SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ . “ખારાકવિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનુ સર્વોપરિ સાધન વાચન હેાવાથી જે ધરમાં સારાં પુસ્તકા નથી, તે ઘર ઘર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ધાર છે.” એક વિદ્વાન ડીકજ કહે છે કે, “વાંચવાની હાંશ છેડી દેવાના બદલામાં ક્રા મતે આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તેાપણ હું તેને કદી ખેડુ નહિ.” ‘પુસ્તકા તરુણાવસ્થામાં સુમાગ દેખાડે છે, વૃદ્ઘાવસ્થામાં મનરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતાં નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાના નાશ કરે છે. ' “એક પાશ્ચાત્ય પંડિતના તા એટલે સુધી મત છે કે માણસને લૂગડાંલત્તાંની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકૈાની છે.' તે પોતે પણ જરૂરનાં પુસ્તકે ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનુ મુલતવી રાખતા. તેને સિસેરાનાં પુસ્તકા બહુ ગમતાં હતાં. તે વાંચતા ત્યારે ત્યારે ‘હું વધારે સારા થયા છુ” એમ તેને લાગતું.” “ઉત્તમ ગ્રંથા, તેવુ' સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌય, ધૈય તથા પરાપકારવૃત્તિને વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા નમતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવેાની જડ નાશ પામતી જાય છે.” સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીએએ તા જરૂર પુસ્તકાના શેખ રાખવા.” ગ્રંથાની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડા તા એ ગ્રંથેાજ માનસવાણીથી તમને કહેશે કે ‘અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યેા અને વાપરા, એટલે તમારૂં કલ્યાણ થશે.' શું આ માનસવાણી ઓછી કિ ંમતી છે ? ” शुद्धिपत्र પૃષ્ઠ પ`ક્તિ અશુદ્ધ ૩૪ વિધિકારી તિરસ્કાજ ૧૮ ૧૧ ૩૨ ૧૯ ચાલ ૪૩ ૧૪ જુનઃ૪૫ ૧૧નીચે મધ્યમાં ઉમેરવું. ૪૬ ૬ દુશ્ચચરિત્રને ૭૧ ૫ વડીલેાપતિ ૭૩ ૩૩ પશુ કે કે ૭૫ ૪૦ પેતાનાજ 33 ડાયરાના રાલ ૩૪ હૂધની ૩૦.ગોંગેરીધમ ૪ ગાંગેરીધમ Ge ૩૯ ૧૧૩ ૧૧૪ ૧૩૯ ૩૫ ક્રમ ૧૨ ૩.૮ અલાક્રિક શુદ્ધ પૃષ્ઠ ૫ક્તિ અશુદ્ વિદ્યાધિકારી ૧૮૧ ૯. ધમપરીક્ષા તિરસ્કારજ २०७ ૩૭ સત્યનાશ ૨૪૭ ૧૫ ખાના આર ૨૪૯ ૩૦ અવકારદાયક ૨૬૧ ૨૨૦૨ ૨૬૪ ૧૫ ૨૦૨ ૨૬૩ ૨૧ આદશ ૨૬૮ ૨ શ્રી ણુની ૨૭૯ ૧૭ ૩૪૧ २ ૩૪૯ ૩૫૫ ૩૬૪ ૨૭ અજ્ઞા ૩૬ ચિલ Tળા:) (૩) દુરિત્રને વડીલેાપાર્જિત પશુ કે પેાતાનાજ ડાટાની ગરબડ દૂધની લાગેરીમ લાગેરીગ્મ ક અલોકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પતાકાએ नवारत्रिना ૫ ૪ તાજો આ પવાનું ૨૧. આધકાંશ શુદ્ધ ધ પરીક્ષા સત્યાનાશ ખાના ઔર આવકારદાયક १०३-१ १०३-२ આદ શ્રીકૃષ્ણની પતાકાએ’) नवरात्रिना આપવાનું તાજો શ'ખાવલીને આજ્ઞાએ અધિકાંશ www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy