SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ક ^ ^ ^ ભારત મેં મિશનરીઓ કી લેકસેવા ૩૧૩ વહેવાર સૂચના કરૂં. એ શહીદનું સ્મારક જાળવવા માટે શહેરે શહેરમાં, ગામેગામમાં એની સ્મારકમૂર્તિ ઓ ઉભી કરે. એની કુરબાનીનું રાજ સ્મરણ થાય એવાં સાધન બધે ઉપસ્થિત કરે. અહિંસાને મહાસભાના ધ્યેયમાં અગ્રસ્થાન છે. જતી લાહોર કાવતરા કેસમાં દોષિત ઠર્યો નથી-અને એથી એ “કાવતરામાં એણે ભાગ લઈને હિંસા વાપરી છે એમ તે નજ કહી શકાય. એટલે એની અહિંસાત્મક કુરબાનીનું સ્મારક જાળવવામાં મહાસભાને પણ વાંધો ન હોય. છતાં મહાસભાને જતી હિંસાનો પૂજારી લાગે, તે એ સંસ્થાની બહાર રહીને પણ હદય ધરાવતા લોકોએ જતીંદ્રનાં સ્મારક ઉભાં કરવાં જોઈએ...નલિયાનવાલા ભૂલાઈ જવાય છે...એકે કરબાની ભૂલી જવાની વૃત્તિ આ દેશમાં રહેશે ત્યાં સુધી એની આઝાદીની ઝંખના બકવાદ સિવાય કંઈજ નથી, એમ કઈ પણ કહી શકશે. (તા. ૨૨-૯-૧૯૨૯ ના બે ઘડી મેજ” માં લેખક:-શ્રી મહમદઅલી આજિઝ) : १२६-भारत में मिशनरीओं की लोकसेवा પાશ્ચાત્ય દેશોં મેં જહાં જનસમાજ કી સેવા અનેક પ્રકાર સે કરને કી પ્રબલ ઇચ્છા હૈ વહાં અનેક પ્રકાર કે મિશન અર્થાત સેવા કરને કી સમિતિયાં દેખને ઔર સુનને મેં આતી હૈ. અનાથ બાલકોં કા પાલન-પોષણ કર બડે કરને કા મિશન, અપંગ સ્ત્રીપુ કે રક્ષણ કરને કા મિશન, અ તથા બહરે ગૂંગે કો શિક્ષા દેને કા મિશન, માતાએં દિન મેં કામ પર જાતી હૈ ઉનકે બાલકોં કો સંહાલને કા મિશન, છોટે છોટે બાલકે સે શક્તિ સે બાહર કામ ન કરાને દેને કા મિશન, બાલકે કો ધૂમાને લે જાને કા મિશન; ઈત્યાદિ અનેક પ્રકાર કે જનસમાજ કે કષ્ટનિવારણ કે લિયે મિશને કે વિષય મેં હમ સુનતે હૈં. હમારે દેશ મેં ભી ઐસી જનસમાજ-ઉપયોગી સંસ્થાએ સ્થાપિત હોને લગી હૈ ઔર યહી દેશ કે અભ્યદય કા શુભ ચિહન હૈ. અછૂત જાતિ કે લિયે સ્વદેશી સમિતિ કામ કરને લગ ગઈ હૈ. દુષ્કાલ આદિ દૈવી આપત્તિ કે સમય આપને પરોપકારી પુરુષો કે ગાંવ ગાંવ ઔર શહર શહર ઘૂમતે હુએ દેખા હેગા. શિક્ષા કે લિયે-વિશેષ કર સ્ત્રીશિક્ષા કૈલાને કે લિયે કુછ સંસ્થાએં વર્ષો સે પરિશ્રમ કર રહ હૈ કિતની હી સંસ્થાઓ કે સભાસદ તે મરણન્ત દેશપકાર કરને કા વ્રત ધારણકર યથાશકિત દેશહિત કે કાર્ય કર રહે હૈં. એ સબ બા હર્ષજનક હૈ. પરંતુ ઇતને સે હી સંતોષ નહીં હો સકતા. અભી યહ માર્ગ બહુત ચલને કે હૈ. અભી તો નગર નગર–ગાંવ ગાંવ મેં સામાજિક સેવા કી સંસ્થા સ્થાપિત કરની હૈ; અભી પ્રત્યેક સ્થાન પર પ્રાથમિક શિક્ષા, સાર્વજનિક ઔર અનિવાર્ય શિક્ષા કી સંસ્થાએ સ્થાપિત કરની હૈ; અભી તે અપઢ સ્ત્રિયોં કે લિયે મોહલ્લે મોહલ્લે-ગલી ગલી પાઠશાલાએં ખોલની હિં; અભી તે જંગલ મેં બસનેવાલે ભીલ, કોલ, સંથાલ ઈત્યાદિ જાતિય કી સ્થિતિ સુધારને કે લિયે સંસ્થાએ સ્થાપિત કરની હૈ; અભી તે રેગિયોં કી સેવા કરને મેં આનંદ માનનેવાલે સ્ત્રાપુરુષે કી આવશ્યકતા હૈ, અભી તો નીચ જાતિ તક કે રેગિ કો ટૂંઢ ઢંઢ કર ઉનકી શુષા કરનેવાલે ડાકટરો તથા સેવિકાઓ (ન) કી આવશ્યકતા હૈ; અભી તે સેર મેં તલાભર ભી કામ નહીં હુઆ. અભી તો બહુત કુછ કાર્ય કરના હૈ. મેં કુછ કાર્યવશ નાસિક ગયા થા. વહાં સાર્વજનિક તથા ધાર્મિક સંસ્થા કૌન કૌન સી હૈ યહ પૂછો તે માલૂમ હુઆ કિ કોઢ સે દુ:ખિત રોગિયોં કા ભી એક આશ્રમ હૈ. મૈને ના કર ઉસકો દેખા તો બહુત હી આનંદિત હુઆ. મુઝે આનંદ ઇસ લિયે હુઆ કિ પરોપકાર કે લિયે જીવન બિતાનેવાલે અનેક પ્રાણિ કે પરમેશ્વર ઉત્પન્ન કરતા હૈ, ઐસે એક પ્રાણી સે મેરી જાન પહચાન હુઈ, વહ મનુષ્ય જિસકે કિ હમ વિદ્વાન કહતે હૈ ન થા. ઉસકે પહરાવ સે વહ નીચ વર્ણ કા માલૂમ હતા થા, પરંતુ ઉસકા ધાર્મિક જીવન બહુત ઉચ્ચ શ્રેણી કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy