Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશાપણો
સાdવનું લીસ્વરૂપ
શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ
શ્રી સુબોધક પુસ્તકશાળા લૌકાપરી - ખંભાત
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી સર્વ વિતરાગ ચરણાય નમોનમઃ
થી પ્રજ્ઞાવબોધનું શેલીસ્વરૂપ
. ; પ્રકાશક : શ્રી સુબેધક પુસ્તકશાળા ટ્રસ્ટમંડળ શ્રી સુબોધક પુરતકણાભ .
લોકાપરી ખંભાત
Page #3
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય આવૃત્તિ નકલ ઃ ૧૦૦૦ શ્રાવણ વદ ૧૩ સં. ૨૦૪૮ ૨૬ ઓગષ્ટ ૧૯૯૨
પ્રથમ સંસ્કરણ : -નકલ ૫૦૦ માહ સુદ ૫, (વસંત પંચમી) સં. ૨૦૩૯ '૧૯ જાન્યુ. ૧૯૮૩
સ્વાધ્યાય અને ચિંતન
હસમુખલાલ અ. પરીખ અરણ પ્રિન્ટર્સ એન્ડ સ્ટેશનર્સ માધુપુરા, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિની
પ્રસ્તાવના
“શ્રી પ્રજ્ઞાવોાધનુ' શૈલીસ્વરૂપ” ગ્રંથ અવલાવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થતાં આદ્યથી અંત પર્યંત હું તે ધ્યાનપૂર્વાંક વાંચી ગયા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રજ્ઞાવાધના ૧૦૮ પાઠેનાં શી`ક આપી સંકલના કરી છે. તે પ્રત્યેક શીક લઈ તેમનાં જ “વચનામૃત'માંથી તે તે વિષયને અનુરૂપ વચનેાને સંગ્રહિત કરીને અહી' આપવામાં આવેલ છે, અર્થાત આદિથી અંત સુધી આ ગ્રંથમાં કેવળ જ્ઞાનાવતાર પરમકૃપાળુદેવનાં જ વચના છે. જ્ઞાનીપુરુષનાં વચને આગમસ્વરૂપ છે તેની નિઃસ ંદેહ પ્રતીતિ આ વચનાના અભ્યાસથી સિદ્ધ થાય છે અને તેનુ વાંચન અને મનન જીવને એકાંતે ઉપકારી તથા કલ્યાણકારી થાય છે.
આત્માથી મુમુક્ષુભાઈ ભોગીલાલભાઈએ આંતરસ્ફુરણાથી પ્રશસ્તભાવે આ ગ્રંથમાં વિષયને લગતા વચનોના જે સંગ્રહ કરવાના પ્રયાસ કર્યાં છે તે પ્રશંસનીય અને સ્તુત્ય છે એટલું જ નહીં પરંતુ તે સ્વપર હિતાર્થે` છે એમ કહેવુ' વિશેષ ઉચિત લેખાશે.
સત્પુરુષોનાં વચને ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેટલી વાર વાંચવામાં આવે તે પણ ક્યારેય લેશમાત્ર કંટાળા આવતા નથી કે થાક વેદ્યતા નથી. તેથી ઉલટું ફરી ફરી વાંચનથી તેમાં નવીનતા લાગે છે. વિશેષ ખેાધના અચિંત્ય લાભ સંપ્રાપ્ત થાય છે અને વચનેાના ભાવાનું રહસ્ય સમજાય છે. પરિણામે આત્મામાં પ્રમાદભાવ જાગ્રત થઈ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પ્રગટે છે અને પ્રેમ આવે છે. આ છે જ્ઞાનીપુરુષનું આશ્ચર્યકારક મહાત્મ્ય અને તેમની પ્રશમરસભાવથી નીતરતી વાણીની અપૂર્વ તા.
આ ગ્રંથના અવલાકન દરમ્યાન આ લખનારને કાઈ એવા વિસ્મયજનક આન ંદાનુભવ થયા હતા. એને અંતરશ્રદ્ધા છે કે જે કોઈ પોતાના પૂર્વીકૃત પુણ્યના ઉદ્દેશ્યથી આ જ્ઞાનીપુરુષનાં વચને વાંચશે ને તે પર ભાવથી ચિંતન કરશે તેને નિશ્ચય સન્માના મેષ થશે. અને કદી નહીં વેદાયા હૈાય એવા આનંદની અનુભૂતિ થશે. પરિણામે ઉજ્જવળતાને પામેલો આત્મા એકાંત કલ્યાણના મા ભણી વળી અપૂર્વ શ્રેય સાધશે એ સુનિશ્ચિત છે.
“સત્પુરુષાતુ યાગખળ જગતનુ` કલ્યાણુ કર.”
મુંબઈ તા. ૧૪/૭/૬૭
લિ.
સંત ચરણરજ ભાગીલાલ ગ. શેઠ
Page #5
--------------------------------------------------------------------------
________________
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહે ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યું
એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે,
જ્યવંત વ.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થાપિત શ્રી સુબોધક પુસ્તકશાળા વિભાગ-૧
લાંકાપરી – ખંભાત.
Page #7
--------------------------------------------------------------------------
________________
૨-ચ (તદSી સૂબો ધ :- પુસ્ત૬ ર ળા.
શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થાપિત શ્રી સુબોધક પુસ્તકશાળા વિભાગ-૨
લકાપરી – ખંભાત,
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક કથન
સં. ૨૦૨૨ ભાદ્ર શુક્લપક્ષ સપ્તમી
બુધવાર તા. ૨૧/૯/૬૧ સંવત્સરી દિને સવારે સ્વાધ્યાયમાં શ્રી વચનામૃતમાંથી પ્રભુમુદ્રાનું અવલોકન કરતાં, પત્રાંક ૯૪૬ પ્રજ્ઞાવધ'ની સંકલના શીર્ષકના શિક્ષાપાઠો પર દષ્ટિ કરતાં એક વિચાર સ્ફરતાં અંતરમાં આનંદ અને પ્રસન્નતા વેદાય કરી. એ વિચાર તે એ કે પ્રજ્ઞાબેધના દશિત કરેલા પ્રત્યેક શિક્ષાપાઠનું શીર્ષક લઈ તે શિક્ષાપાઠમાં તે શીર્ષકને અનુસરતા જે ભાવે, અમૃતસાગરરૂપ આખા વચનામૃતમાંથી લક્ષમાં આવે તે ભાવે તે પાઠમાં દર્શાવવા. એ પ્રમાણે સંકલિત કરવાને એક માત્ર ઉદ્દેશ વચનામૃતનું તે સ્વરૂપે અવલોકન કરવાને, વૃત્તિ તેમાં જોડાઈ રહે તે જ હાઈ સ્વપ્રજનાથે જ તેનું આલેખન કરવું એમ દષ્ટિ થવાથી તેમ આલેખવા પ્રયત્ન કર્યો.
કયાં સુધી પ્રયત્નશીલ રહેવાશે તે નિશ્ચિત નહતું પરંતુ આ ફુરણું તે સ્વહિતા હોવાથી પ્રભુકૃપા સમજુ છું. આદથી અંત સુધીમાં, ગમે ત્યાંથી વચને અને કાવ્યપંક્તિઓ લેવાયાથી કદાચ કઈને અનુરૂપ કે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. છતાં કોઈ ક્ષતિ થઈ હોય તે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે વિનમભાવે ક્ષમ ભાવે પ્રયાચના.
» શાંતિ : માહ સુદ ૫ (વસંતપંચમી) સંવત-૨૦૩૯
સંકલનકાર : તા. ૧૯/૧/૮૩ બુધવાર
સંઘ સેવક ખંભાત
ભોગીલાલ જગજીવનદાસ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
% નમઃ શ્રી પરમ પ્રગટ સત્ શ્રી પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
અનુક્રમણિકા શિક્ષાપાઠ શિક્ષાપાઠ નંબર ૧ વાચકને પ્રેરણું ૨ જિનદેવ ૩ નિગ્રંથ ૪ દયાની પરમ ધમતા ૫ સાચું બ્રાહ્મણપણું ૬ મંત્રી આદિ ચાર ભાવના ૭ સ@ાસ્ત્રને ઉપકાર ૮ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૯ ચણ મનેરથ–ભાગ પહેલે ૧૦ ત્રણ મનેર–ભાગ બીજો , ૧૧ ત્રણ મરથ-ભાગ ત્રીજો ૧૨ ચાર સુખશય્યા ૧૩ વ્યવહારિક જીવના ભેદ-ભાગ પહેલો ૧૪ વ્યવહારિક જીવના ભેદ-ભાગ બીજો ૧૫ ત્રણ આત્મા , ૧૬ સમ્યફદર્શન ૧૭ મહાત્માઓની અસંગતા ૧૮ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૧૦ અનેકાંતની પ્રમાણુતા ૨૦ મન–ભ્રાંતિ ૨૧ તપ ૨૨ જ્ઞાન ૨૩ ક્રિયા
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૪ આર.ભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર નાનીએ આપેલા ધણા ભાર
૫ દાન
૨૬
નિયમિતપણું ૨૭ જિનાગમ સ્તુતિ—ભાગ પહેલા ૨૮ જિનાગમ સ્તુતિ–ભાગ ખીજો ૨૯ જિનાગમ સ્તુતિ–ભાગ ત્રીજો
૩૦ નવતત્ત્વનું સામાન્ય સંક્ષેપસ્વરૂપ ૩૧ સારૃત્રિક શ્રેય
૩૨
૩૩
૩૪ મૌન
સદ્ગુણ
દેશધમ' વિષે વિચાર (દેશ વિરતિ ધમ)
૩૫ શરીર
૩૬ પુનર્જન્મ
પંચ મહાવ્રત વિષે વિચાર
૩૭
૩૮ દેશમાધ
૩૯
પ્રશસ્ત યાગ
૪
સરળપણું ૪૧ નિરભિમાનપણ
૪૨ બ્રહ્મચર્યાંનું સત્કૃિષ્ટપણું
૪૩ આજ્ઞા-ભાગ પહેછે. ૪૪ આજ્ઞા-ભાગ બીજે ૪૫ સમાધિમરણુ-ભાગ પહેલા ૪૬. સમાધિમરણુ–ભાગ ખીન્ને ૪૭ વૈતાલીય અધ્યયન–ભાગ પહેલા ૪૮ વૈતાલાય અધ્યયન-ભાગ ખીને
૪૯ સ`યાગનું અનિત્યપણું
૫૦ મહાત્માઓની અનંત સમતા ૫૧ માથે ન જોઈ એ
પર (ચાર) ઉદયાદિ ભગ
૫૩ જિનમત નિરાકરણ–ભાગ પહેલા ૫૪. જિનમત નિરાકરણ-ભાગ બીજો
#
કર
૧
v
७०
પર
વર્ષ
૧
૧
८८
રહે
૨૪
૨૭
良
૧૨
૧૦૫
૧૦૭
૧૧૦
૧૧૩
૧૧૬
૧૧૯
સર
૧૨૫
૧૨૮
૧૩૧
૧૩૪
૧૩૬
૧૩૯
ira
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૪૭ ૧૪૮ ૧૫૨ ૧૫૫ ૧૫૮
૧૬૧
૧૬૫ ૧૬૮ ૧૭૦ ૧૭૩
૧૭૫
૧૭૯ ૧૮૨
૧૮૪
૫૫ મહપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્ર ભાગ પહેલો ૫૬ મહાપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભાગ બીજે અ૭ મહત્પરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી–ભાગ ત્રીજો ૫૮ મહપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી-ભાગ ચોથો ૫૯ મહપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી–ભાગ પાંચમે ૬૦ મહપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી–ભાગ છઠ્ઠો. ૬૧ મહપુરુષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી-ભાગ સાતમે કર મહપુરુષચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી-ભાગ આઠમ ૬૩ મહામહનીય સ્થાનક ૬૪ તીર્થંકરપદ સંપ્રાપ્તિ સ્થાનક ૬૫ માયા ૬૬ પરિષહ જય ૬૭ વીરત્વ ૬૮ સગુરુ સ્તુતિ દિ૯ પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર ૭૦ અવિરતિ ૭૧ અધ્યાત્મ-ભાગ પહેલો ૭૨ અધ્યાત્મ-ભાગ બીજે
મંત્ર–ભાગ પહેલો ૭૪ મંત્ર-ભાગ બીજે ઉપ છ પદ નિશ્ચય–ભાગ પહેલો ૭૬ છ પદ નિશ્ચય–ભાગ બીજો ૭૭ મેક્ષમાર્ગની અવિરાધતા ૭૮ સનાતન ધર્મ ૭૮ મહપુરૂષ ચરિત્ર-ભાગ પહેલે ૧ થી ૮ ૮૦ મહત્યુથ ચરિત્ર-ભાગ બીજે ૯ થી ૧૯ ૮૧ સુક્ષ્મ તત્તપ્રતીતિ ૮૨ સમિતિ-ગુપિ ૮૩ કર્મના નિયમો ૮૪ મહપુરુષોની અનંત વ્યા ૮૫ નિરાકમ
૧૮ ૧૮૮ ૧૯૧ ૧૫ ૧૮ ૨૦૧
૨૧૦
૨૧૩ ૨૧૮ २२२ ૨૨૭
૨૪૧ ૨૪૪
૨૫૧
૨૫ ૫
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૬ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવુ... ? ૮૭ મહપુરુષ ચરિત્ર-ભાગ-૧ ૮૮ મહત્પુરુષ ચરિત્ર-ભાગ-૨ ૮૯ મુનિધમ યાગ્યતા
८०
૯૧
હર
પ્રત્યક્ષ અને પરાક્ષ–ભાગ પહેલા પ્રત્યક્ષ અને પરાક્ષ–ભાગ બીજે
ઉન્મત્તતા-ભાગ પહેલા ઉન્મત્તતા-ભાગ બીજે
૯૩
૯૪ એક અંતમુત ૯૫ `ન સ્તુતિ ૨૬ વિભાવ
૯૭ રસાસ્વાદ
૯૮
૯૯
અહિંસા અને સ્વચ્છતા
અલ્પ શિથિલપાથો મહાદોષના જન્મ
પારમાર્થિક સત્ય
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
હિતાથી પ્રશ્નો-ભાગ પહેલો ૧૦૪ હિતાથી પ્રશ્નો-ભાગ ખીજો ૧૦૫ હિતાથી પ્રશ્નો-ભાગ ત્રીજો ૧૦૬ હિતાર્થા પ્રશ્નો–ભાગ ચેાથેા ૧૦૭ સમાપ્તિ અવસર–ભાગ પહેલો
૧૦૮ સમાપ્તિ અવસર-ભાગ ખીજો
આત્મભાવના
જિનભાવના
૨૫૮
૨૬૪
२७०
૨૭૩
૨૦૫
૨૦૯
૨૮૩
૨૮:
૨૯૨
૨૯૬
૩૦૦
૩૧૩
૩૧૮
૩૨૨
૩૨૫
૩૩૧
૩૩૭
૩૪૭
૩૪૮
૩૫૩
૩૫૬
૩૫૯
૩. પ્
Page #13
--------------------------------------------------------------------------
________________
આભાર
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી આ પુસ્તકમાં લેવાયેલ દરેક પાઠના મથાળાને અનુરૂપ વચનામૃત પૂ.શ્રી.ભોગીભાઈ (પૂ. શ્રી. મોટાભાઈ) દ્વારા સંકલિત કરવામાં આવવાથી મુમુક્ષુ ભાઈઓને પરમાથે વિચારની પ્રેરણા માટેનુ` આલંબન પ્રાપ્ત થયું. અને તેને કારણે આ પુસ્તક આરાધના માટે પ્રિય થઈ પડતાં જિજ્ઞાસુ મુમુક્ષુઓની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવા આ ખીજી આવૃત્તિ બહાર પાડવાનું શકય બન્યુ` છે. અમે તે સૌ જીજ્ઞાસુ મુમુક્ષુ ભાઈ–બહેનેાના આભારી છીએ.
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં મુબઈના ણીતા સાહિત્યકાર અનેવિવેચક મુ. શ્રી. ભોગીલાલ ગીરધરલાલ શેઠશ્રીએ પ્રસ્તાવના લખી, સત્પુરૂષના વચાને જે માન આપ્યુ. તેના ઋણુ સ્વિકાર સહિત અમેા તેમના આભારી છીએ.
આ ખીજી આવૃત્તિ છપાવવામાં જે મુમુક્ષુ ભાઈ–બહેના આર્થિક સહાયતા આપી સત્પુણ્યના ભાગીદાર થયા છે તેમને તથા આ પુસ્તક છાપવામાં પ્રિન્ટસ ભાઈઓને જે ઉમદા સહકાર મળ્યા છે તેમના હાર્દિક આભાર માનું છુ
શ્રી સુખાધક પુસ્તકશાળા સસ્થાના ટ્રસ્ટીઓએ આ બીજી આવૃત્તિ બહાર પાડવા સંમત્તિ ર્શાવી, સહકાર આપ્યા તે બદલ સર્વાં ટ્રસ્ટીગણને હૃદયપૂર્વક આભાર માનું છું.
અંતમાં આ પુસ્તકના સ્વાધ્યાય દ્વારા સૌ કાઈ પરમાથની પ્રાપ્તિ કરે તેવી ભાવના સહ અત્ર વિરમું છું.
– સેક્રેટરી
શ્રી સુધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ
ખંભાત
Page #14
--------------------------------------------------------------------------
________________
અહો ! શ્રી સત્પરુષનાં વચનામૃત,
મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જ્યવંત વર્તે.
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
જનમ : વવાણિયા (સૌરાષ્ટ્ર ) વિ.સં. ૧૯૨૪ કારતક સુદ ૧૫
દેહવિલય : રાજકોટ (સૌરાષ્ટ્ર) વિ.સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
શિક્ષાપાઠ : ૧. વાચકને પ્રેરણા
આ એક સ્યાદ્વાદ તત્વાવધ વૃક્ષનુ બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવુ... એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે એ સમભાવથી કહું છું. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ મેધવાના ઉદ્દેશ છે.
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધમ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે, આત્મા અનંતકાળ રખાય, તે માત્ર એના નિરૂપમ ધના અભાવે, જેના એક રામમાં કિ'ચીત પશુ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી તે સત્પુરૂષનાં વચન અને મેધ માટે કઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણુ' સર્વોત્તમ શ્રેય છે.
વિના
હું આયુષ્યમના ! આ જીવે સર્વે કર્યું છે. એક તે શુ? તેા કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરૂષનુ કહેવુ. વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિએનું સામાયિક ( આત્મસ્વરૂપની પ્રાપ્તિ ) કહ્યું છે.
સત્સંગમાં સત્ન જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષના વચનાનું પરિચયČન કરવુ. કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. માટે જેની (સત) પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂર માગની પ્રાપ્તિ થાય.
આ લેાક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. આંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે; એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયુ છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાહિક રાગ, મરણાદિક ભય, વિયેાગાદ્ઘિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરૂષ જ શરણ છે; સત્પુરૂષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેી
પ્ર.-૧
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ શકે નહી એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ. જીવન અનઅધિકારીપણને લીધે તથા સત્પરૂષના વેગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
મને યત્નાપૂર્વક વાંચજે. મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરે છે. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો, એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આત્મશાંતિ પામી શકશે.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરૂં છું.
૩ શાંતિ
શિક્ષાપાઠ : ૨. જિનદેવ જેઓને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે, કર્મના સમુદાય મહેગ્ર તપપધ્યાન વડે વિશાધન કરીને જેઓ બાળી નાખે છે, જેઓએ ચંદ્ર અને શખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે, ચક્રવતી, રાજા કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શેકનું કારણું માનીને તેને ત્યાગ કરે છે કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરગીત્વ અને આત્મ સમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે, સંસારમાં મુખ્યતા ભગવતા જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ મેહની જનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળા પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે, વીતરાગતાથી કર્મ ગ્રીષ્મથી અકળાતા
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પામર પ્રાણીઓને પરમશાંતિ મળવા જેઓ શુદ્ધ બાધબીજને મેઘધારાવાણથી ઉપદેશ કરે છે- અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે, જન્મ, મરણ અને અનંત સંસાર જેને ગમે છે, તે સતદેવ, નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. સર્વ દૂષણ રહિત કમમલહીન, મુક્ત નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરૂષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેવાથી જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે. એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એએના પુરૂષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિદેહરૂપે ચિંતાયે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયું છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં “નમે અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે.
. શાંતિ
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૩. નિગ્રંથ
| સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધ પણે વિચરે છે, શત્રુ, મિત્ર પ્રત્યે જે સમાન દષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિગમન થાય છે અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રીય અને જિતકષાય તે નિગ્રંથ પરમ સુખી છે.
આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.
આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને-સપુરૂષને-તેરમે ગુણસ્થાનકે કહેવા લાગ્યા છે.
સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિર્ચથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિર્ચ થને મુખ્ય માર્ગ છે. નિર્મળ વિચારધારાના બળવાનપણુ સહિત અંતર્મુખ ઉપયોગ, સાતમે ગુણસ્થાનકે હેય છે.
તિર્થંકરના નિગ્રંથ-નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણું જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી, તીર્થકરની અને તેમના પદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે.
નિગ્રંથની ઘણી દશા કહેતાં એક “આત્મવાદ પ્રાપ્ત,એ શબ્દ તે નિગ્રંથને તીર્થકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદ પ્રાપ્ત’ શબ્દને અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી સંકેચ વિકાસનું ભાજન, પિતાનાં કરેલા કર્મોને ભેકતા. વ્યવસ્થા કરી દ્રવ્ય પર્યાય રૂ૫ નિત્યા નિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર,
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
તથારૂપ અસંગ નિગ્રંથપદને અભ્યાસ સતત વર્ધમાન કરજે. તે સન્માગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથીજનને પરમ વીતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરૂ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાકયમય સ@ાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ગ્યા છે, જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
ચાતુર્માસ સંબંધી મુનિઓને વિકલ્પ કયાંથી હોય? નિર્ગથે ક્ષેત્રને કયે છેડે બાંધે? તે છેડાને સંબંધ નથી. નિગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૪. દયાની પરમ ધર્મતા
સર્વ દશને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરેધ.
જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહંતુ ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. ' આપણે ધર્મ તત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તે હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે સર્વ જીવની રક્ષા કરવી. અત્યંતર દયા ચિંતવવી.
શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્દભૂત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં, કેવી અદ્ભુત સમતા! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે
Page #23
--------------------------------------------------------------------------
________________
}
પ્રજ્ઞાવાધતુ' શૈલી સ્વરૂપ
વખતે માહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તા તા તરત જ તીથ "કરપણું સંભવત નહી; જો કે દેવતા તા ભાગી જાત, પણ માડુનીયના મળને મૂળથી નાશ કર્યાં છે, અર્થાત માહુને જીત્યા છે, તે મેહ કેમ કરે ?
સદાચાર સેવવા જોઈ એ, જ્ઞાની પુરૂષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્યું, પરિગ્રહ પરિમાણુ વગેરે સદાચાર કહેલા છે. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં યા વગેરે આવે નહી. તો પછી ઊંડા આશયવાળાં યા વગેરે કયાંથી આવે ? વિષય કષાય સહિત મેક્ષે જવાય નહીં, અ'તઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સવ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. શ્રાવક સર્વે દયાળુ હોય. કલ્યાણના મા` એક જ હોય, સા મસા નહાય. અંદરના દેષો નાશ થશે અને સમ પિરણામ આવશે તેા જ કલ્યાણ થશે.
યા, સત્ય આદિ જે સાધના છે તે વિભાવને ત્યાગવાનાં સાધના છે. અંતર સ્પર્શે તા વિચારને માટે ટેકો મળે છે. દયા, સત્ય, અદત્ત ન લેવુ' એ આદિ સદાચાર એ સત્પુરૂષની સમીપ આવવાનાં સત્—સાધન છે. સત્પુરૂષા જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમા” છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ, અનુભવ પ્રગટ દીવા છે, ને સૂત્ર કાગળમાં લખેલે દીવા છે.
આ આત્મા અનાદિ કાળથી મિથ્યાત્વથી ગ્રહાયા છે; તત્વ પામતે નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્માંમાં પ્રવેશ કરવા તે ‘સ્વદયા’ :
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૫. સાચુ બ્રાહ્મણપણુ
એક બ્રાહ્મણુ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતા હતા. તેણે કટાળીને છેવટે દેવુ. ઉપાસન ી લક્ષ્મી મેળવવાના નિશ્ચય કર્યાં. પોતે
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધન શૈલી સ્વરૂપ
વિદ્વાન હાવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યાં કે કદાપિ દેવ તે કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયુ* માંગવુ ? તપ કરી પછી માગવામાં કઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તે કરેલું તપ પણ નિરક જાય, માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરવા. સ’સા રના મહેસ્પુરૂષાનાં ધામ, વૈભવ અને સુખ જોવાં, એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડયા. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરી હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર સુખ અને જૈમત્ર જોયાં. શ્રીમંતાના આવાસ, વહીવટ, ખાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયાં, પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહી........જ્યાં જુએ ત્યાં દુ:ખ તે ખરૂ જ. કાઈ સ્થળે સ ́પૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહી. હવે ત્યારે શુ' માગવુ ? એમ વિચારતાં વિચારતાં એક મહા ધનાઢયની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યે ............
શ્રીમત સુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું, કુશળતા પૂછી અને ભાજનની તેઓને માટે યાજના કરાવી. જરાવાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યુ, આપનું આગમન કારણ જો મને કહેવા જેવુ... હાય તા કહા. બ્રાહ્મણે કહ્યુ, હમણાં આપ ક્ષમા રાખે. આપના સઘળી જાતને વૈભવ, ધામ, ભાગ–બગીચા ઈત્યાદિક મને દેખાડવુ પડશે. એ જોયા પછી આગમન કારણુ કહીશ. શેઠે એનું કંઈ મરૂપ કારણુ જાણીને કહ્યું, ભલે આનદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો,—પેાતે સાથે જઈ માગ–મગીચા, ધામ, વૈભવ એ સઘળું દેખાડયુ........એથી તે બહુ સ ંતુષ્ટ થયા, એનુ` મન અહીં કઈક સતાષાયુ. સુખી તેા જગતમાં આજ જણાય છે એમ તેને લાગ્યું.
વિપ્ર—આપનુ. આ કહેવુ કોઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મમપૂર્વક વિચારા આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધે નથી. તેમ મને એવા અનુભવ સર્વને માટે થઈ ને થયા નથી. હવે આપને શું દુ:ખ છે તે મને કહી,
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ
ધનાઢય–જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છો. હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હેય તે ધમ ધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે, આપની ઉપજીવિકાની સરળ યેજના જેમ કહે તેમ હું રૂચિપૂર્વક કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને સત્ વસ્તુનો ઉપદેશ કરે. મિથ્યારપાધિની લોલુપતામાં હું ધારું છું કે ન પડે.
પંડિછ—આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહીં. આપ અવશ્ય કઈ મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે, વિવેકી છે, આપની શક્તિ અદ્દભૂત છે. હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતું હતું તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આ અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજના દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું; અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું, હુંઉપાધિને ચાહતે નથી. લક્ષમીને ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રૂક્યું છે. સંસાર બળાતે જ છે, એમાં સુખ નથી. આપે નિરૂપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મોક્ષને હેતુ છે.
ધનાઢય–આપને મારી વાત રૂચી એથી હું નિરાભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું એગ્ય પેજના કરીશ.
એમ પંડિતજી આપની અને મારી સુખ સંબંધી વાતચીત થઈ પ્રસંગેપાત તે વાત ચર્ચતા જઈશું, તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યાથી મને બહુ આનંદ થયે છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે.
જે વિવેકીએ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તે વિશેષ કહેવા રૂપ જ નથી. મુતાત્મા તે અનંતસુખમય જ છે. પિતા – પુત્ર! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાને શિક્ષક કેણ છે? પુત્ર -પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છે. પિતા – તેની વાણી, ચાલચલગત વિગેરે કેવાં છે? પુત્ર – એનાં વચન બહુ મધુરાં છે. એ કેઈને અવિવેકથી બેલાવતા નથી અને બહુ ગંભીર છે. બેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે, તેનું અપમાન કરતા નથી અને અમને સમજણથી શિક્ષા આપે છે.
. શાંતિ
શિક્ષાપાઠઃ ૬ મેત્રી આદિ ચાર ભાવના નિરાગી મહાત્માઓને નમસ્કાર.
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રદ, કરૂણા અને ઉપેક્ષા ભાવના રાખશે.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ, પ્રમેદ એટલે કે ઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરૂણ એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
ધમને રસ્તે સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
મત્રી (સર્વ જગત ઉપર નિર્વેર બુદ્ધિ) અનુકંપા (તેમના દુઃખ ઉપર કરૂણા) પ્રદ (આત્મ ગુણ દેખી આનંદ) ઉપેક્ષા (નિસ્પૃહ બુદ્ધિ) એથી પાત્રતા આવશે.
વિશો.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ એકથી મૈત્રી કરીશ નહીં, કર તે આખા જગતથી કરજે.
ચેથે ગુણસ્થાનકે આવેલે પુરૂષ પાત્રતા પાયે ગણી શકાય. ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહાવાસમાં સામાન્ય વિધિઓ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તે એર જ છે! એ ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે.
૧. મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવેર બુદ્ધિ. ૨. પ્રદ–અંશ માત્ર પણ કેઈને ગુણ નીરખીને રોમાંચિત '
ઉલ્લસવાં. ૩. કરૂણ–જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને વેગ્ય થવું.
ચાર તેના આલંબન છે. ચાર તેની રૂચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે.
જે પવન (શ્વાસ)ને ય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જ્ય કરે છે તે આત્મલીનતા પામે છે, આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યેજના સપુરૂષના અંતરમાં
શ્વાસને જ્ય કરતાં છતાં સત્પરૂષની આજ્ઞાથી પરહૂમુખતા છે, તે તે શ્વાસ જ્ય પરિણામે સંસારજ વધારે છે. શ્વાસને યે ત્યાં છે કે
જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે, સદ્ગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે. પJપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
જેમ બને તેમ જીવના પિતાના દેષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે.
૩ શાંતિ
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૭. સત્ શાસ્ત્રને ઉપકાર
નિરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું.
શાસ્ત્ર વાંચું નિરાગી ગ્રન્થો વાંચું. તત્વને જ ગ્રહણ કર્યું. નિરાગી અધ્યયને મુખે કરૂં. ધર્મસ્થા શ્રવણ કરૂં. નિર્માલ્ય અધ્યયન કરૂં નહિ.
જેન સૂત્રે હાલ વાંચવાની ઈચ્છા થાય તે તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે જૈન સૂત્રો) વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હેતી નથી, તથાપિ બીજા પુસ્તકોની ગેરહાજરી હેય, તે ‘ઉત્તરાધ્યયન” અથવા “સૂયગડાંગ'નું બીજું અધ્યયન વાંચશે, વિચારશે.
એક નયથી એવી વિચારણું પણ થઈ શકે છે કે શા (લખેલાંના પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું તે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરૂપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે, અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે, તે પણ બીજા નય પર હવે દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રા. ભ્યાસ હશે તે કઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા. શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ.
પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વભાવ રહિત રખાય તેજ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા ગ્ય છે.
સપુરૂષ અને સશાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. જ્ઞાન અને અનુભવ હોય તે મોક્ષ થાય.
શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
પાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈપણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની ચેાગ્યતા થયે જે સદ્ગુરૂગમે સમજવા યાગ્ય અધ્યાત્મ ગ્રંથા, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવાં છે, તે પાતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઇ, નિર્ધારી લઈ, તેવા અતભેદ્ય થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વતે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીના છે. ઠામ ઠામ જીવને આવા ચૈાગ ખાઝે તેવુ રહ્યુ છે, અથવા તેા જ્ઞાનરહિત ગુરૂ કે પરિગ્રહાદિ ઇચ્છક ગુરૂ, માત્ર પોતાના માન-પૂજાદિની કામનાએ ફતા એવા જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે, અને ઘણું કરીને કવિચત્ જ એવું નહી હોય.
સમ્યક્ત્વ હોય અને શાસ્ત્રના માત્ર એ શબ્દ જાણે તે પણ મોક્ષના કામમાં આવે. મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.
જેમ બને તેમ વીતરાગશ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ કન્ય છે. પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરૂષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. જેનું અપાર મહાત્મ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો. ૐ શાંતિઃ
૧૨
શિક્ષાપાઠ : ૮, પ્રમાદના સ્વરૂપના વિશેષ વિચાર
પ્રમત્તભાવે આ જીવનુ` ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયાગ નથી એ જ અતિશય ખેદકારક છે. હું આ ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વી થી માળા પાડી, સુશીલ સહિત, સશ્રુતનુ' અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પાષજો. જે પુરૂષ સદ્ગુરૂની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપના નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછ ંદના ઉદ્દયને વેઢે છે, એમ વિચારવુ ઘટે છે. જે જીવ સત્પુરૂષના ગુણુના વિચાર ન કરે, અને પેાતાની
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાનું શૈલી સ્વરૂપ કલ્પનાના આશ્રયે વતે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે. છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભેગવવું પડશે, અને અનંત સંસાર જમણું કરવું પડશે એ વાત જરૂરની નથી. લાગતી! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે, સાચું માન્યું નથી.
અતિ વિચક્ષણ પુરૂષો સંસારની સપાધિ ત્યાગીને અહેરાત્ર. ધમમાં સાવધાન થાય છે. પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષો અહોરાત્રના થડા ભાગને પણ નિરંતર ધમકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મક્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરૂષ નિદ્રા, આહાર, મજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી. નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે.
જેમ બને તેમ યત્ના અને ઉપગથી ધમને સાધ્ય કરે ગ્ય છે. સાઠ ઘડીના અહેરાત્રમાં વિશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ, બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ, એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય!
જ પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવતી પણ એક પળ પામવા આખી રદ્ધિ આપે તે પણ તે પામનાર નથી એક પળ વ્યર્થ ખોવાથી એક.: ભવ હારી જવા જેવું છે એમ તત્વની દષ્ટિએ સિદ્ધ છે.
ધર્મની અનાદરતા ઉન્માદ આળસ કષાય એ સઘળા પ્રમાદનાં. લક્ષણ છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
ઓછા પ્રમાદ થવાને ઉપગ એ જીવને માગના વિચારમાં સ્થિતિ કરાવે છે. અને વિચારમાર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત કરી. ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયેગે પણ કઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. પ્રમાદ પરમ રિપુ છે. )
# શાંતિ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૯ ત્રણ મરથ ભાગ પહેલો
૧. મુમુક્ષુતા અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તે ઘણાં વર્ષને ઉપાસે વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એ નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિ, ન જ છૂટયે પ્રવર્તવું ઘટે છે. એ વાતને મુમુક્ષુ જીવે કાયે કાયે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે, અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વતે છે. સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદેષનાં પ્રાપ્ત ફળથી બળ છે, એ વિચાર નિશ્ચય રૂપ જ વતે છે, અને જ્ઞાન પ્રાપ્તિને કંઈ અંતરાય છે માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
વિવેક વૈરાગ્યાદિ સદ્દગુણ પ્રાપ્ત થયા પછી જીવ એગ્ય મુમુક્ષુ કહેવાય.
મહતુ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહપુરૂષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરૂષના યોગથી આત્મનિષ્ટપણું પ્રાપ્ત થાય છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરૂષોએ ઉપાસે એ સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમાર્ગને કમ આ પ્રમાણે જણાય છે, વર્તમાનકાળમાં તેવા મહત્પરૂષને યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે
એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હય, રાત્રિ-દિવસ - આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરૂષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૫ આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણુનાં પિષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તે અત્યંત શિથિલપણું છે-ઢીલાપણું છે તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એજ પ્રથમ ટાળવા ગ્ય છે.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, ' હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.
ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિને વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સંપુરૂષનાં વચનનું અપૂર્વ અને અદ્દભુત સ્વરૂપ ભાસે છે, અને બંધ નિવૃત્તિના ઉપાય સહજમાં સિદ્ધ થાય છે.
પ્રત્યક્ષ સત્પરૂષના ચરણારવિંદને યેગ કેટલાક સમય સુધી રહે તે પછી વિયેગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, નહિ તે માઠા દેશ, કાળ, સંગાદિના વેગથી સામાન્ય વૃત્તિના છે ત્યાગ, વૈરાગ્યાદિનાં બળમાં વધી શક્તા નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે.
જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહી તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે, એ નીતિ મૂતાં પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સપુરૂષનાં વચનનું તથા આજ્ઞાધમનું અદ્ભુત સામર્થ્ય, મહાસ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માગ સ્પષ્ટ સિદ્ધ થાય છે, આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા ગ્ય છે.
ઘણું કરીને મનુષ્યાત્મા કઈને કઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ “મુમુક્ષતા નથી. “મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મેહાસક્તિથી મુઝાઈ એક મેક્ષને વિષે જ યત્ન કરે, અને “તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા” વિષે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ દેવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છેદને નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બધીજ ગ્ય ભૂમિકા થાય છે.
વિતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય?
કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી,”
એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હેય એ વિષય જુદો છે, વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. | મુમુક્ષુતાના અંશેએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. એ કઈ યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. મુમુક્ષુતાની સન્મુખ થવા ઈચ્છતા તમે બંનેને યથાયોગ્ય પ્રણામ કરું છું.
આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે, પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે, અને કરવા ગ્ય પણ તેમજ
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબેધનું શૈલી સ્વરૂપ
૧૭ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાના થતા અટકાવવાં, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હેય છે.
આરંભ પરિગ્રહને ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ ક્યા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પિતાનાં ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે, જે તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષુતા નથી. એમ પ્રાયે કહી શકાય. આરંભ પરિગ્રહને ત્યાગ કયા પ્રકારે થયે હોય તે યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરો એગ્ય છે.
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે.
શાંતિ
શિક્ષાપાઠ ૧૦. ઘણુ મને રથ ભાગ બીજો
સમ્યગદષ્ટિપણું - સમ્યગદષ્ટિ એટલે ભલી દષ્ટિ. અપક્ષપાતેસારાસાર વિચારવું એનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદષ્ટિ એટલે સમ્યગદષ્ટિ. આ એમને બોધવું તાદશ્ય ખરૂં જ છે. વિવેકદષ્ટિ વિના ખરૂં ક્યાંથી સૂઝે અને ખરૂં સૂઝયા વિના ખરૂં ગ્રહણ પણ કયાંથી થાય? માટે સઘળા પ્રકારે સમ્યફષ્ટિને ઉપગ કરે જોઈએ.
| સર્વગુણાંશ તે સમ્યકત્વ.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય, દર્શનજ્ઞાન, સમ્યક્ તિર્મય,
પ્ર.-૨
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભૂત સત્સ્વરૂપ દશિતાની બલિહારી છે! આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉદેશ્યાં છે :
(૧) આમ પુરૂષના વચનની પ્રતીતિ રૂપ. આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ,
સ્વચ્છંદ નિરાધષણે આસ પુરૂષની ભક્તિ રૂપ, એ પ્રથમ સમક્તિ કહ્યું છે.
(૨) પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતના બીજો પ્રકાર કહ્યો છે.
(૩) નિવિ`પ પરમા અનુભવ એ સમકિતના ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સકિત ખીજા સમકતનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમકિતનું કારણ છે.
ત્રણે સમકિત વીતરાગ પુરૂષ માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યેાગ્ય છે, સત્કાર કરવા યાગ્ય છે; ભક્તિ કરવા યાગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પુરૂષનાં વચનનુ અવલખન વીતરાગે કહ્યું છે; અર્થાત ખારમા ક્ષીણુમેહ ગુણસ્થાનક પંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિળ કરતાં કરતાં તે નિમળતા સ’પૂર્ણતા પામ્યે ‘કેવળજ્ઞાન’ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરૂષે ઉપદેશેલે માગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ અને નહીં, કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ મટે, એવા જિનના નિશ્ચય છે. કદી પૂ` પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિના ઉદય વતા હાય તા પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહી', એ જ્ઞાનનું લક્ષણ છે. અને નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરિક્ષીણ થાય એજ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યા પ્રવૃત્તિ કઇ પણ ટળે નહિ', તે સત્યનું જ્ઞાન પણ સંભવે નહી
જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સ પ્રકારની સ’સારી ક્રિયા તે જ સમયે ન હોય એવા કઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ થવા પછી સંસારી કિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કઈ પણ કિયા તે જીવની હતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય અને જ્યાં સુધી પરમાર્થને વિષે બ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાધ થાય નહીં એટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક્દષ્ટિપણું તે જીવને હેય છે.
અનંતાનુબંધી કેધ, માન, માયા, લેભ, સમ્યકત્વ સિવાય ગયા સંભવે નહી. એમ જે કહેવાય છે તે યથાર્થ છે.... પરમાર્થ માગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા નું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું પરમાર્થમાગી પુરૂષને હોય છે.
તેવું નિરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરૂષના નિશ્ચયે થવું સભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થાને અપરમાર્થરૂપ એ આ સંસાર જાણ પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કેણ કરે? કે ક્યાંથી થાય? સંસારને વિષે ભ્રાંતિ પણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિજ ભાસે છે, અને જેને બ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાભ્ય શું લાગે? એવી મહામ્યદષ્ટિ પરમાર્થજ્ઞાની પુરૂષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એજ છે......જે વસ્તુનું મહાસ્ય દષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત કલેશ થતું નથી.
જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરૂષનાં વચને આધારભૂત છે, એમ પરમ પુરૂષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણ સ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાગને વિષે વારંવાર કહ્યું છે. બાધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સુધી છે, નહીં તે જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્દગુરૂના ગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હેયર નિજસ્વરૂપને દઢ નિશ્ચય વતે છે તેવા પુરૂષને પ્રત્યક્ષ જગદ્રવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી. સત્સંગ-સત્ શાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી ગુરૂનું મહાગ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપક્ષ સત્ય દેખાય છે...... જન્મ, જરા, મરણદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થે દુર્લભ છે.
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃિત્ત રૂપ કર્યું તે કલ્યાણમૂતિ સમ્યક્દર્શનને નમસ્કાર.
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામ્યા છે. જ્ઞાનીને અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામ્યો છે તે જીવને સમ્યકુદર્શન થાય છે.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મા પરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષ વિષાદને ટાળે છે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કઈ પણ મારાં, નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમા આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૧ અથે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણું, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાગ શ્રી ગુરૂના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે,
સમકિતને ખરેખરૂં વિચારે તે નવમે સમયે કેવળજ્ઞાન થાય; નહીં તે એક ભવમાં કેવળજ્ઞાન થાય, છેવટે પંદરમે ભવે કેવલજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.
પ્રશ્ન-વ્યવહારમાં ચોથા ગણસ્થાનકે ક્યા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા?
ઉત્તર :-બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. સમક્તિનાં મૂળ બાર વતઃ–સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ આદિ.
બધા સ્થળ કહી જ્ઞાનીએ આત્માને એર
જ માગ સમજાવ્યું છે. વ્રત બે પ્રકારનાં છે- (૧) સમકિત વગર બાહ્યવ્રત છે.
(૨) સમક્તિ સહિત અંતરદ્રત છે. સમકિત સહિત બાર વ્રતને પરમાર્થ સમજાય તે લાભ થાય.
આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તે. મિથ્યાત્વ ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય, પણ મેક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સૌ સાધન સફળ થાય, આટલા માટે સમ્યગુદર્શન શ્રેષ્ઠ છે. અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે, અંદરથી છૂટયા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ સમકિતીને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વની વાણુ ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકત્વ થાય. રોગ જાણે રેગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય કરે તે રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે, પચ્ય પાળે ને દવા કરે નહીં, તે રેગ કેમ મટે? ન મટે. આતે ગે કાંઈ ને દવા કાંઈ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તે માંહીંથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ સંયમાદિ માટે સતપુરૂષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે. સાચું સમજાઈ તેની અસ્થા થઈ તેજ સમ્યક્ત્વ છે. જેને ખરા ખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટે છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. સત્પુરૂષનાં વચનનું આસ્થા સહિત શ્રવણું મનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રત પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સમકિત થયું હોય તે દેહાત્મબુદ્ધિ માટે, કે અલ્પબોધ, મધ્યમબોધ, વિશેષબોધ, જે હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે.
પ્રશ્ન-સમ્યકત્વ શાથી પ્રગટે? ઉત્તર –આત્માને યથાર્થે લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છે. (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્દગુરૂનાં વચનનું સાંભળવું, તે વચને વિચાર કરે, તેની પ્રતીતિ કરવી તે “વ્યવહાર સમ્યક્ત્વ આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે.
» શાંતિ
(
શિક્ષાપાઠ: ૧૧. ત્રણ મરથ ભાગ ત્રીજો
મુક્તપણું –
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મિક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ભાન જીવને નથી. જે થવું તેજ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
સર્વવિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવજ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કેઈપણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે જે અખંડ સત્ય છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન, ' કહીયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે.
ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ, જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણવીએ તે સત્સંગ નથી, મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લેપરિચય ગમતું નથી, જગતમાં સાતું નથી કરેલાં કર્મ નિર્ભરવાનું છે એટલે ઉપાય નથી.
હાલ તે અમે અત્રપણે વતીએ છીએ. એટલે કઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મોક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી. ઘણાં માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વતે, અર્થાત્ આત્મા પિતાના
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોાધન શૈલી સ્વરૂપ
સ્વરૂપને વિષે કેવળ જાગૃત હાય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે, એમ કહેવું યાગ્ય છે, એવા શ્રી તીર્થંકરના આશય છે.
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષના અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન' છે; અને તે સ ંદેહ યાગ્ય નથી. આત્માને વિષેથી સ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન’ છે, અને જગત જ્ઞાનપણે વારંવાર તેને જિનાગમમાં કહ્યું છે, તે મહાત્મ્યથી કરી બાહ્યષ્ટિ જીવા પુરૂષામાં પ્રવતે તે હેતુ છે.
આ જે દેહ મળ્યા તે પૂર્વે કોઈ વાર મળ્યા નહાતા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી. ધન્યરૂપ-કૃતારૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી અને પૂર્વ જો સત્પુરૂષનુ ઓળખાણ પડયું નથી, તો તે આવા યાગના કારણથી છે.
૨૪
જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, ત્યાં સુધી યથાચૈાગ્ય સમાધી નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યાગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનુ ઓળખાણુ એ છે, જ્ઞાનીને જે યથાયાગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરી જ્ઞાની થાય છે.
સ્વરૂપ સહુમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવુ. વિકટ પણ છે. આત્મસંયમને સ`ભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. એજ શ્રી બોધસ્વરૂપના યથાયાગ્ય. દેહ છતાં મનુષ્ય પૂર્ણ` વીતરાગ થઈ શકે એવા અમારા નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમાશ આત્મા અખંડપણે કહે છે અને એમજ છે, જરૂર એમ જ છે. પૂ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હા એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવુ· વીતરાગત્વ અત્યંત આશ્ચય કારક છે તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ ચેગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતુ નથી અને તેમ વુ... સંભિવત
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ છે. જરૂર એમ જ છે.
કઈ પણ મહાપુણ્યને બે જીવ એાસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણું તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતા બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય અતિશય એવી પ્રેરણુએ પણ વાણું મૌન. પણને પ્રાપ્ત થશે અને તે મનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે, આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
| તીર્થ કરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે. કદાપિ આગમને વિશે એમ કહેવાયેલો અર્થ હિત નહીં તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગદ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખ પણું પામ્યા છે, માટે સેવનીય છે.
ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે, તે તે ભાવનેયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ તે આ કાળમાં અમે પિતે નથી એમ કહેવા તુલ્ય છે, વિશેષ શું કહીએ?
સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દૃષ્ટિવાન પુરૂષોને ગૌણતાથી સ્વરૂપનું ચિંતવન છે જે ભગવાન અહંનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે. જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરૂષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દષ્ટીથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે. વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટયું નથી ત્યાં સુધી સ્વભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગી સિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમનાં જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી એટલે અહંતુ ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.....જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જે રૂપે ઈચ્છીએ તેવે રૂપે હરિ...........આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખે છે.
એક પુરાણપુરૂષ અને પુરાણપુરૂષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી અમને કઈ પદાર્થમાં રૂચિમાત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વતીએ છીએ......અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી; પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્નભાવ રહ્યો નથી, કઈ વિષે દોષ બુદ્ધિ આવતી નથી, મુનિ વિષે અમને કેઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડયા છે, એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. “સિદ્ધાંત જ્ઞાન
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શેલી સ્વરૂપ સાથે જોઈએ. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડ્યું છે. હરિઇચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તે થશે. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધનમાં રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનને કોઈ મોટા પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જે પુરૂષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરૂષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરૂષનું એાળખાણ થવું અત્યંત વિકટ છે. જીવને વિષે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તે જ તેને સત્પરૂષનું ઓળખાણ થાય છે. નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈપણ અને ઘણું જેને પરમાર્થ સંબંધી જે માગે તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે.
જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણું સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી-અસંસાર–પરિત્યાગરૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરૂષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે.
આત્મા સચ્ચિદાનંદ
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું, નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.
જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે, આત્મા અત્યંત " પ્રગટ છે, કેમકે સ્વસવેદન પ્રગટ અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હેવાથી બ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેના ફળને ભકતા છે.
ભાન થયે સ્વભાવ પરિણામી છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મેક્ષ છે.
સદ્ગુરૂ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે. અત્યંત સાચાં છે કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
બ્રાંતિપણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કામની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યુનાધિક પર્યાય ભેગવિવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. - નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે તન્મયાકાર, સહજસ્વભાવે નિવિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ.
કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણ રૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયે પશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી ત્યાં સુધી ઉપશમ
Page #46
--------------------------------------------------------------------------
________________
રહ
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સમ્યકત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યુગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકૃત્વ કહીએ છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ હર્ષ, શાક કમે કરી ક્ષય થાય. મનરૂપ યુગમાં તારતમ્યસહિત જે કઈ ચારિત્ર, આરાધે તે સિદ્ધિ પામે છે, અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ. સ્વભાવ અંતરાય કમના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન, તે કેવળજ્ઞાન છે.......કેવળજ્ઞાન છે.
આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સંપુરૂષના ચરણકમળ પ્રતિ રહ્યો તે જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા સપુરૂષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતે. નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. , આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.
અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણું નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે, એમ શ્રી કષભાદિ. અનંત જ્ઞાની પુરૂષે કહી ગયા છે, યાવત્ તથા રુપમાં સમાયા છે.
જ્ઞાની પુરૂષને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વ કર્યું છે, તે સત્ય છે. તે સંયમ વિચારની તીણ, પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણુથી ઉત્પન્ન થાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ હે મુમુક્ષુ! વીતરાગ પર વારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપાસના ગ્ય છે, ધ્યાન કરવા ગ્ય છે.
૩ શાંતિ
કરવા
શિક્ષાપાઠ : ૧૨, ચાર મુખશચ્યા જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે, એમ શ્રી કૃષ્ણ કહે છે.
વૈરિ સબ મારિકે નિશ્ચિત હેઈ સૂતે હૈ.
સપુરૂષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.
દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે, પણ આત્મા આત્માકારે અખંડ -ઊભું રહે છે, પિતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પિતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે.
સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશ વ્રત દોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું.
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માને કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જે મેહનીય બળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહી, નીરોગી રહેવાશે નહી, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તે થશે, નહીં તે પ્રથમ તેનું પ્રયત્ન કરવું
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પડશે. તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેનાજ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભેગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજુ કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લોકને ભેદઅને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રેગના ભયવાળે, આજીવિકાના ભય વાળા.........એમજ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે. કેમ કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે સુખને સમય હવે કર્યો કહે ?
એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયે તેજ આપણને બીજી દષ્ટિ કરાવી સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તે કે વધારે જીવાયું તે પણ સુખી, ઓછું છવાયું તે પણ સુખી, પાછળ જન્મવું હોય તે પણ સુખી, ન જન્મવું હોય તે પણ સુખી.
