SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો કરતે હેવાથી વધુ પૂરાવાની જરૂર નથી. સ્વા. શ્રદ્ધાનંદજીની વકીલાત કરવાની યોગ્યતા બરોબર છે. આરોપી પોતે બચાવ કરે છે. તેમાં બને ધારાશાસ્ત્રીની દલીલ ખરેજ પ્રશંસાપાત્ર છે. શ્રીકoણચંદ્ર કે જેમને મૃત્યુલોક પરમાત્માતરીકે હજી સુધી માને છે, તેમના ઉપર મુકદ્દમ માંડવાની અપૂર્વા હિંમત બદલ હું હિંદુસમાજને ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી; તેમજ શ્રીકુરણ પરમાત્માના અસીમ જ્ઞાનને પહોંચી વળવા જેટલી શક્તિ અને પ્રવીણતા મેળી સરસ રીતે ફરિયાદ રજુ કરવામાં સફળતા મેળવવા બદલ હું સ્વામી શ્રદ્ધાનંદજીની યેગ્યતાને પણ અદર આપું છું. - વિદ્વત્તાભરેલી દલીલો ઉપર વિચાર કર્યા બાદ હું હિંદુસમાજને ફરમાવું છું કે, શ્રીકૃષ્ણ પરમાત્મા અવતરી શકે તેવું દ્વાપર યુગ સમું ક્ષેત્ર ઉત્પન્ન કરવું અને તેમને અવતરવા માટે વિનતિપત્ર રજીસ્ટર કરીને મોકલવું. જે તેને ઈ-કાર થાય તે મને જણાવવું. તે પછી હું તેમને ભારતવર્ષમાં મોકલવા વારંટ વગેરે કાઢવા જે ઘટતું હશે તે કરીશ. આ ચૂકાદો સાંભળી બધામાં સંતોષ અને આનંદ ફેલાયો અને આ રમુજની યાદ કરતા કરતાં સૌ કોઈ વીખરાયા. (તા. ૨૮-૮-૨૯ ના “હિંદુ'માંથી) ------ -- १०३-तक्षशिलामां विद्यार्थीओने केवी शिक्षा थती? તક્ષશિલા-વિશ્વવિદ્યાલય મેં વિદ્યાર્થિયોં કા જીવન કિસ પ્રકાર બીતતા થા, ઇરા સંબંધ મેં જાતકે કે એક-દો નિર્દેશ કા અવલોકન ઉપયોગી હૈ. વિદ્યાર્થી અને આચાર્યું કે નિરીક્ષણ મેં રહતે થે. ઉનકે જીવન કે સુધાર પર આચાર્ય બહુત ધ્યાન દેતા થા. યા કારણ હૈ કિ અનેક ભાત કે દંડ ભી વિદ્યાર્થ કો દિયે જાતે થે. તક્ષશિલા મેં વિદ્યાર્થિ કે શારીરિક દંડ ભી મિલતા થા. ‘તિલમુદ્રિ-જાતક' મેં લિખા હૈ– - “એક બાર કુમાર બ્રહ્મદત્ત અને આચાર્ય કે સાથ સ્નાન કરને કે લિયે ગયા. માર્ગ મેં એક વૃદ્ધા સ્ત્રી ને તિલ સુખાને કે લિયે ડાલ રકખે છે. વહ સમ્મુખ બડી હુઈ ઉન કી રખવાલી ભી કર રહી થી. કુમાર ને જબ ઉન તિલાં કે દેખા, તે ખાને કે લિયે ઇચ્છા ઉત્પન્ન હુઈ ઉસને મુઠ્ઠીભર તિલ કે ઉઠા લિયા, ઔર ખાને લગા. સ્ત્રી ને સમઝા “યહ ભૂખા હંગા' અતઃ ઉસને કુછ ન કહી ઔર ચુપચાપ બેઠી રહી. અગલે દિન ઠીક ઉસી તરહ કુમાર બ્રહ્મદર ઉસી સમય આચાર્ય કે સાથ ગયા, ઔર ઉસને પહલે દિન કી હી તરહ તિલ ઉઠા કર ખા લિયે. ઉસી તરહ સ્ત્રી ને ભી કુછ ન કહા. તીસરે દિન ભી કુમાર ને વહી કિયા. અબ સ્ત્રી ચૂપ ન રહ સકી. ઉસને ચિહ્યા કર કલા-સંસાર પ્રસિદ્ધ આચાર્ય અને શિષ્યો દ્વારા મુઝે લૂંટના ચાહતા હૈ. યહ કહ કર વહ બાંહ ઉઠા કર ને લગી; આચાર્ય ને પીછે મુડ કર પૂછા-કયા બાત હૈ જૈ ?” મૈિને સુખાને કે લિયે તિલ બિછાયે હૈ. તુમહારે શિષ્ય ને મુઠ્ઠી ભર કર ઉન્હેં ઉઠા લિયા હૈ. યહ ઉસને આજ કિયા હૈ, કલ કિયા થા ઔર પરસે ભી કિયા થા. ઇસ તરહ તે યહ મેરે સારે ઘર કે બરબાદ કર દેગા.” “મૈં ! રેઓ મત, મેં તુમહું ઇસકી કીમત ચૂકી દૂગા.’ ઓહ! સ્વામી, મેં કીમત નહીં ચાહતી, ઈસ લડકે કે ઐસી શિક્ષા દે કિ આગે સે એસા ન કરે.” આચાર્ય ને “બહુત અચ્છા’ કહ કર દે લડકે કે ઉસ રાજકુમાર કે દોને હાથે કે પકડ લેને કા આદેશ દિયા, ઔર સ્વયં ઉસકી પીઠ પર તીન ડે મારે. ઇસ તરહ આચાર્યને કુમાર કે ફિર ઐસા કામ ન કરને કી શિક્ષા દી. (હિંદી માસિક “સુધા'ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy