ઈસમેં ભી સંદેહ નહીં હો સકતા કિ હૈદરઅલી ને આશ્ચર્યજનક સાહસ ઔર સફલતા કે સાથ અકેલો ઇસ ભાર કે સહન કિયા, ઔર યદિ ભવિતવ્યતા બીચ મેં ન પડતી અર્થાત્ યદિ, ઠીક ઉસ સમય જ બકિ ભારત મેં અંગ્રેજો કે હાથપાંવ બિલકુલ ફૂલ ચૂકે થે, મૌત ભારતીય સ્વાધીનતા કે ઉસ અંતિમ આધાર કે ઉઠ કર ન લે ગઈ હતી, તો ઉસકે બાદ કા ભારત તથા અંગ્રેજ જાતિ દોને કા ઇતિહાસ બિલકુલ દૂસરે હી ઢંગ સે લિખા ગયા હતા. હૈદરઅલી કે બાદ ફિર ૭૫ વર્ષ તક ભારત કે પુત્ર કે અપની સ્વાધીનતા કે લિયે ઉસ પ્રકાર કા વ્યાપક પ્રયત્ન કરને કા સાહસ ન હો સકા. નિઃસંડુ ભારત કી આઝાદી કે લિયે પ્રયત્ન કરનેવાલ મેં હૈદર અલી કા પદ સર્વોપરિ હૈ, ઔર આઝાદી કે ચાહને- વાલ મેં ઉસકા નામ સદા કે લિયે સ્મરણીય રહેગા. (પૌષ-૧૯૮૫ ના “વિશાલભારત”માં લેખક–શ્રી. સુંદરલાલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ જહાંગીર માદશાહ ઔર હિબ્રૂ ११० - जहांगीर बादशाह और हिंदू ૧૮૩. (૧) જહાંગીર બાદશાહ ભી, અપને પિતા અકબર બાદશાહ કી તરહ હિંદુ પર રિયાયત ઔર ઉનકી પરવારેશ કરતે થે. ઉન્હાંને રાજા માનસિહ કા ખ'ગાલ કી સૂખેદારી દે કર પ હજાર સવારે કા હાકિમ બનાયા થા. (ર) ઉન્હાંને રાજા જગન્નાથ કછવાહે ! પાંચ હજારી મનસબ કે સાથે ક્રિયા ખિલઅત ઔર ઉડાઉ ખાંડા દિયા થા. (૩) રાજ અમરસિંહ કે ચાચા સગર કા રાના કી પદવી ઔર ખિલઅત દે કર ઉન્હેં ઉદયપુર જીતને કા ભેજા થા. (૪) ઉન્હાંતે પિતરદાસ કા રાન્ન વિક્રમાર્જિત કી પદવી દે કર તેાપખાને કા દારાગા ઔર ૫૦ હજાર તાચિયાં કા અફસર બનાયા થા. (૫) રાના અમરિસંહ કે તાબેદાર હૈ જાને પર ઉસકા સારા મુલ્ક, જો તાબેદારી ન કરને કે અપરાધ મેં કઇ વર્ષે તક કૌજે ભેજ ભેજ કર છીન લિયા ગયા થા, લૌટા દિયા ગયા. ઈતના હી નહીં, પિતા કે જમાને મેં બડી કઠિનાઇયેાં સે જતા ગયા ચિતોરગઢ કા જંગી કિલ્લા ભી ઉસે દે દિયા ગયા. યહુ કિલા ૫૦ વર્ષે તર્ક બાદશાહી કબ્જે મેં રહા થા. (૬) રાના અમરસિંહ કે બેટે કસિહ ઔર પાતે જગતિસંહ કે ખ્હુત સમય તક પ્રતિદિન ઐસી એસી ઇનાયતે ઔર બક્ષસે દી ગઇ જૈસી કિસી બાદશાહ ને અપને બેટે ઔર પેતે કા ભી ઈતની જલદી જલદી કભી નહીં દી હૈાંગી. ઇન સત્ર બક્ષીસેાં કા વિવરણ ઉસ રંગીલે બાદશાહ કે રાજનામચે મેં લિખા હૈ. જિન સજ્જતાં કા દેખના હૈ। વે હમારે હિંદી જહાંગીરનામે” મેં દેખ લે. (૭) ઉન્હાંને જોધપુર કે રાજા સૂરસિંહ કે છેટે ભાઇ કિશનસિંહ કા કઇ લાખ રૂપયાં કી જાગીર દેકર સ્વતંત્ર રાજા બના દિયા. કિશનગઢ કે રાજા ઉસીકે વ’શજ હૈ. હિંદુ સની જહાંગીર કી એક હિંદુ રાની શાહજાદે ખુસરા ! મા થી. દુ:ખ મેં અપ્રીમ ખા કર ખુસરે કે અપને પિતા જહાંગીર સે બાગી હેાને કે કારણ વહ મર ગઇ. ઉસકે શાક-સંતાપ કા સમાચાર અપને રાજનામચે મેં લિખ કર બાદશાહ કહતે હૈ-મૈં ઉસકી ભલાઇ ઔર ભલમનસાહત કા ક્યાં ત્રિમૂ? વહુ પૂરી બુદ્ધિમતી થી ઔર મુઝસે ઇતના મેાહ રખતી થી કિ ૧૦૦૦ ભાઇ ઔર મેટાં કે ભી મેરે એક ખાલ કે ઉપર કુર્માંન કરતી થી. ઉસને ખુસરા કે બહુત સી ખાતે લિખી આર મુઝસે પ્રીતિ રખને કે લિયે ઉસે ખૂબ સમઝાયા. પરંતુ લાભ કુછ ભી ન હુઆ. ઈસ લિયે રાજપૂત ઔરત કી તબિયત મેં મામૂલી તૌર પર રહનેવાલે ગરત સે ઉસને મરને કી ઠાન લી ઔર પાગલપન કી હાલત મેં બહુતસી અષ્રીમ ખા કરી ૨૬ જિલહિજ સન ૧૦૧૩ કા જલદી સે જાન દે દી. મુઝે ઉસસે બહુત પ્રેમ થા; સ લિયે ઉસકે મર જાને સે મેરા જીવન બિગડ ગયા. જીને કા કુછ મજા ન રહા. ચાર દિનરાત કે ૭૨ પહર મેં મને દુઃખ ઔર વહ કે મારે કુછ ભી ખાયા—પીયા નહીં. જખ મેરે પિતા કા યહ ખબર પહુંચી, તખ ઉન્હાંને તસલ્લી કા ખત ખડી મેહરબાની સે મુઝકેા લિખા ઔર ખિલઅત ઔર પગડી અપને સિર સે ઉતાર કર ઉસી તરહ બંધી હુઇ મેરે વાસ્તે ભેજી. ઇસ એનાયત ને મેરી જલન પર પાની ડિકા ઔર મેરી મેચની ઔર ધરાહટ જાતી રહી.” ઇસ પર એક ઇતિહાસવેત્તા ભી (શિબલી ન્યામાની) કહતા હૈ કિ મુગલ બાદશાહાં તે હિંદુ કે દેશ કા હી નહીં જીતા થા, બલ્કિ ઉનકે દિલ કા ભી જીત લિયા થા. જદરૂપ સંન્યાસી જહાંગીર બાદશાહ કે રાજ્ય મેં રૂપ સન્યાસી બડે તપસ્વી ઔર મહાત્મા શે. જે પહાડાં કી ખેાહાં મેં રહા કરતે થે, ઉનસે ભેટ કરને કે લિયે બાદશાહ સ્વયં કઇ ખાર જાતે થે; પરંતુ વહાં તક સવારી નહીં જા સકતી થી. ઇસ લિયે કઇ મીલ પેદલ ચલ કર ઉનકે પાસ પહુ ંચતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો થે. ઉન્હને ઇન મિલાપ કા વર્ણન અપની દિનચર્યા કી પુસ્તક “તુજુક જહાંગીરી” મેં ઇસ તરહ લિખા હૈ: જહાંગીર બાદશાહ ઔર જદરૂપ સંન્યાસી બાદશાહ લિખતે હૈ–“ર અસકંદાર (માઘ સુદી ૧૫ સંવત ૧૬૭૩) કે નાવ મેં બૈઠ કર મેને કાલિયાદહ (ઉજજૈન) સે પ્રયાણ કિયા. યહ બાત કઈ બાર સુની ગઈ થી કિ જદરૂપ નામ કા એક તપસ્વી સંન્યાસી કઈ વર્ષો સે ઉજજૈન સે કુછ દૂર જંગલ મેં ભગવદ્દભજન કરતા હૈ. મુઝે ઉસકે સત્સંગ કી બડી ઈરછા થી. જબ મેં આગરે મેં થા, તો ચાહતા થા કિ ઉસકે બુલા કર મિલું. પરંતુ ઉસકી તકલીફ કા વિચાર કર ઉસે નહીં બુલાયા થા. અબ ઉજજૈન પહુંચ કર નાવ સે ઉતર કર આધ પાવ કેસ દિલ ઉસે દેખને કે ગયા. વહ એક ગુફા મેં રહતા હૈ, જે એક ગજ લંબી ઔર દસ ગજ ચૌડી એક ટેકરી મેં ખુદી હુઈ હૈ. ઉસમેં જાને કી પહિલા દરવાજા મહરાબ કે આકાર કા હૈ. યહાં પો ગઢે તક, જિસમેં વહ બૈઠતા હૈ, દે ગજ પાચ ગિર લ બાઈ, સવાગ્યારહ ગિરહ ચાંડાઈ ઓર છત સે ધરતી તક ઉચાઈ. એક ગજ તીન ગિરહ હૈ. જે સુરંગ ઉસ ખેહ મેં જાતી હૈ વહ સાઢેપાંચ ગિરહ લંબી ઔર સાઢે તીન ગિરહ ચૌડી હૈ. ઉસમેં એક દુબલા-પતલા પુરુષ ભી બડે પરિશ્રમ સે પ્રવેશ કર સકતા હૈ, ઔર ઉસકી લંબાઈ–ચોડાઈ ભી ઇસી પરિમાણ કી હોગી. ન ઉસમેં ચટાઈ હૈ ઔર ન કોઈ ઘાસ કા બિછૌના હૈ. વહ અકેલા ઉસી અધેરે ગઢ મેં રહતા હૈ, બિલકુલ નંગા હે કર ભી જાઓ ઔર શીતલ વાયુ મેં સિવા એક લંગોટી કે કભી ઔર કોઈ કપડા નહીં રખતા, ને આગ હી જલતા હૈ જૈસા કિ “મૌલવી રૂમ” ને કિસી એક તપસ્વી કા વાય લિખા હૈ કિ “દિન કે સમય ધૂપ હમારા વસ્ત્ર હૈ, રાત હી બિછૌના હૈ ઔર ચાંદની ઓઢના હૈ.” વૈસી હી ગતિ ઈસકી ભી હૈ. ઇસ વિશ્રામસ્થાન કે પાસ હી પાની બહતા હૈ. વહ ઉસમેં નિત્ય દો બાર ન કર નહાતા હૈ ઔર એક બાર બરતી મેં આ કર અપને ચુને હુએ ૭ બ્રાહ્મણ કે તીન ઘરે મેં સે કેવલ પાંચ ગ્રાસ ભોજન લેતા હૈ. વહ ઇસકે ઉસી ભોજન મેં સે લેતા હૈ જિસે ઉન બ્રાહ્મણે ને અપને હી લિયે બનાયા છે. પાંચ ગ્રાસ લે કર વહ અપની હથેલી મેં રખ લેતા હૈ ઔર સ્વાદ લિયે બિના ઔર ચબાએ બિના હી નિગલ જાતા હૈ, યે બ્રાહ્મણ ભી ગૃહસ્થ હૈ ઔર ઉસકે ભક્ત હૈ; પર ઈસકે સાથ કઈ નિયમ ભી હૈં. યદિ ઉન તીન ઘર મેં શોક ઔર સૂતક ન લગા હા ઔર કોઈ સ્ત્રી રજસ્વલા ન હુઈ હૈ, તો વહ ભોજન લેતા હૈ- હી ઉસકી જીવનવૃત્તિ છે. વહ લોગો સે નહીં મિલના ચાહતા હૈ; પરંતુ બહુત વિખ્યાત હે જાને સે લોગ આપ હી ઉસકે દર્શને કે આતે હૈ. યહ બુદ્ધિ સે શૂન્ય નહીં હું-વેદાંત વિદ્યા મેં નિપુણ હૈ, મેં છે ઘડી તક ઉસકે પાસ રહા, ઉસને અચ્છી અચ્છી બાતેં કહી જિનકા મુઝપર બડા અસર પડા ઔર ઉસકે ભી મેરા મિલના અચ્છા લગા. જબ મેરે પિતા આસેરગઢ ઔર ખાનદેશ છત કર લૌટે થે, તબ વે ભી ઉસસે ઈસી જગહ મિલે થે ઔર વે ઉસે હમેશા યાદ કિયા કરતે થે.” - “જદરૂપ કે મિલાપ કે પીછે મેં હાથી પર ચઢ કર ઉર્જન કે બીચ મેં સે નિકલા ઔર મૈને સાઢે તીન હજાર રૂપિયે દા–બાહેં લૂટાયે. ફિર સવા કેસ ચલ કર દાઉદખે છે મેં, જહાં લશ્કર ૫ડા થા, ઉતર ગયાં.” “ અસકંદાર (ફાગુન વદી ૧) કે, જો કિ મુકામ કા દિન થા, ફિર દરૂપ સે મિલને કી ઇચ્છા હુઈ દે પહર કે પીછે ઉસકે દર્શન કે ગયા ઔર ૬ ઘડી તક ઉસકે સત્સંગ સે અપને ચિત્ત કે પ્રસન્ન કરતા રહ્યા. ઈસ દિન ભી અચ્છી અછી બાતે હુઈ, શામ કો ડેરે પર લૌટ આયા.” “ગુજરાત સે ઉજજૈન કે લૌટ કર ૨૯ આબાન (અગહન સુદિ ૪, સંવત ૧૬૭૫) બુધવાર કે બાદશાહ ફિર જદરૂપ સે મિલને ગયે. તે લિખતે હૈ કિ “જદરૂપ જે હિંદુધર્મ કે તપસ્વિય મેં સે હૈ ઔર જિસકા હાલ પિછલ્લે પત્ર મેં લિખા જ ચૂકા હૈ, ઉનકે મિલ કર કાળિયાદ દેખને ગયા. ઇસકા સત્સંગ બેશક બહુત ગનીમત હૈ” ૨-આજ ૨ (શનિવાર, અગહન સુદિ ૭) કે જદરૂપ સે મિલને કી અભિલાષા બાદશાહ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ જહાંગીર બાદશાહ ઔર હિં ૧૮૫ ક્િર હ. દેશ પહર કી ઉપાસના સે નિપટ કર્વે નાવ મેં એકે ઔર દિન ઢલે ઉસી કુટી મે’ જા કર મિલે, ખૂખ જ્ઞાનચર્ચા હુઇ. બાદશાહ લિખતે હૈ કિ નિ:સમ્રુદ્ધ વહુ વેદાન્ત કા રહસ્ય અદ્ભુત સ્પષ્ટ રૂપ સે કહતા હૈ. ઇસકે સત્સંગ અતિ આનંદ હાતા હૈ. અવસ્થા ૬૦ વર્ષોં સે ઉપર હૈ. જબ ૨૨ વર્ષોં કા થા, તબ વતુ વિરત હૈ। ગયા થા. ૩૮ વર્ષોં સે પરમહંસ-તૃતિ મે' રહતા હૈ. મેરે બિદા હૈ।તે સમય વહે એટલા કિ વહ પરમાત્મા કે ઇસ અનુગ્રહ કા ધન્યવાદ કિસ મુંહ સે કરે કિ ઉસે ઐસે ન્યાયી ખાદશાહ કી છત્રછાયા મે એકાગ્ર ચિત્ત સે અપને ઇષ્ટદેવ કી આરાધના કરને કા મૌકા મિલા હૈ ઔર ઉસકી તપસ્યા મેં કિસી તરહ સે ક્રાઇ વિદ્ય–બાધા નહીં પડતી.” જદરૂપ મથુરા મે’ બાદશાહ લિખતે હૈં કિ “૨૪ મહર માહ ઇલાહી (આસૌજ સુદિ ૧૦, સંવત ૧૬૭૬) કા દશહરે કે દિન મૈં કાશ્મીર જ઼ી સર કે લિયે નિકલા. ગુસાંઇ જદરૂપ, જો ઉજજૈન મેં છિપા હુઆ થા ઇન દિનાં મકાન બદલ કર મથુરા મે, જમુના કે કિનારે, પરમાત્મા કા ભજન કરતા હૈ. ઉસકા સત્સંગ મન મેં ખસા રહતા થા; ઇસ લિયે । આખાન શુક્રવાર (કાર્તિક વદી ૧૦) કૈં ઉસસે મિલને કે લિયે દૌડા હુઆ ગયા. બહુત દેર તક એકાંત મેં ઉસકે પાસ રહા. વહાં કાઈ દુઃખ દેનેવાલા દૂસરા આદમી ન થા. સચ તે યહ હૈ કિ ઉસકા મૌજૂદ હેાના બડી ગનીમત ઉસકી મજલિસ મેં હમ ખુશ હા સકતે હૈ' ઔર કાયદા ઉઠા સકતે હૈ.” “૧૨ આખાન (કાર્તિક વદિ ૧૩ સોમવાર) કા ફિર જદરૂપ ગુસાંઇ સે મિલને કા ઇરાદા હુઆ. મેધડક ઉસકી કુટી મેં જા કર મિલા, અદ્ભુત ઉંચી ખાતે હુઇ. “પરમાત્મા તે અજબ શ્રદ્ઘા દી હૈ. ઉગ્ર સમઝ, ઉચ્ચ પ્રકૃતિ, તીક્ષ્ણ જ્ઞાનશક્તિ, ગભીર અદ્ઘિ, દૃઢ મન ઔર દયાલુ સ્વભાવ સે ભરાપૂરા હૈ. સખ અનેાં સે મુક્ત હે! કર સસાર કી ખાતાં પર લાત મારકર નિશ્રિત બૈઠા હૈ. એક આધે ગજ કપડે કી લગેાટી ઔર એક તૂમડી પાની પીને કા હૈ. જાડે, ગી` ઔર બરસાત મેં સદા બિના વસ્ત્ર કે રહતા હૈ. રહને કે લિયે એક સકરી ચુક્ા હૈ જિસમે ખડી કઠિનાઈ સે કરવટ લી જા સકતી હૈ. ભીતર જાને કા મા ઐસા હૈ કિ દૂધમુહૈ ખાલક કા ભી ઉસમેં કિઠનાઈ સે ભીતર લા સકે,” જદરૂપ સે બિદ્યા હાના ૧૪ બુધવાર (કાર્તિક વદી અમાવસ) કા એક ખાર ઔર ગુસાંઇ જદરૂપ કે પાસ જા કર ક્િર ખાદશાહ ઉસસે બિદા હુયે. વે લિખતે હૈ:—“ઉસકે વિયેણ તે મેરે જી કા બહુત દુઃખ દિયા. સ્વર્ગવાસી શ્રીમાન (અકબર) કે સમય મેં સેર ૩૦ દામ કા થા. મૈં સાચતા થા કિ સે બદલના નહીં ચાહિયે, કાયમ રખના ચાહિયે. એક દિન ગુસાંઇ જદરૂપ ને કિસી પ્રસંગ સે કહા કિ હમારે ધર્મ કી કિતાબ વેદ મેં સેર ૩૬ દામ કા લિખા હૈ. દૈવયેાગ સે તુમ્હારી આજ્ઞા ભી હમારી પુસ્તક કે અનુસાર હુ હૈ. યદિ ૩૬ દામ કા કર દે, તે બહુત અચ્છા હૈગા.” હુકમ હુઆ કિ બાદ ઇસકે તમામ મુલ્કાં મેં સેર ૩૬ દામ કા રહે. (શ્રીશારદા” ના એક અંકમાં લેખક-સ્વ॰ મુનશી દેવીપ્રસાદ મુન્સિક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ای سی یو می بره میں بعد امید حيحا جی تی શુભસંગ્રહ-ભાગ પાંચમ ૨૨૭–નવયુવ, ના ! નવયુવકે ! જાગે, હૃદય મેં નવજીવન ભરનેવાલે નવયુગ કે ઇસ નવપ્રભાત મેં ગો; પરાધીનતા કે બંધન તોડ ફેકનેવાલે સ્વાધીનતા કે ઈસ સંસાર મેં જાગે; હૃદય કે મલ છે ડાલનેવાલી સતોગુણમયી ઈસ દુનિયા મેં જાગો. ઉઠે ! અકાલ ઔર દર્ભિક્ષ સે પીડિત ગરીબં કે સાથ ઉઠે; ઉન્નતિ કે લિયે ઉઠનેવાલે ઈસ સંસાર કે સાથ ઉઠે, હિમ્મત હારનેવાલોં કે સાથ નહીં, હિમ્મતવાલોં કે સાથ ઉઠે. વહ દેખો, ક્રાન્તિ કી લહર સંસાર કે લિગે રહી હૈ—ક્યા તુમ અછતે હી બચે રહોગે ? બાલસૂર્ય કી કિરણે સંસાર કે જગા રહી હૈ–કયા તુમ સેતે પડે રહેશે ? અરે, ક્યા તુમ સોતે હી પડે રહેશે ? ઉઠ કર નવયુગ કા નિમાણ કરો. પીડિત ઔર ત્રસ્ત માનવતા કે નિર્બળ હદય મેં શક્તિ કા, સ્વાવલંબન કા ઔર સ્વાધીનતા કા શંખ ફૂક દો. બંધન કે કાટ ડાલો, રૂઢિ કે તેડ કે. વહ દેખો, વિજય કા સેહરા લિયે કૌન બડી હૈ ? બઢે, આગે બેટે ઔર ઉસકે ચરણે કે છૂ લે ! ધાર્મિક બને. યહ ન કહે કિ ધર્મ કેવલ ઢકેલા હૈ. હમને ઉસે યહ બડા રૂપ દે રખા હૈ, હમ ઉસકા સુધાર કર સકતે હૈ. હાં, ધાર્મિક બનો, પર સાંપ્રદાયિક ઝગડે મેં ન પડે. વે ઝગડે સંસાર કે તુચ્છ ઔર સ્વાર્થી મનુષ્યો કે ઉઠાયે હુએ હૈં. ઉનસે ઉંચે ઉઠો. સબ ધમેં કી તહ મેં ઉસ એક કો–સત્ય કે, શિવ કે, સુન્દર ક–ખોજ નિકાલો, ઔર ઉસીકી આરાધના કરે. સત્ય કે સેવક બને, સંસાર કા કલ્યાણ કરો ઔર સૌદર્ય કી ઉપાસના કરે–નિવિકાર શુદ્ધ સૌંદર્ય કી. રાજનૈતિક બને. હાં, યદિ રાજનીતિ કા અર્થ દેશ કી સેવા હૈ, તે રાજનૈતિક બને. વહ દેખો, ઉસ ગરીબ કિસાન કે ઘર મેં દે. એકલતા બચ્ચા મૃત્યુશા પર પડા હૈ. સ્ત્રી ઉસ કોને મેં અપને અજ્ઞાત, મૂર્ખતા ઔર સ્નેહ કે કારણ બિલખ રહી હૈ. પુરુષ બેચારા ક્યા કરે ? વૈદ્ય કે ને કે લિયે ઉસકે પાસ એક પૈસા નહીં હૈ. હાય–બાહર દ્વાર પર, દેખો જમીંદાર પેટૂ કારિન્દા પાંચ રૂપિયે પર ચઢાયે ગયે વ્યાજ કે પન્દ્રત રૂપ કે લિયે દર્વાજા પીટ રહા હૈ. ગલી કે ઉસ સિરે પર દેખા-ગાંવ કા મહાજન અપને દામ લેને કે લિયે દૌડા ચલા આ રહા હૈ, બેચારા કિસાન ! અરે, તુમ ક્યા ઈસકી કુછ ભી સહાયતા નહી કર સકતે? સામાજિક બને. હાં, યદિ સમાજ કે પદે કે ભીતર અન્યાય ઔર અત્યાચાર કા તાંડવ નૃત્ય તુમ નહીં દેખ સકતે, તે સામાજિક બનો. અરે ક્યા તુમ બચ્ચાં કે ગલે પર ધુરી ફિરતે હુએ દેખ સકતે હે ? કયા તુમ બુદ્દો કે સિર પર સેહરા સહ સકતે હો? વિધવાઓ કી આહ, અછુ કી ચીખ ક્યા તુમહે પશ્ચિમી ફેશન કે પ્રવાહ મેં બહને સે નહીં રોક સકતે ? ઓહ, તુમ્હારા હદય કયા પથ્થર કા હૈ? સ્વાધીન બને ! અનુકરણશીલ નહીં, મૌલિક બનો. દેશ ઔર જાતિ કે લિયે કુછ કર દિખાને કે લિયે તૈયાર હો જાઓ. વહ દેખો ક્રાન્તિ દૌડી ચલી આ રહી હૈ. કયા તુમ ઉસકા આલિંગન કર સકાગે ? (ચત્ર સં. ૧૯૮૫ ને “ત્યાગભૂમિ'માં લેખક-શ્રી. શાન્તિપ્રસાદ વર્મા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * wwwwwwwwwwww ઉન્નત દેશ કે દેહાતી કેસે રહતે હૈ? ११२-उन्नत देश के देहाती कैसे रहते हैं ? યૂરોપ મેં ડેનમાર્ક એક છોટા સા દેશ હૈ. ઇસકા ક્ષેત્રફલ ૧૪૮૨૯ વર્ગમીલ ઔર જનસંખ્યા તીસ લાખ કે લગભગ હૈ. ભારતવર્ષ મેં લખનૌ કમિશ્નરી કા જિતના ક્ષેત્રફલ હૈ ઉસસે સવાયા ડેનમાર્ક કા હૈ. જનસંખ્યા મેં લખનૌ કમિનરી ઈસસે બઢી હુઈ હૈ, ક્યાં કિ ૧૯૧૧ કી મનુષ્યગણના કે અનુસાર ઈસકી જનસંખ્યા સાઠ લાખ હૈ. ડેનમાર્ક કે મનુષ્ય અધિકતર ખેતી કરતે હૈં, પરંતુ યહાં કે ખેતીહર નિરે ગંવાર નહીં હોતે, વરન ઈસ પ્રકાર અપના જીવન બિતાતે હૈ કિ ભારતવર્ષ કે બહુત સે નગર કે રહનેવાલે ભી વૈસા નહીં કરતે. યહ ખેતીહર ગ રહતે હુએ ઔર ખેતી કરતે હુએ ભી પઢને—લિખને સે ઇતના સંબંધ રખતે હૈ કિ અપને દેશ મેં તથા અન્ય દેશ મેં કયા હો રહા હૈ, ઇસકી વહ પૂરી જાનકારી રખતે હૈં. અપને દેશ કે પાલમેંટ મેં કૌન સદસ્ય પ્રજા કે હિત કા કિતના ધ્યાન રખતા હૈ, યહ ઉનસે છિપા નહીં રહતા. ઇસી ડેનમાર્ક કે ગાંવ-નિવાસિયે કે રહન-સહન કે સંબંધ મેં કાર્નેહિલ મેગેઝિન મેં એડિથ સેલર નામ કે સજજન લિખતે હૈ– જિન જિન દેશે કે મેં જાનતા હૂં ઉન મેં ડેનમાર્ક હી અકેલા ઐસા દેશ હૈ જિસને યહ દિખા દિયા હૈ કિ દેહાત કે રહનેવાલો કે કિસ પ્રકાર જીવન વ્યતીત કરના ચાહિયે. યહાં કે દેહાતી બડે હી ચતુર હેતે હૈં. ઉનકે યહ જાનને કી ઉતની હી ઈચછા રહતી હૈ કિ દેશ મેં ઔર સંસાર મેં ક્યા હો રહા હૈ જિતની કિ પઢે લિખે નગરનિવાસિયોં કે હોતી હૈ. યહાં કી ભાષા મેં જબ પહલે પહલ વિજ્ઞાન કી પ્રારંભિક પુસ્તકૅ સરતી સસ્તી છપ તબ નગરનિવાસિયાં સે અધક દેવાતિયાં ને હી ઇનકે ખરીદા. પાલમેંટ મેં સ્થાન ચાહનેવાલે સદસ્યો સે દેહાત મેં હી ભાંતિ ભાંતિ કે રહસ્ય કે પ્રશ્ન પૂછે જાતે હૈ ઔર યહી કે રહનેવાલે ઇનકે કામેં કે બડી સાવધાની સે દેખતે રહતે હૈ ઔર કિસી અનુચિત કામ પર આલોચના કરતે હૈ. ડેનમાર્ક કે ગાંવ મેં ઐસા કાઈ ઘર નહીં હૈ જહાં સમાચારપત્ર ઔર પુસ્તકે ન મિલતી ઔર એસા કોઈ કિસાન નહીં જે ઈંગ્લેંડ ઔર ઉપનિવેશ કે સંબંધ મેં બ્રિટિશ મજૂરોં સે અધિક જાનકારી ન રખતા હો. બોઅર-યુદ્ધ કે સમય મેં ડેનમાર્ક મેં થા. ઉસ સમય મુઝસે માલૂમ નહીં કિતની બાર યહ પૂછો ગયા કિ ઇસ યુદ્ધ કા કયા કારણ હૈ. એક બૂઢી સ્ત્રી કે મુંહ સે યહ સુન કર મુઝે બડા આશ્ચર્ય હુઆ કિ યદિ ઓલિવર ટ્વેલ જીવિત હોતે તો યહ યુદ્ધ ન છિડને પાતા. વિજ્ઞાન ઔર રાજનીતિ મેં હી યહાં કે કિસાન કેમ નહીં દિખાતે, વરન ઇતિહાસ, સાહિત્ય ઔર જનકૃતિ મેં ભી નગરનિવાસિ સે અધિક રુચિ દિખાતે હૈં. ઇન દેહાતિય કી ઇસ જિજ્ઞાસા–ત્તિ કે લિયે આશ્ચર્યા કરને કી કોઈ બાત નહીં હૈ; ક્યાંકિ ઇનકે ભી પઢને લિખને ઔર અધ્યયન કરને કા ઉતના હી અવસર મિલતા હૈ જિતના કિસી નગરનિવાસી કે મિલ સકતા હૈ. વરન નગરનિવાસિયોં સે દેવાતિય કા પઢને—લિખને કા અધિક સમય મિલતા હૈ. ડેનમાર્ક કે દેહાતિયાં કી યહ અનુપમ દશા કયાં હૈ યહ જાનને કે લિયે ઉસ સંસ્થા કે વિષય મેં કુછ જાનના જરૂરી હૈ, જિસસે યહાં કે દેહાતી અપની સામાજિક, આર્થિક ઔર રાજનીતિક ઉન્નતિ કરને મેં સમર્થ હુએ હૈ. ડેનમાકક પ્રાય: પ્રત્યેક ગાંવ મેં એક મિલનમદિર (મિટિંગ હાઉસ) હોતા હૈ, જિસકો * પ્રાયઃ પ્રત્યેક ગાંવ મેં એક મિલનમદિર ઉસ ગાંવ કે નિવાસી અપને ખર્ચ સે બનાતે હૈં ઔર જિસકે પ્રબંધ કે લિયે અપનેમેંસે : હી. કુછ સદસ્ય કી સમિતિ નિયુક્ત કરતે હૈ. યહ મંદિર સારે ગાંવ કા સામાજિક કેંદ્ર હેતા હૈ, જહાં પુરુષ ઔર સ્ત્રી સભી દિલ બહલાને, પઢને—લિખને ઔર ગપશપ કરને કે ઇક હેતે હૈ. ગાંવ કી સમૃદ્ધિ કે અનુસાર મિલન મંદિર કા આકાર ભી હોતા હૈ, કહીં કહીં તો યહ દેખને લાયક એક રમણીક ભવન હોતા હૈ ઔર કહીં પુરાની ઝાંપડી સે હી કામ લિયા જાતા હૈ, ચાહે મિલનમંદિર છટા હે ચાહે બડા, પ્રત્યેક મેં એક સભાભવન (હલ) હેતા હૈ, જિસમેં પ્રકાશ કા D Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શુભસંગ્રહ-ભાગ પાંચમા પૂરા પ્રબંધ રકખા જાતા હૈ ઔર જો ઇતના ખડા હૈાતા હૈ કિ ગાંવ કે સભી અવસ્થા કે પુરુષ, સ્ત્રી, ઇસમે સુખપૂર્ણાંક ઐઠ સકતે હૈ. સભાભવન કે એક કિનારે એક ચા ચબૂતરા હોતા હૈ ઔર દૂસરે કિનારે વાચનાલય ઔર પુસ્તકાલય. કી' કહી વાચનાલય ઔર પુસ્તકાલય કે લિયે અલગ કમરે રહતે હૈ. ડૅનમા` કે દેહાતી ઇસ બાત કા ખડા ખ્યાલ રખતે હૈં કિ સખકે પઢને લાયક સમાચારપત્ર હી નહીં. વરન સાપ્તાહિક ઔર સમાલેાચનપત્ર ઔર પત્રિકાએ તથા પુસ્તકે મિલ સર્ક, યહ બાત ભી નહીં હૈ કિ યહ લેગ પુસ્તકાલય કી પુસ્તકાં પર હી ભરેાસા રખે. વહ અપને પાસસે ભી પુસ્તકે મંગા મંગા કર પઢતે હૈં ઔર યદિ નિધન હુએ તે કાઇ મિલ કર કિસી પુસ્તક યા સમાચારપત્ર કે મંગાતે હૈં ઔર ખારી ખારી સે પઢતે જિસ ગાંવ કા પ્રબંધ ઉત્તમ હુઆ વાં કે મિલનમદિર મેં પઢને લિખને ઔર ગપ-શપ કે સિવા કાઈ ન કા ઐસા કામ ભા હાતા હૈ જિસમેં ગાંવ કે સારે નિવાસી સંમિલિત હેતે હૈ. જાડે કે મહીનેાં મેં સપ્તાહ મેં કમસે કમ એક દિન સંધ્યા કે સમય ગાંવભર કે યુવક શારીરિક ઉન્નતિ કે લિયે કટ્ટે હાતે હૈં, જહાં એક અવૈનિક પહલવાન સબકા તરહ તરહ કી કસરત સિખલાતા હૈ. સપ્તાહ મેં એક દિન બાલક-યુવા-વૃદ્ધ-નર-નારી વ્યાખ્યાન સુનને કે લિયે આતે હૈ. મહીને મે દે ખાર વાગ્દર્દિની સભા હાતી હૈ, જિસમેં ગાંવ કે સખ લેગ આતે હૈ ઔર વાદવિવાદ કરતે હૈ. નિયમ સિખલાને કે લિયે વિશ્વવિદ્યાલય કે વિદ્યાર્થી ભી આતે હૈ. મહીને મે । ખાર ગાન ખાને કી મડલી ભી અપના ગુણુ દિખલા જાતી હૈ, કભી કભી નિજી નાટક મડલિયાં લેગાં કે ચિત્ત કા પ્રસન્ન કર જાતી હૈ. વ્યાખ્યાનદાતાઓ કા કભી કભી પુરસ્કાર દે દિયા જાતા હૈ, પરંતુ અધિકતર વ્યાખ્યાનદાતા લાકસેવા ઔર પરાપકાર કે વિચાર સે હી કામ કરતે હૈ; કાંકિ યહ યા તા કિસી કાલેજ કે પ્રૂફેસર હુયે યા વિદ્યાથી યા રાજનીતિજ્ઞ જો ગાંવ કા સુધારના ભી ઐસા હી કવ્ય સમઝતે હૈ જૈસા પઢના–પઢાના. òાટે સે ગાંવ મેં ભી એક રાજનીતિક સંસ્થા હાતી હૈ, જો ગવનમેંટ કે કામાં કે ધ્યાન સે દેખતી રહતી હૈ ઔર ઉચિત કામ કે લિયે બધાઇ તથા અનુચિત કે લિયે ચેતાવની દેતી રહતી હૈ. એક ઐસી સંસ્થા ભી હૈાતી હૈ, જિસમે લાગ તરહ તરહ કે અસ્ત્રશસ્ત્ર ચલાના સીખતે હૈ, જિસસે કામ પડને પર દેશ કી રક્ષા કર સકે. પ્રાયઃ પ્રત્યેક ગાંવ મેં એક કૃષિસુધારિણી સંસ્થા ભી હૈાતી હૈ, જિસકે સદસ્ય યહુ વિચાર કરતે હૈં કિ ભૂમિ કી ઉપજ કિસ પ્રકાર બઢાઇ જાય. ઈસીકે સાથ સાથ સહયાગ સમિતિ ભી હૈાતી હૈ, જિસકે દ્વારા ગાંવ કે સબ આદમી આવશ્યક સામગ્રી ખરીદતે ઔર અપને ખેત કી ઉપજ એચતે હૈ. યહ સખ સમિતિયાં સરકારી કૃષિવિભાગ સે સંબંધ રખતી હૈ, જિસકા કામ યહ હૈાતા હૈ કિ નવીન અનુભવ કી ખાતે કિસાનાં કા અતલાતા રહે ઔર અપને કર્માચારિયોં કા દેહાતાં મે ઇસ લિયે ભેજા કરે કિ જે ખાત લાગેાં કી સમઝ મેં ન આવે ઉસે અચ્છી તરહ સમઝા દે. ન મિલનમંદિર, કૃષિસુધારિણી સમિતિયાં તથા વ્યાખ્યાનોં સે હી ડેનમાર્ક કે ગાંવ મેં જૈસી આદશ ઉન્નતિ હૈાની ચાહિયે હૈાતી હૈ, પરંતુ વહાં કે નિવાસી ઇતને સે હી સંતુષ્ટ નહીં રહતે. કિસાન હાઇસ્કૂલ ઔર કૃષિવિદ્યાલય સે ભી કામ લેતે હૈ. ડેનમાર્ક કી કુલ જનસ`ખ્યા તીસ લાખ હૈ, જિસકે લિયે ૭પ હાઇસ્કૂલ હૈ, જહાં કિસાન હી નહીં વન કિસાનોં કી સહાયતા કરનેવાલે મજૂર ભી જાડે કે દિનાં મેં જન્મ કુછ કામકાજ નહીં રહતા ઇતિહાસ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, રાજનીતિ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન ઔર અન્ય ઉપયોગી ખાતે સીખતે હૈં. પ્રતિવર્ષ દસ સહસ્ર શિક્ષાથી જિસમેં એક તિહાઈ મજૂર હાતે હૈ... સત્તારે (અવકાશ) કે મહીને મેં હાઇસ્કૂલ મેં જાતે હૈં. યહુ જખ પઢ કર્ અપને અપને ગાંવાં કે લૌટતે હૈં તમ ને પુછ નયી નયી ખાતે સીખતે હૈં ઉનકા વ્યાખ્યાતાં ઔર વાદિની સભાઓ દ્વારા ગાંવવાલાં કે સીખાતે હૈ. ઇન વાદવિવાદોં સે ડેનમા` કે કિસાનેાં કેા ખડા લાભ હાતા હૈ. નિસે ઉનકી બુદ્ધિ તીવ્ર હી નહીં હૈાતી વર્ન ઉનકા ઐસી ખાતાં સે ભી પ્રેમ હા જાતા હૈં જિનકા ઉનસે વિશેષ સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ WAAAAAAAAAAAA ઉન્નત દેશ કે દેહાતી કેસે રહતે હૈ? ૨૮૯ નહીં હૈ. યહ યાદ રખના ચાહિયે કિ ઇન વાદવિવાદોં સંમિલિત હો કર લાભ ઉઠાને મેં એક ટકા ભી ખર્ચ નહીં કરના પડતા. હાઈસ્કૂલ મેં પઢને વા પેઢાને કે લિયે ભી ઉનકે બહુત કમ ખર્ચ કરના પડતા હૈ. પરંતુ ક્યા ડેન્માર્ક કી યહ દશા સદા સે એસી હી ચલી આ રહી હૈ ઔર ડેનમાર્ક કે નિવાસિયોં કે ઇસકે લિયે કુછ પ્રયત્ન નહીં કરના પડા હૈ? ઇતિહાસ ઉત્તર દેતા હૈ -નહીં. ઇનકી વર્તમાન સમૃદ્ધિ કા કારણ ઉનકી પિછલી આપત્તિયાં હૈ. જબ ઉનકા સમુદ્રી બેડા છિન ગયા ઔર ઇનકે શક્તિહીન હોને કે કારણ ઈનકે દેશ કા એક બડા પ્રાંત ફ્લેશવિગ-હોલસ્ટીન ભી ૧૯૦૫ વિ૦ મેં શત્રુઓ કે હાથ ચલા ગયા તબ ઇસ દેશ કે ઇતના ધક્કા પહુંચા કિ નગર ઔર ગાંવ સબ જગહ કે રહનેવાલે કિંકર્તવ્યવિમૂઢ હે ગયે ઔર યહી જાન પડને લગા કિ અબ ઉનકા અંત આ ગયા ઔર અબ યહ સદા કે લિયે ધૂલ મેં મિલ ગયે. ઐસા ને મેં કુછ ભી કસર નહીં થી યદિ સચ્ચે દેશભકત કી એક મંડલી, જી-જાન સે ધર્મ કે પથ પર ચલનેવાલાં કી નાંઇ, શ્રદ્ધા ઔર વિશ્વાસ કે સાથ ઉન્નતિ કરને કે લિયે કટિબદ્ધ ન હો જાતી. ધર્મગુરુ ગ્રંટવિગ ને ઈગલેંડ સે હાર ખાને પર જે કામ જારી કિયા થા ઉસી કે ઇસ મંડલી ને ફિર જારી કિયા. યહ મંડલી દેશ કે એક સિરે સે દૂસરે સિરે તક જાતી ઔર લોગ કે બડે જોરદાર શબ્દો મેં સીખલાતી કિ “જાગો, ઉઠે ઔર અપને અપને કામ મેં ફિર લગ જાએ. હાથ પર હાથ ધરે બૈઠે રહના ઔર ભાગ્ય કે કેસના પુરુષ કા કામ નહીં હૈ.” ઈસકા પરિણામ યહ હુઆ કિ દેશ મેં એકદમ સે જાગૃતિ હો ગયી. એકસરે સે ઐસા પ્રેમ હો ગયા જૈસા પહલે સ્વપ્ન મેં ભી નહીં સમઝા ગયા થા. લગે મેં યહ ભાવ ઉત્પન્ન હો ગયા કિ બિના સબકે મિલે ઐસી આપત્તિ કે સમય નિર્વાહ હેના કઠિન હૈ. ઇસ લિયે જહાં તક હે સકે પ્રત્યેક કે અપને દેશભાઈ કી સહાયતા કરની ચાહિયે ઔર સબસે પહલે કિસાને કે હી સહાયતા પહુંચાને કી જરૂરત હૈ, કકિ યહી સબકે જીવનાધાર હૈ. ઇસ સમય દેહાત કી દશા બડી હી શોચનીય થી. બહુતસી ભૂમિ અચ્છી તરહ નહિ બેયે જાને કે કારણુ ઉસર હો ગયી થી. કિસાન જિતના બોઝ ઉઠા સકતે થે ઉસસે કહીં અધિક ઉનકે સિર પર થા. સાથ હી સાથે ચારિત્રબલ મે ભી યહ લોગ ગિરે હુયે થે. ઇસ લિયે ઉપરવાલી મંડલી કા પહલા કામ યહ થા કિ ઇનકે ઈસકી શિક્ષા દી જાય કિ અછી ખેતી કિસ પ્રકાર હો સકતી હૈ. ઇસ મંડલી ને ઉન કડી શોં કો ભી સુગમ કરાને કી ચેષ્ટા કી, જિન પર કિસાને કે ખેત દિયે જાતે થે. બડે બડે કૃષિવિદ્યાવિશારદ ગાંવ ગાંવ ઘૂમ કર વ્યાખ્યાન દેતે, પ્રયોગ દિખલાતે, ખેતી કરને કી વૈજ્ઞાનિક રીતિયાં બતલાતે, ખરીદને ઔર બેચને કે લિયે સહયોગ સમિતિમાં સ્થાપિત કરને મેં કિસાને કે સહાયતા દેતે ઔર સમઝાતે કિ એકદૂસરે સે મિલ કર કેસે કામ કરના ચાહિયે. કુછ સમય મેં વહાં કી સરકાર ભી ઇસ કામ મેં હાથ બંટાને લગી. કૃષિવિદ્યાલય ઔર ભ્રમણકારી સ્કૂલ ખોલે ગયે, જે ધૂમ ઘૂમ કર કિસાન કે હી નહીં વરન મજૂરોં કે ભી ઉનકે કામ ઉનકે પાસ જા કર સખાતે થે. ઇસ મંડલી ને ઐહિક ઉન્નતિ કરને કા હી બીડ નહીં ઉઠાયા થા. ઇસને સમઝ લિયા થા કિ અન્નવસ્ત્ર સે હી મનુષ્યજીવન પૂર્ણ નહીં હોતા, વરન ઇસકે સાથ સાથ ચારિત્રબલ કે ઉન્નત કરને કી ભી આવશ્યકતા હૈ. ઇસ લિયે બસને વિચારા કિ ઇન કિસાન કા જીવન તભી સુફલ હોગા જબ યહ ઉદાસી કે ગઢ સે નિકલ કર સંસાર કે સુખ દુઃખ કા સામના પ્રસન્નતાપૂર્વક કરે, ઉત્તમ નાગરિક બનેં ઔર અપની હી ઉન્નતિ ન કરે, વન દેશ કે ભી લાભ પહુંચા; કયાંકિ સબકી ભલાઈ કે સાથ અપની ભલાઈ હોતી હૈ. વૈસે તો ઇસ મંડલી મેં ભિન્ન ભિન્ન પ્રકતિ કે મનુષ્ય છે. પરંતુ ઉપર્યુક્ત બાત પર સબકા મત એક હો ગયા. કુછ તે કિસાન કે યહ સીખલાને મેં લગે કિ ખેતી કિસ પ્રકાર કી જાય કિ ઉનકે સબ તરહ કી સુખ મિલે. કુછ ઇસ યત્ન મેં થે કિ કભી કભી મન બહલાને ઔર ચિત્ત કે પ્રસન્ન રખને કી સામગ્રી શુ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnn ૨૯૦ શુભસંગ્રહ ભાગ પાંચમો હોની ચાહિયે ઔર કુછ યહ ચાહતે થે કિ ઈન કિસાને કે હૃદય મેં ઐસી આશા ઉત્પન્ન કર દી જાય કિ વહ અપના જીવન ભલે કામ મેં લગાવે. બડે બડે ધર્મોપદેશક છેટે છેટે ગાંવ કે ગિરજા. ઘર મેં બડે હી મનોહર ધર્મોપદેશ દેતે; ધુરંધર રાજનીતિવિશારદ ગાંવ કે મેદાને મેં દિલ કે ફડકા દેનેવાલે વ્યાખ્યાન દેતે; પુરાને ખલિહાન મેં નામી નામી ગાયક ઔર બયા સંગીત, નાટક ઔર દેશભક્તિ કી કવિતાઓ દ્વારા લોગો કે ચિત્ત કે લુભાતે ઔર અપને પૂર્વજો કે વીર કર્મો કી પ્રશંસા દ્વારા દાખલાતે કિ મનુષ્ય ક્યા કર સકતા હૈ ઔર હમ લોગે કે આગે કયા કરના ચાહિયે. સપ્તાહ મેં કમ સે કમ એક દિન પ્રત્યેક ગીવ મે સ તરહ કો જમાવ હુઆ કરતા થા. ઇસમેં લોગ કે મન બહલાને કા હી ધ્યાન નહીં રખા જાતા થા. કુછ ઐસી ચર્ચા ભી હોતી થી કિ જિસસે કિસાન સ્વયં કુછ સોચેં, વિચારે. એક પંથ દો કાજ હોં, ઉનકા મન ભી બદલે ઔર શિક્ષા ભી મિલે. પરિણામ યહ હુઆ કિ ડે હી દિનોં કિસાન ભાઈ કે પઢને લિખને કી ચાટ પડ ગઇ, જિસસે પુસ્તક કી માંગ ખૂબ હી બદી ઔર વ્યાખ્યાતાઓ મેં સે તરહ તરહ કે પ્રશ્ન કરને કા સુભાવ પડને લગા; દેશ તથા સંસાર કી બાત જાનને કે લિયે મિલન-મંદિર કી આવશ્યકતા જાન પડને લગી, જિનકે અપને ખર્ચ સે બનવા કર અથવા , કિરા પર લે કર વાચનાલય તથા પુસ્તકાલય કા પ્રબંધ કિયા જાને લગા. જબ કિસાને મેં જાગૃતિ હો ગયી મંડલી કા ઉદેશ પૂરા હૈ ગયા. અબ કેવલ ઇસ બાત કી કમી થી કિ કુછ સમય તક યહ કામ ઐસે હી હેતા રહે. અંત મેં ડેનમાર્ક કે દેહાતી ગુણગ્રાહકતા ઔર ચતુરાઈ મેં નગરનિવાસિ સે ભી બઢ ગયે. ભારતવર્ષ કે ગાં કી બાત છાડિયે ઔર સોચિએ કિ કિતને શહર ઐસે હૈ જહાં પઠનપાઠન કા ઔર વિદ્યા, બુદ્ધ ઔર બલ મેં ઉન્નતિ કરને કા લોગોં કે પૈસા હી સુભીતા હૈ, જૈસા ડેનમાર્ક કે છોટે છોટે ગા મેં હૈ. યદિ ઐસા સુભતા નહીં હૈ તે યહાં કે ધર્મશિક્ષકે, રાજનીતિવિશારદ, ફેસર, અધ્યાપકે ઔર વિદ્યાર્થિયો કા ક્યા કર્તવ્ય હૈ? ( “વિજ્ઞાન” ડિસેમ્બર-૧૯૧૯ લેખક:-શ્રી મહાવીર પ્રસાદ શીવાસ્તવ) ११३-एक क्षत्राणीनी वीरता રંગપુર (બંગાલ) માં એક ૨૭ વર્ષની તરણ ક્ષત્રિય વિધવા ઉપર એક મુસલમાનના ખૂનનો કેસ ચાલતો હતો તેને ફેંસલો કર્યો તા ૪ થી જુલાઈએ આપ્યો છે, અને તેમાં તે વિધવાને કેટે નિર્દોષ જાહેર કરી છે, આ વીર ક્ષત્રાણી વિધવાની પડોશમાં એક શેતુલ મુહમ્મદ નામનો મુસલમાન રહેતા હતા. તે આ અબળા ક્ષત્રાણ પર કુદષ્ટિ રાખતો હતો. જ્યારે આ વીર ક્ષત્રાણ પિતાના ધર્મપર અટલ છે એમ તેને લાગ્યું ત્યારે તેણે એક દિવસે રાતના એકલી જેઈ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. ક્ષત્રિયાણીએ પિતાના બચાવનું કંઈ પણ સાધન ન જોયું ત્યારે તેમણે ચંડિકા સ્વરૂપ ધારણ કર્યું અને તે દુષ્ટનું ગળું પકડી જમીન પર પછાડ્યો અને તરત જ તેની ગરદન પર એક છો એ તે જેરથી માર્યો કે મસ્તક ધડથી જુદું થઇ ગયું. પિતાના સતીત્વની રક્ષા કરીને ઉપર્યક્ત ઘટના પોલીસકીપર જાતે હાજર થઈ સંભળાવી દીધી. અદાલતમાં પણ એટલીજ દઢતાપૂર્વક બધી વાતને નકાર કરી પુરી અને ન્યાયાધીશને ધર્મ અનુસાર ચૂકાદો આપવાની વિનંતિ કરી. જયુરી અને ન્યાયાધીશના કમતે તેમને નિર્દોષ જાહેર કરી છેડી મૂકવામાં આવી છે. ( આ પાઠ-૧૯૮૫ ના “ક્ષયિ ”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ R આધુનિક શિક્ષક ११४-आधुनिक भिक्षुक વર્તમાન કાલ મેં ભારતવર્ષ નિર્ધન સે ભી નિર્ધન દેશ હૈ, ઈસ લિયે યદિ યહાં ભિક્ષકે કી સંખ્યા સીમા કો લાંઘ ચૂકી હો, તો કઈ આશ્ચર્ય નહીં. પરંતુ ફિર ભી યહાં કે ભિક કી સ્થિતિ કા નિરીક્ષણ કરના આવશ્યક પ્રતીત હોતા હૈ. પ્રાચીનકાલ મેં ભિક્ષા કૌન માંગતે છે ? બાલ-બ્રહ્મચારી વિદ્યાર્થી, જે શિક્ષા પ્રાપ્ત કરને કે હેતુ દ્રષિ-મુનિ કે સાથ વન મેં નિવાસ કરતે થે. ઉનકી યહ નિત્ય કી ક્રિયા હોતી થી કિ પ્રાતઃકાલ નિત્યકર્મ સે નિવૃત્ત હે કર તથા હવનાદિ કર કે વે સમીપ કે ગાંવ મેં ના કર વહાં સે જે કુછ ભિક્ષા મેં મિલતા લાતે ઔર ઉસસે અપની તથા અપને ગુરુ કી ક્ષુધા નિવૃત્ત કરને કે ઉપરાંત અધ્યયન મેં લગ જાતે થે. દસ પ્રકાર વિદ્યાપ્રાપ્તિ કે લિયે, ન કિ પિટ કે લિયે વે ભિક્ષા માંગતે થે. યહાં પર યહ પ્રશ્ન હો સકતા હૈ કિ યા વિદ્યાર્થિય કે માતા-પિતા ઈસ એગ્ય ન હેતે થે કિ વે ઉનકે અધયયન કે વ્યય કા ભાર ઉઠા સકે ? ઇસકા ઉત્તર યહી હૈ કિ બ્રહ્મચર્ય કા જીવન વ્યતીત કરને કે લિયે વિશેષ આડંબર કી આવશ્યકતા હી નહીં હતી થી. વિદ્યાર્થિ કે બ્રહ્મચર્યવ્રત કા પાલન કરના હી પડતા થા. આજકલ કી-સી દશા ન હતી થી કિ પિતા ઔર પુત્ર, દોનોં હી વિદ્યાથી હે. બ્રહ્મચારી વન મેં નિવાસ કરતે થે. ભૂમિ પર શયન કરતે થે તથા વિદ્યાપ્રાપ્તિ કે હી મુખ્ય ઉદ્દેશ્ય માનતે હુએ ગુરુસેવા કરતે થે. ને કુછ મિલ જાતા, ઉસીકા આહાર કરતે થે. સ્વયં રાજપુત્ર તક વિદ્યાપ્રાપ્તિ કે હેતુ વન મેં રહે હૈં ઔર ભિક્ષા માંગ કર નિર્વાહ કિયા હૈ. અબ વર્તમાન કાલ કે ભિક્ષુક પર એક દષ્ટિ ડાલિયે. મુસલમાન ભિક્ષુક, જે “ફકીર” યા “સાંઈ” કહલાતે હૈ, અધિક સંખ્યા મેં દષ્ટિગોચર હેતે હૈ. તીન વર્ષ કે બાલાક સે લે કર પચાસ-સાઠ વર્ષ કા વૃદ્ધ ભી “ફકીર” છે. અંધે, લૂલે, બહરે, ઐસે ભિક્ષુક ૧૦ પ્રતિ શત સે અધિક ન હોગે. શેષ હદે-ક હૈ. ઇનમેં સે કુછ કા સંખ્યા ઐસી હૈ, જો દિન કો મજદૂરી કરતે હૈ. ઔર ધ્યા-સબેરે ઝેલી ડાલ કર ફરી લગાતે હૈ, યે “અલાહ' કે નામ પર પૈસા માંગતે હૈ, અર્થાત એ કહયે કિ ૧ પૈસે મેં અલ્લાહ કે બેચતે હૈ. ઇનસે પૂછિયે કિ ફેરી લગાને કે સમય “અલ્લાહ કા નામ લેને કે અતિરિક્ત ૨૪ ઘટ મેં કિતની બાર “અલાહ' કે નામ કે દોહરાતે હૈ ? તો કદાચિત એક-આધ વ્યક્તિ હી એસી નિકલે, જે ભગવદ્દભજન ભી કરતા હો. ઈન “ફકરો” કા વૃદ્ધિ દિન-પર-દિન ખેતી જા રહી હૈ, ઔર ઉસકા મુખ્ય કારણ મુસલમાન ભાઈ કા ઇન ફકીર કે પ્રોત્સાહન દેના હૈ. યદિ આજ વે નિશ્ચય કર લે કિ હમ ભિક્ષા કેવલ ઉન્હીકે દેગે, જે વાસ્તવ મેં ભિક્ષા કે પાત્ર હૈ ઔર ઇન હદ-કદ્દોં કો એક પાઈ દેના ભી હરામ હૈ તો બહુત સંભવ છે ઇનકી સંખ્યા એકદમ કમ હો જાય. ઈન ફકીર” કી દેખા-દેખી હિંદૂ ભિક્ષુકે અર્થાત “બાબા' લાગે કી ભી સંખ્યા બઢ રહી છે. પરંતુ દુર્ભાગ્ય સે ઇનકે અપના રામ બેચના નહીં આતા. ઈસ લિયે ચે ઉતને સફલ નહીં તે જિત ઇનકે પથ-પ્રદર્શક “ફકીર” હોતે હૈં. ફિર ભી અપને પથ-પ્રદર્શકે કે આનંદ કા જીવન વ્યતીત કરતે દેખ કર ઇનકે ભી મુંહ મેં વાર આ જાતી હૈ, ઔર યે કુત્તો કી તરહ દુતકારે જાને પર ભી ભિક્ષાવૃત્તિ કા હી આશ્રય લેતે હૈ. ઇનકે મુસલમાન-ગૃહ સે બહુત કમ ભિક્ષા મિલતી દે; પરંતુ આશ્ચર્ય હૈ કિ મુસલમાન ભિકે કે ઇસકે વિપરીત હિંદૂ-ગૃહ સેં અધિક ભિલા મિલતી હૈ, જિસકા કારણ હિ દૂ કા અંધવિશ્વાસ પ્રતીત હોતા હૈ. વે સમઝતે હૈં કિ હિંદૂ-ભિક્ષુક તે તમારા કુછ બિગાડ નહીં સકતે, પરંતુ યદિ મુસલમાન કે ભિક્ષા ન દેંગે તો “ક કે સૈયદ” ઇત્યાદિ હમારા નાશ કર દેગે. બલિહારી હૈ ઇસ બુદ્ધિ કી ! ભિક્ષકે કે જે ભિક્ષા દી જાતી હૈ ઉસકા ઉપગ કેસા હોતા હૈ? કહના ન હોગા અધિકાંશ ઇસકા પગ હી હોતા હૈ. ઇન્ડી ભિક્ષુક મેં સે અધિકતર મનુષ્ય વે હૈ, જિનકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે હમ “ગુડો' કે નામ મેં સંબોધન કરતે હૈ. કદાચિત હી કોઈ ઐસા દુર્વ્યસન હોગા, જિસકેયે ન કરતે હૈ. જુઆ યે ખેલતે હૈ, ચોરી યે કરતે હૈ, ઘેર-ઘેર પાપ કરને મેં ભી યે પીછે નહીં હૈ. ઇનકે બહુત-સે પાપ તે ઈનકી “ફકીરી” કી આડ મેં છિપે રહતે હૈ, યે ન તે સ્વયં વિદ્યા પ્રાપ્ત કરને કા પ્રયત્ન કરતે હૈ, ન વિદ્યાધ્યયન કરાને મેં દૂસરોં કે સહાયક હોતે હૈ. ઇનકે જીવન કા ઉદ્દેશ્ય હેતા હૈ “માંગે, ખાઓ ઔર ચૈન કી બંશી બજાઓ.” જિસ દેશ મેં પ્રથમ તો છતને ભિક્ષક ડો. દસ વે એસા જીવન વ્યતીત કરતે હૈ, તો કય ન વહ દેશ અવનત હોતા જાય? કહાં વે પ્રાચીન કાલ કે ભિક્ષુક, જે જે મિલતા થા, ઉસસે હી સંતુષ્ટ હે જાતે થે; કહાં અબ કે ભિક્ષુક, જિન્હેં યદિ ભિક્ષા ન દે તે વે આપકે હી અપની ગાલિ સે સંતુષ્ટ કર દે. ઈન ગાલિ કા કિસ સમય ક્યા પ્રભાવ પડતા હૈ નહીં કહા જા સકતા. આપ ઘેર દુઃખ મેં છે, પરંતુ આપકે દ્વાર પર જે ભિક્ષુક આવે, ઉસે પૈસા અવશ્ય મિલના ચાહિયે. યદિ આપ ન દે, તે અપને દુઃખ મેં સહાનુભૂતિ કે બજાય દો-ચાર દર્જન ગાલિયા પુરસ્કાર-સ્વરૂપ લે લીજિયે. કહીં-કહીં તે યહ દેખને મેં આયા હૈ કિ ભિક્ષુક કે રોટી દી જાતી હૈ, પરંતુ વહ ઉસકે લેને સે ઇનકાર કરી દેતા હૈ. કહતા હૈ, મુઝે પૈસા દીજિયે. સમઝ મેં નહીં આતા કિ જ ભૂખા હૈ, જિસે ભાગ્ય ભિક્ષાવૃત્તિ કરને કે વિવશ કરતા હૈ, વહ ભિક્ષા મેં પૈસા પાને કે લિયે હી યે આગ્રહ કરે? આજ ભારત મેં જિતને ભિક્ષક હૈ, ઉનમેં સે યદિ અધે ભી કિસી વ્યવસાય મેં લગ જાય, તે બેકારી કા પ્રશ્ન બહુત કુછ હલ હે સકતા હૈ. ભારત મેં કૃષિ હી પ્રધાન વ્યવસાય હૈ, ઔર યહાં પર અભી બહુત ભૂમિ બંજર પડી હુઈ હૈ. ઈસ ભૂમિ કે ઇન ભિક્ષુક દ્વારા ઉપજાઉ કરાના ચાહિયે, ઈસકે અતિરિક્ત ઔર બહુત છોટે મોટે વ્યવસાય હૈ, જિનકે કરતે હુએ મનુષ્ય અપના પેટ ભર સકતા હૈ. જનતા ઇસ કાર્ય કે અકેલી નહીં કર સકતી; ક્યાંકિ પરિશ્રમ કર કે કૌને પેટ ભરના પસંદ કરેગા, જબ વિના હાથ-પાંવ હિલાએ હી ભજન મિલ જાતા હો? આપ કિસી ફકીર યા હદે-ક ભિક્ષુક સે પૂછિયે કિ કયા – નૌકરી કરેગા? તે વહ યહી ઉત્તર દેગા કિ નૌકરી કર કે કયા કરેંગે, હમકે તો ઇસી પ્રકાર પેટ ભરને મેં આનંદ આતા હૈ. ઈસ લિયે સરકાર કી સહાયતા કી આવશ્યકતા હૈ. ઉસકા રૂપ યહ હોના ચાહિયે– (૧) શહરે મેં સડક પર યા દ્વાર-દ્વાર જા કર ભિક્ષા માંગના દંડનીય નિશ્ચિત કિયા જાય. (૨) છોટે-છોટે બચ્ચોં કા તથા હદે-કદ્દે સ્ત્રી-પુરુષ કા ભિક્ષા માંગના અપરાધ નિશ્ચિત હો. (૩) જગહ-જગહ પર અનાથ-આશ્રમ તથા “પુઅર હાઉસિ” બનવાએં જાયં. ) છેટે-છેટે બચ્ચે જે ભિક્ષા માંગતે હુએ દેખે જાય, ઉનકો અનાથ-આશ્રમે મેં ભિજવા દિયા જાય, જહાં ઉનકી શિક્ષા કા પ્રબંધ હોના ચાહિયે તથા ગૃહઉદ્યોગ સિખાઈ જાની ચાહિયે. (૫) રહે-કદે પુરુષો તથા સ્ત્રિય કે “પુઅર હાઉસિસ’ મેં ભેજ જાય. ઉનકે કૃષિ કરવાને કે લિયે ગાં મેં ભેજ દિયા જાય ઔર કોટેજ ઇન્ડસ્ટ્રાસ’ કી ઓર ભી ઉનકી પ્રવૃત્તિ કરાની ચાહિયે. (“સુધાના એક અંકમાં લેખક-રામેશ્વરદયાલ ભાર્ગવ) 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ મિત્રધર્મ અથવા આત્મનિવેદન ११५-मित्रधर्म अथवा आत्मनिवेदन માહિષ્મકદેશના કુળનગરમાં કુળ નામે એક ધમ રાજા રાજ્ય કરતા હતા. તે નગરને એક વાઘરી પાશવડે પક્ષીઓને પકડી નગરમાં વેચીને આજીવિકા ચલાવતો. નગર પાસે બાર યોજનાના ઘેરાવાવાળું માનસ નામે કમળસરોવર હતું. તેમાં પાંચ વર્ણનાં કમળ ઉગતાં. ત્યાં જાતજાતનાં પક્ષીઓનાં ટોળાં આવતાં એટલે વાઘરી ત્યાંજ જાળ નાખતો. તે સમયે છ નું સારસ હંસના પરિવારવાળો હંસરાજા ચિત્રકૂટ પર્વત ઉપર સુવર્ણગુહામાં વસતો હતો. હવે એક દિવસે તેમાંના કેટલાક સુવર્ણહંસોએ માનસરોવરે આવી ત્યાં વિશાળ ગોચરે સ્વેચ્છાએ ચરી ચિત્રકૂટ પાછો જઈને હંસરાજને કહ્યું “મહારાજ ! માનસરોવરમાં ચરણ બહુ સારું છે, ત્યાં આપણે ચરવા જઈએ.” “માણસજાતનો સમાગમ પરિણામે હિતકારી નથી, એટલે ત્યાં જવાનું મને રુચતું નથી” રાજાએ કહ્યું “છતાં તમને બહુ મન હોય તો એક વાર એ રસ પણ ચાખી આવીએ.” એમ કરીને હંસરાજે પરિવારસહિત સરોવર પ્રત્યે પ્રયાણ કર્યું. હવે હંસરાજ જેવો આકાશથી સરોવર આગળ ઉતરે છે, એવોજ એને પગ જાળમાં આવી ગયો. પગ ખેંચવાનું કયું પણ એમ તે પગની ચામડી કપાઈ ગઈ, લોહી નીકળ્યું, પીડા થઇ, પણ પગ ન નીકળ્યો. હંસરાજે વિચાર્યું કે, આ ઘડીએજ જે રાડ પાડીશ તે આ બધે સમાજ ભયભીત થઈ ચારો ચર્યા વિના ભૂખે પેટે ભાગશે અને અશક્તિને લીધે સરોવરમાં પડી જશે. એટલે એણે મૂંગે મોઢે વેદના સહન કરી અને બધા ચરીને ધરાયા એટલે પછી મોટે સાદે પિતે બંધાઈ ગયાની રાડ નાખી. તે સાંભળીને મરણુભયનો માર્યો 'હું'ચિત્રકૂટ ભાગ્યાં. બધા ભાગ્યા, પણ હંસોને સેનાપતિ સુમુખ ન ભાગ્યો. “મહારાજને માથે તો કાંઈ આપદા નથી આવી?” એમ તર્કવિતર્ક કરતા તે હંસરાજને ગોતવા મંડયો, અને જોયું તો તે ફાંસામાં બંધાયેલ છે, લેહીલોહાણ થઈ ગયા છે, વેદના ભોગવે છે અને કાદવમાં ચત્તા પડયા છે. હંસરાજને મુખે કહ્યું “મહારાજ ! બહીશો મા. હું મારો જીવ દઈને પણ તમને પાશથી મૂકાવીશ.' એમ કહીને તે નીચે ઉતર્યો, રાજાને આશ્વાસન આપવા મંડ્યો અને કાદવમાં બેસી ગયો. હંસરાજ:एते भुत्वा पिवित्वा च पक्कमन्ति विहङ्गमा। हरित्तच्च हेमवण्ण कामं सुमुख पक्कम ॥ ‘ખાઈ પી કરીને આ હંસો ભાગી જાય છે; હે હેમવર્ણ સુમુખ! તું પણ સુખેથી જા. ओहाय मां बातिगणा एकं पासवसं गतम् । अनपेक्खमाना गच्छन्ति किमेको अवहिय्यसि । - પાશમાં પડેલા મને એકલો મૂકીને સગાસંબંધી નિશ્ચિત્તપણે જાય છે. તું એકલો કેમ વાંસે રહ્યો છે? पतेव पततं से? नत्थि बद्धे सहायता। मा अनीघाय हापेसि कामं सुमुख पक्कम ॥ હે પક્ષિશ્રેષ્ઠ : ઉડી જા, જાળમાં બંધાયેલાની સાથે સગાઈ કેવી ? અવસર ચૂક મા અને જા. સુમુખ: गच्छेवाहं न वा गच्छे न तेन अमरो सियम् । सुखितं तं उपासित्वा दुक्खितं तं कथं जहे। હું જાઉં કે ન જાઉં પણ અમર રહીશ એવું તે કાંઈ છે જ નહિ. આજે ભાગું તોપણ યમરાજ મને થાક છોડી દેવાના છે? સારા દિવસોમાં તમારી ઉપાસના કરી તમારું લૂણ ખાધું. હવે દુ:ખના દિવસોમાં તમને કેમ મૂકે? : नाई दुःखपरेतो पि धतरछ तवं जहे। जीवितं मरणं वा मे तया सद्धि भविस्सति ।। ગમે એવું દુઃખ ભેગવું પણ તમને ન છોડું. જીવવું, મરવું–મારૂં જે થાય તે તમારી સાથેજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ શુભસંપ્રહ-ભાગ પાંચમ मरणं वा तया सद्धिं जीवितं वा तया विना । तत्थेव मरणं सेय्यो यचे जीव तया विना॥ તમારી સાથે મરવું અથવા તમારા વિના જીવવું આ બેમાંથી તમારી સાથે મરી રહેવું મને વધારે પ્રિય તથા સુખકર છે. नेस धम्मो महाराज यं तं एवं गतं जहे। या गति तुरहं सा महं रुच्चते बिहगाधिप ।। આવી દશામાં તમારો ત્યાગ કરે એ ધર્મ નથી. હે પણિરાજ ! જે તમારી ગતિ એજ મારી ગતિ થાય એવી મારી અભિલાષા છે. હંસરાજ:का नु पाशेन बद्धस्स गति अञआ महानसा । सा कथं चेतयानस्स मुत्तस्स तव रुच्चति ॥ હું જાળમાં પડ્યો છું, તે રંધાવા સારૂ; બીજી કયી ગતિ થાય? પણ તું તે છૂટો છે, સમજી છે, તને એવી ગતિ કેમ ગમે છે ? कं वा त्वं पस्ससे अत्थं मम तुरहं च पक्खिम । जातीनं वावसिष्ठानं उभिन्नं जीवितक्खये ॥ તું મારી સાથે કદાચિત્ મરીશ, એમાં તારા અને મારો શું અર્થ સરશે અને આપણે બેય મરીએ તેથી હંસમાત્રને શું લાભ? સુમુખ कथं नु पततं सेठ धम्मे अत्थं न बुज्झसि। धम्मो अपचितो सन्तो अत्थं दासेति पाणिनम्॥ મહારાજ ! ધર્મથી સ્વતંત્ર અર્થ જેવો કોઈ પદાર્થ જ નથી. ધર્મ સેવનારને અર્થ તે એની મેળે આવી મળે છે. सोहं धम्मं अपेक्वानो धम्मा चत्थं समुठ्ठितम्। भत्तिं च तयि सम्पस्सं नावकट मि जीवितम्। ધર્મની મારે અપેક્ષા છે, અને ધર્મથીજ અર્થની ઉત્પત્તિ છે; એટલે તારા ઉપરની મારી ભક્તિને કારણે જીવ દે એ તો મારે મન તુચ્છ વાત છે. अद्धा एसो सतं धम्मो यो मित्तो मित्तमापदे । नचजे जीवितस्सापि हेतु धाममनुस्मरम्॥ જીવ બચાવવા સારૂ પણ મિત્રનો આપત્તિમાં ત્યાગ ન કરાય એ સજજનનો ધર્મ છે. હંસરાજस्वायं धम्मो च ते चिण्णो भत्ति च विदिता मयि । कामं करस्सु मरहेतं गच्छेदानुमतो मया ॥ તે તારો ધર્મ ઠીક બજાવ્યો. મારા ઉપર તારે સ્નેહ છે તે પણ જાણે. હવે મારું એક કહ્યું કર, અને અહીંથી જા. अपि त्वेवं गते काले यं बन्धं आतिनं मया। तया तं बुद्धिसम्पन्नमस्स परम संयुतम् ।। સંભવ છે કે જતે દિવસે, તું બુદ્ધિશાળી છે એટલે, તું મારું સ્થાન યથા.ગ્ય પૂરીશ. આ ભવ્ય સંવાદ ચાલતો હતો ત્યાં માંદા માણસ પાસે યમરાજ આવે તેમ આ પક્ષીઓ પાસે પારધિ આવી પહોંચ્યો. જુએ છે તો એક જાળમાં પકડાયેલ છે, અને બીજો છૂટો છે અને પકડાયેલા મિત્રની ચકી કરે છે. છૂટા હંસને સંબોધીને વાઘરીએ કહ્યુંयन्नु पासेन महता बद्धो न कुरुते दिशम् । अथ कत्मा अबद्धो त्वं बली पक्ख न गच्छसि ॥ આ હંસ જાળમાં પડ્યો છે અને ભાગતો નથી એ તો જાણે ઠીક. પણ તું તો છૂટે છે, બળવાન છે, છતાં કેમ ભાગતા નથી? किं नु तायं दिजो होति मुत्तो बद्धमुपाससि। ओहाय सकुना यन्ति किमेको अवहीयसि ॥ હે પક્ષી! તને શું થાય છે કે જેથી બધા પક્ષી ભાગી છૂટયા છતાં અને છૂટો હોવા છતાં તું ભાગ્ય નથી? અને આ પકડાયેલ પક્ષી પાસે એકલો બેઠે છે ? સુમુખે ઉત્તર વાળ્ય:राजा मे सो दिजामित्र सखा पाणसमो च मे । नेवनं विजहिस्सामि याव कालस्य पर्ययम्॥ હે પક્ષિશત્રુ! આ મારો રાજા છે અને પ્રાણસમાન પ્રિય સખા છે. એને હું મરણપર્યંત છોડવાને નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ મિત્રધર્મ અથવા આત્મનિવેદન ૨૫ પછી તે સુમુખે વાધરી સાથે વાર્તાલાપ માંડ્યો. વાઘરી કહેઃ-તમારા રાજાએ પાશ કેમ નહિ દીઠે હોય? સુમુખ-વિનાશકાળ આવે એટલે પછી માણસને કાંઈ સૂઝે નહિ. આવી આવી વાત કરીને વાધરીનું હૈયું સુમુખે દ્રવતું કર્યું અને પછી એને કહ્યું:अपि नायं तया सद्धिं सम्भासस्स सुखुद्रयो । अपि नो अनुमअसि अपि नो जीवितं ददे ॥ તારી સાથે સંભાષણ થયું એનું તે સારું જ ફળ હોય ને? અમને જીવિતદાન દે અને ઘેર જવા દે.’ સુમુખની મધુર કથા ઉપર મુગ્ધ થયેલો વાઘરી બોલ્યો - न चैव मे त्वं वद्धो सिन पि इच्छामिते वधम् । कामंखिप्पं इतोगत्वा जीव त्वमनिघो चिरम्।। તું જાળમાં પડયો નથી અને તને મારે મારોય નથી. તું તારે સ્વેચ્છાએ તરત જા અને ઘણું જીવ.” સુમુખ કહે:नेवाहमेतमिच्छामि अवतस्स जीविता। सचे एकेन तुठ्ठो लि मुब्चेतं मंच भक्खय॥ આ મારો મિત્ર મરે તે મારે જીવવું નથી. તને એકથી તૃપ્તિ થાય તે તું આને છેડી દે અને મને ખા. आरोहपरिणाहेन तुल्यस्मा वयसा उभो । नतेलाभेन जीनस्थि एतेन निमिना तुवम् ॥ લંબાઈ, પહોળાઈ, ઉંમર, બધી રીતે અમે બેય સરખા છીએ. એને સાટે મને લેવામાં તને ખોટ નથી. मं पुब्बे बन्ध पासेन पच्छा मुचा दिजाधिपम् ॥ પ્રથમ મને પાશ કરીને બાંધે ને પછી હંસરાજને છેડી દે. રૂનું પૂમ તેલમાં જાણે ન નાખ્યું છે એમ વાઘરીનું હૃદય આ સાંભળીને પીગળ્યું, અને હંસરાજના બંધ છોડતો છેડતા તે બેन च ते तादिसा मित्ता बहुचमिध विज्जति । यथा त्वं धतरठुस्स पाणसाधारणो सखा॥ - તારા જેવા મિત્ર કોકનાજ ભાગ્યમાં હશે, જે મિત્રને દુઃખ જેવું દુઃખ ભોગવવા તત્પર હોય. यो च त्वं सखिको हेतु पाणं चजितुमिच्छसि। सो ते सहायं मुञ्चामि होतु राजा तवानुगो । कामं खिप्पमितो गन्त्वा बातिमझे विरोचथ।। તારા મિત્રને અર્થે પ્રાણત્યાગ કરવા પણ તું તૈયાર છે, એટલે તારા મિત્રને હું છોડું છું. હંસરાજ તારી સાથે ભલે તરત જાય. ખાઓ, પીઓ ને રાજ કરે. સુમુખે કહ્યું - एवं लुद्दक नन्दस्सुः सह सब्बेहि बातिमि । यथाहमज्ज नन्दामि मुत्तं दिस्वा दिजाधिपम् ॥ મારા રાજાને છૂટ જોઈને આજ જેમ હું આનંદિત થયો, તેમ હે વાધરી! તું તારા પરિવારસહિત આનંદ કર. (જાતક ૨૧-૧). (તા. ૧-૭–૧૯૨૮ ના “નવજીવનમાં લેખક:-શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી) ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શુભસંગ્રહ-ભાગ પાંચમ ११६-अलमोरामां एक भगवांधारी अंग्रेज वैष्णव साधु તે એક ગેરે અંગ્રેજ છે. શરીર ઉપર ભગવાં કપડાં, ગળામાં તુલસીની માળા, કાને તુલસીનાં કુંડળ, કપાળે તિલક તથા અર્ચા, કાને ભરાવેલ કૃષ્ણપ્રસાદીનું ફૂલ, પગમાં ચાખડીઓ, હાથમાં ઝાળી બાંધેલી લાંબી લાકડી–આ એને સ્વાંગ. તેને મંદિરમાં બધા ગે પાળ કહીને બેલાવે છે. તેનું સાચું નામ છે શ્રીકૃષ્ણપ્રેમ વૈરાગી. પૂર્વાશ્રમમાં તે હતો પ્રોફેસર રોનાલ્ડ નેક્સન (એમ.એ.) લખનૌ તથા બનારસની વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્યને અધ્યાપક. હાલમાં તે વૈરાગી થયો છે અને તેનાં ગુરુ શ્રી. યશોદામૈયા સાથે રહે છે. હું જ્યારે માજીનાં દર્શને જાઉં ત્યારે તેને મેળાપ થાય. માજીનો અને ઠાકોરજીનો તે સાચે સેવક છે. ભક્તિરસમાં મસ્ત રહે તો તે સાચો ભક્ત છે. થોડા દિવસ અગાઉ મેં ગોપાળજીને મારે ત્યાં જમવા આમંત્રણ આપ્યું. મારા ગળામાં કંઠી જઈને તેણે આમંત્રણ સ્વીકાર્યું. જમી રહ્યા બાદ અમે વાતે ચઢયા. મેં પૂછ્યું-“તમારી જીંદગીને વૃત્તાંત સાંભળવાની મારી ઇચ્છા છે. તમને વાંધો ન હોય તે કહો.” એટલે તેમણે જણાવ્યું. “પહેલાં તે મહાયુદ્ધના સમયમાં હું લડાઈમાં કામ કરતા હતા. લગભગ ૧૭ વર્ષની ઉંમરે હું લશ્કરમાં ભરતી થયેલો. તે વખતનું ત્યાંનું વાતાવરણ જ લડાઈમય હતું. તેમાંથી બચવું મુશ્કેલ હતું. પળે પળે અને મહેલે મહોલે મોટી જાહેર ખબર હતી કે “ઈલૈંડ પૅન્ટસ યુ.” લડાઇમાં મને હવાઈ વિમાનનું કામ સોંપવામાં આવ્યું હતું. હું વિમાન ચલાવતો હતો અને જ્યારે જ્યારે જર્મનનું વિમાન જોવામાં આવતું ત્યારે ત્યારે તે ઉપર હુમલો કરતો. આ રીતે લગભગ બે વર્ષ જીદગી ગાળી; પણ જ્યારે દિવસ શરૂ થાય અને કામે ચઢું ત્યારે દરરોજ એમ થાય કે, આજે સાંજ સુધીમાં જે બચ્યા તે રાત્રે પથારીભેગા થઈ શકશે, નહિ તે રામ રામ. તેથી મને તે વખતે વિચાર આવવા લાગ્યા કે, આ જાતની જીંદગીનો શું અર્થ ? આવા જીવનથી શો લાભ? આટલા જોખમથી શો ફાયદો? પણ તે વખતે મારા વિચારો આટલેથીજ અટકતા અને આગળ જઈ શકતા નહિ. વળી આ જાતની વાત કરનાર પણ તે વખતે બીજો કોઈ હતો નહિ. આમિસ્ટીસ બાદ હું કે બ્રીજમાં જોડાયો ત્યારે મને આ પ્રશ્ન ઉપર વિચાર કરવાનો પ્રસંગ મળે અને મેં ઉપનિષદ તથા બુદ્ધ ધર્મના ગ્રંથ અંગ્રેજીમાં વાંચવા માંડયા.” પ્ર—પણ ક્રિશ્ચિયાનિટીને અભ્યાસ કરવાને બદલે તમે હિંદુ ધર્મ તરફ કેમ વળ્યા? જ –હા, તેનું કારણ છે. મારો ઈસાઈ ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. વળી અમારા દેશમાં જે જાતની જીંદગી ઈસાઈઓ જીવતા હતા તે પણ હું જતો હતો. ત્યાં ધર્મની કોઈને પડી નથી અને ત્યાંના સંસારમાં કરતા પણ ખૂબ હતી. પ્ર-પણ તેથી કંઈ ઈસાઈ ધર્મ ખોટો ઠરતો નથી. હિંદુ ધર્મના નામે ક્યાં ઓછો પાખંડ અને અત્યાચાર થાય છે ? જ હા , પણ ઈસાઈ ધર્મમાં સંકુચિતતા તથા “સેકટેરિયાનિઝમ (જાતિવાદ) છે. ઈસાઈ થયા સિવાય મેક્ષ નજ મળે, એમ તેમાં મનાય છે. હું તે વાત માનવા બિલકુલ તૈયાર નથી. હું એમ માનું છું કે, પ્રભુ અથવા મેક્ષ મેળવવાના ભિન્ન ભિન્ન અનેક રસ્તા હોઈ શકે છે અને અમુક જ ધર્મ અને અમુક જ પયગંબર દ્વારા મોક્ષ મેળવી શકાય તે વાત મને બહુ સંકુચિત લાગે છે. તેથી હું હિંદુ ધર્મ તથા બુદ્ધધર્મ તરફ વળ્યો. તે સમયે મુંબઈ ઇલાકાના એક મહારાષ્ટ્રી મિત્ર મારા સહાધ્યાયી હતા. તે ખૂબ હેશિયાર હતા અને અમે ધર્મ તથા હિંદુસ્તાન સંબંધી ઠીક ઠીક ચર્ચા કરતા. આ બન્ને પ્રશ્નોના સંબંધમાં મને તેમની પાસેથી સારા પ્રમાણમાં માહિતી તથા વાંચવાની સૂચનાઓ મળતી. અને જેમ મારો ધર્મનો અભ્યાસ વધતો ગયો તેમ મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ અલમારામાં એક ભગવાધારી અંગ્રેજ વૈષ્ણવ સાધુ જિજ્ઞાસા પણ વધવા માંડી. આ પ્રમાણે હું ત્યાં એમ.એ. થયા. ત્યારબાદ મને એમ લાગ્યું કે, જે મારે હિંદુધર્મને અભ્યાસ આગળ વધારવો હોય અને સાચેજ કંઇ મેળવવું હોય તો મારે હિંદુસ્તાન જવું જોઈએ. તેજ અરસામાં મને ખબર પડી કે, લખનૌમાં ડો. ચક્રવર્તિ વિદ્યાપીઠ ખોલવાનો વિચાર કરે છે અને તેમને લખવાથી હિંદમાં કંઈ કામ મળી શકે. મેં ડે. ચક્રવતિ ઉપર મારી અરજી મોકલાવી અને તરત જ તેમનો જવાબ આવ્યો કે, વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્યના અાપકની જગ્યા ખાલી હતી અને મારે તે કામ કરવું હોય તો તે મળી શકશે. બસ, મારે તો એટલું જ જોઈતું હતું. તેમને લખી જણાવ્યું કે, મને તે જગ્યા ખૂબ ગમશે અને હું તરતજ ત્યાંથી ઉપડ્યો અને લખનૌમાં જોડાયે. લખનૌમાં મેં લગભગ ૬ વર્ષ સુધી કામ કર્યું. હિંદમાં આવ્યા બાદ હું મારો બધેય બચત વખત ધાર્મિક અભ્યાસ માટે વાપરતા હતા. ધીમે ધીમે મારું મન બુદ્ધધર્મ તરફથી પાછું વળવા લાગ્યું. મને બુદ્ધના પોતાના જીવન તથા ઉપદેશમાં અને આજના બુદ્ધધર્મમાં ફરક લાગે. આજના બુઠો નાસ્તિક લાગ્યા. વળી તેઓ આત્માને પણ માનતા નથી એમ જોયું અને તે ધર્મ માં સંકચિતતાએ પગપેસારો કરેલો જોયો, તેથી મારું મન યોગ તથા ધ્યાનની દિશામાં વળ્યું. મને એમ ચોક્કસ થઈ ગયેલું કે, મારે આ જન્મમાં કંઇક મેળવવું તો જોઈએ જ. હા. મુક્તિ, મેક્ષ, નિર્વાણું--જે કહે છે. પણ મન કોઈ ઠેકાણે સ્થિર ઍટે તે ને ? તેથી હું જરા મુંઝાયો. પણ પ્રભુએ મારી દયા ખાધી અને મને સાચો રસ્તો જડ. તે અરસામાં મારે શ્રી. યશોદા મૈયા ઉફે ડૉ. ચક્રવર્તિનાં પત્ની સાથે પરિચય થયો અને તેમણે કહ્યું: “ભલા માણસ! કંઈ પણ મેળવવાનો વિચાર માત્ર છેડી દે, તું તારું બધું પ્રભુચરણે સમર્પણ કરી દે તું સર્વસ્વનું સમર્પણ કરી દઈશ અને સાચે હોઈશ તો તને બધું મળશે.” બસ, ત્યારથી હું કૃષ્ણભક્ત થયો. મેં માજી પાસેથી દીક્ષા લીધી. મને તેમની પાસેથી બધું મળ્યું. દીક્ષા એટલે મંત્ર તથા કંઠી. આ ભગવાં તો મેં હમણાં ધારણ કર્યા. | મેં તમને કહ્યું કે હું લખનૌમાં લગભગ ૬ વર્ષ રહ્યો. પણ લખનૌમાં મુસ્લીમ સંસ્કૃતિ વધુ પ્રમાણમાં હતી અને હિંદુ સંસ્કૃતિ એછી હતી. હિંદુ ધર્મના અભ્યાસને અંગે મને હિંદુ સંકતિની ભૂખ લાગેલી અને તેથી લખની છેડીને હું બનારસમાં જોડાયો. ત્યાં દોઢ વર્ષ કામ કર્યું. ત્યાં રહેવું મને ખૂબ ગમતું. કાશીમાં ઉત્તમમાં ઉત્તમ સંન્યાસી પણ મળે અને દુષ્ટમાં દુષ્ટ માણસો પણ ખરા. ત્યાંની ગંદકી પણ અતિશય અને સૌથી વધુ ત્રાસ તે ત્યાંના પંડયાઓને; પણ હું ત્યાં શહેરની બહાર રહેતો. દરરોજ ગંગાજીમાં લગભગ બે માઇલ તરવા જતો અને ગંગાજીના પ્રવાહની મધ્યમાં જઈને ડૂબકીઓ મારતો. તે લાભ હવે અલમેરામાં મળતું નથી. કાશીમાં હરિહર બાવા કરીને એક ઉત્તમ પ્રકારના સંન્યાસી હતા. તે બારે માસ ગંગાજીમાં એક હેડીમાં રહેતા. તેમના જેવા સંન્યાસીઓ તો ભાગ્યે જ હશે. સૂર્ય સામે જોવાનું તપ કરી આંધળા થયેલા. અમે ઘણી વાર તેમના દર્શને જતા. ત્યાં ઘણું માણસ તેમનાં દર્શન કરવા આવતા; પણ તેમની પાસે જઈને જે કોઈ ગાળે દે અથવા લપડાક મારે તોપણ તેજ હાસ્ય, અને કઈ વંદન કરી ભેટ ધરે તોપણ તેજ તટસ્થતા. હાં, પણ હું તો તમને કાશી વિદ્યાપીઠની વાત કરતો હતો. ત્યાં પણ હું વધુ વખત રહી શક્યો નહિ. મને આ જાતની કેળવણીને કંઈ ફાયદો દેખાય નહિ. મારા સારામાં સારા વિદ્યાથી એ લગભગ બધાજ વકીલો થયા છે. તેઓ જાણે છે કે, તે ધંધે ઘણો ખરાબ છે, પણ બિચારા બીજું શું કરે? બી. એ. થાય, એમ. એ. થાય અને બીજું કંઈ ન ફાવે એટલે વકીલ થાય. અને તેમને અંગ્રેજી સાહિત્ય જીંદગીમાં જરાયે કામનું ન હતું તેથી હું ત્યાંથી પણ ભાગ્યો. બનારસ છોડતાં પહેલાં હું ત્યાંના આચાર્યશ્રીને મળેલો અને મારો સંન્યાસ લેવાનો વિચાર વેલો; પણ તેમણે તો આશ્રમધર્મ સંબંધી વાત કાઢી અને કહ્યું કે, હજી તો મારે સંન્યાસ લેવાની વાર છે, કારણ હજુ તે હું જુવાન છું. પણ જુઓ તો ખરા, માણસ ૮૦ વર્ષ તેમને દર્શાવેલે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો સુધી સંસારમાં ર પ રહે તે પણ તેને કોઈ આશ્રમધર્મ યાદ દેવરાવવા જાય નહિ અને કેાઈ જુવાન આશ્રમધર્મ ત્યજે અને સંન્યાસ લે તે બધા તેને સમજાવવા જાય ! પણ મને લાગ્યું કે, મારે આ વૈરાગ્ય પાછો નબળે તો નહિ પડે ? એટલે ત્યાંથી ઉનાળાની લાંબી રજાઓમાં કોઈને કહ્યા સિવાય અલમોરા આવી ગયા અને અહીં આવી સંન્યાસ લીધે. તે પછી મેં તે બાબત ત્યાં લખી જણાવ્યું. પ્રવે-તમારાં માતપિતા ધાર્મિક ખરાં કે ? • જ-મારા પિતા ધર્મિષ્ઠ છે. પણ કઈ ખાસ સંપ્રદાયમાં માનતા નથી; પણ મારી માતા તો ક્રશ્ચિયન સાયન્ટિસ્ટ છે. પ્ર–આ શબ્દપ્રયોગ તો આજે જ સાંભળ્યો. જ-હા, મારી માતા દવા સિવાય રોગ મટાડે છે. જેમ ઇસુખ્રિસ્ત માંદાંઓને સાજા કરતા તેમ. તે એક જાતની સિદ્ધિ છે અને ખરે જ તેનાથી ઘણા દર્દીઓને સારૂ પણ થાય છે. પ્ર-ઠીક, પણ તમે કૃષ્ણભક્ત કેમ થયા તે હજુ સમજાતું નથી. બુદ્ધને યા ઈસુ ખ્રિસ્તને માની શકાય; કારણ તેમની જીંદગી એટલે સત્ય, અહિંસા વગેરે સિદ્ધાંતો. પણ કૃષ્ણમાં તે એવું કાંઈ હું જોઈ શકતો નથી. જ-ત્યાંજ તમે ભૂલો છો. તમે ઘડાની આગળ ગાડી મૂકે છે. સાચું જોતાં માણસ પ્રથમ આવે અને પછી સિદ્ધાંત. માણસ પોતાના સ્વભાવ પ્રમાણે સિદ્ધાંતો ઘડે અને તેથી માણસ અને તેને સ્વભાવ એ બેજ પ્રધાન વસ્તુઓ છે. હું પાપ કે પુણ્ય માનતા નથી. સારી વસ્તુ માણસનો સ્વભાવ અથવા ભાવ છે. મને જે અમુક માણસને સ્વભાવ ગમે તે પછી તેની બીજી બધી વસ્તુઓ તથા વર્તન તરફ હું બેદરકાર રહું છું. મારે મન તે બધું ગૌણ છે. પરંતુ કૃણું એટલે તે શ્રી ભગવાન પોતે. એટલે તમારા પ્રશ્નના જવાબમાં એટલું જ બસ છે કે, હું કૃષ્ણને ભજું છું એટલે ભગવાનને ભજું છું. પ્ર-તમારા કૃષ્ણ એટલે ભાગવતના કૃષ્ણ? જ-હા, અને ગીતાજીના પણું. સાચું જોતાં ભાગવતમાંથી પણ ગીતાજીને જ સાર નીકળે છે. અનેક વિષય ઉપર વાત ચાલી. વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિશૃંગાર ઉપર વાત ચાલતાં તેમણે કહ્યું: અને કામ એ એવી જબરદસ્ત વસ્તુ છે કે જે તે કાબુમાં આવી જાય તો માણસને ખૂબજ મદદગાર થઈ શકે. અને તેથી જ સ્ત્રીપુરુષના સંબંધને અમે અધ અથવા સિંઘ ગણતા નથી; પરંતુ તે શક્તિને વેડફી નાખવાને બદલે તેને ઉંચે ચઢાવવાનો પ્રયાસ કરીએ છીએ. તેજ શક્તિ પ્રાચરણે અને તેની સેવામાં સમર્પણ કરવાથી આપણો રસ્તો સહેલે થઈ જાય છે અને તેથી તે વૈષ્ણવો ટીલું કરે છે તે ઉર્ધ્વગામી કરે છે.” ત્યારબાદ મેં તેમને ડેક-ટેનીસ રમવા માટે આમંત્રણ આપ્યું. આ રમત આજકાલ અમને ખૂબ પ્રિય થઈ પડી છે અને સવારસાંજ પડોશીઓ સાથે આ રમત અમે રમ્યા કરીએ છીએ. આ રમતને ઈતિહાસ આપું? એકાદ મહિના પહેલાં મિસિસ કૂક ઉ આનંદમયી મૈયા મારે ત્યાં આવેલાં. અમે તે સમયે ગિલ્લી દંડા રમતા હતા. ત્યારે તેમણે કહ્યું કે, તમે બીજી કોઈ સારી રમત રમતા કેમ નથી ? મેં કહ્યું કે, અમારી રમતે સામાન્ય રીતે જનતાની દૃષ્ટિએ પસંદ કરેલી હોય છે. તે તદ્દન બીનખર્ચાળ હોવી જોઈએ, તે દ્વારા એક પાઈ પણ વિલાયત જવી ન જોઈએ, તે ગામડાઓમાં પણ રમી શકાય તેવી જોઈએ અને તેમાંથી પૂરતી કસરત મળવી જોઈએ. પછી ભલે તે રમત વિલાયતી હોય કે દેશી તેની અમને પરવા નથી. અમે તે પરદેશી રમતો પણ ઉપરની શરત એ રમાય તેવી હોય તો એ ગુજરાતમાં દાખલ કરવા તૈયાર છીએ. તેના જવાબમાં તેમણે હેકટેનીસ રમતાં શીખવાડયું. હું ત્યાં આવું ત્યારે આ રમત પ્રત્યક્ષ રમી દેખાડીશ અને જરૂર તમને પસંદ પડશે. શ્રી કુણમજી સાથે હું બે સટ રમ્યો અને ત્યારબાદ વળી પાછા અમે વાતે વળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ અલમેરામાં એક ભગવાં ધારી અંગ્રેજ વૈષ્ણવ સાધુ તેમણે પૂછ્યું -ગુજરાતમાં વૈષ્ણવધર્મ વધુ પ્રમાણમાં છે એમ મેં સાંભળ્યું છે તે વાત સાચી છે? જ – બીજા પ્રાંતોની મને ખબર નથી એટલે એ પ્રકારથી તુલના તો કરી શકું નહિ; પણ એટલું કહી શકાય કે, અમારે ત્યાં વૈષ્ણવ ધર્મ ઠીક પ્રમાણમાં છે, અમારે ત્યાં શુદ્ધાદ્વૈતવાદ છે અને પુષ્ટિમાગ વધુ પ્રબળ છે. મારા ધારવા પ્રમાણે તે આજના ધર્મમાં સાપ ગયા ને લીસોટા રહ્યા તે પ્રમાણે સાચો ધર્મ નથી પરંતુ માત્ર આચારજ રહ્યો છે. શ્રીકૃણપ્રેમ-ના, ના; ગુજરાતમાં ભક્તિનું પ્રમાણ વધુ છે, અને સાચું કહું ? આખી દુનિયામાં ક્યાંયે હિંદુસ્તાનમાં છે એટલી ભકિત નથી અને તેથી તે હિંદ હજુ જીવતું રહ્યું છે. નહિ તે જુઓ મિસરનો દાખલો. મુસલમાનો વગેરેના ત્રાસમાં હિંદુધર્મ જીવી શકે અને વધ્યો. પરંતુ અંગ્રેજના રાજ્યમાં તે મંદ થવા માંડે છે. કારણ અંગ્રેજ તે બાબતમાં તટસ્થ રહે છે અને આ તટસ્થતાને ચેપ હિંદમાં બધાને લાગ્યો છે. હિંદુઓની આ જાતની સભ્યતાભરી ઉદાસીનતા (પલાઇટ ઇનડીફરન્સ) એ ધર્મને વધુ ઘાતક છે. હું નાસ્તિકતા સમજી શકું છું. પણ આ બેદરકારી મને અસહ્ય લાગે છે. ' પૂછયું–રૂસમાં તો ધર્મની જડ કાઢવાનો પ્રયત્ન થાય છે. ત્યાં તો ધર્મ કેફી પદાર્થો ગણવામાં આવે છે. જ –-હા, તે વૃત્તિ પણ સારી છે. તે રીતે પણ ધર્મ યા પ્રભુનું સદૈવ ચિંતન થયા કરે છે. દાખલા તરીકે હિરણ્યકશિપુ. પરંતુ આ ઉદાસીનતા તો વધુ ભયાનક છે. પ્ર—તમારે ગુજરાતમાં વૈોને બાળવામાં આવે છે કે દાટવામાં ? મેં કહ્યું–અમારે ત્યાં તો બાળવામાં આવે છે. હું માનું છું કે, બધા હિંદુઓમાં બાળવાની પ્રથા છે. જ – ના, બંગાળના વૈષ્ણવોને દાટવામાં આવે છે. તેઓ તો એમ માને છે કે, આ દેહમાં પ્રભુએ લીલા કરી છે એટલે આ દેહ પવિત્ર છે અને તેથી જે દેહમાં પ્રભુએ લીલા કરી છે તે દેહને બાળવાને બદલે તેઓ તેને તુલસી મૂકીને દાટે છે. દિલીપકુમાર રૉયને તો તમે ઓળખો છો ને ? તેણે રોમાં રોલેન્ડ, મહાત્મા ગાંધી, બફ્રેન્ડ રસેલ, રવીન્દ્રનાથ ટાગોર તથા અરવિંદ ઘોષ સાથેના વાર્તાલાપ લખી લીધા છે અને હવે તે “એનંગ ધ ગ્રેટ' નામની એક ચોપડી વિલાયતમાં છપાવવા માગે છે. મને તે વાર્તાલાપનું અંગ્રેજી જોઈ જવાનું કહ્યું છે. તે હાલમાં પિન્ડીચેરી છે. મેં પૂછ્યું--તે પડીચેરી ક્યાંથી ? જ ૦-– થડા સમયથી તે બાબુજી પાસે રહેવા ગયો છે. તેણે પોતાનું સર્વસ્વ આશ્રમને અપી દીધું છે અને ત્યાં શિષ્યતરીકે યોગ શીખવી રહ્યો છે. બાબુજી તો જવલ્લેજ કોઈને મળે છે. ત્યાંના આશ્રમની વ્યવસ્થા શ્રી. પિલ રીશારનાં પની કરે છે. અને જુઓ તો ખરા, તે કેવું સુંદર ગાતે હતો ! બાબુજીએ બિચારાનું ગાવું બંધ કર્યું છે. તેના ગાયન ઉપર કેણ મુગ્ધ ન થાય ? પણ હમણાં હમણાં તે ઉસ્તાદી ઢબ ઉપર જ હતા અને તેને અંગે ભાવનું ખૂન થતું હતું. ' મેં કહ્યું- તમે ભૂલતા હશો. દિલીપ કુમારના સ્વભાવ એગ માટે ન હતી, તે તે કલાકાર છે. જ –-ના ભાઈ ! ના. અમે તો સાથે રહ્યા છીએ. બિચારો લખે છે કે, “કોઈ વખત દરિયાકિનારે ફરવા જાઉં છું ત્યારે ગાવાની ઉર્મિ આવી જાય છે. થોડું શરૂ કરૂં છું ત્યાં તો મનાઈહુકમ યાદ આવે છે. સાચેજ તેના જેવા માટે આ મેટામાં મોટી શિક્ષા ગણાય. મેં કહ્યું–હું ધારું છું કે, આ મનાઈ થોડા સમય માટેજ હશે. જ –હા, કદાચ ત્યારબાદ તે વધુ દિવ્ય ગાન ગાઈ શકે ! તેણે મને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે, પણ મારી પાસે તો ગાડીભાડાના પૈસા નથી અને મને તો ગુરુ મળી ગયા છે, એટલે ત્યાં જવાની જરૂર પણ નથી. (“પ્રસ્થાન'ના એક અંકમાંને શ્રી. ભગવતીને અલમોરાને પત્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શુભસંગ્રહ-ભાગ પાંચમા ११७ - स्त्रीयात्राळुओने सावचेती એક ભાઇ અમને આ પ્રમાણે લખી જણાવે છે:ગુજરાત--કાઠીઆવાડમાંનાં એક વિધવા ઠકરાણી પેાતાની વયસ્ક કુમારી અને એક યુવાન વિધવા બાઈ તથા એક વૃદ્ધ નેાકર સાથે શ્રીકાશી વિશ્વનાથની યાત્રાએ પધાયાં હતાં. કરાણીશ્રી ભેાળાં અને ધણાં ભાવિક જણાતાં હતાં અને તેમાં વળી જ્યાં સ્ત્રીવ પિંજરનાં પંખીડાંની સ્થિતિ ભાગવતા હેાય તે સમાજમાં ઉછરીને મોટાં થયેલાં. એટલે જ્યારે છૂટ મળે ત્યારે તેમના અનનુભવી કામળ હૃદયમાં અવનવાં મેાજા' હીલોળે ચઢે એ સ્વાભાવિક છે. કાશીવિશ્વનાથ ઉપરની અચળ શ્રદ્ધાએ ઠકરાણી આટલે દૂર મુસાકરીના ભેામિયા માણસેાના સાથ સિવાય આવવાની હિંમત કરી શક્યાં હતાં. યાત્રાનાં સ્થાનેમાં પડયાની આંખે જોવાનું અને તેમના નિવાસસ્થાનના ઉપયોગ કરવાને હાય છે. વળી તેમની સત્તા ને સમજીત પ્રમાણે કેટલીક વાર યંત્ર માફક વવાનું હાય છે. કરાણીને મુકામ કાશીનગરીમાં પ્રસિદ્ધ સ્થળ બ્રહ્મચારીની ધર્મશાળામાં હાવાથી પંડયાછના ત્રાસમાંથી કાંઇક અંશે મુક્ત હતાં, છતાં પડયાજી ગમે ત્યાંથી યજમાનને શોધી કાઢી પોતાના ગેારતરીકેના હક્ક સિદ્ધ કર્યાં સિવાય રહેતા નથી. ઠકરાણીને પણ તેમના પડયાએ શેાધી કાઢી દેવદનને લાભ અપાવવાને સાથે કરવા માંડયું. પડયાજીની દાનત રાજકુમારીને ફસાવવાની હતી ને તે માટે તેમણે દરરાજ રાતના ખાર— એક વાગતા સુધી જમાનાના ઉખડેલા જુવાનીનાં જૂથ જમાવી સંગીતને! જલસે ત્રણ ચાર દિવસ સુધી કર્યાં. દેવદર્શન માટે ઠકરાણી પેાતાની કુમારી તથા બીજા માણુસા સાથે જતાં ત્યાં પણ પડયાજી સાથે જતા. ભીડના લાભ લઇને પડયાજી કુમારીતે કઇંક અટકચાળાં કરતા, તે ઉપરથી તેમની દાનત સ્પષ્ટ સમજાતી હતી; છતાં એ સંસારથી ઉખડેલા કુમારીના સાવ નિર્દોષપણાના કારણે તેમાં ફાવી શક્યા નહિ. અઠવાડિયા સુધી ઠકરાણીનેા મુકામ કાશીમાં રહ્યો. પંડયાજીએ પેાતાના ફાવે એટલા ફ્રાંસા પાથર્યાં, પણ તેમાં કાવી શકયા નહિ. છેવટે ઘેર જતાં ટ્રેન ચૂકાવી ખીછ અનુકૂળ ટ્રેન ખીજા દિવસ સુધી નહિ મળે એમ સમજાવી પેાતાને ઘેર લઇ જવાની યુક્તિ અજમાવી; પણ ત્યાં તે બ્રહ્મચારીની ધ શાળાના પટ્ટશિષ્ય સાથે હોવાથી તે તે પડયાજીની ચાલબાજી પહેલેથી સમજી ગયેલા હેાવાથી ઠકરાણીને તેમના સાથની સાથે મોગલસરાઇ સ્ટેશન સુધી બીજી ટ્રેનમાં એસાડી આવ્યા તે ત્યાંથી સીધી જતી ટ્રેનમાં પહોંચાડી આવ્યા. પડયાજીને સાથે આવવાની ના કહેવા છતાંએ પેાતે પેાતાની મેળેજ મેગલસરાઇ સુધી જવાને ચુક્યા નહિ. છેવટે પેાતાની ચાલમાછમાં આ બિચારાં ભેાળાં ભાવિક ભકતા ફસાયાં નહિ તેથી નિરાશ થઇ વીલા મેઢે પાછા ફર્યાં. યાત્રાસ્થાનના આવા પ્રપંચી પંડયાએના નીચ વર્તનથી કેટલીએ યુવાન બહેનેાને પેાતાનાં બાળપણુ તેમજ અંધશ્રદ્ધાને લીધે ફસાઇ પેાતાના શિયળતા ખળાકારે ભેગ આપવા પડતા હશે; છતાં પેાતાની ઇજ્જત સાચવવા ખાતર માં બહાર ઉચ્ચાર સરખા પણ થઇ શકતા નહિ હેાય. આવી ભાવિક બહેનને મારી નમ્ર પ્રાર્થના છે કે, યાત્રાવિના સ્વર્ગ મેળવવામાં અંતરાય નડતા હોય અને તે અથે યાત્રા કર્યો સિવાય છૂટકા ન હેાય તેા તેમણે પેાતાના અંગત વિશ્વાસુ માણસાના સાથ સિવાય દૂરની મુસાફરીમાં તજ જવું એ સલાહ ભરેલુ છે. પ્રવાસી’ (આ પત્રમાંની હકીકત પ્રગટ કરવામાં કાર્પણ વ્યક્તિનું હીણું દેખાડવાના આશય નથી, પણુ અત્યારનાં યાત્રાસ્થાન જેટલે દરજ્જે અધમ અને પતિતાવસ્થામાં છે. તેથી અધિક સાવધાની સાથે ચાત્રીએએ-ખાસ કરીને પરદાપાષ સ્ત્રી યાત્રીએએ યાત્રા કરવી જોઇએ, અને તેટલા માટેજ તેમને કાને અમારે અવાજ પહોંચે તેા, આ સાવચેતીને સૂર કાઢીએ છીએ. આશા છે કે, જે ભાઈ યા બહેન આ સૂર સાંભળે તે સૌને સ’ભળાવે અને સાવધ કરે. સ‘પાદક) (શ્રાવણુ–૧૯૮૫ના ‘ક્ષત્રિય”માંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ભીલ સેવા મંડળ ११८-भील सेवा मंडळ અમારી પાસે પાંચમો અહેવાલ આવ્યો છે. ભીલ ભાઈઓની સેવાને માટે વીસ વર્ષ અર્પણ કરવા બંધાયેલા આઠ સ્વયંસેવક શ્રી ઠકકર બાપાની આગેવાની નીચે તનમનથી કામ કરી રહ્યા છે. મંડળ તરફથી દાહોદ અને ઝાલોદ તાલુકાઓમાં એકંદર છ આશ્રમો અને આઠ શાળાઓ કાઢવામાં આવ્યાં છે. આશ્રમમાં પણ શાળાઓ હાય છે. તે ઉપરાંત સુરત જીલ્લાના એક ગામડામાં શાળાને ગ્રાંટ આપવામાં આવે છે તેથી એકંદરે ૧૫ શાળાઓમાં છોકરાં કેળવણી લઈ રહ્યાં છે. ભીની સ્થિતિ તદન દયાજનક છે. પહેરવેશમાં નાની લંગાટી અને માથે ચી દરડીનું કાળિયું બાંધ્યું હોય છે. ખોરાકમાં મકાઈ, બંટી, બાવટ અને ગુજરે દળીને તેની રાબ પીએ છે. કેળવણી તેમને પહોંચી શકી નથી. જે ભાઈઓ રવતંત્રતા કે સાંસ્થાનિક રવરાજ્યની બાબતમાં ધમપછાડા મારીને ભાષણ કરે છે તે ભીલ, કોળી કે અંત્યજ ભાઇઓની સ્થિતિ બરાબર સમજે તો તેમને ખ્યાલ આવે કે હજી સ્વરાજ્ય કેટલું દૂર છે. આ પછાત કેમેની સંખ્યા લાખની નહિ પણ કરોડોથી ગણાય એવી છે અને તેમને તે સામાન્ય જ્ઞાન અને રોટલો જોઈએ છીએ. અજ્ઞાન હોવાને લીધે તેમનામાં ઉદ્યમ પણ નથી અને તેથી દારૂ પીવાનું વ્યસન ઘર ઘાલીને બેઠું છે. ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી અમૃતલાલ ઠક્કરને આખું ગુજરાત પૂજે છે. તેમની પાસે કેટલાક ઘણા ઉત્સાહી અને સેવાની તીવ્ર ભાવનાવાળી સેવકે કામ કરી રહ્યા છે. મંડળની શાળાઓમાં કેળવણી મારફત સારા સંસ્કારો શીખવવામાં આવે છે અને આશ્રમમાં ખાવાની તથા કપડાંની વ્યવસ્થા તદન મફત રાખી છે. બોલકને કેળવણીનો સાધના પણ મફત આપવાં પડે છે. ધાર્મિક ભાવના ખીલવવા માટે બે મંદિર બંધાવ્યાં છે અને રામનવમીના મેળા વખતે ઘણા ભીલો એકઠા થાય છે ત્યારે ભજન વગેરેથી જ્ઞાનપ્રચાર થાય છે. વૈદ્યકીય મદદ આપવાને માટે ત્રણ દવાખાનાં કાઢયાં છે અને તે ઉપરાંત દરેક આશ્રમમાંથી સામાન્ય તાવ વગેરે રોગોને માટે મફત દવા આપવામાં આવે છે. પછાત કેમની ઉન્નતિમાં રસ લેનાર દરેક મનુષ્ય આ સંસ્થા જોવી નેઈએ. ભીલ શરીરે કસાયેલા હોય છે. જો કે એમને ખોરાક ઘણોજ અપૂરતો હોય છે. પ્રજા શરીર અને સાહસિક હતી, પણ હાલમાં બહુ ડરકણું બની ગઈ છે. એમને માટે અખાડા કાઢવાની જરૂર છે. એ પ્રવૃત્તિ હાથમાં લેવાઈ હોય એમ જણાતું નથી અને તેમની આર્થિક સ્થિતિ સુધરે તેને માટે પ્રયાસ નહિ થાય તે ગુજરાતી બે ત્રણ ચેપડી શીખ્યાથી તેમનું દળદર ફીટવાન નથી. એમનામાં માણસાઈનું ભાન થઈ સ્વમાન આવે એવું બળ આવવાની આવશ્યકતા છે. યસનમાંથી છૂટવું ઘણું અઘરું છે; કારણ કે માયાળુ સરકાર ઠેકઠેકાણે પીઠાં ખાલીને દારૂની સગવડ કરી આપે છે. જ્યારે આપણું ગુજરાતી ભાઈઓ સમજશે કે, આવી સંસ્થાઓ મારફત લાખ લોકોને બચાવી લેવાના છે ત્યારે એક સંસ્થાને બદલે અને પંદર શાળાઓને બદલે ૧૫ થશે. હાલમાં તો અંગ્રેજ મિશનરીઓ આપણી પછીત કામમાં વસીને લાખોને વટલાવીને માણસાઈમાં આણે છે; એટલે અમે દિલગીરી સાથે એવાં કામને પણ આવકાર આપીએ છીએ. દિલગીરી એટલીજ કે, આપણી ગુજરાતી જનતા દયાહીન અને જડ થઈ ગઈ છે; અને જટ્ટા દાંભિક માગે અહિંસાનું પાલન કરીને ઈશ્વરને તથા પિતાને છેતરવાના નિષ્ફળ પ્રયત્નો કરે છે. જ્યારે જૂદા જૂદા સંપ્રદાયના હિંદુ અને જૈનો, ગૃહસ્થાશ્રમી તથા સાધુઓ સાચો ધર્મ સમજતા થશે ત્યારે આજે પછાત ગણાતી કેમની ઉન્નતિ થઈ જશે. ( “પ્રસ્થાન”ના એક અંકમાં લેખકઃ- સુમંત મહેતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શુભસંગ્રહ-ભાગ પાંચમો ११९-रानीपरजमां रोटियो-१९८४नुं निवेदन સુરત જીલ્લો અને નવસારી પ્રાંતમાં એટલે તાપી નદીની ખીણમાં જે પ્રજા જંગલમાં રહે છે તેમની ઉન્નતિને માટે વડોદરાની સરકારે પાંચેક બાડિ"ગ સ્કૂલે ઘણાં વર્ષો થયાં કાઢી છે. અને એક એવી શાળા કન્યાઓને માટે પણ છે. અંગ્રેજ સરકારે માત્ર એકજ બોર્ડિંગ સ્કૂલ ગોડસંબામાં કાઢી છે. તે ઉપરાંત બારડોલી સ્વરાજ આશ્રમ સંઘે દશ આશ્રમ સ્થાપીને કેળવણી, ખાદીપ્રચાર, દારૂ નિષેધ, ઠનિષેધ વગેરેનાં કામો ઉપાડી લીધાં છે અને આ પુસ્તકમાં ખાદીપ્રચારને અહેવાલ આપ્યો છે. આ આથમે બારડોલી, મહુવા, માંડવી, વ્યારા એટલા ચાર તાલુકામાં નાખ્યા છે. રાનીપરજમાં માત્ર કાંતનાર નીકળતા નથી, લકે પેતાના ખેતીના ઉદ્યોગ સાથે ફુરસદના વખતમાં રેંટિયો ચલાવે છે અને ઘણું કુટુંબને બજારમાંથી કાપડ વેચાતું લાવવું પડતું નથી. તેથી કપાસ સંધર , કાંતેલા સૂતરનું કપડું બનાવી આપવું એ સ્વયંસેવકેનું કામ છે. વણાટકામ માટે સરભણ અને મઢી આશ્રમેહમાં વ્યવસ્થા થઈ છે; પણ હાલમાં ત્યાં અંત્યજ વણકરોને રહ્યા છે. હવેથી રાનીપરજો વણતા થઈ જશે એવી ગોઠવણ થઈ છે. આ નિવેદનમાં કેટલાક આંકડા ઘણા જાણવા જેવા છે. આ વર્ષમાં રાનીપરજે ૫૨૪૦ રતલ સૂતર કર્યું હતું. એટલું લક્ષમાં રાખવાનું છે કે, બારડેલીની લડતને લીધે આ વર્ષે ઓછું કંતાયું છે-સંવત ૧૯૮૩માં ૮૩૭૯ રતલ તૈયાર થયું હતું. સૂતર ઉત્તરોત્તર સારું થતું જાય છે. તાલુકા ગામે કુટુંબો | રતલ બારડોલી ૧૮૧ ૧૩ ૫૯ વ્યારા २०८ ૧૩૧૧ २१३ ૨૧૧૧ મહુવા સોનાગઢ - ૧ કા ૧૧૮ ૧૧૮ ૧૭૧૧ માંડવી--માંગરોળ ૫૭ ૪૫૧ પ૨૩૯ જે રાનીપરજ વણકરેએ કામ કર્યું છે તેમને માસિક આવક રૂ. ૧૨ થી ૧૯ સુધીની થાય છે. તેની વિગતવાર હકીકત આ નિવેદનમાં આપી છે. ગામડાંની પ્રજાને શહેરમાં વસવા જવું ન પડે અને ખેતીના કામમાં રોકાયેલી ન હોય ત્યારે મદદરૂપ ધંધા તરીકે આ કામ ઉપગી અને કમાણીવાળું નીવડયું છે. વેડછીના આશ્રમમાં ઉદ્યોગશાળા કાઢી છે તેમાં ૧૭ વિદ્યાર્થીઓ વણાટકામ શીખે છે. ૨૨ વિદ્યાથીએ કાંતવા અને પિંજવાનું શીખે છે અને પાંચ ભાઈઓ બારડોલીમાં સુથારી કારખાનામાં શીખે છે. અભ્યાસક્રમ પાંચ વર્ષને રાખ્યો છે તે છતાં કે અભ્યાસ એક વર્ષને છે. બૌદ્ધિક અને ધાર્મિક શિક્ષણ સવારસાંજ વાર્તા-ભાષણથી અપાય છે. વગરભણેલા માટે રાત્રિશાળા છે. ભોજનખર્ચ આશ્રમ તરફથી મળે છે તેથી હવે નવા વિદ્યાર્થીઓ દાખલ થઈ શકે તેમ નથી. (“પ્રસ્થાનના એક અંકમાં લેખક – સુમન મહેતા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ મહાત્મા તેમના કે ટુંક ચરિત્ર १२०-महात्मा वेमना का टुंक चरित्र તેમના પહલ યોગી થે, પશ્ચાત કવિ બને. મદ્રાસ પ્રાંત કે સભી લોગ ઉનસે પરિચિત હૈ. અપઢ લોગ ભી ઉનકે પધાં કા સાધારણું બોલ-ચાલ મેં પ્રયોગ કરતે હૈ. આંધ-દેશ કે સભી વિદ્યાથી ઇનકે છેઔર અમૃતસને પદ્ય કે અનિવાર્ય રૂપ સે પઢ કર ઉનકે પ્રતિ ઔર શ્રદ્ધા પ્રદશિત કરતે હૈ. ઉન્હોંને કિસીકે પાસ પઢા ભી નહીં. કહતે હૈ કિ ગબલ સે સ્વયં હી કવિતા ઉનકી વાણી સે બહને લગી. એક રાજવંશ મેં ઉત્પન્ન હોને પર ભી આપ સારે વૈભવ કો છેડ કર વૈરાગી હો ગયે. ઐસે ત્યાગી, યોગી ઔર કવિ કી કથા સે હિંદીભાષી ભાઇ કો પરિચિત કરાને કી હમેં આવશ્યકતા હૈ. આધ દેશ મેં ગંતુર શહર મશહૂર હૈ. ઈસી નગર સે બીસ કેસ પર “ડવીડુ નામ કા સ્થ ને હું. ને અબ નષ્ટ-પ્રાય ગયા . વહીં પર વમના કા જન્મ સન ૧૪૧૨ ઈસ્વી મેં હુઆ. આધ દેશ કે શૂદ્ધ લેગે મેં રોઇ નામ સે એક જાતિ હૈ વહ ઉસી જાતિ કે થે. બચપન મેં ઈહને કઈ શિક્ષા નહીં પાઈ. સ્થાનીય રાજા કે છેવટે ભાઈ હાને સે ખૂબ ભેગવિલાસ મેં જીવન બતાતે થે. ઇનકા એક વેશ્યા સે પ્રેમ થા, જિસકે કારણ અને વિવાહ તક સે ભી ઇન્કાર કર દિયા. કિતને હી લેગાં ને ઇન્હ સમઝાયા. બડે ભાઈ ને ભી બહુત પ્રયત્ન કિયા. પરંતુ નિફલ ! અબ વહ ખુલ્લમખુલ્લા વેશ્યા કે પાસ આને-જાને લગે. ન જાને કો ઉન્હેં અપની ભાવજ મેં અગાધ શ્રદ્ધા થી. એક બાર ઉસ વેશ્યા ને તેમના કી જાંચ કરની ચાહી ઔર ઉન્હેં બુલા કર કહા “યારે ! તુમ મુઝે ખૂબ યાર કરતે હૈ, લેકિન અબ તુમસે અપની એક કામના પૂરી કરવાના ચાહતી હું. ક્યા તુમ પૂરી કર સકતે હો ?' “કયાં નહીં? તુમ્હારા યહ દાસ દુનિયા કી સબ ચીજો લા કર તુમ્હારે ચરણે પર રખ સકતા હૈ. નિઃશંક હે કર અપની ઇચ્છા બતાઓ.” સચ હૈ ?” હાં સચ હૈ.” “યહાં કી પરમ સુંદરી રાની-તુમ્હારી ભાવજ જે બહુમૂલ્ય ગહને પહનતી હૈ, એક બાર ઉન ગહને કો પહનને કી ઇચ્છા મુઝે બહુત દિન સે . ક્યા ઉન્હેં લા કર મુઝે દેગે ?” અવશ્ય.” વહ અપની માતા કે સમાન પરમ પૂજ્ય ભાવજ કે પાસ જ કર અપની યહ તુચ્છ કામના કિસ તરહ પ્રકટ કર સકતે થે? તે ભી અપની પ્રેમિકા કી ઇચ્છા કિસી ને કિસી પ્રકાર પૂરી તો કરની થી. દે મના અપની ભાવજ કે પાસ જાને કી હિંમત ન કર સકે. સીધે ઘર જ કર એક કમરે મેં પલંગ પર ચાદર ઓઢ કર લેટ રહે. ઈસી સમય ભોજન કા વક્ત હુઆ. સબ લોગ ખા કર ચલે ગયે. લેકિન વેમના ન આયે. ઉનક ભાવજ બહુત ઘબરાઈ ઔર નૌકરે સે ઉનકી ખોજ કરાઈ; પર તુ ૫તા ને લગી. આખર, સ્વર્યા હી અપને મહલ મે ખેાજને લગી તે, તેમના એક કમરે મેં મિલે. ભાવજ ને આશ્ચર્ય મેં પડ કર કહા “મના ! તુમને યહ ક્યા કિયા? સબ લોગ ભોજન કર ચૂકે ઔર તુમ યહાં ઇસ હાલત મેં પડે છે ! ચલે, ભજન કરો.” “મુઝે આજ ભૂખ નહીં હૈ.” કયાં નહીં હૈ ? “ઐસે હી.'' “બાલાએ તો સહી.” કુછ નહીં, મેરી પ્રેમિકા વેશ્યા કી એક ઈચ્છા હૈ, આપ ઉસે પૂરી કરે તે મેં ભોજન કરૂંગા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^ ^ ^ ^^ ^ ૩૦૪ શુભસંગ્રહ-ભાગ પાંચમ વહ કયા ?” આપકે સબ ગહને વહ એક બાર ૫હનના ચાહતી હૈ.” “ઇસીકે લિયે તુમ ઇતને ઉદાસ છે? તમને સીધે આ કર મુઝસે કર્યો નહીં કહા ?' હિંમત નહીં થી.” “અચ્છા” કહ કર ભોજાઇ ને એક મુલાક કે સિવા સબ ગહને ઉતાર કર દે દિયે. તેમના ખુશીખુશી વેશ્યા કે ધર પહુંચે. વેશ્યા ને સબ-કુછ દેખ કર કહાં– પ્યારે ! તુમને બહુત અચ્છા કિયા. લેકિન એક ભૂલ કી હૈ.” “વહ ક્યા હૈ?” “સબ ગહને હૈ, લેકિન એક બુલાત નહીં હૈ, જિસ પર હીરે જડે હૈ. ઇસ લિયે જલદી જા કર વહ ભી લે આઓ.” તેમના ફિર ભાવેજ કે પાસ પહુંચે. ભાવજ ને પૂછી“મના! ફિર કર્યો આપે ? ક્યા હુઆ ?” “કુછ નહીં. બુલોક તે આપને દી હી નહીં.” “સબ ગહને હાને પર યહ એક અલાક નહી હુઆ તો ક્યા હજ હૈ?' “ઐસા નહીં, જલદી વહ ભી દે દીજિયે. નહીં તો મેરી જાન બચની કઠિન હો જાયેગી.” ભાવજ ને હંસ કર કહા-મના! અપની માતા, બડે ભાઈ ઔર સબ ઘરબાર છોડ કર ઇસ વેશ્યા પર ઇતને લઘુ કયાં છે?' “વહ બહુત સુંદરી હૈ ઐસા ! તુમ એક કામ કરે તો બુલાલ ભી દે દંગી, કોગે?” “તુમ જા કર અપની પ્યારી વેશ્યા કા નંગા બદન સિર સે પૈર તક ખૂબ દેખ કર આઓ. મં બ્લાક દે ઇંગી.” | મન ને જલદી હી વેશ્યા કે પાસ જા કર અપની ભાવજ કી બાત કહી. માન ઔર લજજા કે તિલાંજલિ દે કર વેશ્યાને ગહનોં કી લાલચ સે અપને નંગો બદન તેમના કે દિખાયા. તેમના ને ધ્યાન સે ઉસે સિર સે પૈર તક દેખા, દેખતે હી એકદમ વૈરાગ્ય કા ભાવ પૈદા હુઆ. વે તુરંત વાપિસ અપની ભાવજ કે પાસ પહુંચે. પ્રદક્ષિણું કર ઉનકે પૈરાં પર ગિર ૫ડે. ફિર ઉઠ કર બેલે “ભીંજાઈજી! આપ અબ મેરે લિયે માતા ઔર દેવી કે સમાન હૈ. અબતક મૈ બડા મૂર્ખ થા. મેં અભી તક ન જાનતા થા કિ જિસકે લિયે લાખ રૂપિયે ખર્ચ કિયે ઔર લાખ ગાલિયાં ખાઈ, વહ કેવલ દુર્ગધ ઔર મલ-મૂત્ર કા સ્થાન છે. વેસ્યા દુનિયા કે કલુષિત પાપે કી જડ છે. કેવલ વેશ્યા હી નહીં, સારા સંસાર ભી ઐસા હી હૈ. માતા ! તુમ્હારે હી દ્વારા મુઝ જ્ઞાનદીક્ષા મિલી હૈ ઔર તુમ્હારે હી કારણ મેં સંસાર કે બંધને સે છૂટ ગયા હૂં. મેં અબ ઇસ કલુષિત દુનિયા મેં પલભર ભી ન રહૂંગા. જાતા દૂ, બિદા દીજિયે.” યહ કહ કર ઉન્હોંને અંતિમ બાર ભાવજ એ વિદા લી ઔર સદા કે લિયે ઘર છોડ દિયા. ઘર છોડ કર ઉન્હને યોગાભ્યાસ કિયા, ઔર જંગલ મેં ઘૂમને લગે. ઇનકી ત્યાગશક્તિ ઔર જ્ઞાન દેખ કર બહુત સે લોગ ઇનકે શિષ્ય હો ગયે. કૌપીન તક ઇન્હને છોડ દિયા. જિસ આદમી ને વેશ્યા કે પ્રેમ મેં ડૂબ કર દિન બિતાયે થે, વહ કપડા ભી છેડકર નંગ બદન જંગલ મેં ઘૂમે. કિતના પરિવર્તન ઔર કિતના ત્યાગ !! યહ હમેશા મૌન રહતે. ન કિસીસે બેલતે ઔર ન કિસીસે ભિક્ષા માંગતે. જબ ભૂખ લગતી તબ કિસી પેડ કે પત્તે ય ફલ તેડ કર ને લેતે. રાહ મેં જાતે સમય જબ શિષ્યલોગ ભિન્ન-ભિન્ન વિષ પર બહુતસે પ્રશ્ન પૂછતે જાતે તબ ઉન સબકે ઉત્તર પદ્ય મેં દેતે રહતે. લોગ કહતે હૈં કિ ઇનકે પદ્ય લગભગ ૧૫૦૦૦ હૈ, લેકિન ૫૦૦૦ હી પાયે જાતે હૈ. સબ પડ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા વેમના કા ટુંક ચરિત્ર ૩૦૫ મેં કવિ કા અનુભવ હી દેખ પડતા હૈ. આકાર મેં બહુત છેટે છે, પરંતુ ભાવે મેં સમુદ્ર કે સમાન ગંભીર છે. ઇનકે પદ્ય સે પતા લગતા હૈ કિ ઇન્ડે પારસમણિ કા પતા થા ઔર કિદંતી ભી હૈ કિ પહલે ઉબહેને જિતને રૂપયે વેશ્યા કે લિયે ખર્ચ કિયે થે યે સબ તરખેજ નામક કલાં કે સેને કે કુલ બના કર અપને બડે ભાઈ કે વાપિસ દે દિયે. એક બાર ઉનકે બડે ભાષ પાલકી મેં બૈઠ કર જા રહે થે, ઉસી સમય રાતે મેં એક કૂડાકરકટ કે ઢેરપર તેમના ભી લેટે ઈશ્વરભજન કર રહે થે. યહ દેખ ઇનકે બડે ભાઈ કૂટ-ફૂટ કર રે પડે: તેમના ભી રો ઉઠે. બડે ભાઈ ને પૂછા– ભાઈ! તુમ ક્યાં રોતે હો ?” મુઝે દેખ કર તુમ કયાં રેતે હો ?” ઇસ લિયે કિ મેં રાજા હ કર પાલકી મેં બૈઠા જા રહા હૂં ઔર તુમ મેરે સગે ભાઈ હો કર ભી કુત્ત કી તરહ ઇસ ગંદકી કે ઢેર પર લેટે હો?” મેં દસ લિયે રોતા હૂં કિ તુમ્હારી જિસ પાલકી કો બારહ કહાર ઉઠા કર જા રહે હૈ, અગલે જન્મ મેં ઉન સબ કહારે કી માલકિયાં તુહે ઉઠાની પડેગી ઔર તબ મેં આનંદ કી અમૃતવાહિની મેં ડૂબકિયાં લગાતા રહૂંગા.” યહ સુન કર બડે ભાઈ ચુપચાપ સિર નીચા કિયે ચલે ગયે. ઐસે હી ઉનકે વૈરાગ્ય કી અનેક કથાયે પ્રસિદ્ધ હૈ. વહ યદ્યપિ આંધ થે, ફિર ભી મદ્રાસ પ્રાંત કે વિભિન્ન ભાષી લોગ ઈનકા બડા આદર કરતે હૈ. ઇનકે પદ્યોં કા અનુકરણ કઈ કવિગણ કર ચૂકે હૈ. યદ્યપિ તેમના પકકે શિવભક્ત છે, કિંતુ વહ વૈષ્ણવ સે તનિક ભી દ્વેષ નહીં કરતે થે. જે લોગ ધર્મ કે નામ પર ઢગ રચતે હૈં ઉન્હેં યહ ખૂબ સુનાતે થે. મૂર્તિપૂજા મેં ઉનકા વિશ્વાસ નહીં થા, કેવલ જ્ઞાન સે હી મુક્તિ મિલેગી, યહી ઉનકી ધારણ થી. ઇસી ખયાલ એ ઉહને એક અલગ પંથ ભી ચલાયા થા. લેકિન, અબ ઉસ પંથવાલો કા નામનિશાન ભી નહીં હૈ. તેમના ને શિખ્યો કે યે સાત નિયમ બતલાયે થે– ૧-ચોરી નહીં કરના. ર-સબ પ્રાણિ પર દયા કરના. ૩-જો કુછ હૈ ઉસસે સંતૃપ્ત હોના. ૪-કિસીકા દિલ ને દુખાના. પ-દૂસરે કે ન છેડના. ૬-ક્રોધ છોડના. ૭-હમેશા પરમાત્મા કી આરાધના કરના. તેમના ને અપને ધર્મ કા પ્રચાર ઔર યોગાભ્યાસ મેં આય કા બડા ભાગ બિતાયા થા. ૬૮ બરસ કી આયુ મેં “કટારપલ્લી” નામ કે એક ગાંવ મેં સન ૧૪૮૦ ઇસ્વી મેં ચિત્ર શુક્લ નવમી કે દિન ઉને શરીર છોડા. ઉનકે વંશજ એક છોટાસા ઘર, ખડા ઔર પિોશાક અભી તક ઉનકી હી બતાતે હૈ. આજકલ કઈ પઢે-લિખે લોગ ઔર ઉનકે કુનબેવાલે “મના જયંતી” મનાતે હૈં. અબ ઉનકી કવિતા કે કુછ નમૂને દેતે હૈ: “આલિમાલ વિનિ અંત દંમુલ બાસિ વિરે પડ વેરિ વાડ, કુક તોકબદ્ ગોદાવરીદુના વિશ્વ માં અર્થાત, “મના ! સ્ત્રિ કી બાતે મેં ફંસ કર (વાસનાવશ જે અપને ભાઈબંધુઓ કો છોડ દેતા હૈ, વહ મૂર્ખ હૈ. કહીં કોઈ કુત્તે કી પૂછ પકડ કર ગોદાવરી નદી પાર કર સકતા હૈ?” ચિત્તશુદ્ધિ ગલિગ ચેસિન પુણ્યબુ કેચમેન નદિયુ કેયુર ગાદુ વિત્તનબુ મરિ વૃક્ષબુ નકાઁત વિધ- ••••••••••••વેમા ચિત્ત-શુદ્ધિ સે જે પુણ્ય પ્રાપ્ત હોતા હૈ, ઘેડા હોને પર ભી ઉસકા ફલ બહુત હૈ, જૈસે બટવૃક્ષ કે બીજ.” ઉપુ કપુરંબુ નેક પલકહુડ ન્યૂડ ચૂડ રૂચુન જાડ વેસ. પુરુષલ પુણ્ય પુરુષત્રુ વેશ્યા વિશ્વ મા ” શુ. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શુભસંગ્રહ-ભાગ પાંચમ જૈસે નમક ઔર કપૂર એક હી રંગ કે હું તે ભી ઉનકે વાદે મેં ભેદ હતા હૈ, ઉસી તરહ પુરુષો મેં ભી પુણ્યાત્મા ઔર પાપી પુરુ હોતે હૈં.” “ગુનેગુ મેમ્મુ નોનરંગ નજ્ઞાનિ ભાવ નિશ્ચિ મેચું પરમ લુબ્ધ પંદિ બુરદ કે પતી મેશુના વિશ્વ •••••••••વેમા “મના ! બુરા આદમી બુરે આદમી કી પ્રશંસા કરતા હૈ, લોભી દિલ બોલ કર અપને જૈસે કંજૂસ કો પ્યાર કરતા હૈ, જૈસે સુઅર કીચડ કે યાર કરતા હૈ ઔર ઇત્ર કો નહીં પૂછતા ઈસી પ્રકાર કે અમૂલ્ય નીતિ સે પૂર્ણ પાંચ હજાર પદ્યો મેં સે યહાં કહાં તક લિખું ? (“નાવણ-૧૯૮૫ ના ત્યાગભૂમિ'માં લેખક:-શ્રી. સીતાપતિ શર્મા) १२१-तीर्थरूप जयकृष्ण इंद्रजी કરછની આ રસહીન ધરામાં મને જયકૃષ્ણ ઈદ્રજી તીર્થરૂપ લાગ્યા. કછ-કાઠિયાવાડની વનસ્પતિ ભેગી કરી શાસ્ત્રીય રીતે તેને પ્રથમ અભ્યાસ કરનાર આ વૃદ્ધ પુરુષ આજ ૮૧ વર્ષે પણ યુવાન જેટલાં આશા અને ઉત્સાહ બતાવે છે. વનસ્પતિમાં તે પ્રભુભજન સુણે છે. ઉજજડ ભૂમિને લીલાછમ બનાવવાને તેમણે પોરબંદરમાં કરેલો પ્રયાસ, અને કચ્છમાં રેતીના ઢગને વન સ્પતિથી દાબી દઈ કુદરત ઉપર કાબુ મેળવવાને તેમણે કરેલે અખતરે એ ખંતીલા વૃદ્ધની નિશ્ચલ કાર્યશક્તિના પૂરાવા છે. કોઈ પણ અંગ્રેજી યુનિવર્સિટીના શિષ્ય થયા વગર જે તેમણે પોતાના જીવનમાં મેળવ્યું છે તેથી ચકિત થઈ તેમની વિદ્યા પાસે નમી રહેવાય. આજે તેમની આસપાસ એક નાની નિશાળ ગોઠવાઈ રહી છે. તેમનામાં ગામડાની સાદાઈ સાથે શોભતું ઉજ્વળ નિરભિમાન છે. વિદ્યાની લહાણી કરવાનો લ્હાવો છે. જ્ઞાનયજ્ઞમાં આહુતિ એ એમનો અશ્વમેધ છે. દેશી રીતે ધેતિયું પહેરી વિજ્ઞાન કેમ સંપાદન થાય તે જયકૃણ આજ બતાવી રહ્યા છે. આપણે એમને વધારે જાણીએ અને એળખીએ એ બહુજ જરૂરનું છે. નિર્જન વનવગડે ખીલેલો એ આપણે છાડ અનિલલહેરે પરિમલ પસારી કરમાઈ જશે અને આપણે ઉંઘતા રહીશું એવી સ્થિતિ આજ છે. ગુજરાતીઓ લેટર્ફોર્મ ઉપરથી ઉશ્કેરાઈ ઉશ્કેરાઈને ઘાંટા પાડનારની પૂજા છેડી આવી શાંત જ્ઞાનના ઉપાસકને પૂજે તે રૂડા દિવસ આઘે નહિ રહે. (આષાઢ-૧૯૮૫ ના “કુમાર”માંના શ્રી. સુરેશ દીક્ષિતના લેખમાંથી) 'કવિ હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ગ્રામ બાલપુર, જિલા બિલાસપુર (સી. પી.) કી ગ્રામ–સહાયક સમિતિ १२२ - ग्राम बालपुर, जिला बिलासपुर (सी.पी.) की ग्राम सहायक समिति યહ ગ્રામ મહાનદી કે તટપર ખસા હુઆ હૈ. યહાં કે માલગુજાર્ સાહબ શ્રીયુત ૫૦ પુરુષાત્તમપ્રસાદ શર્મા કી ઉદારતા સે યહાં એક હિંદી-પાઠશાલા ચલ રહી હૈ. યહ પાઠેશાલા આજ ૬૦ વર્ષોં સે (માલગુજાર સાહબ કે પિતા ઔર પિતામહ કે દિનાં સે) ખરાખર ચલતી આ રહી હૈ, ઔર ઇસ શાલા મેં કિત્તાનેાં કે ખાલકાં કે નિઃશૂલ્ક શિક્ષા દી જાતી હૈ. પ્રતિવષ અનેક છાત્ર પરીક્ષા મે' અચ્છી તરહ ઉત્તીર્ણ હાતે હૈં. સંવત ૧૯૭૭ મેં યહાં એક ગ્રામ-સહાયક-સમિતિ સ્થાપિત કી ગઇ થી, પર ઉન દિતાં સમિતિ કે પાસ એક પૈસા ભી ન થા. સમિતિવાžાં કે ઉદ્યોગ સે ઈન દિનાં સમિતિ મે' ૨૦૦) સે ઉપર નકદ ઔર પુ॰ ખડી ધાન જમા હૈ. જિસમેં પ્રતિવર્ષ ગ્રામ કે અનાથ ખાલકાં ક લિયે સ્લેટ-પુસ્તક મોંગાને, ગરીમાં કૈા જાડે કે દિનાં મે' વસ્ત્ર દેને, ભૂખાં કૈા ભાજન દૈને ઔર ધાં ઔષધિ વિતરણ કરને મેં ૧૦૦) તક ખર્ચ હા જાતે સમિતિ મેં આમદની કા કાઇ મુખ્ય જરિયા ન હેાને પર ભી ખેતી ઔર મુષ્ટિ-ભિક્ષા દ્વારા યથેષ્ટ આમદની હાતી હૈ. સમિતિવાલે માલગુજાર સે યા ગ્રામ કે બડે કિસાન સે વાર્ષિક લગાન (જિસે યહાંવાલે ‘રેગ' કહતે હૈ' ) દે કર કુછ ખેત લેતે હૈં ઔર ગ્રામીણુ કૃષકાં કી સહાયતા સે ઉસમેં ખેતી કરતે હૈ, જિસસે પ્રતિવર્ષ કા લગાનંદે કર લી અચ્છી આમદની હાતી હૈ. ઇસી આમદની સે ગ્રામ કે દીન–અનાથાં કી સેવા ઔર ખાલકાં ! શિક્ષા કા પ્રબંધ કિયા જાતા હૈ. ઇસકે સિવા માલગુજારેાં ઔર ધનવાન કૃષકાં સે ‘મુષ્ટિ-ભિક્ષા’ ભી લી જાતી હૈ, જિસકા નિયમ ઇસ પ્રકાર હૈઃ— ગ્રામવાસિયોં કી ઔર માલગુજારાં કી હૈસિયત કે અનુસાર ‘મુષ્ટિ-ભિક્ષા’ કે તીન નિયમ મુખ્ય હૈ— (૧) ઉત્તમ-જિતને કુટુંબ નિત્ય ધર મેં ભાજન કરે, પ્રત્યેક કે હિસાબ સે દાનેાં વક્ત એક-એક મુષ્ટિ અન્ન કિસી પાત્ર મેં રખ છેડે (૨) મધ્યમ-અગર દેશનાં વક્ત ન રખ સકે, તે એક હી વક્ત પ્રત્યેક વ્યક્તિ કે હિસાબ સે અન્ન રખે. (૩) નિકૃષ્ટ-અગર એક વક્ત ભી પ્રત્યેક વ્યક્તિ કે હિસાબ સે અન્ન ન ખસકે, તે સખ કુટુંબ કે લિયે દિનભર મેં દે મુષ્ટિ અન્ન ખેં, હર સાતવે રાજ ગ્રામ-સહાયક-સમિતિવાલેાં કે દ્વારા યહ અન્ન ધરધર સે માંગ કર એકત્રિત કિયા જાતા હૈ ઔર ઇસી અન્ન સે અનાથેાં ઔર અસહાયાં કી સેવા કી જાતી હૈ. હમારી યહ ગ્રામ-સહાયક-સમિતિ નીચે લિખે નિયમેાં કે અનુસાર કામ કરતી આ રહી હૈઃ- - (૧) સ્વયં અપના ચિરત ઔર ગ્રામ કે લોગોં કે ચરિત કી દેખ-રેખ ઔર સુધાર. (૨) ચેરી, અસત્ય-ભાષણ, પરસ્ત્રી-ગમન, જીઆ, મદિરા, તંબા ઔર માંસભક્ષણ કા પરિત્યાગ. (૩) ગ્રામ કે અનાથ ઔર ગરીખેાં કી સેવા. (૪) રાગી, ખાલક, વૃદ્ધ ઔર અસહાય પ્રાણિયાં કી રક્ષા. (૫) આગ મેં જલતે હુયે અથવા પાની મેં અહતે હુયે પ્રાણિયાં કી રક્ષા. (૬) અપને ગ્રામવાસિયોં મેં તથા સમાજ મેં એકતા કા પ્રચાર ઔર વૈર-દ્વેષ કા, ત્યાગ (૭) સર્વસાધારણ કે દુઃખ-સુખ મેં સંમિલિત હૈ। કર સહાયતા કરના. (૮) ક્રાઇ મેલા ઔર ધામિ`ક કાર્યોં કા પ્રબંધ તથા દેખરેખ. (૯) ગા-માતા કી સેવા ઔર ગેાવધ અધ કરાને કા પ્રયત્ન કરના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ wwwwww ૩૦૮ શુભસંગ્રહ-ભાગ પાંચમા " (૧૦) સબકે સાથ સમાન ભાવ, સતત આજ્ઞાકારી હોના ઔર સભા-સમાજ મેં મીઠે તથા નમ્ર બચને કા પ્રયોગ. (૧૧) ઉત્તમ-ઉત્તમ પુસ્તકે કા પાઠ, સાપ્તાહિક ઔર માસિકપત્રોં કા પાઠ તથા દેશ ઔર સંસાર કી સ્થિતિ કા જ્ઞાન. (૧૨) મુષ્ટિ-ભિક્ષા ઔર ખેતી દ્વારા અન્નસંકલન. (૧૩) ગ્રામ-પંચાયત દ્વારા ન્યાય કરના. સમિતિ કા યહ આઠવાં વર્ષ ચલ રહા હૈ. પ્રતિવર્ષ સમિતિ કા વાર્ષિક અધિવેશન ભી હતા હૈ, જિસમેં આસ-પાસ કે ગ્રામવાસી માલગુજાર ઔર કિસાન લોગ ભી એકત્રિત હોતે હૈ. માદક દ્રવ્ય-નિષેધ, બાલકે કી શિક્ષા ઔર ગ્રામ-સંગઠન ઇત્યાદિ મુખ્ય વિષયે પર ઉન્હેં ઉપદેશ દિયા જાતા હૈ. સમિતિ કે વાર્ષિક આય-વ્યય ઔર સેવા-કાર્યો કા વિવરણ સુનાયા જાતા હૈ. સમિતિ કે ઇસ ઉદ્યોગ સે અન્ય કઈ બડે ગ્રામે મેં ભી સમિતિ સ્થાપિત હો ગઈ હૈ ઔર વહાં યથાનિયમ કાર્ય હો રહા હૈ. હિંદી કે પ્રખ્યાત લેખક ઔર કવિ શ્રીયુત પાંડેય લોચનપ્રસાદ “કાવ્ય-વિનદી ઔર શ્રીયુત પં. મુકુટધર શર્મા કી કૃપા સે સમિતિ કે અનેક પત્ર-પત્રિકા પઠનાર્થ પ્રાપ્ત હતી હૈ ઔર ઉનસે દેશ કી પરિસ્થિતિ જાનને મેં સહાયતા મિલતી હૈ. હમ ‘વિશાલ ભારત’ કે ગત કઈ અને મેં ગ્રામ-સંગઠન ઔર ગ્રામ-શિક્ષા કે વિષય મેં લેખ બરાબર પઢતે આ રહે હૈ. અભી હાલ હી કે અંક મેં શ્રી શિવનાથ ઝા–દ્વારા લિખિત “ગ્રામ કી દશા” નામક લેખ પઢ કર હમેં બડી પ્રસન્નતા હુઈ, ઔર હમને ભી અપની સમિતિ કા પૂરા હાલ “વિશાલ ભારત’ કે પાઠકે કે સંમુખ રખના નિશ્ચય કિયા; અન્યથા આજ આઠ વર્ષો સે સમિતિ ગુપ્તરૂપ સે કાર્ય કરી રહી હૈ ઔર ઇસે બહુત હી કમ લેગ જાનતે હૈ. પ્રામ-સુધાર’ કી ઓર વિશ્વવિદ્યાલય કે ઉચ્ચ છાત્ર કા ધ્યાન આકર્ષિત હો રહા હૈ ઔર ઉન લાગેને ગત વર્ષ સે કાર્ય ભી પ્રારંભ કર દિયા હૈ, યહ હમારે દેશ ઔર દેશવાસિયોં કે લિયે પ્રસન્નતા કી બાત હૈ. ભારત કે પ્રાણસ્વરૂપ અન્નધન દેને વાલે કૃષકે કી દશા જબ તક નહીં સુધારી જાયગી ઔર જબ તક ઉનકે બાલ-બચ્ચે કી શિક્ષા કા ઉચિત પ્રબંધ ન કિયા જાયગા, તબ તક દેશ કી ઉન્નતિ કી આશા કરના નિરાશામાત્ર હૈ. ભગવાન દેશ કે નવયુવક છાત્રાં કે ગ્રામ-સંગઠન કરને કે લિયે શકિત પ્રદાન કરે. યહી પ્રાર્થના હૈ. હમારી . “ગ્રામ-સહાયક-સમિતિ કે નિયમ કે દ્વારા ગ્રામ-સંગઠન કે કાર્ય મેં કુછ ભી લાભ હે તે હમ અપના પરિશ્રમ સફલ સમર્ઝેગે. રામપ્રસાદ મિશ્ર મંત્રી, ગ્રામ-સહાયક-સમિતિ (“વિશાલ ભારત”ના અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ લેાકસેવક સ્વ૦ ડૉ. ઠાકોરલાલ પંડયા १२३ - लोकसेवक स्व० डॉ. ठाकोरलाल पंडया ૩૦૯ “એ સ્વદેશ કાજે કે રણયજ્ઞ, પ્રાણ આહુતિ ; સજની ન ચાહુ ઉગરવાડ” ખેડા જીલ્લાના સરસવણી ગામના એક ખાલક વિદ્યાર્થીના જિગરમાં, અજ્ઞાન અને અનારાગ્યમાં સડતી પ્રજા જોઈ નિરંતર અરેરાટ રહ્યા કરતા હતા. તેના ગામમાં વસતા મુરખ્ખીએ, વડીલે। અને કાકાઈ વાર મુલાકાતે આવતા અધિકારીઓને જોઇ તેને લાગી આવતું કે આ કાઇને જનતાનાં દુ:ખાએ અસર કરી નથી. દરેક જણ પેાતાના સ્વા પૂરતું રળી કમાઇ દુનિયા તરફ આંખેા બધ કરી દેતા, એક એનાજ હૃદયમાં સંકલ્પાની જ્યેાત વધતી જતી હતી કે ખૂબ વિદ્યા મેળવવી, ભારે સામર્થ્ય મેળવવુ, મહાન વ્યક્તિ થવું; પણ એ વિદ્યા, સામર્થ્ય અને મહત્તાને જનસેવાનાંજ સાધતા બનાવવાં અને સ્વભૂમિમાં વિદ્યા તથા આરેાગ્યનાં પ્રકાશમય કિરણા ફેલાવવાં. એના મનસુબા એ એકલેાજ જાણતા. બાળક ઠાકેારલાલની મહત્ત્વાકાંક્ષાએને એ અવસ્થાએ પિછાને એવા કાઈ માનસપ્રવીણ શિક્ષકા નહેાતા, પણ તેના પિતા રણછેાડલાલ પંડયાએ પુત્રને આ જમાનામાં મળી શકે તેટલું ઉચ્ચ શિક્ષણ આપવાને વડેદરાની હાઇસ્કૂલમાં મેકલી આપ્યા. વિદ્યાર્થી અવસ્થાને એ ધે! વખત તેણે જીવનના આદર્શો પોષ્યા કર્યાં, ૧૯૦૬માં વડેદરા કૉલેજમાંથીજ મુંબાઇ યુનિવર્સિટીની ખી. એ. ની પરીક્ષા એણે પસાર કરી. એટલા વખતમાં તે તેમણે આસપાસમાં પેાતાના ચારિત્ર્યની સુવાસ ખૂબ ફેલાવી દીધી હતી; એટલે પાસ થતાંજ વડાદરા હાઇસ્કૂલમાં ૬૫ રૂપિયાના પગારથી શિક્ષક નીમાયા. શિક્ષકતરીકેના જીવનમાં તેમણે વિદ્યાર્થી એની વચ્ચે પેાતાના ચારિત્ર્યના પ્રકાશ નાખવેા શરૂ કર્યાં. તેમની સેવાપિત્ત અને કાય તત્પરતાએ મહારાજા ગાયકવાડનુ ધ્યાન ખેંચ્યું, અને એવા માણસને આગળ લીધા હાય તે વધુ યશસ્વી કાર્યો થઈ શકે એવા આશયથી તેમને રાજ્યને ખર્ચે અમેરિકા મેાકલવામાં આવ્યા. એ દેશમાં રહીને તેમણે સમાજસેવાના માર્ગો અને પદ્ધતિ જોયાં. સમાજસગઠન અને સુધારણા માટે અભાવ અને સેવાની પાકી દીક્ષા લીધી. ૧૯૧૨માં એમણે ડૅાકટરની (પી. એચ.