હે જીવ! તું બ્રમા મા, તને હિત કહું છું, અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
# શાંતિ
શિક્ષાપાઠ: ૧૩. વ્યવહારિક જીવોના ભેદ ભાગ પહેલો
આ સંસારમાં અનાદિ કાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલા જીવ, જિનેન્દ્ર-સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલા સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિને વિષે ભ્રમણ કરે છે. સંસારમાં કમરૂપ દઢ બંધનમાં બંધાઈ પરાધીન થઈ ત્રણ સ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભેગવતે વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પિતાને ધારણ કરી અજ્ઞાની જીવ પિતાનાં સ્વરૂપને છોડી નવાં
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવબોધિનું શૈલી સ્વરૂપ નવાં કર્મના બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કેઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભેગવી. બધાં દુઃખે અનંતાનંતવાર ભેગવી અનંતાનંતકાળ વ્યતીત થઈ ગયે. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કઈ પુદ્ગલ આ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે, આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલનાં શરીરધારી આહારરૂપ (જન-પાન) કરેલ છે.
ત્રણસે તેતાલીસ ઘનરજજુ પ્રમાણ લેકમાં એવો કેઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સપિણી અવસર્પિણી કાળને એ એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતીવાર નથી જો અને નથી મૂઓ. નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યામાં આવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે.
એક અદિશ અનુત્તર વિમાનમાં તે નથી ઉપજે કારણ કે એ ચૌદે વિમાનમાં સમ્યક્દષ્ટિ વિના અન્યને ઉત્પાદ નથી. સમ્યક્દષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધના સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસં. ખ્યાત લેકપ્રમાણુ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લેકપ્રમાણ અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગત શ્રેણીના સંખ્યાતમા ભાગ જેટલા ગસ્થાને મને એ કઈ ભાગ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયે. એક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રના ગભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરૂષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે, તેથી સમ્યફ માગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે.
કેવી છે નિગોદ? જેમાંથી અનંતાનંત કાળ થાય તે પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જ્ઞાનને નાશ થવાથી જડરૂપ થઈ એક સ્પર્શ ઈદ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જિહવા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિય રહિત થઈ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે અને બેઈદ્રિય, ત્રિઈદ્રિય ચતુરિદિયરૂપ, વિકલત્રય જીવ, આત્મજ્ઞાન રહિત કેવળ રસનાદિક ઈદ્રિાના વિષયની ઘણું તૃષ્ણના માર્યા ઉછળી ઉછળી વિષયને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભુખ, તરસ, રેગ, વિયેગ, સંતાપ ભેગવી પરિભ્રમણ અનંતકાળ સુધી કરે છે, એનું નામ સંસાર છે.
# શાંતિ
શિક્ષાપાઠ: ૧૪. વ્યવહારિક જીવના ભેદ. ભાગ બીજો
જેમ ઉકળેલા આંધણુમાં ચેખા સર્વ તરફ ફરતે છતાં એડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઉડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે. જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે. સ્થળમાં વિચરતા મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સપ વગેરે દુષ્ટ, તિર્યંચ તથા ભીલ, મલેછ, ચેર, લૂંટારા, મહાનિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્વવથી ભયભીત થયેલ છે તું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બીલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કેપ વગેરે તથા ઈદ્રિયેના વિષયેની તૃષ્ણના આતપથી સંતાપિત થઈ વિષયાદિક રૂ૫ અજાસ્ના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ ક તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, કાન, સુખ, સત્તા િભાવ પ્રાણને નાશ કરી, નિદમાં અચેતન તુલ્ય થઈ અનંતવાર જન્મમરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે, ત્યાં આત્મા પ્ર.-૩
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ અભાવ તુલ્ય છે. જ્ઞાનાદિકને અભાવ થયે ત્યારે નાશ પણ થ.
નિગદમાં અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન છે, તે સર્વસે જોયેલ છે. ત્રસપર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે તે દુઃખ અનંતવાર ભેગવે છે. એવી કઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે ત્યારે કે એકવાર ઈદ્રિયજનિત સુખના પર્યાય પામે છે. તે વિષયેના આતાપ સહિત ભય, શંકા, સંયુક્ત અલ્પકાળ પામે, પછી અનંત પર્યાય દુઃખના પછી કઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખને કદાચિત પ્રાપ્ત થાય છે.
હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિ કામાં ચેરાસી લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. તેની વજીમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાક બિલ અસંખ્યાત જન લાંબા પહેલા છે, કેટલાક સંખ્યાત જન લાંબા પહેલા છે. તે એક એક બિલની છત વિષે નારકીના ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળા સાંકડા મઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવે ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી વગ્નિમય પૃથ્વીમાં પડી જેમ જેરથી પડી દડી પાછી ઉછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઉછળતાં લેટતાં ફરે છે ! કેવી છે નરકની ભૂમિ! અસંખ્યાત વિછીના સ્પર્શને લીધે ઉપજતી વેદનાથી અસંખ્યાત ગણી અધિક વેદના કરવાવાળી છે.
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીશ લાખ બિલમાં તે કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે તે નરકની ઉષ્ણુતા જણાવવાને માટે અહીં કે પદાર્થ દેખવામાં, જાણવામાં આવતું નથી કે જેની સશતા કહી જાય તે પણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ જન પ્રમાણ મોટા લોઢાના ગોળા છેડીએ તે તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહેંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે.
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં, સૂક્ષમ નિગદમાંથી આગળ
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવષેધનું શૈલી સ્વરૂપ
કુટાતા પિટાતા; કર્મીની અકામ નિરા કરતો દુ:ખ ભોગવી તે અકામ નિરાના યાગે જીવ પાંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે, અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે ફૂડકપટ, માયા, મુર્છા, મમત્વ, કલહ, વંચના, કષાય પરિણતિ આદી રહેલ છે. સકામ નિરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામ નિર્જરા કરાવી, આત્મતત્ત્વને પમાડે છે.
૩૫
શાતાવેનીય, અશાતા વેદનીય વેઢતાં શુભાશુભ કર્માંનાં ફળ ભાગવવા આ સ ંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણુવી જોઈ એ. ૧. નરકગતિ ૨. તિય ચગતિ ૩. મનુષ્યગતિ ૪. દેવગતિ. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત માક્ષ એ ગતિથી પમાય છે એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયે છે....... અધ્રુવ અને અશાશ્વેત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરૂ કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૧૫, ત્રણ આત્મા
(૧) અહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા
૧. અહિરાત્મા ઃ- બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપશુ પ્રાપ્ત થવુ. જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ સત્પુરૂષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પેાતાના આત્માનુભવરૂપે જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્મપણુ' પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત્ નિર ંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદા જ ભાસે, ઢાઈ વખત જેને આત્માની બ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્મપણું
થાય.
ઘણાં જીવામાં કઈક ખરા મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે; બાકી તો ત્રણ પ્રકારના જીવા જોવામાં આવે છે. જે બાહ્ય દૃષ્ટિવાળા છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ (૧) ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય, બીજું કઈ પ્રાપ્ત થતું નથી; જેથી ચાર ગતિ રઝળવાનુ મટે તે ખરૂં એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણ કરતાં નથી અને પાપનાં કારણે સેવતાં. અટકતાં નથી. આ પ્રકારના છાએ કાંઈ કરવું જ નહીં અને મોટી. મેટી વાત કરવી એટલું જ છે. આ જીવને “અજ્ઞાનવાદી તરીકે મુકી શકાય.
લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.
(૨) એકાંત ક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુકતા નથી. આવા એને “ક્રિયાવાદી” અથવા કિયાજડ ગણવા. ક્રિયાજડને આત્માને લક્ષ હેય નહીં.
(૩) અમને આત્મજ્ઞાન છે, આત્માને ભ્રાંતિ હેય જ નહીં, આત્મા કર્તાય નથી અને ભકતાય નથી, માટે કાંઈ નથી. આવું બોલનારાએ શુષ્ક અધ્યાત્મી પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતા અટકે નહીં.
આવા ત્રણ પ્રકારનાં જીવે હાલમાં જોવામાં આવે છે, જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અથે કરવાનું છે તે વાત તેઓ ભુલી ગયા છે. હાલમાં ચોરાસીથી સો ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો. થઈ ગયા છે, છતાં તેઓ બધાં કહે છે કે “જેન ધર્મમાં અમે જ છીએ. જૈન ધર્મ અમારો છે.
૨. અંતરાત્મા:- સાચા પુરૂષ મળે ને તેઓ જે કલ્યાણને માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વતે તે અવશ્ય કલ્યાણ થાય. સપુરૂષની આજ્ઞા પાળવી તેજ કલ્યાણ, માર્ગ વિચારવાનને પૂછવો, સપુરૂષનાં આશ્રયે સારાં આચરણ કરવાં, બેટી બુદ્ધિ સહુને હેરાન કર્તા છે પાપની કર્તા છે મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હેય. કલ્યાણનો માર્ગ એક જ હેય. સો બસ ન હોય. અંદરના દોષો નાશ થશે, અને સમપરિણામ આવશે તેજ કલ્યાણ થશે. વિચારવાને બીજાં આલંબને મુકી દઈ, આત્માના પુરૂષાર્થને યે થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા.
અંતર્મુખ દષ્ટિ જે પુરૂષની થઈ છે, તે પુરૂષને પણ સતત
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ જાગૃતિ રૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંત કાળના અધ્યાસવાળા પદાર્થોને સંગ છે, તે કંઈ પણ દષ્ટિને આકર્ષે એ ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે. એમ છે તે પછી વિચાર દશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તેપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિને ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જો કે આરંભ પરિગ્રહને ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિને હેતુ હેવાથી વારંવાર તેને ત્યાગ ઉપદે છે.
જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કર એ છૂટવાને એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલે જ્ઞાની પુરૂષને માગ સમજવાને સમય સમીપ પ્રાપ્ત થશે.
જે જે પ્રકારે પર દ્રવ્ય (વસ્તુ) નાં કાર્યનું સંક્ષેપ પણું થાય, નિજદોષ જેવાને દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સાસને વિષે વર્ધમાન પરિણતિએ પરમભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનેને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એ લક્ષ રાખશે, એમ કહ્યું હતું
' અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણુમાં વિશેષ ઉપકારભૂત થાય છે........
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેયું છે શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વ સંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરૂષોએ “આણગારત્વ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વ સંગ પરિત્યાગ યથાર્થ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ બંધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તેવો સમય પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણી સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરૂષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરૂ, સપુરૂષ અને સશાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વને ત્યાગ કરી શક્યું નથી તે આ પ્રમાણે - લૌકિક અને શાસ્ત્રિય'; ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જે તે અભિનિવેશ છેડે તે “મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરૂષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે પણ, જે નવિ જાય પમા (પ્રમાદ)રે, વધ્યતરૂ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયે રે.
ગાયે રે ગાયે, ભલે વીર જગતગુરૂ ગાયે. સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ છે. એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરૂષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છેઃ “અંતર્સબંધીય અને “બાહ્યસંબંધીય.” અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરૂષએ પણ કરી છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણવા યોગ્ય છે, એમાં સંશય નથી, સત્સંગનું મહામ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા ગ્ય નથી. - કેઈક જીવ સત્સમાગમના વેગથી, સહજ શુભ કર્મના ઉદયથી, તથા૫ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તે દઢ મુમુક્ષુતા પ્રગટયે, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમે, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ
ઘણું કરીને સત્પુરૂષના વચને આધ્યાત્મિશાસ્ત્ર પણ આત્મજ્ઞાનના હેતુ થાય છે, કેમકે પરમા` આત્મા શાસ્ત્રમાં વા નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષના આશ્રય પ્રાપ્ત થયા હાય તેા પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારુપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે ચેાગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીના ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથા વિચાર તથા જ્ઞાનના હેતુ થાય છે.
૩૯
૩. પરમાત્માઃ- સત્સ્વરુપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ–વિકલ્પની મંદતા જેને થઈ છે, પ’વિષયથી વિરક્ત મુદ્ધિના અંકુરા જેને ફૂટયા છે, કલેશના કારણ જેણે નિમૂ`ળ કર્યાં છે; અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિજ છે તે પ્રતાપી પુરુષ જયવાન વ; આપણે તેવા થવાના પ્રયત્ન કરવો જોઈએ.
તે જિન વધ માનાદિ સત્પુરુષો કેવા મહાન મનાયી હતા ! તેને મૌન રહેવુ -અમૌન રહેવું અને સુલભ હતું; તેને સ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેના ક્રમ માત્ર આત્મસમતાથે હતા. કેવુ. આશ્ચય કારક કે એક કલ્પનાના જય એક કલ્પે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાએ કલ્પના અન’તમા ભાગે શમાવી દીધી !
ત્રિલેાકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વતે છે કે જેનુ' સામાન્ય મનુષ્યને ઓળખાણુ થવુ દુભ છે, એવા સત્પુરુષને અમે ફ્રી ફ્રી સ્તવીએ છીએ. એક સમય પણુ અસગપણાથી રહેવુ. એ ત્રિલેાકને વશ કરવા કરતાં પણ વિકટ કાય છે; તેવા અસગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષનાં અંતઃકરણ તે જોઈ અમે પરમાશ્ચય પામી નમીએ છીએ.
અંતરંગ માહગ્રન્થી જેની ગઈ તે પરમાત્મા છે. ધમજ નાં અસ્થિ અને ધમજ જેની મિંજા છે, ધજ જેનુ લેાહી છે, ધજ જેનુ આમિષ છે, ધર્મજ જેની ત્વચા છે, ધર્મજ જેની ઇન્દ્રિયા છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરુપ ધર્મજ જેનું કર્મ છે, ધર્મજ જેનું ચલન છે, ધર્મજ જેનું બેસવું છે, ધર્મજ જેનું ઊઠવું છે, ધર્મજ જેનું ઊભું રહેવું છે, ધર્મજ જેનું શયન છે, ધર્મજ જેની જાગૃતિ છે, ધર્મજ જેને આહાર છે, ધર્મ જ જેને વિહાર છે, ધર્મજ જેનો નિહાર (!) છે, ધર્મજ જેને વિકલ્પ છે, ધર્મજ જેને સંક૯૫ છે, ધર્મજ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દષ્ટિ નથી દેતા.
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વતે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ દુષમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કોઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણેના કેઈ અશે સંપન્ન પણ અલ્પજી દષ્ટિગોચર થતા નથી.
જેની મોક્ષ સિવાય કેઈપણ વસ્તુની ઈચ્છા કે પૃહા નહેતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ? તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાને હતે? હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાંજ મારે નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છુટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જેને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ દુષમકાળના દુર્ભાગી છે? ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવે એટલે તમારૂં શ્રેયજ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જેની ત્રિવિધ તાપગ્નિને શાંત કરવાને
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધ શૈલી સ્વરૂપ
૪૧
અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવાનુ` કલ્યાણ કરવાને માટે અમે પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવુ ? આ વિષમ કાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
જે દેહધારી સ અજ્ઞાન અને સ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે મહાત્મા વતે છે તે દેહને, બુમિને, ઘરને, માને, આસનાદિ સવને નમસ્કાર હા! નમસ્કાર હો !!
શિક્ષાપાઠ : ૧૬. સમ્યગ્ર દઈન
ચૌદ ગુણસ્થાનકના નામ :
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક ૨ સાસ્વાદન ગુણસ્થાનક ૩ મિશ્ર ગુણસ્થાનક ૪ અવિરતિ સમ્યક્ષ
શાંતિ
ગુણસ્થાનક ૫દેશવિરતિ ગુણસ્થાનક ૬ પ્રમત્ત સંયુત ગુણસ્થાનક ૭ અપ્રમત્ત સયત ગુણસ્થાનક
૮ અપૂર્વકરણ ગુણુસ્થાનક ૯ અનિવૃત્તિમાદર ગુણસ્થાનક ૧૦ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનક ૧૧ ઉપશાંત માહ ગુણસ્થાનક ૧૨ ક્ષીણમાહ ગુણસ્થાનક
૧૩ સયાગી કેવળી ગુણસ્થાનક ૧૪ અયાગી કેવળી ગુણસ્થાનક
પ્રશ્ન :-સમ્યક્ત્વ શાથી પ્રગટે?
ઉત્તર ઃ–આત્માને યથા લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છેઃ
(૧) વ્યવહાર અને (ર) પરમા
સદ્ગુરૂનાં વચનાનુ સાંભળવુ, તે વચનેના વિચાર કરવા, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ.
આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ' સાત પ્રકૃતિ
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય, સમતિ મેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે.
ઉન્માગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વ મોહનીય. ઉન્માર્ગથી મેક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મેહનીય.” આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે “સમ્યક્ત્વ મોહનીય.” આત્મા આ છે? એ નિશ્ચયભાવ તે “સમ્યકત્વ.”
જ્ઞાન બે પ્રકારનાં છે–એક બીજભૂતજ્ઞાન અને બીજુ વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બંને સરખાં છે, તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તેજ ભવે મોક્ષ થાય અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. પ્રશ્ન :-સમ્યકૃત્વ કેમ જણાય? ઉત્તર :-માંહીથી દશા ફરે ત્યારે સમ્યક્ત્વની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ અને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્દગુરૂ કોણ કહેવાય? મિથ્યાત્વ ગ્રંથી જેની છેદાઈ છે તે. સદ્દગુરૂ એટલે નિગ્રંથ. સતુધર્મ એટલે જ્ઞાની પુરૂષએ બધે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યકત્વ થયું ગણાય.
ચેથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને *ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. લેભા ચારિત્રને પાડનાર છે. જેથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બને હેય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણે જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે, તેવા શાસ્ત્રોમાં ન્યાય ક્યાંથી હોય?
સમક્તિી એટલે મિથ્યાત્વ મુક્ત, કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણ પણે મુક્ત. “જ્ઞાન” એટલે આત્મા યથાતથ્ય જાણ તે. “દશન એટલે આત્માની યથાર્થ પ્રતીતિ થવી તે. “ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય છે. પવિત્ર
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રજાવબેધનું શૈલી સ્વરૂપ પુરૂની કૃપાછી એજ સમ્યક્દર્શન છે.
સમકિત આવ્યા વગર કેઈને સહજ સમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમક્તિ થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય, બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પરૂષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે તે તેને સમકિત અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરૂષની. આજ્ઞાએ વચન સાંભળવાં, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં, તે સમતિ થાય.
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વતે અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વતે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે . “આત્મા જે પદાર્થને તીર્થકરે કહ્યું છે, તેજ પદાર્થની તેજ સ્વરૂપે પ્રતીતિ થાય, તેજ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.
એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરૂષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને તે પુરૂષને બીજરૂચિ સમ્યક્ત્વ છે. તેવા પુરૂષની (અબાધાએ નિષ્કામ ભક્તિ અબાધાઓ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જિન કહે છે.
મત દર્શન આગ્રહ તજી, વતે ગુરૂ લક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.
| # શાંતિ
શિક્ષાપાઠ : ૧૭. મહાત્માઓની અસંગતા
પરમ યોગી એવા શ્રી ષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું એક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરૂષને નિશ્ચય છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એજ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
જીવને દેહને સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે. અને તેમાં દઢ મેહથી એકપણુની પેઠે વતે છે, જન્મ મરણદિ સંસારનું મુખ્ય બીજ એજ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરૂષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સવેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભૂત ગુણોને અને ઉપકારી વચનને આશ્રય કરે એગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુઓએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સેભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે.
લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયે જણાયે, પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામજ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હતે, સંસારને પરમ જુગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેનાં અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યકુભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેનાં અંતરમાં બહુ શૂન્ય થયું
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૪૫ હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ. જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને. ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહૂલાદમાં, આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન. આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની. આ કાળમાં કયાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓના એવા ભાગ્ય કયાંથી. હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય ?
મેક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેનાં અંતરમાં પ્રકાશ્ય હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો નમસ્કાર હે ! એવાં રત્નનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધમેચ્છકને એ. અનન્ય સહાયક માયાદેવીને હેવા દેવો યેગ્ય ન લાગે.
- આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ. ખેંચી લીધે. જ્ઞાનદષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે, તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતે. સત્યપરાયણના સ્મરણથે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.
- ચિ. ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયે. જે જે પ્રાણીઓ, દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહને ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી એ શોચનીય વાતને વારંવાર વિચાર કરો યેગ્ય છે. મનને ધીરજ આપી. ઉદાસી નિવૃત્ત કયે છૂટકો છે. દીલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એજ આપણે ધર્મ છે.
આ દેહ જ્યારે ત્યારે એમજ ત્યાગવાને છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈપણ સુખ દુખ પ્રાપ્ત થાય તે સમાન ભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની, રચના ગહન છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ હે જીવ! તારે વિષે કંઈપણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હેય તે તે ત્યાગ કર, ત્યાગ કર. તે મૂઈનું કાંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી, અને અવિચારપણ વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે. દુઃખ અને કલેશનું બીજ છે, તેને શાંત કર, તેને ક્ષય કર. હે જીવ, એ વિના બીજે કઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આજ પ્રકારે ભાસે છે...હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કેઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, તે ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરૂના વચનામૃતથી, તથા સાધુ પુરૂષના આશ્રયસમાગમાદિથી અને વિરતીથી ઉપશાંત કરે એજ કર્તવ્ય છે.
મહતગુણનિષ્ટ સ્થવિર આર્ય શ્રી ડુંગર જયેષ્ઠ સુદી ૩ સેમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેહમુક્ત થયા.
આર્ય ત્રિભુવને અ૫સમયમાં શાંતવૃત્તિથી દેહત્સર્ગ કર્યાને ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપ-લક્ષિત થતું હતું. કર્મતત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત.
જેટલી સંસારને વિષે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.
» શાંતિ
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ: ૧૮. સર્વોત્કૃષ્ટ સિધ્ધિ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતમુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, મોટો ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એજ સુખને નાશ છે. વિષયથી જેની ઈદ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ” હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે.
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરૂષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ– શેક, જન્મ-મૃત્યુ આદિ ઠંદ્રને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહપુરૂષોને જીવન અને મરણ બને સમાન છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરૂપે પ્રકા તેને અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા મૈતન્ય રૂપજ રહે છે, વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી. સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્રુષ્ટિ પુરૂષ પ્રત્યક્ષ સર્વથી ભિન્ન, સવ, અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, તેજ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ રૌતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ મૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૌતન્ય છું. હું માત્ર નિવિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વતે છે, તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૯
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
છે; અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારૂ ભક્તિધામ છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જે ‘શ્રી રાયચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી.............
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શિક્ષાપાઠ : ૧૯, અનેકાંતની પ્રમાણુતા
આ એક રયાદ્વાદ તત્વાવાધ વૃક્ષનું ખીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યુ છે એ સમભાવથી કહુ છું. એક પાઠ વાંચી ગયા પછી અઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછ્યું કે શુ' તાત્પ મળ્યું ? તે તાત્પ માંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે, હૃદય કમળ થશે; વિચાર શક્તિ ખીલશે અને જૈન તત્વપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કઇ પઠન કરવા રૂપ નથી. મનન વા રૂપ છે.
દશવૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અણુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણા, એ જાણુવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે; અનેક મતામાં એ એ તત્વો વિષે વિચારા દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાયોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્વને વિવેકમુદ્ધિથી જે જ્ઞેય કરે છે, તે સત્પુરૂષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે.
સ્યાદ્વાદ શૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તા સજ્ઞ અને સ`દશી' જ જાણી શકે; છતાં એએનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્વનું સ્વરૂપ જાણુવ્
પ્ર.-૪
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
અવશ્યનું છે.
એ નવ તત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનને ઉડ્ડય થાય છે. નવ તત્વમાં લેાકાલેાકનું સ ́પૂર્ણ સ્વરૂપ આવી જાય છે જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જવળતા થાય છે તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનના નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે. તેમજ સુશીલયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે તે પુરૂષ મહદ્ભાગી છે.
૫૦
તત્વને કાઈક જ જાણે છે; જાણ્યા કરતાં આઝી શંકા કરનારા અધદગ્ધો પણ છે; જાણીને અહુંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્વના કાંટામાં તાળનારા કોઈ વિરલા જ છે. ‘પરસ્પર આમ્નાયથી કેવળ, મનઃ પવ અને પરમાધિજ્ઞાન વિચ્છેદ ગયાં, દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું, સિદ્ધાંતના ઘણા ભાગ વિચ્છેદ ગયા; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણુથી શકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી; ત્યાંથી મનમાનતા ઉત્તર ન મળે તે પણુ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. આપણે આપણાં આત્માના સાક અથે મતભેદમાં પડવુ' નહી. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તી ને અર્થે મને તે વિવેકી એધ કારણ સહિત આપવો. તુચ્છ બુદ્ધિથી શ ંકિત થવુ'નહી', એમાં આપણુ' પરમ મંગળ છે, એ વિસર્જન કરવુ નહીં.
વેદાંત છે તે શુદ્ધનય આભાસી છે. શુદ્ધનય આભાસમતવાળા નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે વ્યવહારનય’ને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે.
સર્વજ્ઞ ભગવાને લેાકાલેાકના સપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેના ઉપદેશ ભવ્ય લેાકાને કર્યાં. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લેાકાલેાકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પર`તુ સામાન્ય માનવી.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ .
૫૧
એને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાથ તેઓએ દર્શાવ્યા. એથી લેાકાલેકના સભાવના એમાં સમાવેશ આવી જાય છે. નિગ્રંથ પ્રવચનના જે જે સૂક્ષ્મ ખાધ છે, તે તત્વની દૃષ્ટીએ નવતત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધમમતાના સૂક્ષ્મ વિચાર એ નવતત્વ વિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અત્ ભગવાનના પવિત્ર ધ છે. એ અનંત ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્વસ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવતત્વ સ્વરૂપજ્ઞાનને ખાધ કરે છે; એથી આ નિઃશંક માનવા ચેાગ્ય છે કે નવ તત્વ અનંતભાવ ભેદે જાણ્યા તે સન અને સદશી થયા.
