________________
આજના યુવાના
८२ - आजना युवानो
૨૦૫
આજના યુવાન તરફ જુએ, એમને અપાતી કેળવણી તરફ્ શારીરિક શક્તિની ક્ષીણતા, સ્વતંત્રતાને બદલે સ્વચ્છ ંદતા ! સાદાઇને બદલે રક્ષિત વાનાં જ્ઞાન !
એ શૌય ભર્યાં. સંસ્કારી શિક્ષણ આપનાર આજ શાળાએ કયાં છે ? એ કવ્ય, એ ધર્મ, એ સમાજસેવા અને એ સ્વદેશપ્રેમને માટે મરી ફીટવાનું શિક્ષણ આપનાર શિક્ષકે આજે ક્યાં છે ? આજ તા ખાળપેાથીજ આ ચા પા' આ બે ખાઉ છે' આ બૈરીને તાવ આવે છે' એવાં ખાયલાં, વિલાસી, રમતિયાળ અને ગુલામી જ્ઞાન એમને આપવામાં આવે છે. જનેતાએ રડતાં બાળકાને છાનાં રાખવા શૂરવીર શિવાજીની માતા જીજીભાઈની માફક (શૌય કથાએ કહેવા, અને સુંદર હાલરડાં ગાવાને બદલે આજ હાઉ આળ્યે, આ ભુ આવ્યેા, એવા એવા ભાયલા રસ્તાઓથી ખવડાવી તેને બાપડાને ઘેાડીઆમાંથીજ ડરપેાક અને વાંદા મકાડાથી પણ હીતા બનાવે છે. દારાધાગા, નજર-માદળિયાં અને ખાધા-માનતાઓના જગલી વહેમેાનાં એસડિયાં એમને ગળથુથીમાંજ પાવામાં આવે છે.
પછી એ યુવાને, અંગ્રેજી શાળાઓ અને કાલેજો શાભાવે છે. એમના ખીકણુ સ્વભાવને બાજુએ મૂકતાં એમનાં હાડિપંજર જેવાં સુકલકડી શરીા તરફ જુએ. એમની નૂરહીન નેત્રકીકીએ ઉપર ચાવીસે કલાક શાભતાં ચશ્માંએ તરફ જુએ ! એમને વાન્ટેડની કાલમે માટે ટાઇમ્સ અને ડેઇલી મેલનાં પાનાંએ ઉથલાવતા જીએ ! એમને નકટ નાકરીને માટે ઘેર ઘેર જોડા ફાડીને નિરાશ થતા જીએ! એ કેળવણી !! એ શરીર સૂકાવનારૂ, લેાહી ચૂસનારૂં, આંખેાની રાશની હરનારૂં અને છેવટે પચીસ વર્ષની ભરયુવાનીમાં પચાસ વર્ષોંના વયેાવૃદ્ધ મુખારવિંદ કરનારૂં એ ગુલામી જ્ઞાન !
ભવિષ્યમાં દેશને માટે થનાર આ નેતાએ-ભાવિ પુરુષે-તે અર્થાત્ આજના એ યુવાનેને વારન હેસ્ટિંગ્સના કે લા` લહાઉસીના ઇતિહાસ, લંડન અને પેરીસની ભૂગાળ, બ્લેકી અને નેલ્સનાની રીડર, આથવલે અને શાહની એલિજીબ્રા, હેાલ અને સ્ટીવન્સનાં ગણિત, અના અને ચાઇલ્ડની જોમેટ્રી અને ગ્રેગરી અને હાજીસની સાયન્સ વગેરે વિષયે શીખવતાં પહેલાં પ્રા. પુરાણી અને પ્રા. શાહના ફિઝિકલ કલ્ચરનાં જ્ઞાન આપે. એમનાં સુકલકડી શરીરને સેન્ડ જેવા કસરતી અને તાલીમબાજ બનાવા; પેાતાના દેશનું તેા ઠીક છે, પણ પેાતાની જાતનું અને પેાતાના ધરનાં બૈરાંછેાકરાંઓનું રક્ષણ કરવાને માટે પણ એમનાં શરીરે। સશક્ત બનાવેશ. શક્તિ વિનાનાં એમનાં શુષ્ક ભેજા એમાં જોઇએ એવી વિચારશક્તિ કદાપિ પણ નથીજ સ્ફૂરવાની એની ખાત્રી રાખજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જીએ ! માનસિક અને બદલે સુધરેલાપણું ! રક્ષકને
માટે આ આજના યુવાને ! માનસિક બળ મેળવવા પહેલાં શારીરિક બળ મેળવેા. આત્મબળ કેળવતાં પહેલાં અંગબળ કેળવા ! બુદ્ધિથી આત્માની ઉન્નતિ છે, તે શક્તિથી શરીરવિકાસ છે; અને તમારા એ આત્માને રક્ષવા માટે તમારે એનુ` શારીરિક પિંજર વજ્ર જેવું કયે જ છૂટકા. આજના યુવાને ! કેવળ શાળાએનાં શિક્ષણ મેળવવા જવા કરતાં શિવાજી અને પ્રતાપની માફક શારીરિક શિક્ષણ મેળવવા તરફ પણ જરા ધ્યાન આપજો.
( તા. ૩૦-૬-૨૯ ના હિંદુ”નું મુખપૃષ્ઠ)
www.umaragyanbhandar.com