ડી.) માનભરી પદવી મેળવી. યૂરેાપ-અમેરિકામાં અતિ વિદ્વાનને પણ ડૅાકટરનું સમેાધન કરવામાં આવે છે. એ પ્રમાણે તેએ ડૅ. પંડયા થઇને દેશ પાછા આવ્યા અને ૧૯૧૩માં વડાદરા રાજ્યમાં તેમની “નિમણુક મેલ ટ્રેનિંગ કાલેજના વાઇસ પ્રિન્સિપાલતરીકે થઇ. આ જગ્યાએથી તેમણે પોતાના જીવનના આદર્શો સિદ્ધ કરવાને પ્રયાસ શરૂ કરી દીધે!. વડેાદરામાં સેવામંડળ સ્થાપ્યું અને જનસેવાનાં કાર્યો આદર્યાં. ૧૯૧૫ની શરૂઆતમાં તે પાટણની કલેજના પ્રિન્સિપાલ નીમાયા અને તે વખતથી પાટણ સાથે તેમના સંબંધ શરૂ થયેા. તેમના જીવનની પવિત્રતા અને સ્વચ્છતાની છાપ આસપાસ એકદમ પડતી. તેમના વ્યવહારમાં પણ દેશદાઝ, લેાકસેવા અને અભાવનેા પ્રવાહ અખંડ જણાતા. તેમના તેજસ્વી ચારિત્ર્યથી પાટણના શ્રીમાને પણ તેમના તરફ માન અને નમ્રતા ખતાવતા. અધ્યાપકતરીકે પણ તેમનું કાર્યાં બહુ ઉત્તમ કાટિનું હતું. તેની સાક્ષી તેમના હાથ નીચે તાલીમ પામેલે શિક્ષકવર્ગ આજ પણ પ્રશંસાપૂર્વક આપે છે. આજના વિદ્યાથી ઉપરથી શિક્ષકના ખાજો કમી કરવે અને તેને ચારિત્ર્યના સાચા પાઠ આપવા એ તેમની શિક્ષણપદ્ધતિનાં મુખ્ય અંગ હતાં. પુરસદને બંધા વખત તે 'ડા મન ને અભ્યાસમાંજ ગાળતા. જ્યારે જ્યારે તે વ્યાખ્યાન આપતા ત્યારે ત્યારે તેમના શબ્દો હૃદયના ભાવેા સાથે નીતરતા અને શ્રોતાએ તેમાં મુગ્ધ બની રહેતા. તેમની કાર્યદક્ષતા, સમાજસેવા અને પ્રસન્નતાભર્યાં સ્વભાવથી તે નાનાંમેાટાં સૌના પ્રિય અની રહ્યા. સમાજસેવામાં જાતની પણ પરવા કર્યાં વિના એ ચેામેર ફરી વળતા. તેમને લીધે પાટણની પ્રજામાં નવું જીવન દેખાયું અને પ્રજામાં એકતા આવી. ૧૯૧૬માં પાટણમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યેા. હજારા માણસા એ પ્રાણધાતક રાગના ભાગ થવા લાગ્યા. શ્રીમાને અને સાધનસપન્ન માણસા તા ગામ છેડી નીકળી ગયા, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શુભસંગ્રહ-ભાગ પાંચમ www . ગરીબો મૃત્યુના પંજામાં સપડાયા હતા. ડે. પંડયાનું કરુણાભર્યું વીર હદય એ પ્રસંગે સેવાના ખરા રંગવાળું બની ગયું, અને બીજા યુવકને પિતાના સાથમાં મેળવી સેવાથ ઉભું કર્યું. ઘેરઘેર ફરી વળી એમણે દર્દીઓની સારવાર શરૂ કરી, દવાઓ અને દાક્તરની મદદ પહોંચાડવા માંડી. પોતે અનેક ઘરમાં જઈને દર્દીઓની ગાંઠે જેતા, તેમને સાંત્વન આપતા અને બચાવી લેવા માટે છેવટ સુધીના યત્ન કરતા. આમ છતાં કોઈ મૃત્યુ પામતા તે તેને અગ્નિદાહની પણ તજવીજ સેવા મંડળ મારફત થઈ જતી. ઘણી વાર તો પિતે જાતે સ્મશાને જઈને એ કાર્યો કરતા. તેમની આ હિંમત ને સેવાથી શ્રીમતનાં હદય પણ પીગળ્યાં અને ઘણાએ મફત દવાઓ તથા નાણાં મેકલી સહાય કરી અને કેટલાક તે સેવાદળમાં પણ આવીને જોડાયા. ચારેક માસ પછી હેગને ઉપદ્રવ દર થયો ત્યારે . પંડયા પાટણની પ્રજાના હૃદયમાં અધિદેવતા જેવું માને અને સ્થાન પામી ચૂકયા હતા. પાટણના ધનાઢયે તેમની સેવા, સત્યપરાયણતા અને નિર્મળતાના પૂર્ણ વિશ્વાસથી નાણાંની વ્યવસ્થા તેમનેજ રોપવા લાગ્યા. જાહેર સેવાઓ ઉપરાંત ખાનગી જીવનમાં પણ તેઓ અનેક વિદ્યાર્થીઓ, ગરીબ અને વિધવાઓને ગુપ્ત દાન આપતા અને તેમના મુરબી તથા સલાહકારનું સ્થાન લેતા. એમનો બધે. પગાર આવાં કાર્યોમાંજ વપરાઈ જતો. ૧૯૧૮ માં ડે. પંડયાએ સેવાનું કાર્ય કાયમી અને સુદઢ પાયા ઉપર લાવવાને “ઉત્તર ગુજરાત યુવક મંડળની સંસ્થા સ્થાપી. એ સંસ્થાને ધીમે ધીમે વિકસાવીને ચારેતરના કેળવણી મંડળ જેવું વ્યાપક કાર્ય કરવાને તેમને ઉદ્દેશ હતે. પ્રજાની કેળવણી પ્રજાહસ્તક લેવી; શાળાઓ, ઉદ્યોગગૃહ અને દવાખાનાં જેવી લોકોપયોગી સંસ્થાઓ ચલાવવી અને પ્રજામાં સંસ્કાર ને સ્વાધીનતાનાં બીજ રોપવાં એ એમના આશય હતા. એ મંડળની પહેલી પ્રવૃત્તિતરીકે પોતે એક અભ્યાસગૃહ ઉધાડયું. એ અભ્યાસગૃહ આજપર્યંત ચાલે છે અને તેના આશ્રયે વિધાથીનિવાસ, વાંચનાલયો તથા બાલશાળા વગેરે ચાલે છે. અત્યારે પાટણ માં પ્રજાજીવન ચમકતું રાખનારી કોઈ સંસ્થા હોય તો તે આ “3. પંડયા અભ્યાસગૃહ” જ છે. આ સંસ્થાની સ્થાપના પછી, આપણે ઉપર જોયું તેમ, ઘણું કરવાની ર્ડો. પંડયા અભિલાષાઓ કરતા હતા, પણ પાટણને નસીબે કંઈક જુદુજ સરજાયું હતું. પ્લેગને વિસાર થયા ન થયે, એવામાં પાટણમાં ઈન્ફલ્યુએન્ઝાનો સખત ઝપાટો આવ્યો. એ રોગ સામે ટક્કર ઝીલવા ફરી વાર છે. પંડયા કમર કસી આગળ આવ્યા અને દશેરાને દિવસે સંરક્ષક મંડળ ઉભું કરી કામ આરંભી દીધું. પાટણના એકેએક જીલ્લામાં કામચલાઉ દવાખાનાં અને દવા પહોંચાડનાર મંડળોની ગોઠવણ કરી અને ગામના કે પરગામના સો દર્દીની સારવાર જાતે કરવા લાગ્યા પણ ભોગ માગતા રોગને એકાદ બત્રીસ જેતે હતો, અને તેણે ડૅ. પંડયા જેવા રત્નપરજ તરાપ મારી. લોકોની અતિશય દુઃખભરી ઈંતેજારી વચ્ચે એમનો આત્મા આસો વદ ત્રીજને દિવસે કઈ દેવસૃષ્ટિમાં ચાલતો થયો અને પાટણમાં અંધારું મૂકતો ગયે. આ પ્રસંગ પાટણની પ્રજા માટે અતિશય કરુણ થઈ પ. ગામ આખામાં હાહાકાર ફેલાઈ ગયે. બે દિવસ સુધી લેકે કામધંધે છોડી શૂન્ય બની રહ્યા. પાટણના ઇતિહાસમાં ન બનેલી એવી ગંભીર ને સખત હડતાલ પડી. ગાડીવાળા અને વાછરી સુદ્ધાંઓએ પણ પોતાના જિગરની લાગણીથી ધંધે બંધ રાખે. પાટણના દરેકે દરેક નાગરિકે તેમને માનભરી સ્મરણાંજલિ અપીં. . પંડયાના અવસાન પછી, તેમણે મૂકેલાં બીજકનું પોષણ કે ઓછું થયું, પરંતુ જે થાડા અધિકારી જીવોમાં તેમના આત્માનું પ્રતિબિંબ પડયું હતું તેમણે યથાશક્તિ એમનું કાર્ય નિભાવી રાખવા અખંડ યત્ન કર્યો છે. પોતે હયાત હતા ત્યારે પ્રજાએ તેમની તરફ જે ઉલટ બતાવેલી તે એટલી ને એટલીજ ચાલું હોત તો આજે તેમની સ્થાપેલી સંસ્થા પાછળ લાખો રૂપિયાનું ફંડ હોત, પણ આજે તેમની નિષ્કામ સેવાવૃત્તિના અંકુરો પણ પાટણની યુવાન પ્રજામાં નિઃસંશય દેખાવા લાગ્યાં છે, અને વખત જતાં એ દિવ્ય અને પવિત્ર પુરુષની સ્મૃતિમાં અનેક કલ્યાણકારી કામો થશે એમ આશા પડે છે. (“કુમાર”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તમારે શ્વાસ ખુશબોદાર છે? १२४-तमारो श्वास खुशबोदार छे ? આપણામાંના ઘણાનો શ્વાસોસ ગંધાય છે. કોઈની પાસે બેઠા હોઈએ અને કંઇ વાત કરવા મોઢુ પાસે લઈ જઈએ ત્યારે તરત મેઢું પાછું ખેંચી લેવાને અનુભવ કોને નહિ થયો હોય ? બર્નાર મેકફેડને આને માટે સપ્ટેમ્બરના “ફઝિકલ કલ્ચરમાં ઘેડી સૂચનાઓ સાથે એના ઉપાયો બતાવતો એક નાનો લેખ લખ્યો છે તેમાંથી ફેરફાર સાથે ઉપયોગી ભાગ નીચે આપું છું. ખુશબોદાર શ્વાસ માણસની પ્રતિભામાં એર ઉમેરે કરે છે અને મોટે ભાગે તે એ તંદુરસ્તીનું ચિહ્ન છે. ખરાબ શ્વાસ અજીર્ણનું ચિહન છે. શરીર એ એક જાતનું યંત્ર છે. જે એની બરાબર સંભાળ રાખી હોય તો એ એની મેળેજ સારી સ્થિતિમાં રહે છે, પણ અપથ્ય ખે કે, જૂદી જૂદી જાતના નડે એવા ખોરાક, બરાબર ચાવવાનો અભાવ અને અકરાંતિયાપણું આ બધાં એ યંત્રને કાંટેથી ઉતારી પાડવામાં મોટો ભાગ ભજવે છે. પણ મોઢામાંથી દુર્ગધ મારવી એનું મુખ્ય કારણ તો ગંધાતી હોજરી-નહિ પચેલા ખોરાકના જથાને લઇને છે, અને આમાંથી બહુજ થોડા બચેલા હોય છે. કેટલીક વખત સળેખમને લઈને શ્વાસોચ્છાસ ગંધાય છે, પણ મોટે ભાગે તો વધતા ય ઓછા પ્રમાણમાં આનું મૂળ હાજરી જ હોય છે. મેટો ભાગ ઘણું કરીને બધા વખતે આ અણગમતી પીડામાં સપડાયેલો હોય છે અને દરેકમાં તરતજ માલમ પડે એવાં કારણે પણ હોય છે. કેટલાકમાં પૂરતા પાણીના અભાવે આમ થાય છે. એ લોકો પૂરતું પાણી પીતા નથી. આને લઇને શરીરનું યંત્ર બરાબર સાફ થતું નથી. શિરાઓમાં ઝેર ભેગું થાય છે અને પરિણામે આંતરત્વચા વાટે ચીકણા પદાર્થરૂપે અથવા પરસેવારૂપે તે ઝેર બહાર નીકળે છે. આનું એક ચિહ્ન જીભ ઉપર થર બાઝી ગયેલો હેર એ પણ છે. એની સાથે હાજર પણ ઘણું વખત મંદ થઈ ગયેલી હોય છે. કમભાગ્યે ઘણાને તે આની ખબરજ પડતી નથી. તેમના મિત્રો આનો ઉલ્લેખ કરતાં ગભરાય છે. પોતાનાં ઘરનાં માણસો પણ મોટા ભાગે આ પડદે નહિ ઉંચકે. તમને જ લાગે કે તમે આ રોગથી પીડાઓ છો તે તમારી પાસેનાને સાચેસાચું કહી દેવાને જણાવો. તમારો શ્વાસ વાસ મારતો હોય તે તમને ચોખે ચોખ્ખું જણાવી દેવાનું તેમને કહે, અને પછી તમારી ફરજ છે કે ભેગા થયેલા જે ઝેરને લઈને આ બધું ડખલ ઉભું થયું છે એ ઝેરને દૂર કરવાના પ્રયત્ન કરે. - પહેલું તે જાણે પાણી પીવાનો મારો રાખો. ભારેમાં ભારે જરૂર એજ છે. ખોરાક ઓછો કરો, એ પણ જરૂરનું છે. આપણે જેને જાડો ખોરાક કહીએ છીએ એ ખોરાક ખાઓ. બધી જાતની લીલી ભાજી ખાઓ. આવા વખતે કાચ ખોરાક કે કુદરતે પકાવેલા ખોરાક બહુજ મદદ કરે છે અને અંદરના યંત્રને સાફ રાખવામાં ખૂબ મદદ કરે છે. સંસ્કૃતિ આવે એવો ખોરાક ખાઓ. મેળવણુ કરેલો ખોરાક લે બંધ કરો, ઘણી જાતની વાની લેવાનું માંડી વાળો અને ભૂખ વિના ખાઓ નહિ. ભૂખ વિના ખાવાનું પાપ તો સાધારણ રીતે બધે નજરે પડશે. કસરતની પણ જરૂર તે ખરીજ. એના વિના તમે શરીરને સાફ અને ખુશબોદાર નહિ રાખી શકે. ચાલવાની કસરત બહુ ફાયદો કરે છે. વારે વારે ઉંડા શ્વાસોસ લ્યો. બને તેટલું ફેફસાંને તાજી હવાથી પૂરેપૂરો ભરો. ગરમ પાણીથી સાબુ સાથે બે ત્રણ વખત નહાવાને ઠંડા પાણીથી નહાવાનું વગેરે પણ શરીર સાફ કરવામાં ઠીક ભાગ ભજવશે. એટલે હવે જણાયું હશે કે, એ રોગને દૂર કરવાને માટે મુખ્ય વસ્તુ શરીરના દરેક ભાગને પૂરેપૂરું ચેતન આપવું એ છે. બહારથી અને અંદરથી શરીરને બરાબર સાફ રાખો. આ સૂચનાઓને જે બરાબર અમલ થાય તે પછી શ્વાસ ગંધાવાની વાત સ્વપ્ન પણ ન રહે. (આષાઢ-૧૯૮૫ ના “પ્રસ્થાન'માં લખનાર પોપટલાલ પટવારી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ “ શુભસંગ્રહ-ભાગ પાંચમે १२५-जेलना रंगभेदनी वेदीपर जतींद्र दासमुं बलिदान - હા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની શહાદતની આકાંક્ષા હજી પરિપૂર્ણ થઈ નથી; પણ બંગાળની પુણ્યભૂમિમાં ઉગેલું એક સુકુમાર પુષ્પ વિદેશી રાજ્યકર્તાઓની સત્તાની શિશિરે અકાળે કરમાવી દીધું છે. જતીન્દ્રનાથ દાસને દેહ માતૃભૂમિની સેવાદીપર અર્પણ થયો છે. | વડી ધારાસભામાં એક યૂરોપીયન સભ્ય અનશનના માર્ગને બૈરાંઓની યુક્તિતરીકે ઓળખાવ્યો છે. અસહકારના અહિંસાત્મક માર્ગને પણ નિર્બળને શસ્ત્ર તરીકે કયાં નહેતે ઓળખાવવામાં આવ્યો? નિઃશસ્ત્ર હિંદનું એકેએક કાર્ય “બાયેલા જેવું છે–એમ ન હોય તે હિંદની વડી ધારાસભામાં એક અંગ્રેજ આવા શબ્દો બોલવાની ધૃષ્ટતાજ કેમ કરી શકે? કહે છે કે, ટેરેન્સ મેકસ્વિનીના ઉપવાસને પરિણામે થયેલા સ્વર્ગવાસે આયર્લેન્ડને આઝાદી અપાવી: તો પછી જતીદ્રની કુરબાની હિંદને સ્વતંત્રતા અપાવશે એમ માનવામાં શી હરકત છે ? શહીદોના રક્તથી સિક્ત થયેલી ભૂમિમાં સ્વાતંત્રયવૃક્ષ સત્વર ઉગશે અને ફળ આપશે. શ્રદ્ધા તે આ વાત માનવાનું કહે છે, પણ ૧૯૧૯ માં જલિયાવાલાની કટલે આમને આજે દશ દશ વર્ષ વીત્યાં છતાં હિંદની આઝાદી નિકટ આવતી હોય એવું લાગતું નથી...શહીદો સ્વાતંત્ર્યવૃક્ષ પોષવા માટે પિતાનું રક્ત આપે છે, છતાં એ વૃક્ષ પર ફળ આવવાનો આધાર તે દેશના લોકોની યોગ્યતા પર હોય છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” ઉપદેશ છે કે “અન્નજળનો ત્યાગ કરીને પિતાના શરીરને ક્ષય કરનાર માણસ આત્મઘાતી છે; અને એને એ કાર્યની પ્રશંસા આત્મહત્યાની પ્રશંસા છે.” આ યુદ્ધના મેદાનમાં પડતા સૈનિકે પણ એ દલીલ પ્રમાણે તે આપઘાત કરે છે. તે પછી એવા સૈનિકેની યાદમાં સ્મારક ઉભાં કરવાં એ શું આત્મહત્યાની પૂજા કરવા જેવું નથી ? પણ એ સૈનિકે બ્રિટિશ હોય તે જ તેઓ માટે સ્મારક એગ્ય ગણાય. બ્રિટિશોની કુરબાની એ કુરબાની છે; હિંદીઓની કુરબાની આપઘાત ! જતીન્દ્રના અંતિમ શબ્દો કેટલા હદયદ્રાવક છે: “મારી ઉત્તરક્રિયા ધર્મચુસ્ત બંગાળી રૂઢિ પ્રમાણે ન કરતા હું બંગાળી નથી; હું હિંદી છું.” એ શબ્દોમાં પ્રાંતીય ભેદભાવ ભૂલી જવાની પ્રેરણું છે. પ્રાંતીય અને કોમી ભેદભાવોએ હિંદને રાષ્ટ્ર થતું અટકાવ્યું છે અને જ્યાં સુધી એ ભેદભાવ નહિ ભૂલાય ત્યાંસુધી હિંદ રાષ્ટ્ર નહિ થાય; તે પછી સ્વાતંત્ર્યનું તે પૂછવું જ શું ? આપણું ભાવિ પ્રજાને-આપણાં બાળકોને-નિશાળે અને કૅલેજોમાં અંગ્રેજ સૈનિકોની વીરતાસ્વદેશભક્તિનાં ગુણગાન કરવાનું શિક્ષણ આપવામાં આવે છે. કલ્પી શકો છો કે, જીંદ્ર જેવા શહીદ વિષે તેઓને શું શીખવવામાં આવશે? પેટ ભરવા માટે પ્રોફેસર ને શિક્ષકને ધંધો લઈ બેઠેલા ડાહ્યલાઓ તેઓને કહેશે કે “જતીંદ્ર દાસ બળવાખોર હતું, એનાં વખાણ થાયજ નહિ.” ના, વધુ સંભવ તો એ છે કે, જીંદ્રનું નામ પણ કઈ કૅલેજ કે નિશાળમાં ઉચ્ચારવા દેવામાં નહિ આવે. ગુલામેની શહાદત પણ પાપજ છે ને? જેઓને હદય હેય-જતીની કુરબાનીએ જેઓનાં હૃદય પીગળાવ્યાં હોય એવાઓને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ક ^ ^ ^ ભારત મેં મિશનરીઓ કી લેકસેવા ૩૧૩ વહેવાર સૂચના કરૂં. એ શહીદનું સ્મારક જાળવવા માટે શહેરે શહેરમાં, ગામેગામમાં એની સ્મારકમૂર્તિ ઓ ઉભી કરે. એની કુરબાનીનું રાજ સ્મરણ થાય એવાં સાધન બધે ઉપસ્થિત કરે. અહિંસાને મહાસભાના ધ્યેયમાં અગ્રસ્થાન છે. જતી લાહોર કાવતરા કેસમાં દોષિત ઠર્યો નથી-અને એથી એ “કાવતરામાં એણે ભાગ લઈને હિંસા વાપરી છે એમ તે નજ કહી શકાય. એટલે એની અહિંસાત્મક કુરબાનીનું સ્મારક જાળવવામાં મહાસભાને પણ વાંધો ન હોય. છતાં મહાસભાને જતી હિંસાનો પૂજારી લાગે, તે એ સંસ્થાની બહાર રહીને પણ હદય ધરાવતા લોકોએ જતીંદ્રનાં સ્મારક ઉભાં કરવાં જોઈએ...નલિયાનવાલા ભૂલાઈ જવાય છે...એકે કરબાની ભૂલી જવાની વૃત્તિ આ દેશમાં રહેશે ત્યાં સુધી એની આઝાદીની ઝંખના બકવાદ સિવાય કંઈજ નથી, એમ કઈ પણ કહી શકશે. (તા. ૨૨-૯-૧૯૨૯ ના બે ઘડી મેજ” માં લેખક:-શ્રી મહમદઅલી આજિઝ) : १२६-भारत में मिशनरीओं की लोकसेवा પાશ્ચાત્ય દેશોં મેં જહાં જનસમાજ કી સેવા અનેક પ્રકાર સે કરને કી પ્રબલ ઇચ્છા હૈ વહાં અનેક પ્રકાર કે મિશન અર્થાત સેવા કરને કી સમિતિયાં દેખને ઔર સુનને મેં આતી હૈ. અનાથ બાલકોં કા પાલન-પોષણ કર બડે કરને કા મિશન, અપંગ સ્ત્રીપુ કે રક્ષણ કરને કા મિશન, અ તથા બહરે ગૂંગે કો શિક્ષા દેને કા મિશન, માતાએં દિન મેં કામ પર જાતી હૈ ઉનકે બાલકોં કો સંહાલને કા મિશન, છોટે છોટે બાલકે સે શક્તિ સે બાહર કામ ન કરાને દેને કા મિશન, બાલકે કો ધૂમાને લે જાને કા મિશન; ઈત્યાદિ અનેક પ્રકાર કે જનસમાજ કે કષ્ટનિવારણ કે લિયે મિશને કે વિષય મેં હમ સુનતે હૈં. હમારે દેશ મેં ભી ઐસી જનસમાજ-ઉપયોગી સંસ્થાએ સ્થાપિત હોને લગી હૈ ઔર યહી દેશ કે અભ્યદય કા શુભ ચિહન હૈ. અછૂત જાતિ કે લિયે સ્વદેશી સમિતિ કામ કરને લગ ગઈ હૈ. દુષ્કાલ આદિ દૈવી આપત્તિ કે સમય આપને પરોપકારી પુરુષો કે ગાંવ ગાંવ ઔર શહર શહર ઘૂમતે હુએ દેખા હેગા. શિક્ષા કે લિયે-વિશેષ કર સ્ત્રીશિક્ષા કૈલાને કે લિયે કુછ સંસ્થાએં વર્ષો સે પરિશ્રમ કર રહ હૈ કિતની હી સંસ્થાઓ કે સભાસદ તે મરણન્ત દેશપકાર કરને કા વ્રત ધારણકર યથાશકિત દેશહિત કે કાર્ય કર રહે હૈં. એ સબ બા હર્ષજનક હૈ. પરંતુ ઇતને સે હી સંતોષ નહીં હો સકતા. અભી યહ માર્ગ બહુત ચલને કે હૈ. અભી તો નગર નગર–ગાંવ ગાંવ મેં સામાજિક સેવા કી સંસ્થા સ્થાપિત કરની હૈ; અભી પ્રત્યેક સ્થાન પર પ્રાથમિક શિક્ષા, સાર્વજનિક ઔર અનિવાર્ય શિક્ષા કી સંસ્થાએ સ્થાપિત કરની હૈ; અભી તે અપઢ સ્ત્રિયોં કે લિયે મોહલ્લે મોહલ્લે-ગલી ગલી પાઠશાલાએં ખોલની હિં; અભી તે જંગલ મેં બસનેવાલે ભીલ, કોલ, સંથાલ ઈત્યાદિ જાતિય કી સ્થિતિ સુધારને કે લિયે સંસ્થાએ સ્થાપિત કરની હૈ; અભી તે રેગિયોં કી સેવા કરને મેં આનંદ માનનેવાલે સ્ત્રાપુરુષે કી આવશ્યકતા હૈ, અભી તો નીચ જાતિ તક કે રેગિ કો ટૂંઢ ઢંઢ કર ઉનકી શુષા કરનેવાલે ડાકટરો તથા સેવિકાઓ (ન) કી આવશ્યકતા હૈ; અભી તે સેર મેં તલાભર ભી કામ નહીં હુઆ. અભી તો બહુત કુછ કાર્ય કરના હૈ. મેં કુછ કાર્યવશ નાસિક ગયા થા. વહાં સાર્વજનિક તથા ધાર્મિક સંસ્થા કૌન કૌન સી હૈ યહ પૂછો તે માલૂમ હુઆ કિ કોઢ સે દુ:ખિત રોગિયોં કા ભી એક આશ્રમ હૈ. મૈને ના કર ઉસકો દેખા તો બહુત હી આનંદિત હુઆ. મુઝે આનંદ ઇસ લિયે હુઆ કિ પરોપકાર કે લિયે જીવન બિતાનેવાલે અનેક પ્રાણિ કે પરમેશ્વર ઉત્પન્ન કરતા હૈ, ઐસે એક પ્રાણી સે મેરી જાન પહચાન હુઈ, વહ મનુષ્ય જિસકે કિ હમ વિદ્વાન કહતે હૈ ન થા. ઉસકે પહરાવ સે વહ નીચ વર્ણ કા માલૂમ હતા થા, પરંતુ ઉસકા ધાર્મિક જીવન બહુત ઉચ્ચ શ્રેણી કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શુભસંગ્રહ-ભાગ પાંચમ જ્ઞાત હતા થા. વહ આશ્રમ કી રક્ષા કરનેવાલા પંદહ રૂપયે માસિક કા એક દેશી ઈસાઈ થા. પાઠકવૃંદ ! ઉસકે સાથ મને ૫ મિનિટ તક વાતોલાપ કિયા તે ઐસા માલુમ હુઆ કિ વહ દૈવી પ્રકૃતિ કા મનુષ્ય હૈ. સાધારણ દષ્ટિ સે વહ ગરીબ હોને પર ભી વહ ઉદાર વિચાર મેં અમીર થા. આપ લોગ ઐસે સંકીર્ણ હૃદય કે ન હેગે જે માન લો કિ પરમાત્મા કે કેવલ હિંદુ હી પ્યાર હૈ, ઔર જાતિ કે મનુષ્ય હારે નહીં હૈ. ઇસ આશ્રમ મેં કોઢ રોગ સે દુખિત ૩૬ પુરુષ વ ૪૦ સ્ત્રિય ઔર એક વર્ષ કી એક લડકી થી. પુરુષ તથા સ્ત્રિ કે રહને કે સ્થાન અલગ અલગ છે. સબકે અલગ અલગ રહીને તથા રસોઈ કરને કી કઠરિયાં થી, બડે કે બીચ મેં એક છોટા સા બગીચા થા. સ્થાન બહુત હી સ્વચ્છ, સુંદર તથા ચિત્તાકર્ષક થાં. બગીચે કે એક તરફ પુરુષ કા ઔર દૂસરી ઓર સ્મિથે કા અસ્પતાલ થા. કંપાઉંડ મેં એક ગિજા ઔર એક રક્ષક કા ઘર થા. મેં સાયંકાલ કે સમય ગયા થા. ઉસ સમય સબ લોગ ભજન કર કે નિશ્ચિત બઠે છે. સ્ત્રિય કે ઝૂંડ મેં દો બિયાં ઈશ્વર કે ભજન ગા રહી થી ઔર શેષ સુન રહીં થી. ગીતેં મેં ઈસા મસીહ ને ક્યા ક્યા કષ્ટ મનુષ્ય કે લિયે સહ ઇન બાત કા વર્ણન થા. મેં ઇસાઈ ન થા તથા વહ ગાયન મેરી માતૃભાષા મેં ભી ન થા તો ભી ઉસને મેરે હૃદય પર બહુત પ્રભાવ કિયા. આશ્રમ કા રક્ષક મુઝકે સબ બાતેં બતાતા જાતા થા. મને ઉસે ઉસ રોગ સે મુક્ત દેખ કર પ્રશ્ન કિયા કિ “યા આપકે ઇસ રોગ કે ચૅપ લગને કા ભય નહીં હૈ?” ઉસને ઉત્તર દિયા કિ પ્રભુ કે કામ મેં-પ્રભુ જે સબકે અંતઃકરણ મેં વાસ કરતા હૈ ઉસકી આજ્ઞાપાલન મેં–ભય કિસ બાત કા? જબ મેને ઉસકી ઉદાર બુદ્ધિ કા બખાન કિયા તબ ઉસને લજિજત હો કર કહા કિ જબ કેાઈ મેરી પ્રશંસા કરતા હે તબ મેરે મન મેં બડા ઉદ્વેગ હતા હૈ. શીઘ્રતા સે યહ કહ કર વહ પુરુષ કે સાથ પ્રાર્થના કરને કે લિયે, આજ્ઞા માંગ કર, ચલા ગયા. અપને દેશ કે સુશિક્ષિતે મેં, સમાજ કે નેતાઓ મેં, જાતિ કે અગ્રગણ્ય પુરુષે મેં ઐસી નમ્રતા, એસા સેવાભાવ, ઐસી અભેદબુદ્ધિ હો જાય તે ઉસ દીન દેશ કે ભાગ્યોદય ને મેં ક્યા શંકા હૈ? યહ આશ્રમ કિસને બનાવાયા? કિસકી ઓર સે ઈસકા પ્રબંધ હોતા હૈ? કેવલ ઇસાઈ ધર્મ પ્રસરિત કરને કે હી લિયે બનવાયા ગયા હૈ ક્યા ? ઐસે પ્રીન સહજ હી મન મેં ઉત્પન્ન હેતે હૈ. ઇન પ્ર કે ઉત્તર સે જ્ઞાત હતા હૈ કિ એક “મિશન-ટુ-લેપરસ' અર્થાત કુષ્ટરેગિયાં સે સંબંધ રખનેવાલી એક સંસ્થા હૈ વહી ઈસકા પ્રબંધ કરતી હૈ. ઉસકા મુખ્ય આફિસ સ્કોટલેન્ડ કે એડિનબર નામક નગર મેં હૈ. ઔર દૂસરા લંડન તથા ઉલ્લીન નગર મેં હૈ. ઉસ મિશન કે ઉદ્દેશ્ય નિમ્નલિખિત હૈ – (ક) કુષ્ઠ રોગ કે રોગિયોં કે ઈસાઈ ધર્મ કા ઉપદેશ દેના. (ખ) ઉનકી અસહ્ય વેદના કમ કરને કે લિયે ઔષધિ કા પ્રબંધ કરના. (ગ) ઉનકે જીવન કી આવશ્યક્તાઓ કે પૂરા કરના. (ધ) કુષ્ઠ રોગ સે દુખિયે કે બાલકે કો ઉનકે માતા પિતા સે પૃથફ રખ ઉનકે ઉસ રોગ કે ચૅપ સે બચાના. ઇન ઉદ્દે કે પૂરા કરને કે લિયે મિશન કી ઓર સે આશ્રમ સ્થાપિત કર તથા આવશ્યકતાનુસાર ધન વ્યય કે લિયે દ કર કેવલ દેખભાલ હી કે લિયે દૂસરે મિશન કે ભી સૌપ દેતે હૈ. ઉસ મિશન કા સબ વ્યય ગ્રેટ બ્રિટેન ઔર આયલેંડ કે મુખ્ય મુખ્ય નગરે મેં સે તથા અન્ય દેશો મેં સે ચંદા કર કામ મેં જાતે હૈં. સન ૧૯૧૩ ઈસ્વી મેં ઇસ પ્રકાર કુલ રૂ. ૯૪,૦૦૦ ભિક્ષા માંગ કર ઈકહે કિયે ગયે થે. ઇસકે સિવાય જિન જિન નગર મેં મિશન કી સંસ્થાયે હૈ વહાં કે રાજ્ય કી ઓર સે સહાયતારૂપ ૧,૩૬,૦૦૦ રૂપિયે મિલે થે. કુલ વ્યય ૫,૪૫,૦૦૦ રૂપિયા હુઆ થા. અબ હમ યહ બતલાના ચાહતે હૈ કિ ઇસ મિશન કી સંસ્થામેં કહાં કહાં પર હૈ? કિતને રોગિયું કે આશ્રય દેતી હૈ ? કિતને રોગિયાં કે બાલકે કે ઇસ ભયંકર રોગ સે બચાતી હૈ? પહલે ઈસ મિશન કા નામ “હિંદુસ્થાન ઔર પૂર્વ દેશે કે કુષ્ટરેગ સે પીડિત રગિયોં કા મિશન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ભારત મેં મીશનરીઓ કી લોકસેવા ૩૧૫ થા. ગત વર્ષ મેં સેવા કા કાર્ય પૃથ્વી કે અન્યોન્ય દેશ મેં લાને કે ઉદ્દેશ્ય સે મિશન કા સંક્ષિપ્ત નામ “કોઢ સે પીડિત રમિ કા મિશન” રખ દિયા. ગત વર્ષ મેં ઇસકા વિશાલ ક્ષેત્ર મધ્ય અફ્રીકા, ડચ ગયાના, દક્ષિણ અમેરીકા તથા ઇરાન દેશ મેં ઉસ રેગ સે પીડિત રોગિયોં કે સેવાર્થ પહુંચાયા ગયા થા. ભારતવર્ષ મેં ઇસ મિશન ને અપને કંડ સે ૩૯ સ્થાને મેં આશ્રમ બનાયે હૈ ઔર ઉનકા વ્યય વહ સ્વયં હી ચલા રહા હૈ. કિન કિન પ્રાંતે કે કિન કિન નગર મેં કિતને રેગિ કે ઇસસે લાભ પહુંચ રહા હૈ ઉનકા વ્યૌરા નિમ્નલિખિત હૈ – બંબઈ–બેલગાંવ ૧૮, મીરજ ૬૩, નાસિક ૯૨, પિલાદપુર ૧૪૭, પૂના ૭૫, પુઈ ૯૭, શોલાપુર ૫=૫૪૪ બંગાલ-આસનસોલ ૧૩૫, બકુડા ૧૩૬, રાનીગંજ ૨૮૬=૫૫૭ મદરાસ-અલેબી ૩૯, કાલીકટ ૯૮, રામચંદ્રપુર ૧૧૨, મÇરા ૯, મંગલેર ૨૦, નેપુર ૫૦, સેલર ૭૦, વિજિયાનગરમ ૧૧=૦૯ બિહાર ઉડીસા-ભાગલપુર ૧૩૫, લોલટડગ ૨૦, મુજફરપુર ૬૦, પુરૂલિયા ૭૧૪૯૨૯ બ્રહ્મા-માંડલા ૧૫૮, મુલમીન ૫૬=૧૪ પંજાબ-બાબલલખન ૨૫, રાવલપિંડી ૧૬૪, સંપાદ્રે ૯૫, તરનતારી ૧૮૨=૪૬૬. મધ્યપ્રાંત-ચંપા ૧૬૪, ચંદખુરી ૪૧૨, ધમતરી ૧૩૯, કોઠારા ૪પ, મુગેલી ૯૪, પટપાડા ૨૬ર૮૮૦ સંયુક્ત પ્રાંત-ચાંદગ ૬૮, મેરઠ ૪૫, નૈની ૨૬૮, સડકી ૫૯=૪૪૦ મધ્યભારત-ધાર ૨૫. સર્વ પ્રાંત સે અધિક સંખ્યા વિહાર ઉડીસા કે આશ્રમ મેં હૈ, જહાં કી કુલ સંખ્યા ૯૨૯ છે. વહાં કેવલ પુરલિયા કે હી આશ્રમ મેં ૭૧૪ રોગી રહતે હૈ. દ્વિતીય નંબર મધ્યપ્રાંત કા હૈ, જિસમેં કિ ચંદખુરી કે હી આશ્રમ મેં ૪૧૨ રેગિ કે આશ્રય મિલતા હૈ. પાઠક ! એકાદિ કાઢી કે ભિક્ષા કે લિયે સડક પર બૈઠા હુઆ દેખ કર આપકે કિતની ધ્રણ આતી હૈ?તથા આપ કિતની દૂર ઉસસે હટ કર ચલતે હૈ ? જિનકે દ્વારા ઐસે સિકડે રેગિયોં કી જહાં રાત્રિદિવસ સેવા હતી હૈ, અજલ વસ્ત્રાદિ દિયે જાતે હૈ તથા નિયમિત રીતિ સે ધર્મશિક્ષા પ્રતિદિવસ મિલતી હૈ વે કિતની પ્રશંસા કે યોગ્ય હૈ ? ઔર ઈશ્વર કા કિતના આશીર્વાદ છે પ્રાપ્ત કરતે હાંગે ? આપસે એક રોગી કી સેવા તે દૂર રહી, એક રોગી કે આરેગ્યાર્થ વ્યય હોનેવાલે ૭૫) રૂા. વાર્ષિક ભી ન દિયે જાગે? કદાચિત આ૫ કહિયેગા કિ યે તે ઇસાઈ મત ફેલાને કે લિયે યહ કામ કર રહે હૈ. ઇસ પર મેં કેવલ ઈતના હી કગા કિ જબ પરધમ લોગ આપકે દીન દુઃખિત જને કે લિયે ઈતના કષ્ટ સહન કરતે હૈં ઔર વ્યય કરતે હૈ તો આપકા દ્વિગુણિત કર્તવ્ય હૈ કિ ઇનકી સેવા કરે. જિનકા સંસાર મેં સબ તિરસ્કાર કરતે હૈ, ઉનકે પાસ બૈઠ કર મધુર સ્વર મેં ધર્મોપદેશ કરના ઔર ભજનગાયન કરના, ઔર ઉનકે જીવનરૂપી નિર્જલ અરણ્ય મેં ઉનકે મધુર અમૃત-વચન સે સંતોષ ના કયા કુછ કમ પ્રશંસા કી બાત હૈ? વિદેશી ઔર વિધમી ઈસાઈ લોગ યદિ ઐસે આશ્રમ સ્થાપિત કરે તે ક્યાં ભારતીય મનુબે કા કર્તવ્ય ઐસી સંસ્થા સ્થાપિત કરને કા નહીં હૈ ? ઈશ્વર ને પરોપકાર કા કિસી વિશેષ મત કે લોગોં કો હી ઠેકા નહીં દિયા હૈ. મનુષ્યમાત્ર કા યહ કર્તવ્ય કાર્ય હૈ કિ વહ દીનદુઃખિયાં કી સહાયતા કરે. ઇસ મિશન કે આશ્રમ ચીન, જાપાન, કારિયા, ફિલિપાઇન દ્વીપ, ડચ ગયાના, મધ્ય આફ્રિકા ઈત્યાદિ પ્રદેશ મેં હૈ, પરંતુ તે ભારતવર્ષ સે બહુત કમ સંખ્યા મેં હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શુભસંગ્રહ ભાગ પાંચમ કુલ આશ્રમ કી સંખ્યા ૫૦ હૈ, જિનમેં કુલ ૪૮૫૨ રોગી અપના કષ્ટમય જીવન બિતાતે હૈ. અપને આશ્રમ કે સિવા અન્ય આશ્રમે કે ધન સે સહાયતા દેને કા ભી કામ યહ મિશન કરતા હૈ, ઔર ઇસ પ્રકાર ભારતવર્ષ ઔર અન્ય દેશ કી ૩૬ સંસ્થાઓ કે સહાયતા દેતા હૈ, જિસસે ૬૭૦૦૦ રેગિ કા ઔષધિ આદિ કા પ્રબંધ હતા હૈ. બંબઈ પ્રાંત કે માટુંગા નગર કે આશ્રમ કે યહ મિશન ૩૬ ) રૂ. કી સહાયતા દેતા હૈ. માટુંગા કે આશ્રમ મેં ૩૫૦ રોગી રહતે હૈ. ઉસકા વ્યય બંબઈ મ્યુનિસિપેલિટી ઔર બંબઈ સરકાર ઔર એક મ્યુનિસિપલ કમિશનર કે એકત્રિત ફંડ કે વ્યાજ સે ચલતા હૈ. સન ૧૮૭૪ ઇ. મેં ઇસ મિશન ને પંજાબ પ્રાંત કે અમ્બલે નગર મેં છેડે સે રેગિ સે યહ સંસ્થા આરંભ કી થી. આજ ઇસ સંસ્થા કે સ્થાપિત હુએ ૪૦ વર્ષ હો ગયે. ઉસકા સ્થાપક વી. બેલી નામ કા એક સગૃહસ્થ હૈ, વહ અબ ભી વૃદ્ધાવસ્થા મેં સુપ્રિન્ટેન્ડેન્ટ કા કાર્ય કરતા હૈ. ઇતના હી નહીં ગત વર્ષ ઉસને ઔર ઉસકી પત્ની ને ચીન, જાપાન, કરિયા ઈત્યાદિ દેશો મેં ભ્રમણ કિયા થા. જિસ મનુષ્ય ને અપને જીવન મેં ઇતને મહાન પરોપકાર કી સંસ્થા કે સ્થાપિત કર વિદેશ ઉસકે પ્રસારિત કિયા વહ ધન્ય હૈ. સન ૧૯૧૧ કી રિપોર્ટ સે જ્ઞાત હોતા હૈ કિ સમસ્ત ભારતવર્ષ મેં ઇસ રોગ સે પીડિત રોગ કી સંખ્યા ૧,૦૯૦૦૦ થી. યહ સંખ્યા ઠીક સંખ્યા સે કુછ કમ હૈ. ઇસકા કારણું યહ હૈ કિ લોગ ઇસ રોગ કે પ્રારંભ મેં છિપાને કા યત્ન કરતે હૈ. વીસ વર્ષ તક કે રોગિયાં કી સંખ્યા ૯૨૫૫ થી ઔર ૨૦ સે ૪૦ વર્ષ તક કી અવસ્થાવાલોં કી સંખ્યા ૪૨,૦૦૦ થી. કિતને હી લોગ તો યહ સમઝતે હૈ કિ યહ રોગ અસાધ્ય હૈ. ઇસકે રોકને કા કેવલ એક યહી ઉપાય હે કિ રોગી કે જનસમૂહ સે અલગ રખના તથા ઉસકી સંસર્ગ ન્યૂન કરના. બર્ડ બર્ડ નગર મેં એસે ભીખ માંગવાલે રાગ કે લિયે કાનૂન બન ગયે હે; પર વિ બહુત નમા સે કામ મેં લાયે જાતે હૈ. એસે રોગી સ્ત્રીપુરુષ કી સંતાને કે ઉનકે માતાપિતા સે પૃથફ રખના ઉચિત હૈ. યહ રોગ પૈતૃક નહીં હૈ, ઈસ લિયે બચપન હી સે બાલક કે ઉનકે માતાપિતા સે અલગ રકખા જાવે તે સંસર્ગ–દોષ સે વહ રોગી નહીં હોગા. ઐસા કરને સે ઘર મેં એક મનુષ્ય કે રોગી હોને સે સબ મનુષ્ય રોગી નહીં દિખાઇ લેંગે. ઇસ મિશન કી ઓર સે ઇસ પ્રકાર પપ૦ રોગી માબાપે કે બાલક પૃથફ રખે જાતે હૈ ઔર વે બડે હે કર અપના નિર્વાહ સ્વયં કરને લગ જાતે હૈ'. મેં ઈશ્વર એ કેવલ યહી પ્રાર્થના કરતા હુઆ કિ હમારે દેશ મેં ભી ઐસે મનુષ્ય ઉત્પન્ન હે જે ઇસ પ્રકાર કે રેગિયોં ઔર દુઃખિયોં કી સેવા કરના અપના કર્તવ્ય સમઝ તથા હમારે ધની ભાઈ અપને દ્રવ્ય કા ઐસે નિષ્કામ સેવા કે કાર્યો મેં ઉપગ કરના સીખેં અપને લેખ કે સમાપ્ત કરતા . * ( “વદેશબાંધવ”ના એક અંકમાંથી) અર્થાત “કચ્છ કંસે હુએ મનુષ્ય કો દુઃખ સે મુક્ત કરના, માર્ગ સે ભલે હુએ મનુષ્ય કે માર્ગ પર ચલાન, ભૂખ કે અપની રેટી મેં સે ભાગ દેના, ઈસસે અપને હી હિત હોતા હૈ કિ વિરાટરૂપ ઈશ્વર કે શરીર કે હમ સબ અંગ માત્ર . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ १२७-समाजसेवामां तको-भारत में कोढियों की समस्या બેંગલા કે સ્વાસ્થ સમાચાર-પત્ર મેં શ્રી. શ્રીશચંદ્ર ગોસ્વામી ને ઇસ સંબંધ મેં એક તથ્યપૂર્ણ લેખ લિખા હૈ. યહ રોગ જૈસા ભયાનક ઔર દુઃસાધ્ય હૈ, સે કિસીસે છિપા નહીં. સર્વસાધારણ કે ઇસ વિષયે કી જાનકારી ને કી બડી આવશ્યકતા હૈ, જિસમેં વે ઇસ રોગ કી ભયાનકતા કા અનુભવ કર ઉસકા વિસ્તાર કમ કરને કી ઓર ધ્યાન દે. હમ યહી પર ઉક્ત લેખ કી જાનનેગ્ય બાતેં દેતે હૈં. સન ૧૯૧૧ કી મમશુમારી કી રિપટ સે જ્ઞાત હોતા હૈ કિ ભારત મેં કુલ કેઢિયાં કી સંખ્યા ૧,૦૯,૦૪૪ હૈ. ઉસકે બાદ સન ૧૯૨૧ કી મદ્મશુમારી મેં દેખા ગયા કિ ઉન સંખ્યા ઘટ કર ૧,૦૨,૫૧૩ રહ ગઈ. “ક એલ્ડરી ઇવ’ સાહેબ ને હિસાબ લગા કર બતલાયા હૈ કિ ભારત કી જનસંખ્યા મેં પ્રત્યેક લક્ષ મનુષ્ય મેં ૩૨ કેઢી હૈવેદ મેં ભી કુષ્ટ-રેગ કા ઉલ્લેખ હૈ. હિંદુઓ કા વિશ્વાસ હૈ કિ યહ રાગ પૂર્વજન્મ કે મહાપાતકી હેને કા ચિહ્ન હૈ. બાઈબિલ મેં ઇસા ને કહા હે–ક્લિન્સ ધી લેપર્સ, ગ્રીકભાષા મેં લેક શબ્દ ચર્મરોગ કે સૂચક “ટરાથ' શ દ બદલે પ્રયુક્ત હતા થા. અરિસ્ટાટલ (અસ્ત) ને ઇસ્વી સન સે ૩૪૫ વર્ષ પૂર્વ કુષ્ટ-રોગ કા વર્ણન કિયા હૈ, ઔર ગેલન (૮૦ એ. ડી.) જર્મની મેં ઈસ વ્યાધિ કે હેને કી બાત લિખી હૈ. પુરાતત્વ કે જાનનેવાલે પંડિતે કા કહના હૈ કિ યહ રોગ આફ્રિકા સે રપ મેં ઔર બાદ કે અમેરિકા મેં ફેલા હૈ. સારે બ્રિટિશ સામ્રાજ્ય મેં ૩૦ લાખ કઢી હૈં. ઉનમેં દો લાખ કે લગભગ ભારત મેં, ૮ લાખ કે લગભગ અંગ્રેજો કે અધિકત આફ્રિકા કે પ્રદેશ મેં ઔર બાકી સિંહલ, મારિશસ. કિજી આદિ દ્વીપે મેં હૈ. સમગ્ર ઇંગ્લેંડ મેં કેવલ ૫૦ કેઢી હૈ. સન ૧૯૨૦ મેં આઈસલેન્ડ મેં ૬૭ આદમી ઈસ રોગ સે પીડિત પાએ ગએ થે. નવું મેં કુલ ૧૪૦ થે. સંપૂર્ણ રૂસ–સામ્રાજ્ય મેં ૩,૦૦૦ સે અધિક ન થે. સબસે અધિક કોઢી શાયદ સ્પેન મેં હી હૈ. વહાં કી સન ૧૯૦૪ કી મમરામારી કે અનુસાર વહાં પર કોઢી થે ઔર હમારે ભારત મેં ૨ લાખ હે. સન ૧૯૨૧ મેં પ્રત્યેક લાખ આદમિયાં મેં બર્મા મેં ૭૪, આસામ મેં પ૬, મધ્યપ્રદેશ મેં ૫૦, મદરાસ મેં ૩૭, બંબઈ મેં ૩૬, બંગાલ મેં ૩૩; બિહાર મેં ૩૨, મૂડ પી. મેં ર૭, પંજાબ ઔર દિલ્હી મેં ૧૧ ઔર પશ્ચિમોત્તર સીમા--પ્રાંત મેં ૯ કેઢિયાં કા ઔસત થા. યહ તો હુઆ બ્રિટિશભારત કા હિસાબ: અબ દેશી રાજ્યોં કા હિસાબ લીજિયે–પ્રત્યેક લાખ આદમિયાં મેં ટ્રાવનકોર મેં ૫૧, કોચીન મેં ૪૮, કાશ્મીર મેં ૪૬, હૈદરાબાદ મેં ૩૪, બરોદા મેં ૨૬, ગ્વાલિયર મેં ૧૫, મૈસૂર મેં ૫, રાજપૂતાને ઔર અજમેર મેં ૪ રાગિયોં કા ઔસત હૈ. પૃથક્કીકરણ (એગ્રીગેશન), ચિકિત્સા ઔર રાગ કે પ્રસાર કે રોકને (એરેસ્ટ ઓફ ઇનફેકશન) કી વ્યવસ્થા હોને સે ઇસ રોગ કી બાઢ રૂકતી હૈ. સન ૧૮૯૦-૯૫ મેં હવાઈ દ્વીપ-પુંજ (હવાઈ આઈલેંડ) મેં ફી હજાર મેં ૧૧ કઢી થે, લેકિન ઉન્હે જનતા સે અલગ રખને કા ફલ યહ હુઆ કિ સન ૧૯૧૧-૧૫ મેં ફી હજાર મેં ક હી આદમી કહી રહ ગએ હૈં. ભારત મેં અગર ૨ લાખ કઢી હૈ યહ માન લિયા જાય તો ઉનમેં કેવલ ૯૦૦૦ કી હી ચિકીત્સા કી વ્યવસ્થા હો રહી હૈ. સબ મિલાકર ભારત મેં ૭૩ ઐસી સંસ્થા હૈ, જિનમેં કોઢિયે કી ચિકિત્સા હ રહી હૈ. ઔર, ઉનમેં કેવલ ૭૩૧૧ હી રોગી હૈ. નીચે ઐસી સંસ્થાઓ કા હિસાબ દિયા જાતા હૈ પ્રાંત ચિકિત્સા--આશ્રમ રોગિયોં કી સંખ્યા ! પ્રાંત ચિકિત્સા-આશ્રમ રોગિકી સંખ્યા ચૂ૦ પી. ૧૪ ૮૦૨ મદરાસ ૧૧ ૯૭૯ બિહાર-ઉડીસા ૧,૩૨૨ બર્મા ૫૫૬ બંગાલ મધ્યપ્રદેશ ૧૩૭૩ આસામ બંબઈ ૧,૦૯૧ પંજાબ ૪૭d અભી રોગિ કી સંખ્યા કે દેખતે ભારત મેં કુષ્ટ-ચિકિત્સા કે આશ્રમ બહુત કમ હૈ. » આ છે આ ૧૪ X (“માધુરી”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ૨૨૮-વાવનો પ્રચાર-“ામ રવું” તે આદુંન નામ ! 10 લંડનમાં ‘બ્રિટિશ એન્ડ ફેરિન ખાખલ સેસાઇટી' નામની એક પુરાણી સંસ્થા છે. તેને ઉદ્દેશ અંગ્રેજી સામ્રાજ્ય તથા ખીજા દેશામાં બાઇબલને પ્રચાર કરવાના છે. હાલમાં તેને ૧૨૦ મે। અહેવાલ પ્રસિદ્ધ થયા છે. તે ઉપરથી તેના વિરાર્ આયોજન વિષે ધણુંજ જાણવાનું મળે છે. વાચકેાના પરિચય માટે તેની કેટલીક વિગત અત્રે રજુ કરીએ છીએ. આ સ`સ્થાની સ્થાપના સને ૧૮૦૪માં થઇ હતી. ત્યારથી તેણે બાઇબલની ૩,૫૦,૦૦,૦૦૦ પ્રતા છાપીને પ્રસિદ્ધ કરી છે. અહેવાલ ઉપરથી જણાય છે કે, આ સંસ્થા હવે ૫૬ ભાષાએ માં ખાઈબલ પ્રસિદ્ધ કરવા લાગી છે. તેમાં તેના આઠ ભાષાના અનુવાદોને વધારા તો છેલ્લા બાર્ માસમાં થયેલા છે. તેમના સૂચિપત્રમાં આગલા બાઈબલની સંખ્યા ૧૩૭ અને નવા બાઈબલની ૧૩૮ છે. તેની નવી આવૃત્તિએમાં ત્રણ આફ્રિકા માટે છે; ઇરીગ્વી, ચાવી અને ઉમ્મન્દ; એ ચૂ।પવાસીઓ કાર્સિ`કન અને લટગેલીઅન-ને માટે; એક દક્ષિણુસમુદ્રના કૅલેરિડા ટાપુઓને માટે; એક ચીનના તારૂ નામના આદિનિવાસીએ માટે અને એક દક્ષિણઅમેરિકાના મકૂચી નામના ઇંડિયનાને માટે છે. રીગ્વી અને ચાવી ભાષાએ આફ્રિકા અને નાયગેરિયાના પ્રદેશમાં ખેાલાય છે. એ દેશમાં સા ઉપર તેા ભાષાઓ છે. ઉમ્મન્દૂ અ ંગેલામાં ખેાલાય છે. આ બન્ટુ-ભાષા છે. લટવેલીઅન ભાષા ખેલનારા લટવિયાના દક્ષિણપૂર્વ ભાગમાં રહે છે. તેમની સંખ્યા છ લાખ છે. મી ભાષા બ્રિટિશ ગિયાનામાં ખેલાય છે. બાઈબલ અથવા તેના અમુક ભાગના અનુવાદ અંગ્રેજી સામ્રાજ્યમાં ખેાલાતી ૩૬૬ ભાષાએમાં થઇ ચૂક્યા છે. તેનું વર્ણન આ પ્રમાણે છેઃ—યૂરેપ ૯, એશિયા ૧૪, ભારતવર્ષ ૧૦૨, આફ્રિકા ૧૪૩, અમેરિકા ૨૫ અને ઑસ્ટ્રેલિયા અને એશાનિયા ૭ર. અહેવાલના વર્લ્ડમાં ૮૫, ૪૦, ૯૦૧ પ્રતા છપાઈ. તેમાં ૭,૦૦,૦૦૦ યૂરોપનાં ભિન્ન ભિન્ન લેટીન રાષ્ટ્રોમાં, ૧,૭૮,૦૦૦ મધ્ય પૂરેાપની જન અને સ્લાવ જાતિમાં; ૨,૧૧,૦૦૦ દક્ષિણપૂર્વના યૂરાપમાં, ૨,૬૬૦૦ દક્ષિણઅમેરિકામાં, ૩,૫૦,૦૦૦ કેનેડા અને ન્યૂફાઉ`ડલેડમાં, ૯,૦૨,૦૦૦ ભારત અને લંકામાં, ૮,૧૨,૦૦૦ જાપાન સામ્રાજ્યમાં અને ૧૦,૦૦,૦૦૦ ચીનમાં પ્રચારવામાં આવી છે. સેવિયટ પ્રજાસત્તાકનાં દ્વાર આ સંસ્થા માટે બંધ રહ્યાં છે. યુદ્ધ પહેલાં ૫ લાખ વ્રત રૂશિયામાં વેચાઇ હતી. પરંતુ ૧૯૨૩ માં રૂશિયન ભાષાની માત્ર ૧૮૦૦ પ્રતે ઉત્તરપૂર્વીની યૂરાપીયન એજન્સીમાં વેચાઇ હતી. રશિયામાં પ્રવેશ કરવાના તેમના સઘળા પ્રયત્ના નિષ્ફળ ગયા છે. આ સંસ્થાનાં પુસ્તકાનું મૂલ્ય પડતર પ્રમાણે નક્કી નથી હતું. લેાકેા જેટલું મૂલ્ય આપી શકે તેમ હાય તેટલું તેનુ' મૂલ્ય લેવાય છે. ગેસ્પેલની એક ચેપડી ભારતવર્ષમાં અર્ધો પેન્સમાં મળશે અને એજ ચીનમાં પેનીમાં. જ્યાં નગદ મૂલ્ય મળતું નથી ત્યાં તેના બદલામાં ક્રાઇ વસ્તુજ લેવાય છે. કારિયામાં ગેાસ્પેલની એક ચેાપડીની કિ`મત તેનાથી એવડા અનાજ જેટલી ગણાતી હતી. એક ખીજા માણુસે તેને બટાટાને બદલે લીધી હતી. એક ખટાટાને બદલે એક ચેાપડી અપાઇ હતી. ભારતવષ માં એક ઈંડાને બદલે પણ એક ચેાપડી અપાય છે અને હજારે પ્રતે મફત પણ વહેંચાય છે. જગતમાં બાઈબલના પ્રચારકાર્યાંના એક ભાગનું જ “કામ કરવું” કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ વર્ષોંન છે. ખરેખર આનેજ (‘‘સરસ્વતી” ના એક અંકમાંથી) www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ કાફિરિસ્તાન મેં અબ ભી આર્ય લેગ હી રહતે હૈ. १२९-काफिरिस्तान में अब भी आर्य लोग ही रहते हैं. કાફિરિસ્તાન કા દેશ અફગાનિસ્તાન ઔર ચિત્રાલ કે બીચ મેં સ્થિત છે. સાચૌંતીસ ઔર છત્તીસ અક્ષાંશ તથા ૭૦ ઔર ૭૧.