શક્તિ
કોઈ પણ બીજાએ ધ ક્રિયાને નામે જે તમારા સહવાસી (શ્રાવકાદિક) ક્રિયા કરતા હાય તેને નિષેધશે નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈપણ પ્રકારે પ્રગટ કરશેા નહી. માત્ર કોઈ દેઢ જિજ્ઞાસુ હોય તા તેના લક્ષ માગ ભણી વળે એવી ચેડા શબ્દોમાં ધકથા કરશેા. (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તે) બાકી હાલ તા તમે સ` પાતપાતાના સફળપણા અથે મિથ્યા ધર્મવાસનાઓના, વિષયાદિકની પ્રિયતાના, પ્રતિબ`ધના ત્યાગ કરતાં શીખજો,
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૨૦. મન-શ્રાંતિ
મનજ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મનજ બંધ અને મોક્ષનુ કારણ છે. મન જ સ`સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુ"ભ નથી. મન વર્ડ ઈંદ્રિયાની લોલુપતા છે. ભાજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનુ' નિરીક્ષણુ, સુંદર વિલેપન એ સઘળું મનજ માગે છે. એ મેાહિની આડે તે ધને સંભારવા પણ દેતું નથી.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત કેઈકથી જ જીતી શકાય છે. નહીં તે ગૃહસ્થાશ્રમે અભ્યાસથી કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છેછતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુચ્છિા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં, તે જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે તેથી દોરાવું નહીં પણ આપણે એને દરવું, અને દોરવું તે પણ મેક્ષ માર્ગમાં. જિતેંદ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઉભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જે થાય છે, લેક લજજાએ તેને સેવવો પડે છે, માટે અભ્યાસ કરીને પણ મનને છતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.
અઘટિત કૃત્ય થયાં હેય તે શરમાઈને મન, વચન, કાયાના વેગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.
કઈ પણ પ્રકારે પિતે કંઈ મનમાં સંકચ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તે સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તે તે સંકલ્પેલું પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે છેટું છે, એમ જણાય છે.
બંને જણ વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજે, મનથી કરેલ નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશે નહિ. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે.
કઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં; અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્ય તેજ યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધી થયેલ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ નિર્ણય લખે, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે, તથાપિ “મન” તેને લઈને” અને “આ બધું અને તેને નિર્ણય એવા જે ચાર ભાગ એ વાકયના થાય છે, તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વતે છે વતે છે એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વતે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખે છે, તે સર્વથી મુખ્ય એવો લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણાં પ્રકારે વિચારવાને યોગ્ય છે.
જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે, અને તેથીજ પિતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં.
બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વતે છે ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે, જ્યાં સુધી તે સંસારગત વ્હાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરૂષાર્થને સ્વીકાર એગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
કોઈ કોઈ દુઃખના પ્રસંગમાં તેવું થઈ આવે છે, અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તે એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભેગવવું છે, માટે મનને કંટાળો જેમ બને તેમ શમાવવા અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કમ ભોગવવામાં આવે નહીં એમ જાણે બીજા કોઈના પ્રત્યે દોષ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ ગ્ય લાગે છે, અને એજ જીવને કર્તવ્ય છે.
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણુ એ શુચિ છે.
મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. અલ્પ આહાર, અલ્પવિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધને છે.
૩શાંતિ
શિક્ષાપાઠઃ ૨૧. તપ જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી, અહંકારથી ન કરવી, લેકેને લીધે ન કરવી. જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદન કરવું. હું ડાહ્યો છું એવું માન રાખવું તે કયા ભવને માટે? “હું ડાહ્યો નથી એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિક્ત સ્વચ્છેદ છે. જેને દુરાગ્રહ છેદયે તે લેકેને પણ પ્રિય થાય છે.
જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યુનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહી, તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડો કર નહીં, જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વચ્છેદ મટે, આજ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહીં. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે. | તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા આપી છે તે માત્ર ઇન્દ્રિયને વશ કરવા માટે, એકલા ઉપવાસ કરવાથી ઈન્દ્રિયે વશ થતી નથી, પણ ઉપયોગ હેય તે, વિચાર સહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે. તેમ ઉપયોગ વિનાને ઉપવાસ આત્માથે થતું નથી. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર અને અલૌકિકથી મેક્ષ. રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા બદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણું થાય નહીં.
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
સાચા ઉપાય જીવ શેધતું નથી. જ્ઞાની પુરૂષનાં વચન સાંભળે તે પ્રતીતિ નથી. “મારે લેભ મૂકવે છે, ક્રોધ માનાદિ મૂકવાં છે.” એવી બીજભૂત લાગણી થાય ને મૂકે તે દેષ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન પ્રગટે. બાહ્ય ઈન્દ્રિયે વશ કરી હોય તે સત્પુરુષના આશ્ર યથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઈદ્રિયે વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઈન્દ્રિયે વશ હેય અને સત્પરૂષને આશ્રય ન હોય તે લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે.
સપુરૂષો કંઈ સદુઅનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી, પણ જે તેને આગ્રહ થયે હોય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એકવાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટયા પછી પાછું તેને તે ગ્રહણ કરવાનું કહે છે. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારૂ પ્રરૂપેલ છે. એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે કિયા ક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ તે હેવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે કિયા વર્ણવી છે, જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે, ત્યાગ ઉપર હંમેશાં લક્ષ રાખે. ત્યાગ મેળો રાખે નહીં, શ્રાવકે ત્રણ મરથ ચિંતવવા. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું.
મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ તપનાં પેટાં જેનદર્શને પાડયાં છે તે પણ ખરાં છે, આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મ જાળ અટકી પડે છે, વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે.
દ્વાદશ પ્રકારનાં તપ વડે કરીને કર્મએને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. - બાહ્યતા:- ૧ અનશન, અત્યંતરતપ:- પ્રાયશ્ચિત
૨ ઉદરી, ૩ વૃત્તિ સંક્ષેપ,
વૈયાવચ
વિનય,
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રાવબોધનું શૈલી સ્વરૂપ ૪ રસ પરિત્યાગ,
શાસ્ત્રપઠન ૫ કાયકલેશ
ધ્યાન અને ૬ સંસીનતા,
કાયેત્સર્ગ સે ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કેને કહેવાય? જેને સંતોષ આ હેય; કષાય પાતળા પડયા હેય માંહીથી ગુણ આવ્યા હેય; સાચે સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બેધ લાગે, તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જેગ છે. તપનું અભિમાન કેમ ઘટે? ત્યાગ કરે તેને ઉપગ રાખવાથી “મને આ અભિમાન કેમ થાય છે? એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મેળું પડશે.
પ્રશ્ન-ત્રત નિયમ કરવાં કે નહીં? ઉત્તર :-વ્રત નિયમ કરવાના છે. તેની સાથે કયિા , કંકાસ,
કરી છેયા અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઉંચી દશાએ જવા માટે વ્રત નિયમ કરવાં.
| શાળા વિશે માનાર તો “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ.” (આચારાંગ સૂત્ર)
આકાશ વાણું તપ કરે, તપ કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.
પરમ પુરૂષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહી એવું રાખવું નહીં.
# શાંતિ
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
૫૭
શિક્ષાપાઠ : ૨૨. જ્ઞાન
જે વડે વસ્તુનુ સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
જ્ઞાનની શી આવશ્યક્તા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દેશ રજવાત્મક લેાકમાં, ચતુતિમાં અનાદ્દિકાળથી સમ સ્થિતિમાં આ આત્માનું પ ટન છે. મેષાનુમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવા નરક નિગેાદાદિક સ્થાનક આ આત્માએ બહુ મહે ઢાળ વારવાર સેવન કર્યાં છે, અસહ્ય દુ:ખાને પુનઃ પુનઃ અને કહા તા અન તીવાર સહન કર્યાં છે. એ ઉતાપથી નિર'તર તપતા આત્મા માત્ર રવક વિપાકથી પટન કરે છે. પર્યટનનું કારણુ અનંત દુ:ખદ જ્ઞાનાવરણીયાદિ કર્યાં છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતા નથી; અને વિષયાર્દિક માહબ ધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુ:ખ અનંત ભાવે કરીને સહેવુ, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંત કાળથી અન તીવાર સહન કરવું પડયું; તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યક્તા છે.
એ જ્ઞાનના ભેદ અનંત છે; પણ સામાન્ય ષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વૈજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેટ્ઠ કહ્યાં છે તે જેમ છે તેમ કહુ છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યંત્ર અને પાંચમુ સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પ્રતિભેદ છે, તેની વળી અતી'દ્રિય સ્વરૂપે અનંત ભગજાળ છે. જાણવા રૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે.
જાણવાનાં સાધન : ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કાઇક જ જાણે છે. નહી. તા નિગ્રથ જ્ઞાની ગુરૂ જણાવી શકે, નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનુ ખીજ રાપનાર કે તેને પોષનાર ગુરૂ એ સાધન રૂપ છે; એ સાધનાર્દિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ સાધન છે. એ સાધન પ્રાપ્ત કરવાની વાટ કહીએ તે પણ ચાલે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણયને બહુ ક્ષયે પશમ થશે એમ હું વિવેકથી કહું છું.
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવે છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એજ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિને એજ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બોધ લક્ષ જેવા જતાં એજ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એજ માર્ગને આરાધ.
એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદ રૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તી થઈ અંધત્વ ટળે છે એ નિઃશંક માનજો અનાદીકાળથી જીવ અવળે માર્ગે ચાલે છે, જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈપણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં 2ષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે. મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એજ ઉપદેશ કર્યો છેઃ હે આયુષ્યમને આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે? - સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
૫૯
ગુરૂને આધીન થઈ વતા એવા અનંત પુરૂષ માગ પામીને મેક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહી. પણ સવ સ્થળે અને સ` શાસ્ત્રમાં એ જ વાત કહેવાના લક્ષ છે.
आणाय धम्मो आणाए तवा
આજ્ઞાનું આરાધન એજ ધમ અને આજ્ઞાનું આરાધન એજ તપ.
સ સ્થળે એજ માટા પુરૂષનેા કહેવાના લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયા નથી. તેના કારણમાં સથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છ ંદને મંદ કર્યાં છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેાક સંબંધી અધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ મધન ) એ બધન ટળવાના સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યાગ્ય લાગે તે પૂછજો. અને એ માગે જો કંઈ યાગ્યતા લાવશે। તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરૂષના ખાજ રાખો. બાકી ખીજા બધા સાધન પછી કરવાં સૈાગ્ય છે. આ સિવાય ખીન્ને કાઈ મેાક્ષમાગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તા જણાવશેા કે જે કઈ યેાગ્ય હાય તે જણાવાય.
જ્ઞાન' એટલે આત્માને યથાતથ્ય જાણવા તે.
‘દન’ એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય તે.
જે તીર્થંકરે જ્ઞાનનુ ફળ વિરતિ કહ્યું છે, તે તીથરને અત્યંત શક્તિએ નમસ્કાર હા !
દુષમકાળનુ પ્રમળ રાજ્ય વતે છે, તે પણ અડગ નિશ્ર્ચયથી. સત્પુરૂષની આજ્ઞામાં વ્રુત્તિનુ' અનુસ`ધાન કરી જે પુરૂષા અનુપ્ત વીયથી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિના માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ચેાગ્ય છે.
ૐ શાંતિ
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ર૩. કિયા
વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની
સત્-પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. ૨. શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં
તારાં સત્કૃત્યનું જીવન છે. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સપુરૂષનું, યથાશક્તિ હિત, સન્માન, વિનય,
લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ૪. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણ
સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ
જ્ઞાની પુરૂષોએ વખાણ્યાં છે, માટે આજને દિવસ શોભાવજે. ૫. સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને પ્રશસ્ત મેહ હશે
તે હે બાઈ! તમને હું વંદન કરું છું. જેને ઘેર આ દિવસ કલેશ વગરને, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી
જશે તેને ઘેર પવિત્રતાને વાસ છે. ૭. વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બલવાની સામાન્ય
પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૮. ગમે તેટલો પરતંત્ર છે તે પણ મનથી પવિત્રતાને વિસ્મરણ
કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
સર્વ સંપુરૂષે એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઈચ્છી
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે.
બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂતનિલેપ રહો એ જ માન્યતા અને બેધન છે.
એક સપુરૂષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.
જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યફ પ્રકારે નિયમમાં આણે અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરે, એ મારી ઈચ્છા છે. શેચ ન કરે, યેગ્ય થઈ રહેશે. સસંગ શોધે. સત્યરૂષની ભક્તિ કરે.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહઅગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અથે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ માગને ભૂલી જઈ તે કિયાએ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે.
ક્રિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ. મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એજ શલ્ય છે. શેકને સંભાર નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. | ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતનામ ચરણમાં રહેવું અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું યંગ્ય છે અને શું કરવું અગ્ય છે, તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામના છે. માટે એમાંથી જે જે સાધને થઈ શક્તાં હોય તે. બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી, તથાપિ તે બધાં એક લક્ષને અથે છે. અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વ સિદ્ધિ થતી નથી. વધારે શું
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધનુ' શૈલી સ્વરૂપ
કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. ધર્મ ધ્યાન લક્ષ્યાથી થાય એ જ આત્મહિતના રસ્તા છે.
૬૨
ચિત્તના સકલ્પ વિપથી રહિત થવુ એ મહાવીરના માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનુ કર્તવ્ય છે.
જેનું અપાર મહાત્મ્ય છે, એવી તી કરદેવની વાણીની ભક્તિ કરો. ૐ શાન્તિ
શિક્ષાપાઠ : ૨૪, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલા ઘણા ભાર
જ્ઞાનીપુરૂષોએ વાર વાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણુ કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગના ઉપદેશ કર્યાં છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યાં છે; માટે મુમુક્ષુ પુરૂષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈ એ, એમાં સંદેહ નથી.
આરભ પરિગ્રહના ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈપણ તથારૂપ ફળ આણવું ઘટે, જો તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આર'ભ પરિગ્રહના ત્યાગ કયા પ્રકારે થયેા હાય તા યથાથ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અ'કુર મુમુક્ષુ જીવે પેાતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યાગ્ય છે.
ગૃહાદિ પ્રવૃત્તિના ચેાગે ઉપયાગ વિશેષ ચલાયમાન રહેવા યાગ્ય છે, એમ જાણીને પરમપુરૂષ સસંગ પરિત્યાગના ઉપદેશ કરતા હતા.
ઉત્કૃષ્ટ સ`પત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સ” અનિત્ય દેખીને વિચારવાન પુરૂષો તેને છેડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રાર
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમાધવુ શૈલી સ્વરૂપ
}a
üાયે વાસ થયા તા પણુ અતિપણે અને ઉદાસીનપણે તેને પ્રારüાય સમજીને વર્યાં છે; અને ત્યાગને લક્ષ રાખ્યા છે.
આરંભ અને પરિગ્રહના જેમ જેમ માહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પાતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતુ નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કઈ પાતાપણે વતતાં હાય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનુ જ ઉપદેશે છે. અને કરવા યેાગ્ય પણુ તેમજ છે કે, આરંભ-પરિગ્રહને વારવારના પ્રસંગે વિચારી વિચારી પેાતાનાં થતાં અટકાવવાં, ત્યારે મુમુક્ષુતા નિમ ળ હાય છે.
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી; તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કઈ મળ્યુ હાય તેનું સુખ તે ભાગવાતું નથી પરંતુ હાય તે પણ વખતે જાય છે; પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અક સ્માત યાગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધેાગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તા મુનિશ્વરે ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે... જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં. તે બહેાળા દુઃખના ભાગી થયા છે.
શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવવું ચેાગ્ય છે એવા ઉપદેશ થવા આ ભાવે દ્વિભગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય કયાં સુધી હોય?
જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય કર્યાં સુધી હાય ?
જ્યાં સુધી આરભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અધિજ્ઞાનાવરણીય કયાં સુધી હેાય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી.
3.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
૪.
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
જીવને મનઃપવજ્ઞાનાવરણીય કયાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી.
૫. જીવને કેવળજ્ઞાનાવરણીય કાં સુધી હાય ? જ્યાં સુધી આર’ભ અને પરિગ્રહ હાય ત્યાં સુધી.
એમ કહી દÖનાદિ ભેદ જણાવી સત્તરવાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણા ત્યાં સુધી હાય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનુ ખળ જણાવી ફી અર્થાત્તરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યુ છે.
૧. જીવને મતિજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૩. જીવને અવધિજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે.
૪.
જીવને મનઃપ`વજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે. ૫. જીવને કેવળજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું.
એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં દેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. અને પ્રવૃત્તિનુ ફળ કેવળ જ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત ખળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાના જ ઉપદેશ કર્યાં છે.
ક્રી કરીને જ્ઞાનીપુરૂષાનાં વચન એ ઉપદેશના જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ચ્છેિ છે; તથાપિ અનાદિ અસત્સ`ગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલા એવા જીવ પ્રતિભૂતા નથી; અને તે ભાવેાની નિવૃત્તિ કર્યા વિના શ્રેય ઈચ્છે છે કે જેના સ`ભવ ક્યારે પણ થઈ શકયા નથી, વમાનમાં થતા નથી અને વિ ષ્યમાં થશે નહી.
પરમ ધર્માંરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી હું વિરામ પામવાને જ ઇચ્છુ છું.
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબાધતુ શૈલી સ્વરૂપ
અમારે પરિગ્રહને શું કરવા છે? કશું પ્રયેાજન નથી.
પ્ર.-૫
પ
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હું આજના ! આ પરમવાકયના આત્માપણે તમે અનુભવ કરે.
શાંતિ
શિક્ષાપાઠ : ૨૫. દાન
આત્માની મહત્તા તા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇત્યાદિ તે ક`મહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરૂષા દાન છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભજન થાય છે....કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધ'મા'માં પ્રવેશ કરે છે, અધિકારથી ડહાપણુ વડે આચરણ કરી રાજા પ્રજા બ ંનેનુ હિત કરી ધમનીતિના પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચાસ નથી. મરણુ ભય માથે રહ્યો છે. ધારણા ધરી રહે છે. યાજેલી યાજના કે વિવેક વખતે હૃદયમાંથી જતા રહે એવી સંસાર માહિની છે; એથી આપણે એમ નિ:સંશય સમજવુ. કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવતી એ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારૂ' માનવું છે.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, યા હાઇને રહ્યાં પ્રમાણુ, દયા નહી' તા એ નહી એક, વિના સૂર્ય કિરણ નહી. દેખ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરૂણાએ સિદ્ધ
Page #83
--------------------------------------------------------------------------
________________
૬
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જે જીવો બાાકિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહાર કિયાને ઉત્થાપવામાં મેક્ષ માગ સમજે છે, તે જ શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણુ ભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ કિયા જે કોઈ અહંકારાદિથી, નિદાન બુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારનો હેતુ છે એમ શાસ્ત્રોને મૂળ આશય છે; પણ સમૂળગી દાનાદિ કિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી, તે માત્ર પોતાની મતિ કલ્પનાથી નિષેધે છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળહેતુ વ્યવહાર અને બીજે વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થો નહી' એમ શામાં વાળે છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડે વ્યવહાર ઉત્થાપનારા પિતે સમજ્યા એવું માને છે પણ શાસ્ત્રકારે તે તેવું કશું કહ્યું નથી, જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શારકારે નિષેધ્ય છે
અભયદાન - એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકકે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડે. અહે! આ એને સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે! કેઈપણ પ્રાણી ભૂતને પાડવામાં મહા પાપ છે. એ વાત મને હાડોહાડ ઉતરી ગઈ ગઈ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી! આમ વિચાર પણ આ કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તે પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે ખરૂં જ નહીં તે આવી તારી વિપરીત દશા કયાંથી હોત? માટે એ સત્ય પવિત્ર અને અહિં. સાયક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંન્ત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાંતે જ્ઞાન દષ્ટિએ અવલોક્તા અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાન્ત આ વખતે તને તારા આ અનુભવથી અરે લાગ્યું તેમ તેના બીજા સિદ્ધાંતે પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થડે થડે બેધ છે ખરે, પરંતુ એમાં તે જે તે જેન જ
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૬૭ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણા જંતુઓને બચાવ કરવો, તેને કઈ પ્રકારે પણ દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કયે ધર્મ વધારે સાચો હતે? તે એક પછી એક અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈન ધર્મ આવે જ નહીં. રે! કયાંથી આવે? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? થનારૂં થયું પરંતુ હવે તારા અંતઃકરણમાં દઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે અને હવે એના બીજા સિદ્ધાંતે અવલોકન કર
સર્વ ધર્મ કરતાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે, દયાનું સ્થાપન જેમ તેમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં નથી. “મારી એ શબ્દ જ “મારી નાખવાની સજ્જડ છાપ તીર્થકરેએ આત્મામાં મારી છે. એ જગાએ ઉપદેશના વચને પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે, શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જિનને છે, જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જેનને હાથે ખૂન થવાના બનાવો કદાપિ બનશે નહીં. જેન હોય તે અસત્ય બેલે નહીં.
ૐ શાંતિઃ
શિક્ષાપાઠ ૨૬. નિયમિતપણું
નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે. ધારેલી સિદ્ધિ આપે છે આનંદના કારણરૂપ થઈ પડે છે. , સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે. તે પછી આખી આયુષ્ય સ્થિતિ ! એપળને હિન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ છેવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તે તેવી સાઠ પળની એક ઘડીને હીન ઉપગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ?
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એમજ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિને હીન ઉપગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુકલ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણુ, સર્વ જીવ, સર્વ સત્ય અને સર્વ જતુને નિરંતર પ્રિય છે. છતાં દુઃખ અને આનંદ ભેગવે છે એનું શું કારણ હેવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીને હીન ઉપગ. હીન ઉપયોગ થતું અટકાવવાનો પ્રત્યેક પ્રાણની ઈચ્છા હોવી જોઈએ.
પરંતુ ક્યા સાધન વડે? - અતિ વિચક્ષણ પુરૂષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધમમાં સાવધાન થાય છે.... પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષ અહોરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધમકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઠ પુરૂષ નિદ્રા, આહાર, માજશેખ અને વિકથા તેમજ રંગ રાગમાં આયુ વ્યતીત કરી નાંખે છે. એનું પરિણામ તેઓ અધગતિ રૂપ પામે છે.
પળ એ અમૂલ્ય ચીજ છે. ચકવતી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તે પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ છેવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દષ્ટિએ સિદ્ધ છે. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપયોગ કરજે.
આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દરાજે.
વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મક્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે.
જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તે સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. નવરાશને દિવસ હોય તે આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે.
ઉપાધિના યેગને લીધે શાવાંચન જે ન થઈ શકતું હોય તે હમણાં તે રહેવા દેવું. પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્યપ્રતિ અવકાશ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૬૯ લઈ ચિત્તવૃત્તિને સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે. એટલે વખત આયુષ્યને તેટલે જ વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એ નિશ્ચય કર જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ, નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણું તે એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહને, પિતાપણને અને અસત્સંગનો નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી, એ જ ચિંતન રાખવાથી અને પરભવને દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે.
સફળ થયેલા વખતને માટે આનંદ માને અને આજનો દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરે.
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયા છતાં સિદ્ધિ થઈ નહીં.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે.
આરંભ અને પરિગ્રહ પરથી વૃત્તિ મળી પાડવાનું અને સલ્હાઅના પરિચયમાં રૂચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમ કે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે, તે પણ જેણે તેમ કરવાને નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું યેગ્ય છે.
% શાંતિ
Page #87
--------------------------------------------------------------------------
________________
७०
પ્રજ્ઞાવભેાધનુ' શૈલી સ્વરૂપ
શિક્ષાપાz : ૨૭, જિનાગમ સ્તુતિ ભાગ પહેલા
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરૂં કામના, આધુ ધ મલમ હરવા, છે અન્યથા કામના; ભાભુ મેક્ષ સુમેધ ધર્મી ધનના, જોડે કથું કામના, એમાં તત્વ વિચાર સત્વ સુખન્ના, પ્રેરે। પ્રભુ કામના.
*
નાભિનંદન નાથ, વિશ્વવન વિજ્ઞાની, ભવબંધનના કુંદ, કરણુ ખંડન સુખદાની; ગ્રંથ પથ આવડત, ખંત પ્રેરક ભગવંતા, અખડિત અરિહંત, તંત હારક જયવંતા; શ્રી મરણુ હરણુ તારણ તરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે, તે ઋષભદેવ પરમેશ પદ, રાયચંદ વંદન કરે.
*
ધ તત્ત્વ જો પૂછ્યું... મને, તા સંભળાવુ' સ્નેહે તને જે સિદ્ધાંત સકળના સાર, સ` માન્ય સહુને હિતકાર
*
શુભ ભાવ વડે મન શુદ્ધ કરા, નવકાર મહાપદને સમરી, નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવંત ભવ’ત લહે.
વિષયરૂપ અકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરા પાનથી, છાકે જયમ અજ્ઞાન.
*
વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવ રાગના, કાયરને પ્રતિકૂળ.
તે ત્રિશલા તનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક વિચાર વધારૂ'; નિત્ય વિશેષ કરી નવ તત્ત્વના, ઉત્તમ એધ અનેક ઉચ્ચારૂ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
સંશય બીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારૂં, રાજય, સદા મુજ એ જ મને રથ, ધાર, થશે અપવર્ગ ઉતારૂં. હું કેણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્વે અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માને, “તેણે જેણે અનુભવ્યું. રે! આત્મ તારે! આત્મ તારે ! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હદયે લખે.
એ પર છવ વિચાર કરે તે તેને નવ તત્વને, તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ બેધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂવર્ક વિવેકથી વિચારવું જોઈએ.
કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જે આત્માથે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે. જીવની કલ્પના માત્ર. ભક્તિ પ્રજનરૂપ કે આત્માથે ન હોય તે બધું કલિપત જન્મ કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કાંઈ વિચાપ જોઈએ તે બતાવવાનો વિચાર રાખે છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાથે આરાધવા ગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ ભજનાથે આત્મ કલ્યાણાર્થે જે તેનું પ્રજન થાય તે જીવને તે ગુણની પશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ નહી, વિવેક આવ્યું નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા આવે આગ્રહ કરવા યોગ્ય નથી.
અનંત અનંત ભાવ ભેદથી ભલી ભલી, અનંત અનત નય વિષે વ્યાખ્યાની છે
Page #89
--------------------------------------------------------------------------
________________
ર
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ સકલ જગત હિત કારિણી હારિણી મેહ, - તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એક જિનેશ્વર તણું વાણી, જાણ તેણે જાણું છે.
તપાધ્યાને રવિ રૂપ થાય,
એ સાધિને સેમ રહી સહાય, મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી તે બુધના પ્રણામે ૧. નિગ્રંથ જ્ઞાતા ગુરૂ સિદ્ધિ દાતા
કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિધે વિચરી વિરામે.
શાંતિઃ
શિક્ષાપાઠ ૨૮. જિનાગમ રસ્તુતિ-ભાગ બીજે “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.. લઘુવયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બેધ એ જ સૂચવે એમ કે ગતિ આગતિમ શેધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થે, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત, . તેમ તેમ ભવ કના, અપાત્ર અંતર ત. ૩
Page #90
--------------------------------------------------------------------------
________________
છક
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર, પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરે નિર્ધાર. ૪ આ ભવ વણુ ભવ છે નહીં, એજ તર્ક અનુકૂળ
વિચારતાં પામી ગયા, આત્મ ધર્મનું મૂળ. ૫ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ; પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરૂ ભગવાન. ગુરૂ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂવિત ભાગ્ય, તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. જે ગાયો તે સઘળે એક, સકળ દશને એ જ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. જહાં રાગ અને વળી છેષ, તહાં સર્વદા માને કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. ૧. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તેજ અનુકૂળ ૨. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરૂને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ ય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રથિગ્નહિ હેય; પરમ પુરૂષ તેને કહે, સરળ: દષ્ટિથી જોય. ૫. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ, સ્વભાવથી પ્રતિકૂળતા, એ
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરૂકે ચરન, સે પાવે સાક્ષાત્બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝની રીત; પાવે નહી ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. એહિ નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કઈ નર પંચમ કાળમેં, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. જપ, તપ, ઔર ત્રતાદિ સબ, તહાં લગી જમ રૂપ, જહાં લગી નહીં સંતકી પાઈ કૃપા અનુપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિછે લાગ સપુરૂષકે, તે સબ બંધન તે.
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧. શુદ્ધ ભાવ મુજમાં નથી; નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપાણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ૧૩. કેવળ કરણ મૂર્તિ છે, દીનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, હે પ્રભુછ હાથ. ૧૪ અનંત કાળથી આથડ, વિના ભાન ભગવા; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫ પ્રભુ પ્રભુ ય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરૂ પાય; દીઠા નહિં નિજ દોષ તે, તરી એ કોણ ઉપાય? ૧૮
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
પડી પી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એજ સશુરૂ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ ૨૦
ગુરુ શાંતિ
શિક્ષાપાઠ ૨૯ જિનાગમ સ્તુતિ-ભાગ ત્રીજો સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કચ્છ હાથ હજુ ન પચે, અબ કર્યો ને બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે? બિન સદૂગુરૂ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરૂના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરૂ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલસે જબ સદ્દગુરૂ અને સુપ્રેમ બસે, તનસે, મનસે, ધનસું, સબસે, ગુરૂદેવકી આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાવહી પ્રેમ ઘને. વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હૈ દમસે મિલો, રસદેવ નિરંજન કેપિવહી, ગહિ જગ જુગ જુગ સે જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં; સબ આગમ ભેદ સુકર બસે વહ કેવલ કે બીજ ગ્લાનિ કહે, નિજકે અનુભવ બતલાઈ દિયે.
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છડી આપ સવભાવ. ૧ હોય તેને નાશ નહીં, નહીં તે નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા છે. ૧૦
એ હાય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં; તે સર્વ તે અજ્ઞાન લાગ્યું, સાક્ષી છે આગમ અહીં;
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એ પૂર્વ સર્વ કયાં વિશેષ, જીવ કરવા નિમળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ છે, જાણિયું નિજરૂપને કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને. તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. આઠ સમિતિ જાણીએ જે, જ્ઞાનીના પરમાર્થથી; તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે ક્ષાર્થથી. નિજ કલ્પનાથી કેટી શાસ્ત્રો માત્ર મનને આમળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.
કર્તા માટે તે છૂટે કર્મ, એ છે મહાભજનને મર્મ જે તું જીવ તે કર્તા હરિ, જે તું શિવ તે વસ્તુ ખરી; તું છો જીવ ને તું છો નાથ; એમ કહી અને ઝટક્યા હાથ જડ ને રૌતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાંય છે. એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રથને પંથ ભવ અંતને ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્ષિાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુઃખ, મૃત્યુ, દેહને
સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વ ભાવ,
":
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
જ્ઞાનીનાં વચન વડે ભાસે જડ ચૈતન્યના મને દ્રવ્ય નિજ
તિજ,
કરી જો જો વચનની તુલના રે, માત્ર કહેવુ' પરમારથ હેતુથી રે, છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, એમ જાણે સદ્ગુરૂ ઉપદેશથી રે, એમ દેવ જિનદે ભાખિયુ· રે, ભવ્ય જનાના હિતને કારણે રે,
પંથ પરમ પદ્મ ખાધ્યા, અનુસરી કહીશું,
તે
પરમ પદ કારણ,
મૂળ પ્રણમે એક સ્વભાવે, ચેતન જડ ભાવેશ:
તેવી અંતર આસ્થા, જીવ અજીવ વિષે તે, વિચાર
વસ્તુ
વિશેષે,
ક્રૂર
થય જાય છે; સ્વભાવ ભિન્ન, રૂપે સ્થિત થાય છે.
પ્રગટ
७७
જોજો શેાધીને જિન સિદ્ધાંત. મૂળ. કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળર ઉપયાગી સત્તા અવિનાશ. મૂળ, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦૬ મેાક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ. મૂળ. સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦૧૧
જેહ પ્રમાણે પરમ વીતરાગે; પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧. સમ્યક્ દ ન જ્ઞાન ચરણ પૂર્ણ; શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂ. ર અવલેાકયા છે મુનિંદ્ર સો; પ્રગટથૈ દ ન કહ્યું છે તત્વજ્ઞ. ૩. નવે તત્ત્વના સમાવેશ થાય; ભિન્ન પ્રાધ્યા મહાન મુનિરાય. ૮
*
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
કયારે થઈશુ. માહ્યાંતર નિગ્રંથો; સ સબધતુ ખંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશુ. કવ મહત્પુરૂષને પથ જે અપૂ. ૧ માહ સ્વયંભુ રમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણુ મેહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવુ" નિજ કેવળજ્ઞાન નિશ્વન જો. અપૂ, ૧૪
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં,
ગજા વગર ને હાલ મને રથ રૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છે. અપૂર્વ ૨૧ ધન્ય દિવસ આ અહે, જાગીરે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટા ઉદયકમને ગર્વ છે. ધન્ય. ૧ યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે. થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્ય૦ ૫ અવશ્ય કમને ભેગ છે, ભેગવ અવશેષ રે, તેથી દેહ એકજ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૮
આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર; સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. એહિ નહીં તે કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાએંગે આત્મા, તબ લાગેંગે રંગ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદ્દગુરૂ, સુગમ અને સુખ ખાણ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તે ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૩૦. નવતત્વનું સામાન્ય સક્ષેપ સ્વરૂપ
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણ નથીઅજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતા નથી, કે તે બન્નેના તત્ત્વને જાણતા નથી તે સાધુ સંયમની વાત કયાંથી જાણે?
- જે શૈતન્યનું સ્વરૂપ જાણે, જે જડનું સ્વરૂપ જાણે, તેમ જ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનુ' શૈલી સ્વરૂપ
જ્યારે જીવ અને અજીવ એ મન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ–આગતિને જાણે, જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, મધ અને મેક્ષને જાણે.
જ્યારે પુણ્ય, પાપ, અંધ અને મેાક્ષને જાણે ત્યારે જ મનુષ્ય સંબધી અને દેવ સંબંધી ભાગની ઇચ્છાથી નિવૃત્ત થાય. જ્યારે દેવ અને માનવ સમધી ભાગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના ખાહ્ય અને અભ્ય ંતર સયેાગના ત્યાગ કરી શકે. જ્યારે માહ્યાભ્યંતર સંયોગના ત્યાગ કરે ત્યારે દ્રવ્યભાવ મુંડ થઇને મુનિની દીક્ષા લે. જ્યારે મુડ થઇને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સવરને પ્રાપ્ત કરે; અને ઉત્તમ ધર્મના અનુભવ કરે.
જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધ`મય થાય ત્યારે કરૂપ રજ અમેધિ, કલુષ, એ રૂપે જીવને મિલન કરી રહી છે તેને ખંખેરે. અભેધિ, કલુષથી ઉત્પન્ન થયેલી ક`રજને ખ'ખેરે ત્યારે સર્વ જ્ઞાની થાય અને સ` દનવાળા થાય.
G
જ્યારે સજ્ઞાન અને સદનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈ ને તે કેવળી લાકાલેકનું સ્વરૂપ જાણે. નિરાગી થઈ ને વળી જ્યારે લેાકાલાકનુ સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યાગને નિરુધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય—સિદ્ધિ પ્રત્યે જાય.
જૈન મા વિવેક-પેાતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માને જાણ્યા છે. તેના સ ંક્ષેપે કઈ પણ વિવેક કરુ છું.
તે જૈન મા જે પટ્ટાનુ હોવાપણુ છે તેને હાવાપણે અને નથી તેને નહી. હેાવાપણે માને છે. જેને હેવાપણુ છે તે એ પ્રકારે છે એમ કહે છેઃ જીવ અને અજીવ એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈના સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે.
જીવ અનંતા છે, પ્રત્યેકે પ્રત્યેક જીવ દર્શનાદિ લક્ષણે જીવ એળખાય છે. પ્રત્યેક
:
ત્રણે કાળ જુદા છે. જ્ઞાન જીવ ાસ ખ્યાત પ્રદેશને
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવષેધનું શૈલી સ્વરૂપ
અવગાહીને રહે છે. સકોચ વિકાસનું ભાજન છે. અનાદિથી કમ ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થયે તે કર્મીની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ ણુગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજર અમર શાશ્વત વસ્તુ છે.
૮.
નવ તત્વનું કાળભેદે જે પુરૂષો ગુરૂગમ્યતાથી શ્રવણુ, મનન અને નિર્દિધ્યાસનપૂર્વક જ્ઞાન કહે છે, તે સત્પુરૂષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે, પ્રત્યેક સુજ્ઞ પુરૂષોને મારા વિનયભાવ ભૂષિત એજ આધ છે કે નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથા જાણવાં.
મહાવીર ભગવાનના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા. જેનું પિરણામ ષ્ટિગોચર છે. વમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ (હાલ ત્રણ) અમજની ગણાઈ છે. તેમાં સ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીસ લાખની છે, એ પ્રજા તે શ્રમણાપાસક છે. એમાંથી હું ધારૂં છું કે નવતત્વને પાનરૂપે બે હજાર પુરૂષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્ણાંક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂષો પણ નડી' હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. એક લૌકિક કથન છે કે સો શાણે એક મત' તેમ અનેક તત્વ વિચારક પુરૂષોના મતમાં ભિન્નતા મહુધા આવતી નથી.
એ નવતત્વ વિચાર સંબધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરૂગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવુ. એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે, મુનિત્વ આચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વના ઉત્ક્રય થશે; પરિણામે ભવાંત થઈ જશે.
જે જે શ્રમણેાપાસક નવતત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી મહે મનન કરવાં. સમજાય તેટલા ગભીર
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનુ' શૈલી સ્વરૂપ
આશય ગુરૂગમ્યતાથી સદ્ભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉવળતા પામશે અને યમ નિયમાર્દિકનું પાલન થશે. સ ંક્ષેપમાં સ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ, ઊંડા અને ગ ́ભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે.
ૐ શાંતિ
૮૧
શિક્ષાપાઠ : ૩૧. -સાત્રિક થય
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધમના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિ કાળથી છે, એ ન્યાય સિદ્ધ છે, પણ એ મતભેદો કઈ કઈ રૂપાંતર પામ્યા જાય છે, એ સમધી કેટલાક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધમ કહે છે, કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધ મત કહે છે, કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધ`મત કહે છે.
એ ધર્મસ્થાપકોએ એમ આધ કર્યાં જણાય છે કે અમે જે કહીએ છીએ તે સનવાણીરૂપ અને સત્ય છે બાકીના સઘળા મતેા અસત્ય અને કુતર્કવાદી છે. પરસ્પર તેથી તે મતવાદિઓએ યાગ્ય કે અયેાગ્ય ખંડન કર્યુ છે. વેદાંતના ઉપદેશક આજ ખાધે છે; સાંખ્યને પણ આજ ખાધ છે; બુદ્ધને પણ આજ મેધ છે; ન્યાયમતવાળાના પણ આજ બાધ છે; વૈશેષિકના આજ ખાધ છે, શક્તિપથીના આજ ખાય છે, વૈષ્ણુવાદિકના આજ બાધ છે; ઇસ્લામીનો આજ બધ છે; અને ક્રાઈસ્ટનો આજ ખાધ છે કે આ અમારૂં કથન તમને સ` સિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શે। વિચાર કરવા ?.... એમ અન્યાન્યના વિશધાભાસ વિચા રથી થોડીવાર અટકવુ પડે છે. તે પણ તે સંબંધી યથામતિ હું કઈ ખુલાસા કરુ છું. એ ખુલાસા સત્ય અને મધ્યસ્થ ભાવનાના છે. એકાં
34.-5
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ તિક કે મતાંતિક નથી પક્ષપાતી કે અવિવેકી નથી પણ ઉત્તમ અને વિચારવા જેવું છે. દેખાવે એ સામાન્ય લાગશે, પરંતુ સૂક્ષમ વિચારથી બહુ ભેદવા લાગશે, આટલું તે તમારે સત્ય માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે........ જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મ મતને અપૂર્ણ અને અસત્ય કઈ પ્રમાણથી કહી શકાય નહીં. એ માટે થઈને જ એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેના તત્વ પ્રમાણથી બીજા મતેની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કોઈપણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મ શક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈન દર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વધર્મમત જાણી લીધા પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. એ સર્વજ્ઞ દર્શનના મૂળ તત્વ અને બીજા મતના મૂળ તત્વ વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી.
જે વિવેકીઓ આ સુખ (તત્વ) સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણીની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી, નિરારંભી અને સર્વ મુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ચથતા વિષે તે વિશેષ કહેવા રૂપજ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.
ૐ શાંતિ.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
( શિક્ષાપાઠઃ ૩૨. સગુણ
૧. શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણોથી યેગ્યતા મેળવવી અને કઈ વેળા મહાત્માના યોગે તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદ્વ્રત એ ઉત્તમ સાધન છે.
૨. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું; મતમતાંતરને ત્યાગ કરે; અને જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસલંગાદિકમાં રૂચિ ઉત્પન્ન થતી મટવાને વિચાર વારંવાર કર છે.
૩. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે, તે પણ સૂકમ દષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે એ નિસંશય છે.
૪. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તેજ વાસ્તવિક વિચક્ષણતા ગણાય?
(૧) આરેગ્યતા (૨) મહત્તા (૩) પવિત્રતા (૪) ફરજ ૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંત:કરણથી પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરૂષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શુભાવજે.
૬ક્રોધાદિક ભાવ આ લેક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લેકમાં હજારો વિદનની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ કષાયીનું દેવલેકમાં તથા ઉત્તમ મનુષ્ય જાતિમાં ઉપજવું થાય છે.
૭. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું કયારે છુટીશ? એ સંસાર મારે નથી હું મેક્ષમયી છું. એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના.
૮. પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રી પુત્રને વિનયી અને ધમી કરે
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે. સત્પરૂષને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે.
૯. વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યા છે. ગુરૂને, મુનિને, વિદ્વાનને, માતાપિતાને, અને પિતાથી વડાને વિનય કર એ આપણું ઉત્તમતાનું કારણ છે.
૧૦. મમત્વને ત્યાગ કરે. ગુપ્ત તપ કરવું. નિર્લોભતા રાખવી. સરળ ચિત્ત રાખવું. સમતિ શુદ્ધ રાખવું. માયા રહિત વર્તવું. પિતાના દોષ સમભાવપૂર્વક ટાળવા.
૧૧. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતેષમાં રહેવું, એ હે રામ! સત્પરૂને કહેલે સનાતન ધર્મ છે, એમ વિશિષ્ટ કહેતા હતા.
૧૨. રાખ્યું કંઈ રહેતું નથી, મૂકયું કંઈ જતું નથી. એ પરમાર્થ વિચારી કેઈ પ્રત્યે હીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ ગ્ય નથી.
૧૩. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં, ચિંતામાં સમતા રહે તે તે આત્મચિંતન જેવી છે.
૧૪. જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેવું છે, અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ-વિકલ્પ કરવા નહીં.
૧૫. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા ગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી.
૧૬. રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા ગ્ય સ્થાન છે.
૧૭. જેમ બને તેમ વીતરાગ શ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે. એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરૂષે કૃતકૃત્ય થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૫
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮. સત્પરૂષને એગ તથા સત્સમાગમ મળ બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સંપુરૂષને ગ તથા સત્ય માગમ ઉપકારી છે, સર્વ શાસ્ત્રોમાં તે વેગ મળ દુર્લભ કહ્યો છે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૩૩. દેશ ધર્મ વિશે વિચાર. દેશ વિરતિ ધર્મ)
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરે ઘટે. પરિગ્રહ તથા ભેગેપગના પદાર્થને અલ્પ પરિચચ કર ઘટે. અનુક્રમે તે દેષ મેળા પડે અને આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, તથા પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તે અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એ આશ્રયભક્તિમાર્ગ સિદ્ધિ થાય.
જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે, સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તેજ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થ દુર્લભ છે.
આરંભ પરિગ્રહનું અ૫ત્વ કરવાથી અસત્ પ્રસંગનું બળ ઘટે છે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવ સ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.
જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મગ બનતે નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આજ દેહમાં આત્મજગ ઉત્પન્ન કરે ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે. અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીન સત્વ થયે હેવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરૂષાર્થ યંગ્ય થઈ વિચારદશાને પામે.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાથે સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહાર સંયમ' કહ્યો છે. કઈ જ્ઞાનપુરૂએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષવગર) એ જે વ્યવહાર સંયમમાંજ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેને વ્યવહાર સંયમને, તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા “વ્યવહાર સંયમને પણ “પરમાર્થ સંયમ કહ્યો છે.
જેણે પોતાના ઉપજીવિકા જેટલાં સાધન માત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પ દ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરૂષોને સેવે છે, જેણે નિર્ચથતાને મરથ રાખે છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી લે છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. પ્રશ્ન - વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર - વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણું દર્શાવવું ગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યક્તા પણ નિઃશંક છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૧. જેને ધર્મ સંબંધી કંઈપણ બેધ થયે છે, અને રળવાની જેને
જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબધી બંધ થયે છે, છતાં સ્થિતિનું દુખ હોય તે
બનતી ઉપાધી કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગ
પરિત્યાગી થવાની જેની જીજ્ઞાસા છે તેને આ નિયમથી સંબંધ નથી.) ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે
બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પિતાને પૂછવું. તે ઉત્તરમાં જે પોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતું હોય, કિંવા પારિણમિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈપણ આવતું હોય તે મનને સંતોષી લેવું, તેમ છતાં ન વળી શકે તેમ હોય તે અમુક મર્યાદામાં આવવું.
તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. . પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે. તેમ કરીને બેસવાથી
રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કેઈપણ પ્રકારના અના
ચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હતું નથી તેથી કાયાને કે વચનને ન હોય, અનાચારથી મન સુખી
થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ૬. ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય
અને સહજ માયા) સેવ પડે તે મહાશચથી સેવ, પ્રાયશ્ચિત. ધ્યાનમાં રાખવું. એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહી વધારવાનું પ્રયત્ન સત્યરૂ કરે છે.
દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તે પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું? અને તે કેમ હેય? તેની વારંવાર વિચારણા અને ગષણું કરવી. એ પ્રકારમાં અનંત કાળ થયાં ભૂલ થતી આવી છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.
ક્રોધાદિ અનેક પ્રકારના દોષે પરિક્ષીણ પામી ગયાથી, સંસાર ત્યાગરૂપ દીક્ષા ગ્ય છે, અથવા તે કઈ મહત્પરૂષના ગે યથા
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમાધવું શૈલી સ્વરૂપ
4
પ્રસંગે તેમ કરવુ ચેાગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનુ ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી ખીજા પ્રકારની ભ્રાંતિએ ગ્રસ્ત (દીક્ષા રૂપ) થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તા તેથી વિશેષ અતરાય પડે એવા જોગ ઉપાર્જન કરે છે. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, પાતાના હિત રૂપ જાણી કે સમજીને આર’ભ પરિગ્રહ સેવવા ચેાગ્ય નથી, અને આ પરમાથ વારંવાર વિચારી સદ્મથનુ વાંચન, શ્રવણ, મનનાદિ કરવાં યાગ્ય છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૩૪, મૌન
મૌનપણું એ ભજવા યાગ્ય માગ છે.
સામાન્ય જીવાથી સાવ મૌનપણે રહેવાય નહી, ને રહે તે અંતરની કલ્પના મટે નહી', અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તા કાઢવા જ જોઈ એ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે, પરમાર્થ કામમાં ખેલવું, વ્યવહાર કામમાં પ્રત્યેાજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું. વૃત્તિ ઓછી કરવી. વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારના સંબંધ એવા પ્રકારના વતે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવાને કલેશના હેતુ થાય; માટે બહુ કરી સપ્રયાજન સિવાયમાં સયમન રાખવું થાય, તે તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. પરમા મૌન' એ નામનું એક કમ હાલમાં ઉડ્ડયમાં પણ તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત પરમા સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી, તેવા ઉદયકાળ છે. કવચિત સાધારણ માગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે માન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે....આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાએ એ મેં ચેાગ્ય માન્યું નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવબેધનું શૈલી સ્વરૂપ
૮૯ ....અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યું છે. તે ઉપર જણાવ્યું છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક છે, વિચારીને યથાર્થ –વિચાર કરીને–કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચાર દશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે, કેઈપણ મહાપુણ્યને ગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા–ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણું, તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બેલતાં અતિશય અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બેલાય એમ બનવું અશક્ય છે, આ વાત કેઈપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહ પાત્ર નથી.
કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તે પશ્ચાતાપ ઘણે કરજે, અને ક્ષમાપના માગજે પછીથી તેમ કરશે નહીં.
નવરાશના વખતમાં નકામી ફૂટ અને નિંદા કરે છે તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લે તે કેવું ગણાય? કેઈએ તને કડવું કથન કહ્યું હેય તે વખતમાં સહનશીલતા-નિરૂપયેગી પણ.
કલેશ સમય મૌન રહું.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી, પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે. તે પુરૂષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે. તે પુરૂષ અસંગ થાય છે, તે પુરૂષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
શાંતિ શિક્ષાપાઠ : ૩૫. શરીર યથાર્થ જોઈએ તે શરીર એજ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂફમ સમ્યક્ દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું
સ્થૂળ દષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રેવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દષ્ટિ જીવો ખેદથી વેદે તે તેથી તે વેદના વધી જતી નથી કે જાતી રહેતી નથી. તેને ઉદય જીવે વેદવોજ જોઈએ) સત્ય દષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, અને નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એજ કર્તવ્ય છે.
દેહ કે છે? રેતીના ઘર જે. મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. દેહ અવગુણની એારડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડે છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણના બળદની માફક. આંખે પાટા બાંધે છે. તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે : લાકડીને માર ખાય છે, ચારેબાજુ ફર્યા કરવું પડે છે, છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં, ભૂખ્યા તરસ્યાનું કહેવાય નહીં, શ્વાસોશ્વાસ નિરાંતે લેવાય નહીં, તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે.
એક નાકને માટે, મારું નાક રહે તે સારૂં એવી કલ્પનાને લીધે પિતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે, નાકની તે રાખ થવાની છે.
એક તરૂણ સુકુમારને રેમેમે લાલચોળ સૂયા ઘચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં આઠ ગુણ વેદના ગર્ભસ્થાનમાં જીવ જયારે રહે છે ત્યારે પામે છે. મળમૂત્ર લેહી પરૂમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભેગવી ભેગવીને જન્મ પામે છે, જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ થાય છે. ત્યારપછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયે છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે, ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે, શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરેચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આયા રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડિયા ખાતા ચાલવું પડે છે. કાં તે જીવન પર્યત ખાટલે પડયા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળિયે કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે. જ પ્રમાદ વિના વિચક્ષણ પુરૂષ આત્મકલ્યાણને આરાધે છે.
શારીરિક વેદનાને દેહને ધમ જાણું અને બાંધેલાં એવા કર્મોનું ફળ જાણ સમ્યફ પ્રકારે અહિયાસવા ગ્ય છે...વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ (વિચારી) જાણું તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હેય તે તે મોટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈપણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કમબંધન. થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે.
કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ દુષ્કર વાત. છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મડે ફળીભૂત થાય છે.
શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રોગ્ય છે.
આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રેગ જરાનું નિવાસ ધામ છે, એ શરીરથી હું ત્યારે છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિ ભાવના.
........અને કેવળજ્ઞાન પામ્યા પછી (સિદ્ધ થયા પહેલાં દેહ તે તેને તેજ રહે છે, તે પછી તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને? વાદવિવાદ કે મતભેદ શાને? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.
