________________
વૈશ્ચિક પ્રાર્થના અને વચનામૃત સત્ય અને પ્રિય ભાષણ
यद्वदामिमधुमत्तद्वदामियदीक्षे नद्वनन्तिमा ||
3
વિષીમાસ્મિ સ્મૃતિમાનવામ્યાન હાસ્મોષત ।। (અથવ૦ ૧૨-૧-૫૮) ભાવા —-મનુષ્ય કેવું ખેલવું જોઇએ ? તેને ઉત્તર આ માંત્રમાં આપતાં ઉપદેશે છે કે:-જેવું જોવુ... તેવુ' ખેાલવુ, ઉલટું ખેલવું નહિ–અર્થાત્ સદૈવ સત્ય ખાલવું.
પ્રશ્ન થાય છે કે, શું સત્યને કડક રૂપમાં પણ ખેલવુ?મંત્રમાં ઉત્તર આપે છે કે–ના, કિંતુ મધુર ખેાલવુ, કડવું ન ખેલવું. એવી રીતે ખેાલવુ` કે સત્ય હૈાય અને મધુર પણ હાય. માધુ મય જીવન मधोरस्मि मधुतरो मदुधान्मधुमत्तरः ॥
मामित्किल त्वं वनाः शाखां मधुमतीमिव ।। ( १-३४–४ )
ભાવા-મના અર્થોં મધ. મનુષ્ય પેાતાના ચિત્તમાં એવી ભાવના કરે કે, હું વાસ્તવમાં ધ કરતાં પણ મધુર છું. જે પદાર્થોં અંગપ્રત્યંગમાં મધથી વ્યાપ્ત થઈ રહ્યા છે તેનાથી પણ હું મધુર છું. એવી ભાવના કરવાથી મનુષ્ય અવશ્ય પોતાના વિચારેા, વચના અને કર્મોમાં મધુર થઇ જશે. ભાવનામાં માટી શક્તિ હેાય છે. પ્રબળ ભાવનાના ફળને! જો અનુભવ કરવા હાય તા યોગદર્શનને સિદ્દિપાદ જુએ. મનુષ્યે પેાતાના હરેક અવયવને એવા મધુર બનાવવા જોઇએ કે જેમ મધભરેલી શાખાના પ્રત્યેક અવયવ હેાય. મધુરતાવિનાના આ દેહ નીરસ સ્થાણુરૂપજ છે. ( “ આ`પ્રકાશ ”ના વષઁ ૨૩ ના અંક ૧૩, ૧૧, ૨૨, ૧૫ અને ૧૦ નાં મુખપૃષ્ઠ ઉપરથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com