૩૦ દેશાંતર કે બીચ કા સારા પ્રદેશ કાફિરિસ્તાન. ઈસકા ક્ષેત્રફલ પ્રાય: ૫૦૦૦ વર્ગ મીલ હૈ. ઇસ પ્રદેશ કે ઉત્તર મેં બદખશાં, પૂર્વ મેં ચિત્રાલ, દક્ષિણ-પશ્ચિમ મેં ખાસ અફગાનિસ્તાન હૈ. કાફિરિસ્તાન કી સભી નદિ કા પાની કાબુલ નદી મેં પહુંચતા હૈ. બાશગુલ નદી અધિક પ્રસિદ્ધ છે, જે અરાંદૂ કે પાસ નદી મેં મિલ જાતી હૈ. ઉંચે ઉંચે પહાડ ઈન નદિયોં કી ઘાટિયે કે અલગ કરતે હૈ. જિતને દરે કાફિરિસ્તાન કો બદખશાં સે મિલતે હૈં વે સબ તીન ભીલ સે અધિક હી ઉંચે હૈ. ચિત્રાલ કી ઓર જાનેવાલી સડકે કે કુછ કમ ઉંચે દરે સે હે કર ગુજરના પડતા. એ દરે ભી સરદી કે દિનોં બરફ સે એસે ધિર જાતે હૈં કિ કાફિરિસ્તાન પ્રાયઃ ચારોં ઓર સે ધિર જાતા હૈ. થર્મોમીટર ૧૭ અંશ હે જાતા હૈ; મર કાફિરિસ્તાન કા દશ્ય બડા હી મનહર રહતા હૈ. કુછ કમ ઉંચે ઢાલ જંગલી જેતૂન ઔર સિંદૂર કે પેડે સે ઢકે રહતે હૈ. અખરોટ, શહત્ત, અંગૂર, સેબ આદિ ફલો કે પડ બહુત હૈ. યે પડ ગા ઔર સડક પર સબ કહીં મિલતે હૈ. ૫૦૦૦ સે ૯૦૦૦ કટ કી ઉંચાઈ તક દેવદાર કે પેડ પાયે જાતે હૈ. અધિક ઉંચાઇ (૧૭૦ ૦૦ ફૂટ) ૫ર જંગલી ઝાડ, કુલદાર પૌદે ઔર ઘાસ કી અધિકતા હૈ. - કાફિર લેગ આર્ય છે. (ઉનકા કાફિર’ નામ મુસ્લીમ વિજેતાઓને રાખ્યા ) ચારે તરફ સે ઇસ્લામી દુનિયા સે ધિરે હેને પર ભી વે મુસલમાન નહીં બને. કાફિર લોગ પ્રાયઃ સિર મુડાયે રખતે હૈ, પર ઉનકી ચોટી બડી હોતી હૈ. અગર કોઈ ઉનકા આદમી મુસલમાન હે જાને કે બાદ ફિર અપને પુરાને ધર્મ મેં આના ચાહે તો ઉસે તબ તક ચાટી રખને કા અધિકાર નહીં હોતા હૈ, જબ તક વહ યુદ્ધ મેં એક મુસલમાન કે માર ન ડાલે. ઉનકી ત્રિમાં ભી બડી મજબૂત હોતી હૈ. કે અપને સિર કે લંબે બાલે કો બાંધે રહતી હૈ. કાફિર લોગ અપને કુટુંબ કે લોગો કે બહુત પ્યાર કરતે ઔર છ પર દયા રખતે હૈં. ઉનકી બકરિયાં ઔર ગાયે ઉનકે ઈશારે સે ચલતી હૈ, યે લોગ બડે વીર હોતે હૈ. ઈનકી બાણચાતુરી દેખ કર દંગ રહ જાના પડતા હૈ, ઔર દો તીન કી ટાલિયાં શત્રુ કે ગાંવ મેં નિડર હે કર ઘુસ જાતી હૈ ઔર શત્રુ કે માર કર અપની પહાડિ પર લૌટ આતી હૈ. યે લોગ દેવ, પિતર, મૂર્તિ ઔર ઋષિ-મુનિયોં કે માનતે હૈ. યે લોગ લકડી કી મૂતિયાં બનાતે હૈ. ઇનકે મંદિર બડે વિશાલ હેતે હૈ. મંદિર હર ગાંવ મેં હોતે હૈ. કાફિર લાગે કા સામાજિક સંગઠન બડા ધક્કા હૈ. અપને સમાજ કા પ્રબંધ કરને કે લિયે વે હર સાલ એક સરપંચ કે ચુનતે હૈ. ઉસકે સહાયતા દેને કે લિયે ૧૨ સદસ્ય કી પંચાયત હોતી હૈ. જે આદમી સરપંચ ચુના જાતા હૈ ઉસકી આજ્ઞા સે સિંચાઈ કા જલ કિસાન કે મિલતા. અકસર કાફી પાની રહતા હૈ ઔર સિંચાઈ મેં મુશ્કિલ નહીં પડતી હૈ, પર જિસ સાલ કમ બરફ પડતી હૈ ઔર ગ્રીષ્મ ત્રાતુ ખુશ્ક ઔર ગરમ હતી હૈ, ઉસ સાલ ઝગડા હે જાને કા ડર રહતા હ, ૫ર સરપંચ સબ ઈતજામ ઠીક ઠીક કર દેતા હૈ. ઉરીર હી નહાં કી મરમ્મત ભી કરાતા હે. ઉરીર કા દૂસરા કામ યહ હૈ કિ સમય સે પહલે કોઈ અખરોટ ઔર અંગૂર આદિ ફલે કે ન તોડને પાવે. ઈસ નિયમ કો ભંગ કરનેવાલોં કો વહ કડા દંડ દેતા હૈ. કેવલ અતિથિ ઔર દર્શકલોગ ઇસ દંડ સે મુક્ત કિયે જા સકતે હૈ. ચોર૫ર ચોરી કે માલ સે ૭ ગુના અધિક જુરમાના કરતા હૈ. હત્યારે કો દેશનિકાલે કી સજા દી જાતી હૈ ઔર ઉસકી સારી જાયદાદ જખ્ત કર લી જાતી હૈ. અગર દોને તરફ કે લોગોં ને એક એક કલ કિયા હો તો તે એક પશુ કી બલી ચઢાતે હૈ ઔર દે અપરાધી અપને અપને અંગૂઠે કે ખૂન મેં ડૂબાતે હૈ. ઇસ પ્રકાર ઉનમેં સુલહ કરા દી જાતી હૈ. ઇસ પ્રથા સે કાફિરવંશ મેં વ્યર્થ કી હત્યા નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શુભસંગ્રહ–ભાગ પાંચમા હાને પાતી હૈ. અગર પઠાનાં કી તરહ ખૂન કા બદલા ખૂન સે હી લિયા જાતા તા કાાિં કા વંશ કભી કા નષ્ટ હૈ। ગયા હેાતા, ઐસે ઉત્તરદાયી સરપ`ચ કે ચુને જાને પર્લેગ ખડી ખુશી મનાતે હૈં ઔર દાવત ઉડાતે હૈં. સરપંચ પુરાહિત કા ભી કામ કરતા હૈ. કાફિર લાગ ખદ્દર કે કપડે પસંદ કરતે હૈં ઉનકા પાામા છેટા ઔર ઢીલા હાતા હૈ. યદિ કુરતા ન ભી હુઆ તે વે ઉસકે ઉપર બકરી કી ખાલ કા કાટ હી પહન લેતે હૈં. અસર વે સિર ખુલા રખતે હૈં ઔર કિસી ઉત્સવ મેં બાહર જાનેપર હી પૂરે કપડે પહનતે હૈ.... વે ક્ષેાગ સરદી કા વીરતા સે મુકાબલા કરતે હૈં, ખરક્ પર નગે પાંવ હી ચલતે હૈ, ઉનકી સિયાં ભી સીધે સાદે કપડે પહનતી હૈં, વે બહુત દિનાં તક એક હી કપડા પહને રહતી હૈ. ઇસીલિયે ઉનકે કપડે અક્સર ફ્રૂટે ઔર મૈલે હેતે હૈ. યહાં કે લોગોં કા મુખ્ય ભેાજન ચના હૈ. વૈસે વે નૈ, ગેકૂ` ઔર મક ભી ઉગાતે હૈં. ભિન્ન ભિન્ન ઉંચાપર ભિન્ન ભિન્ન ઋતુ મે' ખેતી હાતી હૈ. ઉનકે હલ વજન મે' હલકે હેતે હૈ. સ્ત્રિયાં ઉન્હેં અપને કાં પર આસાની સેલે જાતી હૈ. યહાં કી ગાયે ઔર ખકરિયાં ખડી સુંદર હાતી હૈ; પર ભેડે ઇતની અચ્છી નહી હોતી. યે લેગ અપને દેશ સે લ દિસાવર કા ભેજા કરતે હૈં. યહાં કે સભી લેગ ધનુષમાણુ, ભાલા ઔર બંદૂક ચલાને મે ચતુર હેતે હૈં. યહી કારણ હૈ કિ સખ એર સે દુશ્મનાં સે ધિરે હાને પર ભી સ્વાધીન રહ સકે હૈ. (‘વિમિત્ર”ના એક અંકમાંથી) १३० - प्राचीन हिंदू-धर्म के मिशनरियों का प्रचारकार्य કહા જાતા હૈ કિ સમ્રાટ્ રોક કે સમય મે ૫૦,૦૦૦ બૌદ્ધ-મિશનરી પૃથ્વી પર સત્ર ભારત કે ધર્મ કા પ્રચાર કરને કે લિયે ભારત સે ગયે. ઇન પ્રચારકાં કે અદમ્ય ઉત્સાહ કા રહી કુલ યહ હુઆ કિ પૃથ્વી પર કે અનેક દૂર દેશાં મેં ભારત કે ધર્મોં કા અચ્છા પ્રભાવ પડા. ચીન, જાપાન એવ એશિયા મે' ભારત કે દનશાઓં કા પૂર્ણ પ્રભાવ દેખા જાતા હૈ. મધ્ય એશિયા ઔર ખેકિયા મેં ભી હિ ંદુઓં કા અધિકાંશ પ્રભાવ પૈલેસ્ટાઇન કે એટિનામક સ્થાન મેં ભી અશાક કે સ્ત`ભ ઔર શિલાલેખ મિલે હૈ. ઇસકે લી અનેક કારણ પાએ ગએ હૈં કિ ઇસાઇ-મત પર હિંદૂધ કી ગહરી છાપ પડી હૈ. શ્રીકાં ને હિંદૂઓ કે સ'સ' મેં આ કર ઉનકે બહુત સે ભાવાં કા ગ્રહણ કિયા થા. યğા તક કિ પ્લેટા કા રિપબ્લિક ભી હિંદુ કે વિચારમાં કી છાયા સે ખાલી નહીં હૈ. ચીન-દેશ મે પિકિન કી લાઈબ્રેરી મે` સાત હજાર સૂલ ભારતીય ગ્ર ંથ ઔર ઉનકે અનુવાદ ભી હૈ. પૃથ્વીભર મેં સત્ર એક સમય હિંદુ-સભ્યતા કુછ−ન-કુછ ફૈલ ગઇ થી. ઇસકે અદ્ભુત પ્રમાણુ ઇસ સમયે મિલ હૈં. યહ સબ પૂર્વોત પ્રચારક્રાં કે પરિશ્રમ કા હી સુક્લ હૈ; કિંતુ ઇસ સમય ! દિનાં કે ફેર સે ભારતીયેાં કા હી ઉપદેશ દેને કા દૂર-દૂર કે ધર્મોપદેશક પધારતે હૈ' ! X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X (‘“માધુરી”ના એક અંકમાંથી) www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ અત્યારે પણ હિંદનું ગૌરવ સજીવન કરવા પ્રચારકો મોકલવાની જરૂર ૩૨૧ १३१-अत्यारे पण हिंदनुं गौरव सजीवन करवा प्रचारको मोकलवानी जरूर આજે પૂર્વના દેશોના સંગઠનની બહુ વાતો થાય છે. એશિયાનાં સર્વ રાજ્યોને એક સંધ સ્થાપવાની ભાવના પણ પ્રચલિત થઈ છે; એ જરૂર ઈચ્છવાજંગ છે. એવો આદર્શ આપણું અસલના હિંદાઓએ પણ રાખ્યો હતો અને ભૂતકાળની ખોટી ભક્તિની ધૂનમાં તણાઈ ન જઈએ તે પણ એટલું તો કબૂલ કરવું જોઈએ કે આપણા પૂર્વજોએ એ આદર્શને અનુભવમાં મૂકવાનો માર્ગ પણ તૈયાર કર્યો હતે. આપણે બૃહદ્ હિંદના નામથી ઘણા જૂના કાળથી વાકેફ છીએ. ઇ. સ. ની બારમી સદી પહેલાં એશિયાના ઘણા ભાગમાં હિંદુ રાજ્ય સ્થપાયાં હતાં. એમાંનાં મુખ્ય, શ્રી વિજય, યવહાપ, કાંબોજ દેશ અને ચંપા રાય હતાં. આ રાજ્યને આજે આપણે અનુક્રમે, સુમાત્રા જાવા, કંબોડિયા અને આનમ કહીએ છીએ. આ ઉપરાંત આજે સિયામ નામથી ઓળખાતા દેશમાં સુખદય અને લવપુરી નામના રાજયો પણ તે યુગના હિંદુઓ તરફથી સ્થાપવામાં આવ્યાં હતાં. ઇ. સ ના પહેલા સૈકાની શરૂઆતથી હિંદી વેપારી અને ધર્મપ્રચારકોએ આ રાજ્યોમાં વસવાટ કરવા માં હતો. તેઓ એ દેશોમાં વહાણને માર્ગે પહોંચ્યા હતા અને ઈસ. ની બીજી સદી ખલાસ થાય તે પહેલાં તો તેમણે ત્યાં સંસ્થાને પણ સ્થાપી દીધાં હતાં. આ દેશવિષે લખતાં પ્રસિદ્ધ ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલેમી તેમને બૃહદ્ હિંદનું નામ આપે છે અને આજે પણ ઘણું ભૂગોળશાસ્ત્રીઓ તેમને “વિશાળ હિંદ”ના નામથી ઓળખે છે. હિંદની અસલી કારીગરી આ દેશોના હિંદી સંસ્થાનવાસીઓ લગભગ એક હજાર વર્ષ સુધી ત્યાં સમૃદ્ધ રીતે રહ્યા, પણ પછીથી માતૃભૂમિમાંથી મદદ ન મળવાથી તેમની પડતી થવા માંડી અને તેઓ મૂળ વતનીઓ સાથે ભેળાઇ ગયા. આમ છતાં તેમના સંસ્કારની નહિ ભૂંસાઈ એવી છાપ તે ત્યાં રહીજ. આજે પણ ત્યાંની ભવ્ય હિંદી કળાનાં રહ્યાં સહ્યાં મરણો તે કાળના હિંદીઓની અપૂર્વ બુદ્ધિ અને મહત્તાની શાખ પૂરે છે. આ કળાને નષ્ટ થતી અટકાવવા, ડચ અને ક્રેચ પુરાતત્વશાધકે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે. બૃહદ્ હિંદને વિસ્તાર બૃહદ્ હિંદની આ વ્યાખ્યા પૂર્વતુર્કસ્તાન તથા ટીબેટ, ચીન અને જાપાનને પણ કંઈક અંશે લાગુ પાડી શકાય. જે વખતે સુમાત્રા વગેરે ભાગો તરફ હિંદી સંસ્કૃતિનાં બીજ વવાતાં હતાં તેજ સમયદરમિયાન, બીજા સાહસિક હિંદીએ આ દેશોમાં પણ જઇને વસ્યા હતા. તેમણે અફધાનીસ્તાનથી ચીનની દિવાલે સુધી મધ્ય એશિયાના વેપારી માર્ગ નજીક હિંદી સંસ્થાના સ્થાપ્યાં હતાં. અલબત્ત, એ સંસ્કૃતિ પરદેશી હુમલાખોરોએ નષ્ટ કરી છે, છતાં તેની નિશાનીએ યુરોપીયન પુરાતત્ત્વસંશાધકે હવે રણના પ્રદેશમાંથી પ્રકાશમાં લાવી રહ્યા છે. આવી શોધખોળના ખર્ચમાં હિંદી સરકારે પિતાને ફાળા ઓ છે, પણ તેથી હિંદને કે ઈ પણ જાતનો સીધો લાભ મળ્યો નથી. હિંદ અને ચીન વચ્ચેના સંબંધ ચીનમાં પણ હિંદીઓએ મહાન કાર્યો કર્યા હતાં. આ દેશમાં સંસ્થાને સ્થાપવાનો સવાલ ઉભો થજ ન હતો, કારણ કે લાકે બહુ સુધરેલા હતા. પરંતુ બુદ્ધ ધર્મના હજારો અભ્યાસીઓ સંસ્કૃત પુસ્તક લઇ ચીન ગયા હતા અને એ પુસ્તકા ચીના લોકોની ભાષામાં ઉતારી તેમણે ચીનમાં તેને પ્રચાર કર્યો હતો. એ મહાકાર્ય બારમી સદી પછી હિંદની પડતી શરૂ થતાં બંધ પડયું, છતાં આજે પણ ચીનના ધર્મમઠેમાં આપણું બાપદાદાના સ્મરણાવશે નજરે પડે છે. સંગઠન માટે પહેલું કર્તવ્ય પૂર્વના દેશોના જોડાણ માટે હીલચાલ થાય છે ત્યારે આ બધી ઇતિહાસની વાતો આપણું શુ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા આગળ ખડી થાય છે. એ સ`ગઠન અસલના હિંદીઓની પદ્ધતિ ઉપર રચાવાના સંભવ છે, એમાં જરાય શંકા નથી. આજે આપણા દેશમાં જાગૃતિ આવી છે. આપણે રાષ્ટ્રતરીકે આપણા પુનરૂદ્ધાર કરવા માટે ઝ ંખીએ છીએ. આ વખતે આપણી પહેલી ફરજ એ છે કે, ભૂતકાળમાં આપણે જે ગુમાવ્યું હતું તે પાદું મેળવવુ જોઇએ. દરિયાપારના બીજા દેશોમાં આપણા અસલના ગૌરવનાં બાકી રહેલાં ચિહ્નનુ` સાચું ચિત્ર આપણે પ્રજા અગળ રજુ કરવું જોઇએ. એનાથી આપણા દેશાના લેાકાની દૃષ્ટિ વધુ વિશાળ બનશે અને એ દૃષ્ટિને જીવનમાં ઉતારવા તેઓને પ્રેરણા મળશે. સંસ્કૃતિના પ્રચારકો મોકલવાની જરૂર વળી આ દેશામાં હજી જે હિંદીએ અને હિંદી સંસ્કૃતિથી રંગાયેલી પ્રજા વસે છે તેના સમાગમમાં આપણે આવવું જોઇએ. દાખલાતરીકે આનમ, ચંપા, બલીટાપુ, સિયામ, કાઠીઆના લેાકેા હજી પણ અસલના હિંદી રિવાજો પાળે છે અને હિંદુ દેવદેવીએની પૂજા કરે છે. એ દેશના રાજાએ રાજ્યાભિષેક વખતે બ્રાહ્મણ ધર્મ ગુરુએની મદદ લે છે. આવા સંજોગામાં આપણી એ ક્રૂજ છે કે, એ દેશોમાં દિથી સંસ્કારિતાના પ્રચારકા મેકલવા. આથી એકજ જાતના સંસ્કારવાળી પૂર્વીની પ્રજામાં આપણે એકતાને પાયા નાખી શકીશું. હિંદની અગત્યની ફરજ આપણી ખીજી ફરજ એ છે કે આ દેશોમાં બાકી રહેલા હિંદુ સંસ્કૃતિના અવશેષાતા આપણે જીર્ણોદ્ધાર કરવા. ક એડ આમાં આવેલુ અંગકેારવત અને જાવાનુ` મેરેાદુર, ક્રિયામાં આજે પણ અનુપમ કૃતિઓતરીકે મશહુર છે. હિંદ એને માટે જરૂર મગરૂર થઇ શકે. આ અને આવાં કેટલાંક દેવળા વગેરે યુરોપીયન સાધકા અધારાની બહાર લાવી રહ્યા છે. તેમના સાથે સહકાર કરી, આપણાં હિંદુ સ્મારકનું રક્ષણ કરવું એ આપણું પણ કર્તવ્ય છે. આપણા અને પૂર્વના પુનરુદ્ધારના આદર્શને સેવનાર નેતાઓએ આ વાત પ્રાનમાં લીધા સિવાય ચા” તેમ નથી. હિંદી સંસ્કૃતિ થી રંગાયેલા આ પૂર્વના દેશા સાથે હિંદુ એકતા સાધી શકે તે એશિયાના સંગઠનમાં તેણે અગત્યને હિસ્સા આપ્યા ગણાશે. (તા. ૧૭–૧૯૨૯ના ‘‘હિંદુસ્થાન”માં અંગ્રેજી ઉપરથી લેખકઃ-મણિભાઇ ગેાપાળજી દેશાઇ) १३२ - महापुरुषों के कुछ उपदेश —સત્યભાષણ તથા સત્ય કાર્યો સે હી મનુષ્ય નિશ્ચિત તથા સ્વતંત્ર રહ સકતા હૈ, ——જિસકા હૃદય પવિત્ર હુંતા હૈ ઉસકા ભાષણ પ્રભાવશાલી હાતા હૈ. --દા પરસ્પર શત્રુએ કે બીચ મેં ઐસી બાત કહુ કિ યદિ વે દેનેાં કભી ફિર મિત્ર ઢા જાય' તે તુઝે અપની બાત કે લિયે ઉનકે આગે લજ્જિત ન હેાના પડે. —કિસી વિદ્યાવિશારદ સે લાગોં ને પૂછા કિ ઉત્તમ ભાષણ કસે કહતે હૈ ? ઉત્તર દિયા કિ જિસકેા શ્રેષ્ટ તથા વિદૂર પસદ કરે. ઔર સાધારણ લેગ ઉસકે સમઝને મેં અસમથ ન રહે ——–ઉત્તમ બાત ચાહે કાઇ બચ્ચા હી બતલાય, પરંતુ ઉસકે! તુચ્છ ન સમઝ; ક્યોકિ અમૂલ્ય મેાતી ક! મૂલ્ય ઘટ નહી' જાતા, ચાહે ઉસે કિસી બચ્ચે ને હી સમુદ્ર સે નિકાલા હૈ. ——જો ભાત સત્ય કે વિપરીત પ્રતીત હોતી હૈ ઉસમેં ભય કા અંશ અવશ્ય હાતા હૈ. —દેવાનિસ કલખી નામ કે એક મહાત્મા કા કિસી ને ગાલી દી, પરંતુ ઉસને કુછ ઉત્તર ન દિયા. લેાગમાં ને પૂછા કિ આપને સહન કયેાં કર લિયા ઔર ઉસે દડ ક્યાં ન દિયા ? ઉત્તર દિયા કિ ઉસકે લિયે યહી દંડ બહુત હૈ ફ્રિ ગાલી દેતા હૈ. —સત્ય સે બઢકર સંસાર મેં કાઇ અન્ય ધર્મ નહીં હૈ ઔર મિથ્યા ભાષણ સે બઢ કર ક્રાઈ પાપ નહીં હૈ. ઇસ લિયે સત્ય કા અર્ચન કરના મત છેડા. ---મહર્ષિ વેદવ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણાષ્ટમી અથવા ગાળઆઠમ १३३ - श्रीकृष्णाष्टमी अथवा गोकळआठम ૩૧૩ દેખતે દેખતે આ ગયી--જન્માષ્ટમી કી વહુ પુણ્યમયી તિથિ આ ગયી, જિસકી આશા મે કરેાડાં આંખે ટકટકી લગાયે હુઇ થા. ભક્તો કે હૃદય મેં ભક્તિ કા અનંત સ્રોત ઉમડાનેવાલી; જ્ઞાનિયાં કૈં હૃદય ગે જ્ઞાન કા અશેષ આલેક પ્રજ્વલિત કરનેવાલ; સંસાર કી સસ્રો જ્વાલાએ સે જરિત હાનેવાલે સસારી જીવાં કૈા શાંતિ દેવાલી; મેહાન્ધાં કે મહામેાહ- તિમિર ક! નાશ કરનેવાલી; અત્યાચારી, અનાચારી, અસુર-પ્રકૃતિ માનવાં કે હૃદય મેં ભય પેદા કરનેવાલી; શાંત, શિષ્ટ ઔર સાધુ-સ્વભાવ પ્રજાજનાં કે આશા કી અભય વરદ વાણી સુનાનેવાલી ઔર અત્યાચારપીડિત આત્તેજનાં કે કાનાં મેં ઉનકે ત્રાણકર્તા કે શુભાગમન ક સુખદ સંવાદ સુનાનેવાલા પાવન િિથ આ ગયી. ભાદા ભક્રિયારી કી વહી અધિયારી રાત આજ ફિર અપને સાથ હજારેાં વર્ષોં કી પુરાની–ઉસ દ્વાપર યુગ કી-સમસ્ત પૂર્વસ્મૃતિયાં કા લપેટ લિયે આ ગઈ. યહ સબ કુછ આજ ભી હૈ; પર વસુદેવ કહાં હૈ ? બિના વસુદેવ કે વાસુદેવ કૈસે આયે? કહાં આય ? બિના વસુદેવ કે કૌન ઇસ અધકારપૂર્ણ સૂચિભેદ્ય રાત્રિ કે। ભેદ કર, યમુના કી અગાધ-જલરાશિ કા પાર કરેગા ! હું કાષ્ટ દેવકી- જૈસી માતા, જો ઉસ અનંત તેજ પુજ શિશુ કા ગર્ભ મેં ધારણ કરે, જો અપને બાહુબલ સે ભયકંર્ સે ભયંકર દાનવાં કા હંસતે– હંસતે સંહાર કર ડાલે, જો અપને જ્ઞાનબલ સે સારે સ`સાર ક્રા ચકિત વિસ્મિત કર દે, જો અપને મનેાખલ સે કઠિન સે કઠિન અવસરેાંપર ભી તનિક વિચલિત ન હૈ, ગાઢે-સે-ગાઢ દિનાં મે શ્રી જિસă અધરાં પર મદ-મધુર મુસ્કાન વિરાજત રહે, જો અનંત આત્માત્ર કી વંશી ખજા, ત્રિભુવન । અપની મુઠ્ઠી મેં કર લે ઔર જો અપને અમિત તેજ સે સહસ્રો સૂર્યો... કે બ્લાન કર્દે? નહીં; ન વડ વસુદેવ હૈ ન દેવકી ! તબ ક્િર કિસ બિરતે પર હમ ભગવાન કે આને કે લિયે કહે ? કિસ મુંહ સે હમ ભગવાન્ ક અવતાર લેને કે લિયે ભુલાયે' ? જબ તક હમ વસુદેવ હેાને કાંયાર નહીં હૈાતે; જબ તક હમ સ્વયં અષ અત્યાચારાં કા સહન કરતે હુએ સર્વાન્તઃકરણ સે સમત અત્યાચાર-અનાચાર ઔર વ્યભિચારાં કા અંત દેખને કે અભિલાષી નહીં હેતે; જબતક હમ સમસ્ત પાપાચરણોં કા નિરાકરણ કરને કે પ્રયાસી નહીં હાતે ઔર અપને ઉસ પ્રયાસ મેં હમ અપને આપકા ન્યોછાવર નહીં કર દેતે; જબતક હમ અપને નિયત ક` કે લિયે દૃઢતમ સંકલ્પ કા લૌહ–વમ્મ ધારણ નહીં કરતે ઔર જબતક હમારી માતા ઔર અહિનાં મેં સે એક ભી દેવકી કી તરહ સસાર સમસ્ત અત્યાચારાં કા મૂલેાચ્છેદ કરાને કા ખીડા નહીં ઉઠાતી, તખતક ભગવાન કા જીલાને કા-ઉન્હેં અવતરિત હેાને કે લિયે કહને કા-હમે કુછ ભી અધિકાર નહીં હૈ. હમારા સારા ક્રન્દન અરણ્યરેાદન કે સમાન હૈ. જબતક હમ સચ્ચે હૃદય સે ભગવાન કા નહી. પુકારતે, જબતક અપને અંદર વસુદેવ દેવકી કા–સા મનેાભાવ પૈદા નહીં કરતે; જબતક હમ અપને કર્તવ્ય-કર્મોં કા પૂર્ણ કર ભગવાન કૃષ્ણ કી આજ્ઞાઓ કા પાલન નહીં કરતે, તખતક લાખ સિર પીટને, તે-ધેતે, ગડગિડાને ઔર છટપટાને સે ભી વે અવતરિત નહીં હૈાંગે; તખતક હમારી સારી પ્રાનાએ ઔર્ અનુનય–વિનય મૌખિક હી સમઝી જાયગી—આન્તરિક નહીં, હંમ સ્વયં ઉનકી આજ્ઞા કા પાલન ન કરે'; ઔર ચાહે, કિ કુલ ખાતેં બના કર, ખુશામદ-ખરામદ કર, રે-પીટ કર, ઉન્હેં ખુલા લેયહ સથા અસંભવ હૈ. કારી ખાત અનાને સે ભગવાન્ નહીં. આ સકતે. વે કાઇ ખુશામદ–પસંદ રાજા તેા હૈ નહીં, જો હમારે મનેાભાવ ઔર ખાદ્ય-મૌખિક આચરણ કે ભેદ ! ન જાતે ઔર હમારી પ્રાર્થનાપર પિદ્મલ જાયે. વે તેા અન્તર્યામી હૈ, હમારે અંતરતમ પ્રદેશ કે કાને-કાને કા હાલ ઉન્હેં માલૂમ હૈ. હમારી ક્રાઇ ભી ખાત ઉનસે છિપી નહી હૈ. યદિ હમ વાસ્તવ મે' ઉનકે આદેશાં કા પાલન કરે; ઉનકે બતાયે પથ કા અનુસરણ કરે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભસંગ્રહ-ભાગ પાંચમા ઉનકે કાર્યો કે આદશ માને; ઉનપર ચલને કી ચેષ્ટા કરે ઔર તખ ઉનસે અપની સહાયતા કે લિયે પ્રાર્થના કરે'; તા કાષ્ટ કારણુ નહી, કિ વે હમારી કરુણુ એવ’સચ્ચે અંતઃકરણ કી પુકાર કા ન સુને. અતએવ આવશ્યકતા હૈ, હમેં ઉન કર્યાં કૈા કરને કી, જિનસે ભગવાન કા આના સંભવ હા; કૈવલ જબાની જમાખ સે-કેવલ ખાઘાડમ્બરેાં સે–કામ નહીં ચલ સકતા. હમે વસુદેવ અનના હેાગા, દેવકી બનના હેાગા, અત્યાચાર-અનાચારાં ઔર વ્યભિચારોં કા અત કરને કે લિયે અપના સર્વસ્વ અર્પણુ કર દેને કે તૈયાર હેાના પડેગા, તભા હમ ભગવાન્ ક પા સકેંગે, (“હિંદૂપચ”ના અગ્રલેખમાંથી) १३४ - आश्चर्यकारक माहितीओ નંગ-ધડ’ગ-ધ-આસ્ટ્રિયા ઔર જર્સીની મેં નગાં કે મજબ મેં એક લાખ સે અધિક સ્ત્રીપુરુષ સ ંમિલિત હૈ। ચૂકે હૈં. ઇસ ધર્મ કે પ્રવર્તક કી પ્રતિજ્ઞા હૈ કિ, વહુ સમસ્ત મનુષ્યાં ક્રા જિનમે પુલિસ ભી શામિલ હૈ, ન ંગા રહને કે સદ્દમ કી સીમા મે લે આવેગે. કહાં હૈ બાલબ્રહ્મચારિણી શ્રીમતી મેયેા મહાશયા? નયે અપને સભ્ય પડેસિયાં કી એર ભી તા દેખે'! ભારતવષ તા બદનામ ક્રિયા હી જાતા હૈ, પરંતુ યૂરોપ કયા ઇસ અસભ્યતા મેં ભારતવર્ષી સે કઇ કદમ આગે નહીં... અઢ ગયા હૈ ? વિવાહુપ્રથા—તિભત (તિબેટ) મેં વિવાહપ્રથાએ તીન પ્રકાર કી હૈ'. ૧-એક પુરુષ કા એક સ્ત્રી કે સાથ, ૨-એક પુરુષ ક અનેક સ્ત્રિયોં કે સાથ, ૩-એક સ્રી કા અનેક પુરુષોં કે સાથ. તીસરી પ્રથા બહુત પ્રચલિત હૈ, જિસ પરિવાર કા બડા ભાઇ વિવાહ કર લેતા હૈ તેા ઉસકી પત્ની કા છેાટે ભાઈ ભી પત્ની રૂપ મેં ગ્રહણ કર લેતે હૈં. પરંતુ યદિ છેટા ભાઇ વિવાહ કરે, તા અડા ભાઇ ઐસા નહીં કરતા. વનસ્પતિ દૂધ-અમેરિકા કી મેલ-યુનિવર્સિટી કે પ્રફેસર સેમ્યુઅલ જે॰ રેક સાલ મેં મધ્ય અમેરિકા કે ગ્લેટીમાલા નામક દેશ મેં ગએ થે. વહાં ઉત્ત્તાંને દેખા કિ એક પ્રકાર કે પેડ કા સ દેખને ઔર સ્વાદ મેં બિલકુલ ગાય કે દૂધ કે સમાન હતા હૈ. વાં કે નિવાસી ઈસ દૂધ કાકારી મેં ડાલ કર ઔર શ્વસી પ્રકાર મામૂલી તૌર સે ભાજનેપરાંત પિયા કરતે હૈં. યહ વનસ્પતિ કા દૂધ સાધારણ દૂધ ક ભાંતિ ફ્રુટ ભી બહુત જટ્ટ જાતા હૈ. વૃક્ષાં મેં નવીન ચમત્કાર-રાજ્ય ડૂંગરપુર કે કતિષય ગ્રામાં મેં વૃક્ષેાં તે શક્કર ખરસાના પ્રારંભ કિયા હૈ. પહલે ખૂબ જોર કી આંધી ચલી જિસસે મહવા, તેદે, ગૂલર આદિ દરખ્તાં કે પત્તે જમીન પર ગિર ગયે. ઉન પત્તો પર એક પ્રકાર કી સફેદ પપડી બંધ ગઇ હૈ, જો કણદ્વાર સફેદ ખુરાસા દિખાઇ પડતા હૈ ઔર ચખતે પર શક્કર કા સા સ્વાદ મિલતા હૈ. યહ પપડી પત્ત કે સીધી એર હી હૈ, દૂસરે એર નંહી, કિસી વિશેષ ભૂભાગ હી મેં યહ પ્રક્રિયા નહીં હુઇ, વરન કઇ સીલ તક પપડીદાર પત્ત દિખાઇ પડતે હૈ. સુખે હુએ પત્તો પર હીચીની પપડી ચઢી હુઇ હૈ. હરે પત્તો'પર ઐસા નહી. હુઆ. ઈસકા કારણ અજ્ઞાત હૈ. આસમાની માગ આર અ'ગલે-ન્યુયોર્ક અપની આકાશસ્પર્શી અકાય અટ્ટાલિકા કે લિયે પ્રસિદ્ધ હૈ. અબ ઇન ગગનચુમ્મી ઇમારતાં કી ખુલી છત પર ખાગ ઔર બંગલે બનાયે જાતે હૈં, જહાં રહ કર લેગ શાંતિમય ગ્રામ્ય જીવન સા આનંદ ઉઠાતે હૈં. વિચિત્ર એકસ-રે-કુછ લેગ પ્રચીન ચિત્રકારોં કે ચિત્રાં ૪ નકલ કર કે, ઉન્હેં પ્રાચીન કહ કર ઉનકે ગદરે દામ વસુલ કરતે થે. અબ એકસ-રે કી સહાયતા સે યહ પતા તુર ંત ચલ જાયગા કિ ચિત્ર પુરાના બના હુઆ હૈ યા નયા (જૂન-૧૯૨૯ના ‘‘સા દેશિક’માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કૃષ્ણ સે પ્રાર્થના ૩૨૫ १३५-भगवान कृष्ण से प्रार्थना લીલામય! આપકી લીલાભૂમિ, જિસ પર આપને વર્ષો વિહાર કિયા થા, કંસ-કેશ આદિ અનેક નર-પિશાચ તથા આતતાલિયો કા બધ કિયા થા, અપને બાલ-કીડા ઔર પુણ્ય-લીલા સે જિસે કભી નંદન–કાનન ઔર સ્વર્ગ સે ભી બઢ કર બના દિયા થા. આજ નરક-ઘેર નરક કી સદશ હ રહી હૈ. આપકી પાવન પુનિત જન્મભૂમિ જિસમેં આપને બાલ્ય ઔર કિશોરાવસ્થા વ્યતીત કિયા થા, જિસકી પવિત્ર રજ કે આપ અપની મસ્તક પર ચઢાતે થે-હાં, જિસે આપ સ્વર્ગ સે ભી અધિક સમઝતે ઔર સમ્માન દેતે થે-આજ પરાધીનતા, સ્વાર્થપરતા, અત્યાચાર, અનાચાર ઔર ન જાને ક્યા-ક્યા, કિતને-કિતને, ઔર કેસે કૈસે ભયાનક, અમાનુષિક એવં હૃદયહીન પાપ, તથા ધૃણિત કૃત્ય ઔર કાંડે કા કેંદ્ર બન રહી હૈ. હાય ! વહ પવિત્ર ભૂમિ જિસે આપ માતા ' માતા ! ! સંબોધિત કરતે થે, વિદેશિ દ્વારા પદદલિત-બૂરી તરહ પદદલિતહો રહી હૈ. કાલિંદા કી પવિત્ર ધારા જિસમેં આપ જલક્રીડા કરતે હુએ કભી થકતે નહીં છે, આપકે વિયોગ મેં રેતી ઔર સિર ધૂનતી રહી, ઔર અબ ભી ન જાને શાયદ આપકી હી પૂણ્ય સ્મૃતિ મેં-પુણ્ય પ્રતીક્ષા મેં વહ કિસી પ્રકાર સિસિક-સિસિક કર ઇસ જીર્ણ-શીર્ણ અવસ્થા કે પહુંચ કર ભી, જી રહી હૈ! હાય ! આપકે પવિત્ર લીલા ઔર અક્ષયે પ્રકાશ કી પ્રાપ્તિ કા ક્રીડાથલ ઔર ઉસકી યહ દયનીય અવસ્થા ! ! ઉફ ! દેખા નહીં જાતા. હદય દુ:ખ સે જલ ઉઠતા હૈ, મસોસ કર રહ જાતા હૈ! ભગવન ! આપ દુષ્ટ-દલ-દલન થે! અસુરનિકંદન થે ! આપને દુષ્ટ કા દમન કિયા થા. દુર્બલ ઔર અસહાય કી રક્ષા કી થી, રાજાઓ કે પ્રજા કા સેવક બનના સિખાયા થા. આપ ગરીબ કે સરખા સાથી ઔર સહાયક છે. ધર્માત્માઓ કે રક્ષક ઔર પતિ કે ઉદ્ધારક છે. આપસે સાધ-મહાત્માઓ કા સંકટ નહીં દેખા જાતા થા. આપ દેવિયોં કા અપમાન હતા હઆ નહી સન સકતે થે. પરંતુ આજ-ઇસ નઈ સભ્યતા કે યુગ મેં–ભારતવર્ષ મેં જે ક૭. ઔર જેસા કુછ હો રહા હૈ, ઇસ સામ્રાજ્ય મેં અસભ્યતા કા જે નગ્ન તાંડવ હો રહા હૈ, વહ ભી કથા આપકો બતાના હોગા ? બતલાયા નહીં જા સકતા, હમ નહીં બતલા સકતે ! સજજન કી રક્ષા, દેવિયોં કા માન, સત્ય ઔર ન્યાય કી પ્રતિષ્ઠા કા કોઈ સાધન નહીં રહા. સાધન હી નહીં, અપિતુ હમારે લિયે કોઈ સ્થાન–કઈ ભૂમિ ભી ઐસી નહીં રહી, જહાં હમ બૈઠ કર યા ખડે હે કર હી અપને દુઃખ કે લિયે ભર-સ્વસ્થ ચિત્ત સે, મનમાના દિલ ખોલ કર–રો સકે, ઔર અપના રોના સુના કર આપકે દ્રવીભૂત કર સકે. હમારા ચલના-ફિરના, ઉઠના–ઠના, બેલના–ચાલના તક સભી સંકટ મેં હૈ. હમ બંદી હૈ, હમારી દશા જેલ-ખાને કે ભયાનક વૈદિ સે ભી અધિક શોચનીય ઔર અધમ હૈ ! અસુર લોગ રાજા હો કર-સ્વામી બન કર-હમેં પીડા દેતે હૈ, સતાતે હૈ ઔર હમેં કરાહને તથા આહ કરને તક, નહીં દેતે. હા ! કિતની વિવશતા હૈ ! હમ કયા કરે? કહાં જા ? હમ આપકે સ્વતંત્ર-નિકેતન-ક્ષીરસાગર-સુનતે હી આતે હૈ, પર વહ હૈ કહાં? યહ હમ નહીં જાનતે. કિસી સાગર મેં હમેં શેષ-શમ્યા નહીં દિખાઈ પડતી. હાં, ધુઆં ઉગલનેવાલે જહાજ-શમ્યા તે યત્ર-તત્ર અવશ્ય દષ્ટિગત હોતી હૈ ! પ્રભો, અબ આપ હી હમેં ઉબારિયે, હમેં બતાઈયે હમ ક્યા કરે ? હમ આત્મવિસ્મૃત હૈ. હમેં જ્ઞાન નહીં હૈ. હમ વિમૂઢ હો ગયે હે. ચિરકાલ કી પરાધીનતા, દાસતા એવં વિવશતા ને હમેં કહીં કા નહીં રખા હૈ ! આત્મગૌરવ, આત્માભિમાન, આત્મદર્શન તથા આત્મવિશ્વાસ કા હાસ હો ગયા હૈ. હમેં અપને સ્વરૂપ કા એકદમ જ્ઞાન નહીં રહા છે. આપ હમેં સબદ્ધિ પ્રદાન કીજિયે. હમેં અપને સ્વરૂપ કે દેખને-પહચાનને કી મેધાબુદ્ધિ ઔર વિવેક-શક્તિ દીજિયે. આપકે નામ સે કમાન ખાનેવાલે સાધુ-મહાત્મા બહુત હૈ, પરંતુ આપકા યથાર્થ સ્વરૂપ બતાનેવાલે, આપકા સચ્ચા માર્ગ દિખાનેવાલે, સચ્ચે ઉપદેશક ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શુભસRs-ભાગ પાંચમા કર્મયાગી મહાત્મા કહા ? આપને ગીતા મે કહા હૈ ચે ચથા માં પ્રવયંસે સાંસ્તથૈવ મજ્ઞામ્યફ” તાત્પ યુદ્ધ કિ, જો જિસ માર્ગો સે મુઝે આ કરમિલતા હૈ મૈં ઉસે ઉસી માગ સે મિલ જાતા હૂઁ. સંસાર કૈં કિસી ધર્માંપુસ્તક મેં કયા ઇસ ટક્કર કા કાઇ વાક્ય મિલ સકતા હૈ ? કિતના સુદર્, કિતના ભાવપૂર્ણ ઉપદેશ હૈ! સસાર કે ધર્મયુદ્ધો-સાંપ્રદાયિક કા મિટાને કે લિયે ઇસસે અઢ કર ઔર કેન અમેધ અસ્ત્ર હૈ। સકતા હૈ ? ઇસ એક વાક્ય મે· સંસાર કે સમસ્ત ધર્મો, મતાં, મજહબેાં કા અપૂર્વ સમન્વય વિદ્યમાન હૈ. ક્રમ ગીતા પઢતે હૈં, નિત્ય નિયમ સે પઢતે હૈ, બડે ચાવ ઔર આદર કે સાથ પતે હૈ. આપકે ઇસ વાક્ય કા, પ્રેસ ઔર પ્લેટર્ફે સે એક બાર નહી' બાર-બાર ઉપદેશ ભી કરતે હૈ'; પરંતુ સાંપ્રદાયિકતા કા વિષાક્ત ઔર કલુષિત ભાવ હમારે હૃદય સે નહી મિટતા. હમ એકદૂસરે કે સાચ ઉદારતા ઔર સહૃદયતા કા વ્યવહાર નહીં કરતે ઔર આપકે ઇસ અમૂલ્ય વાક્ય ઔર સાઁપયોગી શિક્ષા ક્રૂ એકદમ ભૂલ જાતે હૈ... ! હા, હમારે આચાર-વિચાર ઔર ખાત-વ્યવહાર મે કિતની ધાર વિષમતા હૈ!! આપકા યહ વાક્ય ધાર્મિક સહિષ્ણુતા કા મૂલ મંત્ર હૈ. પરંતુ હમમેં તનિક ભી સહિષ્ણુતા નહીં. નિઃસ’દેહ મા` અનેક હૈ ઔર હૈ। સકતે હૈં, પરંતુ ઈશ્વર એક હૈ ઔર એક હી રહેગા. મજહબ બહુત હૈ, પૈગમ્બર બહુત હૈ, આચાય બહુત હૈ, ધર્મગુરુ બહુત હૈ'; પર સત્ય એક હૈ, તત્ત્વ એક હૈ. ભાષા કઇ-કઇ હૈં, પરંતુ ભાવ એક હી હૈ. આપકી શિક્ષા કા, આપકે પવિત્ર ઉપદેશ કા યહી ઉચ્ચ આદર્શ હૈ. આપને પ્રત્યેક મત, પ્રત્યેક્ર મજહબ કે આધ્યાત્મિક રૂપ કા સમઝ કર્ હી યહ સાનિક શિક્ષા પ્રદાન કી હૈ; પરંતુ દુઃખ હૈ હમ આપકે પવિત્ર ઔર સાર્વજનિક હિત ચાનેવાલે ભાવાં કૈ ક્યા સૈ યા સમઝ કર, કહાં સે કહાં જા રહે હૈં. જ્ઞાન, કર્મ, ભક્તિ, તીનાં હી આધ્યાત્મિક માર્ગ હૈ. ઇનમે કાઇ ઉચ્ચ ઔર કા નિકૃષ્ટ નહી હૈ. સભી મા એક હી સ્થાન પર પહુંચતે હૈં. સભી મનુષ્ય એક હી પરમ પિતા કે પુત્ર હૈ, ફિર ભાઇ-ભાઇ મેં યહ કલહ-ક્લેશ યવ રાગ-દ્વેષ ક્યાં ? પ્યારે ગે।પાલ ! અપને વક્ષસ્થલ પર ઘી-દૂધ કી નદિયાં ખહાનેવાલી ભારત-ભૂમિ આજ ઘી-દૂધ સે રહિત હૈ। ગઇ હૈ. ભારત-સંતાન કે લિયે યે પદા દુર્લભ હા ગયે હૈ, ઔર ઇનકે અભાવ મેં દરિદ્ર ભારતીયેાં કે સ્વાસ્થ્ય, પૌરુષ એવ જીવનશક્તિ કા જૈસા-કુછ હ્રાસ, પૈસા— કુછ બૂરા હાલ હેા રહા હૈ, વજ્ર કહતે-સુનતે નહી' બનતા. દૂધમ`હું બચ્ચાં, બીમાર ઔર રાગિયાં કૈા ખૂંદ–બૂદ કે લિયે તરસતે હુએ દેખ કર કલેજા ઉલટ જાતા હૈ—ટા જાતા હૈ. ઔર...... ...ઔર આપકી ગાએ જિન્હેં આપ પ્રાણાં સે ભી અધિક પ્યાર કરતે થે, બન–ઉપખન મે... કાલિ ન્દી કે પવિત્ર ફૂલ પર, સૂકી સુનહરી કિરણાં મેં, પ્રાતઃકાલ કી મંદ-મંદ સમીર મે, ખાદલેાં કી શીતલ છાયા મેં, વૃક્ષાં ઔર લતાએ કે સુંદર ઝુરમંટ મે, જિન્હેં આપ કામલકામલ ઘાસ ચરાયા કરતે થે, લાખાં-કરાાં કી સંખ્યા મેં બંધ કી જા રહી ! ઉન્હેં માતા કહનેવાલે ધાર્મિક કૃત્યાં કૈા વિના ગામાતા કે અધૂરા સમજનેવાલે -િનીચઔર કાયર હિંદુ-જો આપકે પવિત્ર નામ ઔર આપકે પુણ્ય-ચરિત્ર કા ખાન ખડેગ સે કરતે હૈ, ઉનકી રક્ષા નહીં કરતે-નહીં કર સકતે! ક્યા ઇન દુઃખી મૂક પ્રાણિયાં કે કરુણા-ક્રંદન સે ભી આપકા હ્રદય નહીં પિધલતા ? ગા-ગુહાર તે સુનતે હી આપ અધીર હા, વિવલ હો જાતે થે. પ્રભે ! આપને નિશ્ચલ પ્રેમ, નિષ્કામ સેવા ઔર ક`યેગક પાર્ક પાયા થા. હુમ આપકે ઇસ અમૃતમય ઉપદેશ કે ભૂલ કર, આધ્યાત્મિકતા કા વાના તાર કર, ભૌતિક સભ્યતા કે ભીષણ પ્રવાહ મેં બડે વેગ સે વહે જા રહે હૈં. પ્રેમ કૈસા સ્વર્ગીય પદાર્થોં હૈ, પર હમ ઈસકી સાત્ત્વિકતા કા ભૂલ કર, કામવાસના કે પ્રાબલ્ય સે આદર્શોંચ્યુત હેા કર, પ્રેમ કી આ મે, પ્રેમ કે નામ પર, ન જાને કયા-કયા અન્યાય, અત્યાચાર, પાપ ઔર હત્યાયે કરને લગે હું નિષ્કામ સેવા સે હી મનુષ્ય ઇસ પાપી સંસાર સે ઉદ્ધાર પા કર અમરત્વ કા પ્રાપ્ત હાતા હૈ. પરંતુ યે ભી હમારે લિયે–હમારી રાક્ષસી પ્રવૃત્તિયાં કે સંતુષ્ટ કરને કે લિયે-સ્વા, આડંબર, નામ તથા ખ્યાતિ ઉપલબ્ધ કરને કે લિયે હી એક અમેાધ અસ્ત્ર બન ગયા હૈ. રહા કર્રયાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કૃષ્ણ સે પ્રાના ૩૨૭ ડે વહ તા એકદમ ભૂલ ગયે. હમને ઉસે અપને લિયે એકદમ અપ્રાસ'ગિક સમઝા કિ ·‘ગીતા કા મા -કર્મયોગ કા ઉપદેશ-કેવલ વૈરાગયાં ઔર વિરકતાં કે લિયે હૈ, ગૃહસ્થિયાં ક્રા ગીતા કા સ્પર્શ ભી ખડા ભયપ્રદ ઔર અસુખદ હૈ.” અસ્તુ. યહ સબ કુછ હુઆ ઔર હૈ, પરંતુ ઇસ શેચનીય અવસ્થા મેં ભી ધન–àાલુપતા, દૂસરાં કે સ્વત્વાં કે હડપને કી દુર્ગાત ઔર અપને ભાયાં કા હમેશા પાદાક્રાંત કરતે રહને કા ભાવ હમારે હૃદાં મે અબ તક જાગ્રત હૈ. હૃદયવીણાકા તાર જો આપકે ગીતાજ્ઞાન કૈા વિધાષિત કરને કે લિયે હૈ સેા ભૌતિકવાદ કારાગ અલાપ રહા હૈ. નદી ઔર સરાવમાં કે પ્રશાંત ઔર સુરમ્ય તટ પર હરે–ભરે કાનન ઔર પહાડ માનવજાત કે રકત સે, નિનાં કે ખૂન સે સિંચે જાતે હૈં. ન્યાય ઔર સભ્યતા કી દુહાઇ દેતે હુએ ઉનકા શ્રાદ્ધ ક્રિયા જાતા હૈ. સ્વભાનિય કા રાગ અલાપતે હુએ દૂસરે। કા ન્યાયાધિકાર છાને જા રહે હૈ, ઉનકે ગલે દખા દિયે જાતે હૈ. શાન્તિ-શાર્કાન્ત કી પુકાર સે કાનાં કે પરદે કટ જાતે હૈ, કિન્તુ અશાન્તિકા ધાર તાંડવ મચા હુઆ હૈ ઔર ઉસકે અધિનાયક હૈં વહી-શાન્તિ કે ચીત્કાર કરનેવાલે, શેર મચાનેવાલે! મહારાજ! કહાં તક કહે ? ક્યા-ક્યા કહું ? વિશ્વ કી ઇસ નાટયસ્થલી પર આજ ખડે ભયાનક ઔર વિચિત્ર અભિનય હૈ। રહે હૈં. યહ ભારત ભૂમિ, કભી પુણ્ય-ભૂમિ, દેવ-ભૂમિ, ક -ભૂમિ થા; પર આજ તે! યહાં સ્વાલિપ્સા ઔર પ્રતિહિંસા કી રાક્ષસી ભાવનાએ ઔર દાનવી પ્રવૃત્તિયાં કા હી અખંડ સામ્રાજ્ય હૈ. આપને સ`સાર કા સુખી, યેાગ્ય ઔર ક્રમશીલ ખનાને કે લિયે ગીતા કા ઉપદેશ કિયા થા; પરંતુ આજ લેાગ ઉસ અમૃતમય ઉપદેશ કા ક્યા—સે ક્યા સમઝને લગે હૈ. આપને રાસ કા કિયા હૈ। યા ન કિયા હૈ, પરંતુ આજ આપર્ક નામ પર તમારો હાતે હૈ, રાસ હાતા હૈ, શૃંગાર હોતા હૈ, નાટક હૈ તા ઔર ન જાને કયા-ક્યા હૈ કર ધર્મ કા, શક્તિ કા, પવિત્ર ભાવના કા, પવિત્ર આદર્શો કા, સત્યાનાશ કિયા જાતા હૈ. ૩૩ કાટિ ભારત– વાસિયો મે આપકે ગૂઢગભીર આત્મવિજ્ઞાન ઔર આપકે શુદ્ધ સ્વરૂપ કા જ્ઞાન કુછ બિરલે સૌભાગ્યશાલી સજ્જતાં કા હા પ્રાપ્ત હતા હૈ. હાં, કુછ ભકતજન શ્રીમદ્ભાગવત કી કથા યા ઉસકા પાઠ અવશ્ય કરતે હૈં. જહાં-તડાં કુછ શ્રદ્ધાલુ લેાગ ગીતા કા ભી અધુરા સા અર્થ લગા કર ત્યાગી—વૈરાગી બન જાતે હૈં, પર ંતુ ઐસે કિતને ' જો સચમુચ આપ ભક્ત હૈ ઔર આપકે દેશાનુસાર કયેાગી ઔર સંયમી હૈ? પ્યારે કૃષ્ણ! ભારત કે ધર્-ઘર આપકા જન્મદિવસ મનાયા જાતા હૈ-પ્રતિવર્ષ મનાયા જાતા હૈ, પાંચ હજાર વર્ષ સે મનાયા જાતા હૈ. ઇસ હીન અવસ્થા મેં ભી અને આપત્તિયાં સે ઔર અત્યાચારિયે ! લગાતાર પ્રાણધાતક પ્રહારોં સે શરીર જરિત ઔર સત્તાશૂન્ય હૈ। જાતે પર ભી હમ ઇસ પવિત્ર દિવસ કૈ, પુણ્ય-સ્મૃતિ કા, સુરક્ષિત બનાએ હુએ હૈં. યહ સ્મૃતિ ઔર ઐસી સ્મૃતિ હી હમારે જીવન કા ધ્રુવતારા હૈ-હમારે ચિરષિત આશાએ કા કેન્દ્ર ઔર ભાવી ઉન્નતિ કા સાધન હૈ; કિન્તુ કેશવ, પ્યારે કેશવ! હમેં શક્તિ દે, જ્ઞાન દે, બુદ્ધિ દે, અપને ગીતા કે પવિત્ર ઉપદેશોં કા સમઝને કે લિયે હમે વિદ્યા પ્રદાન કરા, કયેાગી બનને કી શક્તિ દે, વહ શક્તિ દે-જો આપને કુરુક્ષેત્ર પ્રાંગણ મે` વિષાદગ્રસ્ત ધનુર્ અર્જુન કે દી થી. હમ ભારતભૂમિ મેં ઉસી દિવ્ય ઔર સ્વર્ણ યુગ કે દેખતે કે ઇચ્છુક હૈ, જિસકી છટા આપકે સમય મેં દિખાઇ દેતી થી. પ્રભા ! હમ આપકા ભૂલે નહી હૈ. ઔર હમ ભૂલ સકતે ભી નહીં હૈ જિસ દિન ભારત આપકે। ભૂલ ગયા માનેા અપને જીવન, અપને આત્મા કા ભૂલ ગયા. ભારત ઇસ નિર્ધનતા મેં ભી આપકી પુણ્ય વિભૂતિ સે ધની હૈ, ઔર સસાર કા ભી ધની ના સકતા હૈ. સંસાર આજ તક કૃષ્ણ કે અભાવ સે દારક હૈ, પીડિત હૈ, દુ:ખી હૈ. ભગવન્! હમ આપકે શરણાગત હૈં! આપકા કહના હૈઃ— 'मच्चित्तः सर्व दुर्गाणि मत्प्रसादत्तरिष्यसि ' અબ હમ આપકે હી આશ્રિત હૈ. હમને અબ તક યશ્રેષ્ટ રૂપ સે આપકા, આપકે ઉપદેશાં કે સમઝને કા પ્રયત્ન નહીં કિયા થા. યહુ હમારી ભૂલ થી, અહંકાર થા; કિન્તુ ઉસકા યથેષ્ટ પ્રાયશ્ચિત્ત હૈ। ચૂકા. અબ બસ કરે. ખસ ! (સપ્ટેમ્બર-૧૯૨૯ ના‘“સાદેશિક”ના સંપાદકીય લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ શુભસંગ્રહ-ભાગ પાંચમે १३६-अबजोना खर्चे हिंदमां चालतुं खिस्तीओनुं प्रचारकार्य ભારતવર્ષમાં ખ્રિસ્તીઓનું પ્રચારકાર્ય કેટલું જોરશોરથી ચાલી રહ્યું છે તેનો ખ્યાલ બહુ થોડા ભારતવાસીઓને હશે. બ્રિટન, અમેરિકા, જર્મની વગેરેનાં જે અનેક મિશન અહીં સતત પ્રચારકાર્ય કર્યું જાય છે, તેમને ભારતવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે પોતપોતાના દેશોમાંથી થોકબંધ પૈસા મળે છે. હિંદુ સમાજની માહિતી માટે એ મિશનોના કાર્યને થોડોક અહેવાલ અત્રે આ પીએ છીએ. એકલા ભારતવર્ષમાં એવી હ૦૦ ખ્રિસ્તી સંસ્થાઓ મોટા પાયા ઉપર કામ કરી રહી છે. તેમાં મુખ્ય આ પ્રમાણે છે: બ્રિટિશ મિશન પિતાના દેશમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવા માટે દર વર્ષે પણાત્રણ કરેડ પૌંડથી કંઈક વધુ રકમ મેળવે છે. એ જ પ્રમાણે અમેરિકન મિશન પિતાના દેશમાંથી લગભગ ૫ કરોડ પોંડ મેળવે છે. સ્વીડન-નૈવે અને રવીટ્ઝર્લેન્ડનાં મિરાનો ૮ લાખ પૌડ તથા જર્મનીનું મિશન ૦ ૦ ૦ પીંડ મેળવે છે. આ મદદ દર વર્ષે મળ્યાજ કરે છે. આ ધનથી અનેક ઉપાઠારા ખ્રિસ્તી બનાવવાનું કામ કરવામાં આવે છે. સાત હજારથી વધારે દેશી ખ્રિસ્તી તથા અઢારહજારથી વધારે વિદેશી પાદરીઓ એ મિશનમાં કામ કરે છે. એ પાદરીઓમાં પુરુષ ઉપરાંત ૧૪૮૧ વિવાહિત સ્ત્રીઓ તથા ૨૪૦ ૮ કુમારિકાઓ છે. આ મિશનનાં ઉપદેશકે તૈયાર કરનારાં ૬૧ વિદ્યાલયે, ૧૪૧ અનાથાલયે, ૧૭૦ શિલ્પવિદ્યાલય, ઉ૧૭ હાઈસ્કૂલ, ૧૫૦૦૦ થી વધારે રવિવારની નિશાળ, ૯૮ ખેતીની શાળાઓ, ૫૦ કૅલેજે, ૯૪ ટ્રેનિંગ સ્કૂલો અને ૪૩ છાપખાનાંઓ ભારતવર્ષમાં છે. દેવાના અધિકારીઓ તરફથી ૬૫ સ્કૂલ, ૯૯ વર્તમાનપત્ર અને ૪૦૦ થી વધારે દવાખાનાં કાયમનાં છે. આ મિશન તરફથી ૧૫૦૦ ડૅડટર અને નર્સે જનસમાજની મફત સેવા કરે છે અને ૫૦,૦૦૦ શિક્ષક તાલીમ આપે છે. આ મિશનોની સ્કૂલે અને કૅલેજમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આ મિશનની સભાઓના સભાસદો લગભગ ૮ લાખ છે અને આવક લગભગ ૧૦ લાખ છે. ધર્મપ્રેમી દેશાભિમાની અને સમજુ હિંદુ શ્રીમાનોએ, અગ્રેસરોએ અને વિદ્વાનો વગેરે એ આ બાબત તરફ ધ્યાન નહિ આપવું જોઈએ કે ઉપર જણાવેલાં બધાં ખ્રિસ્તી અનાથાલયે, ફલો, કૅલેજો અને ઇસ્પીતાલ વગેરે ભારતવાસીઓને ફસાવવાની જાળ છે? હિંદુઓ આ જાળામાંથી પોતાનાં ભાઈબહેનોને બચાવવા માટે શું કરી રહ્યા છે? શું તેમનામાં એટલી પણ અકકલ નથી કે જયાં સુધી આપણા તરફથી સરળ સ્વભાવવાળી હિંદુ જનતાની સગવડો માટે એના જવાબમાં પૂરતાં અનાથાલયે, સ્કૂલ, કન્યાપાઠશાળાઓ, દવાખાનાં વગેરે લેવામાં નહિ આવે, ત્યાંસુધી ખાલી વાતોના તડાકા મારવાથી આપણે ખ્રિસ્તીઓની સ્પર્ધા નહિ કરી શકીએ ? આપણા દેશના ધનવાન વગેરે હજી પણ શું યુરોપીયનોની વિલાસિતાનું જ અનુકરણ કર્યા કરશે? તેમની દાનશીલતા અથવા ધર્મપ્રચારને માટે અબજો રૂપિયા ખર્ચવાના ઉત્સાહનું તેઓ દશમાં ભાગે પણ અનુકરણ નહિ કરે ? (હિંદી “સુધા” માસિકમાંથી સ્વતંત્રાનુવાદ) –દયાલુ પુરુષ દૂસરે કે દુઃખ સે પીડિત હો જાતે હૈ. યહ ભાવના ઈશ્વર કે પ્રતિ સર્વોત્કૃષ્ટ પૂજા કે સમાન હૈ, જિસે મનુષ્ય ભગવદચના કે રૂપ મેં મન મેં ધારણ કિયે રહ સકતા હૈ. શ્રી ભાગવતપુરાણ --પ્રત્યેક મનુષ્ય કે ચાહિયે, કિ વહ જૈસા દૂસરે કે ઉપદેશ કરતા હૈ, વૈસા પહલે અપને કે બના લે. જિસને અપને મન ઔર ઇદ્રિય કે વશ મેં કર લિયા, વહ દૂસરોં કે ભી વશ મેં કર સકતા હૈ. -અજ્ઞાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ કામ માધાપર १३७-आपणी शरम क्यारे भागे? I LOVE સાનના - વ “મને કઈ પૂછે કે, આપણને શરમાવનારી વસ્તુ ક્યી? તે હું કહું કે, મિશનનાંદવાખાનાં. મિશનના દવાખાનામાં આપણા ઉપર ઉપકાર ઘણે કર્યો છે, પણ આપણને સૂઝતું નથી કે, ૬૦૦૦ માઈલથી આવેલ માણસે સેવાવૃત્તિથી આપણા ઉપર કેટલે જમાવટ કરે છે અને કેટલે પ્રેમ ખેંચે છે. આપણે આપણું કેમ નથી કરી શકતા ? આપણુ પાસે ડોક્ટરોને ટેટો નથી.યુનિવર્સિટીમાંથી, જેમ મશીનમાંથી ટંકશાળમાં હું ના સિકકા નીકળે છે તેમ ડીગ્રીવાળા નીકળે છે, તેમને ક્યાં નાખવા તેની સૂઝ પડતી નથી. આપણા દેશના ડોકટરે કુશળ અને બાહોશ તૈયાર થયેલા છે. જે ડૉક્ટરે રાજની સેંકડે કે હજારે ફી લઈ કામ કરનારા છે તેમણે સમજવું જોઈએ કે, જો મિશનના પરદેશી માણસે હિંદુસ્થાનના જીલ્લે છેલ્લે, તાલુકે તાલુકે થાણાની જમાવટ કરે છે તે તમારે હિંદુસમાજ તરફ, દેશ તરફ ધર્મ છે કે હજારો-લાખો કમાવાની આશા હું છોડે. હિંદુસમાજ અનાથ થઈ પડયો છે. આપણી પાસે પિસે હેય તે મફત દવા- તું ખાનાં કાઢીએ તે નકામાં છે. પ્રાણ રેડી પ્રજાનું કલ્યાણ કરનારા માણસ નથી, ત્યાં કામ આગળ ચાલવાનું નથી.ગુજરાતમાં હું જોઉં છું કે, પરદેશથી મોટા મોટા બાહોશ છે ડોકટર–સ્ત્રીઓ પણ આવીને દુઃખી માણસની સારવાર કરે છે. જયાં ભિખારી છે ત્યાં આપણે પિરાદાર થઈને શું ? જયાં કરેડો ગુંપડીમાં વસે છે ત્યાં હવેલીઓમાં ઉંઘ કેવી રીતે આવવાની ? હું નડીઆદ, આણંદ, બોરસદ જાઉં છું ત્યારે મને કંપારી થાય છે કે, ગુજરાતના પ્રખ્યાત ડોકટરે આ ન કરી શકે ? ગુજરાતમાં એક જ દાંતને ડાકટર છે, જેણે પિતાનું સર્વરવ અર્પણ કરી પોતાને પ્રાણ ભરૂચમાં રેડ્યો છે. ભરૂચ જીલ્લા ઉપર તેણે પ્રેમની એવી જાળ પાથરી છે કે ભરૂચ તેનો પડતે બેલ ઉપાડે છે છે. જે આપણા કેળવાયેલા, પ્રવીણ, બહેશ નવજુવાને મોહ છોડી સમાજસેવામાં પડે તે આપણી શરમ ભાંગે. **'4 " 0, પાતા: (સરદાર વલ્લભભાઈને નડિયાદ હિંદુ અનાથાશ્રમના મેળાવડાના ભાષણને સાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા १३८ - भगवान श्री कृष्णपर अपवाद જિસ સમય સારા ભૂમડલ રાક્ષસી ઉદ્દંડતા સે કાંપ ઉઠા થા; આકાશ મેં અત્યાચાર કે બાદલ મંડરા રહે થે; અબલા કે દુ:ખદ પ્રલાપ કણ કુંવર વિદી હૈા રહે થે; વેદ ઔર શાસ્ત્રો કે અમર વચનાં ઔર આદેશાં કા ધાર તિરસ્કાર કિયા જા રહા થા; તપસ્વિયેાં ઔર બ્રાહ્મણેાં કી પવિત્રતાપર લાત મારી જા રહી થી; ભારત કી સમૃદ્ધિ કે વસતે।પવન પર હેમતરૂપી દુભિક્ષ કા આક્રમણ હેા રહા થા, ઉસી સમય ભારત કી પવિત્ર ભૂમિ મેં હમારી માત-મર્યાદા કે એકમાત્ર રક્ષક ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર કા આવિર્ભાવ હુઆ. હમારી મનેવૃત્તિયાં શિથિલ હા ગયી થી; હમારી ચેષ્ટાએ તિહીન હેા ચૂકી થી'; હમારે હ્રદય-સ્પન્દન મેં હ્રાસ હ। રહા થા; હમ કવ્યશક્તિ કે ખેા ચૂકે થે; હમારે માનસદર કે કાને-કેને મેં દાસતા કે ભાવ ભર ગયે થૈ ઔર હમમે કબ્યાક બ્ય કા કુછ ભી જ્ઞાન ન રહ ગયા થા; ઐસી અવસ્થા મે શ્રીકૃષ્ણ જૈસે કર્મશીલ ઔર યેગી નેતા તમારે ઉદ્ધાર કે લિયે હમ લાંગાં કે સામને આ કર ખડે હૈ। ગયે. પરંતુ જિન શ્રીકૃષ્ણે ક! પ્રધાન ઉદ્દેશ્ય ન્યાય કા આય લેતે હુએ મનુષ્યાં કે સચ્ચી ક્રમણ્યતા કા પાઠ પઢાના થા; જો સત્ય કી રક્ષા, સમજ કી રક્ષા ઔર દેશ કી રક્ષા કે હેતુ કભી સુખ કી નિંદ નહીં સાથે; ઉન્હીં શ્રીકૃષ્ણપર આજ જાગૃતિ કે સમય મેં ભી ઐસે ઐસે અપવાદ લગાયે જાતે હૈં, જિનકૈા સુન કરી કાઇ ભી શિક્ષિત એવ' સાધુ વ્યક્તિ વિના દુઃખી હુએ નહી રહ સકતા. હ્રદયપર પથ્થર રખ કર કભી-કભી અન્ય ધવલાં કે ભગવાન શ્રીકૃષ્ણ કે ઉપર લગાયે જાનેવાલે આક્ષેપ સુનને પડતે હૈં. એહ! યેગિરાજ શ્રીકૃષ્ણપર-આ સભ્યતા કે આદપર-ઐસી કાલિમા ! ઔર હમ કાન ખાલ એવ વિમુગ્ધ હા કર સુનતે રહે! કિતની લજ્જા કી ખાત હૈ !! પરંતુ વિચાર કરને સે ઇસ મહાન દેષ કે દેશી હમ સ્વયં હી પાયે નતે હૈ. આજ હમ અપને પૂર્વજો કી ઉજ્વલ કીર્તિ કા સંસાર કી દૃષ્ટિ મેં નીચાતિનીચ પ્રકટ કર રહે હૈ કૌન ઐસા ભારતીય હૈ, જિસકેા શ્રીકૃષ્ણ કે નામપર અભિમાન નહીં હૈ।તા ? પરંતુ હમમેં અબ સચ્ચી વિદ્યા ન રહી; વેદશાસ્ત્રો મેં અપ્રવૃત્તિ હૈ। ગયી; હમમે' વિષયમેગ કી લિપ્સા ઇતની અદ્ર ગયી, કિ હમ કામ કે દાસ હૈ। ગયે. ક-જ્ઞાન કા અપમાન કરતે હુએ હમ અલ્પજ્ઞ અપની કર્મેન્દ્રિયોં કી કુત્સિત તૃષા કી તૃપ્તિ મેં હી લીન હેા કર અપને કર્તવ્યપથ સે કાસ દૂર હા ગયે. જિસ તત્ત્વજ્ઞાની શ્રીકૃષ્ણ તે હમે સચ્ચે કયેાગ કા પાઠ સિખલાયા થા, ઉસીકે હમ રસિકપ્રિય કહુ કર અપની સ્વા-સિદ્ધિ કરતે હૈં'; પર હાય ! અભી તક હમારી અનિલાષાએ પૂણ્` નહી. હુ, પરિણામ યહ હુઆ કિ આજ હમ દાસતા કે ઉસ ભયંકર ગત્ત મે` પડે હુએ હૈં, કિ જહાં સે શ્રીકૃષ્ણ કે અતિરિક્ત અન્ય કાઇ હમારા ઉદ્ધાર નહીં કર સકતા. પર શ્રીકૃષ્ણ કા સ્વાગત કરને કે લિયે હમ કયા કર રહે હૈં? અને દાં મેં વેશ્યાદિ કે નૃત્ય-ગાન કા આયેાજન કર હમ ઉનકી સ્મૃતિ જગા રહે હૈં ! જિન શ્રીકૃષ્ણે કે પ્રત્યેક શબ્દ મેં વિધુત્ કી શક્તિ ભરી હુઈ હૈ, ઉન્હી' શ્રીકૃષ્ણ કે નામપર આજ ભી હમ ત્રિયાં કા સતીરત્ન હરણુ કરને મેં સકાચ નહી' કરતે ! કૌરવાં કે ભરે સભામંડપ મે', ભીમ તથા અર્જુન જૈસે પરાક્રમી યાદ્દાઓ કે સમક્ષ, જહાં એક-સે-એક વિદ્યાવૃદ્ધ ઔર વયેાવૃદ્ધ પુરુષ તથા સ્વયં આચાર્ય ગણુ ભી વિવેકશૂન્ય હૈ। નિસ્તબ્ધ એડે થે, એક અનાય અખલા દ્રૌપદીપર હેતે હુએ ભીષણ અત્યાચાર સે જિન શ્રીકૃષ્ણે તે અપને યેાગબલ દ્વારા ઉસકી લજ્જા બચાયી થી, ઉન દીન દુ:ખિયાં કે સચ્ચે હિતૈષી કે દિ હમ વિષયાસક્ત કે રૂપ મેં દેખે તેા ઇસસે ક્યા યહ સિદ્દ નહીં હાતા કિ હમ અભી વિજ્ઞાન કી પહલી સીઢી તક ભી નહીં પહુંચે હૈ ? ઇતહાસ કા જિતના બડા અનાદર ભારતવર્ષ મેં હુઆ હૈ, ઉતના ઔર કિસી દેશ મેં નહીં હુઆ. જે દેશ અપને ઇતિહાસ કા અનાદર કરતા હૈ; અપને પ્રાચીન વીરાં કી ઉચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી કૃષ્ણપર અપવાદ ૩૩૧ પૂજા નહીં કરતા હૈ; વર્લ્ડ દેશ કભી અભ્યુત્થાન કા પ્રશ્ન નહીં કર સકતા હૈ. ક્યા યહ દોષ હમમેં નહીં હૈ ? ક્યા હમ સમુચિત રૂપ સે યાગીવર શ્રીકૃષ્ણ કી પૂજા કરતે હૈં? ભારત કે ઇતિહાસ મે, જિનમેં મહાભારત સમસે પ્રસિદ્ધ હૈ, કાઇ ભી એસી બાત નહીં લિખી હૈ, જિસસે શ્રીકૃષ્ણ કે આચરણપર કોઇ દોષ લગે. ઇસમેં સંદેહ નહી, કિ શ્રીકૃષ્ણ મેં વહુ સૌન્દર્ય ઔર મેાહિની શક્તિ થી, જિસસે સભી મુગ્ધ હેા નતે થે. યહ યાગબલ કા પ્રભાવ થા. ઇસી કારણ કવિયેાં તથા ચિત્રકારાં ને ઉનકે હાથ મે ખસી દિખલા કર ઉનકી વિશ્વ-વિમેાહિની શક્તિ કા પરિચય દિયા હૈ. હમારા દેશ કૃષિપ્રધાન હૈ. જિસ કૃષિપ્રધાન દેશ મેં ગૌ કી પૂજા નહીં હેતી, ઉસમેં સાક્ષાત દુર્ભિક્ષ કા નિવાસ હાતા હૈ. શ્રીકૃષ્ણ ક્રી ગેા-ભક્તિ અનન્ય થી; પર આજ ગૌ મેં હમારી વૈસો શ્રદ્ધા ન રહી. આજ યદિ અપની ગૌએ કી રક્ષા કે ઉપાય ઢૂંઢતે, તે શુદ્ધ ઘી-દૂધ કે બદલે હમેં વનસ્પતિ ઘી' નહી દેખના પડતા. શ્રીકૃષ્ણ ને હમે શિક્ષા દી થી, કિ ગૌ કા અપને જીવન સે બઢ કર માનના ચાહિયે. ઇસી ભાવ કે સમઝાને કે લિયે હમારે કવિયેાં ને યહાં તક લિખ દિયા હૈ, કિ યહ સમૂચા બ્રહ્માંડ ગેામાતા કે મસ્તક પર સ્થિર હૈ ઇસમે કેાઇ સંદેહ ન્દી, કિ ઇસી ગા-માતા કે અપમાન કે કારણ હી હમારી સતાન ક્રમશઃ કૃશ-ગાત્ર ઔર ક્ષીણ બુદ્ધિ હૈતી જા રહી હૈ. કવિગણ શ્રીકૃષ્ણ કા ગિરિધારી કલા કરતે હૈ, જિસસે યહ સિદ્ધ હાતા હૈ કિ શ્રીકૃષ્ણ જૈસે મહાન યોગીશ્વર કે સામને વિશાલ પર્યંત જૈસી કઠિનાઇયાં ભી ફૂલ કે સમાન હલકી હો જાતી હૈં. શ્રીકૃષ્ણ કે પુણ્યમય જીવન સે ઐસી શિક્ષાએ ન ક્રૂ કર હમ કૈવલ ગંદી-ગંદી ખાતે ગઢ અપની કામ–પિપાસા કી પરિતૃપ્તિ કરતે હૈં. શ્રીકૃષ્ણ ને કહા હૈઃ"आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशति यद्वत् । તઢામાં ચં પ્રવિણાંત સર્વે સ શાંતિમાન્ન તિ ન ામકામી ॥ (ગીતા, ૨–૭૦) અર્થાત્ -જિસ પ્રકાર નદિયાં જલ સે પરિપૂર્ણ અવસ્થિત સમુદ્ર મેં અસ્થિર ભાવ સે પ્રવેશ કરતી હૈ, તબ ભી ઉસકા અશાંત નહી' કર સકતી; ઉસી પ્રકાર સારી ભેગેચ્છાયે જિસકે ચિત્ત કે ચલિત નહીં કર શાંત હા જાતી હૈં વહી મેાક્ષ લાભ કરતે હૈ, ભાગાક્ષ વ્યક્તિ મેક્ષ લાભ નહીં કર સકતા.’” ઔર ભીઃ—— "कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । ન્દ્રિયા સ્વિમૂઢામા મિથ્યાવાદઃ સ પુતે ॥ (ગીતા. અ. ૩-૬) અર્થાત્——જો વ્યક્તિ કમે પ્રિયાં કા સયમ કર કે મન હી મન ઇંદ્રિયાં કે વિષય કા સ્મરણુ કરતા હૈ, વહી મૂઢાત્મા કપટાચારી કહા જાતા હૈ.” ઈસ પ્રકાર શ્રીકૃષ્ણે કતે હૈં, કિ જો મનુષ્ય ઈંદ્રિયમાં કે વશીભૂત કરતા હુઆ ભી મન– હી મન યદિ ઇંદ્રિયોં કે વિષય-અર્થાત્ શબ્દ, સ્પર્શ આદિ કા અનુભવ કરતા હૈ, વહેં ભી એક છલી ઔર પાતકી હૈ. ઇસ ગંભીર સ્વર સે ધર્મોપદેશ દેનેવાલે શ્રીકૃષ્ણ પર દિવાસનાસક્ત હેને કા અપવાદ લગાયા જાતા હૈ, તે। યહ હમારી સીતા ઔર અસભ્યતા કા દૃષ્ટાંત હૈ. જિન શ્રીકૃષ્ણે તે ખાલ્યકાલ મેં હી પૂતના-જૈસી ચાંડાલિની રાક્ષસી કે જીવન કા હંસતેઽહંસતે અવસાન કર દિયા થા; જિન્હાંને સ્વયં અગાધ નદી મેં કૂદ કર એક દુર્દાંત વિષધર કે છકકે ધ્રુડા દિયે થે; જિન્હોંને સાધુએ કે શત્રુ બકાસુરાદિક કા વિધ્વ ંસ કિયા થા; જિન્હોંને મહાભારત યુદ્ધ કી પ્રચંડ અગ્નિ કે પ્રજવલિત હાને કે પૂર્વ હી શાંતિ સ્થાપના કરને કી યથાશક્તિ ચેષ્ટા કી થી ઔર જિન્હાંને સ્વયં સારથિ અન કર અન્યાય પક્ષ કાપરાસ્ત કરાયા થા; ઐસે વીર, ધાર, રાજનીતિજ્ઞ ઔર મહારથીપર અપવાદ લગા કર હમ અપની જ્ઞાન-શૂન્યતા ઔર નીચ પ્રવૃત્તિ કા હી પરિચય દેતે હૈ. ક્યા આજ ભી વમાન રાજનીતિક યુદ્ધ મે' ઉન્હીં શ્રીકૃષ્ણે કી અમર ગીતા કા સહારા નહી. લિયા જાતા હૈ ? આ જાતિ ! અમ વિકાસ કા યુગ ઉપસ્થિત હૈ, અબ ભી તૂ અપને અજ્ઞાન ત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ શુભસંગ્રહ-ભાગ પાંચમા ઔર ભગવાન શ્રીકૃષ્ણ કે સચ્ચે સ્વરૂપ કા સ્મરણ કર અપની આત્મા મેં તેજોમયી સ્ફૂર્તિ ભર લે, જિસસે ઉનકી આત્મા મે' એક પ્રેમ કા પ્રબલ સહાનુભૂતિક સ્પંદન હૈ। ઔર એક ખાર ક્િર ભી વે ઇસ દીન ભારતવર્ષ મેં હમે દન દે કર કહે “આય-વીરા ! ક્લીયતા (નામ) કા અવલંબન મતકા !! યહ તુમ્હેં શાભા નહીં દેતી. હ્રદય કી દુલતા કા ત્યાગ કરેા ઔર ઉઠ ખડે હૈ। જાએ–અપને દેશ, સાહિત્ય ઔર આ નારિયેાં કી રક્ષા કે લિયે !! ( ‘‘હિંદૂપચ’’ના શ્રીકૃષ્ણાંકમાં લેખિકાઃ-શ્રીમતી ધર્માંદેવી આર્યાં ) १३९ - भगवान श्रीकृष्ण उपर एक जरूरी पत्र (એક વ્રજાંગના કી એર સે) માઇ ડિયર મેાહન ! ઉદ્ભવ દ્વારા મુઝે યુદ્ધ શુભ સંદેશ મિલા હૈ, કિ આપ ભારત કે ભકતે કી ભક્તિ સે અપની ભક્તવત્સલતા કી ભંવર મેં પડ કર વિવલ હે ગયે હૈં ઔર ઇસ જન્માષ્ટમી કે અપની જન્મભૂમિ મેં પદાર્પણ કરનેવાલે હૈ. આપકા યહાં ગયે પ્રાયઃ પાંચ હજાર વર્ષ હૈ। ગયે. અત્ર ચેડા સમઝબૂઝ કર આયે. વહુ સમય કુછ ઔર થા ઔર અન્ન ઔર હી સમય ઉપસ્થિત હુઆ હ. મુઝે ભારી ભય હૈ કિ યહાં આને પર આપકે પખ્તાના ન પડ જાયે, આપ વહી સે અપને સાથ માખન–મિશ્રી લે આયેગા. આપ ય ્ ન સમૐ, કિ ચલેા, કિસી ગ્વાલિન ક્રુ ઘર સે માખન ચુરા લેંગે. અજી જનાબ! અબ આપ કહાં પાયેગા મકખન? અબ તે દવા કે લિયે ભી ઘેાડા સા સચ્ચા મકખન મહાકસે મિલતા હૈ. આપ યદિ કહે', કિ ચલે, દહીં સે પેટ ભર લેગે, સેા વહ ભી પર્યાપ્ત નહીં મિલતા; ક્યોકિ આપકી પ્યારી ગૌએ કા અત્યંત હ્રાસ હો ગયા હૈ. જો કુછ થે!