________________
૧૫૦
શુભસંગ્રહ-ભાગ પાંચમા
તેના સંબંધ એ કામળ ત્વચા સાથે થાય છે ત્યારે તેના ઝેરી દ્રવ્યનું શેષણ સામાન્ય લચા ઉપરના લેપ કરતાં પણ વધુ જલદી થવા લાગે છે.
એરડાની જમીન ઉપર નિકાટાઇનનું એક ટીપું નાખવાથી આખા ઓરડાની હવા ઝેરી થઇ જાય છે. તંબાકુ પીવાથી માત્ર પીનારાનુજ સ્વાસ્થ્ય બગડે છે એટલુંજ નિહ પરંતુ તેની પાસે બેઠેલા માણસેાના આરેાગ્યને પણ તેથી કરીને ધકા પહોંચે છે; કેમકે તબાકુના ઝેરી ધૂમાડે હવામાં ભળી જઈને તેમનાં શરીરમાં પણ પહોંચી જાય છે.
પહેલી વારજ તબાના ઉપયેાગ કરતાં જીવ ગભરાય છે અને માથામાં ચક્કર આવવા લાગે છે. તમાકુના ઝેરીપણાની આ એક સ્પષ્ટ સાબીતી છે. શરીરમાં તંબાકુનુ ઝેર વધુ પ્રમાણમાં દાખલ થતાં જીવ ખૂબ ગભરાય છે. ઝાડા થાય છે, શરીરમાં પીળાશ અને ફિક્કાશ આવી જાય છે, આંખેા ઉંડી ઉતરી જાય છે, શરીર શિથિલ થઇ જાય છે, હૃદય બરાબર ચાલતું નથી અને શ્વાસ લેવામાં હરકત આવે છે. જેએ તંબાકુની ટેવવાળા નથી તેમનામાં ઉપાક્ત અસરે બહુ ઓછા પ્રમાણમાં દેખાશે,
હજુસુધી કાઇએ તબાકુ પીતાં શીખતા છેાકરાના હૃદયને ચીરીને પરીક્ષા નથી કરી, પરંતુ નાના જીવાનાં શરીરામાં યત્રદ્રારા તબકુ પહેાંચાડીને તેની પરીક્ષા કરી જોવાઇ છે. પરિણામ એ જણાયું છે કે, મગજ પીળું અને લેાહીવિનાનુ' થઇ ગયુ` છે, આમાશયમાં લાલ ડાધા ઉપસેલા છે, લેહી બહુ પાતળું પડી ગયું છે અને ફેફસાં પીળાં પડી ગયાં છે. હૃદયમાં લેાહી ભેગુ થઇ ગયું હતું અને તે બહુ ધીમુ' ધીમુ· ચાલતું હતું અને નબળા થી જતું હતું. જે બાળકનુ શરીર ખીલતું હેય તેમને માટે ત ંબાકુ, સિગારેટ કે બીડીનેા ઉપયોગ કરવા બહુજ નુકસાનકારક છે. તંબાકુ પીનારા છે.કરાએ ઘણે ભાગે ઠીંગણા રહી જાય છે તથા તેમનુ શરીર વિકાસ પામતું નથી.
ઘણી વાર કહેવામાં આવે છે કે, જે તબાકુ આટલી બધી ઝેરી છે તે તેના ઉપયોગ કરનારા માણસા મરી કેમ જતા નથી? તેને જવાબ એ છે કે, શરીરમાં એક એવા ગુણ છે કે તે પિર સ્થિતિને અનુકૂળ બની જાય છે. આથી તે મહાભયંકર ઝેરથી પણ ટેવાઇ જાય છે. ખીજું એ કે, તંબાકુના ઉપયોગ થાડા પ્રમાણમાં કરવામાં આવે છે. ખરૂ જોતાં તેા તંબાકુના ઉપયેગ કરનારાએ તેના ઝેરથીજ વહેલા વહેલા સ્મશાનને માર્ગે પડે છે-મૃત્યુ પામે છે. હા, ઝેરને પેાતાને પૂરે પ્રભાવ પાડતાં ઘેાડાક સમય જરૂર લાગે છે.
ઇંગ્લેંડના સૌથી પ્રસિદ્ધ વિજ્ઞાનવેત્તા અને ચિકિત્સક ડૉ. ખી. ડબ્લ્યુ. રિચર્ડસને તંબાકુ પીવાથી થતાં નુકસાન નીચે પ્રમાણે વર્ણવેલાં છેઃ
૧-લેહી બહુ પાતળુ પડી જાય છે અને લાલ રજકણામાં ફેરફાર થઇ જાય છે.
૨પકવાશયની શક્તિ ક્ષીણ થઇ જાય છે અને તેથી કરીને નિર્મળતા આવે છે અને જીવ ગભરાય છે.
૩–હૃદય અને ફેફસાં નબળાં પડી જાય છે અને તે ૪–જ્ઞાનેન્દ્રિય ક્ષીણ થઇ જાય છે, આંખે'ની પુતળીએ કાળા-પીળા ડાધ દેખાય છે. કાનડે સ્પષ્ટ સંભળાતુ નથી સંભળાય છે.
૫-મગજનું પાષણ થવામાં અને મેલ નીકળવામાં ૬-શરીરની નાડીએ શિથિલ થઇ જાય છે, કેમકે એવા રસિ`!માં પૂરતી શક્તિ રહેતી નથી.
નિયમિત કામ કરી શકતાં નથી. ફેલાઇ જાય છે અને માંખાની નીચે અને બીજા કેટલાક પ્રકારના અવાજો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અડચણ થાય છે.
જેમના ઉપર તેના પૂરા આધાર હોય છે
૭-મેાટામાં પણ ગરખડ થઇ જાય છે, ગળાનેા કાકડા ફૂલી જાય છે અને તેમાં જખમ પડે છે. મેાઢાના અતર્લીંગના કામળ ભાગ લાલ અને સૂા થઇ જાય છે અને કાઈ કાઇ વાર છેાલાઇ પણ જાય છે. અવાળાં સડી જાય છે, સર્કાચાઇ જાય છે અને કમજોર થઇ જાય છે.
www.umaragyanbhandar.com