# શાંતી
શિક્ષાપાઠઃ ૩૬. પુનર્જન્મ પુનર્જન્મ છે –જરૂર છે એ માટે બહુ અનુભવથી હા કહેવામાં અચળ છું, એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કઈ પ્રકારે જાણીને તે વાક્ય લખ્યું છે.
આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જે આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ.
‘પુનર્જન્મ છે તે યેગથી, શાસથી અને સહજ રૂપે અનેક સપુરૂષને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરૂષને નિઃશંક્તા નથી થતી તેનાં કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધ તાપની મૂઈના,
શ્રી ગોકુળચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા, તેની ખામી, સત્સંગ વિનાને વાસ, સ્વમાન અને અયથાર્થ દષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળતા હશે તે દર્શાવીશ. આથી મને આત્મજજવળતાને પરમ લાભ છે, તેથી આપને અનુકૂળ થશે જ....હળવે હળવે હું ધારું છું કે તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ.
“પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપ માત્ર દર્શાવું છું. -
(અ) મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કઈ મહાત્માઓ ગત ભવને જાતિ સ્મરણ-જ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સપ્ટેગ-જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.
જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્ય કાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસહ પ્રયતન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી.
| (આ) “પુનર્જન્મ છે” આટલું પરાક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરૂષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલ આશય મને જે અનુભવગમ્ય થયું છે તે કંઈક અહી દર્શાવી જઉં છું. | સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખને અનુભવ કરે પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણું ઉદય પામે છે. અને તે પરથી અનુક્રમે આત્મા કર્મ, પરલેક મોક્ષ આદિ ભાવેનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે.
વર્તમાનમાં જે પિતાનું વિદ્યમાનપણું છે, તે ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હેવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમજ હેવું જિઈએ. આ પ્રકારના વિચારને આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હેવાપણું ન હોય, તે મધ્યમાં તેનું હવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હવાપણું છે, રૂપાંતર પરિણામ થયા કરે છે, વસ્તુતા ફરતી નથી, એ શ્રી જિનને અભિમત છે. તે વિચારવા યોગ્ય છે, જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે તેમતેમ જ્ઞાનીનાં વચનેને વિચાર યથા
ગ્ય થઈ શકે છે. સર્વજ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એજ છે. એમ વીતરાગ પુરૂષએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
રુઝ શાંતિ
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રજ્ઞાવબોધતુ શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠે : ૩૭, પાંચમહાવ્રત વિષે વિચાર
સ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે અપ્રતિમ ધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે, અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિ મન થાય છે અથવા સ્વાધ્યાય ઘ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિથા પરમ સુખી છે.
શુદ્ધ અંતઃકરણ સહિત ધર્માંધ્યાનાર્દિક વ્યાપારે તે પ્રશસ્ત થયા, જિને દ્રશાસન તત્વપરાયણ થયા, જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નમ ળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણાં વર્ષોં સુધી આત્મચારિત્ર પરસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યાં. સવિરતિ કરી છે એવા મુનિને સવ વિરતિ કરતી વખતના પ્રસ’ગમાં ઃ 'सव्वं पाणाईवायं पच्चक्खामि सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्व मुसावाय पच्चकखामि, सव्वं मेहुणं पच्चक्खामि सव्वं परिग्गहं पच्चक्खामि આ ઉદ્દેશના વચન ઉચ્ચારવાના કહ્યાં છે અર્થાત્ ૧ ‘સવ પ્રાણાતિપાતથી હું નિવતુ" છું":
૨ ‘સવ” પ્રકારના મૃષાવાદથી હું નિવસ્તુ છે; ૩ ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવતુ" છું; ૪ ‘સર્વ પ્રકારના મૈથુનથી હું નિવતુ છુ” અને ૫ ‘સ” પ્રકારના પરિગ્રહથી હું નવ છું.
(સ" પ્રકારના રાત્રિ ભાજનથી તથા ખીજાં તેવાં તેવાં કારણાથી નિવતું છું એમ તે સાથે ઘણા ત્યાગના કારણેા જાણવાં) એમ જે વચને કહ્યાં છે તે, સર્વાંવિરતિ ભૂમિકાના લક્ષણે કહ્યાં છે. તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચારમહાવ્રત મૈથુન ત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તા મહાવ્રતને બાધકારી લાગે પણ જ્ઞાનદૃષ્ટીથી જાતાં તા રક્ષણકારી છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧ “સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવડું છું; એવાં પચ્ચખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આજ્ઞા લેક સમુદાયને વિશેષ સમાગમ કરી સાધુ આરાધશે તે પંચ મહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણું નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાત પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાને હેતુ એવું છે કારણ કે પ્રાણાતિપાતની નિવૃત્તિને પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાત રૂપ એમ નદીના ઉત્તરનવાની આજ્ઞા થાય છે, તથાપિ “સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવતુ છું” એ વાક્યને તે કારણથી એકવાર આંચકે આવે છે, જે આંચકો ફરીથી વિચાર કરતાં તે તેની વિશેષ દઢતા માટે જણાય છે. તેમજ બીજા ત્રિત માટે છે...“પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકને સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ હેવાથી કહ્યાં છે. અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે, મૂચ્છ રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકને અંગીકાર કહ્યો છે, શરીર સંઘ ચણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત આત્મહિત દીઠું તે પરિગ્રહ રાખવાનું કહ્યું છે, પ્રાણાતિપાત કિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવને આકાર ફેર છે. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી એમાંનું કોઈપણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે, અને તેમાં તેને ત્યાગ જેવો દેખાવ દેનાર એ અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે. અર્થાત એકપરિણામરૂપ હેવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. મૈથુન ત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે રાગદ્વેષ વિના તેને ભંગ થઈ શકે નહીં અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે છે જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઉતરવું, રાગ ષ વિના પણ થઈ શકે, પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે પણ
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
મૈથુન સેવન તેમ ન થઈ શકે માટે ભગવાને અનપવાદ વ્રત કહ્યું છે; અને ખીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યાં છે. આમ હાવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું, રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. પત્ર લખવાનું સમાચારાદિ કહેવાનું જ નિસિદ્ધ કર્યુ છે, તે પણ એજ હેતુએ છે. લેાક સમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણેા વધે, શ્રી આદિનાં પરિચયમાં આવવાના હેતુ થાય, સંયમ ઢીલેા થાય, તે તે પ્રકારના પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય એવા સાન્નિપાતિક અનંત કારણેા દેખી પત્રાદિના નિષેધ કર્યાં છે, તથાપિ તે પણ અપવાદ સહિત છે.
અના ભુમિમાં વિચરવાની ‘બૃહત્કલ્પ’માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમદા કરી છે, પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે; તેજ અથ ઉપરથી એમ જણાય છે કે કોઈ જ્ઞાની પુરૂષનું દૂર રહેવુ થતું હાય, તેમનેા સમાગમ થવા મુશ્કેલ હોય, અને પત્ર સમાચાર સિવાય ખીજો કોઈ ઉપાય ન હેાય તેા પછી આત્મહિત સિવાય ખીજા સર્વ પ્રકારની બુદ્ધિના ત્યાગક રી, તેવા જ્ઞાનીપુરૂષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાને જિનાગમથી નિષેધ થતા નથી એમ જણાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સ ત્યાગનાં છે, અર્થાત્ સ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સ પ્રકારના મૃષાવાદથી નિવવું એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હાય છે અને એ આજ્ઞાએ વતે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વતે છે, એમ ભગવાને કહ્યું છે.
અસંગપણુ એટલે આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચિતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવા નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં, દીક્ષા લે તેા તારૂ કલ્યાણ થશે એવા વાકય તીર્થંકરદેવ કહેતા નહાતા. તેના હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેના અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે, તે કલ્યાણુ નથી........ પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થ સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તાજ આત્મા છે નહી' તા મહાન પ્રતિબધ છે. આ
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
ક્ષેત્ર આપણુ છે, અને તે જે વિચાર કરવામાં આવે
८७
ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે છે તે ક્ષેત્ર પ્રતિમધ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૩૮. દેશમાધ
એધ એ પ્રકારથી જ્ઞાનીપુરૂષાએ કર્યાં છે. એકતા ‘સિદ્ધાંત મોધ’ અને અન્ને તે સિદ્ધાંત ોધ થવાને કારણભૂત એવા ઉપદેશ ખોધ.' જો ઉપદેશ ોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયા ન હોય તે સિદ્ધાંતખોખ્ખુ માત્ર તેને શ્રવણ થાય તે ભલે પણ પરિણામ થઈ શકે નહી... .......પદા ના નિણૅયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પટ્ટા સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસમુદ્ધિનુ ખળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે. અને એવાં જે જે સાધના જીવને સંસારભય દૃઢ કરાવે છે તે તે સાધના સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશ ોધ' છે.
આ ઠેકાણે એવા ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશોધ' કરતાં સિદ્ધાંતોધનું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશોધ પણ તેને જ અથે છે, તા પછી સિદ્ધાંતળોનુ જ પ્રથમથી અવગાહન કર્યું" હોય તે જીવને પ્રથમથી જ ઉન્નતિના હેતુ છે, આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તે તે વિપરીત છે, કેમકે સિધ્ધાંતમોધને જન્મ ઉપદેશ ખોધથી થાય છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયા નથી, તેને બુદ્ધિનુ વિપર્યાસપણું વર્યાં કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિધ્ધાંતનુ' વિચારવુ' પણ વિષય઼સપણે થવુંજ સભવે છે......અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણુ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય.
31-9
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગૃહકુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કષાય છે, તેજ “વિપર્યાસબુદ્ધિ છે, અને અહંતા, મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા ગ્ય થાય છે. ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિતે ઉત્પન્ન થતે એ જે કષાય કલેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સબુદ્ધિ કરે છે, અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ વિચારક્ષક્ષએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં અથવા યથાવત્ વિવેક હાય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.
શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર “ઉપદેશને અને બીજો પ્રકાર “સિદ્ધાંતને છે. જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે, અનિત્ય પદાર્થમાં વિવેકીને રૂચી કરવી હોય નહીં, માતાપિતા, સ્વજનાદિક સર્વને
સ્વાર્થરૂપ સંબંધ હોવા છતાં આ જીવ તે જાળને આશ્રય કર્યા કરે છે, એજ તેને અવિવેક છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એ જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે, એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન છે.
વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયે. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ દશા થઈ તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યને જીવને પ્રાપ્ત થાય છે એમ મહાત્મા પુરૂષો ફરી ફરી કહી ગયા છે, આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે, પણ તે દેહગમાં કઈ કઈ વખત કેઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે, જે જેગમને જેગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે, પણ તેથી તમે અમારું કહેવુ માન્ય કરે એવા આગ્રહ માટે કંઈપણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.
તીર્થકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા – “હે છે! તમે બૂઝો! સમ્યક્ પ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે. આખે લેક એકાંત દુખે કરી બળે છે, એમ જાણે અને “સર્વજીવ’ પોતપોતાના કામે કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરે. (સૂયગડાંગ અધ્યયન મું. ૧૧)
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૩૯ પ્રશસ્ત ગ
સત્સંગ એ મોટામાં મેટું સાધન છે. પુરૂષની શ્રદ્ધા વિના છૂટકે નથી. સત્સંગની વૃદ્ધિ કરશે. ક્ષણભંગુર દુનિયામાં સપુરૂષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
સત્સંગ શોધે. પુરૂષની ભક્તિ કરે. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં. સદા પૂજનીક કોણ? વીતરાગ દેવ, સુસાધુ અને સુધમ.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦ ૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું.
સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય તે પુરૂષ આત્માને ગષ, અને આત્મા ગષો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમજ ઉપાસવો.. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગવો. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી, તીર્થકર એમ કહે છે કે જે કઈ તે. આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) કોઈપણ પ્રકારે સદ્દગુરૂને (ગ) શેધ કરે. શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, અને તેજ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
નિર્ગથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂનજ છે. આત્મા અનંતકાળ રખડયે તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી તે સત્પરૂષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસકત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
પ્રશસ્ત પુરૂષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે; ગુણ ચિંતવન કરે.
અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણે પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિને પરિત્યાગ કરવો, સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સત્પરૂષના શરણ જેવું એકકે ઔષધ નથી, આ નિશ્ચય વાર્તા બિચારાં મેહાંધ પ્રાણુઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતા જોઈ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પરમ કરૂણું આવે છે. હે નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પરૂષની આજ્ઞા એ નહીં મળવાથી આ અત્મા અનાદિકાળથી રખડે, પણ નિરૂપાયતા થઈ તે થઈ, હવે આપણે પુરૂષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ!
સદ્વર્તન, સદ્ગથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.
જગતમાં સત્-પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ સત્ શાસ્ત્રાધ્યયન, સમ્યફષ્ટિપણું અને સત્યાગ એ કેઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હતા તે આવી દશા હેત નહીં, પણ જાગ્યા ત્યાંથી પ્રભાત. એમ રૂડા પુરુષોને બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરે એ જ કૃતકૃત્યતા છે. એ પ્રજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યને અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ.
ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશાધન કેઈક મહાભાગ્ય સદ્ગુરૂ અનુગ્રહ પામે છે.
જીવ પિતાની કલ્પનાથી કપે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરૂષના લક્ષમાં હેય છે, અને તે પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે (બીજા) તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
સત્સંગનું એટલે સત્પરૂષનું ઓળખાણ થયે પણ તે યુગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયું છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરૂષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
અવશ્ય આ જીવે પ્રથમ સવાઁ સાધનને ગૌણુ જાણી નિર્વાણુને મુખ્ય હેતુ એવા સત્સંગજ સર્વોપ ણપણે ઉપાસવા યાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે.
૧૦૨
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ચાગે કરી તેની પરમાદષ્ટિ ઉત્ક્રય પ્રકાશતી નથી; અપરમા”ને વિષે પરમાના દઢાગ્રહ થયા છે, અને તેથી ખાધ પ્રાપ્ત થવાના યાગે પણ તેમાં બેધ પ્રવેશ થાય એવા ભાવ કુરતા નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ ! હવે મારી કોઈ ગતિ (મા) મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવા યાગ મેં કર્યાં છે, અને સહજ ઐશ્વય છતાં, પ્રયત્ન કર્યું તે, તે ઐશ્વર્યાંથી વિપરીત એવા જ મા` મે આચર્યો છે; તે તે યાગથી મારી નિવૃત્તિના સર્વોત્તમ સદુપાય એવા જે સદ્ગુરૂ પ્રત્યેના શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર.
સ` પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિભ યપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યાગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વાં કલેશનુ, મેાહનું અને માઠી ગતિનુ કારણ છે, સદ્વિચાર અને આત્મજ્ઞાન એ આત્મગતિનું કારણ છે, તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરૂષની આજ્ઞાને વિચારવી એજ જણાય છે. સત્શાસ્ત્રના પરિચય નિયમપૂર્વક નિર ંતર કરવા યાગ્ય છે. એક બીજાના સમાગમમાં આવતાં આત્મા વાર્તા કન્ય છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૪૦. સરલપણુ
વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણા જે આત્મામાં હાય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૦૭ | સરળતા એ ધમનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તે આજને દિવસ સર્વોત્તમ છે, શ્રી ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સ” પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એ “સત્સંગતે પ્રાપ્ત થે એ તે પરમ પરમ દુર્લભ છે.
મેટેરા પુરૂષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે એ છે કે “સત્સંગ ને જગ થવે જીવને બહુ કઠણ છે, અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદે રાજક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ એ ત્રિવિધ તાપ-અગ્નિથી બન્યા કરે છે; તેને પરમ કારૂણ્યમૂતિને બેધ એજ પરમ શીતળ જળ છે, તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એજ વસ્તુની ચિંતના રાખવી. “સ” ને વિષે પ્રીતિ, “સત રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એજ નિરંતર સંભારવા ગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તક અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યને સંગ અને પિતાની ચિત્ત શુદ્ધિ એ સારાં કારણે છે. એજ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈ છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જેગને વિરહ રહે ત્યાં. સુધી દઢ ભાવે તે ભાવના ઈચ્છી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વતી, પિતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દેષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્યા કરવું, અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે, પ્રશ્ન :– ત્યારે જૈન ધર્મ' દેશની અધોગતિ થાય એ બધ કરે
છે કે ઉન્નતિ થાય એ? (મહીપતરામ)
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
ઉત્તર ઃ- • ભાઈ, હું કબુલ કરૂં છું કે જૈન ધર્મ” જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યાં ન હતા. અમને તા નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું. લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબુલ કર્યું. સત્ય શોધનમાં સરળતાની જરૂર છે. સત્યને માઁ લેવા વિવેકપૂર્વક મમમાં ઉતરવુ' જોઈ એ.
શ્રી આત્મારામજી સરલ હતા. કઈ ધર્માંદાઝ હૅતી. ખ’ડન–મ’ડનમાં ન ઉતર્યાં હાત તા સારા ઉપકાર કરી શકત. તેમના શિષ્ય સમુદાયમાં કંઈક સરલતા રહી છે. કોઈ કોઈ સન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે.
૧૦૪
શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈ એ.
મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કામળતાદિ ગુણુ, પ્રથમ ભૂમિકા ધાર.
જ્ઞાનીપુરૂષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહી'. ખરેખર પૃથ્વીના વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહી. જ્ઞાનીપુરૂષ સિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણભર સ્થાર્યો થવાને વિષે ઇચ્છે નહી. એ આદિ વચના તે પૂર્વે જ્ઞાની પુરુષા માર્ગાનુસારી પુરૂષને બાધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવા આત્માને વિષે અવધારતા હતા.
વધારે શુ લખીએ ? જેટલી પોતાની શક્તિ હાય તે સવાઁ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સક્ષેપ કરીને કંઈપણ અપૂ નિરાવરણુપણું દેખાતું નથી માટે સમજણુનુ` માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ નાન, દન, ચારિત્રને વિશે સતત જાગ્રત થાય તેજ કરવામાં વૃત્તિ એડવી, અને રાત્રિદિવસ તેજ ચિ'તામાં પ્રવવું એજ વિચારવાન જીવવુ કન્ય છે. અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિગુણા ઉપકારભૂત છે. એમ વિચારીને
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પ્રસ્તાવધનું શૈલ્ય સ્વરૂપ તેને આશ્રય કરે એગ્ય છે.
આ કાળને વિષે અને તેમાં પણ હમણું લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ શાણપણને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી તે અને આજની સરળવૃત્તિ એમાં મેટે તફાવત થઈ ગયેલ છે.
# શાંતી
શિક્ષાપાઠઃ ૪૧. નિરભિમાનપણું શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિને ભય રહે છે તે સંભવિત છે. જેણે જેણે સદગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તે પૂર્વાપર તેને સંબંધ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હેય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળક્ટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી, અને સંશય થાય તે તે સંશય માન નથી, તે સંશયને અજ્ઞાનજ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હેય, તે તે અહં-ભાવ ઘણું કરી બળ કરી શક નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય
તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળીજીમાં અનેક ગુણસમુહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઇને વંદન કરવામાં પિતાનું લઘુપણું થશે માટે અત્રેજ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમયે આત્મધ્યાનમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રહ્યા તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટકયું હતું. જ્યારે શ્રી. ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દેષ નિવેદન. કર્યો અને તે દેષનું ભાન તેને થયું તથા તે દેષની ઉપેક્ષા કરી અસા. રત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માનજ અને ચાર ઘનઘાતી. કમનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહીના સુધી નિરાહારપણે એક લક્ષે, એક આસને, આત્મ વિચારમાં રહેનાર એવા પુરૂષને એટલા. માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી. માન ન સમજાયું અને જ્યારે સદગુરૂ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહુર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્દગુરૂનું જ મહામ્ય દર્શાવ્યું છે.
માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય,
જાતાં સદ્દગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. માન અને પૂજા સકારાદિને લેભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં અને સદ્દગુરૂના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.
- વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતું હોય તે પણ કરવા ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખ. તેમ બને તે કેમે કરીને વૃત્તિ આદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
નિર્દભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્વ્રત કરે છે તે દેખીને આડોશી પાડોશી અને બીજા લોકોને તે પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સવ્રત કરવાં તે લેકેને દેખાડવા અથે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં. નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે.
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પ મટે, આવે એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
ચૌદ પૂર્વ ધારી અગિયારમેથી પાછા પડે છે તેનું કારણ પ્રમાદ છે, પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટો” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે, અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું, કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. આ કારણથી વૃત્તિઓને. ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્દભવે નહીં. દઢ નિશ્ચય કર કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી, અવશ્ય એ. જ જ્ઞાની પુરૂષની આજ્ઞા છે.
આપણે વિષે કઈ ગુણ પ્રકટ હોય અને તે માટે જે કઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જે તેથી આપણે આત્મા અહંકાર લાવે તે તે પાછો હટે. પિતાના આત્માને નિંદે નહી, અત્યંતર દોષ વિચારે નહીં તે જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જે પિતાના દેષ જુએ, પિતાના આત્માને નિંદે, અહંભાવ રહિતપણું વિચારે તે સપુરૂષના આશ્રયથી આત્મલક્ષ થાય. માગ પામવામાં અનંત અંતરાયે. છે. તેમાં વળી મેં આ કર્યું, મેં આ કેવું સરસ કયું? એવા પ્રકારનું અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી એવી દષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય.
જીવ અહંકાર રાખે છે, અસત વચનો બોલે છે, બ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાને. નથી. હું જાણું છું” એવું અભિમાન તે રૌતન્યનું અશુદ્ધપણું.
| # શાંતિ
શિક્ષાપાઠઃ ૪૨, બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત એ છે રહેજે, આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. '
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ જ્ઞાનીને જ્ઞાનદષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જેઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષય સુખ કલ્પનાથી જુદું છે, અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીનાં દર્શન કર્યા. પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદાં પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતું નથી.
આખા શરીરનું બળ, નીચે ઉપરનું બને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિ રૂપ કેડ કમર ઉપર છે, જ્ઞાની પુરૂષને બંધ લાગવાથી વિષયાદિરૂપ કેડને ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું તુચ્છપણું લાગે છે અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે, અર્થાત્ જ્ઞાની પુરૂષના બધમાં આવું સામર્થ્ય છે.
નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરૂષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતે હોય તે પ્રકારે જ્ઞાનીને વેગ થયા પછી તે નહીં એજ જ્ઞાનીનું સ્વરૂપ. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રી આદિકના પ્રસંગમાં ન જવું એવી આજ્ઞા ગુરૂએ કરી હોય તે તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય, ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય તેને એમ અહંકાર રહ્યા કરે કે “એમાં તે શું જીતવું છે? આવી ઘેલછાના કારણથી તે -તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય............જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળો ભેળે જીવ તે વતે, એટલે તે બીજા વિકલ્પ નહીં કરતાં તેવા પ્રસંગમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૧૦૯: ન જ જાય. આ પ્રકારે જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી એવાં જે જ્ઞાનીનાં વચને તેને દઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્ય વ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંક્તિ નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ, ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવા માત્ર છે.
“મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી (લઈ) ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
જે જીવને મોહનીય કર્મરૂપી કષાયને ત્યાગ કર હોય, તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કમરૂપ શત્રુને ધીરે ધીરે નિબળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિબળપણને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તે એકી વખતે તેના ઉપર જ્ય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી
હવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પિતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કટીને પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયના વિષય મોળા કરવા, તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે, બીજી ઈદ્રિયેના વિષયો. ઈદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન છતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના કીડા વિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે.
અનંત જ્ઞાનીઓએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપ્યું છે એ જે કામ તેથી જે મુઝાયા નથી તે જ પર માત્મા છે. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૪૩. આજ્ઞા ભા. ૧ લે
સાપ ઘરમ, કાળા તલો આજ્ઞાનું આરાધન એજ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ
| (આચારાંગ સૂત્ર) સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરૂને આધીન થઈ વતતા એવા અનંત પુરૂષ માગ પામીને મેક્ષ પ્રાપ્ત થયા.
મુ-પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ
જીવને બે મેટાં બંધન છે, એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, -અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનને નાશ થતો નથી. સ્વચ્છેદ જેને છેદા છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી શિક્ષા સમરણ કરવા રૂપ છે.
વ્યાખ્યાન કરવું પડે તે કરવું, પણ આ કર્તવ્યની હજ મારી ગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૧૧ કરવું. ન કરવા માટે જેટલા સામાને રૂચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તે ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું–
દઢ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી, અવશ્ય એજ જ્ઞાનીની આજ્ઞા છે.
આજ્ઞામાંજ એક્તાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુજ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશે? અથવા ધાર્યો છે?
અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે.
ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું મહાભ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગના સાધન કયાં હોય તે ઘણું ઘણું કિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હેય તેમ જણાતું નથી. ત્યાગવા ગ્ય એવા સ્વચ્છેદાદિ કારણે તેને વિષે તે જીવ રૂચિપૂર્વક પ્રવતી રહ્યા છે.
જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરૂષે વિષે કાંતે વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વતે છે. અને તેવા | અસત્સંગીઓના સહવાસમાં કઈ કઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે.
તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વતન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. | ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એજ આત્મહિતને રસ્તે છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
ધર્મમાં પ્રસકત રહે એજ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ધારૂં છું.
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એકજ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું, અને એ એકજ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કાંઈ નિષેધવા ગ્ય નથી, તથાપિ તે તે બધાં એક લક્ષને અર્થે છે. અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વ સિદ્ધિ થતી નથી, વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.
સાચા પુરૂષ મળે, ને તેઓ જે કલ્યાણને માર્ગ બતાવે તેજ પ્રમાણે જીવ વતે તે અવશ્ય કલ્યાણ થાય. પુરૂષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ. માર્ગ વિચારવાનને પૂછવે. સત્પરૂષના આશ્રયે સારાં આચરણે કરવાં, બેટી બુદ્ધિ સૌને હેરાનí છે. મમત્વ હોય ત્યાંજ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હેય. કલ્યાણને માર્ગ એક જ હેય, સે બસ ન હેય. અંદરના દોષ નાશ થશે, અને સમપરિણામ આવશે તેજ કલ્યાણ થશે. મતભેદને છેદે તેજ સાચા પુરૂષ. સમપરિણામને રસ્તે ચઢાવે તેજ સાચે સંગ. વિચારવાનને માર્ગને ભેદ નથી. જીવ અહંકાર રાખે છે, અસત્ વચને બોલે છે, બ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાને નથી. વ્યવહાર જેને પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વત્યે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય.
જ શાંતિ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૩
૧૧૩
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૪૪. આના ભાગ ૨
વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયા છે, અને તેથી સત્ સુખને તેને વિયેગ
છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ
નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય
છે, છતાં જીવ લેકલજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છેડતે
નથી, એજ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ
જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈરછાએ પ્રવર્તતાં અનાદિ
કાળથી રખડે. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય,
ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન,
મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. ૭. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે
કર્યા વિના ઉપદેશ પરિણુમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય
કર્તવ્ય છે એમ સત્પરૂએ કહ્યું છે. પાઠાન્તર–જો કે જ્ઞાની ભકિત ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે
કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું ગુપ્ત તત્વ
સંતના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. 2ષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મિક્ષ થવાને જ ઉપદેશ
કર્યો હતે. ૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજુએ એજ ઉપદેશ કર્યો છે.
પ્ર. ૮
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૧૧. અનંતકાળ સુધી જીવ નિજઈદે ચાલી પરિશ્રમ કરે તે પણ પોતે
પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંત
મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા
માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ
નથી.
૧૪. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
| ઈતિ શિવમ મણિને મેલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસનતાને ઉરોજનની પ્રાપ્તિ થઈ સંતનો અદ્ભુત માગ એમાં પ્રકા છે. જે મણિ (જીવ) એકજ વૃત્તિએ એ વાકને આરાધશે અને તેજ પુરૂષની આજ્ઞામાં લીન રહેશે, તે અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાને મોહ મણિ (જીવ) વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મેટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે.
હે જીવ!હવે તારે સત્યરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
સપુરૂષની આજ્ઞામાં વર્તવાને જેને દઢ નિશ્ચય વતે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યફ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરૂષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય છે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે, તેમજ અન્ય જીવે પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરૂષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ શૈલી સ્વરૂપ
૧૧૫
પરિણામને પામે, રસાદિની લુબ્ધતા માળી પાડે એ આદિ પ્રકારે એક આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
અન'તવાર દેહને અર્થ આત્મા ગાળ્યા છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચેાગ્ય જાણી, સવ દેહાની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્મામાંજ તેના ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈ એ.
જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે તે તે સાધન જ્ઞાનીપુરૂષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશા રહિત લાગે છે. જો એમ થયુ' હાત તા જીવને સંસાર પરિભ્રમણ હાય નહી.. જ્ઞાનીપુરૂષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્મા સિવાય ખીજો કોઈ અર્થ નથી, અને આત્મા પણ સાધી પ્રારબ્ધવશાત્ જેના દેહ છે એવા જ્ઞાનીપુરૂષની આજ્ઞા તે ફક્ત આત્મામાં જ સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તે પૂર્વકાળે કઈ આત્મા જાણ્યા નથી; ઉલટો આત્મા વિસ્મરણપણે ચાલ્યા આવ્યા છે. તે પેાતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્મા ન થાય. અને ઊલટુ· આત્મા સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સ'સારના મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તા તેથી કલ્યાણ ન થઈ થકે, તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યા આવતાં છતાં પેાતાની કલ્પનાએ આત્મા માને તે તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવા પ્રકાર છે એટલે એમ તા જણાય છે કે જીવનાં પૂર્વકાળનાં બધાં માઠાં સાધન કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂવ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી અને તે અપૂ વિચાર, અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાનીપુરૂષની આજ્ઞાનુ આરાધન એ સિદ્ધપદ્મના સ` શ્રેષ્ઠ ઉપાય છે, અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ ખીજા દોષનુ` ઉપશમવું નિવવું શરૂ થાય છે. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થીની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧}
પ્રજ્ઞાવાનુ શૈલી સ્વરૂપ
થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવા હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છુિં છું; અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વતે છે, હું જાણું છું” હું સમજુ છુ” એ દેષ ઘણીવાર વવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાર્દિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દાષા તે ધ્યાન, જ્ઞાન, એ સર્વેનું કારણુ જે જ્ઞાની પુરૂષ અને તેની આજ્ઞાને અનુસરવુ' તેને આડા આવે છે. માટે જેમ અને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું. અને લૌકિક ભાવનાના પ્રતિમ'ધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૪૫. સમાધિમરણ ભાગ ૧ લા
સ'સારરૂપી કુટુંબને ઘેર આપણા આત્મા પરાણા દાખલ છે. જીવતાં મરાય તેા ફરી ન મરવુ' પડે એવુ` મરણ ઈચ્છવા યાગ્ય છે. તેના તું મેષ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એક વાર જો સમાધિ મરણ થયુ થ્રુ સવકાળના સમાધિ મરણ ટળશે.
શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલાં એવાં કર્યાંનુ ફળ જાણી સમ્યક્ પ્રકારે અહિંયાસવા યાગ્ય છે, ઘણીવાર શારીરિક વેદનાનુ અળ વિશેષ વ`તું હાય છે ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક્ પ્રકાર રૂડા જીવાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતના વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધથી રહિત ભાવતાં વિચારતાં કેટલીક રીતે તે સમ્યક્ પ્રકારનો નિશ્ચય આવે છે. મેટા પુરૂષોએ અહિંયાસેલા એવા ઉપસ તથા પરિષદ્ધના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યેાગ્ય જાણવાથી જીવને તેસમ્યક્ પરિણામ
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૧૭ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કમબંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કોઈપણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા ગ્ય આ આત્મા નથી. આ આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજા શે તેને ઘટતે નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષયવૃદ્ધિ રૂપાદિ પરિણામ જોઈ હર્ષશેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય વનિ છે.
શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠેકી ઠેકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મિક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કાંઈ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે રોપવે કે ન જણાવે. તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનાવાયેગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યેગે આ જીવ પોતાને, પિતાના નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એજ માન્યતા તે સંસાર છે. તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્ર, તે જ મિત્રાદિભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહેજ મોક્ષ છે. અને એજ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે. અને તે સાધન પણ જીવ જે પોતાના પુરૂષાર્થને તેમાં ગેપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ એમાં કંઈ સંશય નથી.
જેની ઉત્પત્તિ કેઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી, એવા આત્માને નાશ પણ કયાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સવ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અલેશ સમાધિને પામે છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકમની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદકર્તવ્ય જ નથી, એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હોય.
૩ શાંતિ
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૧૧૯ શિક્ષાપાઠઃ ૪૬. સમાધિમરણ ભાગ રજે
દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈપણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરૂષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરૂષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષને આશ્રયજ જીવને જન્મ જરા મરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એજ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ચેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્દગુરૂએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહે. હું દેહાદ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી પુત્રાદિ કેઈપણ મારાં નથી, શુદ્ધ ૌતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષને ક્ષય થાય.
જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાને નથી; તે રહેવાને પણ નથી, જ્યારે ત્યારે પણ તેને વિયેગ થવાનું છે, એ ભેદ વિજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણુ નથી. જ્ઞાની દેહ જવાને છે એમ સમજી તેને વિયેગ થાય તેમાં ખેદ કરતા નથી પણ જેવી રીતે કેઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછી સેપે છે, અર્થાત દેહમાં પરિણમતા નથી. દેહ અને આત્માને ભેદ પાડવે તે ભેદજ્ઞાન. જ્ઞાનીને તે જાપ છે, તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસો
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રચ્યાં છે...
પુદ્ગલ દ્રવ્યની દરકાર રાખવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાર્યું જવાનું છે, અને જે પિતાનું નથી તે પિતાનું થવાનું નથી, માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? - સમસ્ત સંસારી જીવે કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભ
વ્યાજ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાનેજ ઉદય અનુભવાય છે. કવચિત્ અથવા કેઈક દેહ સંયોગમાં શાતાને ઉદય અધિક અનુભવાતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યાજ કરતા હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજ તેનાં કારણેને નાશ કરવામાં ન આવે તે ભેગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરૂષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાત્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાને આત્યંતિક વિગ કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેને ગવેષતા એવા તે મહત્ પુરૂષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતે. કેટલાક કારણ વિશેષને મેગે વ્યવહાર દષ્ટિથી ગ્રહણ કરવા 5 ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. - ઉપયોગ લક્ષણે સનાતન સંકુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દષ્ટિ સાધ્ય કરી, તે મૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળ હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
૧૨૧
એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાર્દિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલસ્વભાવ રૂપ પરિણામ ધારા છે તેના આત્યંતિક વિયાગ કરવાના સન્મા` ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કયાગથી સકલંક પિરણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપમિત થવાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિ'તવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યાગ્ય છે. મહાત્માઓની વારવાર એ જ શિક્ષા છે.
તે સન્માને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ચ્છિતા, એવા આત્માથી જનને પરમ વીતરાગસ્વરૂપ દેવસ્વરૂપ નૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરૂ, પરમક્રયામૂળ ધ`વ્યવહાર અને પરમ શાંતરસ રહેસ્યમય વાકયમય સત્શાસ્ત્ર, સન્માની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ચેાગ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણેા છે.
તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતના અને તે જયવંત ધના આશ્રય સદૈવ ક બ્ય છે. જેને ખીજુ કંઈ સામર્થ્ય નથી એવા અણુધ અને અશક્ત મનુષ્યા પણ તે આશ્રયના ખળથી પરમ સુખહેતુ એવાં અદ્દભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ ન્ય છે, અધીરજથી ખેદ બ્ય નથી.
ચિત્તમાં દેહાઢિ ભયને વિક્ષેપ પણ કરવા ચેાગ્ય નથી. દેહાર્દિ સબ'ધી જે પુરૂષો હષ વિષાદ કરતા નથી તે પુરૂષા પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એજ ષ્ટિ બ્ય છે. હું ધર્મ પામ્યા નથી, હું ધર્માં કેમ પામીશ ? એ આદિ ખેદ નહી' કરતાં વીતરાગ પુરૂષોના ધર્મી જે દૈાદ સબંધીથી હષ વિષાદવૃત્તિ દુર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તેજ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ કલ્યાણસ્વરૂપ છે.
જે પુરૂએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરૂષે ધન્ય છે.
આ પરમ તત્વ છે તેને મને સદાય નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે; અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.”
» શાંતિ
શિક્ષાપાઠ ૪૭. વૈતાલીય અધ્યયન ભાગ ૧લો
જેમાં પૃથ્યાદિકનો વિચાર વિસ્તારથી કર્યો છે એવાં વચને કરતાં વૈતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરૂચિ થતી નથી.
धम्मो मंगल मुक्किठ, अहिंसा सजमा तवा;
देवा वितनम सति, जस्स धम्मे सयामणो। એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. દશ વૈકાલિકમાં પહેલી ગાથા.
अधुवे असासय मि, संसार मि दुख्खपउराए,
કિા નામ દુશ રાખં, જેoriાં ટુર છિન્ના “અદ્ભવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરશું કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં?
સંસારમાં એકાંત અને જે અનંત ભરપુર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરૂજનને વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શેક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંને ત્યાગ કર. આમ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સર્વ દર્શનને સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”
સૂત્ર કૃતાંગ, દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચેવસમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે
_ 'निव्वाणसेट्ठा जह सव्वधम्मा.' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
સારાંશે મુક્તિ એટલે સંસારના શેકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાને અભાવ છે, શેકને ને દુઃખને ક્ષય છે...................એજ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે, અને એ જ માટે વિતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી હે માનવી! આત્માને ઉજજવળ કર.
भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईएः
पत्तोसि तिव्व दुःख, भावहि जिणभावणा जीव.॥ ભયંકર નરક ગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તુતીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આશા એક મેક્ષ કી હેય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન ગ જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ.
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધનુ` શૈલી સ્વરૂપ
૧૨૪
મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે; અને સંસારના ભયČકર દુ:ખથી નિર'તર જે કપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યાગ્ય જાણવા.
મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કાય; ચિદાનંદ પરિવાર કા, મેલા હું દિન દય.
ચિદાનંદજી પેાતાના આત્માને ઉપદેશે છે કે ૨ જીવ! મારૂ મારૂં નહીં કર; તારૂ કોઈ નથી, હું ચિદાનંદ ! પરિવારના મેળ એ દિવસના છે.
किं बहुणा इह जह जह, रागा दोसा लहु बिलिज्जति, तह तह पर्याट्ठिअव्व, एसा आणा जिर्णिदाणम | (ઉપદેશ રહસ્ય-યશેાવિજયજી)
કેટલુક હીએ ? જેમ જેમ થાય તે તે પ્રકારે પ્રવર્તાવુ એ જ
આ રાગ દ્વેષના નાશ વિશેષ કરી આજ્ઞા જિનેશ્વરદેવની છે.
संबुज्जहा जंत माणुसत, दठठु भय बालिसेण अल भो गत दुःख्खे जरिएव लाए. स क्कम्मणा विष्परियासुवेई । (સૂગયડાંગ–અધ્યયન ૭ મું ૧૧)
તીર્થંકર વારવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા : હે જીવા! તમે ખૂ, સમ્યક્–પ્રકારે મૂત્રો. મનુષ્યપણું મળવું ઘણું દુ`ભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણા. અજ્ઞાનથી વિવેક પામવા દુર્લભ છે; એમ સમજો. આખા લેાક એકાંત દુઃખે કરી મળે છે, એમ જાણેા; અને ‘સજીવ' પાતપાતાના ક્રમે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેના વિચાર કરો.’
“અહા લેાકે! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એના પાર પામવા પુરૂષાના ઉપયોગ કરો! ઉપયોગ કરો !!
ૐ શાંતિ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૫.
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૪૮. વૈતાલીય અધ્યયન ભાગ ૨ જે
પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય “વૈતાલીય અધ્યયન ગાથા ૩૧-૩૨. સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, ક્ષમાગે ચઢાવ્યા છે ત્યાં એજ ઉપદેશ કર્યો છે?
હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરીને ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
કઈ પણ પ્રકારે સદ્દગુરૂને શોધ કરે, શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સવ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તે જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું. અનાદિકાળનાં પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનરિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્ મળ્યા નથી, સત્’ સૂર્યું નથી, અને “સ” શ્રધ્યું નથી અને એ મળે, એ સુણે અને એ શ્રધ્યેજ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારે.
જે જે ઈચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છેપરંતુ. એ ઈચ્છાની સર્વ પ્રકારની ફુરણ તે સાચા પુરૂષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક. વાકય સર્વ અનંતજ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યારસુધીમાં અપૂવને. પામ્યો નથી. જે પામે છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાંની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમેલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરૂષના
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ચગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપને, તપને અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજે કે આત્માને છેડવા માટે સવે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (કિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્વત) ત્યાગવા યોગ્ય છે.
“તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે.
-મુનિ શ્રી આનંદઘનજી. વ્યાસ ભગવાન વદે છે કે
इच्छा द्वेष विहीनेन सर्वत्र समचेतसा । भगवद् भक्ति युक्तेन, प्राप्ता भागवति गति : ॥
શ્રીમદ્ ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૪, લેક ૪૭ ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદિષ્ટથી જોનાર એવા પુરૂષે ભગવાનની ભક્તિથી યુક્ત થઈ ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.
આપ જુઓ, એ વચનમાં કેટલે બધે પરમાર્થ તેમણે શમાવ્ય છે? “ગુણો રાજુ વત્તા' ગુરૂની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરૂની આજ્ઞાએ ચાલતાં અનંતા જી સીઝયા છે, સીઝે છે અને સીઝશે.
ये जाणइ अरिहते, दव्व गुण पज वेहिंय; .
सो जाणह निय अप्पा, मोहो खलु जाई तस्स लय. !
જે ભગવાન અહંનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરૂષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે, તે માટે ભવ્ય એસિદ્ધત્વને વિષે રૂચિ કરવી.
જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે તેને રવાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી અસંસારપરિત્યાગરૂપ કરી, શુદ્ધ
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૨૭ ભક્તિએ તે પુરૂષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એ પુરૂષ, તે આત્મકલ્યાણને અર્થ તે પુરૂષ જાણ, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા ગ્ય છે?તે દષ્ટાંત મન મહિલાનું રે, વ્હાલા ઉપરે, બીજાં કામ કરંત, આપી સમર્થ કર્યું છે....તે પુરૂષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયું છે જે ધર્મ તેમાં સવ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એકલયપણે, એક
સ્મરણપણે, એક શ્રેણપણે, એક ઉપગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે, એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. एग जाणइ से सव्वं जाणई', जे सधं जाणइ ए एग जाणई।
–આચારાંગ સૂત્ર એકને જાણે તેણે સર્વ જાણ્યું, જેણે સર્વ જાણ્યું તેણે એકને જાણ્ય.
આ વચનામૃત એમ ઉપદેશ છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણવાનું પ્રયત્ન થશે, અને સવજાણ્યાનું પ્રયત્ન એક આત્માને જાણવાને માટે છે. તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતા નથી.
નમે જિણાણું જિદ ભવાણું. જેની પ્રત્યક્ષ દશા જ બેધરૂપ છે, તે મહરૂષને ધન્ય છે.
नमो दुर्धार रागादि, वैरि धार निधारिणे । ____अहते योगिनाथाय, महावीराय तायिने ॥
શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વિતરાગ સર્વજ્ઞ અરિહંત ભેગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
વાર્તા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમુહને જેણે વાર્યા, જીત્યા, જે સર્વજ્ઞ વીતરાગ થયા,
की प्रत्यक्ष ६३
वैरि धार माथि
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવાયેગ્ય થયા અને વીતરાગ અહંત થતાં મેક્ષ અથે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જેનાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર છે. અહીં સદેવના અપાય અપગમ અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા આ મંગલ સ્તુતિમાં સમગ્ર ગશાસ્ત્ર ને સાર સમાવી દીધું છે, સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખજક જોઈએ.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૪૯ સગનું અનિત્યપણું વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ. વિશેષાર્થ :- લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જે છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થડે કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીના મોજાં જેવું છે. પાણીને હિલેાળો આવ્યો કે ગયે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતાં ઈદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઈન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જારાવયમાં જતાં રહે છે, ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે, એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર !
જે આત્માએ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડયા વિના છૂટકે થ નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કરે ગ્ય જ છે એમ સમજવું.
કેટલાક લક્ષમીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન ફટબથી મહત્તા મળે છે એમ માને છે કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે, પણું એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એમાં જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષમીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ એ સઘળું મળે છે અને એ મહત્તા છે એમ તમે માનતા હશે, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂઢતા આપે છે. કુટુંબ સમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરે પડે છે કે થાય છે, કહો ત્યારે એમાં મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કમ વડે કરી આત્માની નીચે ગતિ થાય છે, નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.
જે પ્રાણુને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણ સુખી નથી. તેને જે મળ્યું છે તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે.........ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં ધમની દઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલે પુરૂષ કેઈકજ છૂટી શકે છે; વૃત્તિ એમાંજ લટકી રહે છે પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખપ્ર.-૯
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રજ્ઞાવખેાધનું શૈલી સ્વરૂપ
દાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટુકી મર્યાદા કરી નહીં તે મહેાળા દુ:ખના ભાગી થયા છે............પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે; અન્ય એકાદશવ્રતને મહાદોષ દે એવા એના સ્વભાવ છે, એ માટે થઈ ને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્ણાંક વન કરવુ".
આપ જો ધારતા હો કે દેવાપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી. તે તે જો પુણ્ય ન હાય તા કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહાર’ભ, કપટ અને માન પ્રમુખ વધારવાં તે મહા પાપના કારણ છે; પાપ નરકમાં નાંખે છે, પાપથી આત્મા, પામેલા મનુષ્યદેહ એળે ગુમાવી દે છે, એક તા જાણે પુણ્યને ખાઇ જવાં; ખાકી વળી પાપનું અધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભાગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું, જેમ આપની ઇચ્છા હાય તેમ કરે.
પ્રત્યેકે પ્રત્યેક પદાર્થના અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવા એમ નિગ્ર^થ કહે છે. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેના વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તે આ જીવના તે નથી એટલું જ નહી. પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તેા તેથી તેજ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે.
સવ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાદિથી સ્વાત્માનેજ દુઃખરૂપ થઇ પડે છે; તે। પછી તેનાથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાલ પામવી જોઈએ, અને કોઈ બીજા વિચારમાં જવી જોઈ એ; એવા જ્ઞાનીપુરૂષાએ નિર્ણય કર્યો છે; તે યથાતથ્ય છે.
ૐ શાંતિ
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૧૩૧ શિક્ષાપાઠ ૫૦. મહાત્માઓની અનંત સમતા
“ઘઉં પુસ્તાન ” –- હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે.” એમ માતા પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમ ધર્મમાં–સાવધાન થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગા સંબંધીના પરિ. ત્યાગી થયા. પવિત્ર પાંચ મહાવ્રત યુક્ત થયા. મમત્વ રહિત થયા; નિરંહકારી થયા, સ્ત્રી આદિકના સંગ રહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાન ભાવ થયે. આહારજળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ છે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરો, કઈ માન દો કે કોઈ અપમાન દે. તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વીરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયા શલ્ય, નિદાન શલ્ય, તથા મિથ્યાત્વ શલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા, સપ્ત મહાભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવત્ય. નિદાન રહિત થયા. રાગ દ્વેષરૂપી બંધનથી છૂટી ગયા, વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કઈ કાપે અને કેઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા, પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યા. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિતેંદ્ર શાસન તત્વપરાયણ થયા, જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા.
સમ્યક્ પ્રકારથી ઘણું વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક 'માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કુંડરીકના મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરીકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરૂ કને જવું; અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાં, અણુવાણે ચરણે પરવરતાં પગમાં કંકર કંટક ખૂંચવાથી લેહીની ધારાઓ ચાલી તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો, એથી એ મહાનુભાવ પુંડરીક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરેપમના અત્યુગ આયુષ્ય દેવ રૂપે ઉપજે. આશ્રવથી શી કુંડરિકની દુઃખ દશા અને સમ્પરથી શી પુંડરિકની સુખ દશા !!
ગજસુકુમારને શેધ કરતે કરતે એ સેમલ સ્મશાનમાં જ્યાં મહા મુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે ત્યાં આવી પહએ, કેમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા. ઈંધન પૂર્યું એટલે મહાતાપ થયે. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જાતે રહ્યો, એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા, કિંચિત્ કોધ કે દ્વેષ એનાં હૃદયમાં જન્મ પામ્યું નહીં, પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બેધ દીધે કે જે ! તું એની પુત્રીને પરણ્ય હેત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપત... એને બહુ ઉપકાર થયે કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદુભાવમાં આવે જોઈએ, અને તે આવ્યું તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે.
અત્યારે એ વગેરે એમના પક્ષના લેકના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મૃત છેપણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે, મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે, તેઓને માટે કંઈ શેક-હણ કરશે નહીં. જે પુરૂષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન મહાદ્ર પાર્શ્વનાથા--
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
૧૩૩
દિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્માહી થઈ મુક્ત દશાને ઇચ્છો, જીવિતવ્ય કે જીવન પૂર્ણ'તા સંબધી કંઇ સં૫–વિકલ્પ કરશેા નહીં, ઉપયાગ શુદ્ધ કરવા આ જગતના સકલ્પ–વિકલ્પને ભૂલી જો; પાર્શ્વનાથાર્દિક યાગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તેજ અભિલાષા રાખ્યા રહેજો, એજ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્ણાંક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદના અભિલાષી અને તે પુરૂષનાં ચરણુ કમળમાં તલ્લીન થયેલા ફ્રીનશિષ્ય છે, તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું ખેાધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈપણ પ્રકારે વિરાધના થઈ હાય, તે માટે પશ્ચાતાપ કરો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા અને આત્મભાવે તેના ખાળામાં અણુ કરા, એજ મોક્ષના માગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજો. જૈન સંબંધી સ` ખ્યાલ ભૂલી જજો. માત્ર તે સત્પુરૂષોના અદ્ભુત, યાગસ્ફુરિત ચરિત્રમાંજ ઉપયાગને પ્રેરશે.
આ તમારા માનેલા ‘મુરખ્ખી' માટે કોઈપણ પ્રકારે હષ શાક કરશે! નહી; તેની ઈચ્છા માત્ર સ`કલ્પ–વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું-વળગતુ` કે લેવા દેવા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વ કાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવુ, એજ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે ખીજું કંઈ કચ્છિતા નથી; પૂર્વ કના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સતાજ રાખજો, આ વાત ગુપ્ત રાખો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગ દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કઈ ખાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવુ એજ
મારો ધમ છે; અને તે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ તે, અને તેજ ઉપગ રાખજે. ઉપગ એજ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરૂષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજે, ધર્મ ધ્યાનમાં ઉગગ રાખજે; જગતના કઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને કંઈ હર્ષ-શેક કરે ગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એજ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એજ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે.
હું કઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં. આત્મભાવની વૃદ્ધિ કરે; અને દેહભાવને ઘટાડેજે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ પ૧. માથે ન જોઈએ
માથે રાજા વતે છે, એટલા વાક્યના ઈહાપોહ (વિચાર)થી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાળીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા.
નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીસ સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે એ બત્રીસ દિવસ સુધીને કાળપારધીને ભરૂસો શ્રી શાળીભદ્ર કરે છે એ મેટું આશ્ચર્ય છે એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદૂભવ થતા હવા.
“તમે એમ કહે છે તે છે કે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છે એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હતી. જે સાંભળી કેઈ પ્રકારના ચિત્ત કલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તેજ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મા
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૩૫ રૂપ છે એવા તે શ્રી શાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કઈ પિતાનું કર્યું નથી” એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.