ડી-બહુત ગામેં હૈ; ઉનકે લિયે ચરને કે ચરાગાહ તક નહીં હૈ. ભૂખ કે મારે ઉનકી હડ્ડી પસલી દિખ રહી હૈ, પ્રતિવષ બહુતસી ગાએ સાલ્જસ કે ભર પેટ ભેજત કે લિયે કટતી હૈ ઔર મૈકડાં ગામેં મુસલમાનાં કી કુર્બોની મે` ભારત ભૂમિ કી છાતીપર કટતી હૈ. સાઇખાનાં મેં ભી અનેક ગામે કટતી હૈ'. આપ કદાચિત્ ચકરા ગયે હોંગે, કિ‘બ્રિટિશ સાલ્જસ” ઔર ‘મુસલમાન' ક્યા શબ્દ હૈં? સીસે મેં આપકા પહલે સે સૂચના દેતી દૂ, કિ ઘેાડી બહુત અંગ્રેજી ઔર ઉર્દૂ સીખ આયેગા; નહીં તે આપકે ઇનકા અર્થ હી સમઝતે મે કષ્ટ હેાગા. આપ અપની વેશભૂષા કા ભી કૃપયા બદલ કર આયેગા. કૃપા કર કે આપ અની જુલ્ફ કટા કર ખુલબુલી રખા લેં ઔર મૂછાં કૈા આધી કટા લે. અપને પીતાંબર કે બદલે હૈડકરચીફ ઔર કબલ કે બદલે એવરકાટ રખીએ. અગરખે કે બદલે કૈાટ, ધેાતી કે બદલે પૅન્ટ ઔર મેરમુકુટ કે બદલે હૈટ યા ફેલ્ટ કૈપ પન કર આયે. ગલે મેં બૈજયંતી માલા ન પહન કર કાલર, નેકટાઈ યા મફલર ધારણ કીજીએ. આંખાં મેં અજન યા સુરમા કી જગહ ચશ્મા લગાયેગા. હાથ મેં અપની મુરલી ન રખ કર પતલી છડી લે લીજિયેગા; નહીં તે જતાં-જતાં આપ જાયેંગે વાં-વહાં જેન્ટલમેન લેગ આપકા ઘૂસને નહીં દેંગે. ગાય ચરાના અઞ અભ્ય લાગેાં !! કામ સમઝા જાતા હૈ, અા વ્રજવનિતાએ હાથ સે ગેાખર છૂતી તક નહીં હૈ. ઉસે સાફ કરના ઔર ઉસસે લીંપના-પેાતના તે। દૂર રા, વે કહતી હૈ—હાથ ખાસ કરતા હૈ.” કહી ધોખે સે હાથ મે' ગેાબર લગ ગયા, તેા વે ઉગે સનલાટ સાપ સે વન હુંડ્રેડ એંડ વન ટાઈમ્સ વાશ' કરતી હૈ. ઉન્હે ઇંગ્લિશ ‘સ્ટડી' કરને સે અવકાશ નહીં મિલતા, વે આપકી ગેાશાલા કી સૂરત દેખને નહી. પાતી, કિ વહ કાલી હૈ યા ગેરી. અબ ઉસકી આવશ્યકતા હી ક્યા હૈ—કડેન્સ્ડ મિલ્ક' ઔર 'વેજીટેબિલ થી તે મનેાં મિલતે હૈ. અબ ભારતીય શિક્ષિત લલનાએ પેરેાં મેં પેજન નહીં પહનતી; યેાંકિ જબ વે ચલતી થી, તબ ઉનકી છુનન્નુન કી ધ્વનિ હાતી થી, વે ‘લેડી-શૂ' પહનતી હૈ, જિસે ચલતે સમય ચટાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર એક જરુરી પત્ર ચટાક કી ધ્વનિ નિકલતી હૈ. અહાક્યા હી મને મુગ્ધકારિણી વનિ હૈ!! ઉનકી કોમલ કલાઇયોં પર “રિષ્ટ-વાચ' શોભા દેતી હૈ, યે સિરપર ટેઢી માંગ કાઢતી હૈં, “વંસી કી ધુનિ સુનિ બિકલ ભઈ ગ્વાલિન” કહાં પાઈયેગા ? અબ તે હારમોનિયમ, ગ્રામોફોન સિનેમા કી બાત હૈ. આપકા સ્વાગત દૂધ-દહી કે બદલે “સોડા વાટર’ યા “લેમોનેડ' આદિ અદ્દભુત ચીજોં સે કિયા જાયેગા. કહિયે યે ચીજે આપને કભી સુની થી ? આપકે બ્રેકફાસ્ટ લંચ “ડિનર' ટિ કરના હોગા-સમઝે જનાબ ! મિલતે વક્ત આપસે શેકીંડ' કિયા જાયેગા. લોગ કહે “ગ્રી ચીયર્સ ફૌર હિજ મેજેસ્ટી મહારાજ મેહન !–હિપ હિપ હુરે !' તબ આપ ભી અપના હૈટ નિકાલ કર “હિપ હિપ હુરે કહેંગે. અબ આપકે ચક્ર સે કુછ કામ ન નિકલેગા. યહાં મશીનગન ઔર રાઈફલ નામક આયુધ ઉપયોગ મેં લાયે જાતે હૈ. યહાં ટકેશ્વર ભગવાન કી ઉપાસના હોતી હૈ. “જી હુજૂરી' કી જય હોતી હૈ. સ્વાર્થયજ્ઞ કિયા જાતા હૈ; સ્વાભિમાન, દેશાભિમાન, જાતિ-ગૌરવ ઇત્યાદિ કા દાન કિયા જાતા હૈ. મૈં આપકા આગમન હૃદય સે ચાહતી હૈં. આઈયે, થોડા અપને મંદિર કે દેખિયે. યહાં વ્યભિચાર નગ્ન હો કર તાંડવ નૃત્ય કર રહા હૈ. સિર-ફેડન—લીલા હતી હૈ. બેચારે પડે-પૂજારી દઢિયેલ દલ કો દેખતે હી ઘંટા-ઘડી છોડ કર ભાગ જાતે હૈ. દાઢી કા હુકમ હૈ કિ ચોટિ બાજા વ ઘંટા ન બજાર્યો નમાજ મેં બાધા પડતી હૈ ઔર હમારે અલ્લાહ-તાલા બેતરહ નારાજ હો જાતે હૈ. આપ બડે ભારી પહલવાન હૈ. ઇસ લિયે અખાડા તથા વ્યાયામ-શાલા અવશ્ય દેખના ચાહે ગે; પરંતુ માઈ ડિયર ! ભારત કે સૌભાગ્ય સે આપ વ્યાયામશાલા કે સ્થાન મેં અનેક કલબ દેખેંગે. યદિ આપકે સુશિક્ષિત સમાજ કે સાથ ખેલના હૈ તો આપ ટેનિસ ખેલને કે લિયે એક રેકેટ લેતે આયેગા. અધિક ક્યા લિખું ? યોઅર્સ સિંન્સિયરલી –ટારામટી ડેવી, મુદરા (‘હિંદૂપંચ”ના શ્રીકૃષ્ણાંકમાં લેખક:-શ્રી. હલાલૂરામ) –વિદ્વાન લોગ કે બાદશાહે કે પાસ રહને કી ઇતની આવશ્યકતા નહીં હૈ, જિતની કિ બાદશા કે વિદ્વાને કે સદુપદેશે કી આવશ્યકતા હૈ. –ચાર ચીજો સે મનુષ્ય કી ઈરછા પૂર્ણ હો જાતી હૈ –(૧) શ્રેષ્ઠ જનોં કે સંગ હિલેમિલે રહને સે; (૨) સજજને સે સલાહ લેને સે; (૩) દુષ્ટ સે દૂર રહને સે ઔર (૪) ફકીરે સે મિત્રભાવ રખને સે. –ચાર બાતેં સે દૃષ્ટિ કે હાનિ પહુંચતી હૈ:-(૧) અધિક નમકીન ભોજન સે; (૨) ગર્મ પાની સિર પર ડાલને સે; (૩) સૂર્ય કે દેખને સે ઔર (૪) શત્રુઓ કો દેખને સે. --સર્વશ્રેષ્ઠ પુરસ્કાર વહ હૈ જે અધિકારિ કો બિના માંગે મિલે. ઔર સર્વોત્તમ પ્રશંસા કા અધિકારી વહ હૈ જે ઉદાર હદય કા હૈ ઔર ક્રોધ કી અમિ કે નમ્રતા કે જલ સે બૂઝાવે. -આદર્શ મનુષ્ય મરને કે બાદ ભી શતાબ્દિ કે લિયે ઐસા પ્રકાશ છોડ જાતા હૈ, કિ જે મનુષ્ય કે પથ કો આલેકિત કરતા રહતા હૈ. ' –ભાગ્યવાન વહ હૈ, જિસકા ધન ગુલામ હૈ ઔર અભાગા વહ હૈ, જે ધન કા ગુલામ હૈ. –હસન બસરી “લગ ફેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભસંગ્રહું-ભાગ પાંચમા १४० - ईसाई समाज के कुत्सित आचरण X X X X X X ઇસાઈ મિશનરી લેાગાં ને અપને ઉદ્દેશ કી સિદ્ધિ કે લિયે અનેક કપટ આયેાજતાયે કર રખી હૈ, જો બાહર સે દેખતે મેં તે અત્યંત સુ ંદર હૈ; પર અંદર ઉનમે ભયંકર કાંડ અનુષ્ઠિત હતા હૈ. વિષસ ભરા કનક ઘટ જૈસે-ફીક યહી બાત હૈ. હમ દેખતે હૈં કે સાયાં તે સ્થાન સ્થાન પર સ્કૂલ ઔર કાલેજ માલ રાખે હૈ, જિનમે ભારતીય ખાલકાં ઔર બાલિકામ કે શિક્ષા દી જાતી હૈ. અનેક નિષેધ સરલ ખાલક-બાલિકાયે ન સ્કૂલાં કે દ્વારા ઇસાઈ ધ મે' દીક્ષિત કી જાતી હૈ. ઉનકે સરલ હ્રદયેા કૈ અપની એર આકૃષ્ટ કર કે ઉન્હેં દીક્ષિત કર લિયા જાતા હૈ ! કભી લખલ સે, કભી પ્રક્ષેલનાં સે ઔર કભી પરવશ બાલક-આાલિકાયે ઇસાઇ બનાઇ જાતી હૈ; પર હમ દેખ કર ભી અંધે બને હુએ હૈં ઇતને પર ભી હમ અપને બાલક-બ લિકાઓ કા ઐસી સસ્થાએ મેં પતે કે લિયે ભેજતે હૈ. હમ શિક્ષા કે વિરોધી નહીં હૈ, પરંતુ જબ હમ દેખતે હૈં કિ યહ મિશનરી લેગ શિક્ષા કે બહાને અપને ધમકા પ્રચાર કરતે હૈ, તબ હમ ઇસી નિશ્ચય પર પહુંચતે હૈ કિ ઐસી સંસ્થાએ કા એકાંત હિષ્કાર હી કર દેના ઊંચત હૈ. ઉનકે હાથ મેં અધિક સમય કે લિયે અપને બાલક–બાલિકામાં કૈા છેડ દેના ! ઔર ભા ભયંકર હૈ, ઇન મિશનરી લાગે તે અને જીવન કા યહી ઉદ્દેશ્ય ના રકખા હૈ કિ જિસ તરહ હા—પાપ સે, છલ સે, કપટ સે, અત્યાચાર સે, જસે ભી હા—ભારતીય ભેગાં કા ઈસાઈ બનાયા જાય, ઇસમે રત્તાભર સંદેડ નહીં કિ ઉનકા યહુ કૃત્ય ધાર્મિક ઔર નૈતિક ષ્ટિ સે અકાંત પાપમય ઔર અનુચિત હૈ. હમારી જો ધારણા હૈ કિ સ્વયં પ્રભુપુત્ર ઇંસા ભી ઉનકે સ કપટનૃત્ય કા રાષમય દૃષ્ટિ સે દેખતે હૈાંગે, ઔર જબ યહ મિશનરા લેગ ઉનકે સામને સમુપસ્થિત હાંગે તબ વે ઇન્હેં શૈતાન રાજ્ય મેં હી બદી બના કર ખેંગે. પર યહ તે આગે કી બાતે હૈ-ઇસ સમય તે। ઉનક દસ પાપકૃત્ય સે હમારી સમાજ કી હાનિ હાતી હૈ ઔર હમારે ધકા હત્યા હૈતી હૈ ! સી લિયે મેં ઉનકે ઇસ કૃત્ય કા ક્રિયાત્મક વિરોધ કરના ઢગા—ઉનકે ભાષણ એવ કષ્ટમય આક્રમણ સે અપની સમાજ ઔર ધમ`કૅ સુરક્ષિત બનાના હૈગા. અભી હાલ હી મેં દેહરાદૂન કે મિશનરી લાગેમાં તે એક બ્રાહ્મણુ બાલિકા કા જખદ સ્તી ઈસાઈ ધર્મી મે દીક્ષા દે દી થી. ઉસીકા સમાચાર પા કર હમને યહ નેટ લિખા હૈ. નીચે હમ સક્ષપ્ત રૂપ સે ઉસ બ્રાહ્મણુ બાલિકા કી કથા દેતે હૈ. હમે X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X ઉસ બ્રાહ્મણ ખાલિકા કા નામ થા રામદેઇ. રામદેઈ પિતૃહીના થી; ઉસકી માત! ભી અભાવ ઔર દરિદ્રતા સ પીડિત થી. અસે સમય ઇન મિશનરી લાગે તે ઉસકી માતા કૈં યહ પ્રલેાલન દિયા કિ વન્દ્વ ઉસકી નલિકા કા પાલન-પોષણ કરેગે ઔર ઉસે પઢા લિખા કર ઇસ યેાગ્ય બના દેંગે કિ વહુ અપની આવિકા કા ઉપાર્જન કર સકે, બિચારી સરલ જનની તે યહ સમઝ કર કિ પુત્રી કૈા સુખ પ્રાપ્ત હેાગા તથાચ વહુ વિદુષી હૈ। જાયગી, મિશનરી લેાગાં કી બાન સ્વીકાર કર લી. માતા ને દેહરાદૂન ગર્લ્સ સ્કૂલ મેં પ્રવિષ્ટ કરા દિયા. ૯ વર્ષ તક વહુ ખાલિકા મિશનરી લાગેાં કે સાથ રહ કર પઢતી રહી. ઈસી ખીચ મેં ઉસે બપ્તિસ્મા (દીક્ષા) દે દિયા ગયા. પરંતુ જીસકી ખબર માતા કૈા નહીં લગી. જન્મ ૯ વ કે બાદ માતા ને અપની લડકી વાપિસ માંગી યેાકિ વહ ઉસકા વિવાહ કરના ચાહતી થી, તબ તેા પ્રિન્સિપલ ગર્લ્સ-સ્કૂલ ધખડાઈ ઔર ઉન્હાંને પુત્રી ઔર માતા કા મિલના જુલના છંદ કર દિયા. દરિદ્ર માતા બહુતેરા રા ધાઈ, ઉસને જિલાધીશ સે ભી ફરિયાદ કી; પર પરિણામ કુછ નહીં હુઆ. પુત્રી કે ખેા કર માતા મનમસેસ કર રહ ગઈ. ઈધર સાયાં ને રામદેષ્ઠ કા લુધિયાના ભેજ દિયા; પર જબ રામદેશ www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ઈસાઈ–સમાજ કે કુત્સિત આચરણ ૩૩૫ દુબારા ટ્રેનિંગ ક્લાસ કી પરીક્ષા દેને લુધિયાના સે દેહરાદૂન આઇ, તબ ઉસને માતા કે ગુપ્તરૂપ સે પત્ર લખા કિ વહ ખડી ભયંકર વિત્તિ મેં હૈ ઔર યદિ માતા ઉસે નહીં છુડા સકે, તે ઘેાડા વિષ હી ભેજ દે, જિસસે વહુ અપના પ્રાણ વિસર્જન કર સકે! માતા કા વાત્સલ્ય ક્િર એક બાર હાહાકાર કર ઉઠા ઔર ઉસને આપ્યું`સમાજ કી શરણ લી. અબકી ખાર આ સમાજ ને બડી સુરતેંદી સે ખાજ કી ઔર અંત મેં વારટ કે દ્વારા લડકી કા કચહરી મેં હાજિર કરાયા. લડકી ને સ્પષ્ટ રૂપ સે અદાલત મે' કહ દિયા કિ વહ ઈસાયાં કે પાસ નહી' રહેના ચાહતી હૈ. લડકી સ્વત ંત્ર કર દી ગઇ ઔર આસમાજ ને ઉસે શુદ્ધ કર લિયા. આનંદ જ઼ી બાત હૈ કિ શુદ્ધિ કે સનાતન ધમ કે અનુયાયિયાં ને ભી ઉત્સાહ પ્રકટ કરકે યેાગ યિા થા. અ'તમે' ઉસકી ઇચ્છાનુસાર ઉસકા વિવાહ રામજસ હાઇસ્કૂલ કે હેડમાસ્ટર શ્રીયુત ગૌરીશ'કરજી બી. એ. કે સાથ કર દિયા ગયા. ઇસ કરુણ કથા કે પઢ કર કૌનસા ઐસા નિર્લજ્જ હિન્દૂ હોગા જિસકે હૃદય મેં વિક્ષેાભ ન હૈ। ? યહ ઈસાઈ સંસ્થાએ મેં અપને બાલક–બાલિકાઓ કા પઢાને કા વિષમ પરિણામ હૈ; પર જબ તક હિન્દૂતિ સજીવ જાતિ । ભાંતિ અપની ધાર નિદ્રા કા દૂર કર કે અપના ઉચિત સંસ્કાર નહી કરેગી, જબ તક હિંદૂ ધર્મોં કે અનુયાયી અપની અનુદાર એવં હેય નીતિ કે વિસ ન નહીં કરે ંગે, તબ તક વિ`િયાં કે હાથ સે હમારી રક્ષા નહીં હૈાગી. અા સમય દૂસરા હૈ; અબ કૈવલ ત્રાહિ, ત્રાહિ' કહ કર ધર બૈઠ રને સે કામ નહીં ચલેગા. અબ તે હિંદૂ કે વીરજાતિ કે સમાન આચરણ કરના હૈાગા—જિસ પ્રકાર ‘વાહ ગુરુ કી તત્વ' કહ કર પ્રત્યેક સિખ પવિત્ર હા જાતા હૈ; જિસ પ્રકાર કલ્મા પઢતે હી પ્રત્યેક મુસલમાન પવિત્ર હૈ। જાતા હૈ; જિસ પ્રકાર પ્તિસ્મા લતે હી પ્રત્યેક સાઇ પવિત્ર હૈ! જાતા હૈ; ઉસી પ્રકાર ગાયત્રી મંત્ર કે પઢ કર પ્રત્યેક હિન્દૂ કૈા પવિત્ર હૈા જાના ચાહિયે. જો હમારે ભાઇ દૂસરે ધર્મ કી સીમા મેં ચલે ગયે હૈ હમે વિશાલ હૃદય સે ઉન્હેં આમ ંત્રિત કરના હોગા. વિશ્વ કા યહ દિખાના હેાગા કી હિંદૂ ધ ઔર હિંદૂ જાતિ `અબ ભી સજીવ હૈ, સતેજ હૈ એવ વીર હૈ. “ત્તિષ્ઠ જ્ઞાત્રત પ્રાવ્ય સાત્તિયોધત” ઉઠો ! જાગા ઔર લક્ષ્ય કા પ્રાપ્ત કરેા; પ્રત્યેક હિંદૂ કા યહુ અપના મૂલમ ત્ર બનાના હૈગા. તભી હમારા નિતાર હૈ; તભી હમારા જીવન હૈ; નહીં તે મૃત્યુ કી ઉત્તાલ તરંગમાલા મેં હમ સદા કે લિયે વિલીન હૈ। જાય'ગે !! X X X X (જુલાઇ-૧૯૨૫ ના “Žાદ” ના સંપાદકીય લેખમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ મામ મહારાજનું १४१-दिवाळीनी दश प्रतिज्ञाओ જે હું શ્રીમંત હઈશ તે મારી સંપત્તિને દશમો ભાગ ભારતવર્ષમાં ઠામઠામ અખાડાઓ સ્થાપવા માટે જુદા કાઢીશ. જે હું કવિ હઈશ તે કોયલ, ચંદ્રમા, સાહેલડી અને ફૂલડાંનાં કાવ્યોને હમણાં મુલતવી રાખી શરીરબળનાં શૌર્યગીતો લખી મારા દેશના જુવાનીઆઓને કવિતા દ્વારા પ્રેરણા પાઈશ. જો હું સાક્ષર હોઈશ તો હ્રસ્વ-દીર્ધાની ચર્ચાઓ આ વર્ષે બંધ રાખી, વિશ્વસાહિત્યમાંથી શરીરની ખીલવણના અભ્યાસપૂર્ણ લેખો લખી ભારતના યુવક સંધને શરીરશાસ્ત્ર સમજાવવા પ્રયત્ન કરીશ. જે હું ચિત્રકાર હોઈશ તે અર્ધનગ્ન વિકારમય ચિત્રો અને અણિયાળી આંખોવાળી સ્ત્રીઓનાં ચિત્રોની પિંછી જોઈ નાખી, બ્રહ્મચારી રી-મહારથીઓનાં ચિત્રોને પિંછીમાં ઉતારી મારા દેશ સમક્ષ ભારતના પ્રાચીન શરીરબળને ખ્યાલ રજુ કરીશ. જે હું યુવક હોઇશ તે આજ ને આજ શરીર સુદઢ અને સબલ બનાવવા માટે અખાડાને સભ્ય થઈ નિયમિત વ્યાયામને ઉપાસક બનીશ. ----- જો હું વિદ્યાર્થી હોઇશ તો મારા અભ્યાસ સાથે રોજ નિયમિત કસરત કરી શરીરને ચેતનવંતું અને બળવાન બનાવીશ. એક મુઠ્ઠી મારી ભીંતો તોડી નાખતા ભારતના બ્રહ્મચારીઓને આદર્શ દષ્ટિ સમક્ષ રાખી હું વિદ્યાર્થી અવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય પાળીશ. ----- જો હું અધિકારી હોઇશ તે મારા અધિકારની હદમાં જેટલી બને તેટલી વ્યાયામશાળાઓ સ્થાપવા પ્રયત્ન કરીશ. જે હું વૈદ્ય હોઇશ તો મારા દર્દીઓને દવાનાં પડીકાંઓને બદલે નિયમિત કસરતથી શરીરસંપત્તિ સારી રાખવા સલાહ આપીશ. આ બ૦ 9 જે હું કોઈ ધારાસભાના સભ્ય હઈશ તે દેશનું શરીરબળ વધારવાને વિદ્યાથીએને વ્યાયામનું ફરજીઆત શિક્ષણ આપવાનો ઠરાવ સૌથી પહેલો રજુ કરીશ. જે હું દેશનેતા હઈશ તો દેશનાં કાંડા બાવડાં મજબૂત શી રીતે થાય એની ધૂન સર્વત્ર જગાવીશ. (“શારદાના દિવાળી અંકમાં લેખક-રા. પરિવારજક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત-સમાજસેવા મંડળ પિષ-અમદાવાદ १४२ - गुजरात - समाजसेवा मंडळ परिषद् - अमदावाद તેમાં પસાર થયેલા ડરાવા ૩૩૭ (૧) ગાંધીજી અને શાસ્ત્રીજીને અભિનંદન સમગ્ર દેશને અને ખાસ કરીને ગુજરાતને આચરણદ્વારા સેવાધર્માંતેા પાઠ આપનાર મહાત્મા ગાંધી ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયાના હીરક મહેાત્સવપ્રસંગે આ પરિષદ સાદર અભિનંદન આપે છે; અને લેાકશાહીના આ યુગમાં સેવાધર્માંનું જાગ્રત અને પ્રેરક બળ તે ઉત્તમ તંદુરસ્તી સાથે વર્ષોં સુધી આપ્યાંજ કરે એવી પ્રભુપ્રત્યે આ પરિષદ પ્રાના કરે છે. હિંદુ સેવક સમાજના પ્રમુખ નરેબલ શ્રીનિવાસ શાસ્ત્રી ૬૦ વર્ષ પૂરાં કરે છે તે પ્રસ ંગે આ પરિષદ તેમને અંતઃકરણપૂર્વક અભિનંદન આપે છે. આપણા દેશનું ગૌરવ અને પ્રતિષ્ઠા વિદેશમાં વધારવા માટે તેમજ સમસ્ત દેશના રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં આગળ પડતા ભાગ લેનાર દેશનેતાતરીકે તેમની ઉજજવલ સેવાની આ પરિષદ આભારપૂર્વક કદર કરે છે અને નામદાર શાસ્ત્રી લાંબી મુદત સુધી તંદુરસ્ત રહી દેશસેવાનાં ઉન્નતકામાં પ્રવૃત્ત રહેવા શક્તિમાન થાય એવી પરમાત્માપ્રત્યે પ્રાર્થના કરે છે. (૨) મદ્યપાનનિષેધ હિંદુસ્તાનની એ મેટી કામે-હિંદુ અને મુસલમાનનાં ધર્માંશાસ્ત્રામાં દારૂ પીવાની સખ્ત મના કરેલી છે; તેમ છતાં સરકારની આબકારી રીતિનીતિના કારણે દેશમાં દારૂના વપરાશ દિનપ્રતિદિન વધતો જાય છે; અને તેના પરિણામે પ્રજાની મેાટી પાયમાલી થાય છે. તેથી આ પરિષદે નામદાર મુંબઈ સરકારને દારૂ અને માદક પદાર્થો સદંતર બંધ કરવાનું જાહેર કરેલું છે, તે ધ્યેયને વળગી રહી દશ વર્ષમાં તેને પૂરેપૂરા અમલ થવા અને પ્રારંભિક ઉપાયતરીકે લેાકલ એપ્શનના હક્ક પ્રજાને આપવા અને દારૂની દુકાનેાની સંખ્યા અમુક પ્રમાણમાં પ્રતિવર્ષ કમી કરવા પગલાં લેવા માગણી કરે છે; અને તે સાથે જૂદાં જૂદાં સેવામડળેને દરેક મેટા ગામમાં જ્યાં હાલ મદ્યપાનનિષેધક મડળીએ નથી ત્યાં તે સ્થાપવા, તથા વ્યાખ્યાન, કીર્તના અને સીનેમાદ્વારા દારૂના ઉપયેગથી શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે તે બતાવવા, અને શકય હોય ત્યાં શાંત ચેકી કરવાને અને દારૂબંધી માટે કામનાં તથા ગામનાં સગઠન કરવાની યોગ્ય તજવીજ કરવા આગ્રહપૂર્વક ભલામણ કરે છે. (૩) વિધવાશ્રમ વિધવાનાં જીવન હતાશ અને નિરર્થક ન બને, પણ જનસમાજમાં ઉપયોગી અંગ અની, સ્વાશ્રયી થાય અને સમાજને ઉન્નત કરવામાં પોતે પેાતાના યાગ્ય હિરસા આપી શકે તે માટે આખા દેશમાં દેકાણે ઠેકાણે વિધવાશ્રમેા સ્થાપવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. આવા આ મેમાં વિધવાઓને સામાન્ય શિક્ષણ ઉપરાંત ધંધા અને હુન્નરઉદ્યોગનું તેમજ સામાજિક સેવાના કાર્યનું શિક્ષણ મળે એવી સર્વ પ્રકારની સવડ થવી જોઇએ; અને તેએ અમુક મુદત પછી આશ્રમમાં છૂટાં થઇ, પેાતાનું વ્યક્તિગત જીવન સ્વતંત્ર રીતે ગાળી શકે અને જનસેવાના કાર્યમાં ઉપયાગી થઈ પડે, એવી એ આશ્રમેાની યેાજના રચાવી જોઇએ. તેથી આ પરિષદ આપણા પ્રાંતમાં હાલમાં ચાલતા વિધવાશ્રમેાના સંચાલકાને ઉપર મુજબ ઘટતી વ્યવસ્થા કરવા આગ્રહ કરે છે. (૪) અતગમતા હાલની પ્રા રમવાની જગાએ અને રમવાનાં યોગ્ય સાધતેને અભાવે નિળ અને નિરૂત્સાહી થતી જાય છે, તેથી તેમ થતું અટકાવવા અને શારીરિક, માનસિક, નૈતિક બળવાળાં નવી ઉછરતી પ્રન્ન થાય, તે સારૂ શાળામાં ભણતા અને શહેરમાં અન્ય બાળકાને રમવાનાં ખુલ્લાં સ્થળે ઉભાં કરવા તથા સાધના અપાવવા આ પરિષદ્ મ્યુનીસિપાલિટીએ, લેાકલ ખેŪ અને ધનિક વર્ગોને ભલામણ કરે છે; અને યુવાને અને યુવતીઓને અનેક રમતે શીખી તે રમતે શુ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શુભસંગ્રહ-ભાગ પાંચમે શીખવાડવા સારૂ સ્વયંસેવક બની સમાજસેવા કરવા આ પરિષદ ભલામણ કરે છે. (૫) અપંગે (બહેરા-મુગા અને આંધળા ) ની કેળવણી અપંગે બહેરા-મુગા અને આંધળાં )ની કેળવણીને માટે આપણા દેશમાં નિશાળે વગેરે સાધને ઘણાં જુજ છે, તેથી આ પરિષદને ખેદ થાય છે. નામદાર સરકાર, દેશી રાજયે, મેરી મ્યુનિસીપાલીટીઓ અને લોકલ બને તે આગ્રહપૂર્વક વિનતિ કરે છે કે, અપંગ માટે બહાળા. પ્રમાણમાં કેળવણીનાં યોગ્ય સાધનો યોજવાનાં પગલાં જલદી ભરે. જનસમાજ, સેવારમિતિઓ અને યુવકસંઘને આ કામમાં બને તેવી રીતે કાળજીપૂર્વક મદદ કરવા તે આગ્રહપૂર્વક ભલામણ કરે છે. (૬) મુક બધીવાન -વાંકે કે વગર વાંકે, પોતાની દુબુદ્ધિથી કે નઠારી સોબતથી, ગમે તેમ પણ કેદમાં ગયેલા કમનશીબ માણસોને સુધારીને સુમાર્ગે ચઢાવવા એ પુણ્યનું કામ છે. જેલના નઠારા વાતાવરણમાંથી બહાર આવતાં સારી શિખામણ અને સાધનને અભાવે કોઈની પણ સહાનુભૂતિ વગરને કમનસીબ મનુષ્યો પોલીસની વધારે પડતી આકરી તકેદારી તેમજ સમાજની સતાવણીને લીધે વારંવાર ગુહા કરે છે. તેઓને આવે કટોકટીને સમયે મદદ કરવા, સુમાર્ગે દોરવા અને ફરી ગુન્હ ન કરે એવા સંયેગા કરી આપવા સારૂ મંડળે સ્થાપવાની, તેમજ સ્થપાયેલાં મંડળને તેમાં સામી આપી તનમનથી નિભાવવાં એ ઈષ્ટ છે એ આ પરિષદનો અભિપ્રાય છે. -જેને એક હેતુ ગુન્હેગારોને સુધારવાનું છે. પરંતુ તે હેતુ જેલોની પિત પદ્ધતિથી બર આવતું નથી, અને ઉલટા ઘણા દાખલામાં કેદીની ભારે નૈતિક અધોગતિ થવા પામે છે. તેથી જેલના આંતરિક વહીવટની પદ્ધતિમાં આવશ્યક ફેરફારો સૂચવવા, તે સત્તાવાના લક્ષ ઉપર લાવવા અને તે સંબંધી લેકમત કેળવવા નીચેનાં ગૃહસ્થની સમિતિ (વધારવાની સત્તા સાથે) નીમવામાં આવે છે, અને ત્રણ માસમાં તેને પોતાની સુચના મોકલી આપવા આ પરિષદ વિનતિ કરે છે. સમિતિના સભાસદો: (૧) પ્રમુખ-રા. અમૃતલાલ વી. ઠક્કર (૨) કાકાસાહેબ કાલેલકર, (૩) શ્રી. મોહનલાલ પંડયા, (૪) શ્રી. ગણેશ માવલંકર (મંત્રી), (૫) શ્રી. વિદ્યાબહેન. (૭) અનાથાશ્રમ અનાથના રક્ષણ અને આશ્રય માટે એકસરખા ઉદ્દેશવાળી ગુજરાતમાં સાત આઠ સંસ્થાઓ કામ વગેરે નામથી ચાલે છે. પણ એ સર્વ સંસ્થાઓ, પરિષદ માને છે કે, પરસ્પર સહકાર કરી દરેક કોઈ ચોકકસ કાર્યની ખીલવણી કરવાનું કાર્ય ઉપાડી લે, તો એક બીજી સંસ્થાએ માં છોકરીઓને જૂદા જૂદા ધંધાઉદ્યોગ અને હુન્નરનું શિક્ષણ લેવાને મોકલી આપવાનું સુગમ બને; એટલું જ નહિ પણ બધા વચ્ચે ગાઢ સંબંધ બંધાય; એકાદ વિષયમાં પ્રવીણતા મળી દરેકનું જુદું જુદું વ્યક્તિત્વ ખીલે; અને દરેક સંસ્થાને જૂદા જૂદા હુનરઉદ્યોગના શિક્ષણ માટે એકસામટી વ્યવસ્થા કરવાની જરૂર રહે નહિ. આ પ્રકારના સંગઠનથી વહિવટમાં મદદ મળશે અને કેટલુંક બેવડાતું અને નક મું ખર્ચા કમી થઈ શકશે. અને કાર્યકર્તાઓને નાણાં ઉઘરાવવામાં અને બીજી મદદ મેળવવામાં ઘણી સરળતા મળશે. તેથી આ સંબંધી જુદી જુદી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી, તેઓ કેવી રીતે સહકાર અને મદદ કરી શકે એમ છે, તે પૂછાવી તે વિષે રિપિટ કરવા આ પરિષદ નડિયાદ હિંદુ અનાથાશ્રમ અને મહીપતરામ અનાથાશ્રમના નરરી સેક્રેટરીઓ બાયુત વલ્લભભાઈ હાથીભાઈ અને ડે. મણિલાલ એચ. ભગતની કમિટિ નીમે છે. (૮) પતિત સ્ત્રીઓ માટે આશ્રમ પતિત થયેલી તેમજ ભ્રષ્ટતાને માર્ગે જતાં બચાવેલી સ્ત્રીઓ સુનીતિમય જીવન ગાળી શકે તે માટે તેમના રક્ષણ સારૂ અમદાવાદ જેવા મોટા શહેરમાં અબળાશ્રમ યાને હેમ” જેમ બને તેમ તાકીદે સ્થાપવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. (૯) છાઓ અત્રે એલિસબ્રિજ પાસે પડેલી ગુન્હેગાર ગણાતી છારા કામને સુધારવાના પ્રયત્ન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ www wwww wwww ગુજરાત-સમાજસેવા મંડળ પરિષદ-અમદાવાદ 3 આ પરિષદ આવશ્યકતા જાએ છે. એમને સગવડવાળાં રહેઠાણો પૂરાં પાડવાની સરકાર અને ધનવાનોને વિનતિ કરે છે અને પ્રજાસેવકને એ કામમાં કેળવણી ફેલાવવાના અને મદ્યપાનનિષેધના પ્રયત્ન કરવા ભલામણ કરે છે. (૧૦) બાળરક્ષાગૃહ હિંદુસ્તાનમાં સામાન્ય રીતે ભારે પ્રમાણમાં બાળકોનાં મરણ થાય છે તેની, અને ખાસ કરીને અમદાવાદ જેવા ઉદ્યોગવાળા શહેરમાં જે અસંખ્ય બાળકોનાં મરણ થાય છે તેની, આ પરિષદ દિલગીરી સાથે નોંધ લે છે. એ મરણપ્રમાણ ઘટાડવા સારૂ બાળરક્ષાગૃહો એટલે દેશીઝ' જેમ બને તેમ વધારે થાપવાની જરૂર જણાવે છે તથા જ્ઞાન માતાઓને અને ભાઈઓને બાળકના જન્મ પહેલાં તેમજ પછી યોગ્ય સંભાળ લેવા રસમજણ આપવા સારૂ વ્યવહારૂ પગલાં ભરવા મીલમાલીકે, મ્યુનીસિપાલિટીઓ તેમજ આરોગ્યને લગતું કામ કરનારા મંડળોને આગ્રહપૂર્વક વિનતિ કરે છે. (૧૧) આરોગ્યમંડળે આપણાં દેશનું મૃત્યુપ્રમાણુ બીજા સુધરેલા દેશની રામરખામણીમાં એટલું બધું મોટું છે કે આખાય પ્રાંતમાં આરોગ્યસુધારણા સારૂ વ્યવહારૂ પગલાં તાબડતોબ લેવાની જરૂર છે; તેથી દરેક નાનાં મોટાં શહેરમાં આરોગ્યમંડળે સ્થાપી, તે દ્વારા જનસમૂહમાં આરોગ્ય વિષે આવશ્યક અને કામ પૂરતી માહિતી ફેલાવવા તેમજ વખતોવખત આરોગ્યપ્રદશન ભરી લોકમત કેળવવા અને તે પાછળ જરૂરી ખર્ચ કરવા આ પરિષદ સરકારને, જીલ્લા અને તાલુકા લોકો અને યુનિસિપાલિટિને વિનતિ કરે છે. (૧૨) સહકારી મંડળીઓ ગુજરાતનાં મોટાં શહેરોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને રહેવાનાં ઘરોની ઘણી અછત છે અને કેટલાંક કુટુંબને મનુષ્યના રહેઠાણને તદ્દન નકામાં એવાં ઘરોમાં રહેવું પડે છે. આ અવદશાને લીધે પ્રજાના આરોગ્ય અને સમાજજીવન ઉપર માઠી અસર થયેલી છે એવું આ પરિષદનું માનવું છે અને તે સ્થિતિ દૂર કરવા માટે સહકારી ધોરણ ઉપર હાઉસિંગ સોસાઇટીઓ સ્થાપવામાં મદદ કરવાને અગર ખુલ્લા વિસ્તારોમાં તેવા વર્ગના લોકો માટે આરોગ્યવાળાં ઘરો બંધાય તેવી બીજી કોઈ યોજના કરવાને મીલમાલેક, મ્યુનીસિપાલિટીએ, સરકાર, ધનિકે અને સમાજસેવાને વિનતિ કરે છે. (૧૩) આરોગ્યભવનો અત્રેનાં આરોગ્યભુવન (સેનેટોરિયમ્સ)ના વહીવટ અને દેખરેખમાં કેટલીક ખામીઓ દાખલ થવા પામી છે, એવું આ પરિષદનું માનવું હોવાથી નીચેના ગૃહસ્થોની એક સમિતિ નીમી, આ પરિષદ એ સમિતિને આ આરેગ્યભવનો સાચાં આરોગ્યભવનો થાય તે માટે શા સુધારાવધારા કરવા આવશ્યક છે, તે સૂચવવા અને તે સંબંધી પિતાનો રિપોર્ટ ત્રણ માસમાં રજુ કરવા વિનતિ કરે છે - ૧–ડો. જી. આર. લવલકર, ૨-ડે. સુમંત મહેતા. ૩-રા. મણિલાલ મગનલાલ અભેચંદ. (૧૪) સેવામંડળબંધારણ ૧-આખા પ્રાંતમાં સમાજસેવાનું કામ સારી રીતે અને યોજનાપૂર્વક થઈ શકે, અને જુદી જુદી સંસ્થાઓ સાથે એકત્ર જોડાઈ, સહકાર કરવાનું બની શકે તે માટે “ગુજરાતસેવા મંડળ” સ્થાપવા અને તેનું બંધારણ વગેરે ઘડી કાઢવા; ૨-સમસ્ત ગુજરાતમાં સાર્વજનિક અને સેવાકાર્ય કરતી સંસ્થાઓની એક ડિરેક્ટરી, તેના વિષે બની શકે તેટલી માહિતી ભેગી કરી, તૈયાર કરવા અને ૩-વિવિધ પ્રકારના પ્રજાજીવનનો વિકાસ થઈ તેની સંઘટિત અને વ્યવસ્થિત ખીલવણને પિષક એવી એવી જૂદી જૂદી પ્રવૃત્તિઓ માટે નાણું ટ્રસ્ટ તરીકે સ્વીકારી, તે તે પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે યા પિતાની જાતિદેખરેખ નીચે ઉપાડી લેવાનું કાર્ય કરે એવી એક સંસ્થા આવશ્યક છે. તે વિશે ઘટતું કાર્ય કરવાં, આ પરિષદ નીચેના ગ્રહોની એક કમિટી નીમે છે – ૧-પ્રમુખ સાહેબ શ્રીયુત અમૃતલાલ ઠક્કર, ૨-લેડી વિદ્યાબહેન, ૩-ડા, સુમંત મહેતા, ૪-રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે મોતીભાઈ ન. અમીન, મંત્રીઓ-રા. ગણેશ વાસુદેવ માવલંકર અને રા. હિરાલાલ ત્રિ. પારેખ. (૧૫) અંત્યજમંડળો અંત્યજોની કેળવણી, વસવાટ અને સુધારણું તથા તેમનો દરજજો વધારવા અર્થે ગુજરાતમાં દરેક જિલ્લામાં અંજમંડળો સ્થાપવા વ્યવસ્થાપૂર્વક પ્રયત્ન થવા અને તેમનું મનુષ્યત્વ ખીલવવા પૂરેપૂરી તજવીજ કરવા આ પરિષદ, સમાજસેવાના કાર્યમાં રસ લેતાં સૌ ભાઈબહેનને આગ્રહ કરે છે અને સરકારને વિનતિ કરે છે કે “ડિપ્રેડ કલાસીસ”ને માટેની બધી સવડતા. માત્ર અસ્પૃશ્ય કેમને માટેજ રાખવી. (૧૬) પછાત યા દલિત કેમોને ઉદ્ધાર ગુજરાતની પછાત કેમ જેવી કે-ભીલ, નાયક, ચોધરા, ગામીત, દૈડિયા વગેરેની કેળવણી, વૈદ્યકીય મદદ, ઔદ્યોગિક શિક્ષણ અને ધાર્મિક ઉપદેશ આદિ પ્રત્તિદ્વારા સેવા કરવા માટે જ્યાં જ્યાં તેવા લોકોની વસ્તી હોય ત્યાં ત્યાં આશ્રમો વગેરે સ્થાપી તેમને ઉન્નત દશાએ લાવવાની જરૂરિયાત આ પરિષદ સ્વીકારે છે અને દરેક જિલ્લાના સ્થાનિક સમાજસેવકે ને તે દિશામાં પગલાં ભરવા આગ્રહપૂર્વક વિનતિ કરે છે. (૧૯) મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષોની કેળવણી અક્ષરજ્ઞાન એ પ્રજાને કેળવણી આપવાનું ઉત્તમ સાધન છે. આપણા દેશના ૬૯ગ્યે આપણો દેશ અક્ષરજ્ઞાનમાં બહુજ પછાત છે. કમી માં કમી વસ્તીના પ્રમાણમાં સેંકડે ૨૫ ટકા બાળકે અક્ષરજ્ઞાન તેમજ બીજી કેળવણી લેવાને શાળાઓમાં અભ્યાસ કરતાં હોવાં જોઈએ; તારે આપણા દેશમાં વસ્તીના પ્રમાણમાં સેંકડે ૪. ર ટકા બાળકે શાળાઓમાં ભણતાં જોઈએ છીએ; એટલે ૧૫ બાળકોમાંથી માત્ર ૪ બાળકે શાળામાં ભણે છે, બાકીનાં ૧૧ બાળકો કોઇ પણ જાતની કેળવણી લીધા વિના પોતાનું અમૂલ્ય મનુષ્યજીવન વ્યતીત કરે છે. આથી જેમને લખતો વાંચતાં. નથી આવડતું તેઓને બીજા સાધનઠારા કેળવણી આપી જેમ બને તેમ દેશમાંથ, અજ્ઞાનરૂપી ભયંકર અંધકાર દૂર કરવાનું આ પરિષદ આવશ્યક ધારે છે અને તેને માટે નીચેનાં સાધનો દ્વારા જનમંડળમાં કેળવણીને ફેલાવો કરવા સેવકને ખાસ સૂચના કરે છેઃ ૧-આરોગ્ય, નાગરિકોના ધર્મ, સમાજમાં દાખલ થઈ ગયેલા ખરાબ રિવાજે, ધર્મ વગેરે વિષય ઉપર મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષે માટે ભાષણ-બની શકે ત્યાં મેજીક લેન્ટર્ન તથા સનેમાની મદદથી આપવાની ગોઠવણ કરવી; જેથી ભાષણોની સારી પેઠે છાપ સાંભળનારાઓ ઉપર પડે અને તેની સારી અસર થાય. ૨ –સ્ત્રીઓને માટે બેપરના વર્ગ ખોલવા અને ત્યાં સ્ત્રીઉપયોગી શિક્ષણ આપવું. ૩-કારીગરે તથા મજુરિયાત વર્ગોને માટે તેમને અક્ષરજ્ઞાન તેમ બીજી કેળવણી આપવાને રાત્રિશાળાઓ લાવવી. ૪-જેમને સહેજસાજ વાંચતાં-લખતાં આવડતું હોય તેવાઓને માટે ફરતી લાયબ્રેરીઓદ્વારા ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પ-અને બની શકે ત્યાં જ્ઞાતિમંડળે ઉભાં કરી તે દ્વારા પ્રયત્ન કરવા. આ ઉપરાંત આ પરિષદ લોકલ બોડૅ, મ્યુનિસિપાલીટીઓ તેમજ ધનાઢયને આગ્રહપૂર્વક વિનતિ કરે છે કે, તેમણે વધારે ને વધારે પ્રમાણમાં ગામડાંઓમાં તેમ શહેરોમાં જ્યાં મજુરિયા તથા પછાત વર્ગોની વસ્તી છે ત્યાં સ્ત્રીઓને માટે બપોરના ખાસ વર્ગો તેમ પક્ષોને માટે રાત્રિશાળ એ ખોલવી. (૧૮) આ પરિષદે પસાર કરેલા ઠરાવને અમલ કરવા સારૂ તથા તે ઠરાને હેતુ સફળ કરવા સારૂ જે જે કાર્ય કરવું પડે તે સારૂ, આ પરિષદની નીચે મુજબ, કારોબારી સમિતિ નીમવામાં આવે છેઃ ૧-પ્રમુખ સાહેબ. ૨-લેડી વિદ્યાબહેન. –ડૉ. સુમંત મહેતા. ૪-ડે હરિપ્રસાદ વી. દેશાઈ. ૫-શ્રી. મોતીભાઈ નરસિંહભાઈ અમીન. ૬-રા. દયાશંકરભાઈ શુક્લ. ૭–રા, હીરાલાલ ત્રિ. પારેખ. ૮-રા. વાસુદેવ માવલંકર. ૯-રા. રોહિત મહેતા. ૧૦–મીસ આઈ. એન. ભાગવત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિના શક્તિ પ્રેરક દિવસે ૩૪૧ १४३-नवारविना शक्तिप्रेरक दिवसो તહેવારોને રાષ્ટ્રીય આરોપ ! નવરાત્રિના દિવસે એટલે નૂતન શક્તિ પ્રેરક દિવસો. ખેતીવાડીના કાર્યમાંથી પરવારેલા ભારતીઓ એ ન પ્રાણવંતા દિવસોમાં પિતાનાં બિંટીએ લટકતાં હથિયારો તરફ ફરીથી નજર નાખતા, ઉછળતા જીગરે તલવારે ને તીર, ભાલાઓ ને સાંગ, કટાર અને જમૈયા, જંજાળો અને બંદુક ઉપર વળેલા કાટ ઘસી કાઢતા, નવ દિવસની એ શક્તિપૂજાનાં પ્રદર્શન વિજયાદશમીને દિવસે કરવા. અબાલવૃદ્ધનાં ટોળાં ને ટોળાં ગામને ઝાંપે જતાં અને શક્તિના પ્રદર્શનના અનેક પ્રયોગો ત્યાં બતાવવામાં આવતા. અને પછી ત્યારથીજ એ કીર્તિભૂખ્યા કોડીલાઓ થનથનથી જોડલીઓ ઠેકાવતા, શિરપાલમાં હદેવાએ ની ગુંથેલી નૃતન જવારાની યશકલગીએ લટકાવતા, મહેરછાઓને મૂર્તિમંત કરવા રાખેલનાએ જ અગાઉ મૃગયા રમવા ઉપડી જતા. ત્યાં એમની મદઈનાં પાણી મપાતાં. મૃગયા અને વરાહોની વાંસે માથાં મૂકીને અને છોડી મૂકતા. ક્ષત્રિયોની સાથે બાલસિંહસમાં કિશોર કુમારે પણ પિતાના બાહુબળની પરીક્ષા આપવા જતા. એ દહાડે તો નેહથી જેનાં હૈયાં છલકી જતાં હોય એવી માતાઓ, સ્વહસ્તેજ કેડીલા. કિશોર કુમારોને ખભે ધીંગી ઢાલ બાંધતી અને કમરપટામાં પાણીદાર તલવાર લટકાવતી. બાપબેટાને પણ ન ધારે એ વી હવા સાથે હરીફાઈ કરતી ઘેડલીએ ચઢીને કુમાર મૃત્યુ સાથે ખેલવા નીકળી પડે ત્યારે ઉલ્લાસથી માતાઓ મમતાભરી નજરે તેની પીઠ દેખાય ત્યાંસુધી જઈ રહેતી. ત્યારે એ માવડીની આંખમાંથી ગૌરવની-સંતોષના જીવનની ધન્યતાની જે તેજધારાઓ વરસતી, એ વિરલ પળે જોવી તે હિંદુસ્થાનમાં તો લગભગ આજે અશય થઈ પડી છે. ખાસ કરીને ગુજરાતમાં તો એ દોના ક્યારનાય દુષ્કાળ પડી ગયા છે. આજે તો નવરાત્રિના દિવસે તાબોટા વગાડીને રાસડા ગાવાના વાયડાડામાંજ પૂરા થાય છે. એ શૌર્ય અને સાહસના દિવસે આથમ્યા તે આથમ્યાજ, આજનું ગુજરાત લગભગ એનાં પૂરાં સ્મરણએ ભૂલી ગયું છે. ભલભલા પડછંદ પુરુષે પણ હાથમાં દાંડિયા લઈને આમતેમ કૂદાકૂદ કરે કે મોટા સૂરે પડવેની પણ પ્રીત ઘડી ઘડી ભૂવા રે એવા કશાક ગરબાઓ મોડી રાત સુધી ગાઈ ગાઈ. દશેરાની સાંજે સમડી પૂજા કરીને ઢીલા પગલે પાછા આવી. નવરાત્રિના શક્તિ મેળવવાના દિવસે વેડફી નાખતા જોઈને કયા નવયુવાનને દિલગીરી નહિ થાય ? પરંતુ જૂના કાળના જર્જરિત મનોદશાના જુવાળ હવે ઓસરતા જાય છે. જીવતાં મુડદાં જેવી દશા માટે હવે આપણને પોતાને શરમ થવા લાગી છે. પરતંત્રતા આપણાં હૈયાંમાં શલ્યની માફક ખૂંચવા લાગી છે. પ્રતિદયે આજે નવી મહેચ્છાઓ પ્રકટી છે. એકે એક જુવાની નવાં નવાં સ્વપ્નમાં જોવા મળે છે. આસપાસથી પડતા પડધાથી એનાં રોમેરોમ ફરફરી ઉઠે છે. અને શું તે વખતે પણ ગુજરાતના નવજુવાનો નવરાત્રિ અને દશેરાના ઉત્સવની ઉપર, વળી ગયેલી ગુલામી અને કાયરતાની રાખ ઉખેડી નાખવા તત્પર નહિ બને ? ચીનના, તુર્કસ્તાનના, ઈજીપ્તના, ઈરાનના અને અફઘાનીસ્થાનને નવજુવાનોના જંગની વાત સાંભળીને ગુજરાતને નવજુવાનોને પિતાની કંગાલિયત વિંછીના ડંખની માફક વેદના માપે છે. ગઈ કાલનીજ વાત–પેલા દૂધયા દાંતવાળા અફઘાન છોકરાઓનો કાફલો મુંબઈના કનારેથી તુર્કસ્તાન જવા ઉપડી ગયો, ત્યારે એ બહાર પાડોશીઓને મળવા મુંબઈના અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શુભસંગ્રહ-ભાગ પાંચમ રંગી નવજુવાનો કેટલા બધા તલસી રહ્યા હતા ? અને તેમાં કેટકેટલા ગુજરાતી યુવકે હતા ? X એ વખતનું રા૦ જયકરનું ભાષણ “ આપણામાંથી આ અફઘાન બાળકની માફક માતૃભૂમિ મૂકીને અગીઆર અગીઆર વર્ષ લશ્કરી તાલીમ લેવા પરદેશ જવા કેટલા તૈયાર છે?' એ એમને પ્રન અને “અમે બધાજ’ એ નવયુવકોને ઉત્તર એ શું બતાવે છે ? જો એ પ્રશ્ન નવયુવકોના હૃદયમાંથી સાચીજ રીતે નીકળ્યો હોય તે તો નવરાત્રિના દિવસેને જે કાચો મહિમા છે તેનું જ આપણે અનુકરણ કરવા માંડીએ. આપણા જીવનનાં અનેક અંગેની માફક આપણા તહેવાર ઉપર પણ અનેક વર્ષોની ગુલામીને લીધે જીતાનો કાટ વળી ગયો છે. એ કાટને ખંખેરી કાઢીને, આપણુ પ્રજાકીય તહેવારની ઉજવણીમાં મૂળભૂત પરિવર્તન કરી નાખીને તેમાં વિપ્લવ કરવાની જરૂર છે. આપણું પ્રત્યેક તહેવારની યોજના રાષ્ટ્રીયત્વની ખીલવણીની, ઋતુઓની મઝા માણવાની અને સાથે સાથે તંદુરસ્તીની દષ્ટિએ કરવામાં આવી છે; પરંતુ અત્યારે એ બધીજ વાતો આપણે ભૂલી ગયા છીએ. ઉત્સવોની ઉજવણી એટલે તોફાન, મસ્તી, આનંદ. એને બદલે આપણા જૂના માણસોએ તેમાં અનેક ગોટાળા કર્યા છે તે નવાઓએ કેટલાક સુંદર ઉત્સવને કેવળ ભાષણીઆ બનાવી. દેવાનીએ ભૂલ કરી છે. એ બંને ભૂલો સુધારવી તે નવયુવકનું કર્તવ્ય છે અને તેને આરંભ કરવામાં હવે વધુ વિલંબ કરવાની જરૂર નથી. x નવરાત્રિને ઉત્સવ એટલે માતૃભૂમિને ઉત્સવ. પ્રાચીન કાળે આવી પ્રત્યેક કલ્પનાઓની પાછળ ધાર્મિક વાતાવરણ ખડું કરવાનો રિવાજ હતો અને તે કાળે એની જરૂર પણ હતી-હશે. (જો કે એ વાતાવરણે એકંદરે તો ભારે નુકસાન જ કરેલું છે, પરંતુ અત્યારે એવા ધાર્મિક વાતાવરણથી આપણા ઉત્સવને મઢી લેવાની જરૂર નથી. હાલના અવસરે એ ઉસને રાષ્ટ્રીય આરોપવું એજ જરૂરનું છે. છતાં એ જૂના ધાર્મિક વાતાવરણમાં પણ ડેકિયું કરતાં સહજે સમજી શકાય તેમ છે કે, તેની પાછળ રહેલી ભાવના કેવળ શક્તિની ખીલવણીની જ છે. માતા, માડી, જનની એટલે શક્તિને જ અવતાર; એવી પ્રાચીન પુની કલ્પના હતી. શિવાજી જેવા રાષ્ટ્રવીર આલમમશહુર “ભવાની” આપનાર શક્તિની પાછળ જે કપના રહેલી છે તેવીજ ક૯૫ના બીજી દેવીઓની પાછળ પણ રહેલી છે. કાલી, અંબા, મહિષાસુરમર્દિની, ચંડિકા, ચામુંડા, દુર્ગા એ બધી શક્તિઓની પાછળ રહેલી ભાવના કેવળ શક્તિની અને શક્તિની જ હોય છે. પ્રજાવર્ગમાં અને પ્રજાકલ્યાણમાં ઉપયોગનાં પશુઓમાં ત્રાસ ફેલાવનાર અસુર સમૂહના મદ મંદ કરનારી એ તમામ શક્તિઓ છે; હઝરતી જીભ, માનવમાથાની માળ, પગ નીચે છુંદાત દૈત્ય, એવી બીવાળી કાળી જુઓ કે સિંહની સ્વારીએ ચઢેલી દુશ્મનનાં હૈયાં ભેદતી ચંડિકા જુઓ. એનું વિકરાળ સ્વરૂપ, એની પ્રચંડ શક્તિ, એની અખૂટ હિંમત, એનું અથાક શૌર્ય, એ બધાં આમવર્ગને મૌનવાણીમાં સમજાવવાના પ્રયાસ છે. એ કલ્પનાને તાણે અને વાણે કલ્પના કરનારાઓએ તે યુગના માનવીઓ. માટે શૌર્ય અને ચેતનને જ ગંધ્યાં છે.. અને એ શૌર્યની પ્રતિમાઓ કદી પણ તાબોટા પાડવાથી, રાસડા ગાવાથી, સમડી પૂજીને પાછા વળવાથી ખુશ થાય ખરી ? જૂનામાં જૂને રૂઢિરક્ષક પણ એ વાત માનવા તૈયાર નહિ થાય, તે નવીન કેમ થાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ એક ઇસાઈ મહિલા કા પવિત્ર સકલ્પ ૩૩ એ નવ નવ દિવસનાં તપ ખીજા કશા માટે નહિ પણ શક્તિ, શક્તિ અને શક્તિનીજ પ્રાપ્તિ માટે નિર્માયાં હતાં. એ દિવસેામાં ઘેર ઘેર અને ગામે ગામ થતા યજ્ઞ ખીજું કંઇજ નહિ પણ રાષ્ટ્રસેવાનાજ યજ્ઞ હતા. એ યજ્ઞમાં અપાતાં બલિદાના રણવાટે સીધાવતા કેસરભીનાએને માટે શુભેચ્છાઓ પ્રેરનાર પ્રેરણાએ હતી. નવ નવ દિવસ શક્તિની પૂજા કરી રાષ્ટ્રસેવાના યજ્ઞમાં સંકુચિત ભાવનાનાં બલિદાન આપી, વિજયાદશમીના વિજયદિવસે રણુદુંદુભીએ ગડગડાવતા, તિજ નિજ ગામની સરહદ ઓળંગતા નવયુવકેાની કલ્પના કરી અને આની સમડીપૂજા કરીને પાછા આવતા ઢીલા ઢીલા પ્રસ`ગને તેની સાથે મૂકા. પછી જરા વિચાર તે કરા. ગુજરાતમાં ઘેરે ઘેર અને ગામેગામ નવરાત્રિનેા મહેાત્સવ ઉજવાય છે, પણ છૂટક છૂટક માત્ર ગરબા ગાવા પૂરતાજ સૌ એકઠા થાય છે. હવે છૂટક છૂટક રહીને કામ કરવાના યુગ નથી રહ્યો. તમામ છૂટા મણકાને રાષ્ટ્રભાવનાના એકજ તંતુએ ગુંથી કાઢીને સથબળથી કા કરવાના હાલના અવસર છે. એ વાત વિચારી લઇને, ખંગાળીએની માતૃપૂજાની મા, મહારાષ્ટ્રવાસીઓના ગણેશાત્સવની માફક, યુક્તપ્રાંતવાસીએના વેદપ્રચાર સપ્તાહની માક ગુજરાતીઓએ ગામડે ગામડે અને શહેરે શહે, નવરાત્રિના ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ આપી, તેમાંથી જૂના વહેમ, રૂઢિ અને દૈવીપણાના તમામ અશાને દૂર કરી ને કેવળ એકજ દૃષ્ટિએઅને તે શક્તિની પ્રાપ્તિની-તે તહેવારની ઉપયોગિતા વધારવી જોઇએ, X * X X ગુજરાત પૈકાની નજરે શ્રીમંત છે, વ્યાપારઉદ્યોગની દૃષ્ટિએ તાલેવત છે; પણ શારીરિક શક્તિની દૃષ્ટિએ ઘણુંજ નિન છે. પુરાણીભાએ જેવાના પ્રયાસેા રણવગડામાં લીલી વીરડી જેવા છે; પરંતુ એવા પ્રયાસેાને ખૂબ અને ખૂબજ ખીલવી ખીલવીને ગુજરાતે શારીરિક શ્રીમંત થવાની જરૂર છે. એ વાત નવરાત્રિમાં શક્તિજ આપણને બરાબર શીખવી શકે તેમ છે. ( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાં લેખકઃ-શ્રી. સમાજસુધારક ) १४४ - एक ईसाई महिला का पवित्र संकल्प અમેરિકા કે એક બડે ભારી ધનિક કી પુત્રી ને યહ પુણ્ય-પ્રતિજ્ઞા કી હૈ કિ મૈં અપના યહુ સારા જીવન કાઢિયાં કી સેવા મેં હી વ્યતીત કરૂંગી. સંસાર મેં ઇસ પ્રકાર કે નિઃસ્વાર્થીસેવા-ભાવ કે દૃષ્ટાંત મિલને યદિ અસભવ નહી, તે। દુર્લભ અવશ્યમેવ હૈ. ઇસ પવિત્રચરિત્રા બાલા ને સાંસારિક સુખાં મુખ મેડ કર ઇસ સુંદર સેવાભાવ કા જો વ્રત લિયા હૈ, ઉસકે લિયે વે બધાઇ કી પાત્ર હૈ. આપકા નામ હૈ મિસ એલામે ટર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શુભસંગ્રહ-ભાગ પાંચમા १४५ - श्रीकृष्णार्जुन - युद्ध “દુષ્ટ, પાપી, ચ’ડાળ ! આટલી હદ સુધીનું તારૂં સાહસ ! ” પ્રભા ! શાંત થાએ. ગંધર્વરાજ ચિત્રસેન ઇરાદાપૂર્વક નથી થુક્યા. તેએશ્રી તેા સહપત્ની ગંગાજીમાં સ્નાન કરી વિમાનમાં ઈંદ્રલેાક તરફ પ્રયાણ કરી રહ્યા છે. સભવ છે કે, ઉપરથી અજાણતાં તે થુક્યા હાય ! અને તેના છાંટા અંજલિમાં પડયા હોય ! એ અપરાધ ભૂલથી થઇ ગયા છે ! પ્રભે! તેમને ક્ષમા કરે.'' “નહિવત્સ ! ચિત્રસેનની એ મદાંધતા છે. રાજ્યાહકારી મંદ્રને ત્યાં રહી એ પણ અહંકારી અન્ય છે. જ્યાંસુધી તેના ગંનું ખંડન ન કરૂં ત્યાંસુધી તેના અહંકાર ઉતરવાના નથી. ચિત્રસેનને ક્યાં ખબર છે કે તે ગાલવ’ મુનિનેા અપરાધી છે. ભક્તિરૂપી અમૃતથી પજિંત્ર કરેલી ભાગીરથીના જળની અંજલિમાં થુંકી એણે મહાન અપરાધ કર્યો છે. એ કૃત્ય ક્ષમાપાત્ર નથી. નેતેની શિક્ષા મળવીજ જોઇએ. ચાલે, તે માટે આપણે શ્રીકૃષ્ણચંદ્ર પાસે જઇએ અને તેને દંડ આપીએ.” એટલુ કહી ગાલવ મુનિએ પેાતાના શિષ્યને લઇને દ્વારકાપુરી તરફ પ્રયાણ કર્યું. જે સમયે ગાલવ ઋષિ શ્રીકૃષ્ણજીને મળ્યા, તે સમયે બળરામ, સાત્યકિ તથા નારદજી ત્યાં ખેઠા હતા. સર્વે એ ગાલવ ઋષિને યથાયેાગ્ય માન આપી સત્કાર્યો તે તેમના આગમનનું કારણ પૂછ્યું. ગાલવઋષિએ પણ પાતાની અથ તિ કહી સંભળાવી. તેથી શ્રીકૃષ્ણચંદ્ર પણ સહેજ ક્રોધિત થયા અને આવેશમાં આવી ખેાલી ગયા કે ઋષિરાજ ! જે આપ તેને કાલ સંધ્યા સુધીમાં ક્ષા નહિ આપે તે અવશ્ય હુ' તેને મારી નાખીશ. એ મારા અંતિમ નિશ્ચય છે.” એ સાંભળી નારદજી એટલી ઉઠયા કે, “પ્રભુ ! જો ચિત્રસેનને પોતાના અપરાધની ખખ્ખર પડશે તે તે અવશ્ય પશ્ચાત્તાપ કરશે. તેને એક નજીવા અપરાધ માટે પ્રાણદંડ આપવા એ અન્યાય છે. ઋષિરાજ તે તેને ક્ષમા નહિ કરે, એટલે તમારે તમારી પ્રતિજ્ઞાનુસાર તેને સહાવાજ જોઇશે. તેા હું આપને વિનવુ છું કે, ન્યાયધર્માંના પાલનમાટે તમારે એ પ્રતિજ્ઞાના ભંગ કરી તેને ક્ષમા આપવી જોઇએ.” ‘દેવિષે ! એ અસંભિવત છે. ચિત્રસેનને હું અવશ્ય મારીશ. ક્ષત્રિયની પ્રતિજ્ઞા એકજ હોય ! ’' “પ્રભા ! એમ ન કરે. આપની પ્રતિજ્ઞા હુ` પૂરેપૂરી રીતે સમજુ છું. મહાભારતના યુદ્ધ વખતે શસ્ત્ર ધારણ ન કરવાની આપે પ્રતિજ્ઞા લીધી હતી,ને શું તે પ્રતિજ્ઞા આપે પૂરી પાળ હતી કે ?'’ દેવિષ ! એ સમય જૂદા હતે!. આ સમયે જરૂર ચિત્રસેન મારા હાથથી સહારાશે વિશ્વની કાઇ પણ શક્તિ મારી એ પ્રતિજ્ઞાની આડે આવી શકશે નહિ.” નારદજીએ કૃષ્ણચંદ્રને ધણું ઘણું સમજાવ્યા, પણ તે એકના એનજ થયા; ત્યારે શ્રી. કૃષ્ણચંદ્રના સત્તાના મદને તેડવાની નારદજીને ઇચ્છા થઇ. પરિણામે કાઇ ને કાષ્ટ પ્રકારે ચિત્રસેનને ખચાવવાની પ્રતિજ્ઞા નારદજીએ લીધી. ચિત્રસેનને જ્યારે આ ખને પ્રતિજ્ઞાઓની ખબર પડી ત્યારે તે વિમાસણમાં પડયે. તેણે ઈંદ્ર અને વરુણાદિ દેવની સહાયતા માગી; પણ શ્રીકૃષ્ણચંદ્રના શત્રુને કૈાઇએ સહાય ન આપી. ચિત્રસેન પાગલની માફક અહીંથી તહીં સહાય માટે રખાયા; પરંતુ કાઈ પણ કાણેથી તેને સહાયતા ન મળી. છેવટે નિરાશ થઇ, શ્રીકૃષ્ણ જેવા શત્રુના હાથે મરવા કરતાં, ગંગાજીને આશરે લેવા તેણે ચેાગ્ય ધાર્યો અને સૂર્યોદય થતાં પહેલાં આત્મહત્યા કરવાને એ ભાગીરથીતટે જઈ પહોંચ્યા. કપડાં ઉતારી જેવા તે ગંગાજીમાં પડવા જતા હતા તેવાજ દૂરથી એક અવાજ સંભળાયા. એ યુવાન! આત્મહત્યા એ ભયંકર અપરાધ છે.” એ અવાજ કયાંથી આવ્યા ? તે જેવા ચિત્રસેને પાછું ફરી જોયું તે તેનીજ પાસે ભિ ંજાયેલ કપડાં પહેરી એક અપૂર્વ તેજસ્વિની દેવી ઊભી છે. યુવાન ! કયા કબ્જે કરીને તું આત્મહત્યા કરવા તત્પર થયા છે ? તું કાણુ છે ને ક્યાંથી આવે છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણા ન-યુદ્ધ ૩૪૫ દેવ! હું ગધરાજ ચિત્રસેન ; છતાં આ સમયે નિરાધાર છું. મારે માતા ભાગીરથીની ગાદ સિવાય બળને આશરેા લેવા હવે નથી રહ્યો. બ્રહ્માંડમાંથી ધર્મનું અસ્તિત્વ નષ્ટ થયું લાગે છે, જાણે સંસારની માતાએ વીર પુત્રાજ પ્રસવ કરવાનુ છેાડી દીધુ હાય !” ગંધવ રાજ ! વીર માતાઓને દોષ ન દે! હું તને આશરેા આપવા તૈયાર છું. કહે વત્સ ! કહે. તારા દુ:ખનું કારણ મને કહે!'' “માતાજી ! હું ઋષિરાજ ગાલવને અપરાધી છુ.. પ્રાતઃસમયની તેમની અંજલિમાં ભૂલથી હું અભાગીનું થુંક જઇ પડયું. આ એક નજીવા અપરાધને દંડ દેવા શ્રીકૃષ્ણદ્રે આજે સાંજસુધીમાં મારા સંહાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આખી સ્વ`પુરીના દેવેને મળી ચૂક્યા, પણ કાએ મને સહાયતા ન આપી-સાહસ ન કર્યું. છેવટે હું ભાગીરથી તટે આત્મહત્યા કરવા આવ્યા.” “વત્સ ! ફિકર ન કર. કૃષ્ણચંદ્ર જેને સંહાર કરશે તેને બચાવ તેનીજ બહેન કરશે, સમય ઘેાડેા છે. એ ભાઇએજ મને શિક્ષણુ આપ્યું હતું કે, નિરાશ્રિતાને આશ્રય આપવા એ આર્યાંનું પ્રધાન કર્તવ્ય છે, ગૌરવ છે. અસ્તુ. તેની શિક્ષાજ આવીનરને બચાવશે. એ માટે જો ભાઈ સાથે યુદ્ધ કરવુ પડશે તે તે માટે પણ હું તૈયારજ હ્યું. મારનાર કરતાં બચાવનાર મેટા છે, તેના આત્મા પ્રળ છે.” એટલું વિચારી એ યુવતીએ કહ્યું કે “વસ ચિત્રસેન ! જે આ વિશ્વમાં તને કાએ આશા ન આપ્યા. તેથી એમ ન જાણવુ કે પૃથ્વી નક્ષત્રી થઇ છે, વીરશૂન્યા થઇ છે, ધમ નષ્ટ થયા છે. આવ, વત્સ ! આવ. જ્યાંસુધી મારા શરીરમાં રક્તનું એક પણ બિંદુ છે ત્યાંસુધી હું તારા સહાર નહિ થવા દઉં'' યુવતીની આવી વીરતાભરી વાતા સાંભળી ચિત્રસેન અવાક્ બની ગયે।. આશ્ચય અને વિસ્મયતાથી તેણે યુવતીને પૂછ્યું કે માતા ! કૃપા કરી કહેશેા કે, આપ કાણુ છે? શું તમે મારી રક્ષા માટે અવતર્યાં છે ?” ચિત્રસેન ! તારી આશ્રયદાતા તારા શત્રુ શ્રીકૃષ્ણચંદ્રનીજ ગિની, ભુવનવિજયી પાંડુપુત્ર પાની પત્ની અને મહાપરાક્રમી સ્વર્ગીય વીર અભિમન્યુંની માતા સુભદ્રા છે. આવ, વત્સ ! મારે ત્યાં આવ! નિર્ભય થા.” મહેલમાં આવી સુભદ્રા ચિત્રસેનની રક્ષાના ઉપાયેા યેાજવા લાગી. તેજ સમયે અર્જુનજી આવી પહોંચ્યા. સુભદ્રાને વિચારમગ્ન જોતાં પૂછ્યું. પ્રિયે શું વિચાર કરે છે?' નાથ! કંઇ સૂઝ પડતી નથી, બુદ્ધિ બહેર મારી ગઇ છે, કાર્યં કિઠન છે. આપ દ્વારા તે કાર્ય કરવાની આશા નિરાશામાત્ર છે–હુ જ તેને પૂર્ણ કરીશ.' “પાના જીવતાં છતાં તું પૂર્ણ કરશે? એ અસભવિત છે. પ્રિયે ! હું પ્રતિજ્ઞા કરૂ હ્યુ કે, જે કાં તું સેાંપીશ તે હું પૂરૂં કરીશ.” “નાથ ! ચિત્રસેનને મેં આશરેશ આપ્યા છે, વિતદાન દેવાની મેં પ્રતિજ્ઞા કરી છે, આપ એ નિરાધારની રક્ષા કરે.” પ્રિયે ! આ શું ? પાંડવે કદી પણ શ્રીકૃષ્ણચંદ્ર સાથે યુદ્ધ આદરે ખરા કે ? આવું સાહસ તું કરીજ કેમ શકી ? આ તે! સુડી વચ્ચે સાપારી જેવે ઘાટ થયેા. હવે શું કરવું? શ્રીકૃષ્ણચંદ્ર સાથે યુદ્ધ! મગજ બહેર મારી જાય છે–વિશ્વ આજે મને ડેાલતુ દેખાય છે.’ “નાથ ! વીરનાં વચન આવાં ન હેાય ! આપ ખાજુએ રહેા. જે સાહસ કર્યું છે તે મેં કયું છે. મારા પ્રાણ છે ત્યાંસુધી હું તેને બચાવીશ. હું મારા ધર્મને તિલાંજલિ નહિ આપી શકું. મેં ક્ષત્રિયધમ નું પાલન કયું છે-નિરાશ્રિતને આશા આપ્યા છે. એક પ્રતિજ્ઞાપાલન માટે હું ભાઇ સાથે વૈર બાંધીશ, બ્રહ્માંડ આડે આવશે તે તેને પણ ભેદી નાખીશ. મહાભારત યુદ્ધમાં વિજય મેળવવા સહેલે છે, પણ હૃદય પર વિજય મેળવવા કઠણ છે. તે આપ તેની રક્ષા ન કરી શકે! એમ હોય તે આપનાં શસ્ત્ર મને આપે, હું તે ધારણ કરીશ.’’