________________
૩૦૬
શુભસંગ્રહ-ભાગ પાંચમ જૈસે નમક ઔર કપૂર એક હી રંગ કે હું તે ભી ઉનકે વાદે મેં ભેદ હતા હૈ, ઉસી તરહ પુરુષો મેં ભી પુણ્યાત્મા ઔર પાપી પુરુ હોતે હૈં.”
“ગુનેગુ મેમ્મુ નોનરંગ નજ્ઞાનિ ભાવ નિશ્ચિ મેચું પરમ લુબ્ધ
પંદિ બુરદ કે પતી મેશુના વિશ્વ •••••••••વેમા “મના ! બુરા આદમી બુરે આદમી કી પ્રશંસા કરતા હૈ, લોભી દિલ બોલ કર અપને જૈસે કંજૂસ કો પ્યાર કરતા હૈ, જૈસે સુઅર કીચડ કે યાર કરતા હૈ ઔર ઇત્ર કો નહીં પૂછતા ઈસી પ્રકાર કે અમૂલ્ય નીતિ સે પૂર્ણ પાંચ હજાર પદ્યો મેં સે યહાં કહાં તક લિખું ?
(“નાવણ-૧૯૮૫ ના ત્યાગભૂમિ'માં લેખક:-શ્રી. સીતાપતિ શર્મા)
१२१-तीर्थरूप जयकृष्ण इंद्रजी
કરછની આ રસહીન ધરામાં મને જયકૃષ્ણ ઈદ્રજી તીર્થરૂપ લાગ્યા. કછ-કાઠિયાવાડની વનસ્પતિ ભેગી કરી શાસ્ત્રીય રીતે તેને પ્રથમ અભ્યાસ કરનાર આ વૃદ્ધ પુરુષ આજ ૮૧ વર્ષે પણ યુવાન જેટલાં આશા અને ઉત્સાહ બતાવે છે. વનસ્પતિમાં તે પ્રભુભજન સુણે છે. ઉજજડ ભૂમિને લીલાછમ બનાવવાને તેમણે પોરબંદરમાં કરેલો પ્રયાસ, અને કચ્છમાં રેતીના ઢગને વન
સ્પતિથી દાબી દઈ કુદરત ઉપર કાબુ મેળવવાને તેમણે કરેલે અખતરે એ ખંતીલા વૃદ્ધની નિશ્ચલ કાર્યશક્તિના પૂરાવા છે. કોઈ પણ અંગ્રેજી યુનિવર્સિટીના શિષ્ય થયા વગર જે તેમણે પોતાના જીવનમાં મેળવ્યું છે તેથી ચકિત થઈ તેમની વિદ્યા પાસે નમી રહેવાય. આજે તેમની આસપાસ એક નાની નિશાળ ગોઠવાઈ રહી છે. તેમનામાં ગામડાની સાદાઈ સાથે શોભતું ઉજ્વળ નિરભિમાન છે. વિદ્યાની લહાણી કરવાનો લ્હાવો છે. જ્ઞાનયજ્ઞમાં આહુતિ એ એમનો અશ્વમેધ છે. દેશી રીતે ધેતિયું પહેરી વિજ્ઞાન કેમ સંપાદન થાય તે જયકૃણ આજ બતાવી રહ્યા છે. આપણે એમને વધારે જાણીએ અને એળખીએ એ બહુજ જરૂરનું છે. નિર્જન વનવગડે ખીલેલો એ આપણે છાડ અનિલલહેરે પરિમલ પસારી કરમાઈ જશે અને આપણે ઉંઘતા રહીશું એવી સ્થિતિ આજ છે. ગુજરાતીઓ લેટર્ફોર્મ ઉપરથી ઉશ્કેરાઈ ઉશ્કેરાઈને ઘાંટા પાડનારની પૂજા છેડી આવી શાંત જ્ઞાનના ઉપાસકને પૂજે તે રૂડા દિવસ આઘે નહિ રહે.
(આષાઢ-૧૯૮૫ ના “કુમાર”માંના શ્રી. સુરેશ દીક્ષિતના લેખમાંથી)
'કવિ હજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com