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શુભસંગ્રહ-ભાગ પાંચમો સુભદ્રાની આ વીરવાણી સાંભળી અર્જુનછ કર્તવ્યપક્ષે આરૂઢ થયા અને પિતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે કહ્યું કે “નહિ પ્રિયે ! આ ગાંડીવ અજુનના જ હાથમાં રહેશે. હું તારી આજ્ઞાને પૂર્ણ રીતે પાળીશ. ચિત્રસેનને સંહારવા શ્રીકૃષ્ણ તે શું પણ કદાચ યમરાજ આવશે તે પણ ગાંડીવધારી અર્જુન, તે સર્વના ગર્વનું ખંડન કરશે.” જ્યારે આ સમાચાર બળદેવ અને શ્રીકoણચંદ્રને મળ્યા ત્યારે તેઓ મર્યમાં પડયા. તરતજ બળભદ્ર ક્રોધમાં આવી જઈ અજુન ઉપર એક પત્ર દૂતદ્વારા રવાના કર્યો. એમાં લખ્યું હતું કે, આપણું મિત્રતાને યાદ કરીને આ બાબતમાં તમે વચમાં પડશો નહિ. જે નાહક પડશે તે તેનું પરિણામ ભયંકર આવશે. પરંતુ અજુને તો યુદ્ધને જ પડકાર કર્યો. - પછી તે કહેવું જ શું? બને તરફથી યુદ્ધની મહાન તૈયારીઓ થવા લાગી. બન્ને પક્ષના દ્ધાઓ સમરભૂમિમાં એકત્ર થયા, મહાયુદ્ધ જામ્યું, વીરનાં તીર છૂટવા લાગ્યાં, ખરેખરે રંગ જામ્યો; એટલામાં શ્રીકૃષ્ણ અને અર્જુનનો મુકાબલો થે. બંને પ્રેમભરી નજરે મળ્યા. દ્રષ્ટિમાં વેર ન હતાં. અર્જુનછ બોલી ઉઠયા કે “ભગવદ્ ! મહાભારતના યુદ્ધથી આ પ્રસંગ વિકટ છે.” “અજુન ! તેને માટે તું ચિંતા ન કર. ગાંડીવ અને સુદર્શન એકબીજાથી ઉતરે તેમ નથી. આવ, આપણા હૃદયમાં મિત્રભાવ રાખી પ્રતિજ્ઞાથે શત્રુભાવે લડીએ. ગીતારહસ્યના ઝંકારથી જગતીતલ દહલાવીએ.” આ સાંભળી અજુન યુદ્ધ માટે તૈયાર થયા. બન્ને બાજુથી શસ્ત્રોના પ્રહાર થવા લાગ્યા. અઙ્ગનજ ધાયલ થઈ મૂર્ણિત થયા. શ્રી કૃષ્ણચંદ્ર શસ્ત્ર મૂકી દઈ અર્જુનછને ગોદમાં લીધા. થોડી વાર પછી અર્જુનજીની મૂચ્છ શમી ગઈ. તેઓ બોલ્યા “હું ક્યાં છું? શ્રીકૃષ્ણચંદ્રની ગોદમાંજ ! ધિક્કાર છે મને-ક્ષમા કરે, મિત્ર! આ સમરભૂમિમાં તમે મારા શત્રુ છે. આવું વર્તન ન શોભે!” એમ કહી અર્જુનજી ફરી વાર તૈયાર થયા. આ વખતે અર્જુનજીએ ભયકંર બાણ કાઢી પણછ પર ચઢાવ્યું અને શ્રીકૃષ્ણને કહ્યું કે “ભગવાન ! સાવધાન ! આ સમય હું પશુપતાકાપ્રયોગ આદરૂં છું.” એમ કહી અર્જુનછ બાણ છોડવાની તૈયારીપર હતા તેવામાં જ નારદજી બીજા ઋષિઓ સાથે “ગાલવ” નિમિત્તે આદરાયેલા યુદ્ધમાં આવી ઉપસ્થિત થયા. ઋષિઓના સમરભૂમિમાં આવતાં વારજ યુદ્ધ બંધ થઈ ગયું. સંસારપ્રલયકારી આ યુદ્ધને બંધ કરવા માટે ઋષિ ગાલવે ચિત્રસેનને વણમાગી માફી આપી.. હવે ? યુદ્ધ બંધ થઈ ગયું. ચારેબાજુ હર્ષનાં દુંદુભી વાગી રહ્યાં. શ્રીકૃષ્ણચંદ્ર, અર્જુનજી, નારદજી અને સુભદ્રા ચારેની પ્રતિજ્ઞાઓ પૂર્ણ થઈ. ચિત્રસેનના પ્રાણ બચ્યા. પ્રલયકારી સંસાર એકાએક શાન્તિના આગાર બની ગયે. (તા. ૨૮-૮-૨૯ ના “હિંદુ”માંથી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ સફિયાં કા મત ઔર વેદાંતન १४६ - सूफियों का मत और वेदांतदर्शन ૩૪૭ ભારત મેં ઐસા કૌન પુરુષ હૈ જો વેદાંતિયાં કે ‘સર્વે ત્વિનું પ્રસ’ કે મૂલમત્ર સે અનભિજ્ઞ હા. વાસ્તવ મે' ઈસ મૂલમત્ર કે ઉપાસક ઔર પૂજારી કિસી ન કિસી રૂપ મે પ્રત્યેક મત મેં પાયે જાતે હૈં. હાં, તના સત્ય હૈ કિ દૂિધ કી અપેક્ષા અન્યમતાવલખિયેાં મે ઐસે મહાત્મા કી સંખ્યા બહુત કમ હૈ, જબ મનુષ્ય કા મન પૂર્ણતયા પરાંપતા ી અગાધ ભક્તિ મેં લીન હે જાતા હૈ તેા ઉસે પરમાત્મા કે અતિરિક્ત સંસાર મેં કુછ નહીં દીખતા. વહુ સખ ભેદભાવેાં કા ભૂલ જાતા હૈ. ઉસે તિ પાંતિ, પુરુષ સ્ત્રી, પશુ પક્ષી, જીવ જંતુ, મનુષ્ય પશુ, જલ થલ, ચર અચર, સ્થાવર જંગમ-સબમેં સમાનતા દીખતી હૈ ઔર બ્રહ્મ કી સત્તા કા આભાસ હાતા હૈ. યદિ ઐસા હાતા હૈ તા કયા આશ્રય કી બાત હૈ ? કયા હમ પ્રતિદિન નહીં. દેખતે કિ એક સાધારણ મનુષ્ય ધન કમાને મે ઐસા લિપ્ત હા જાતા હૈ કિ વહ અપને પ્રત્યેક કાર્ય ઔર શ્રમ ક! ફૂલ ચમકતી ચાંદી ઔર દમકતે સૌનેક રૂપ મેં પ્રાપ્ત કરના ચાહતા હૈ? વહ અપને મિત્રો કા ધન કી વૃદ્ધિ કા એક સાધન, ઔર અપને પરિવારવાલાં કૈા ધન કી નહતી હુઇ નદી મે ચટ્ટાન કે સમાન રૂકાવટ સમઝતા હૈ. સારાંશ યહ હૈ કિ મનુષ્ય જબ કિસી કાય મેં વિશેષ સત હા જાતા હૈ. તે! ક્િર ઉસે શેષ દુનિયા કી કુછ સુધી નહીં રહતી. ઐસે હી સૂપી લેગ ભી પરમાત્મા કે પ્રતિ અસીમ વિશ્વાસ ઔર ધારણા રખનેવાલે વિશ્વપ્રેમી સમુદાય મેં સે હૈ. સૂરી ઇસાયાં કી નાં વિચારાં મેં સકા ઔર મુસલમાનાં કી નાંખું અધવિશ્વાસી ઔર કટ્ટર નહીં હોતે. વે હિંદૂ કે ઉદાર ધર્માં ઔર વિશ્વપ્રેમ કે માનનેવાલે હૈં. ઉનકા ધર્માં સાઇમત કે ભ્રાતૃભાવ, બૌદ્ધ ધર્મ કી અહિંસા, મુસલમાની મત કી એકતા ઔર હિંદૂ ધર્મ કી ઉદારતા કે ઉત્તમાં કા સ ંમિશ્રણ હૈ. સર્ફિયેાં મેં અનેક દાર્શનિક, કવિ, સાધુ ઔર ધર્મી પર લિદાન હેા જાનેવાલે વીર ઉત્પન્ન યે હૈં. સૂક્રિયાં મે સબસે બડા દાર્શનિક ગાલી હુઆ હૈ. ગાલી જન્મ સે મુસલમાન થા. વહ અપને વિષય મેં લિખતા હૈ કિ બડે બડે એક દિન મેરે મન મેં વિચાર આયા કિ સમસ્ત સપત્તિ કા તિલાંજલિ દેના ચાહિયે. વહ કહતા હૈ-મૈતે કર્મી પર ધ્યાન દિયા । મુઝે માલૂમ હુઆ કિ સબસે મુખ્ય વિદ્યાદાન ઔર અધ્યાપન ક` હૈ; પરંતુ જિસ ક્ષણ મુઝે યહ વિદિત હુઆ કિ મૈં કુછ ઐસી વિદ્યા કા રવાધ્યાય કર રહા ક્રૂ' જે મેક્ષ કી દૃષ્ટિ સે સારરહિત હૈ તેા મેરે આશ્ચર્ય કી સીમા ન રહી. જબ મૈંને યહ વિચાર કિયા કિ દૂસરોં કા ક્રિસ નિમિત્ત ઉપદેશ કરતા તેા મુઝે જ્ઞાત હુઆ કિ વાસ્તવ મે ઇશ્વરીય કમ કરને કે સ્થાન મેં મૈં અખ તક યશ ઔર ખ્યાતિ કી નિક કામના પ્રેરિત થા. એક એર સાંસારિક તૃષ્ણા મુઝે બખેડે મે' ડાલના ચાહતી થી, દૂસરી ઓર ધ કી ધ્વનિ મેરે કાન મેં કહ રહી થ! ‘ઉંડા ઉદ્દેશ, તુમ્હારે જીવન કા અંત નિકટ આ રહા હૈ ઔર તુમ્હે અભી લખી યાત્રા કરની હૈ. તુમ્હારે કલ્પિત દાન કા અહંકાર મિથ્યા હૈ. યદિ તુમ આજ બંધન કાટના નહીં ચાહતે તે કખ કાટગે” ગાલી કે મન પર દન વિચારેાં કા ઐસા પ્રભાવ પડા કિ ઉસને ઉચ્ચપદ કે લાત માર દી, ધર્માચા કા આસન ત્યાગ ક્રિયા ઔર સીરિયા ચલા ગયા. વહાં રતુ કર ઉસને દે વ તર્ક આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરને કા પ્રયત્ન ક્રિયા; પરંતુ ઉસકા પ્રયાસ નિષ્ફલ હુઆ. અંત મે' ઉસને સૂક્રિયાં કા આશ્રય લિયા ઔર મનેાવાંચ્છિત ફલ પાયા. ક્રિયાં સે ઉસને મન કી શુદ્ધિ કે ઉપાય ઔર ઈશ્વરારાધન કે મા સીખે. કહા જાતા હૈ કિ જિસ સમય ગાલી મરને લગા તે! ઉસને અપના કેન મંગવાયા, ઉસકા દેનાં હાથેાં મેં લે કરી ચુમા, અપની આંખાં સે લગાયા ઔર અંત મેં અપને પૈર ફૈલા ક ્ લેટ રહા ફ્સ પ્રકાર ઉસકી મૃત્યુ હુઈ. ગાલી લિખતા હૈ કિ “સક્રિયોં કે જીવન સે અધિક સુંદર, ઉનકે સદ્વ્યવહાર સે અધિક શ્લાધનીય ઔર ઉનકે સદાચાર સે અધિક પવિત્ર કાષ્ટ વસ્તુ નહીં હૈ. ઉનકા ઉદ્દેશ્ય વિષયાં કે કઠેર બંધન સે મન કે મુક્ત કરના ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ખૂરી વાસના ઔર સંકલ્પ વિકĀોં સે મન કા બચાના હૈ. તાકિ શુદ્ધ હૃદય મે` કેવલ પરમાત્મા કે ખાસ ઔર ઉસકે આરાધન કે લિયે સ્થાન હૈ। સકે.” સૂફી કવિયોં મેં ફિરસ કા જલાલુદ્દીન અગ્રણી હૈ. ઉસકે અતિરિક્ત શાહ લતીફ ઔર એકસ આદિ કઇ સુરી કવિ સિંધ મેં હુએ હૈં ન મહાપુરુષોં કી તંત્રી મે' કેવલ એક સ્વર થા ઔર વહ રવર કેવલ પ્રેમ ઔર વિશ્વપ્રેમ સે સબંધ રખનેવાલા હૈ. સીસાધુ ઔર સીધ વારાં મે ઇબ્રાહીમ ઔર શમ્સ તબ્રેજ કા નામ વિશેષે લ્લેખનીય હૈ. ઇબ્રાહીમ તે અપની પૈતૃક સ ́પત્તિ છેડ કર જ્ઞાન લાભ કરને કા કહિન તપસ્યા કી થી. મહાત્મા બુદ્ધ ક નાંઇ ઉસને ભી પહલે અપને કોઁપર દૃષ્ટિ ડાલના આવશ્યક ઔર મહત્ત્વપૂર્ણ સમઝા. બહુત સે ઇસાઇ ભી શમ્સ તબ્રેજ કે શિષ્ય થે. વે ઉસકા મુસા દાઉદ ઔર ઇસા કે સમાન પૂજતે થૈ ઔર ઉસકી અન્યાયપૂર્ણ દયા ઔર ધર્માંધતાજનિત પાડપર રાતે થે. યાં મે રબિયા નામ કી એક ભક્તા સ્ત્રી હુઇ હૈ. યહ ભારે યહાં કી મીરાંબાઇ કે સમાન ભગવાન ક આરાધના મે અપના સમય વ્યતીત કરતી થી. ‘મીરાં રામ કી દુલારી' ઇસ તાપ કે વિચાર રબિયા ભી પ્રકટ ક્રિયા કરતી થી. વહેં કહતી થી કિ મુઝે અપને શરીર પર કોઇ અધિકાર નહી હૈ મૈં તે કેવલ ઉસકી (પરમાત્મા ) . સ કારણ ઉસકે પ્રતિ મુઝે અવિશ્વાસ ઔર અબહા નહીં દિખાના ચાહિયે. ઇન સબ સક્રિયોં કી જીવની કેવલ એક સત્ ચિત્ ઔર્ આનંદ કી ખેાજ મેં બીતી. એક સ્થાન પર જલાલુદ્દીન રૂમી શમ્સ તબ્રેજ સે પૂછતા હૈ “ એ મિત્ર! બતાએ, વાણી કા કયા ઉદ્દેશ્ય હૈ ?' તèજ ઉત્તર દેતા હૈ “પરમાત્મા.” મન, બુદ્ધિ, વચન ઔર કાયા સબ ઉસકી ખેાજ મે લગે હું યહાં ભી तू વહાં ભી જિમી તેરી લક તેર” ઇસ મંતવ્ય કે માનેવાલે આજ ઉસ ધમ મેં બહુત કમ હૈ કિ જિસ ધર્મ કે અનુયાયી ને ઇસ પદ્મ કે લિખા હૈ. પર ંતુ સુખ઼ી ઇસ પદ્યાન્તત સિદ્ધાંત મેં અટલ વિશ્વાસ રખતે હૈ. ઔર ક્રિયાશીલ હોતે હૈ. યહાં અભિપ્રાય સચ્ચે ક્રિયોં સે હૈ, ન ક નામધારી ક્રિયાં સે. ક્યાંક દેહલી કે મૌલાના હસન નિશ્વમી ભી અને આપકા સી પ્રકટ કરતે હૈ. સી લેાગ શરૈયત (મુસલમાની ધર્મ ગ્રંથ) કે પાબન્દ નહીં હાતે હૈં, ઉનકા વિચાર હૈ કિ નૂર (આત્મપ્રકાશ) દ્વારા ઈશ્વરદન હો સકતા હૈ. હમારે યહાં કે નિર્વાણુ આવા મેક્ષ કા નામ ઉન્હાંતે ક્ન રકખા હૈ. ગાલી કહા કરતા થા કિ મુઝે ઈશ્વર કી સત્તા કા પ્રકાશ ઈશ્વરીય પ્રેષિત આત્મપ્રકાશ દ્વારા હુઆ, નકિ કિસી ધાર્મિક વાદવિવાદ અથવા શાસ્રા સે. ઈંદ્રિયે ઔર અનુમાન સ સત્ય કા જ્ઞાન કરાતે મે' અસમ હુએ. ઉસ પ્રકાશ સે હી પ્રેમ કી અગ્નિ ભડકને લગી. કભી કભી ગાલી ઈશ્વરીય પ્રેમ મે' પાગલ હા જાતા થા, વહ અપને સમ્મુખ સૃષ્ટિ કે મહાન સૌદ કા અનુભવ કરને લગતા થા. ઉસે શાક, ચિંતા, ભય આદિ કે તે વિચારને તક કા અવકાશ ન મિલતા થા. ઇસ આશય કે રબિયા તે નિમ્નલિખિત શબ્દોં મે પ્રકટ કિયા હૈ ઈશ્વર કે પ્રતિ શ્રદ્ધા મુઝે શૈતાન કે પ્રતિ ઘૃણા કરને તક કા અવકાશ નહીં દેતી.” સચ હૈ ઇસ વિજ્ઞાન ઔર કલાકૌશલેાન્મત્ત સંસાર કા અધેતિ સે બચાને કે લિયે ઔર જાતિયેાં ! એકદૂસરે કા ગન્ના કાટને સે રાંકને ક્ર નિમિત્ત મૂઠ્ઠી મત અથવા વેદાંતદર્શન કે પ્રચાર કી આવશ્યક્તા હૈ. ભૌતિક ઉન્નતિ કે અંધકારમય જગત મેં કૈવલ આત્મિક પ્રકાશ ો સત્યમા દિખાઇ પડ સકતા હૈ. (“ભ્રમર”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ १४७-लिंबु अने तेना उपयोगो લિંબુ લગભગ સર્વ પાઠકપીઠિકાઓની કામની વસ્તુ છે; પરંતુ તેનાથી જે જુદાં જુદાં કામ લેવામાં આવે છે, તે સર્વ કઈ જાણતાં નથી. તેથીજ પ્રથમ મેં લિંબુના વીસ ઉપયોગો ભાગ્યોદયમાં પાકપાઠિકાઓ આગળ રજુ કર્યા હતા.૪ તે પ્રયોગો ગૃહસ્થીના કામમાં પણ ઉપયોગી નિવડવાથી બીજા થોડાક ઉપયોગો-જે મારી જાણમાં આવ્યા છે-તેમને અત્રે આ પવાનું ચગ્ય ધારું છું. લિંબુમાંથી બમણો રસ કાઢવાની એક બીજી રીત –રસ કાઢવા પહેલાં જ તેને થોડીક વાર માટે ગરમ પાણીમાં ભીંજાવી રાખવામાં આવે તે બમણે રસ નીકળશે. ફેલા કેલીઓ વગેરેના જે રંગબેરંગી ડાઘ ચામડી ઉપર રહી જાય છે, તેના પર જે લીંબુનો રસ રોજ લગાડતા રહેવામાં આવે તે ડાઘ મટી જઇને ચામડી સાફ અને સુંવાળી થઈ જાય છે. ખીલ અને ગુમડાં પર પણ જો લિંબુનો રસ રોજ લગાડતા રહેવામાં આવે તો તે પણ મટાડી દેવાનો પૂરો ભરે છે. લિંબુનો રસ જો દાદર પર લગાડતા રહેવામાં આવે તો દાદર પણ મટી જાય છે. જે મીઠું તેલ ઘણું ખાવામાં આવ્યું હોય અને તેનાથી અજીર્ણ થયું હોય તો લિંબુને રસ પીવાથી અજીર્ણ મટી જશે. જ્યાં વિંછી કરડ્યો હોય ત્યાં આથેલાં લિંબુનો ગર્ભ બાંધી રાખવાથી વિંછીનું ઝેર ઉતરી જાય છે. જ્યારે કૅલેરા ફાટી નીકળ્યો હોય ત્યારે તેવા ગામમાં ન છૂટકે જવું પડે તે પીવાના પાણી ઉપર ત્યાં વિશેષ ધ્યાન આપવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવીને તે પાણીને ૦૧ કલાક સુધી ઠરવા દેવાથી તેમાંનાં ઝીણાં જંતુઓ મેટા ભાગે મરી જાય છે, અને તેથી પાણી પીવા લાયક થઈ જાય છે. બવાસીર (કરસના માટે)-ચોખા લિંબુના રસની પીચકારી દિવસમાં એક વાર લેવી જોઈએ. આના પ્રત્યે ગથી મસાઓ સંકોચાઈ જશે અને ઝાડો સાફ આવવા લાગશે. મસાઓ પર લિંબુના રસમાં કપડું બે ળીને મૂકવું– લોહીવાળા બવાસીર પર પણ આની રાની પીચકારી લેવાથી લાભ થશે. ગુદાના ધા-આ રોગમાં પણ જેમ મસાને માટે ઉપર બતાવવામાં આવ્યું છે તેમ લિંબુના રસની પીચકારી લેવાથી લાભ થાય છે. ગાંઠો-લિંબુના રસના સેવનથી બહુ લાભ થાય છે. પ્રથમ બે ત્રણ લિંબુથી શરૂઆત કરીને બાર સુધી પહોંચવું અને પછી એક એક ઘટાડીને પૂર્વાનુસાર રોજના બે ત્રણ લિંબુ ૫ર આવી જવું. આ ઇલાજ નયણે કે યાને ખાલી પેટે નિખાલસ લિંબુને રસ ખાંડ મેળવ્યા વગર કામમાં લે. એહસીટી (જાડાપણું-આને માટે પણ જેમ ઉપર આપવામાં આવ્યું છે તેમ લિંબના રસનું સેવન લાભદાયક છે. ભેજનમાં વિશેષ કરીને કાચી શાકભાજી અને ફળો લાભદાયક છે. ખાણું હલકું અને સુકું (ચીકણાશ વગરનું) હોવું જોઇએ. - પિત્તપ્રકોપ-લિંબુને કાપીને તેના ફડચાલી પર મીઠું ભભરાવીને તેમજ કાળાં મરી પણ ભભરાવીને દેવતાપર ગરમ કરીને નયણે કઠે સવારે ખાલી પેટે) ખાવાથી ફાયદો થાય છે. નાનાં દૂધમલ બાળકો અને છોકરાંઓના અપચા અને ઝાડા પર–-બબ્બે માસા લિંબુનો ચેન્ચે રસ અદ્ધ અર્ધા કલાકે આપતાં રહેવું. આથી પેટની પીડા અને ઉલટી બંધ થઈ જશે. જૂનો જીકમ અને નજલે-લિંબુનો રસ અને ગરમ પાણી બને સરખા ભાગે મેળવીને અને માથાને એક બાજુ મૂકાવીને એક નાના ચમચાવડે વારંવાર તે મિશ્રણને નાકનાં બને છિદ્રોમાં ટપકાવવું જોઈએ. થોડાક દિવસ કરતા રહેવાથી જૂના રોગીઓને પણ આરામ થઈ જાય છે. ઝાડો અને મરડો–કઈ પણ ઔષધિ અથવા ભજનથી ઝાડાને રોકવાની કોશીશ ન કરવી જોઈએ. સ્વાભાવિક રીતે જે મળ નીકળી રહ્યો હોય તેને નીકળી જવા દે. લિંબુનો ચાખ રસ (ખાંડ વગર) એક એક ગ્લાસ એક એક કલાકે પીવે. એક ગ્લાસ એક વખતમાં ન પી શકાય તે પીવાય તેટલો પીવો.આથી આંતરડાં સાફ થઈ જાય છે. (“ભાગ્યદય”ના એક અંકમાં લેખક –બી. કે. સી. મહેતા) x એ લખાણ તપાસ કરવા છતાં મળી શકયું નથી. નહિ તે અહીં લીધું હોત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શુભસંગ્રહ-ભાગ પાંચમ १४८-उपवासविष कंईक પ્રાચીનકાળથી જ ઉપવાસ એ ઔષધ તરીકે જાણીતો છે અને તંદુરસ્તી સાથે નિકટને સબંધ ધરાવે છે. તે સમયમાં લોકો સાધારણ રીતે અઠવાડિયામાં એકાદ ઉપવાસ તો જરૂર કરતા, એટલેજ લેકે નીરોગી રહેતા. ખેરાક એજ રોગનું મૂળ છે એમ તેઓ માનતા, માટેજ આપણા વૈદ્યક ગ્રંથો જેવા કે ચરક, સુશ્રત, વાભ વગેરેમાં રોગના હેતુસર કે ખોરાકજ ગણાવ્યા છે. જ્યારે રોગ થાય ત્યારે ઔષધતરીકે ઉપવાસજ કરવાની સલાહ આપતા. તેઓ એમ કહેતા કે, વ્યાધિ મટી ગયા પછી ખેરાક આપવાથી ફાયદો થાય છે; પરંતુ વ્યાધિમાં ખોરાક આપવાથી દરદ બમણા જોરથી વધે છે. હવે અત્યારે પણ લેકેનું દષ્ટિબિંદુ ઉપવાસ તરફ વળવા માંડયું છે. અમે કામાં ઘણા રોગ ઉપવાસથીજ સારા કરવામાં આવે છે. ઉપવાસ એ કુદરતી ઔષધ છે અને તેમાંથી શરીરની દરેક આંતરિક ક્રિયા નિયમસર થાય છે, એકાદ પશુ માંદુ પડયુ હોય તે તેને ઘાસ નીરવામાં આવે છતાં તે ખાતું નથી અને ઉપવાસ કરે છે, અને તેથી કુદરતી રીતે જ તેને રોગ નાબુદ થઈ જાય છે. ગમે તેવા રોગથી તેઓ ઘેરાયાં હોય તે પણ પ્રેરક લીધા સિવાય તેઓ રહે છે. વળી દુનિયામાં બીજી માન્યતા છે કે, ખાધાથી જ બળ ને શકિત આવે છે. આ માન્યતાના બહાના હેઠળ ઘણું ખાવામાં આવે છે અને તેથી બળ આવવાને બદલે નુકસાન થાય છે, માટે ઉપરની માન્યતા દરેક માણસે પોતાના મનમાંથી કાઢી નાખવી જોઈએ. ઉપર કહ્યું તેમ ખોરાક એજ રોગનું મૂળ છે, કારણ ખોરાક લીધાથી એક જાતનું ઝેર શરીરમાં એકઠું થાય છે અને જેમ જેમ વખત જાય છે, તેમ તેમ વધતું જાય છે અને આખરે એકાદ રોગ ઉત્પન્ન થાય છે. ઉપવાસ ગમે તે દિવસે થઈ શકે છે અને જ્યારે પોતાને ઠીક લાગે ત્યારે બંધ કરી શકાય છે. આપણી ભૂલ સામે કુદરતે કરેલો બળવે તેજ રોગ છે. કુદરત હમેશાં શરીરને સમસ્થિતિમાં રાખવા પ્રયત્ન કરે છે. શરીરમાં એક પ્રકારનું ઝેર ભરાઈને એકઠું થાય એટલે કુદરત તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને તે એકાદ રોગ ઉત્પન્ન કરીને વિષ બહાર કરે છે. કુદરતને અનુકૂળ થવું તેજ ચિકિત્સા છે, ઝેર બહાર કાઢવામાં મદદ કરે તેવાં ઔષધ વાપરવાં તેજ ખરી ચિકિત્સા છે. તેવાં ઔષધમાં મુખ્ય ઉપવાસ છે. “એકયુટ ડિસીઝમાં ઉપવાસ કરવો જરૂરી છે; પણ “ફોનીક૪ ડીસીઝમાં ઉપવાસ એટલો બધે જરૂરી નથી. કારણ તેવા રોગમાં ખોરાક આપીને શરીરને પોષણ કરવાનું હોય છે; માટે તેવા રેગમાં હલકો અને સાદો ખોરાક આપવો. તે પણ પુષ્કળ ચાવીને જ ખાવો જોઈએકારણ કે પાચનશક્તિનાં બરાબર કામ કરી શકતાં ન હોવાથી ચાવેલો ખોરાક જલદી પચી જાય છે. કોઈ પણ માણસને નીચેનાં ચિહન માલૂમ પડે કે તરતજ ઉપવાસ કરે છે. જરૂર છે એમ સમજી ઉપવાસ કરે. ન કરવાથી તુરતજ રોગ જન્મે છે. - ચિહ્નો:-(૧) ભૂખ ન લાગે, (૨) ખાવા પર અરુચિ, (૩) શરીર ભારે લાગે, (૪) શ્વાસ ગંધાય અને (૫) ઝાડો સાફ ન આવે. આવાં ચિહનમાં ઉપવાસ જરૂરી છે. ઉપવાસ કરવાથી શરીરની આંતરિક ક્રિયાઓને આરામ મળે છે તથા એકઠા થયેલા ઝેરને બહાર નીકળવાનો વખત મળે છે. વળી ઉપવાસથી બુદ્ધિ સારી થાય છે અને મગજ સારું કામ આપે છે. જ્યારે ખોરાક લેવાની જરૂર જણાય ત્યારે કદાપિ ઉપવાસ કરવા નહિ તથા મગજના તેમજ તેને લગતા બીજા વ્યાધિમાં પણ ઉપવાસ કરવો નહિ. (આપણા આયુર્વેદમાં પણ વાત સાધ્ય x અસાધ્ય ગુજરાતીમાં લેખ લખનાર બંધુએ અવા અંગ્રેજી શબ્દોને બદલે ગુજરાતી શબ્દ અથવા શબ્દાર્થ લખે, એ બહુ જરૂરી છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ નાળવેલ તારવેલ વ્યાધિમાં કદાપિ ઉપવાસ કરવા નડે એમ કહ્યું છે.) ઉપવાસ કરવા ઘણા અધરે છે. ધણાં ગ્રાસે આરબશૂરા થઇને ઉપવાસ કરે છે, પણ એકાદ બે દિવસમાં ઉત્સાહહીન થઇ જઇ મૂકી દે છે. એટલી વાત તે! સત્યજ છે કે, ખાવું તે સ્વાભાવિક છે અને તેને છેડવુ તે મુશ્કેલ છે. ઉપવાસના પહેલા ત્રણચાર દિવસ ઘણુાજ ભારે લાગે છે. તે અસામાં ખે.રાકની અત્યંત ઈચ્છા થાય છે, માથું તેા હ ંમેશ દુખ્યાજ કરે છે અને ઉપવાસ કરનાર માણસ સુસ્ત લાગે છે; પણ ત્રણ ચાર દિવસ પછી એવા વખત આવે છે કે ઉપવાસ એ તદ્દન સ્વાભાવિક થઇ જાય છે અને ખારાકની ઈચ્છા થતી નથી. ઉપવાસની અસર મન, બુદ્ધિ અને મગજ ઉપર સારી થાય છે. તેનાથી અહંકર નામુ: થઇ જાય છે. મન સ્વચ્છ અને શુદ્ધ અને છે. દુનિયાની જડ વસ્તુમાં રસ રહેતા નથી અને પરમાત્માના સૂક્ષ્મ સ્વરૂપમાં લીન બને છે. બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને અંતર્નાન તથા અપ્રત્યક્ષ વિષયદન પણ થાય છે; પશુ તે કરવું ઘણું અધ છે. ઉપવાસ દરમિયાન શરીરમાંથી ઝેર પેશાબ વાટે, પરસેવા વાટે, થુંક વાટે અને ઝાડા વાટે નીકળી જાય છે, શરીરની ઉષ્મા વધે છે અને વધે તે સ્વાભાવિક છે, માટે તેને અટકાવવા પ્રયત્ન ન કરવા. કાઈ પણ માણસે અનુભવી માણસની દેખરેખ નીચેજ લાંબા દિવસ સુધી ઉપવાસેા કરવા, જે માણસ ઉપવાસથી ભડકતા હાય તેણે કદી પણ ઉપવાસ કરવા નિહ. ઉપવાસ અને ભૂખમરા એ એ સરખી વસ્તુ નથી. ભૂખમરાથી શરીર ઘસાઇ જાય છે. દિવસમાં ત્રણ વખત ખાવા છતાં પણ સારા ખેારાક ન મળતા હોય તેમાં તેને ભૂખમરા કહી શકાય, ત્યારે ઉપવાસથી શરીર સારૂં અને તંદુરસ્ત બને છે, જ્યારે ઉપવાસ છેડવા હોય ત્યારે ધીરે ધીરે અને નિયમ પ્રમાણે ખારાક લને છેડવા. પહેલે દિવસે ફળજ ખાવાં; બીજે દિવસે કંઈક વધારે ફળ લેવાં; ત્રીજે દિવસે દૂધ લેવું; ચેાથે દિવસે દૂધ અને શાલી ચાખા લેવા. એમ ક્રમપુરઃસર ઉપવાસ મૂકવા. એકદમ ભારે ખારાક લેવાથી ઉપવાસ દરમિયાન પાચનક્રિયા મંદ પડી જવાથી નુકસાન કરે છે. ઉપવાસ દરમિયાન ફળના રસ અને ઉનું પાણી લઇ શકાય છે. વૃદ્ધ માણુસે તથા બાળકે એ એકદમ નહિ પણ વચ્ચે વચ્ચે ઉપવાસ કરવા. ૧ હમેશાં ખારાક લેવા તે પણ થાડે! ભૂખ કરતાં પેાતાને માફક આવે તેવાજ લે. (‘‘વૈદ્યકલ્પતરુ ’માં લખનાર ૐૉ. રમણુલાલ મણિલાલ વૈદ્ય) १४९ - नोळवेल - नोरवेल -~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નામઃ—સ. ઈશ્વરી, ગુ. નાળવેલ, મ. સાપસંદ, હિં, ઈશ્વરી મૂળ, રુદ્રજટા; ખ'. 'શરમૂળ, ગેાવા. સાપુસ. ક. ઈશ્વરભેરૂ, ઇ. લા. એરિસ્ટાલેાકીયાઇન્ડિકા, તા. શુભેર. તે ઈશ્વરછેર. મલા. ઇશ્વરમુદ્લ. વર્ણન:-આ બહુવર્ષાયુવેલ હેાળી રીતે દક્ષિણ કાંકણમાં કુદરતી થાય છે. પાન લીલાં, ડીટ તરફ પખતાં ને છેડે સાંકડાં નાગરવેલના પાનના આકારનાં થાય છે. તેમાં આડી રેખાઓ હાય છે. એ ચામાસાના ધાર વળતાં તેના જમીનમાં કંદ હાય તે કાળે છે અને વરસાદ પડતાં એક વેલરૂપે ઉગી નીકળે છે. તેની શાખા વગરની એકજ વેલ ધણેભાગે વધે છે અને તેને તેના પાનદીઠ દીટ પાસે અકેકુ નકાર ફળ થાય છે. તે નકાર ફળને ફળ ન કહેતાં તેને કદ કહીએ તે ચાલે; કેમકે તે વાવવાથી આ વૈલ ઉગી નીકળે છે. ગુજરાત-કાઢિયાવાડ અને કચ્છમાં તે કુદરતી રીતે પ્રથમ તેની ગાંઠે વાવવા પછી તે જમીનમાં કદરૂપે રસીને ચામાસું આવતાં ઉગીને વધે છે અને તે ભાદરવા આસામાં ફળ આવ્યા પછી પૂવાયુ વળતાં તેની વેલ સૂકાઇ જાય છે. તેનાં પાન, ફળ, કદ અને પચાંગ વપરાય છે. ગુણધર્મ :-ઈશ્વરી (માળવેલ) કપૂરને મળતી સુગંધમય અને બહુ કડવી હેાય છે. તે શરીરનો સર્વ ભાગમાં અસર કરનાર અમૂલ્ય ઔષધિ છે. તે કટુપૌષ્ટિક, વાતહર, ગ્રાહી, ગર્ભાશયા www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૩પ શુભસંગ્રહ-ભાગ પાંચમે તેજક, સંધિશોથઘ, મજજાતંતુને ઉત્તેજક, વેદજનન, નિયતકાલિક જવરપ્રતિબંધક વિષમજવર અવરોધકો અને વિષહર છે. વજન:-પંચાંગ, પાન, ફળ કે કંદનું ૫ થી ૧૫ રતી ત્રિકટુ અથવા આદુ કે નાગરવેલના પાન સાથે અપાય છે. આ ઔષધિ ક્યારેય ઉકાળીને આપવી નહિ; કારણ થી તેમાંનો ગુણકારી તેલભાગ ઉષ્ણતાવડે ઉડી જાય છે. તેમજ તેને છાંયે સૂકવવી, પણ આકરે તડકે ન સુકવવી. ક૫:-ઈશ્વરીને અર્ક-(રીંકચર)-તેના પંચાગનું કે પાન, ફળ ને કંદનું ચૂર્ણ ૧ ભાગ; ગામઠી દારૂ ૨૨ ભાગ; બંધબુચની બાટલીમાં ભરીને આઠ દિવસ રાખી નિત્ય એકાદ વાર હલાવતા રહેવું. નવમે દિવસે તે ગાળીને મજબૂત બુચવાળી બાટલીમાં ભરવું. વજન – 8 થી તોલ અર્થાત ના થી ૧ા કામ. ઉપયોગ:-તાવમાં ઈશ્વરો આપવાથી માથાનો દુઃખાવો કમી થાય છે, પેશાબની બળતરા કમી થાય છે, વેદ વળે છે અને થાક ન લાગતાં તાવ ઉતરે છે. દરેક પ્રકારના તાવમાં ઈશ્વરી યોજી શકાય છે; પરંતુ વિષમજ્વરમાં અને દૂષિત સૂતિકાજવરમાં વિશેષ ગુણકારી છે. તાવમાંથી ત્રિદોષ થઈ આવે તેમાં ઈશ્વરી તગર ગઢડા સાથે આપવાથી તે જ્ઞાનતંતુઓ અને મગજ શાંત પાડી ઠેકાણે લાવે છે. નવીન અને જૂના આમ(સંધિવાયુમાં અને તાજા ઉગ્ર સંધિવામાં જવખાર સાથે મેળવીને અપાય છે તેમજ સંધિવાના દુઃખાવા ઉપર લેપ કરાય છે. તેનાથી - દન થઈ સાંધાની સુજ ને દુઃખાવે કમી થવા પામે છે. કફ જવરમાં ઈશ્વરીની યોજના કરવાથી દરદીનો કફ મેક થઈ છૂટવાની શક્તિ આવે છે, ને જ્ઞાનતંતુ ઉત્તજને પામવાથી તેમ બને છે. પાનનો રસ, નાના બાળકના કફમય કંઠવરોધમાં દેવાય છે. તેનાથી ઉલટી થઈને ગળું મોકળું થાય છે, અને તેથી નબળાઈ જણાતી નથી. ઈશ્વરીની ગર્ભાશય ઉપર ઉત્તેજક ક્રિયા બહુ નિશ્ચિત અને સ્પષ્ટપણે થાય છે. ભણતર વખતે સ્ત્રી કષ્ટાતી હોય છે ત્યારે વેણનું જોર વધવા માટે ઈશ્વરી પીપરીમૂળ રાાથે દેવાય છે. તેથી ગર્ભાશયનું સંકોચન જોરથી થાય છે, છતાં ગર્ભને ઇજા થતી નથી. જણતથી થતે સ્ત્રાવ સાફ થવા માટે ઈશ્વરીનો સારો ઉપયોગ થાય છે. સગર્ભાવસ્થામાં તે દેવાય તો ડાર્ભાપાત થવાના દાખલા બનેલ છે. અનાર્તવમાં અને પીડિતાર્તવમાં દેવાથી સારો ગુણ કરે છે. ઈશ્વરી મધ્યમ વજને પેટમાં દેવાથી પાચનશક્તિ વધે છે અને આંતરડાની શિથિલતા કમી થાય છે. આંતરડાનાં દરદોમાં આ બહુ કિંમતી દવા છે. કુપચન, ઉલટી, કૉલેજ, અતિસાર, સંહણ, નળવાયુ અને જીર્ણ અજીર્ણમાં મરીના ચૂર્ણની સાથે ઈશ્વરી દેવાથી તે ઉત્તમ ગુણ કરે છે. બાળકને દાંત આવવા વખતે તાવ, ઉલટી અને ઝાડા થઈ આવે છે ત્યારે ઈશ્વરી બાળકને જૂજવજને અપાય છે. તે બાળકને સારા ગુણ કરે છે. સાપ અને કૂરસાના વિષનિવારણ માટે ઈશ્વરી અપાય છે. કૂરસા નાગના ઝેર માટે તેનાથી ગુણ થયાના દાખલા મળે છે. મદ્રાસમાં વિષનિવારણ માટે નાળવેલ બહુ વપરાય છે. આપણા દેશમાં પણ સર્ષવિષ અને અફીણના વિષનિવારણ માટે નોળવેલનો કંદ તથા તેનાં ફળ અને પાન વાટીને માટે વજને પાય છે અને તેથી ઉલટીઓ થઈ વિષનિવારણ થાય છે, એમ ઘણુ નું કહેવું છે. નળવેલ જમીનમાં જે કંદ (ગાંઠ) નાનો મોટો હોલ તેવાં તેની વેલને કંદફળ નાનાં મોટાં આવે છે. તે પાકતાં, લઈને સાચવવાં અને દવાના કામમાં વજનસર લેવાં. બાકી બાગ કે વાડી કે, ફળીમાં એક વાર ફળકંદ જેઠ આષાઢ માસમાં વાવવાથી તે ઉગીને તેની વેલ વધે છે. તેને આધાર દેવાથી તે અવળી વિંટાય છે અને આ કારતકમાં પૂર્વ વા વળતાં તે ફળ મૂકયા બાદ સૂકાઈ જાય છે અને તેને કંદ જમીનમાં ગુપ્ત રહે છે. તે ચોમાસું આવતાં પાછી તેમાંથી ઉપર રહ્યા પ્રમાણે વેલ ફરીને વધે છે ને ફળકંદ દે છે. (“વૈકલ્પતર”માં લેખકઃ - શ્રી. આર્યાવૈદ મયારામ સુંદરજી) જ ઔષધિ સંગ્રહને આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ મગજને કૌવત આપનાર એક ઉત્તમ ઔષધિ-શંખાવળી ૩૫૩ १५०-मगजने कौवत आपनार एक उत्तम औषधि-शंखावळी આજકાલ ભારતવર્ષ છાનીક' શબ્દ ઉપર મહી રહ્યો છે, અને તેના ઘરોઘરની અંદર ટોનીક શબ્દનીજ ચર્ચાઓ થયા કરતી જોવામાં આવે છે. પરદેશીઓએ દૈનીક શબ્દથી ભારતવાસીઓને ભૂલાવી નવા નવા નીક કાઢી છાપાઓમાં છપાવી ટોનીક દવાઓ લેતા ક્યાં છે અને નિ-કૌવત-બળ આપવાને બદલે એનાથી બળ હણાયા છે. એ બળ એક પ્રકારનું નહિ પણું અનેક પ્રકારનાં હણાયાં છે. ભારતવાસીઓનાં શારીરિક અને માનસિક બળ શરૂમાં હસીને હવે તેનાં ટોનીક બહાર પાડયાં છે, જેના નામે અજ્ઞાનીઓ પિતાનું બાકી રહેલ બળ ઠાલવી નાખે છે. ઘેરે ઘેર તપાસી જુઓ. એવો કાઈકજ ભાગ્યશાળી પુણ્યશાળી બાકી રહી ગયો હશે કે જેનું બધા પ્રકારનું કુદરતી બળ સચવાઈ રહ્યું હોય. બાકી તો કેટલાકનાં માથાં દુખતાં હોય, કેટલાકની કેડ ફાટતી હોય, કેટલાકને હાથપગમાં સખત કળતર થતી હોય, પુરુષો ધાતુક્ષયથી અને સ્ત્રીઓ પ્રદરાદિ રોગોથી પીડાતી હોય. કેટલાકનાં હદય નબળાં તો કેટલાકનાં ફેફસાં નબળાં, વળી કેટલાક હાજરી અને આંતરડાંનીજ બૂમ પાડતા હોય; કેટલાકને બીજું કંઈ ન હોય તો આંખ નબળી હોય. આમ જ્યાં જુઓ ત્યાં દરેકને કંઈક કંઈક બાબતની નબળાઈઓ જણાય છે કે જે કોઈ વાર પિતાનીજ ભૂલથી, કોઈવાર માબાપની ભૂલથી, કેઈ વાર શિક્ષકોની ભૂલથી અને કોઈ વાર તો તેના પૂર્વજન્મના કર્મથીજ પ્રાપ્ત થયેલી હોય છે. અને પછી તેઓ તેવા તેવા પ્રકારની દૈનીક બળ આપનારી દવાઓ માટે ફાંફાં મારે છે. આજકાલ હિંદુસ્તાનની શેરીએ શેરીએ જુદી જાદીટીનીક દવાઓ વેચાય છે, અને ચોપાનીઆઓ ચેઢી નિર્બળ મનવાળા મનુષ્યોને ભમાવી તેઓને જીદગીભર રહે તેવા ખાડામાં ફરતાથી એક સારા વૈદ્ય અને ડૉકટરના નામધારી કસાઈઓ ધકેલી દે છે. જો કે હૃદયમાં તે ક્રરતા નહિજ હોય પણ પોતાના અજ્ઞાનપણને લીધે અને પેટને માટે તેઓ એ કામ કરતા હશે. ન આવડતું હોય તે બહેતર છે કે તેઓ તે કામ મૂકી દે અને બીજાને પણ શરમાવા જેવું ન કરે; નહિ તો ખરેખર તે મનુષ્યના કસાઈએ જ છે. તેઓના કરતાં ઢોરના કસાઇઓ હજારો દરજજો સારા છે કે તરતજ એકજ ધાથી પ્રાણીને મારી નાખે છે, પણ આ છ પા કસાઈઓ તો મનુષ્યકામને એવી છુપી રીતે મારે છે કે માણસ ખરેખર મરતો નથી, પણ મરવા કરતાં ખરાબ હાલતે મૂકાય છે. ભારતવાસીઓ ! હજી એતો, વિચારો, પરિણામે જીએ. અંધશ્રદ્ધાથી અને અંધવિશ્વાસથી તમે તેમના શબ્દો, છાપાંઓ અને જાહેરખબરો સ ન રાખે. કુદરતની કૃપાથી અથવા કોઈ એવી ભૂલથી કોઈ પણ પ્રકારની નબળાઈ જણાતી હોય તો તેના ઉપર વિચાર કરી સારા વૈદ્ય અથવા ડોકટરની સલાહ લઈ પછી કામ કરો. વિલાયતન ટોનીક દવાઓ જેવી અથવા તેથી પણ સારી દવાઓ તમારા દેશમાં છે કે નહિ તે જુઓ અને જરૂર, તમારા દેશના ઉપાયો પહેલા અજમાવો; છતાં ન મટે તો પણ તેને જ વળગી રહેવું એવું કહેવાનું નથી. અત્યારે હું તમને આયુર્વેદે બતાવેલી એવી એક શ્રેષ્ઠ, સસ્તી અને સહેલાઈથી મળી શકે તેવી છે કે--- જે ભાગ્યે કોઈ નહિ ઓળખતું હોય અને એવી બહુ થોડી જગ્યા હશે કે જ્યાં તે નહિ ઉગતી હોય એવી–મગજ(બ્રેઈન)ને સુધારનાર બળ આપનાર દવા કહીશ, આજકાલ અભ્યાસના બોજાથી, પરીક્ષાઓની હાડમારીથી વિદ્યાથીઓને ઘણીજ મહેનત કરવી પડે છે. રામચંદ્રજી ભગવાનના નાના ભાઈ લક્ષ્મણને સાંગ વાગવાથી મૂરછ આવેલી ત્યારે એક ઔષધ લાવવા માટે હનુમાનજીને મોકલેલા તે વનસ્પતિને બદલે આખો ડુંગર લાવ્યા. એ પ્રમાણે વિદ્યાર્થીઓને માબાપ એવી ઉપયોગી વસ્તુ લાવવા માટે નિશાળે મોકલે છે. પછી તેઓ આખો ડુંગર લઈ આવે છે અને એ મહેનતમાં તેઓ એવા થઈ જાય છે કે કોઈકજ તેની અંદરથી તેવી ઉપયોગી વસ્તુનો ઉપયોગ જાણી શકે છે. પરીક્ષાના વખતમાં તેઓને ચોપડીને ડુંગરે મગજમાં ભરવાના હોય છે. તે સમયમાં પૂરતું બળ ન હોય તો તેઓ થાકી જાય છે, શુ. ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો પછી ટોનીક દવા માટે ફાંફાં મારે છે. તેવા સમયમાં તેઓ બૂમો પાડે છે કે, મરું તો મગજ થાકી ગયું છે, અને ખરેખર એવી જ દશા થાય છે. પછી તેઓ ફાવે તેવા ઉપાય કરે છે. કોઈ ૫-૭ વખત ચા અગર કૅફી પીએ છે, કોઈ સીગારેટ પીએ છે, કોઈ તંબાક ખાય છે. કાઈ સુંધે છે, વળી કેાઈ છે તેથી આગળ વધી કેાઈ એવા વાઇન-દારૂને પસંદ કરી ડોઝ પીએ છે. પણ ખરેખર, તેઓ નિરર્થક નહિ પણ નુકસાનકારક ઉપાયો કરી હવામાં બાચકા ભરવા જેવું કરે છે. ઉલટા ફાયદાને બદલે ભયંકર નુકસાન વહોરી લે છે. ઘણી વખત તેઓ બિમારી ભોગવે છે અને વર્ષ નકામું ગુમાવી બેસે છે અને એવું ન થાય તો ઉપરની તેમની દવાઓ તેમની વ્યસનરૂપે થઈ પડે છે. એવા ઘણા દાખલાએ જણાશે. જેનું મગજ થાકી ગયું છે એમ જેને લાગે તેમણે તે અવશ્ય થોડી વાર માટે મગજને તદ્દન શાંતિ આપવી. ઘણા વા જોવામાં આવે છે કે ગમે તેમ થાય તે પણ વાંચવું જ એવા ૧૦-૧૨ કલાક વાંચનારાઓ જેટલા ફતેહમંદ થાય છે તેના કરતાં જેઓ નિયમસર મગજની શક્તિ પ્રમાણે ૩ થી ૪ કલાક વાંચનાર છે તેઓ વધુ ફતેહમંદ થાય છે; છતાં કઈ વખત કુદરતને મદદ કરવા મગજને બળ આપનારી દવાની જરૂર પડે છે તેવે વખતે બીજા કોઈ પણ “બ્રેઇન ટોનિક'ના ઉપાયો બાજુએ રાખી શંખાવળી નામની વનસ્પતિ આવે છે તે કઈ ઓળખીતા પાસેથી લઈ આવી, જેમ બને તેમ તાછ લાવી નીચે જણાવેલ રીતે વાપરવીઃ –શંખાવળી– સંસ્કૃત નામ–ાંaggી, ચંar, શાહ્યા, ઘુમા, પંતપુin, જાવુપુળા, मेध्या, किरीटि, मलविनाशिनी, शंखकुसुमा, भूलना. મરાઠી નામે--વાદુરી, રાંઢી. હિંદી નામો શંખપુષ્પી, કૌડીઆલી. બંગાળી નામ–ડાનકુની. સિંધિ નામ-વિષ્ણક્રાન્તિ. શંખાવળી એ એક બહુજ ઉપયોગી કુદરતની બક્ષિસ છે અને એથી જ તે ઘણીખરી, જગ્યાએ ચોમાસામાં ઉગી નીકળે છે અને ઘણે ઠેકાણે તો તે બારે માસ જોવામાં આવે છે. તેના પૂપ શંખના જેવા ઘાટવાળાં હોવાથી તે શંખાવળી, શંખપુષ્પી, શંખકુસુમા વગેરે નામથી ઓળખાય છે. તે લગભગ ૦૧ ફુટ ઉંચી અને જમીન પર છાતલાની જેમ પથરાયેલી હોય છે. શાખાઓ પાતળી અને લાંબી હોય છે અને પાન સાધારણ પ્રમાણમાં લગભગ 1 ઇંચ લાંબાં અને હા ઈંચ થી ૮ ઈંચ પહોળાં હોય છે. ફલના રંગ ઉપરથી તેની જૂદી જૂદી જાતો મનાય છે. ફૂલના રંગમાં સફેદ, નીલ, લાલ અને પીળા એ ચાર જાત માને છે. ગુણ-શંદ્ધિની સુવિsા જાસપત્તવાનિ ! વિપાપમાન મૂત્તાનું હૃતિ મેગા રહ્યા (ધન્વન્તરીય નિઘંટુ) शंखपुष्पी हिमातिक्ता मेधाकृत् स्वरकारिणी । ग्रह भूतादि दोषनी वशीकरण सिद्धिदा ॥ (રાજનિઘંટુ) शंखपुष्पी सरामेध्या दृष्या मानसरोगहत । रसायनी कषायोष्णा स्मृति कांति बलाग्निदा। (ભાવપ્રકાશ) दोषापस्मार भूताश्रीकुष्ट क्रिमि विषप्रणुत ॥ शंखपुष्पी तु तीक्ष्णाष्णा मेध्या क्रिमिविषापहा ॥ (રાજવલ્લભ). આ ઉપરના મહાન વૈદ્યોના મતો ઉપરથી આપણને સ્પષ્ટ જણાય છે કે તે સર્વ આ ઔષધિને મેધ્ય-મેધાને સુધારનાર, રસાયણી, ઘડપણું અને વ્યાધિને દૂર કરનાર, અપમાર, ઉમાદ-મગજની નબળાઈને દૂર કરનાર માને છે. આયુર્વેદની અંદર મગજના ઘણાખરા રોગોની દવામાં શંખપુષ્પી આવે છે. આયુર્વેદનું જૂનામાં જૂનું અને છતાં સર્વશ્રેષ્ઠ પુસ્તક વાહિતા માં પણ શંખપુષ્પીને માટે મેધાને સુધારનાર દવા લખતાં લખે છેઃ મેઘા ઘિરે તુ શંard II (, , જિ. સ્થાન, ચરકસંહિતા.) અપસ્મારની અંદરના એક પ્રયોગમાં લખે છે કે તરવરેલ્વે રહgs = પાડ્યું લાચનમ્ | www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #371 -------------------------------------------------------------------------- ________________ મગજને કૈવત આપનાર એક ઉત્તમ ઔષધિ-શંખાવળી ૩૫૫ ચક્કર –ઉમાદચિકિત્સામાં શંખાવળીને સ્વરસ, મધ અને કઠ આપવાની ભલામણ કરે છે. આર. એન. કોરી–પિતાની ઇન્ડિયન મટીરિયા મેડીકા નામના પુસ્તકમાં શંખાવળી વિષે લખે છે કે, શંખાવળી મૃદ, રેચક, રસાયન અને જ્ઞાનતંતુને બળ આપનારી છે. તાજે રસ ઉન્માદ, અશક્તિ, ગંડમાલા, અજીર્ણ વગેરેમાં અપાય છે. ડેમોક–પોતાના પુસ્તકમાં શંખાવળી વિષે જણાવે છે કે, વેદના વખતમાં શંખાવળી ગર્ભ પ્રદ મનાતી. ત્યાર પછીના સમયથી તેને મગજને યાદશકિત આપવાના ગુણવાળી મનાય છે. આ પ્રમાણે દરેક મેટા મેટા વૈદ્યો અને ર્ડોકટરોના મત ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે, આ એક મગજને સુધારવાની દવા છે. જે એને એવી જરૂર જણાય તેઓએ બીજા બેટા ખર્ચા મૂકી દઈ આ અજમાવવી. અહી અમારી આયુર્વેદ મહાવિદ્યાલયના એક અધ્યાપકે આ દવા બહુજ વાપરી છે અને તેના ગુણોની ખાત્રી કરી છે. તેમના પુત્ર જયારે મેટ્રીકમાં હતા ત્યારે “મગજ થાકી જાય છે અને નથી વંચાતું” એવી ફરિયાદ કરતા ત્યારે તેને શંખાવળીના ચૂર્ણનું વીતેલાનું પડીકું દૂધ સાથે આપી દેતા. આથી જાદુ કર્યું હોય એવી અસર જણાતી. એવી રીતે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એ પ્રમાણે કર્યું. ત્યાર પછી તો એવી બીજી પરીક્ષાના વખતે પણ તે અજમાવી અને તેના બીજા ઘણા મિત્રેાએ પણ તેના ગુણની ખાત્રી કરી. અમારે પિતાને હમણાં થોડા વખત પહેલાં પરીક્ષા હતી. મને પિતાને પણ એવી અસર થયેલી જેથી મારાથી બિલકુલ વંચાય જ નહિ. હું તો વિચારમાં પડ્યો કે, હવે શું કરવું ? વર્ષ બગડવાના ભણકારા સંભળાવા લાગ્યા. અને તેથી દવા લેવાને વિચાર થયો. કંઈક વિષયની બનાવટ લેવા વિચાર હતો તે દરમિયાન તેમને પૂછતાં તેમણે મને શંખાવળી બતાવી. ૦૧ તોલો. લેતાં એક કલાક પછી જાણે કંઈ થયું નથી એમ જણાતું. મગજ તદ્દન હલકું (શિ) લાગતું, જાણે જરા પણ મહેનત કરી નથી. ત્યારબાદ વંચાય પણ બહુજ સારી રીતે. આ પ્રમાણે દિવસમાં બે ત્રણે વખત પરીક્ષા પૂરી થઈ ત્યાંસુધી દવા લીધી અને ખરેખર તે દવાની મદદથી હું પરીક્ષામાં સારૂ અને ધાર્યું પરિણામ લાવી શકે. મારી સાથે બીજી ત્રણ જણે દવા લીધી હતી અને તેમને પણ તેવી જ અસર થઈ હતી. આ પઇ જ શંખાવળીમાં મેધા ગુણ કેવો છે તેની મને ખાત્રી થઈ. આ ઉપરથી સને એજ જાણવાનું છે કે, જેને આ વાત ઉપર કંઈક શ્રદ્ધા હોય તેઓએ બીજા ડ્રાનીક પાછળ પૈસા અને શરીરની ખુવારી ન કરતાં આ અત્યુત્તમ “બ્રેઇન ટોનીક એટલે કે મગજને શક્તિ આપનાર દવાનો ઉપયોગ કરો. મોટી મેટી જાહેરખબરોનાં નામે અંજાઈ જઈ એક પાઈની દવાના જ્યાં ૨૫-૨૫ રૂપિયા લેવાય છે તેવી ખટમાં ન પડતાં સહજ મળી શકે તેવી આ દવાનો ઉપયોગ કરવો. ભારતવાસીઓને પિતાને પૈસે પેતાના જ દેશમાં સચવાઈ રહે તેવા રસ્તામાં આ એક રસ્તો છે. (“વૈકલ્પત”ના એક અંકમાં લેખક-શ્રી. વસંતરાય પ્રાણશંકર રાવળ) • , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શુભસંગ્રહ-ભાગ પાંચમો १५१-हमारे बहुमूल्य प्राचीन ग्रंथ ઇસ બાત કા સાક્ષી ઈતિહાસ હૈ કિ હમારે અધિકાંશ બહુમૂલ્ય પ્રાચીન ગ્રંથ જલાજલા કર હમ્પામ ગરમ કિયે ગયે હૈ. એક બાર નહીં, અનેક બાર હમારે પૂર્વજો કી કીર્તિ ઔર ઉનકી પ્રતિભા કા પ્રમાણુ સાહિત્ય નષ્ટભ્રષ્ટ કર ડાલા ગયા હૈ. જે કુછ ગ્રંથ ભી બચ રહે, તો ઉન્હેં વિદેશી વિદ્વાન કૌષ્યિ કે મોલ અપને દેશ કે તે ગએ. યહી કારણ હૈ કિ જબ વિદેશી જાતિ કે ઘમંડી લગ હમેં અસભ્ય ઔર આવિષ્કાર કી શક્તિ સે રહિત કહ કર હમારા ઉપહાસ કરતે હૈ, તબ હમ ઉનકે મુંહતોડ જવાબ દેને લાયક કુછ પ્રમાણુ અપને પાસ ન પા કર ચૂપ રહ જાતે હૈ. વિદેશિયોં કી બાત જાને દીજિયે, નઈ શિક્ષા-દીક્ષા પાએ હુએ અધિકાંશ આધુનિક હમારે દેશી ભાઈ ભી યહ વિશ્વાસ કરતે ઔર કહતે હૈં કિ ભારત મેં પારલૌકિક ઉન્નતિ ચાહે જિતની હુઈ હૈ, પર આજકલ કે યોર૫ ઔર અમેરિકા મેં જે નવી-નવીન આવિષ્કાર હુએ ઔર હો રહે હૈ, વૈસે આવિષ્કાર હમારે યહાં કભી નહીં હુએ. મગર અસલ મેં બાત એસી નહીં હૈ. યહાં પહલે જમાને મેં જિતને ઔર જૈસે આવિષ્કાર હો ચૂકે હૈ, ઉતને ઔર વૈસે આવિષ્કાર પાશ્ચાત્ય જગત મેં ઈસ સમયે ભી નહીં હે સકે હૈ. હમારે યહાં બહુત સમય પહલે વાયુયાન, બેતાર કે તાર ઔર અદ્દભુત અસ્ત્રશસ્ત્ર આદિ કા આવિષ્કાર ઔર પ્રચાર હે ચૂકા થા. એક પ્રાચીન પુસ્તકાલય મેં, ભારત મેં હી, ઐસે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ અબ તક સુરક્ષિત હૈ, જિનસે હમારે ઇસ કથન કી સત્યતા સિદ્ધ હતી હૈ. કલકત કી અમૃત-બાજારપત્રિકા ને ઉસકે સંબંધ મેં જે કુછ પ્રકાશિત કિયા હૈ, ઉસકા સારાંશ યહાં પર દિયા જાતા. હિ. નિજામ કે રાજ્ય (હૈદરાબાદ-દકિખન ) મેં પથ્થરઘાટી નામ કા એક સ્થાન હૈ. વહાં કે જાગીરદાર ડોકટર યદ મહમ્મદ કાસિમ કે યહાં એક બહુત પ્રાચીન પુસ્તકાલય હૈ. ડૅ. એસ. બેન્કે વારાવજી ને પત્રિકા મેં ઉક્ત પુસ્તકાલય કા સંક્ષિપ્ત પરિચય છપાયા હૈ. યહ પુસ્તકાલય ” ઉસ સમય સે સ્થાપિત હૈ, જબ બિજાપુર-સામ્રાજ્ય કા આરંભ ભી નહીં હુઆ થા. યદ સાહબ કે પૂર્વ પુરુષ બિજાપુર કે રાજઘરાને કે માન્ય પુરોહિત રહે હૈ. સેના મેં ભી ઉન્હેં ઉંચે પદ મિલતે થે. વે લોગ હી ઇસ પુસ્તકાલય કે સ્વામી, સંસ્થાપક ઔર સંરક્ષક છે. સમય-સમય પર અપ્રાપ્ય પ્રાચીન પુસ્તકે ઇસમેં એકત્ર કી ગઈ હૈ. ર્ડોક્ટર સાહબ સ્વયં એક બડે ભારી વિદ્વાન હૈ. કઈ દેશ કી યાત્રા ઔર સૈર કર આએ હૈ. ઇનને ભી પુસ્તકાલય મેં બહુતસી દુર્લભ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકે લા કર જમા કી હૈ. પુસ્તકાલય મેં ધર્મ, દર્શન, કલા-કૌશલ, વિજ્ઞાન, ઇતિહાસ, જ્યોતિષ, સામુદ્રિક-શાસ્ત્ર, વૈદક, રસાયન આદિ કી અનેક ઇતની પ્રાચીન પુસ્તકે હું જે તાડ કે પત્તે પર લિખી હુઈ હૈ-અર્થાત જબ કાગજ કો આવિષ્કાર નહીં હુઆ થા, તબ કી લિખિ હુઈ હૈ. ભારત મેં પ્રચલિત પ્રધાન-પ્રધાન સભી ભાષાઓં કી, પુસ્તકે કા સંગ્રહ હૈ. કુછ પુસ્તકે તે બહુત હી પ્રાચીન–વૈદિક–યુગ કી સમઝી જાતી હૈ. ભારત કે ઔર કિસી પુસ્તકાલય મેં ઐસી પ્રાચીન ઔર અદ્દભુત પુસ્તકે નહીં હૈ. કુછ પુસ્તકો કે વિષય તે આશ્ચર્ય મેં ડાલ દેનેવાલે હૈં. યથા–(૧) મૃતક શરીર કે હજાર વર્ષ તક અવિકૃત અવસ્થા મેં રખને કા મસાલા. ઇસકા પૂર્ણ વર્ણન હૈ. શાયદ ભારત સે હી મિસર ને “મમી' કી પ્રક્રિયા સીખી હોગી. (૨) બેતાર કા તાર, પુસ્તક મેં લિખી તરકીબ સે પથ્થર કી દે શિલા બના કર ચાહે જિતની દર પર રખ કર ઉનકે દ્વારા બાતચીત કી જા સકતી હૈ. લિખા હૈ, ઇસ ઉપાય સે હજાર કેસ કે ફાસલે પર વાર્તાલાપ કિયા જા સકતા હૈ. (૩) ઇચ્છાનુસાર પેડ સે રંગીન રૂઇ પૈદા કરના. (૪) ભૂગર્ભ કા જ્ઞાન, ઈસ વિષય કી પુસ્તક મેં પૃથ્વી કે ભીતર સ્થિત મેતી, ધાતુ યા પ્રાચીન ગડે હુએ ધન આદિ કા પતા લગા કર ઉન્હેં નિકાલા જા સકતા હૈ. (૫) વિચિત્ર શીશા બનાને કી વિધિ; જિસકે દ્વારા દેખને સે પાની કે બીતર કી સબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ દિવ્યદૃષ્ટિવાલા ભક્ત સજય ૩૫૭ ચીને સ્પષ્ટ દેખાઈ દેતી હૈ. (૬) ખ` બરસાને કી પ્રક્રિયા. ઇસકે અનુસાર મિયાં મેં બક્ અરસાઇ ઔર સદિયાં મેં ગિરતી હુઇ બક્ દ કી જા સકતી હૈ. (૭) પહાડાં કે જમીદાજ કરને કી વિધિ. (૮) નીચે સે ઉંચે-ઉંચે પહાડાં પર પાની પહુંચાને કે ઉપાય. (૯) લેહા ગલાના. (૧૦) હારેાં સાલ તક બરાબર પાની કે એક-સા ગરમ રખના. (૧૧) મેાતી આદિ રત્નાં કે ગલા કર ચાહે જિસ આકાર કા અના લેના. (૧૨) મનુષ્ય કી ૧૦૦૦ વર્ષ કી આયુ કર દેના. (૧૩) અન્ન કે હજારાં વર્ષોં તક સુરક્ષિત રખના. (૧૪) છ: મહીને તક કુછ ન ખા–પી કર સ્વસ્થ ઔર શક્તિશાલી ખને રહના. (૧૫) બેશુમાર આહાર કરને પર ભી અજીણુ ન હેાના. (૧૬) પ્રાચીન દુર્ગંધ ભાષાઓ કા પઢના ઔર ઉનકા અ` સમઝ સકના. (૧૭) પથ્થર, હડ્ડી ઔર લેાહે પર વૈસી હી ચિરસ્થાયી પાલિશ કરના, જૈસી કિ સારનાથ મેં નિકલે હુએ એક ખભે પર હૈ. ઇસ પ્રકાર કી અનેકૈાં અદ્ભુત પ્રક્રિયા ઔર કલા-કૌશલેાં જ઼ી ખાતે' ઉન પુસ્તક મે વિધિસહિત લિખી હુઇ હું.... પુસ્તકાલય મેં પ્રાચીન કાલ કી સેને, ચાંદી ઔર તાંબે કી મુદ્રા ઔર રંગ-રીંગ કે ઐતિહાસિક પૃથ્થાં કા ભી અચ્છા સંગ્રહ હૈ. એક ઔષધ-કાષ ભી ૪૦ ભાષાએ મે' હૈ; જો હૈદરાબાદ કે નિામ કૈા સમર્પિત હિંદી-સાહિત્ય-સંમેલન કેા ઉચિત હૈ કિ વહ અભી અપને કિસી પ્રતિનિધિ । ઇસ પુસ્તકાલય કે નિરીક્ષણુ કે લિયે ભેજ કર ઉસકે દ્વારા ઇન અદ્દભુત પુસ્તકમાં કી ઐસી સૂચિ તૈયાર કરાવે, જિસમેં ગ્રંથ ઔર ગ્રંથકર્તા યા સંગ્રહકર્તી કા નામ, ભાષા, વિષય ઔર પૃષ્ઠસ’ખ્યા લિખ લી જાય. ઉસકે બાદ સંગ્રહાલય કી સ્થાપના હૈને પર ઉન ગ્રંથાં કી નકલ કરાને કા ઉદ્યોગ ભી ક્રિયા જાય. કાશી કી નાગરી-પ્રચારિણી સભા કા ભી સુવિધા હોગી. આશા હૈ, હમારી પ્રાથના કે અનુસાર શીઘ્ર ક્રુષ્ઠ આયેાજન હૈગા. X X × X (“માધુરી”ના એક અંકમાંથી) १५२ - दिव्यदृष्टिवाला भक्त सञ्जय શ્રીમદ્ભગવદ્ગીતા મેં સંજય પ્રધાન વ્યક્તિ હૈ. સંજય કે મુખ સેહી શ્રીમદ્ભગવદ્ગીતા ધૃતરાષ્ટ્ર ને સુની થી. સંજય વિદ્વાન ગાવલ્ગણુ નામક સૂતકે પુત્ર થે. યે બડે શાંત, શિષ્ટ, જ્ઞાનવિજ્ઞાનસંપન્ન, સદાચારી, નિય, સત્યવાદી, જિતેદ્રિય, ધર્માત્મા, સ્પષ્ટભાષી ઔર શ્રીકૃષ્ણ કે પરમ ભક્ત તથા ઉનઢ્ઢા તત્ત્વ સે જાનનેવાલે થે. અર્જુન કે સાથ સંજય કી લડકપન સે મિત્રતા થી. ઇસીસે અર્જુન કે અંતઃપુર મે' સંજય । ચાહે જખ પ્રવેશ કરને કા અધિકાર પ્રાપ્ત થા. જિસ સમય સજય કૌરવાં જી એર સે પાંડવાં કે યહાં ગયે, ઉસ સમય અર્જુન અંતઃપુર મેં થે. વહીં ભગવાન શ્રીકૃષ્ણ ઔર દેવી દ્રૌપદી તથા સત્યભામા થીં. સંજય ને વાપસ લૌટ કર વડાં કા ખડા સુંદર સ્પષ્ટ વર્ણન કિયા હૈ. (મહા॰ ઉદ્યોગ ૫૦ અ૦ ૫૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહાભારત-યુદ્ધ આરંભ હેાને સે પૂર્વત્રિકાલદી ભગવાન વ્યાસ ને ધૃતરાષ્ટ્ર કે પાસ જા કર યુદ્ધ કા અવશ્યંભાવી હેાના ખતલાતે હુએ યહ કહા કિ યદિ તુમ યુદ્ધ દેખના ચાહે તે મૈં તુમ્હેં દિવ્ય-દૃષ્ટિ દેતા હૂઁ, પરંતુ ધૃતરાષ્ટ્ર ને અપને કુલ કા નાશ દેખને કી અનિચ્છા પ્રકટ ક. પર્ શ્રીવેદવ્યાસજી જાનતે થે કિ ઇસસે યુદ્ધ કી ખાતે જાતે સુને બિના રહા નહીં જાયગા. અતએવ વે સંજય કા દિવ્ય-દૃષ્ટિ દેકર કહને લગે કિ યુદ્ધુ કી સબ ઘટનાએ સજય । માલૂમ હેાતી રહે`ગી, વહુ દિવ્ય-દૃષ્ટિ સે સજ્ઞ હૈ। જાયગા ઔર પ્રત્યક્ષ-પરાક્ષ યા દિનરાત મે' જહાં જો કાઈ ઘટના હૈાગી, યહાં તક કિ મનમેં ચિંતન કી હુઈ ભી સારી ખાતે સંજય જાન સકેગા,’ (મહા ભીષ્મ અ॰ ૨) ઇસકે બાદ જખ કૌરવાં કે પ્રથમ સેનાપતિ ભીષ્મપિતામહ દશ દિનાં www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શુભસંગ્રહ-ભાગ પાંચમ તક ઘમસાન યુદ્ધ કર એક લાખ મહારથિ કા અપાર સેના સહિત વધ કરને કે ઉપરાંત શિખંડી કે દ્વારા શરશયા પર પડ ગયે, તબ સંજયને આ કર યહ સમાચાર ધૃતરાષ્ટ્ર કે સનાયા. તબ ભીષ્મ કે લિયે શોક કરતે હુએ ધૃતરાષ્ટ્રને સંજય સે યુદ્ધ કા સારા હાલ પૂછી (મહા) ભીમ અ ૧૪) તદનુસાર સંજયને પહલે દેને એર કી સેનાઓ કા વર્ણન કર કે ફિર ગીતા સુનાના આરંભ કિયા. ગીતા ભીષ્મપર્વ કે ૨૫ વેં સે ૪૨ વૅ અધ્યાય તક હૈ. મહર્ષિ વ્યાસ, સંજય, વિદુર ઔર ભીષ્મ આદિ કુછ હી ઐસે મહાનુભાવ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ કે યથાર્થ સ્વરૂપ કે પહચાનતે થે. ધતરાષ્ટ્ર કે પૂછપર સંજય ને કહા થા કિ “મેં સ્ત્રીપત્રાદિકે મોહ મેં પડ કર અવિદ્યા કા સેવન નહીં કરતા, મેં ભગવાન કે અપ ણ કિયે બિના (થા) ધર્મ કા આચરણું નહીં કરતા, મૈ શુદ્ધ ભાવ ઔર ભકિતયોગ કે દ્વારા હી જનાર્દન શ્રીકૃષ્ણ કે સ્વરૂપ કે યથાર્થ જાનતા હૂં.' ભગવાન કા સ્વરૂપ ઔર પરાક્રમ બતાતે હુએ સંજય ને કહા–“ઉદારહદય શ્રીવાસુદેવ કે ચક્ર કા મધ્યભાગ પાંચ હાથ વિસ્તારવાલા હૈ, પરંતુ ભગવાન કી ઈચ્છાનુકૂલ વહ ચાહે જિતના બડા હો સકતા હૈ. વહ તેજ:પુંજ સે પ્રકાશિત ચક્ર સબકે સારસાર બલ કી થાહ લેને કે લિયે બના હૈ, વહ કૌર કા સંહારક હે ઓર પાંડવ કા પ્રિયતમ હૈ. મહાબલવાન શ્રીકૃષ્ણને લીલા સે હી ભયાનક રાક્ષસ નરકાસુર, બરાસુર ઔર અભિમાની કંસ તથા શિશુપાલ કા વધ કર દિયા થા. પરમ એશ્વર્યવાન સુંદર-ણ શ્રીકૃષ્ણ મન કે સંક૯પ સે હી પૃથ્વી, અંતરિક્ષ ઔર સ્વર્ગ કો અપને વશ મેં કર સકતે હૈ..એક એર સારા જગત હૈ ઔર દૂસરી ઓર અકેલે શ્રીકૃષ્ણ છે તે સારરૂપ મેં વહી ઉસ સબસે અધિક હરેંગે. વે અપની ઇચ્છીમાત્ર સે હી જગત કે ભમ કર સકતે હૈ, પરંતુ ઉનકો ભસ્મ કરને મેં સારા વિશ્વ ભી સમર્થ નહીં હૈ:– यतः सत्यं यतो धर्मो यतो हीरार्जवं यतः। ततो भवति गोविन्दो यतः कृष्णस्ततो जयः।। “જહાં સત્ય, ધર્મ, ઈશ્વરવિરોધી કાર્ય મેં લજજા ઔર હદય કી સરલતા હોતી હૈ, વહી શ્રીકૃષ્ણ રહતે હૈ, ઔર જહાં શ્રીકૃષ્ણ રહતે હૈ, વહીં નિઃસંદેહ વિજય હૈ. સર્વ ભૂતાત્મા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ લીલા સે પૃથ્વી, અંતરિક્ષ ઔર સ્વર્ગ કા સંચાલન કિયા કરતે હૈ, યે શ્રીકૃષ્ણ સબ લાગે કે મેહિત કરતે હુએ-સે પાંડવ કા બહાના કર કે તુમ્હારે અધમી મૂખ પુત્ર કે ભસ્મ કરના ચાહતે હૈં. ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રભાવ સે કાલ-ચક્ર, જગતચક્ર ઔર યુગ-ચક્ર કે સદા ઘૂમાયા (બદલા) કરતે હૈ. મેં યહ સત્ય કહતા હૂં કિ ભગવાન શ્રીકૃષ્ણ હી કાલ, મૃત્યુ ઔર સ્થાવર-જંગમરૂપ જગત કે એકમાત્ર અધીશ્વર હૈ જૈસે કિસાન અપને હી બોયે હુએ ખેત કે (પક જાને પર) કાટ લેતા હૈ. ઇસી પ્રકાર મહાયોગેશ્વર શ્રીકૃષ્ણ સમસ્ત જડત કે પાલનકર્તા હોને પર ભી સ્વયં ઉસકે સંહાર કે લિયે કર્મ કરતે હૈ, યે અપની મહામાયા કે પ્રભાવ સે સબક મોહિત કરતે હૈ, પરંતુ જે ઉનકી શરણ ગ્રહણ કર લેતે હૈ, યે માયા સે કભી મોહ કે પ્રાપ્ત નહીં હોતે. 'ये त्वमेव प्रपद्यन्ते न ते मुह्यन्ति मानवाः।' ( “કલ્યાણ”ના ગીતાંકમાંથી ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપલ “ મુઝસે નકરીને હેગી ! ” ૨૧૩“ર પુશ નૌકરી ન હો” મિયાં અફીમચી દિનરાત ખટિયા પર પડે ચુસ્કી લેતે ઔર પિનક (ધૂન) મેં પડે રહતે થે. યદિ કુછ ભી કામ આ૫ કરતે, તે યહી કિ જબ આ ખેં ખુલતાં, તે મખિયાં મારા કરતે થે. મિયાંજી કા નામ થી પિસ્તીનખાં સાહબ. ઉનકી બીબી ને એક દિન ઉન્હેં બહુત આડે હાથ લિયા. બોલી–“મિયાં ! તુમકો શર્મ નહીં આતી ? ઇતની બડી લાશ અલ્લાહ ને દી હૈ ફિર ભી ઘર બેઠે ટુકડે તેડતે હો? જેરૂ કી કમાઈ પર ગુજર બસર કરતે હે !” મિયાં પરતીન–“તબ ક્યા કરૂં? પહાડ કાઢું?” બીબી-“અરે કહીં નૌકરી ચાકરી કરો! કોઈ રોજગાર કરો !” કઈ બાર મેં હી કહતે કહતે એક બાર મિયાં છે કે અહીમચી ખૂન લહરા હી તે ઉઠા. બલે-“બસ બાબી ! અબ કુછ ન બોલો! બસ. કલ હી લો ! મેં દિન નિકલતે હી નૌકરી કી તલાશ મેં જાઉંગા.” બીબી બડી ખુશ હુઈ મિયાંજી કી પિશાક દુરૂસ્ત કર કે રખ દી. એક બેગ મેં મીઠી રેટિયાં, મિસરી, મિઠાઈ આદિ મીઠી ચીજ રખ દીં; કાંકિ મિયાં અફીમચી કે મીઠે ગ્રાસ કા હી મજા મુહ લગ ગયા હૈ. સબેરા હુઆ. મિયાં પિસ્તીને અફીમ કી પિનક મેં સિર ઝુકાયે બેઠે હૈં. હુકકે કી નિગાલી કાન મેં કુછ કહ રહી થી. બીબી ને કંધા હિલા કર કહા અબ ઉઠે ભી ! સબેરા હો ગયા. સફર કી તૈયારી કરો.” મિયાં અફીમચી (આંખેં બંદ)-“મેં ! ઈતની જલ્દી !” બીબી– “જહદી! તુહીને ન કહા થા–સબેરે જાઉંગા ?” મિયાં—“તો યહ કૌનસા સબેરા હૈ? આજ કા કિ કલ કા ?” બીબી–એ આજ કા હૈ ! તુમ ઉઠે ભી. હજાર ખરાબી સે મિયાં ઉઠે ઔર નથી પોશાક ડાંટ કર બેગ બગલ મેં દબાયા ઔર ઘર સે નૌકરી કી તલાશ મેં નિકલ પડે. અપની ગલી સે નીકલે. બડી ગલી મેં પહુંચે. બડી સે નીકલે તો સડક પર પહુંચે. “કિધર જાર્યો? અચ્છા, નાક કી સીધ પર ચલો, ફિર દેખા જાયેગા.” ચલે નાક કી સીધ પર ઔર કિસીકે બાગ કે ખુલે ફાટક મેં ઘુસ ગયે. મિયાંજી કી ચાલ દહરી “૯ દિન ચલે અઢાઈ કેસ ” કી. ઇતની દર પહુંચતે પહુંચતે ૨ ઘટે બીત ગયે. ધુપ તેજ હો ગયી. એક વૃદા કી છાયા દેખ કર મિયાં ને મન મેં કહા “આઓ, યહાં જરા સુસ્તી લે. અભી બહુત દૂર જાના પડેગા. વૃક્ષ કે નીચે ઘાસ પર જા બૈઠે. ઇતને મેં એક જ ભાઈ આ ગયી. અરે ! સફર કી જલદી મેં અફીમ કી ચુસ્કી લેના તે ભૂલ ગયે ? અચ્છી કુછ હરજ નહીં. અબ સહી. મિયાંછ ને મજે સે ચુસ્કી લી ઔર દૂર કી સોચને લગે. અંત મેં છાયા કી ઠંડક પા કર પિનક ઐસી ગહરી હુઈ કિ મિયાંજ ચલ બસે. મતલબ યહ કિ આપ વહીં ઘાસ પર શાંત ચિત્ત હો કર સો રહે. સૂર્ય ભગવાન કી સવારી અસ્તાચલ કે નિકટ પહુંચ ચૂકી થી. રાત કી દેવી ને અપની મહફિલ કે લિયે લાલ સાડી પહન લી થી ઔર અપને ભંવરે સે કાલે નાગનરૂપી બાલોં કી લટ ઢીલી કરના આરંભ કર દિયા થા. ઐસે હી સમય ઉસ બાગ કે સધન વૃક્ષ તલે અફીમચીશિરોમણિ મિયાં પિસ્તીનખાં કી પિનક ટૂટ ગયી. અરે ! સબેર–નહીં નહીં–સંધ્યા હે ગયી ! ! ! ઔર મેં સેતા હી રહા ! કયાં ન હે. સફર સે થકા ભી તે બહુત થા. અચ્છા, અબ એક ઔર ચુસ્કી લો ઔર અલ્લાહ કા નામ લે કર આગે બઢો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શુભસંગ્રહ-ભાગ પાંચમો યહી ક્યિા. મને સે ચુસ્કી લગાયી ઔર ઉઠ ખડે હુયે. અબ દૂર કી સૂઝને લગી. આપ યહ ગુમાન હુઆ કિ હમ અપના નગર પીછે છોડ આયે ઔર યેહ કેઈ દૂસરા નગર હે જિસકે ઇસ બાગમેં હમ સો ગયે થે. કહને લગે, અવશ્ય યહી બાત હૈ. મુઝે ઘર સે ચલના અચ્છી તરહ યાદ છે. બડી દૂર ચલને પર યહ બાગ મિલા થા. યહીં સ કર અબ ઉઠે હૈં. અચ્છા, દિન આજ કૌન હૈ? હાં લો, યહ ભી યાદ હૈ. સનીચર કે સબેરે ચલે થે. ઔર ઉસી દિન-નહીં નહીં ઉસી દિન ઉસે ઇતની દર ચલ સકતે છે ?–આજ જરૂર તવાર હૈ. અરે બાહરે મેં ! બીબી કહતી થી તમસે ચલા નહીં જાતા, ઔર યહ દેખો મેં દિનરાત મેં ન જાને કિ સૌ મીલ ચલ કર ઈસ બાગ મેં આ પહુંચા ! અચ્છા અબ શહર મેં ચલ કર દેખના ચાહિયે કંસા શહર હૈ, ક્યા નામ હે? કોઈ અફીમચી યાર મિલે તો ઉસકે ઘર ઠહર કર રાત કાઢું. ચલે મિયાં પોસ્તીનખાં શહર મેં. એકસે પૂછી “ કજી, ઇસ નગર કા ક્યા નામ છે?” જવાબ મિલા-“અકીમગઢ.” “મિયાં ! ! ! અફીમગઢ ! અરે ! યહ નામ તો હમારે શહર કા ભી હૈ. લે ઇતની ઉમર મેં હમકે કભી યહ માલુમ હી ન હુઆ, કિ દો અફીમગઢ હું. અચ્છી બાત હૈ. ખૂબ કટગી. મિયાંજ બાજાર કે દેખતે ચલે. કહને લગે, બડે તાજુબ કી બાત હૈ! જૈસે હમારે શહર કે ગલી કૂચે ઔર મકાન હૈ ઠીક વૈસે હી ઇસ શહર કે ભી હૈ. અવશ્ય કિસી દિલગી “પસંદ બાદશાહ ને એક હી નમૂને ઔર નામ કે યે દે શહર બસાયે હોંગે. ચલતે ચલતે થકી ગયે. કિસી અફીમચી કા ઘર ઢંઢને લગે. એક દુકાનદાર સે પૂછી. ઉસને કહા -હાં, ઇસ બગલ કી ગલી મેં એક પુરાને અફીમચી રહતે હૈં-ક્યા જાને કૌન ખાં-આપ ઉન્હીં કે ઘર ચલે જાઇયે. મિયાંછને પૂછી-ગલી કા નામ કયા હૈ ? દુકાનદારને કહા, ચુસ્કી ગલી.. “અરે ! ચુસ્કી ગલી ! વાહવા ! યહી તો હમારી ગલી કા ભી નામ હૈ! ભઈ વાહ ! અજીબ શહર હૈ ! નામ એક, નકશા એક, ગલી ભી એક હી નામ કી ઔર યહ તે દેખો. મેરે નામ કી તરહ ઉસ અફીમચી કે નામ કે અંત મેં ભી “ખાં” લગા હુઆ હૈ. ભઈ વાહ! તબ તક રાત હો ગયી થી. મિયાં અફીમચી ગિરતે પડતે અપને હી ઘર કે દ્વાર પર પહુંચ કર દ્વાર ખટખટાને લગે. બીબીને બાંદી (દાસી) સે કહા–દેખિયે તો યહ કૌન દ્વાર ખટખટાતા છે? બાંદી દીયા લે કર નીચે ઉતરી ઔર બંદ દ્વાર કે પીછે સે પૂછા–“કૌન હૈ?” મિયાં પિસ્તીન ખાં બેલેમેં દૂ એક મુસાફિર. ઇસ ઘર કે માલિક કા મહમાના હોના ચાહતા દૂ. સબેરે ચલા જાઉંગા. મકાન માલીક કા નામ યા હૈ ઔર વે કહાં હૈ ? જરા ઉનક ખબર કર દે. લીંડી ને કહા-મકાનમાલિક કા નામ હૈ પિસ્તીનખાં– મિયાં અકીમચી-“અરે ! અરે !! ” લીંડી–વે નૌકરી કી તલાશ મેં બાહર ગયે હૈ– મિયાં અકીમચી–અરે ! અરે ! અબ તો હદ હો ગયી ! મેરે શહર કા સા નામ, વૈસા હી શહર, ઉસી નામ કી ગલી મેરે હી નામ કા-પુરાના અફીમચી ઔર ઇસ પર ભી યહ આચર્ય કિ વહ ભી મેરી તરહ નૌકરી કી તલાશ મેં ગયા હૈ ! ! ! લીંડી કે કુછ સંદેહ હુઆ. ઉસને ઉપર ખિડકી મેં સે ઝાંક કર દેખા ઔર રસી રોક કર બીબી કે પાસ દૌડી ગયી. બીબી ને પૂછી “અરી કૌન આયા હૈ?” લીંડી ખિલખિલા કર હંસ પડી. બેલી-બીબી ! જરા તુમ ચલ કર દે. મિયાં સાહબ લૌટ આયે હૈ ઔર દસરે કા ઘર સમઝ કર મુઝસે કહતે હૈં ‘મ મુસાફિર ૬. રાતભર ઠેહર કર સબેરે ચલા જાઉંગા." બીબી જલ કર ભસ્મ હો ગયી. વહાં સે તીર કી તરહ ચલી. ઉધર દ્વાર પર ઉતર કે ઇંતજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ સતી રામસૂરત-સચ્ચિ હકીકત ૩૬૧ મે મિયાં સાહબ પિનક મે' સિર ઝુકાયે ખડે થે. ખીખી ને ઝટ દ્વાર ખાલ કર્ એક દેહથ્થ ઉનકે સિર પર જમા હી તે। દિયા ! ઔર ખેલી–લે મૂડી કાર્ટ! ઔર લેગા ! યહ તૂ નૌકરી ઢૂંઢ રહા હૈ ?’’ મિયાંજી ને ભયાનક ખન કર આંખે ખેાલ દી. દેખા ખીખી સામને ખડી હૈ. આપ ખેાલે“એ...! યહ કયા ? અરે તૂ યહાં કૈસે આયી ?” ખાખી ને એક ઔર દાહશ્ડ રસીદ કિયા. તખ્ તા મિયાં ઝુઝલા કર ખેલે−લે ખસ ! હમ કર ચૂકે નૌકરી ! મેરી દુમ કે પીછે પીછે આ કર પરાયે શહર મેં ભી જાન નહીં છીતી! મુઝસે યાં નૌકરી નહીં હાને કી !'' મિયાંજી યહ કહ કર જાને લગે તેા લૌડી ઔર ખીખી ને ટંગડી પકડ ફર અંદર ધસીટા ઔર ફિર ઉસી ખટિયા પર લા પટકા, અબ મિયાં પે।સ્તીનખાં કભી નૌકરી ઢુંઢને નહીં જાતે ! ( “વિશ્વમિત્ર”ના એક અંકમાંથી ) १५४ - सती रामसूरत - सच्चि हकीकत બિહાર–પ્રદેશ કે સારન જિલાનિવાસી બાબૂ ક્ખનસિંહજી જાતિ કે ભૂમિહાર બ્રાહ્મણ છે. જિસ સમય અસહ્રયાગ આન્દોલન કા આર્ભ હુઆ થા, આપ મુખ્તારકારી પરીક્ષા કી તૈયારી કર રહે થે; લેકિન બહુતાં કી તરહ અપને દેશ કી પુકાર ! આપ અનસુની ન કર સકે. આપ સહયાગી હા ગએ. આપ અપની ધૂન કે પક્કે થે. ચાઁ ઔર ખદ્દર–પ્રચાર કે આપને અપના કાર્યક્રમ ખનાયા. ઇસકે બાદ હી આપને અપને કવ્ય કા સ જોશ સે પાલન કરના પ્રારભ કિયા કિ કુછ હી દિનાં મેં આપકે નિકટ-નિવાસિયાં કે ધર–ધર ચ` ઔર ક કા સુમધુર સંગીત ઝકરિત હાને લગા. લેકિન આપ પર લક્ષ્મી જી વૈસી કૃપા ન થી. લતઃ કુછ હી દિનેાં મેં આપકી કુલ જમા– પૂજી દેશ કા ભેટ હૈ। ગઇ. કુછ ખેતી-ખારી થી વહુ ભી બિક ગઇ. આપ ફકીર હા ગએ. પૈસે-પૈસે કે લિયે લાલે પડને લગે. લાચાર આપને અપની સતી પત્ની રામસૂરત દેવી સે ઉનકે ગહને માંગે. કહનેભર મેં દેર લગી, સતી પત્ની ને અપને કુલ આભૂષણુ પતિ કે પરાં પર સમપિત કર દિયે. ખ્મનસિંહજી ક્િર ઉસી ઉત્સાહ સે માતૃવેદી પર અપના સરવ લૂટાને લગે ! ધર અદ્બેર સન્ ૧૯૨૪ ઇસ્વી મેં અમ્બસિંહજી ખીમાર પડે. ધીરે ધીરે આપ રાગ તે ભયંકર રૂપ ધારણુ કિયા. આપકા પ્રમાદ કી ભી કુછ શિકાયત હૈ। ગઇ. મગર ઇસ અવથતા મેં ભી આપ ચખે, ' એવ' અપને દેશ કા ન ભૂલ સકે. રાગશય્યા પર પડે પડે હી આપ સ્વદેશી એવ' રવદેશ સાંધી સંગીત ગાતે રહતે થે. જિસ ધર મે` અખ્ખનસિંહજી અસ્વસ્થ પડે થે; ઉસમે' ઉનકી ખાટકે પાસ હી એક બિલ થા. આપ પ્રાયઃ કહા કરતે થે કિ ઉસી બિલ સે એક સાંપ નિકલ કર મુઝે કાટ લેગા; લેકિન સિ વિદ્રાણી કા લાગેાં ને પ્રમાદ કા નિરા પ્રલાપ સમઝા. ઇસ એર કિસીકા ધ્યાન હી ન ગયા. ઉન્હી. દિનાં કી બાત હૈ. રાત્રિ કે દસ ખજે થે. અબ્બસિંહજી કે યહાં સભી નિદ્રા મે નિમગ્ન થે ! સહસા બબ્બેનસિહજી કે કંઠે સે—સાંપ ને મુઝે કાટ લિયા.” ઇત્યાદિ સુન કર, સભી જગ પડે. દેખા ગયા તે। સચમુચ એક મરે હુએ ગેહુંઅન સાંપ કે ખમ્ભસિંહ જી અપને હાથ મેં પકડે હુએ થે ઔર ઉસી કરાલ કાલ ને ઉન્હેં કષ્ટ જગહ કાટ ખાયા થા. ફિર કયા થા ? ઝાડ-કૂક હેાને લગી. ચિકિત્સા કી ગઇ. લેકિન મ લા-ઇલાજ થા. દે। તીન ધરે કે અંદર હી બમ્બસિંહજી કી આત્મા ને શરીર ત્યાગ દિયા! પ્રાતઃકાલ હુઆ. ખખ્ખનસિહજી કે શબ ! સ્મશાનભૂમિ લે જાને કી તૈયારી કી ગઇ, લેકિન ઇસી સમય ઉપસ્થત સજ્જતાં તે ખડ઼ે આશ્ચર્ય સે દેખા કિ ખખ્ખુનસિંહજી કી પત્ની, રામસૂત દેવી નહા–ધા કર ખડી હુઇ પતિ કે શબ કે સાથ સતી હોને કી ઉત્કટ અભિલાષા પ્રકટ કર રહી હૈ. આજકલ સતી ! ઉપસ્થિત લેાગોં કે લિયે યહ અસહ્ય થા ? ક્િર કયા થા? સતી નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શુભસંગ્રહ-ભાગ પાંચમે સે અપરિચિત ઉન દુર્બલ હદય મનુ ને રામસૂરત દેવી કી મનવાંછા મિટ્ટી મેં મિલા દી. વહ જજર સે જકડ કર એક કોઠરી મેં બંદ કર દી ગઈ. મગર ફિર ભી વહ શાંત ન રહ સકી'. ઉનકી ક્રોધાગ્નિ ને ઉગ્ર રૂપ ધારણ કિયા. ઉન્હોંને દે-તીન કિવાડ કે તોડ ડાલા: લેકિન ઇસી સમય બબનસિંહજી કી અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત કર લેગ સ્મશાન-ભૂમિ સે વાપસ આ ગમે. ઉનë દેખતે હી રામસૂરત દેવી કા ક્રોધ શાંત હો ગયા, વહ પ્રચંડ ભૈરવી તાંડવ નર્તન બંદ હો ગયા. અબ એક અસાધારણ બાત સનિયે. બાબૂ બબનસિંહજી પ્રાય: ચૌબીસ દિન તક બીમાર રહે છે. ઇસ સે મેં રામસૂરત દેવી ને અન્ન કા એક દાના તક ગ્રહણ નહીં કિયા થા; અતએ જબ લેગ બમ્બનસિંહજી કી અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત કરવાપસ આ ગએ ઔર દેવજી કી ક્રોધાગ્નિ ભી શાંત પડ ગઈ તો લાગે ને દહેં બહુત સમઝાયા. બમ્બનસિંહજી કી મૃત્યુ કે દૂસરે દિન ઉનસે અન્ન ગ્રહણ કરને કે લિયે બહુત કુછ કહા ગયા; મગર ઉસ વીર બાલા ને સાફ “નાહી” કર દી. ઇસી પ્રકાર ચાર રોજ બીત ગએ. રામસુરત દેવી કા દૈનિક જીવન પ્રાયઃ પહલે હી સા હે ગયા. કેવલ ઉન્હોને અન્ન નહીં ગ્રહણ કિયા થા. બબનસિંહજી કી મૃત્યુ કે ચાર રેજ બાદ કી બાત હૈ. બમ્બનસિંહજી કે પરિવાર મેં કેવલ તીન પ્રાણ બચે છે. ઉનકે દ ભાઈ એક કેડરી સે એ. રામસૂરત દેવી ભી અપને કમરે મેં સે ગઈ. લેકિન દૂસરે દિન કે પ્રકાશ ને કુછ ઔર હી દેખા. પ્રાતઃકાલ હુઆ. બાલ-રવિ રવચ્છ નીલાભ પર ઉદિત હુએ. સારા સંસાર ઉનકી જ્યોતિ સે જગમગાને લગા. બમ્બનસિંહજી કે દોનાં ભાઈ અપની અપની ખાટ સે ઉઠે. લેકિન ફિર ભી રામસુરત દેવી કે ઘર કે કિવાડ બંદ હી છે. દોનોં ભાઈ ને કિવાડ ખટખટાયે; મગર ફિર ભી કોઈ ઉત્તર ન મિલા. ઇસકે બાદ ઉન નિરાધાર બાલક ને મૃદુલ સ્વરે મેં અપની નેમથી ભાવજ કે પુકારા. મગર ફિર ભી કેાઈ ઉત્તર ન મિલા. અંત મેં કિવાડ તેડે ગયે. મગર જિસ સ્થાન પર રામસૂરત દેવી સતી થીં વહાં દિન કે ભી અંધકાર હી રહ્યા કરતા થા. ફલત: દીપક લાયા ગયા. સારા ઘર દીપશિખા કી ઉજજવલ જ્યોતિ સે નહા ગયા. દીપક કે પ્રકાશ મેં જે કુછ દૃષ્ટિગોચર હુઆ યહ બરબસ આશ્વર્ય મેં કાલે દેતા થા. રામસૂરત દેવી એક કેને મેં, બા હાથપર ઝકી બડી થી. દાહિને હાથ મેં પવિત્ર ગીતા કી એક પ્રતિ થી, મુખ સે પવિત્ર જ્યોતિસંયુત વિમલ કાન્તિ મુખરિત હો રહી થી. વહ કિસી સ્વગીય વંદના મેં વંદનીય અચના મેં નિમગ્ન બંડી થી, - રામસુરત દેવી કે ઇસ અવસ્થા મેં બડે દેખ કુછ કાલ કે લિયે સભી અવાક્ રહ ગએ. કુછ દેર બાદ લોગ ને ઉન્હ પુકારા. વહ ચૂપ થી. લોગોં કી ઉત્કંઠા ઉમડ પડી. કહેને દેવી કે પવિત્ર શરીર કા સ્પર્શ કિયા. લેકિન યહ ક્યા ? પદાંગુલિય સે લે કર વક્ષસ્થલ તક એવં બામ ભુજા, વિભૂતિ કી તરહ બિખર ગએ ! પીઠ પર પડી હુઈ લંબી લંબી લટે ઝુલસી હુઈ થીં. ફિર ભી બંકિમ ભૌહૈ ઉસી તરહ સાભિમાન થીં. મુખ સે વૈસી હી દેદીપ્યમાન તિ ઇિટક રહી થી. સબ કુછ વૈસા હી થા, મગર દેવી કા આધા સે અધિક શરીર જલે કર વિભૂતિ હો ગયા થા. તે ક્યા રામસૂરત દેવી સતી હો ગઈ ? હાં, ઠીક સતી હો ગઈ! સતિયાં કે ઈસ વિનાશયુગ મેં સતીદાહ કા એક નયા સંસ્કરણ કર સતલોક કે લિયે પ્રસ્થિત હો ગઈ. પ્રાચીન ભારત કી કઇ સતી યહાં આજ ભૂલ પડી થી સે અપના આદર્શ દિખા કર પુનઃ ચલ પડી ! સરકાર કા કાનૂન અથવા ડરપકે કા ભીત અનુનવિનય સાવિક સતી દવા કે ઉનકે કર્તવ્યપથ એ વિચલિત નહી કર સકતા હ. ઈસકા ઉદાહરણ છેડ કર તથા (લઈ) બેટિક એવં (બાદશાહ) અકબર કે ઉદ્યોગ કે ઉપહાસ સિદ્ધ કર સતી રામ સૂરત દેવી સચમુચ તી હો ગઈ ! ! (ફેબ્રુઆરી-૧૯૨૬ના “ચાદમાં લેખક-બી ગિરીન્દ્રનારાયણસિંહજી) * ઈસ વિવરણ કી ઘટના શબ્દ શબ્દ સચ્ચી હૈ, કપોલ-કલ્પના નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ^ ^^ ^ ^^ ^^ ^^ ^ ^** શ્રીમદભાગવતનો પ્રસાદ १५५-श्रीमद्भागवतनो प्रसाद ૧-ચેર કેનું નામ? यावद्भिरत जठरं तावत्स्वत्वं हि देहिनाम् । अधिकं योऽभिमन्येत सस्तेनोंदण्डमर्हति॥ (૭–૧૪-૮) જેટલાથી કરીને માણસનું પેટ ભરાય એટલી જ એની ખાનગી મિલ્કત છે, એના કરતાં વધારે પરિગ્રહ કરનાર માણસ ચેર તથા શિક્ષાપાત્ર છે. ૨-રસાચી સેવાપૂજા अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् ॥ (૩–૨૦-૨૧). હું પ્રાણીમાત્રમાં એના આત્મારૂપે સદા વસું છું, જે માણસ તેની અવજ્ઞા કરીને પૂજા કરે છે તે પૂજા નહિ પણ પૂજાની વિડંબના માત્ર છે. (માણસે ભૂખે મરે છે, ગાય આદિ જીની હત્યા થાય છે એ સ્થિતિમાં ભગવાનની મૂર્તિનાં દર્શન કરવામાં, એની આગળ “ભેગ ધરવામાં તથા અન્નકુટ ખડકવામાં કેવળ ભગવાનની ઠેકડી થાય છે.) यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वाची भजते मौढ्याद्भस्मन्येव जुहोति सः॥ | સર્વ પ્રાણીમાં રહેલા મને છોડીને જે મૂર્તિને પૂજે છે તે મૂઢમાણસ ભરમમાંજ હામ કરે છે. द्विषतः परकाये मांगानिनो भिन्नदर्शिनः। भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ॥२३ બીજાના શરીરમાં રહેલે જે હું તેને જે માણસ ક્રેપ કરે, અભિમાન ધરે, ભેદભાવ રાખે, પ્રાણીઓ સાથે વેર બાંધે તેનું ચિત્ત શાન્તિ પામતું નથી. अहमुच्चावचैद्रव्यैः क्रिययोत्पन्नयानघे। नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः॥२४ માણસ ભાતભાતના પદાર્થો એકત્ર કરીને ભલે મને પૂજે, પણ જે તે પ્રાણુઓની અવજ્ઞા કરે તે હું તેના ઉપર ત્રુઠત નથી. अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् । अर्हयेदानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा २७ સર્વ પ્રાણીઓના શરીરને મંદિર ગણીને, તેમાં રહેલા મને દાન કરવું, માન આપવું, મિત્ર ગણુ ને સમદષ્ટિએ જે. ૩-બ્રાહ્મણાદિ કેને કહેવાય? शमोदमस्तपः शौचंसन्तोषः क्षान्तिरार्जवम् । ज्ञानंदयाऽच्युतात्मत्वं सत्यं च ब्रह्मलक्षणम् (૭-૧૧-૨૧) શમ (મનઃસંયમ), દમ (બાહેન્દ્રિયસંયમ), તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ઈશ્વરપરાયણતા અને સત્ય, એ બ્રાહ્મણનાં લક્ષણ છે. शौर्य वीर्यं धृतिस्तेजस्त्याग आत्मजयः क्षमा।ब्रह्मण्यता प्रसादश्च रक्षा च क्षत्रलक्षणम् २२ શૌર્ય, વીર્ય, ધીરજ, તેજ, દાન, મનઃસંયમ, ક્ષમા, સંતસેવા, પ્રસન્નતા અને સર્વની રક્ષા કરવી, આ ક્ષત્રિયનાં લક્ષણ છે. देवगुर्वार्यगोभक्तिस्त्रिवर्गपरिपोषणम्। आरितक्यमुद्यमो नित्यं नैपुणं वैश्यलक्षणम् ॥२३ - ભગવાન, ગુરુ, સંત તથા ગાયની સેવા; ધર્મ, અર્થ તથા કામનું પિષણે આસ્તિકતા, સતત ઉદ્યમ અને નિપુણતા, આ વૈશ્યનાં લક્ષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શુભસંગ્રહ-ભાગ પાંચમ शूद्रस्य सन्नतिः शौचं सेवास्वामिन्यमायया। अमंत्रयज्ञो हस्तेयं सत्यं गोविप्ररक्षणम् २४ સંતને પ્રણામ કરવા, પવિત્રતા, સ્વામીની નિષ્કપટ સેવા, મંત્ર વિના યજ્ઞ, અસ્તેય, સત્ય અને ગાય તથા સંતની રક્ષા, આ દ્રનાં લક્ષણ છે. (ઉપરનાં લક્ષણ પ્રમાણે શદ્રનામ ધરાવવા જેટલી પણ ગ્યતા પિતામાં છે કે પોતે વર્ણબાહ્ય અથવા પંચમજ છે, તે સી પિતાની મેળે વિચારી લેશે.) यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकम् । यदन्यत्रापि दृश्येत तत्तेनैव विनिर्दिशेत् ३५ __शमादिभिरेव ब्राह्मणादिव्यवहारो मुख्यो न जातिमात्रादित्याह यस्येति । यद्यदि वर्णान्तरेऽपि दृश्येत तद्वर्णान्तरं तेनैव लक्षणनिमित्तेनैव वर्णेन विनिर्दिशेत् । न तजातिनिमित्तेनेत्यर्थः । श्रीधरस्वामी भावार्थदीपिकायाम् । વર્ણને જણાવનારાં જે લક્ષણ કહ્યાં છે, તે લક્ષણ જે બીજા વર્ષમાં જોવામાં આવે તે એને પણ તે લક્ષણ ઉપરથી તે વર્ણને જાણ જે વર્ણમાં એ જોય તે વર્ણને નહિ. [વર્ણવ્યવસ્થા જાતિ (જન્મ) ઉપર નહિ પણ ગુણ ઉપર રચાયેલ છે. જેનામાં જેવાં લક્ષણ હોય તેવા વર્ગને તેને ગણવું જોઈએ. (તા. ૧૦-૩-૧૯૨૯ના “નવજીવન'માં લખનાર શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી) १५६-हिंदू धर्म में स्त्रियों का स्थान હિંદૂ ધર્મશાસ્ત્ર સે પતા ચલતા હૈ કિ સૃષ્ટિકતો ને સૃષ્ટિ કે આદિ મેં અપને દો સમાન ભાગે મેં પ્રકટ કિયા. એક ભાગ સે પુરુષ ઔર દૂસરે સે સ્ત્રી કી રચના હુઇ. ઇસ ઉદાહરણ સે હિંદુ ધર્મ મેં સ્ત્રીપુરુષ કે સમાન અધિકાર હોને કી બાત સ્વયં સિદ્ધ હૈ. જિસ પ્રકાર એક ફલ કી દે ફાકે એક હી સ્વભાવ ઔર એક હી ગુણ કી હોતી હૈ, ઉસી પ્રકાર બ્રહ્મ કે દ ભાગ-પુરુષ ઔર સ્ત્રી ભી સ્વભાવ, ગુણ, શક્તિ ઈત્યાદિ સબમે સમાન હૈ. ઇસ પ્રકાર હિંદુ ધર્મ મેં જે અધિકાર પુરુષ કે હૈ વહી સ્ત્રી કે ભી હુએ. પતિ ઔર પત્ની દેને એક હી વસ્તુ કે બે ભાગ હોને કે કારણ સબ પ્રકાર સમાન છે. ધાર્મિક, રાજનૈતિક, સામાજિક ઈત્યાદિ સબ કામે મેં દો કા સમાન ભાગ હૈ. વેદ ને સ્ત્રિયોં કે પુરુષ કે સાથ બરાબરી કા જે દજા દિયા હૈ વહ સંસાર કી કિસી ભી ધર્મપુસ્તક મેં નહીં મિલતા. બાઈબિલ મેં સ્ત્રી કે પુરુષ કી મનોરંજન કી સામગ્રી બતાયા હૈ ઔર ઉસકા કર્તવ્ય બતાયા હૈ, બિના કિસી ચીં-ચપડ કે પુરુષ કી અજ્ઞાઓ કા પાલન કરના. બાઈબિલ કે અનુસાર સંસાર મેં પાપ, કલેશ, મૃત્યુ ઇત્યાદિ કા આગમન સ્ત્રિય હી કે કારણ હુઆ . કુરાન કે મત મેં ભી સ્ત્રી હી પુરુષ કે પાપી હેપને કા કારણ હૈ. હિંદુ ધર્મ મેં યહ બાત નહીં હૈ. વેદ મેં એસી સ્ત્રિયોં કા નામ આયા છે જે પુરુષો સે કિસી કદર કમ નહીં થીં. કુછ લોગોં કી યહ બહુત ગલત ધારણા હૈ કિ સ્ત્રિ વેદ પઢને કી આજ્ઞા નહીં હૈ. હિંદૂ-ધર્મ કા ઇતિહાસ દેખને સે ઐસી ધારણાઓ કે કહીં ભી સ્થાન નહીં મિલ સકતા. ઋગવેદ (પ્રથમ ખંડ) કે ૧૨૬ લોક કે પહલે પહલ રોમશા નામક એક મહિલા કે હી માલુમ હુએ થે. ઇસીકે ૧૩૯ લોક લોપામુદ્રા નામી દૂસરી મહિલા ને માલુમ કિયે થે. અદિતને ઇદ્ર કે વેદ કી શિક્ષા દી થી. વિશ્વરા, શાસ્વતી, ગાર્ગી, મૈત્રેયી ઈત્યાદિ કે વેદ કા જ્ઞાન ઉસી સમય હો ગયા થા–જબ પુઓ કે. યે સબ મહિલા બ્રહ્મવાદિની કહલાતી હૈ ઔર યે સબ કષિ કી ભાંતિ હી પવિત્ર જીવન વ્યતીત કરતી થીં. યહી નહીં યે સબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ હિંદૂ ધર્મ મેં સિયોં કા સ્થાન જીવન, મૃત્યુ ઇત્યાદિ સમસ્યાઓ પર બડે બડે ઋષિ સે વાદવિવાદ કરતી થી ઔર કભી કભી ઉનકે હરા ભી દેતી થીં.. ઉપનિષદ્દ પઢનેવાલોં કે માલૂમ હૈ કિ ગાગ ઔર મૈત્રેયી વેદવિદ્યા કે સબ સે બડે આચાર્ય યાજ્ઞવલ્કય સે પ્રાયઃ દાર્શનિક વાદવિવાદ કિયા કરતી થી. એક બાર શંકરાચાર્ય કે ભી એક સ્ત્રી કે હી નિરીક્ષણ મેં શાસ્ત્રાર્થ કરના પડા થા. કર્યો કિ ઉસ સ્ત્રી સે બઢકર કઈ ઔર વિદ્વાન ઉસ સમય થા હી નહીં. વેદ કી યહ આજ્ઞા છે કિ કોઈ ભી વિવાહિત પુરુષ બિના અપની સ્ત્રી કે સાથ લિયે કિસી પ્રકાર કા ધાર્મિક કાર્ય યજ્ઞ, ઉત્સવ ઇત્યાદિ ન કરે. યદિ વહ કરેગા તો ઉસે પૂર્ણ ફલ ન મિલેગા. ઇસી લિયે સ્ત્રી કો સહધર્મિણ કહા હૈ. વહ સબ બાતોં પુરુષ કી આધી હિસ્સેદાર હૈ. પૌરાણિક કાલ મેં ભી પ્રિય કે વૈદિક કાલ કે સે હી અધિકાર પ્રાપ્ત છે. સીતા કા ચરિત્ર કિસસે છિપા હૈ ? વે એક આદર્શ પત્ની, આદર્શ માતા ઔર આદર્શ મહારાની થીં. હિંદુ અિયું કે હદય મેં ઉનકે પ્રતિ અબ ભી ઉતની હી શ્રદ્ધા હૈ. આપ સંસાર કે ઇતિહાસ મેં દૂસરી સીતા નહીં દિખા સકતે. વે સમાન અબ ભી પૂજ્ય હૈ. સ્ત્રિય કો યોગ સાધના કી ભી આજ્ઞા થી. જનક કે દરબાર મેં સુલભ નામક યોગિની કે અદ્દભૂત ચમત્કાર દિખાને કી બાત મહાભારત મેં પાઈ જાતી હૈ. ઉન્નીસવી સદી કે સબ સે બડે સંત પરમહંસ રામકૃષ્ણ કે એક યોગિની સે હી આધ્યાત્મિક શિક્ષા મિલી થી. યુદ્ધક્ષેત્ર મેં ભી પ્રિય કે જાને કી બાત પાઈ જાતી હૈ. સરમા કે ઉસકે પતિ ને હી ડાકુઓ કી જ કરને ભેજા થા, જિહે ઉસને નષ્ટ કર દિયા થા. નમુચી રાજા ને અપની. સ્ત્રી કે શત્રુઓ સે લડને ભેજા થા જિન્હેં ઉસને પરાજિત કર દિયા થા. યહ વાત સાદ કે પાંચ ખંડ સે સ્પષ્ટ હે જાતી હૈ. ઝાંસી કી રાની વગેરહ કે તે અભી હાલ કે ઉદાહરણ હૈ. ૧૮૫૭ કે બલવે મેં વહ સવાર કી સેના લે કર અંગ્રેજોં સે લડને નિકલી થી ઔર લડત લડતે યુદ્ધક્ષેત્ર મેં મારી ગઈ થી. પટિયાલા મેં આસકુંવરિ ઔર માલવા મેં અહિલ્યાબાઈ કા નામ પ્રસિદ્ધ હૈ. ઈન દેને મહિલાઓ કે શાસન કી પ્રશંસા બ્રિટિશ ગવર્નમેંટ ને ખુલે દિલ સે કી હૈ. કહા જાતા હૈ હિંદૂ સ્ત્રિયોં કે ઉનકે પતિ અપના ગુલામ સમઝતે હૈ. યહ બાત કિસી હદ તક ઠીક હૈ; કિન્તુ ઇસમેં ધર્મ કા ક્યા દોષ ? ધર્મ તો કહતા હૈ–“વહ સચ્ચા હિંદૂ નહીં હૈ જે સ્ત્રી કે શરીર કો ઈશ્વર કા મંદિર ન સમઝે. જે પુરૂષ સ્ત્રી કે શરીર કે ઘણુ, ક્રોધ યા અનાદર કે સાથ સ્પર્શ કરતા હૈ વહ શુદ્ર હૈ.” મનુ મહારાજ કહતે હૈ–“સ્ત્રી કે શરીર કો ફૂલ સે ભી માર કર પીડિત કરને કી ચેષ્ટા ન કરની ચાહિયે; કર્યો કિ વહ પવિત્ર હૈ” યહી કારણ હૈ કિ હિંદૂ ધર્મ મેં સ્ત્રિયોં કે લિયે, ઉનકા અપરાધ કિતના હી બડા કર્યો ન હે, ફાંસી ઈત્યાદિ કડે દંડ કા વિધાન નહીં હૈ. નીચે મનુસ્મૃતિ ઔર અન્ય ધર્મશાસ્ત્રો સે કુછ હિંદ કાનૂન દેતે હૈ. ઈસસે યહ સ્પષ્ટ હો જાયેગા કિ હિંદૂ સ્ત્રિયો કે સાથ કૈસે બર્તાવ કી આજ્ઞા હૈ. મનુસ્મૃતિ:(૧) સ્ત્રી કા મુંહ સદૈવ પવિત્ર રહતા હૈ. (અધ્યાય ૫-૧૩૦) (૨) જહાં સ્ત્રિય કા આદર હોતા હૈ વહાં દેવતા બાસ કરતે હૈ. (અધ્યા૦ ૩–૫૫). (૩) જે સ્ત્રી ઔર બ્રાહ્મણ કી રક્ષા મેં કિસી કી હત્યા કર બેઠતા હૈ, ઉસે પાપ નહીં લગતા. (અધ્યાય ૮-૩૪૯) (૪) પુત્રી બડી કોમલકાય હતી હૈ. યદિ વહ પિતા કે કષ્ટ ભી પહુંચા તે ઉસે સહ વેના ચાહિયે. અધ્યાય ૪-૧૮૫) - (૫) માતા કા સમ્માન પિતા સે એક હજાર)ના અધિક કરના ચાહિયે. (અધ્યાય ૨-૧૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શુભસ’ગ્રહ-ભાગ પાંચમે (૬) સંતતિ, ધર્મોં કી ઈશ્વરીય કૃપા, દાંપત્ય-આનંદ કૈવલ પત્ની કે હી સાશ્રિત હાતે હૈ. (અધ્યાય ૯—૨૮) દૂસરે ધર્મશાસ્ત્ર: (૧) શ્રી કા પ્રત્યેક અંગ શુદ્ધ હૈ. (ર) પુરુષ શક્તિ હૈ, સ્ત્રી સૌંદર્યાં હૈ. (૩) જો કિસી સ્ત્રી કે પતિત કરતા હૈ વધુ અપની માતા કે પતિત કરતા (૪) જિસે શ્રી શાપ દેતી હૈ ઉસે ઈશ્વર ભી શાપ દેતા હૈ. (૫) સ્ત્રિયે! કે આંસૂ મેં સ્વ` સે અગ્નિ મુલાને કી શક્તિ હૈ. (૬) જો સ્ત્રિયોં કા દુ:ખી દેખ કર હંસતા હૈ, ઉસકી પ્રાના ઈશ્વર સ્વીકાર નહી. કરતે. (૭) સ્ત્રી કે ગીત શ્ર્વિર કા પ્રિય હૈ, યદિ પુરુષ અપતી આવાજ તક પહુંચાના ચાહે તે વહુ સ્ત્રી કે સાથ ઉસકી પ્રાર્થના ગાવે. (૮) સ્ત્રી–વધ કે ખરાબર કાઇ અપરાધ નહી હૈ. યહ કહના કિ ધર કી સંપત્તિ મેં આ ક! ભાગ નહીં હૈ એક ખડી ભારી ભૂલ હૈ. માતા કી જાગીર પુત્ર કા નહીં બલ્કિ અવિવાહિતા પુત્રી કા મિલતી હૈ. પત્ની જો અપને પિતા સે પાતી હૈ, ઉસ પર પતિ કદાપિ અધિકાર નહીં કર સકતા. પતિ કા કર્જ પત્ની સે વસૂલ નહીં કિયા જા સકતા ઔર ન પુત્ર કા માતા સે. સતતિ પર સ્ત્રી કા ઉતના હી અધિકાર હૈ જિતના પુરુષ કા. વિધવા સ્ત્રી અપને પતિ કી જાયદાદ મેં સે એક નિશ્ચિત ભાગ કી અધિકારિણી હૈાતી હૈ. વૈવાહિક સંબંધ ભી હિંદુ ધર્મી મેં બહુત ઉંચા હૈ. ઇસમે` શરીર કા નહીં. આત્મા કા બ્યાહ હોતા હૈ. ઇસી લિયે કદાચિત્ માતા પિતા કી સંમતિ અનુસાર વ્યાહુ સબ સે અચ્છા સમઝા ગયા હૈ. હિંદુ ધર્માં મે' વિધવાવિવાહ કી ભી આજ્ઞા હૈ; કિંતુ આધકાંશ હિંદુ સ્મિયાં ઇસકી પરવાહ નહીં કરતી. વે સ્વર્ગીય પતિ કી સુખમૃતિ મે સારા જીવન વ્યતીત કર દેતી હૈ. ખાલવિવાદ કા ભી હિંદુ ધર્મી કા એક અંગ ખતાને કે બરાબર તે કાઈ ભૂલ હૈ। હી નહીં સકતી. પ્રાચીનકાલ મે' સ્વયંવર દ્વારા વિવાહ કી પ્રથા થી; કિંતુ પરિસ્થિતિ કે પ્રલાવ સે અમ વહુ કેવલ કથા કહાની કી બાત હૈ. પતિ કે સાથ ચિતા મેં જલ જાને કી આજ્ઞા ભી હિંદુ ધ નહીં દેતા થા ઔર ન દેતા હૈ. ઇસકા કારણ કુછ ઔર હી હેાગા. કહા જાતા હૈ આક્રમણકારી મુસલમાનાં સે સતીત્વ કી રક્ષા કરને કે લિયે હી સ્ત્રિયોં ને જીવિત ચિતા મેં પ્રવેશ કરના આરંભ કિયા થા. ઔર વહી કુછ દિનેાં મેં રિવાજ સા હૈ। ગયા. રાજા રામમેાહન રાય ને સરકાર કી મદદ સે ઇસ પ્રથા કા બંદ કર કે મહિલાસમાજ કા નિઃસ ંદેહ બડા ઉપકાર કિયા હૈ. મુસલમાની શાસનકાલ મેં જો સબ સે બડી મુરાઇ હિંદુ સમાજ મેં આઇ વહુ પર્દા હૈ ઔર યહી અિયાં કે શારીરિક માનસિક ત્યાદિ પતન કા કારણુ હુઆ હૈ. ન સમ કુરીતિયાં સે ઔર હિંદુ ધર્મ સે કાઇ સબંધ ના હૈ. મંદ લાગ ધર્મશાસ્ત્રોં કા પઢકર ધ કા સમઝે તે ન કુરીતિચેાં કે દૂર હાને મેં કુછ ભી દેર ન લગે. ઇસકે સિવાય સંસાર કૈં કિસી ઇસીસે આપ સમઝ સકતે હૈં... વહુ ઈશ્વર હૈ. હમ ઉસકી (“ગૃહલક્ષ્મી”ના એક અંકમાં લેખક શ્રી. લક્ષ્મીકાન્ત વ.) હિંદૂ-ધમ મેડ ઈશ્વર કા પિતા ભી ઔર માતા ભી કહા હૈ. ભી ધર્મ ને પરમ બ્રહ્મ કા માતા કે રૂપ મે' નહી' સ્વીકાર કિયા. કિ હિંદૂ ધર્માં મેં સ્ત્રી કે કિતના ઊંચા સ્થાન હૈ. વહુ માતા હૈ, પ્રશંસા કરને મેં અસમર્થ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ १५७-भगवान व्यासदेव જતુર્વનો ગ્રહ શાદુરપતિ શમાવના સં૫ર્મળવાન રાજા: I नमस्ते भगवान् व्यास सर्वशास्त्रार्थकोविदः । ब्रह्मविष्णुमहेशानां मूर्ते सत्यवतीसुतः॥ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे । नमो वै ब्रह्मविधये वासिष्ठाय नमोनमः॥ ભગવાન કૃષ્ણ પાયન વેદવ્યાસજી કી મહિમા કૌન ગા સકતા હૈ? સારે સંસાર કે જ્ઞાન આજ ઉન્હીં કે જ્ઞાન સે પ્રકાશિત હૈ. વેદવ્યાસજી જ્ઞાન કે અસીમ ઔર અગાધ સમુદ્ર છે, વિદ્વત્તા કી પરાકાષ્ઠા થે, કવિત્વ કી સીમા છે. સંસાર કે સારે પદાર્થ માનો વ્યાસ કી કલ્પના કે અંશ હૈ. જો કુછ રૈલોક્ય મેં દેખને, સુનને ઔર સમઝને કે મિલતા હૈ, વહ સબ વ્યાસ કે હદય મેં થા. ઇસસે પરે જે કુછ હૈ, વહ ભી વ્યાસ કે અંતસ્તલ મેં થા. વ્યાસ કે હદય ઔર વાણી કા વિકાસ હી સમસ્ત જગત કી ઔર ઉસકે જ્ઞાન કી પ્રકાશ ઔર અવલંબન હૈ. વ્યાસસદશ અદ્દભુત મહાપુરુષ જગત કે ઉપલબ્ધ ઇતિહાસ મેં દૂસરા કોઈ નહીં મિલતા. જગત કી સંસ્કૃતિ ને અબતક ભગવાન વ્યાસ કી સમકક્ષતા કે વ્યક્તિ ઉત્પન્ન નહીં કિયા. વ્યાસ વ્યાસ હી થે. વ્યાસજી કા જન્મ દ્વીપ મેં હુઆ, ઈસસે આપકા નામ કૈપાયન હૈ. શરીર કા વર્ણ શ્યામ થા, ઇસસે કૃષ્ણદ્વૈપાયન હો ગયે. વેદ કા વિભાગ કિયા, ઇસસે વેદવ્યાસ કહાયે. બ્રસૂત્ર કી રચન ભગવાન વ્યાસને હી કી. મહાભારત સદશ અલૌકિક ગ્રંથ કા પ્રણયન ભગવાન વ્યાસ ને કિયા. અઠારહ પુરાણ ઔર અનેક ઉપપુરાણ ભગવાન વ્યાસ ને બનાવે. ભારત કા ઇતિહાસ ઇસ બાત કા સાક્ષી છે. સંભવ હૈ કિ પુરાણે મેં પીછે સે કુછ પરિવર્તન હુઆ હે, પરંતુ ઉનકી મૂલરચના. બહુત હી પુરાની હૈ. કૌટિલ્ય કે અર્થશાસ્ત્ર મેં પુરાણોં કા ઉલ્લેખ મિલતા હૈ જો ઇસામસીહ સે ચારસૌ વર્ષ પૂર્વ ચંદ્રગુપ્ત કે સમસામયિક થે. ઇસસે પુરાને ગ્રંથાં મેં ભી પુરાણે કે પ્રમાણ મિલતે હૈ. આજ સારા સંસાર વ્યાસ કે જ્ઞાન પ્રસાદ સે અપને કર્તવ્ય કા માર્ગખેજ રહા હૈ. શ્રીકણ કે અવતાર પર અવિશ્વાસ કરનેવાલે એક અંગ્રેજ વિધાન શ્રીયુત જે. એન. ફાર્યું કર ભગવાન વ્યાસ પર મુગ્ધ હે કર લિખતે હૈં – “ઇસકે રચયિતા નિઃસંદેહ હ એક ઉચ્ચ એવું વિસ્તૃત સંસ્કૃતિ કે પુરુષ છે. ઉન્હેં અપને દેશ કે ધર્મશાસ્ત્ર કા પૂર્ણ જ્ઞાન થા. ઉનકે વિશાલ હૃદય મેં ભેદ અથવા છિદ્રાષણ કે લિયે સ્થાન ન થા, વિકીર્ણ તંતુઓ કે ભેદ સે વ્યસ્ત ન હે કર ઉનકો વ્યવસ્થિત કરને મેં હી ઉનકી અધિક પ્રવૃત્તિ રહતી થી. પ્રત્યેક દાર્શનિક પદ્ધતિ ને ઉનકે સહાનુભૂતિપૂર્ણ હૃદય મેં સ્થાન પાયા થા તથા ઉનકે ભેદ એવં ભિન્નતા કી અપેક્ષા ઉનકે મહત્તવ ને ઉનકો અધિક આકર્ષિત કિયા. પર વે કરે વિદ્વાન હી ન થે, અત્યંત શ્રદ્ધાળું ભી થે. શ્રીકૃષ્ણોપાસના મેં ભી ઉનકી ઉતની હી અચલ શ્રદ્ધા થી, જિતની આત્મજ્ઞાન મેં. વાસ્તવ મેં ઇન સબ ગુણ કે અભુત મિશ્રણ કે કારણ હતું આધુનિક હિંદૂ-ધમ કી ઇતની ઉજજવલ એવં ઉત્કૃષ્ટ કયાખ્યા કર સકે. કયાંકિ પ્રમુખ પ્રમુખ સંપ્રદાય કે સિદ્ધાંત તથા પ્રાચીન ત્રાષિયોં કે વિચારે કા મેલ હી હિંદૂ ધર્મ હૈ; પર ઉનકે બુદ્ધિકૌશલ બિના યહ ચમત્કાર સર્વથા અસંભવ થા. કાવ્યશૈલી કી શક્તિ, સૌંદર્ય એવું સૂક્ષમતા તથા ઉસકે વિચારો કા ગૌરવ જે કિસી સેકસી સ્થાન પર તે અત્યંત હી ભવ્ય હે, ઉનકી અનુપમ વિદ્વત્તા કા કેવલ એકદશી ચિત્ર છે. અંત મેં ઉનકી કલ્પના કે વ્યક્ત કરને કી અભુત શક્તિ, જિસકે બિના કેઈ ભી પૂર્ણ કવિ નહીં હો સકતા, બાહ્ય ડ્રામાટિકન હે કર આંતરિક થી. જબ યુદ્ધસ્થલ મેં સેનાએ સંધર્ષણ કે લિયે સન્નદ્ધ હૈ, ઉસ સમય એક વીર સૈનિક આધ્યાત્મિક વાદાનુવાદ આરંભ કરે, અંસે વિચિત્ર ચિત્રણ કા સાધારણ કવિ કા સ્વમ મેં ભી ભાસ નહીં હો સકતા. ફિર શ્રીકૃષ્ણ કે ચિત્રણ મેં તે ઇન્હોંને અત્યંત વિલક્ષણ દક્ષતા દિખલાયી હ! એક અવતાર કે અપને વિચાર કિસ પ્રકાર પ્રકટ કરને ચાહિયે ઈસકી ઇતની સફલતાપૂર્ણ કલ્પના કરને કી અન્ય કિસમેં સામર્થ્ય થી ?” (“કલ્યાણ”ના ગીતાંકમાંથી) = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શુભસ’ગ્રહ–ભાગ પાંચમા १५८ - धर्म और समाज X X X × X X હમકા કૈવલ અપને પૂજાપાઠ યા સંસ્કારેમાં મેં હી ધ કી આવશ્યકતા નહીં; કિંતુ હમારા હર કામ ચાહે વહ સામાજિક હૈ। યા વ્યક્તિગત, ધર્મ' કે બંધન સે જકડા હુઆ હૈ. યહાં તક કિ હમારા ખાના પીના, જાના આના, સેાના જાગના ઔર દેના લેના ઇત્યાદિ સભી ખાતાં મે’ ધર્મ કી છાપ લગી હુઇ હૈ. હમ હિંદૂ હા કર સબ કુછ છેડ સકતે હૈ, પર ધર્મી કે કિસી અવસ્થા મે ભી નહીં હેડ સકતે, હમારે પૂજ ધમ કે! હી અપના જીવનસસ્વ માનતે ચે ઔર યહી ઉપદેશ શાસ્ત્રો મેં વે હમકા ભી કર ગયે હૈ. મનુ લિખતા હૈઃ X X धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः । तस्मादूधर्मो न हन्तव्यो मानोधर्मो हतोऽवधीत् ॥ પ્રાચીન આ લેગ ધર્મ કા કૈવલ પરલેાક કા હી સાધન નહીં માનતે થે, કિંતુ ઇસ લેક કા ખડે સે બડા સુખ ભી ધર્મી કે બિના ઉનકી દૃષ્ટિ મેં હુંય થા. ત્રિવ` મેં જિસકા સંબંધ સંસાર સે હૈ, ધર્મ હી સબસે પહલા ઔર મુખ્ય માના ગયા હૈ. કણાદ તેા અપને વૈશેષિક દર્શન મે’ અભ્યુદય કી નીંવ ભી ધર્મ' પર હી રખતા હૈ.યથાઃ—થતોઽમ્યુટ્ચ નિઃશ્રેયસ સિદ્ધઃ સ ધર્મઃ। અતએવ હમ અપને શાસ્ત્ર કે માનતે હુએ ઔર પૂજો પર શ્રદ્ધા રખતે હુએ કિસી દશા મેં ભી ધમ કી ઉપેક્ષા નહીં કર સકતે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પશ્ચિમ કી શિક્ષા ક! પ્રભાવ જિન લેાગાં પર પડા હૈ, વે ચાહે હમારે સ્વદેશી બાંધવ હી કયેાં ન હેા, હમકૈા ભી યહ સલાહ દેતે હૈં કિ હમ ભી ક્રિઇસ જાતીય ઉન્નતિ કી દાડ મેં ભાગ લેના ચાહતે હૈં. તે! ધ કી કા ઐસી સીમા નિયત કર દે, જિસસે આગે યહ અપને પૈર ન શૈલા સકે. ઉનકા યહ કથન હૈ કિ જબ તક હમારે હરએક કામ મેં ધ કા પંચડા લગા હુઆ હૈ, હમ સમય કી ગતિ કે સાથ નહીં ચલ સકતે ઔર ન અપના કાઇ જાતીય આદર્શ બના સકતે હૈ. જો લાગ દુમકા યહ સલાહ દેતે હૈ, હમ ઉનકે સદ્ભાવ મેં કાઇ સ ંદેહ નહીં કર સકતે ઔર યહ ભી હમ માનતે હૈં કિ દેશહિત જ઼ી પ્રેરણા સે હી વે યહ સલાહ હમકે દેતે હૈ; પર હાં, યહ હમ અવશ્ય કહેંગે કિ વર્તમાન ધાર્મિક અવસ્થા કે વિકૃત સ્વરૂપ કા દેખ કર ઔર હમારે ધર્મ કે વાસ્તવિક તત્ત્વ પર ગંભીર ષ્ટિ ન ડાલ કર હી યુદ્ધ સંમતિ દી જાતી હૈ. યદિ ધર્મોં કા ઉસકે વારવિંક રૂપ મેં દેખા જાય તે વહ કદાપિ ઉપેક્ષય નહીં હૈ। સકતા. યદ્યપિ વિદેશયાં કે સ`સ^ સે યા હમારે દૌર્ભાગ્ય સે યહાં ભી ધકા વિધેય વહુ નહીં રહા, જો પ્રાચીનકાલ મેં થા. મેં યહ કહને મે' કુછ ભી સકાય નહીં હૈ કિ સભ્યતા કે આદિગુરુ આર્યોં કા ધર્માં મતવાદ સે સથા પૃથક્ હૈ. ઇસ મતવાદ કા ધર્મ સમઝને કા યૂરોપ મેં યહ પરિણામ હુઆ કિ વહ રાજનૈતિક ઔર સામાજિક ક્ષેત્ર સે હી અલગ નહીં કિયા ગયા, કિંતુ માનસિક ઔર નૈતિક ઉચ્ચભાવાં કી રીતિ કે લિયે ભી અનાવશ્યક સમઝા ગયા. ઉસકા સંબંધ કેવલ ઉપાસનાલયેાં સે રહ ગયા ઔર વહુ ભી રવિવાર કે દિન ધટે દાટે કે લિયે. બહુત સે સ્વત ંત્રતા દેવી કે ઉપાસક તેા ઇસસે ભી મુક્ત હો ગયે હમ ઉનકી બુદ્ધિમત્તા કી પ્રશંસા કરતે હૈ. યદિ વે ઐસા ન કરતે ઔર હમારી તરહ સે અપની વિચારશક્તિ કા કલ્પનાશક્તિ કે અધીન કર દેતે તે આજ ઉનકે દેશ મે વિદ્યા ઔર બુદ્ધિ કા યહ વિકાસ, કલાકૌશલ કી યહ ઉન્નતિ ઔર ઉદ્યોગ તથા વ્યવસાય કા યહ પ્રભાવ દેખને મે` ન આતા. યદિ હમારે ધમકી ભી ઐસી હી વ્યવસ્થા હા ઔર વહ વાસ્તવ મેં મતવાદ કા પ્રવ`કે હા, તબ તા હમકે! ભી કૃતજ્ઞતા કે સાથ ઉનકી યહ સલાહ માન લેની ચાહિયે ઔર યદિ ઐસા નહી હૈ તા હમે’ ધમ કા વાસ્તવિક તત્ત્વ ઉન્હેં સમઝાના ચાહિયે. હમ યહાં પર ફહુ દેના ચાહતે હૈં કિ મત યા સંપ્રદાય કે અ મેં ધર્મ શબ્દ કા પ્રયાગ www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આરે સમાજ ૩૬૯ કરના ભી હમને અધિકતર વિદેશિાંહી સે સીખા હૈ. જબ વિદેશી ભાષા કે ‘મજહબ' ‘રિલીજિયન’ શબ્દ યહાં પ્રચલિત હુએ તમ ભૂલ સે યા સ્પર્ધા સે હમ ઉનકે સ્થાન મેં ધર્મ” શબ્દ કા પ્રયાગ કરને લગે. પરંતુ હમારે પ્રાચીન ગ્રંથાં મેં જો વિદેશયાં કે આને સે પૂ રચે ગયે થે, કહીં પર ભી ધ” શબ્દ મત, વિશ્વાસ યા સ`પ્રદાય કે અ મે' પ્રયુક્ત નહીં હુઆ, પ્રદ્યુત ઉનમેં સત્ર સ્વભાવ ઔર કન્યઇન દ હી અર્થોં મેં ઇસકા પ્રયોગ પાયા જોતા હૈ. પ્રત્યેક પદાર્થોં મેં ઉસકી જો સત્તા હૈ, જિસકૈા સ્વભાવ ભી કહતે હૈં, વહી ઉસકા ધર્મી હૈ. જૈસે વૃક્ષ કા ધર્મ' જડતા ઔર પશુ કા પશુતા કલાતી હૈ, અસે હી મનુષ્ય કા ધર્મો મનુષ્યતા હૈ. વહ મનુષ્યતા ક્રિસ વસ્તુ પર અવલંખિત હૈ? ઇસમે કિસીકા મતભેદ નહીં હૈ! સકતા કિ મનુષ્યતા કા આધાર બુદ્ધિ હૈ. બુદ્ધિ કી દે। શાખાયે હું–એક કલ્પનાશક્તિ, દૂસરી વિચારશક્તિ. કલ્પનાશક્તિ સદેહાત્મક હૈ ઔર વિચારશકિત નિર્ણયાત્મક. બિના સંદેહ કે કિસી ખાત કા નિર્ણય હૈ। નહીં સકતા. અતએવ અપની કલ્પનાશક્તિ સે સંદેહ ઠ્ઠા કર પુનઃ બિચારશક્તિ સે ઉસકા નિય કરને મે'જે મ હૈ, વહી મનુષ્ય હૈ. સ`સાર મેં સિવાય અસભ્ય ઔર વન્ય લાગાં કે ઔર કૌન ઐસા મનુષ્ય ડ્રાગા, જિસકા ઐસે ધ કી આવશ્યકતા ન હોગી, જો ઉનકેા મનુષ્ય બનાતા હું? યહ તે। હુઆ સામાન્ય ધર્માં; અબ રહા વિશેષ ધ. સીકા દૂસરા નામ કર્તવ્ય ભી હૈ. મનુષ્ય ચાહે કિસી દશા મેં હૈ!, ઉસકા કુછ ન કુછ કર્તવ્ય હાતા હૈ. ચિંદ રાજા રાજધમ કા, પ્રજા પ્રજાધર્મ કા, સ્વામી પ્રભુધમ કા, સેવક સેવાધર્મી કા, પિતા પિતૃકા, પુત્ર પુત્રધ કા, પતિ પતિધર્મ કા, સ્ત્રી સ્ત્રીધમ કા, ગૃહસ્થ ગૃહસ્થધમ કા ઔર યતિ તિધર્મ કા સાધન ન કરે તે ક્િર સંસાર મે` ન કૈાઇ મર્યાદા રહે, ન વ્યવસ્થા. સસાર મેં શાન્તિ ઔર વ્યવસ્થા તભી રહ સકતી હૈ, જખ પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કે અનુરેાધ સે અપને અપને ધમ કા પાલન કરે. અતએવ ઇસમેં કુછ ભી અત્યુક્તિ નહીં ક‘“ધ” હી સંસાર કી પ્રતિષ્ઠા કા કારણ હૈ. ધર્મી કે ઇસી મહત્ત્વ કા લક્ષ્ય મેં રખ કર તૈત્તિરીયારણ્યક મેં યહ કહા ગયા હૈઃ— धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा, लोके धर्मिष्टं प्रजा उपसर्पन्ति पुर्मेण पापमपनुदन्ति । धर्मे सर्व प्रतिष्ठितम् ॥ અબ હમ કુછ પ્રમાણુ ભી જિનમેં... “ધ” શબ્દ પ્રસ્તુત અ મેં પ્રયુક્ત હુઆ હૈ, ઉષ્કૃત કરતે હૈં. મહાભારત મેં ધમકા નિર્વાચન ઇસ પ્રકાર કિયા ગયા હૈ: धारणाद्धर्ममित्याहु धर्मेण विधृताः प्रजाः । यः स्याद्धारणसंयुक्तः स धर्म इति निश्चयः ॥ ધાત્વ સે ભી ઇસી કી પુષ્ટિ હતી હૈ, ક્યાંક ધ' ધાતુ ધારણ કે અમે હૈ. ચો પ્રિયને ધાતિ વાસ ધર્મઃ। જો ધારણ કિયા હુઆ પ્રત્યેક પદાર્થોં કા ધારણ કરતા હૈ, વહુ ધમ હૈ. અગ્નિ મે દિ ઉસકા ધ તેજ ન રહે ફિર કાઇ ઉસે અગ્નિ નહીં કહતા. ઐસે હી મનુષ્ય યદિ અપને ધર્મ કે ત્યાગ દે તે ફિર કૈવલ આકૃતિ ઔર બનાવટ ઉસકી મનુષ્યતા કી રક્ષા નહી કર સકતી. ઉપનિષદોં મેં જહાં ધર્મજવર, ધર્માંન્નપ્રતિભ્યમ્' ઇત્યાદિ વાક્ય આતે હૈં, વહાં ભી ઇસસે કવ્ય યા સદાચાર કા હી ગ્રહણ હેાતા હૈ. મનુ ને ધર્મ કે ધૃર્યાદ જો દશ લક્ષણ બતલાયે હૈં ઔર જિનકા ધારણ કર કે એક નાસ્તિક ભી ધર્માત્મા બન સકતા હૈ, ઉન મે મતવાદ કા ગ ંધ તક નહીં હૈ. ગીતા મેં ભી શ્રેયાન વધમાં વિશુળઃ પરધર્માંત્ સ્વ ઇતાત્ । ઇત્યાદિ વાયાં મે. ધર્મ' શબ્દ કવ્યુ કા હી સૂચક હું; ક્યાં િમનુષ્ય કે લિયે પ્રત્યેક દશા મેં અપને કર્તવ્ય કા પાલન કરના હી સર્વોપરિ ધર્મ હૈ; અપને કબ્ય સે ઉદાસીન હૈ। કર દૂસરાં કા અનુકરણ કરના ચાહે વે અપને સે શ્રેષ્ટ ભી હાં, અધિકાર ચર્ચા હૈ. જબ મનુષ્ય કે આચાર યા કવ્ય કા નામ ધર્મી હૈ તબ ચંદે હમારે પૂજનીય પૂર્વજો ને ઉસકે! મનુષ્ય કી પ્રત્યેક દશા સે (ચાહે વહુ આત્મિક હૈ। યા સામાજિક યા વૈયક્તિક) સંબદ્ધ કિયા તે ઇસસે ઉનકા યહ અભિપ્રાય કદાપિ નહીં હૈ। સકતા થા કિ ઉન્હાંને હમકે મતવાદ કે જાલ મેં ક્રૂ'સાને કે લિયે ધર્મ કી ટટ્ટી ખડી કી ઉન્હાંને તેા હમારે મનુષ્યત્વ કી રક્ષા કે લિયે હી પ્રત્યેક કા મૈં ઇસકા આયેાજન કિયા થા. ૩. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો અબ પ્રશ્ન યહ હોતા હૈ કિ જબ ધર્મ મત સે પૃથફ હૈ તે ફિર મતવાદ મેં યા શ્વમાત્મક વિશ્વાસે મેં ઉસકા પર્યવસાન કર્યો કર હુઆ ? ઇસકા કારણ ચાહે કુછ હૈ, પર ઇસમેં સ દેહ નહીં કિ હમારે દૌર્ભાગ્ય સે ઇસ સમય હમારી ધાર્મિક અવસ્થા વહ નહીં હૈ જે ઉપનિષદ ઔર દર્શનેં કે સમય થી. ઉસ સમય સૈદ્ધાન્તિક ભેદ ભી હમારે ધર્મ કા કુછ હાનિ નહીં પહુંચા સકતા થા; પર આજકલ આંશિક ભેદ કો ભી હમારા કામલ ધર્મ સહન નહીં કર સકતા. ઉસ સમય હિંદુ ધર્મ ઇતના ઉદાર થા કિ વહ બૌદ્ધ ઔર જૈન જૈસે નિરીશ્વરવાદી મતે કે ભી અપને ક્રોડ મેં સ્થાન દે સકતા થા; પર આજકલ કા હિંદુધર્મ સાકારવાદી ઔર નિરાકારવાદિયાં કે મિલ કર નહીં રહને દેતા. પહલે કા હિંદુધર્મ સદાચારી કે ધર્મામાં ઔર જ્ઞાની કે મેક્ષ કા અધિકારી (ચાહે વહ કોઈ હા) માનતા થા, પર આજકલ કા દૂિધર્મ અપને લક્ષ્ય સે હી ચુત હે કર યા તો મતમતાન્તર કે શુષ્ક વાદવિવાદ મેં યા પુરાની લકીર કે પીટને મેં અપની શક્તિ કા દુરુપયોગ કર રહા હૈ. સંસાર કે ઔર સમસ્ત વિષયાં મેં હમ વિચારશક્તિ કા ઉપયોગ કર સકતે હૈં; પર કેવલ ધર્મ હી એક ઐસા સુરક્ષિત વિષય હૈ કિ જિસમેં આખું બંદ કર કે દૂસરાં કે પીછે ચલના ચાહિયે. યદિ ઈસકી કેાઈ સીમા નિયત હતી, તબ ભી ગનીમત થાઃ પર અબ ઇસ દશા મે જબ કિ ઇસકી અબાધ સત્તા હૈ, કોઈ ભી વિષય હમારે લિયે ઐસા નહીં રહ જાતા, જિસમેં હમ સ્વછંદ વિચરણ કર સકે. ધર્મ કે નામ સે અબ તક હમારે સમાજ મેં જેસે જૈસે અનર્થ ઔર અત્યાચાર હે રહે હૈં, ઉનકે કારણ હમારે કરડે ભાઈ ઔર બહન મનુષ્ય હેતે હુએ પશુજીવન વ્યતીત કર રહે હૈ. ઇસ બીસવીં સદી મેં જબ કિ અન્ય દેશવાસી રાષ્ટ્ર હી નહીં કિંતુ રાષ્ટ્રસંઘ ઔર સામ્રાજ્ય કે સ્થાપના કર રહે હૈ, ભારતવર્ષ દિ સમાજ સંગઠન કે ભી અાગ્ય છે તે ઉસકા કારણ ભ્રમીત્મક સંડોર હી હૈ. હમ માનતે હૈ કિ જૈસા ધર્મ કા દુરૂપયોગ આજકલ ભારતવર્ષ મેં હો રહા હૈ ઐસા ઔર કહીં દેખને મેં ન આવેગા. પરંતુ અબ પ્ર”ન યહ હૈ કિ ધર્મ કા પ્રયોગ અન્યથા કિયા જા રહા હૈ? કયા પ્રસ લિયે હમ ધર્મ કે હી છોડ દે ? યદિ કે મનુષ્ય અ૫ની મૂર્ખતા સે અગ્નિ મેં હાથ જલા લેતા હૈ તો કયા ઉસે યહ ઉપદેશ કરના ઠીક હોગા કિ વહ અગ્નિ સે કભી કોઈ કામ ન લે, યા કિ ઉસે અગ્નિ સે કામ લેને કી તરકીબ સિખાના ઠીક હોગા ? ઇસકા ઉત્તર પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય યહી દેગા કિ દૂસરી બાત હી હેની ચાહિયે.. - યદ્યપ આધુનિક શિક્ષા ઔર સમય કે પ્રભાવ સે આજકલ ધાર્મિક ક્ષેત્ર મેં ભી અસંતેષ ઔર હલચલ મચી હુઈ હૈ ઔર પ્રત્યેક ધર્મ કે અગ્રણી ઔર શિક્ષિત પુરુષ યહ અનુભવ કરને લગે હૈ કિ અબ ઇસ બીસવી શતાબ્દી કી જનતા કે ઇસ પ્રકાશ કે યુગ મે કેવલ ધર્મ કે નામ સે રૂઢિ કા દાસ નહી બનાયા જા સકતા, ઔર ન ઇસ બઢતે હુએ હેતુવાદ કે પ્રવાહ કા હી રેકા જા સકતા હૈ. તથાપિ વે ન જિમેરું વનજ્ઞાનાં મૅજિનાજૂT ઈસ નીતિ કા અનુસરણ કરતે હુએ ધર્મ કે વિષય મેં સ્પષ્ટવાદિતા સે કમ નહીં લે સકતે. ઇતના હી નહીં બહુત સે શિક્ષિત એસે ભી મિલેગે જે અપને સમાજ કે પ્રસન્ન કરને કે લિયે યા ઉસકા વિધાસભાજન બનને કે લિયે ઉસકે માત્મક વિશ્વાસે પર તક ઔર વિજ્ઞાન કી કલઈ ચઢાને લગતે હૈં. જિસ દેશ મેં નૈતિક બલ કી યહ દુર્દશા હે ઔર જહાં માન કે ભૂખે શિક્ષિત લોગ અશિક્ષિત સે માનભિક્ષા કી યાચના કરે, વહાં યદિ ધર્મ કા ઐસા દુરુપયોગ હો રહા હૈ તો ઇસમેં આશ્ચર્ય હી કયા હૈ? પરંતુ પ્રશ્ન યહ હૈ, જબ તક ધર્મ કે સૂર્ય મેં અંધવિશ્વાસ કા યહ ગ્રહણ લગા હુઆ હૈ, ક્યા હમ અપને ઉશ્ય ઔર લક્ષ્ય કે પ્રાપ્ત કર સકતે હૈ ? હમારે દેશ કે નેતા રાજનૈતિક સ્વતંત્રતા કે લિયે તો ફડફડા રહે હૈ, પર યહ ધાર્મિક પરતંત્રતા જે હમેં ખુલી હવા મેં સાંસ ભી નહીં લેને દેતી, ઉનકી દષ્ટિ મેં જરા ભી નહીં ખટકતી. ક્યા ઇસી લિયે કિ યહ ફાંસી હમને અપને આપ લગાઈ હૈ, ઈસકી મૌત મીઠી હૈ ? • હમારા વક્તવ્ય કેવલ યહ હૈ કિ યદિ ધર્મ હમારે સ્વભાવ યા કર્તવ્ય કા બેધક હૈ, જૈસા કિ હમ અપના અભિપ્રાય પ્રકટ કર ચૂકે હૈ, તબ તે વહ હમસે ઔર હમ ઉસસે કિસી દશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ www એક આશ્ચર્યજનક ઘટના ૩૭૧ મેં ભી પૃથફ નહીં હો સકતે, કયા કિ પ્રત્યેક પદાર્થ કી સત્તા ઉસકે ધર્મ પર હી અવલંબિત હોતી હૈ ઔર ઐસે ધર્મ કી આવશ્યકતા ન કેવલ સમાજ કો હૈ કિંતુ પ્રત્યેક વ્યક્તિ કો હે. જહાં રાષ્ટ્ર યા સમાજ અપને ઉસ સ્વાભાવિક ધર્મ કા પાલન કરેં, વહાં કઈ વ્યક્તિ ભી ઉસકી ઉપેક્ષા ન કરે. દસ દશા મેં ધર્મ કી વ્યાપકતા યા અબાધ સત્તા કિસીકે અવાંછનીય નહીં હો સકતી ઓર યદિ યહ હમારા ભ્રમ હૈ ઔર વાસ્તવ મેં ધર્મ કા અભિધેય જૈસા કિ આજકલ માબા જા રહા હૈ, મતમતાન્તર કે કાલ્પનિક સિદ્ધાંત ઔર ભ્રમાત્મક વિશ્વાસ હૈ, તે હમ નિઃસંકોચ અપને દેશવાસિયોં સે યહ પ્રાર્થના કરેંગે કિ જિસ પ્રકાર પશ્રિમવાસિયોં ને ધર્મ કી સીમ: નિયત કર કે અપને સામાજિક, રાજનૈતિક, આર્થિક ઔર ઔદ્યોગિક ક્ષેત્રે સે ઉસકા પ્રતિબંધ હટા દિયા હૈ, ઐસા હી હમકો ભી કરના ચાહિયે અન્યથા યે ભ્રમાત્મક વિશ્વાસ અને સાથ હમકો ભી લે ડૂબેંગે. આપ ડૂબંતે બામના લે ડૂબે જજમાન, (જુલાઈ-૧૯૨ના “પ્રતિભા માંથી) १५९-एक आश्चर्यजनक घटना કઈ દિન હુએ મુકે “લા દડિયા એગ્રિકલચર એંડ ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ યુનિયન” મૈનેજર શ્રી પૂર્ણપ્રતાપજી કે સાથ, ભરતપુર રાજ્ય કે અંતર્ગત ઘેવરી ગ્રામ કે પાસ એક જંગલ મેં, એક સાધુ સે મિલને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ થા. સાધુ નવયુવક માલૂમ પડતે હૈ. ઉનકા સિર બડા ઔર બદન છરહરા થા. પ્રણામ–આશીર્વાદ કે બાદ “ઈશ્વર હૈ યા નહીં” ઈસ વિષયપર મેરી ઉનસે એક ઘટે તક બાતચીત હતી રહી. ઉન્હોંને વેસ્ટર્ન સાઈન્સ કે સાથ પ્રાચીન વિજ્ઞાન કે મિલા કર, અકાટય યુક્તિ દ્વારા ઈશ્વર કા અસ્તિત્વ સિદ્ધ કિયા. મને પૂછી “આપ લોગ દુનિયા છે આરામ છોડ કર ફિજલ જંગલ મેં કયાં ભટકતે ફિરતે હૈ ? પરમાર્થચિંતન કયા સંસાર ન રહ કર નહીં હો સકતા?” ઉત્તર મેં મહાત્મા ને કહા–“હમ બહુત બડે આરામ કે લિયે દુનિયા કા મારામ છાડ કર જંગલ મેં રહતે હૈ.” મને પૂછા-“વહ કૌનસા આરામ હૈ?” ઉને કહા-“ઈસ શરીર મેં બુઢાપા, મરણ, ભૂખ–યાસ, સુખ-દુ:ખ તથા નાના પ્રકાર કે રોગ ચિકિત્સા કરને પર ભી લગે રહતે હૈ. ઇસ લિયે હમ ઐસા પ્રયત્ન કરતે હૈ કિ ઇસ જીવન કે બાદ ફિર શરીર ધારણ ન કરના પડે ઔર જબતક ય, શરીર હૈ, તબતક ઇસકી તરફ સે ઈતના ધ્યાન હટાથે રહે કિ યદિ કાઈ ઇસે કાટે ભી તે કિસી પ્રકાર કા દુ:ખ ને માલૂમ પડે. દૂસરે મનોમય શરીર કે ભૂલને કી ભી સદા કશિશ કરતે હૈ -અર્થાત મન મેં શરીયોત્રા કે લિયે કંદાતાર કે સિવાય ઔર કોઈ ભી ઇચ્છા પૈદા નહીં તેને દેતે. કકિ એક રૂપિયા પ્રાપ્ત હોને કે બાદ ચક્રવતી રાજ્ય મિલને પર ભી આકાંક્ષાયે સમાપ્ત નહીં હાતી ઔર ઉલઝન બની રહતી હૈ. દસ લિયે ઈચ્છી કા અંત કર દેના હી હમારા ધ્યેય હૈ. ઇસ પ્રકાર અભ્યાસ રે સદા કે લિયે કે છાશક્તિ જાતી રહે-અર્થાત મનેય શરીર સે ભી પલ્લા છૂટ જાયેં.” મૈને કહા “ફિર આપકે આરામ કહાં સે મિલતા હૈ?” સાધૂ બોલે-“તુમ ખાતે હે તો સ્વાદ કહાં સે આતા હૈ ?” મને કહા–જીભ સે. સાધુ બોલે-દિ તુમ મર જાઓ ઔર મૃત શરીર કી જીભ પર લ રખ દિયા જાય તે ક્યા કોઈ સ્વાદ તુમ્હ મિલેગા ? મૈને કહા-નહીં. સાધુ બેલે-તે સ્વાદ કિસમેં હૈ? મેને કહા-જીવાત્મા મેં. સાધુ બેલે-બસ, હમ ઉસી સ્વાદ કે કારણરૂપ આનંદમય આમાં મેં ધ્યાન લગાતે હૈ-ઉસીમેં સ્થિર હોતે હૈં-ઇસી લિયે સબસે બડા આરામ પાતે હૈ. ઉસી આરામ કી જડ કે ૫કડ કર હમ સદા બૈઠે રહતે હૈ. ઇસ લિયે બિના કપડેલો, મકાન, અછે ખાને પીને કે ભી સદા આરામ સે રહતે હૈ. મૈને કહા-યહ આત્મા કહાં હૈ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ પાંચમે સાધુ ને કહા-સબ જગહ હૈ. ઇથર કે પ્રત્યેક કણ મેં હૈ. ઉસસે સૂર્ય-ચંદ્ર સંગઠિત હેતે હૈ. મને કહા-ઉસકો પા કર ક્યા આપ ભી સૂર્ય ચંદ્ર આદિ કે કંટ્રોલ કર સકતે હૈ? સાધુને કહા-વહ તે મામુલી બાત હૈ. આજ તુમ યહાં ઠહરો તે હમ ચંદ્ર કે પ્રકાશ મેં બતાવેંગે. સાયંકાલ હો ગયા થા. હમલોગ વહીં પર ઠહર ગયે. - રાત કે ૯ બજે થે. સાધુ ને હમકે બુલાયા. ત્રયોદશી કી ચાંદની છિટક રહી થી. સાધુ મેદાનમેં આ કર બૈઠ ગયે. સબકે શરીર પર છિટકી હુઈ ચાંદની અનુપમ શોભા બેઠા રહી થી. ઈતને મેં સાધુ ને કહા-દેખો, મેરે ઉપર અબ ચંદ્રમા કી રોશની ન પડેગી. હમને બડે આશ્ચર્ય સે દેખા કિ સાધુ કે ઉપર સે ચંદ્રમા કી કિરણે સીમટ રહી હૈ. સાધુ કે શરીર પર અંધકાર હો ગયા. પરંતુ હમ લાગેપર ચાંદની ઉસી પ્રકાર છિક રહી થી. ઇસી પ્રકાર દૂસરે દિન ઉન્હોંને સૂર્ય કી કિરણે કે અપને ઉપર સે રોકા. ઉનકે ઉપર ધૂપ પડતી હી ન થી. યહ અભુત તમાશા દેખ કર મેરે જૈસે નાસ્તિક કે મુખ સે ભી આમિક શક્તિ કા જયઘોષ નિકલ પડા. મેરા હૃદય-મેરી શ્રદ્ધાભક્તિ સાધુ કે ચરણે મેં લોટને લગી. મેરે લિયે માને સારી દુનિયા હી પલટ ગઈ. મેં અબ સબ જગહ આત્મા કે દેખતા દૂ. મેરા છ યહાં સે જાને ન ચાહતા થા; અએવ મેં ઠહર ગયા. દૂસરે દિન યથાસમય હમ મહાત્મા કે પાસ પહુંચે. ઉન્હોંને બડે પ્યાર સે હમેં બુલા કર અપને પાસ બિડાયા. હમ લોગ બૈઠ કર બડી શ્રદ્ધાભક્તિ સે ઉનકે મુખ કી એર દેખ રહે થે. ઇતને મેં ઉનકા ચેહરા હમકે કુછ ધુંધલા નજર આને લગા. રેડી દેર બાદ ઉનકા સારા સિર છાયાસા દીખને લગા ઔર ક્ષણભર કે બાદ બિલકુલ સિર ગાયબ હો ગયા. મહામા કા સિર વિહીન ધડ બડા ડરાવના માલૂમ પડતા થા. હમ લોગ કુછ ભયભીત હુએ પરંતુ હિંમત કર કે બઠે રહે. ઇસકે બાદ ધડ ભી છોટા હને લગા. ફિર ધુંધલા હુઆ ઔર અંત મેં ગાયબ હે ગયા. કેવલ પર બાકી છે. થે ડી દેર કે બાદ ક્રમશઃ વે ભી ગાયબ હોને લગે ઔર દેખતે દેખતે ઉનકા સારા શરીર ગાયબ હ ગયા. હમ ઘબરા રહે છે, પરંતુ પંડિતજી કે ધર્યવાલી બાતેં સે ડરે રહે. ઔર યહી સોચતે રહે કિ હમારે ઔર મહાત્મા કે દરમિયાન કઈ ચીજ ભી નહીં હૈ. દિન કી પ્રકાશ ચારે એર ફેલા હૈ, ફિર વે કૈસે ગાયબ હો ગયે ? આકાશ કિસી વસ્તુ કે છિપા નહીં સકતા, પરંતુ ગંભીર જલ કી તરહ ઉસને રતાધુ કે આપની ગોદ મેં રખ લિયા હે. વાસ્તવ મેં મહાત્મા અને શરીર ઔર આકાશ કે બાદશાહ હૈ. એસી બાતેં હો રહી થી ઇતને મેં સિરવિહીન ધડ ફિર દિખાઈ દેને લગા. હમારા હૃદય ગદ્ગદ્ હો ગયા. થોડી દેર મેં સિર ભી દીખને લગા ઔર સૂર્યચંદ્ર ઔર પંચભ કે બાદશાહ સામને કે દિખાઈ પડે. હમ ઉનકે ચરણે પર ગિર પડે ઔર હમારી આંખોપર જે મેહ કા પદું પડા થા, વહ હટ ગયા. અવતારપર કહા હુઇ. હમારે પાસ ગુરુદક્ષિણા દેને કે લિયે કુછ ન થા. ઇસ લિયે હમને અપને પ્રેમામૃઓ સે હી સાધુ કે ચરણ પખારે. નામ પૂછને પર ઉન્હોંને અપના નામ “યોગદેવ” બતલાયા. વાસ્તવ મેં યેગીદેવ કઈ દેવ હી હૈ. (તા. ૧૧-૯-૨૬ ને “મતવાલા'માં લેખકા-મદનમોહન બી. એ. એલ. એલ. બી.) १६०-एल्युमीनियम विष खुलासो એક વર્તમાનપત્ર ઉપરથી “શુભસંગ્રહ”ના ચોથા ભાગના પૃઇ ૧૩૦ માં એલ્યુમીનિયમ ધાતુનાં વાસણોથી નુકસાન થવા વિષે થેડી લીટીઓ છપાયેલી. તે બાબત એ વાસણોના કલકત્તાના જાણીતા વેપારી શેઠ જીવણલાલ એન્ડ કંપનીએ જર્મનીના કેન્સલદ્વારા જે હકીકત મેળવીને આ સેવક તરફ મેકલી આપી છે તેને સારાંશ એ છે કે, એલ્યુમીનિયમનાં વાસણો નહિ વાપરવાનો હુકમ જર્મનીમાં નીકળ્યો નથી; અને એ ધાતુનાં વાસણો વાપરવાથી આરોગ્યને હાનિ થતી નથી. ભિક્ષ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ માતૃપૂજા १६१ - मातृपूजी "या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः || ” મહાશક્તિ કા માતૃરૂપ મેં પૂજન કરના ભારતવર્ષ કી નિજી સંપત્તિ હૈ. શક્તિ કી ઉપાસના ઔર પૂજા કૌન નહીં કરતા ? સભ્ય-અસભ્ય, શિષ્ટ-ખČર, શાંત-થ્ર તથા સબ જાતિયેાં ઔર સબ દેશાં ૩ ભાગ કિસી ન કિસી રૂપ મેં શક્તિ કી ઉપાસના કરતે હૈં, શક્તિપ્રાપ્તિ કી કામના કરતે હૈં; પરંતુ સખકે ભાવાં મેં વિભિન્નતા હૈ—વૈષમ્ય હૈ. પૂજન કી પ્રણાલી ભી વિભિન્ન પ્રકાર કી હૈ. તમે ગુણ-પ્રધાન, ભાગ-પ્રવણ પાશ્ચાત્ય ભી શક્તિ કી આરાધના કરતે હૈં. અપની સાધના મેં ઉન્હોંને યષ્ટ સિદ્ધિ ભી પ્રા'ત કી હૈં; પરંતુ શક્તિ કી સાધના માતૃભાવ સે કરના યહ ભારત કી હી વિશેષતા . યહ ભારતીય મસ્તિષ્ક કા એક મહાન ઔર અભૂતપૂર્વ આવિષ્કાર હૈ. એકમાત્ર ભારત હી મહાશક્તિ કા જગદંબા, જગદીશ્વરી હી નહી', બ્રહ્માંડ-ભાડાદરી' કહા કરતા હમારી હમાન સાર્વત્રિક પરાધીનતા દેખ કર~~~હમારી આધુનિક સંકીર્ણતા કા દેખ કર આજ પશ્ચાત્ય દેશવાસી હમારા ઉપહાસ કરતે હૈ; મારી ઉચ્ચાતિઉચ્ચ ભાવના, કલ્પનાએ ગવેષણ આ આર ધારણાઓ કા તિરસ્કાર કરતે હૈ; હમારે સાન કા~~જગદ્ગુરુ ભારત કી અનંત જ્ઞાનરિશ કે ઉપેક્ષા કી હંસી હંસ કર ઉડા દેનેકી ચેષ્ટા કરતે હૈ. હમ આજ જબ અપની પરાધીના કા રાના રાતે હૈ, અપની દુઃખ-ગાથા ગાતે હૈં ઔર અપની ક્ર્માંદ સ`સાર કા સુનાતે હૈ, તબ હમારે દ્વારા જિસ સાહિત્ય કા નિર્માણ હેાતા હૈ, ઉસે વે સકી ભાાં સે આતપ્રેાત ખતાતે હૈં. કતે હૈ, જિસ સાહિત્ય મેં વિશ્વ કી ચિંતા, વિશ્વ કી હિત-કામના ઔર વિશ્વમાનવતા ૪ ભાવના કા સમાવેશ નહીં, વહુ સાહિત્ય સંકીણું નહીં, તે। કયા હૈ ? યહ ઠીક હૈ, કિ હમને રવયં હી પરાધીનતા કી મેડિયાં અપને પૈરે મેં નહીં, હાથેાં મે' નહી, અપને ગલે મેં પહન લી હૈ ઔર અપને આપકા ઇસ ચેાગ્ય બના લિયા હૈ, કિ સંસાર આજ હમારી સમસ્ત વિગત-વિભૂતિયેાં કે ભૂલ કર અનાયાસ હી હમારા ઉપદ્રાસ કર સકતા હૈ ઔર કરતા હૈ. હમારી દુલા કા, હમારી શક્તિ-વિમુખતા કા, હમારી માતૃ--ોહિતા કા હી યહુ પરિણામ હૈ, જો આજ મેં સબ એર સે લજવાતા હૈ; અપમાનિત, તિરસ્કૃત ઔર લાંતિ કરાતા હૈ. પરંતુ આજ ભી, અપની ઇસી અધઃપતિત અવસ્થા મે' ભી, જબ કભી હમ અપને પુરાને, ખચે-ખુચે ઔર ધ્વંસાશિષ્ટ સાહિત્ય કી એર દૃષ્ટિપાત કરતે હૈં, તબ હમારે મન મેં, હૃદય મે, મસ્તિષ્ક મેં ઔર પ્રાણાં મે એક અપૂર્વ આત્મગૌરવ જાગૃત હૈ। ઉઠતા હૈ. હમારી મૃતવત્ સુખી નસોં મેં આજ ભી ઉસ પૂર્વંસ્ક્રૃતિ કે કારણ ન જાને કહાં સે અસીમ ઉષ્ણુ સ્રોત પ્રવાહિત હૈાને લગતા હૈ ! હમારે ઋષિયાં ને, હમારે પૂર્વજો ને, જિસ જ્ઞાન કા અન કિયા થા, જિસ સાહિત્ય કા નિર્માણુ કિયા થા, ઉસકે આગે વર્તમાન જગત્ કે અર્જિત જ્ઞાન ઔર સાહિત્ય અત્યંત સામાન્ય, તુચ્છ ઔર નગણ્ય જાન પડતે હૈં. હમારે ઋષિયાં તે જિસ જ્ઞાન કૈા—જિસસદ્ધાંત કૈા સત્ય જાના ઔર માના હૈ, વહુ સખ દેશોં કે લિયે, સબ કાલેોં કે લિયે ઔર સખ લાગે કે લિયે હી નહીં; સમસ્ત ચરાચર વિશ્વ બ્રહ્માંડ કે લિયે સત્ય હૈ. વહુ સત્ય સર્વોથા અખડનીય હૈ. ક્રૂર કૌન કહ સકતા હૈ, કિ હુમારા સાહિત્ય સંકીણ હૈ, હમારા જ્ઞાન સંકુચિત હૈ ઔર હમારા ભાવધારા સીમિત હૈ ? વિશ્વ કી વાર્તા હી હમારી—હમારે ઋષિયાં કી વાર્તા થી, વિશ્વ કી ચિતા હી ઉનકી ચિંતા થી, વિશ્વ કા હિત હી ઉનકા કામ્ય થા, વિશ્વ કી` શાંતિ હી ઉનકી વાસના થી ઔર વિશ્વ કા વ્યાપાર હી ઉનકા જ્ઞાન થા. ઉનમેં સંકીતા કા નામ નહી. થા, જડતા ઔર ક્ષુદ્ર અમિકા કા લેશ નહીં થા. વે વિશ્વમાનવ થે, મહામાનવ થે ઔર વિશ્વ કી વિરાટ્ ભાવનાઓં મેં નિમજ્જિત હાના, વિશ્વસ્વામી કા જ્ઞાન ઉપલબ્ધ કરના ઔર વિશ્વજનની કી ગાદ મે ખેલના હી ઉનકી સમાધિ થી. ઐસે હી વિશ્વવ્યાપારી, વિશ્વવિષયી ઔર વિશ્વવિજયી ભારત ને ઇસ સત્ય કા ઉપલબ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સલ્ફ www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શુભસંગ્રહું-ભાગ પાંચમા કિયા થા, કિ વિશ્વ કી સુજનકર્તા, વિશ્વશ્રહ્માંડ કી પ્રસવકઔર દસકી ધાત્રી પિણી જો મહાશત હૈ, વહ સČથા । ભાવાં યા પ્રકાશાં મે—સગુણ ઔર નિર્ગુણ રૂપાં મે—પરિબ્યાપ્ત હૈ. ઇન્હીં દા ભાવાં ક પૃથક્ પૃથક્ દેખનેવાલે દાનિક એક કા પ્રકૃતિ ઔર દૂસરે કા પુરુષ અથવા એક કા માયા ઔર દૂસરે કે બ્રહ્મ માનતે હૈં. ઐસી હી જગદીશ્વરી, જગત્સ્વામિની ઔર જગદ્દાત્રી ! હમ અનાદિકાલ સે માતા કે રૂપ મે-જગદમ્બા કે રૂપ મેં માનતે ઔર પૂજતે ચલે આ રહે હૈ. પરંતુ વમાન સમય મેં હમ માતૃવિમુખ હૈ। ગયે હૈ. ઉનકી સચ્ચે મન સે ઉપાસના કરને કૈ કૌન કહૈ, ઉનકે સ્વરૂપ કે જ્ઞાન સે ભી વંચિત હેા ગયે હૈં ઔર યહી હમારે સાર્વત્રિક અધઃપાતકા મૂલકારણ હે. માતૃપૂજન કે રહસ્ય કે સમઝે બિના, હૃદય મેં એકાંતિક નિષ્ઠા કે જાગૃત કિયે બિના ઔર ઉનકી સચ્ચી આરાધના કે બિના ઇસ અધઃપતિત દશા સે ત્રાણ પાને કા હમારે લિયે અન્ય કાઇ ભી ઉપાય નહીં હૈ. ( ‘‘હિંદૂપ’ચ’ના વિજયાંકમાંથી ) १६२ - राजकुमारों की शिक्षा और शिक्षक कैसे चाहिये ? મુગલ સામ્રાજ્ય, ઉસકી શાસનપ્રણાલી ઔર કલાકૌશલ કે વિષય મે પ્રસિદ્ધ ક્રાંસિસી યાત્રી અનિયર બહુત કુછ લિખ ગયા હૈ. ઉસકે લેખાં ઔર પત્રાં કા અધિકાંશ ભાગ શાહજહાં ઔર ઔરંગજેબ કે કાલ સે સબંધ રખતા હૈ. અનિયર મૈં અપની ‘ભારતયાત્રા' નામક પુસ્તક મે' લિખા હૈ કિ બાદશાહ ઔર ંગજેબ કા ગુરુ મુલ્લાં સાલત, અપને શિષ્ય કે રાજતિલક કા સમાચાર સુન કર કોઇ ઉચ્ચપદ પાને કી અભિલાષા સે ઉસકે પાસ ગયા. રાજદર મેં પહુંચ કર મુલ્લાં સાલહુ ને અપની અધ્યાપનવિધિ કા મહત્ત્વ ઔર બાહ્યકાલ મેં દી હુઇ શિક્ષા કા વન આરંભ કયા. ઔર ગજેબ ને ગુરુ કે પ્રતિ કાષ્ઠ શ્રદ્દા કા ભાવ પ્રકટ કરતે અથવા સત્કાર કા સંકેત કરને કે સ્થાન મેં ઉલટા કઢેર શબ્દાં મે' ઉત્તર દિયા. ગુરુ : અનાદર કરના લાક ઔર શાસ્ત્ર કી માઁદા કે વિરુદ્ધ ભલે હી હે; પરંતુ જો ભાવ ઔરંગજેબ ને પ્રકટ કિયે ને પ્રત્યેક રાજકુમાર કા અપને હૃદયપટલ પર અંકિત કરને ચાહિયે. તના હી નહીં ભકિ હમારે દેશ કે વે ધનાઢય ઔર લક્ષાધીશ જે અપની સંતાન કે લિખાના–પઢાના વ્યર્થ સમઝતે હૈ ઔર લાડપ્યાર મેં ઉનકા સમય નષ્ટ કરના અપને કુલ કી મર્યાદા કા મુખ્ય ચિહ્ન સમઝતે હૈં, વે ભી ઉન વિચારે। સે બહુત કુછ લાભ ઉઠા સકતે હૈ. ઔર ગજેબ ને અપને ઉસ્તાદ મુલ્લાં સાલડ કા નિમ્નલિખિત આશય કા ઉત્તર દિયા થાઃ— “મુલ્લાંજી ! આપકી કયા ઇચ્છા હૈ ? કયા આપ ચાહતે હૈં કિ આપકા એક ઉંચે પદ પર પહુંચા ? મૈં. યહ માનતા હૂઁ કિ યદિ આપ અચ્છી ઔર ઉપયેાગી શિક્ષા દેતે તે મૈં સ ખાત પર વિચાર કરતા કિ આપ ઉચ્ચ પદ કે પાત્ર હું યા નહીં. પરંતુ આ તે મુઝકા યહુ સીખલાયા કિસારા ચૂપ એક છેટે સે દ્વીપ કે બરાબર હૈ ઔર વહાં પર સબસે શક્તિમાન પુર્તગાલ કા રાજા હૈ. ઉસકે બાદ હાલેંડ કા ઔર તબ કહી ઈંગ્લેંડ કા. ક્રાંસ આદિ દેશે કે બાદશાહાં ! આપને ભારત કે છેટે છેટે રાજાએ કે સમાન ખતલાયા. આપર્ક કથનાનુસાર તે બાબર, હુમાયૂં, અકબર, જહાંગીર ઔર શાહજહાં હી સબ સે મશ, પ્રતાપવાન્ ઔર સમૃદ્ધિશાલી રાજા હુએ હૈ; ઔર ારસ, ચીન, તાતાર, પેગૂ ઔર શામ કે રાજા ભારત કે ખાદ શાહાં કા નામ સુન કર કાંપતે થે. અય ભૂંગાલ કે જાનનેવાલે ગુરુ ! ઇતિહાસ પંડિત ! ક્યા મેરે શિક્ષક કા યહ ઉચિત ન થા કિ પૃથ્વી કે સારે સામ્રાજ્યાં કા ઠીક ઠીક વર્ણન કરતા ઔર ઉનકી સૈન્યસામગ્રી ઔર સંપત્તિ કા જ્ઞાન કરાતા ? ઉનકી યુદ્ધ-પ્રણાલી, સામાજિક અવસ્થા, ધાર્મિક વિચાર ઔર રાજ્યવિધિ કા પરિચય કરાતા ? યા ઉસકા યહ ધર્મ ન થા કિ વહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારે કી શિક્ષા ઓર શિક્ષક સે ચાહિયે? ૩૭૫ ઇતિહાસ સિખલા કર કમ સે કમ સામ્રાજ્ય કી ઉન્નતિ ઔર અવનતિ કે કારણ કે બતલાતા, ઔર આકસ્મિક ઘટનાઓ તથા શાસનવિષયક ત્રુટિ કી વ્યાખ્યા કર કે યહ પ્રકટ કરતા કિ ઉનકે કારણ સામાજિક અવસ્થા મેં કૌન કૌન પરિવર્તન હુએ, કયા કયા હાનિલાભ હુએ ઔર દેશ પર કંસા પ્રભાવ પડા? મનુષ્યજાતિ કા ઇતિહાસ સિખાના તે એક ઓર રહા, આપને મુઝે મેરે ઉન પૂર્વજો કે ભી ઠીક ઠીક નામ ન બતાયે, જિહેને ઇસ વિસ્તૃત રાજ્ય કી નીવ ડાલી થી. ઉનકે ચરિત્ર, રાજ્યપદ કા કારણ ઔર વિજય કે મૂલ સાધન કે વિષય મેં આપને મુ અંધેરે મેં રકખા. અપને આસપાસ કે દેશે કી ભાષાઓ કા જ્ઞાન રાજા કે લિયે અત્યંત આવશ્યક હૈ, પરંતુ આપને મુઝે અરબી પઢાયી. આપ કદાચિત યહ સમઝતે હોંગે કિ અરબી પા કર આપને મેરા બડા ઉપકાર કિયા. ઇસી લિયે આપને મેરા બહુમૂલ્ય સમય નષ્ટ કિયા. આપને યહ ન જાના કિ કૌન કૌન સે વિષયે કી શિક્ષા રાજકુમાર કે દેના ચાહિયે. આપ સમઝતે થે કિ મુઝે ઉતના વ્યાકરણ જાનના આવશ્યક હૈ જિતના એક બડે મુલ્લાં કે જાનના ચાહિયે. શે ક! મેરે બાયકાલ કો બહુમૂલ્ય સમય આપને નીરસ, અનુપયોગી ઔર કઠિન શબ્દ કે રટાને મેં નષ્ટ કિયા. કયા આપ યહ નહીં જાનતે થે કિ બચપન મેં પ્રાપ્ત કી હુઈ શિક્ષા કભી નહીં ભૂલતી ? કયા કિ ઉર સમય સ્મરણશક્તિ પ્રબલ રહતી હૈ, ઈસલિયે લડકપન મેં દિયા હુઆ ઉપદેશ ચિત્તપર જમ જાતા હૈ. ઉસ સમય યદિ ઉત્તમ શિક્ષા દી જાય તો મનુષ્ય બડે બડે કામ કર સક્તા હૈ, ઔર ઉસકે વિચાર શુદ્ધ હ કર ઉચ્ચપદ કે પહુંચા સકતે હૈ. કયા વિજ્ઞાન ઔર ધર્મશાસ્ત્ર કી શિક્ષા કેવલ ઉસે અરબી દ્વારા દી જા સકતી હૈ ? ક્યા ઈશ્વરભજન ઔર વિદાધ્યયન હમારી ભાષા મેં હૈના સંભવ નહીં ? આપને મેરે પિતા સે કહા થા કિ આપ મુઝે દર્શનશાસ્ત્ર પઢાતે હૈ. યહ સચ હૈ. મુઝે ભલી ભાંતિ યાદ હૈ કિ આપને બહુત સમય તક ક અંર શાહયપૂર્ણ બા પર વ્યાખ્યાન દે દે કર મેરા દિમાગ ખાલી કર દિયા ઔર એસી બાતે સમઝાઈ જિનસે કુછ લાભ નહીં હોતા ઔર ન છ સંતોષ હી હોતા હૈ. આપને મેરે મસ્તિષ્ક મેં વહ બાતે કુસને કા પ્રયત્ન કિયા જે નિઃસાર થી ઔર અત્યંત શ્રમ કરને પર ભી યાદ નહીં રહતી એવં જિનકે કારણ બુદ્ધિ જડ હો જાતી હૈ. હાં, આપને વહ તર્કશાસ્ત્ર સિલાયા, જિસસે મેરે જીવન કા અમૂલ્ય સમય વ્યર્થ ગયા, ઔર જબ આપસે મેં પૃથફ આ તબ અર્થહીન, કિલષ્ટ ઔર દ્વિઅર્થસૂચક શબ્દ કે અતિરિક્ત આપકી વિદ્યા કી કેઈ બાત મુઝે યાદ ન રહી. મેને આપણે એ શબ્દ સીખે જે દાર્શન ને અપના અજ્ઞાન ઢકને કે લિયે ગઢ હૈ. યદિ આપને મુઝે વહ તર્ક સિલાયા હોતા, જિસમેં કાર્યકારણભાવ પ્રધાન જાન જાતા હૈ ઔર જિસમેં બિના સચ્ચા જ્ઞાન હુએ ચિત્ત કે સંતોષ નહીં હતા. યદિ આપને મું. આત્મા કી ઉન્નતિ કરનેવાલી શિક્ષા દી હાતી ઔર ઐસા જ્ઞાન દિયા હતા ઉસકે કારણે મનુય સ્થિર રહ સકતા હૈ, યદિ આપને મુઝે મનુષ્ય કા સ્વાભાવિક ધર્મ, સૃષ્ટિ કી રચના, ઉસકી ઉત્પત્તિ ઔર નાશ સમઝાયા હતા, તે મ આપકે ઉતના હી કૃતજ્ઞ હેતા, જિતના સિકંદર અરડૂ કા થા. કહિયે કયા રાજા પ્રજા કે ધર્મ રિસખલાના આપકા કર્તવ્ય ન થા ? યહ તે એના વિષય હૈ જિસકા જ્ઞાન રાજા કે લિયે આવશ્યક હૈ ? ક્યા સ્વપ્ન મેં ભી આપને કભી મુઝે યુદ્ધવિદ્યા, યૂહરચના, આક્રમણ કરના સિખેલાયા ? સૌભાગ્ય સે ઇન વિષય પર મૈને આપો આંધક પંડિતજનોં સે મંત્ર લિયા. જાઈએ, સાધે ચલે જાયે ઔર આજ સે કિસીસે ન કહિયે કિ આપ કૌન હૈ.” મુલ્લાં સાહબ અપને શિવ કા કઠેર ઉપદેશ સુન કા ઉલ્ટ પર ઘર કે લૌટ આયે. ( ભ્રમર”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શુભસંગ્રહ-ભાગ પાંચમ १६३-गीताग्रंथ की एक बड़ी विशेषता યે તે ગીતા અર્જુન કે મહાભારતયુદ્ધ મેં પ્રેરિત કરને કે લિયે કહી રહી હૈ, પરંતુ ઈસી પ્રસંગ મેં ભગવાનને મનુષ્યતા તથા માનવધર્મ કા ઇતના અચ્છ ઔર અસા પૂર્ણ વર્ણન કર દિયા હૈ કિ યહ ગ્રંથ એક સુંદર માનવધર્મ-શાસ્ત્ર બન ગયા હૈ ઔર ઇસી દષ્ટિ સે ઇસ ગ્રંથ કી આજ દિન ઈતની મહત્તા હૈ. ઉન્હોંને અપને ઇસ માનવધર્મ-શાસ્ત્ર કે ઇતના અવિરોધી બનાયા હૈ કિ અદ્વૈતવાદી શંકરાચાર્ય, વિશિષ્ટાદ્વૈતવાદી રામાનુજાચાર્ય, શુદ્ધાદ્વૈતવાદી વલ્લભાચાર્ય, દ્વૈતાદ્વૈતવાદી નિમ્બાર્કચાર્ય, દૈતવાદી મખ્વાચાર્ય આદિ સબ આચાર્યો ને પરસ્પર વિરોધી સિદ્ધાંત રખતે હુએ ભી ઇસ ગ્રંથ કે એક સમાન પ્રામાણિક માના હૈ તથા ઇસકે અપને અપને તંગ સે સમઝાને કી ચેષ્ટા કી હૈ. ઇતના હી નહીં, આસ્તિક ભક્તિવાદી, નાસ્તિક સાંખ્યવાદી ધર્મિષ્ઠ કર્મવાદી, વેદાંતી જ્ઞાનવાદી તથા યોગી ધ્યાનવાદી, ઇત્યાદિ સભી હી ઇસમેં સમાન આનંદ કા અનુભવ કરતે હુએ અપની અપની રુચિ કી બાતેં પાતે હૈ. યહ અવિરોધી સિદ્ધાંત ભી ઇસ તંગપર પ્રતિપાદિત હુઆ હૈ કિ પ્રત્યેક વાદ કી અપૂર્ણતા ભી દૂર હૈ ગઈ હૈ ઔર સબ યાદોં કા સમન્વય ભી હો ગયા હૈ. યહી ગીતાગ્રંથ કી એક બડી વિશેષતા હૈ. ઇસમેં વદર્શને કે સિદ્ધાંત રહતે હુએ ભી એક ઐસી નવીનતા આ ગયી હૈ, જિસને ઉન છ દર્શને કી અપૂર્ણતા દૂર કર કે ઉન સબકા સમન્વય કર દિયા હૈ ઔર ઉસ સમન્વય સિદ્ધાંત કે બડા હી મને મોહક રૂપ દે દિયા હૈ. - ગીતાને ઇસી વિશેષતા કે સાથ મનુષ્યજીવન કા ધ્યેય તથા ઉસ ધ્યેય કી પ્રાપ્ત કે સાધને કા નિરૂપણ કિયા હૈ. ઉસકે અનુસાર મનુષ્યજીવન કા ધ્યેય “પરા શાંતિ” તથા “શાશ્વત સ્થાન’ હૈ. (“કલ્યાણ”ને ગીતાંકમાં લેખક-શ્રી. બલદેવપ્રસાદ મિશ્ર) १६४-वचनामृत દૂસરે કે દુઃખ દેને કે લિયે જે ઔર કી સહાયતા કે લિયે પ્રાર્થના કરતા હૈ, ઉસસે હમારા કુછ સંબંધ નહીં. સ્વજાતિ કો અન્યાય-યુદ્ધ મેં પ્રવૃત્ત દેખ કર જે સ્વજતિ કા પક્ષ લે કર યુદ્ધ કરતા હૈ, ઉસકે સાથ હમારા કુછ સંબંધ નહીં. અન્યાય કી પ્રતિષ્ઠા કર કે અધર્મયુદ્ધ મેં જે પ્રાણુ ગંવાતા હૈ, મુહમ્મદ અપને દિલ ઉસકી ગણના ન કરેગા. –હજરત મુહમ્મદ (સલ૦) ચાહે કઈ ચિત્ર હૈ, ચાહે ફટે ઔર ચાહે કઈ મૂર્તિ, જિસકે દ્વારા હમારે હૃદય મેં કિસી ઉદાર વિચાર કા સંચાર હતા હૈ; જે કિસી વીર કૃત્ય કે પ્રદર્શિત કરતી હૈ અથવા હમેં પ્રકૃતિ કે કિસી ગંભીર તથ્ય કા દર્શન કરાતી હૈ અથવા જે સામાજિક જીવન કી એક ઝલક હમારે સામને ખીંચ દેતી હૈ, વહ વાસ્તવ મેં હમારી શિક્ષયિત્રી હૈ, ઉસસે હમ શિક્ષા ગ્રહણ કર સકતે હૈ. આત્મશિક્ષા કા ઇસસે બઢકર ઔર દૂસરા કે સાધન નહીં. ઐસે ચિત્રો ઔર મૂર્તિ કે અવશ્ય ઘર મેં રખના ચાહિયે. ગૃહ ઉનકે કારણે અધિક સુખપ્રદ ઔર ચિત્તાકર્ષક માલૂમ હોતા હૈ. –સ્માઈલ્સ (“હિંદૂપંચ”માંથી) escope Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ અરીઠાં १६५ - अरीठां ૩૯૭ આપણી ભારતભૂમિમાં ઉપન્ન થનારી ઔષધિઓ કાડીને મૂલ્યે યૂરોપમાં મોકલીએ છીએ અને ત્યાંથી તે ઔષિધઓનુ રૂપાંતર થઇને કરી ભારતમાં આવે છે. અને તે લાખા રૂપિયાથી વેચાઇ ભારતની સમૃદ્ધિ ત્યાં ચાલી જાય છે. આપણા હિંદી ભાઇએ અમૃતતુલ્ય ઔષધિના લાભ લેવાનુ જાણતા નથી અગર તેા ચાહતા નથી; પરંતુ વિલાયતી એસડેાની સુંદર લેબલવાળી સુંદર શીશીએ તેમને આંજી નાખે છે. આ સ્થિતિ દૂર કરવાના પ્રયત્નતરીકે અને સર્વસાધારણના ઉપયાગ માટે સુજ્ઞાત વૃદ્ધ વૈદ્યોએ ઔષધિને પરિચય કરાવવા જોઇએ. હું તેવી એક ઔષધિ વિષે અહીં લખું છું. અરીઠાં એ પ્રસિદ્ધ ફળ છે. ખૈરાંએ પણ તેનેા નહાવા ધાવા વગેરેમાં પુષ્કળ ઉપયાગ કરે છે. એ ફળની છાલમાં ૧૧૫ ટકા સાબુ, ૧૦ ટકા શર્કરા અને ૨૦ ટકા કફઘ્ધ પદાર્થો છે. એ સિવાય તેના ખીજમાં રંગ વગરની ચરબી છે તેથી તે વડે પહેલા વર્ગના સાબુ ખનાવી શકાય તેમ છે. અરીઠાના પાનમાં પારાને એક કલાક ધુંટવાથી પારે। ભસ્મ જેવા થઇ જાય છે. અરીઠાનાં પી ઉષ્ણ, કડવાં, ચીકણાં, કદ્મ, વાતહર અને વામક છે. વધારે માત્રામાં દેવાથી રેચક અને વામક બન્ને ગુણા દેખાડે છે. તે અંગ્રેજી એપીકાયુઆના અને સિનેગાથી ઉત્તમ છે. તે દેવાથી ઝેર નીકળી જાય છે અને નિર્બળતા આવતી નથી. અધિક માત્રા દેવાથી એપીકાની પેઠે સઘોમારક નથી, તેને લેપ પીડાને મટાડે છે અને સાજાને ઓછા કરે છે. માત્રા પ રતીથી ૧૦ રતી સુધી, અને તેથી પણ વધારે આપી શકાય છે. શ્વાસરેગમાં ફેફસાંમાં કફ જામી જવાથી દાક્તર લેાક્રેા સિનેગા અને ઇપીકા દે છે. તેનાથી નબળાઇ આવે છે, પણ અરીઠ દેવાથી કફ પાતળા પડીને જલદી નીકળી જાય છે અને કેટલેક વખતે શ્વાસપર પણ સારા ફાયદા થાય છે. અજીર્ણથી ઉત્પન્ન થયેલ પેટપીડમાં ફળની અંદરની ગેાટલી એ રતી વજને આપવાથી તે શાંત પડે છે અને અરીઠાના ફળના નસ્યથી શ્વાસનેગ શાન્ત પામે છે. અજ઼ીણુ ખાનાર માણસને અરીઠા ખવરાવવાથા અફીણનું ઝેર આશ્ચર્યકારક રીતે નાશ પામે છે. અણુના મેટા ગાળાપર થોડા અરીઠા વાટી પાણીમાં મેળવી ચેાપડવાથી ઘેાડી વારમાં અણુ રાખ જેવુ થઈ જાય છે. અરીઠા થુંક વધારનાર છે. તેના ફળતું ચૂર્ણ' ખાવાથી શ્વાસકાસ મટાડે છે તથા હરિપાંડુ મટાડે છે. મૃગી(ફેફ)માં તેના ચૂર્ણનું નસ્ય દેવાથી તુરત ચૈતન્ય આવે છે. બાળકની હેડકી બધ કરવાને અરીઠાનું ફળ તેના ગળામાં બાંધવુ જોએ. સર્પ કરડતાંજ ૬ માસા અરીઠાની છાલને પાણીમાં મથન કરી વખતેાવખત પીવરાવવાથી સર્પવિષ નાશ પામે છે. જ્યાંસુધી વિષ પૂરેપુરૂં ન ઉતરે ત્યાંસુધી કલાકે કલાકે તે પાવું જોએ. વિબ્રૂચિકા(ક઼ાલેરા)માં અરીઠાનું મંથન કરેલ પાણી દેવાથી વમનમાં વધારા થઇ ઝાડા એછા કરે છે, અને પછી વગરદવાએ વમન પણ બંધ થઇ જાય છે. સ્ત્રીઓના અપતત્રક હિસ્ટીરિયા રોકવા માટે મૂળનુ નસ્ય અને ખાફ આપવા જોઇએ. વિષયુક્ત જીવડાં કરડવાથી તેના ડંશ ઉપર અરીઠાને સુરકામાં ધરીને ચોપડવુ જોઇએ; તેમજ ગલગ’ડના સોજા પર તેને લેપ કરવા જોઇએ. પ્રસૂતા સ્રી કષ્ટ પામતી હાય અને પ્રસવ થતા ન હેાય તે અથવા ઋતુઅવરેાધને માટે અરીઠાની મજ્જાનિયતી યાનિમાં રાખવી. મજ્જામાં પણ ફળના જેવા ગુણ છે. * (‘‘વૈદ્યકલ્પતરુ”ના એક અંકમાં લખનારઃ-ભાઇશકર ગૌ. સિંહેારી. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આયુર્વેદમહામહે પાધ્યાય રસાયનશાસ્ત્રી ભાગીરથ સ્વામી આયુવેદાચાયના એક લેખના આધાર ઉપરથી www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શુભસંગ્રહ ભાગ પાંચમે १६६-श्रीरामचंद्रे हरण मार्यां नहोतां. - - પ્રશ્નઃ-આર્યધર્મમાં માંસ ખાવાને પાપ માનવામાં આવે છે કે નહિ? ઉત્તર:-પાપ મનાય છે. પ્રશ્નઃ-વાલ્મીકિ રામાયણને તમે માનો છો? રામચંદ્રજી આર્યા હતા, તો તેમણે મૃગો કેમ માર્યો? ઉત્તર રામચંદ્રજીએ મૃગો મારેલાં એ વાત ખરી, પરંતુ તેથી તે મારીને માંસ ખાધું એમ કહી શકાય નહિ. પ્રઃ-તેમણે માંસ ખાધું એમ રામાયણમાં તો લખ્યું નથી, પણ તે ગરીબ હરણને મારવાનું શું પ્રયોજન ? ઉત્તરઃ-મૃગનો અર્થ એ સ્થળે હરણ થતો નથી, પણ જંગલી પશુઓ એમ થાય છે. જંગલમાં જેટલાં સિંહાદિ જાનવરો હોય છે તે બધાંને સંસ્કૃતમાં મૃગ કહે છે. સિંહાદિ જાનવરને રાજકમાર રામે માર્યો, તેમાં એમ કરવાની તેમની ફરજ હતી. જેમ રાવણાદિ રાક્ષસ સાથે યુદ્ધ કરી પોતાના ક્ષાત્રધર્મનો તેમણે પરિચય આપ્યો હતો, તેમ સિંહાદિ જંગલી ભયંકર જાનવરને મારી પિતાના ક્ષાત્રધર્મનું તેમણે પાલન કર્યું હતું. પ્રઃ-મૃગ શબ્દનો અર્થ સિંહાદિ જંગલી જાનવરને થાય છે તેનાં પ્રમાણ આપે. ઉત્તર:–નીચલાં પ્રમાણ છેઃ (૧) આજે પણ રાજાઓ જંગલમાં જઈને સિંહાદિનો શિકાર કરે છે. પહેલાં પણ તેઓ શિકાર કરતા હતા. એને મૃગયા કહે છે. આથી પણ એમ સિદ્ધ થાય છે કે, મૃગ શબ્દનો અર્થ જંગલી જાનવરો છે. (૨) સિંહને માટે સંસ્કૃતમાં મૃગેન્દ્ર શબ્દ છે. નરેમાં ઇંદ્ર તે નરેન્દ્ર, તેમજ મૃગોમાં ઇંદ્ર તે મૃગે. મૃગ એટલે મૃગ, સિંહે વગેરે પ્રાણીઓ. (૩) માથાં જ સર્વેvi કૃપાળાં મહિષાં વિના (મનુ. પ-૯.) અહીં પણ મૃગ શબ્દને અર્થ જંગલી જાનવરે થાય છે. (૪) કૃ ન મીર જ રિટાદ ( દ. ૨-૨-૨૪–૨) અહીં પણ મૃગને અર્થ સિંહાદિ જંગલી જાનવરોને થાય છે. દુર્ગાચાર્ય અને નિક્ત પણ એમજ માને છે. (૫) પર્વતના પ્રવાસે હું કાંગડી પ્રદેશમાં ગયો હતો. ત્યાં પર્વતમાં આવેલું ધર્મશાળા નામનું એક નગર છે. ત્યાંના લોકો મને કહેતા હતા કે તે બાજુ જતા નહિ, ત્યાં મૃગો આવે છે. મૃગનો અર્થ હું પણ હરણજ સમજતો હતો. તેથી એવી વાત સાંભળી પહેલાં તે મને આશ્ચર્યો થયું, પરંતુ પછી પૂછવાથી જણાયું કે પર્વતવાસીઓ ચિત્તાને મૃગ કહેતા હતા. આથી જણાય છે કે “મૃગને અર્થ સિંહાદિ વનપશુને થાય છે. (6) सोऽहं वाससहायस्त भविष्यामि यदीच्छसि। इदं दुर्ग हि कान्तारं मगराक्षससेवितम्॥ (રામાયણ, અરણ્યકાંડ, સર્ગ ૧૪-૧૩.) જટાયુ રામને કહે છે કે જો તમારી ઇચ્છા હોય તે વનવાસમાં હું તમારી સાથે રહું. મૃગ અને રાક્ષસોથી ભરેલું આ વન દુઃખવાળું છે. લક્ષ્મણ સાથે તમે બહાર જશે ત્યારે સીતાની હું રક્ષા કરીશ. અહીં મૃગનો અર્થ વનમાં રહેનારાં ભયાનક પશુનો છે. (૭) વિવાદાવપાંચ કુર્માતા ક્ષિા છે (વાલ્મીકિ રામાયણ–અરણ્યકાંડ, સંગ ૨૩-૫.) આ સ્થળે મૃગોને માંસ ખાનારાં કહ્યાં છે. માંસ તે સિંહ વગેરે ખાય છે. મૃગે નથી ખાતાં. આગળ ચાલતાં મૃગ શબ્દનું વિશેષણ ઘટ્યૂઃ એવું પણ વાપરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ દુનિયાની પરવા કરા મા ૩૭e (૮) રીત જ્ઞો મહાજાચીઠ્ળટ્ટ્રો મદ્દાવ:। વ્યપર વેંઢાગ્યે માંસમક્ષો મદ્દામૃત્તઃ || (વાલ્મીકિ રામાયણ-અરણ્યકાંડ, સ ૩૯-૩.) શરીરવાળુ’, તીક્ષ્ણ દાઢાવાળું, બળવાન, માંસભક્ષી, મેાટુ' મૃગ જીભ હલાવતું, મેાટા અનીને તે ક્રતું હતું. બધાજ ગુણા સિ’હ જેવા જાનવરના વર્ણવ્યા છે અને તેને મૃગ શબ્દથી સંખેાધવામાં આવ્યું છે. આવાં સેંકડા પ્રમાણેા આપી શકાય. રામચંદ્રે માંસ માટે કાઇ પ્રાણીના વધ કરેલા નહિ, અને અહીં મૃગ શબ્દના અર્થ હરણ થતે નથી; તેથી મૃગ શબ્દથી સિંહાર્દિ ખીજા' જાનવરે - ને પણ સમાવેશ કરવા જોઇએ. (આસા–૧૯૮૫ના ‘પ્રચારક'માં લે. શ્રી પ્રિયરત્ન આ, આ કુમારઆશ્રમ, વડાદરા.) १६७ - दुनियानी परवा करशो मा. દુનિયાની॰ કરશો મા કાઇ કરશે મા. દુનિયાની પરવા કરશે મા. સત્ય જગ--નજરે અસત્ય ઠરશે, સત્ય તજી ઝૂઠ ગૃહશેા મા— દુનિયાની જગ ખટપટને ડહાપણ કે'શે, એવા ડા'પણમાં ડૂબશેા મા— દુનિયાની પ્રભુમાં લીન તે ગાંડા ગણારો, ગાંડા ગણાતાં ડરોા મા— નરસિ ંહ મ્હેતાને જન સૌ કે'તા, ઢેડધેર પ્રીતન કરશે! મા—— દુનિયાની મીરાંને રાણે બહુ દુ:ખ દીધું, પ્રભુભજન તાય ત્યાપ્યું ના— દુનિયાની॰ સક્રેટીસે જગશીખ ના માની, સત્ય વધો માતથી ડરતાં ના દુનિયાની॰ ખ્રીરત ઈશુ વધસ્થંભે જડાયા, છતાં સદુપદેશ છેડયા ના— દુનિયાની૰ થયા અમર એ સૌ માનવીઓ, દુનિયાની પરવા કરતાં ના—— દુનિયાની॰ (“જ્ઞાનપ્રચાર” ના એક અંકમાં લેખકઃ-શ્રી. હરમાનભાઇ વેણીભાઇ પટેલ) १६८ - सर्वोपनिषद् में गीता ही अनुपम है. સ્વર્ગ જિમિ લેાકન મેં સરિતા મૈં સુરસરી, સત્ય વ્રતધારિન મેં હરિશ્ચંદ્ર ભૂપ હૈ. ઋષિન મેં નારદ ત્યાં શારદ સુપડિતાં મે', બાલ બ્રહ્મચારિન મેં ભીષ્મ ભવ્ય રૂપ હૈ. ભાઈન મેં ભરત યાં મારુતિ કપિન્હ મહુ, લખન સુવીરન મેં આદશ સ્વરૂપ હૈ. સાગર મેં ક્ષીર ધનુધારન મે' પાંત્યાં હી, સર્વોપનિષદ્ મેં ગીતા હી અનૂપ હૈ. (‘કલ્યાણ'ના ગીતાંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે १६९-बाळलमनो अटकाव के ब्रह्मचर्य તમે પશ્ચિમની નકલ કરીને બાળવિવાહનો નાશ તે કરી શકશો; પરંતુ જો તમે આપણું પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમને પુનરુદ્ધાર ન કરો તે તમારા એ ફેરફારનું પરિણામ એ પણ આવી શકે કે, પશ્ચિમની નકલ કરીને આપણ નવયુવકે સામાજિક ભયની બાબતમાં નિડર બની પિતાની પાશવી પ્રવૃત્તિઓને સંતોષવા માંડશે. હું એ નથી કહી શકતો કે, આ બે અનિષ્ટોમાંથી ભારતવર્ષને માટે કયું અનિષ્ટ ભારે છે. બાળવિવાહની મનુષ્યત્વનાશક પ્રથાએ આપણુ પુરુષત્વને સંપૂર્ણ નાશ કરી આપણને સ્વતંત્રતાની ઇચ્છારહિત, રોગી અને દુર્બળ બનાવી દીધા છે. બીજી બાજુ અબાધિત અને અસંયમી સ્વાતંત્ર્ય પણ એવી જાતનાં પરિણામ ઉત્પન્ન કરી શકે છે. સ્ત્રીઓમાંથી પડદાની કર પ્રથાને જરૂર નાશ કરે, પરંતુ તેની સાથે પુરુષ અને સ્ત્રી બન્નેને સમાન એવું જે ધર્મનું બંધન છે તેને નાશ કરશો નહિ. આપણી સંસ્કૃતિનો સાર આત્મસંયમ છે. આત્મસંયમ અને બ્રહ્મચર્યથી પરિવારની સંખ્યાને મર્યાદિત કરે. પરંતુ એટલા માટે કૃત્રિમ ઉપાયો જેવા સ્વછંદી, છુપા અને વિનાશક પ્રયોગ કરશો નહિ. પ્રો, રામદેવજી-આચાર્ય, કાંગડી ગુરુકુળ. १७०-भूगर्भ की उष्णता યહ સારા સંસાર પહલે એક બહુત બડા વાયુમંડલ કે આકાર કા ઉત્પન્ન હ કર ચાર ઓર સે બીચ કી એર સિડને લગા ઔર ઇતને વેગ સે સિડને લગા કી વહ એક અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ કા ગાલા હો ગયા. ઇસી ગલે કે સૂર્ય કહતે હૈં. યહ અબ ભી કેન્દ્ર કી ઓર નિત્ય સિકુડતા જાતા હૈ. યહ ઇતને વેગ સે ભીતર કે સિકુડતા થા કિ ઇસમેં સે અનેક ગેલે ટૂટ ટૂટ કર અલગ હોને લગે. યે ગલે ભી સૂર્ય કે સમાન પ્રકાશમાન ઔર ઉષ્ણ છે; પરંતુ ક્રમશઃ ઠંડે હે ગયે. પૃથ્વી જિસ પર કિ હમ રહતે હૈ યહ ભી પહલે પહલ સૂર્ય સે ઉત્પન્ન ફુઈ સૂર્ય કે સમાન એક ઉણ ગોલા થી; પરંતુ ક્રમશઃ ઠંડી હો ગઈ. પર અબ ભી ઇસકે ભીતર બડી ગમી હૈ. યહ ગમી પ્રતિ ૧૫ ગજ પર ૧ અંશ બઢતી હૈ. ઇસ હિસાબ સે યદિ કઈ મીલ તક પૃથ્વી બની જાય તો ૧૦૦૦ અંશ તક કી ગમ ભીતર મિલ સકતી હૈ. વૈજ્ઞાનિક કા મત હૈ કી થોડી દૂર તક નીચે ખોદને સે પૃથ્વી કે ભીતર ઇતની ગમ મિલતી હૈ જિતની સે પાની ભાફ બન જાય ઔર ઉસસે બડે બડે જિન ચલાવે જ સકે. આપ જાનતે હી હૈ કિ ચાબ કોયલા મહંગા હુઆ જાતા હૈ. આશ્ચર્ય નહીં કિ કભી વૈજ્ઞાનિક લોગ કેયલે કી જગહ ભૂગર્ભ કી ગમી સે કામ લેને લગે ઔર કોઈ ઐસા યત્ન નિકાલૅ કી હમારા નિત્ય કા કાર્ય, ભોજન બનાના ઈત્યાદિ, ભી ઇસ ગમી સે ચલ જાય. ભીતર કી ગમી કા હિસાબ નિમ્નલિખિત પ્રકાર સે હૈ – ૨૪૩૦ ગજ (વાર) કે નીચે પાની ખૌલ સકતા હૈ. (ઉકળી શકે છે.) ૮૪૦૦ , , સીસા ગલ સકતા હૈ. ૨૧ મીલ , સેના ગલ જાયેગી. - ૭૧ મીલ , લોહા ગલ સકતા હૈ. ૧૦૦ મીલ પર ઐસી ગમ હૈ કિ કોઈ ઐસી વસ્તુ યા ધાતુ નહીં હૈ જૈ વહાં ગલ ન જાય. (“જ્ઞાનશક્તિ”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ આ પાનામામાં - - - - - - १७१-प्रभु क्यां छे ? તમને કોઈ નાસ્તિક પૂછે કે પ્રભુ ક્યાં છે? તે શો જવાબ આપશે? એને કહેજે કે, ભલા માણસ! પ્રભુ તો તારા ઘરમાં જ છે. આ તારાં વૃદ્ધ માબાપ એજ પ્રભુ છે. એના તરફ સન્માનની પ્રેમની, ભક્તિની દષ્ટિથી જો એટલે પ્રભુની પ્રભુતા તને દેખાશે, પ્રભુ તારા રસ્તામાં જ છે. પેલા દુઃખી આંધળાને હાથ પકડી એને તડકામાંથી છાંયામાં લઈ જા, એટલે એ દીનબંધુ પ્રભુનાં દર્શન તને એ આંધળાની આંતરડીમાંથી થશે. પેલી કોર પાણી માટે તરફડતા મુસાફરના મુખમાં પાણીનું ટીપું મૂક એટલે શાંતિથી અર્ધ ઉઘડેલી એની આંખમાં પ્રભુનાં તેજ તને દેખાશે. સામેના ઘરમાં ભૂખે મરતી વિધવાને એક રોટલાનો ટુકડો પહોંચાડ એટલે એના આશીર્વાદમાં પ્રભુના આશીર્વાદ તારા ઉપર ઉતરશે. ભલા માણસ! પ્રભુ સઘળે છે. (આવાં આવાં નિષ્કામ કર્મથી તારૂં અંતઃકરણ પવિત્ર કરીને પછી) જરા તું આંતરચક્ષુ ખોલીને જે (એટલે જણાશે કે) તારા પિતાના અંતરમાં પણ એને વાસ છે. : ૦૦ નનનનન, (“લોહાણા હિતેચ્છુ”ના એક અંકમાંથી) મમમનનન નનનન નનનન નમ09 views Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ आ संस्थाना उत्तम ग्रंथो ૧-પિસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખર્ચ પણ રૂ. ૧૦) સુધીનું રૂ. હો જાદુ લાગે છે. ૨-મંગાવેલામાંનાં જે પુસ્તકો ન આવે તે ખલાસ સમજવાં. ૩–પૂરૂં મૂલ્ય પ્રથમથીજ મેકલીને દશેક રૂ. નાં પુસ્તકે રેલરતે મંગાવવાથી વધારાના પેકીંગ વગેરે બદલ રૂ. ૦ચઢશે તોપણ કુલ ખર્ચ બહુ ઓછા આવશે. ૪-મહાભારત સાથે કામમાં કમ રૂ. ૧૦૦)નાં, અથવા મહાભારત સિવાય રૂ. ૨૫) નાં પુસ્તકો લેવાથી ક ટકા કપાશે. અમદાવાદના કાર્યાલય માટે કિંમત ઘણાંખરાં પુસ્તકાની નીચે લખ્યા કરતાં ઘટાડેલી, તે હજી જારી રાખી છે.. उत्तम धार्मिक ग्रंथो ગ્રંથનું નામ પૃષ્ઠ મૂલ્ય સંપૂર્ણ મહાભારત-શુદ્ધ ગુજરાતી ભાષાંતર ... .... .... ૫૨૦૦ ... શ્રીવાલમીકિ રામાયણ-ઉત્તમ ભાષાંતર ૩૨ ચિત્રો સાથે .... ૧૩૨૦ ... ૬) શ્રી તુલસીકૃત રામાયણ-ઉત્તમ ભાષાંતર ૪૦ ચિત્રો સાથે.... .... મહાભારતનું શાંતિપર્વ—ઉત્તમ ભાષાંતર નવી આવૃત્તિ.... .... ગિરધરકૃત શુદ્ધ રામાયણ ७८४ શ્રીગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તમ ભાષાંતર બે ભાગમાં .... ૧૯૦૦ . મહાભારતનાં આદિ-સભાપર્વ (જૂની પ્રતિ) ... . શ્રીમદ્દ ભગવતી ભાગવતઉત્તમ ભાષાંતર–નવી આવૃત્તિ ... ૮૬૪ શ્રીમદ્ભાગવત–ઉત્તમ ભાષાંતર-નવી આવૃત્તિ–૧૯ ચિત્ર ... ૧૦૫૦ .. શ્રીજ્ઞાનેશ્વરી ભગવદગીતા–ઉત્તમ ભાષાંતર નવી આવૃત્તિ ... ૮૦૦ . શ્રીદાસબોધ-ઉત્તમ ભાષાંતર નવી આવૃત્તિ .... .... . ૬૨૦ ... શ્રી રામકૃષ્ણકથામૃત–બંને ભાગ ભેગા.... .... ૬૫૦ ... રા મહાભારત અને રામાયણવિષે વિચાર(સાદુ) .... ૨૦૦ .... પાક શ્રીમહાભારત વિષે જાણવાજોગ વિચારે .... .... ધર્મતત્ત્વ-બંકિમચરિત્રસાથે ..... .... .... ૨૪૮ .... ના ચોગતત્વ.. ... .. ૩૮૪ .... ૧ સ્વામી રામતીર્થ–ચારે ગ્રંથ-ભાગ ૧થી૧૩ ... ૨૪૨૦. , , ગ્રંથnલે ભાગ ૧થી ૫... .... ... - ૫૮૦ છે ગ્રંથ જે ભાગ થી ૮ ........ by wથ ૩જો ભાગ ૧૦-૧૧ ... .... ૫૨૮ ગ્રંથે ૪ ભાગ ૧૨–૧૩ (ચરિત્ર) - ૬૪૦ સ્વામી વિવેકાનંદ-નીચલા સર્વ ભાગો.... .... ૩૨૦૦ ... ગ્રંથ ૧લે ભાગ ૧-૨-૩ ... , ગ્રંથે રેજો ભાગ ૪–૫ .... .. ભાગ ૬-૭ (સાદું પૂંઠું) .... ૪૩૦ ભાગ ૮મે .... ....... ૫૭૨ ... જ = w Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ છે , ભાગ ૮ મે–સંપૂર્ણ ચરિત્ર .... ... ... ... 9૪૦ .... રા. છે , ભાગ ૧૦ મેરાગ (સાદું) ... ... .... ૩૦૦ .... ૧). ભગવદગીતા-સરલાઈસહિત–કદ લાપા, પૃષ્ઠ ૨૭૨, સાદુ પૂઠું ) પાકુ ) છે , , , મોટા અક્ષરમાં કદ પX૬, પૃષ્ઠ ૨૫૬, સાદુ પૂંઠું , પાકું વક , ,, શ્રીધરી ટીકા સહિત કદ પાપા પૃષ્ઠ ૪૮૦, પાકું પૂંઠુ .. . - ભગવદગીતા મરાઠી કે હિંદી ટીકા સહિત કદ કાપા પૃષ્ઠ ૨૨૪ .. . . 9 ક ભૂલમાત્ર–મધ્યમ અક્ષર છે અને મોટા અક્ષર ... ... પંચરત્નગીતા-મૂલમાત્ર–નાના, મધ્યમ તથા મોટા અક્ષર ૩ ૦, 0ા પંચરત્નગાતા-ગુ. સરલાર્થ સાથે મોટા અક્ષરમાં કદ ૪૮૬,પૃષ્ઠ ૬૮૮,પાકું પૂઠું બોઝ s y , , નાના અક્ષરમાં કદ ૩ોપા, પૃષ્ઠ ૪૮૦,પાકું પૂંઠું છે પ્રભુમય જીવન (નવી સંશોધિત આવૃત્તિ) ૫૯નાં પૃષ્ઠ ૨૦૦ પાકું પૂંઠુ ના મુસ્લીમ મહાત્માઓ, ભક્તચરિત્ર, ભક્તિરસામૃત, સંતમહાત્માઓની વાણું, સ્વર્ગનાં પુસ્તકો, એ પણ ધર્મગ્રંથેજ હેઈને તેની વિગત આ પછીનાં મથાળાં નીચે છે. સંત-મહાત્મામોની વાણી અખાની વાણું–મનહર પદ સાથે .... .... .... ... ૫૦૦ .... ૧ પ્રીતમદાસની વાણી-સર્વથી મેટ સંગ્રહ .... .... ૪૨૦ ... છેટમની વાણી–ગ્રંથે ૧લે .... .... .. ... . ૨૬૪ ... છોટમની વાણુ-ગ્રંથ ૨જો ... ... ... ... ... છોટમની વાણી–ગ્રંથ ૩જે ... .. ... ૨૭૬ ... 1) શ્રીભજનસાગર-નવી આવૃત્તિ–સાદુ પંડુ .... ... , ૨૦૦ पढियारकृत स्वर्गनां पुस्तको સ્વર્ગનું વિમાન... . ... ૩૮૪ .... ૧ ... " " સ્વર્ગની કુંચી ... ... ... ... ... ... ... ૩૭૮ .... ૧ સ્વર્ગનો ખજાનો... .... .... ... . ... .. ૩૨૪ .... ૧ સ્વર્ગને પ્રકાશ .... .... .. ૩૩૬ ... उत्साह अने चेतनाप्रेरक पुस्तको શુભસંગ્રહ–ભાગ ૧ લે ... 9 શુભસંગ્રહ–ભાગ ૨ જે ૭૦૦ શુભસંગ્રહ–ભાગ ૩ જે ... ૧ શુભસંગ્રહ–ભાગ ૪ થે ૪૧૬ શુભસંગ્રહ-ભાગ ૫ મે ... ... ... ... ... ... ૪૦૦ આગળ ધસે (નવી આવૃત્તિ) .... .... ... ... .. આદશ દૃષ્ટાંતમાળા-ભાગ ૧ લે પૃષ્ઠ ૩૩૬ ૧)= ભાગ ૨ જે ૩૯૨ .... ૧ બંકિમનિબંધમાળા–ધર્મતત્ત્વ સાથે ... ... ... ... ૫૯૦ .... ભાગ્યના સૃષ્ટાઓ (સાદું પૂઠું) ... ... ... ... ... ૭૨૦ .... આર્યોના સંસ્કાર અથવા હિંદની વિદ્યાકળા... ... ... •.. .. ૨૫૬ ... મી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ 840... इतिहास अने वैदकसंबंधी पुस्तको રાજસ્થાનને ઇતિહાસ–બે મોટા ગ્રંથમાં ... ... ... 1530 આર્યભિષક અથવા હિંદને વૈધરાજ ... ... ... ... 700 આરોગ્યવિષે સામાન્ય જ્ઞાન–ગાંધીજીકૃત ... ... ... 140 बोधदायक उत्तम जीवनचरित्रो સ્વાભાસ્કરાનંદ તથા છે. વિજયકૃષ્ણનાં ચરિત્ર ... ૪૩ર ભારતના વીરપુરુષ-બીજી આવૃત્તિ .... .... ... .. 288 શ્રીભક્તચરિત્ર અથવા ભક્તિરસામૃત ..... ........ .. 408 ... શ્રી શિવાજી છત્રપતિ પૃષ્ઠ પ૨૮ રા વીર દુર્ગાદાસ 240 .... ભારતનાં સ્ત્રીરને–ત્રણ ગ્રંથમાં... ... ... ... ... 2100 મહાન સમ્રા અકબર ... ... .. . . 352 ... મુસ્લીમ મહાત્માઓ ... ... ... 582 .... 1 દાનવીર કાર્નેગી પૃષ્ઠ 400 ના કાઉન્ટ ટૉલ્સ્ટૉય 620 નેપોલિયન બોનાપાર્ટ ... .... बोधप्रद टुंकी वार्ताओ ટુંકીવાર્તાઓ-ભાગ 1 થી 4 ભેગા ... ... ટુંકીવાર્તાઓ-ભાગ મે-૨૮ સાંસારિક વાતે... ટૂંકીવાર્તાઓ-ભાગ 6 કો–બેધપ્રદ ર૭ વાતે .... ... ... ટુંકીવાર્તાઓ-ભાગ 7 મે અનેક વાતો .... ... ... દયાળુ માતા અને સગુણ પુત્રી (સાદું ઠું) .... ..... बाळकोमाटे खास उपयोगी पुस्तको સદગુણી બાળકે-૬૮ બનાવને સંગ્રહ .... બાળસબેધ–વાર્તાઓરૂપે ધાર્મિક શિક્ષણ ... ... ... બાળકોની વાતે-રસિક વાતચિતરૂપે 21 પાઠ... .. દુઃખમાં વિદ્યાભ્યાસ–સચોટ સાચાં દષ્ટાંત ... ... સુબેધક નીતિસ્થા (બીરબલજીની લખેલી) .... .... चित्रो अने चित्रावलाओ શ્રીમહાભારત ચિત્રાવલી-ર૬ સુંદર ચિત્રો, પાકાં પૂઠાં... શ્રીરામાયણ ચિત્રાવલી–૩૬ y by . શ્રીકૃષ્ણમુરારીનું ત્રિરંગી મોટું (ઇંચ૧૪x૨૨નું) ચિત્ર ... ... શ્રીદ્રોપદીવસ્ત્રાહરણ . " " . . અમદાવાદ અને સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય 1 અમદાવાદ અને મુંબઈ-૨ 90 .... o 184 .... 06 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com