આવા પુરૂષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણું વર્ષના આગ્રહે કાળને વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતે હશે? તે વિચારી જેવા ગ્ય છે.
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરૂષનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વતે છે, અર્થાત્ જે સંસારમાં સનેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને તે ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી; અમે એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરૂષનું પણ તે સનાતન આચરણ છે, તથાપિ જેમાં સનેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્તિ થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવતવાની ઈચ્છા રહી નથી તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વતે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમ પરિણામે વેદન કરીએ છીએ.
જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ “સ્વપણને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી, જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વેઠવા
ગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે,
એટલે તે પ્રકારે વેહીએ છીએ; તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પ કાળને વિષે, એક સમયને વિષે, જે તે ઉદય અસત્તાને પામતો હોય તે. અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ, એટલી આત્માને મેકળાશ વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. અને જે કંઈ કરાય છે તે તેને આધારે કરાય છે એમ વતે છે.
લેક વ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પુરૂષ જ યથાતથ્ય દેખે છે. લેકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સંકુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ.
....પણ મેક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી.
ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારૂં જે કંઈ સ્વરુપ છે તે તેમના હદયને વિષે ચેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજ્ય બુદ્ધિ થાય તે ભલે, નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તે બનવું ભયંકર લાગે છે. હે પરમકૃપાળુદેવ જન્મ, જરા, મરણદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળ માગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધમની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શિક્ષાપાઠઃ પર. (ચાર) ઉદયાદિ ભંગ આત્મ સાધન દ્રવ્ય—હું એક છું, અસંગ છું, સવ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર–અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણું છું. કાળ–અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક
છું.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોાધનું શૈલી સ્વરૂપ
૧૩૭
ભાવ—શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દૃષ્ટા છું.
સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લેાભની ચાકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યાગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અન'ત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાના ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લાભ એ પ્રમાણે છે, અને તેના ઉદય થવાનેા ક્રમ સામાન્ય રીતે માન, લેાભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. આ કષાયના અસંખ્યાત ભેટ્ટ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસાર પરિભ્રમણને માટે કબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મટા બંધ અનંતાનુબંધી કષાયના છે. જે અંત હૂત માં ચાલીશ કોડાકેડિ સાગરાપમને બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વ માહરૂપી એક રાજાને ખરાખર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે. તે વખતે તે વગર એલાવ્યા મિથ્યાત્વ મેહની સેવા બજાવવા મડી પડે છે, આ ઉપરાંતના કષાયરૂપ ખીજો પિરવાર છે; તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ માહની ચાકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચાકીયાતા નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધીના કષાયના ચાર યેદ્ધાએ બહુ મારી નાખે છે. આ ચાર ચાદ્ધાએ મધ્યેથી ક્રોધના સ્વભાવ ખીજા ત્રણ કરતાં કાંઈક ભાળેા માલમ પડે છે; કારણકે તેનું સ્વરૂપ સવ કરતાં વહેલુ જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોષીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે.
ઘનઘાતી એવાં ચાર ક્રમ માડુનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કમ જે ઘનઘાતી નથી તા પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કના ઉદ્દય પ્રાપ્ત થાય તે ખપાવવા સારૂં ભાગવવાં જોઈએ, તે ન ભાગવવાં એવી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ઈચ્છા થાય તે પણ ત્યાં તે કામ આવતી નથી; ભેગવવાં જ જોઈએ, અને જ્ઞાનાવરણીયને ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે એક ગ્લૅક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતું ન હોય તે બે, ચાર, આઠ, સેળ, બત્રીસ, ચેસઠ, સે અર્થાત્ વધારે વાર દેખવાથી જ્ઞાનાવરણીયને પશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તેજ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણય કર્મના સંબંધમાં સમજવું, મેહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભેળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જમ્બર છે, તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે. મેહનીય કર્મને બંધ તીવ્ર હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.
ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે – (૧) દ્રવ્યાનુગ (૨) ચરણાનું યેગ (૩) ગણિતાનુગ (૪) ધર્મકથાનુયેગ.
(૧) લેકને વિષે રહેલાં દ્રવ્ય, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયેગ.'
(૨) આ દ્રવ્યાનુયેગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે “ચરણાનુગ”.
(૩) દ્રવ્યાનુગ તથા ચરણાનુગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લેકને વિષે રહેલા પદાર્થ, ભાવે, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુગ.
(૪) સપુરૂષનાં ધર્મચરિત્રની કથાઓ કે જેને ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ધર્મકથાનુગ.”
કર્મપ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મભાવ, તેનાં બંધ ઉદય ઉદીરણા, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવશેાધતુ શૈલી સ્વરૂપ
આવ્યાં છે) તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વણુવનાર જીવકેટિના પુરૂષ નહીં; પરંતુ ઈશ્વરઙેટિના પુરૂષ જોઈ એ, એવી સુપ્રતીતિ થાય છે.
ૐ શાંતિ
૧૩૯
શિક્ષાપાઠ : ૫૩. જિનમત નિરાકરણ ભાગ ૧ લા
સનાતન આત્મધર્મ તે શાંત થવુ, વિરામ પામવુ' તે છે, આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષટ્ટનમાં સમાય છે, અને તે ષડૂદન જૈનમાં સમાય છે.
જૈન ધર્મના આશય, દિગમ્બર તેમજ શ્વેતામ્બર આચાર્યાના આશય, ને દ્વાદશાંગીના આશય માત્ર આત્માના સનાતન ધમ પમાડવાના છે, અને તેજ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓના વિકલ્પ નથી. તેજ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે. નથી સમજાતુ એજ મેાટી આંટી છે. ભંગાળમાં પડવું નહી. માત્ર આત્માની શાંતિના વિચાર કરવા ઘટે છે. જિન અને જૈન શબ્દના અર્થ :
ઘટ ઘટ અંતર જિન ખસે, ઘટ ઘટ અંતર જૈન; મત મદિરાકે પાનસે' મતવારા સમદ્રે ...
–સમયસાર.
યે દન એક જૈન દર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દૃન છે. બૌદ્ધ–ક્ષણિકવાદી પર્યાયરૂપે સત્ છે.
વેદાંત-સનાતન, દ્રવ્યરૂપે સત છે.
ચાર્વાક–નિરીક્ષરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે સત્ છે.
વીતરાગનાં વચના વિષયનું વિરેચન કરાવનારાં છે.
જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધ) ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા, જેમ કે વર્તીમાન અવસ`ણીકાળમાં ઋષભાસદે પુરૂષા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરૂષે પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મને વિચાર નહોતે એમ નહોતું.
“અતિ એ પદથી માંડીને આત્માથે સર્વભાવ વિચારવા ગ્ય છે, તેમાં જે સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. તે અથે તે પણ વિચારવા ગ્ય છે.
એક બીજાં દર્શનને મેટે ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે, એ નિર્ધાર બધા મુમુક્ષુથી થે દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષપશમ શક્તિ કેક જીવને હોય છે. વળી એક દર્શન સર્વીશે સત્ય અને બીજા દર્શન સર્જાશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તે બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા ગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે, તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? એ આદિ વિચારવા ગ્ય છે, પણ સર્વ જીવથી આ વિચાર થે દુર્લભ છે, અને તે વિચાર કર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કઈ મહામ્યવાનને થવા ગ્ય છે, ત્યારે બાકી જે મેક્ષના ઈચ્છુક જીવે છે તેણે તે સંબંધી શું કરવું ઘટે? તે પણ વિચારવા યોગ્ય છે. | સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશકય છે, એ વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરૂષાર્થ કરે પડતું હોય તે ઘણું કરી કેઈ જીવ મુક્ત થઈ શકે નહીં, તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હેવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. | અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણને નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.
વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતે જોવામાં આવે છે, પણ તેને યથાગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
૧૪૧
જણાતા નથી, અંશે જણાય છે, અને કઈ કઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જો કે વેદાંતને વિષે ઠામ ઠામ આત્મચર્યાં જ વિવેચી છે. તથિપ તે ચર્યાં સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વિચારના કાઈ ઉદય ભેન્નુથી વેદાંતના આશય ખીજે સ્વરૂપે સમજવામાં આવતા હાય અને તેથી વિરાધ ભાસતા હોય, એવી આશકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીય પરિણુમાવીને તેને અવિધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સથા વેદાંત અવિરાધપણું પામી શકતું નથી. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં માટે ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દનાને વિષે પણ ભેદ જોવામાં આવે છે.
એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરાધી જોવામાં આવે છે. અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સપૂર્ણ પણે અવિરોધી જિનનું કહેવું આત્મસ્વરૂપ હાવા ચેાગ્ય છે, એમ ભાસે છે. સ'પૂર્ણપણે અવરોધી જ છે, એમ કહેવામાં નથી આવતુ' તેના હેતુ માત્ર એટલે જ છે કે, સપૂર્ણ પણે આત્મ અવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે; તે અવસ્થાનુ અનુમાન વમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે. એમ જણાવ્યું છે; સંપૂણૅ અવિરાધી હાવા ચેાગ્ય છે એમ લાગે છે.
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈપણ પુરૂષને વિષે પ્રગટવુ' જોઈ એ, એવા આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરૂષને વિષે પ્રગટવુ` જોઈ એ, એમ વિચાર કરતાં જિન જેવા પુરૂષને પ્રગટવું જોઈ એ, એમ સ્પષ્ટ લાગે છે. કોઈ ને પણ આ સૃષ્ટિ મડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યેાગ્ય હાય તો શ્રી વ માનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યાગ્ય લાગે છે, અથવા તે દશાના પુરૂષોને વિષે સૌથી પ્રથમ સ'પૂ` આત્મસ્વરૂપ.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનુ` શૈલી સ્વરૂપ
સ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમ કે જયાં રાગાદિ દોષના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યાગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનનેસ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે.
૧૪૨
જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાકય માન્યતા યેાગ્ય છે. સાંખ્યાદિ દઈને બંધ મેક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણુ સિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે તેમાં ભેદ પડે છે. સં વિચારણાનું ફળ આત્માનું સહેજ સ્વભાવે પરિણામ થવું એ જ છે, સ`પૂર્ણ રાગ દ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહી એવે। નિશ્ચય શ્રી જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં ખળવાન પ્રમાણભૂત છે.
જે વિચારવાના દુઃખનું યથા મૂળ કારણુ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થી સમાધાન પમ્યિા અને ઘણા યથા સમાધાન નહીં પામતાં છતાં મતિભ્યામાહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મોમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મૂળ કારણ એજ છે.
વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરૂણાશીલ મહાત્માના યાગ પ્રાપ્ત થવા અતિશય કઠણ છે. મહદ્ ભાગ્યાયના યાગથી જ તે યાગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી.
જે ઉપાયા દર્શાવ્યા તે સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યક્ મેાક્ષ,
ૐ શાંતિ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ ( શિક્ષાપાઠઃ ૫૪ જિનમત નિરાકરણ ભાગ ૨ જો
સમ્યક્દર્શન, સમ્યકૂજ્ઞાન અને સમ્યફ ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગેએ કહી છે, જે કે સમ્યક્ જ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તે પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્મદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્રશન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યફ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતુ જાય છે, અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતું જાય છે, અને કેમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવ રૂપ મેક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે, સમ્યક્ દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક્દર્શનને પરમ ઉપકાર છે તેમ સમ્યક્દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય તેને અથે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યક્તા છે. તે સમ્યકજ્ઞાન પ્રાપ્તિને ઉપાય વીતરાગદ્યુત અને તે શ્રુત તપદેષ્ટા મહાત્મા છે.
तहा रुघाण समणाण તે શ્રમણ મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરૂષે આ પ્રમાણે કહ્યાં છે. અત્યંતર દશાના ચિન્હ તે મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણત કરી શકાય, જે કે પ્રવૃત્તિ લક્ષણ કરતાં અત્યંતર દશા વિષેને નિશ્ચય અન્ય પણ નીકળે છે. કેઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતર દશાની પરીક્ષા આવે છે.
એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર? ગમે તે પુરૂષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરૂષથી જીવ કલ્યાણને યથાર્થ માગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે. એવા મહાત્મા પુરૂષને વેગ બહુ બહુ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રજ્ઞાવમેધન શૈલી સ્વરૂપ
દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માઓના યોગ દુર્લભ છે. તે આવા દુ:ખમુખ્ય કાળમાં તેમ હાય એમાં કઈ કહેવું રહેતુ નથી.
યદ્યપિ તેવા મહાત્મા પુરૂષના કવચિત્ યાગ અને છે, તે પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્મા પુરૂષના વચન પ્રતાપથી મુહૂત માત્રમાં ચક્રવતીએ પોતાનું રાજપાટ છોડી ભયં વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરૂષના યાગથી અપૂર્વ ગુણુ કેમ પ્રાપ્ત ન થાય ?
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વવું જોઈ એ. અને તે માટે બાહ્યાભ્યતર પરિગ્રહાદિ ત્યાગ જ યાગ્ય છે. જેએસ થા તેવા ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશ ત્યાગ પૂક કરવું યાગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે :
તે મહાત્માપુરૂષના ગુણાતિશયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી, મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિએ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે.
અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયાગાદ્વિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવા ઉત્પન્ન થવાના વખત આવે છે. અથવા શુષ્કજ્ઞાની થવાના વખત આવે છે.
સ` દુઃખના ક્ષય કરનારા એક પરમ સદુપાય, સંજીવને હિતકારી, સ` દુઃખના ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગ દન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યુ છે કે:
આત્મા શુ'! કમ શુ? તેના કર્તા કોણ ? તેનું ઉપાદાન કોણ? નિમિત્ત કોણ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણુમાં તે બાંધી શકે? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવુ... નિગ્ર ́થ સિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્ણાંક છે તેવુ કોઈ પણ દનમાં નથી.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૪૫ જેન માર્ગ વિવેક પિતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જેનમાર્ગને જાણે છે, તેને સંક્ષેપે કંઈપણ વિવેક કરૂં છું - તે જૈન માર્ગ જે પદાર્થનું હેવાપણું છે તેને હેવાપણે અને નથી તેને નહીં તેવાપણે માને છે. જેને હેવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે. જીવ અને અજીવ એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કઈ કઈને સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી.
અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે, જ્ઞાન દર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકેચ વિકાસનું ભાજન છે. અનાદિથી કર્મ ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ, વર્ણ, ગંધ, રસ, સ્પશ” રહિત છે. અજર અમર શાશ્વત વસ્તુ છે.
શ્રી કષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરેના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાન જિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વતે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરૂષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દૃષથી અપાર શ્રુતસાગરને ઘણે ભાગ નિસજન થતું ગયે અને બિંદુ માત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણું સ્થળ વિસર્જન થવાથી, ઘણું સ્થળમાં સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રુતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી.
ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એજ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ.
શ્રત અ૫ રહ્યાં છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરાક્ષ છતાં, મહાત્મા પુરૂષનું કવચિતત્વ છતાં હે આર્યજને ! પ્ર-૧૦
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સમ્યક્દર્શન શ્રુતનું રહસ્ય એ પરમપદને પંથ આત્માનુભવના હેતુ, સમ્યફચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે.
વર્તમાનકાળનું નામ દુષમ કાળ છે. તેથી દુખે કરીને ઘણાં અંતરાયથી, પ્રતિકુળતાથી, સાધનનું દુર્લભપણું હેવાથી મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચછેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.
૩ નમઃ | શ્રીમદ્ પરમ ગુરૂતણ, સન્માગે રહુ સ્થિત, અતિ વિનયી ને સરળ થઈ મિટાવી સ્વચ્છંદની રીત. મૃગજળ સમ સુખો થકી, તૃપ્ત થયાં નહીં પ્રાણ; તરી જવા સંસારને, નિક નજર કરે નાથ. ૨ ચંદન સમશી શીતળતા, નથી અંતર સંતાપ; દ્રવતાં પર દુઃખે સદા, મહા ભાગ્ય છે આપ. ૩
“જ્ઞાનીની અકળ દશા” સંગમાં રહ્યા છતાં, ત્રિકાળ જે અસંગ છે, ત્રિલેાકી નાથ' વશ થયા, છતાંય ગર્વ ના ધરે, ” હણ એ મહા મેહને, અભય થઈને ફરે, દશા “અકળ જ્ઞાનીની, મૂરખજન શું કળે?
વ. ૨૧૩ પરથી. અહે! આ સંસારે, અમૃત રસને શ્રોત વહતે ઉના કેઈ ઉરને, કરૂણ જળથી એ ભીંજવતે; તૃષિને નિત્યે, પ્રભુ વયણમાંહી ઝીલવતે; દીઠો મેં પુછ્યું શું? “શુક હૃદયના ભાવ દ્રવતે
શાંતિઃ શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિઃ પ્રભુ રાજચંદ્રજિન, વચન હર મમ બ્રાંતિ.
» શાંતિ
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવનેધનું શૈલી સ્વરૂપ
૧૪૭ શિક્ષાપાઠઃ ૫૫ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૧ લો
સમુચ્ચય વય ચર્ચા -
સંવત ૧૯૨૪ના કાતિક શુદિ ૧૫ રવિએ મારે જન્મ લેવાથી આજે (કારતક સુદ ૧૫, ૧૯૪૬) મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયું છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે તે જાતિનાં અનેક વિચારે તે અ૫ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહતું વિચારે કરી નાખ્યા છે. મહત્વ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીરભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છું તે પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણ, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે; તેને છેડે અને આને છેડે કઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી, પણ શેચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કેઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે કંઈ નહીં? તે
ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચાખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તેજ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તે ધવળ-પત્ર પર મૂકીશ, તે પણ સમુચ્ચય વયચર્યા સંભારી જઉં છું. –
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સાત વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી, એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઉચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. એ દશા બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હેત તે મને મેક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં, એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.............પાઠ માત્ર શિક્ષક વંચાવે તેજ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જ. એ ભણુની નિશ્ચિતતા. હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા–મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતે : સર્વમાં ભ્રાતૃભાવ હેય તે જ સુખ એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકેમાં કઈપણ પ્રકારની જુદાઈને અંકુરે જેતે કે મારૂં અંતઃકરણ રડી પડતું....અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્ય હતું કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બેધ દેવા શરૂ કર્યો હતે તેને જ ગુજરાતી કેળવણું ઠીક પામીને તેજ ચેપડીને પાછો મેં બેધ કર્યો હતે........આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે.....છતાં કોઈને મેં એ છે અધિકે ભાવ કહ્યો નથી, કે કઈને મેં ઓછું અધિકું તેની દીધું નથી એ મને ચેકસ સાંભરે છે.
છે શાંતિ
શિક્ષાપાઠઃ ૫૬. મહત્પરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૨ જે
તે પુરૂષ નમન કરવા ગ્ય છે કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા ચોગ્ય છે, કે જે પુરૂષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેઈપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.
નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી,
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૧૪૯
ત્યાર પછી જ્ઞાનદશા આવે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લેાકેા પરિચયમાં આવેલા તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલા, અને આ બાજુ તો સેંકડા અથવા હજારો માણસા પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણુવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સાએક માણસ નીકળે, એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેાકા તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવા ચેાગ ખાતા નથી. જે ખરેખર ઉપદેશક પુરૂષના ચાગ અને તેા ઘણા જીવ મૂળમાં પામે તેવુ છે; અને દયા આદિના વિશેષ ઉદ્યોત થાય તેવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં (એમ) આવે છે કે આ કા કોઈ કરે તે ઘણું સારૂ', પણ દૃષ્ટિ કરતાં તેવા પુરૂષ ધ્યાનમાં આવતા નથી. એટલે કઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એવા છે કે એ જેવુ... એકકે જોખમવાળું પદ્મ નથી, અને પાતાની તે કા'ની યથાયેાગ્યતા જ્યાં સુધી ન થતે ત્યાં સુધી તેની ચ્છિા માત્ર પશુ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વવામાં આવ્યું છે. માનું કંઈ પણ સ્વરૂપ કઈક ને સમજાવ્યુ` છે, તથાપિ કોઈ ને એક વ્રત પચ્ચખાણ આપ્યુ. નથી. અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરૂ છીએ એવા ઘણું કરીને પ્રકાર દશિ`ત થયા નથી. કહે. વાના હેતુ એવા છે કે સર્વીસ'ગ પરિત્યાગ થયે તે કાય'ની પ્રવૃત્તિ સહેજ સ્વભાવે ઉદયમાં આવે તેા કરવી એવી માત્ર કલ્પના છે. તેના ખરેખર આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાન પ્રભાવ વર્તે છે તેથી કયારેક તે વૃત્તિ ઉઠે છે. અથવા અલ્પાંશે અગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સંસગ પરિત્યાગાદિ થાય તે હજારો માણસ મૂળ માને પામે, અને હજારો માણુસ તે સન્માને આરાધી સતિને પામે એમ અમારાથી થવુ સંભવે છે, અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવાને વૃત્તિ થાય એવા અગમાં ત્યાગ છે.
હે નાથ ! કાં ધર્માંન્નતિ કરવા રૂપ ઈચ્છા સહેજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તા તે ઈચ્છા અવશ્ય કારૂપ થાઓ. અવશ્ય કારૂપ થવી બહુ દુષ્કર દેખાય છે; કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે, અને તેનાં મૂળ ઘણાં ઉંડા ગયેલાં છે, મૂળમાર્ગથી લોકે લાખે ગાઉ દૂર છે. એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડ પ્રધાન દશા વતે છે.
ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું – બાધબીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માગ પ્રમાણે ઠામ ઠામ થાય, ઠામ ઠામ મતભેદથી કંઈજ કલ્યાણ નથી એ વાત ફેલાય, પ્રત્યક્ષ સદ્દગુરૂની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે, દ્રવ્યાનુગ–આત્મ વિદ્યા પ્રકાશ થાય, ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે, નવ તત્વ પ્રકાશ, સાધુ ધર્મ પ્રકાશ, શ્રાવક ધમ પ્રકાશ, સભૂત પદાર્થો વિચાર, બાર વ્રતની ઘણાં જીવને પ્રાપિત.
દઢ વિશ્વાસથી માનજે કે આ–ને વ્યવહારનું બંધન ઉદય કાળમાં ન હતા તે તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યને સંભવ પણ ઓછો છે, ઈત્યાદિ કારણોથી એમજ થયું હશે. તે તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી, અને જે માગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળા પુરૂષ બીજે તમારે શોધો નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યંગ્ય લાગતું નથી છતાં લખ્યું છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
કેઈપણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકમ નિવૃત્ત કર્યું છે. કુટુંબ છે તેનું પૂવેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કાંઈ માંગણું છે તે આપવાને અથે રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તમને અથે, ધનને અથે, ભેગને અથે, સુખને અથે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે જે જીવને નિકટપણે મેક્ષ વીતે ન હેય તે જીવ કેમ સમજી શકે? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનને તે કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયે છે. ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિષે ચેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજય બુદ્ધિ થાય તે ભલે નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાએ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા જે વિષે હજુ તમને પ્રેમ વતે છે.
હું જાણું છું” “હું સમજું છું” એ દેષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે, અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દેશે તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરૂષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે, માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એજ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ.
આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે, “આત્મા, આત્મા” તેને વિચાર જ્ઞાની પુરૂષની સ્મૃતિ, તેના મહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનઅવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
કરે છે, અને તે કાળ ભજીએ છીએ-પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણુને, શ્રવણના ફ્ક્તને, અને તેમાં ભક્તિ ભાવવાળા જીવાને ત્રિકાળ દંડવત્ છે, તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરૂષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરૂષના સિદ્ધાંત, તેની અપૂર્વ તાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૫૭ મહત્પુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા, ૩ જો
સર્વાં દ્રવ્યથી, સક્ષેત્રથી, સ કાળથી, અને સ` ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરૂષોને
નમસ્કાર.
અમારે વિષે વા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબધ તો આખા દિવસ રાખવે પડે છે. હાલ તેા ઉદ્દય એમ સ્થિતિમાં વર્તે છે તેથી સ’ભવ થાય છે કે તે પણ સુખના હેતુ છે. અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્ય ભાવ એસને વિષે ઉદાસીનપણે વીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીયપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છે તેમ વર્તવું તમને કલ્યાણ રૂપ છે, અમને તે કાઈ જાતના ભેદભાવ નહીં ઉત્પન્ન થતા હેાવાથી સ જ જાળરૂપ વતે છે, એટલે ઈંશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વતે` છે. આવું જે અમારૂં લખવુ તે વાંચી કોઈ પ્રકારે સ ંદેહને વિષે પડવાને યેાગ્ય તમે નથી. હાલ તે અમે અત્રપણે વતી એ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મેાક્ષ તો કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિઅદ્વૈતા પામતુ નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી;
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધનું શૈલી સ્વરૂપ
૧૫૩
સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી; ઘણા માસ વીત્યાથી તમને લખી સ ંતાષ માનીએ છીએ.
જો કે અમારૂં ચિત્ત નેત્ર જેવુ છે; નેત્રને વિષે ખીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં, બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, અમને વતે છે એવુ... જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનુ ઉઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે; ઘણી ક્રિયા તા શૂન્યપણાની પેઠે વતે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તા મળવાનપણે આરાધીએ છીએ, એ વેદવું વિકટ આછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપ ડાવવાનું કાર્ય થવારૂપ થાય છે તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવુ' વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણે સ્થિત ચિત્ત હાવાથી વેદનાને સમ્યક્ પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાના આશય તે એમ છે જે આવાં ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવા ઉપાધિ જોગ વેઢવાના જે પ્રસંગ છે, તેને કેવા ગણવા ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણુતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતા નથી ? એ બધુ વિચારવા યાગ્ય છે.
બીજી તા ક ંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. સત્તારૂપ કોઈ પૂર્વે` ઉપાર્જિત કરેલી ઉપાધિ રૂપ સ્પૃહા તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ-તમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે, રૂચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્ય રૂપ વાત કર્યાં કહેવી ? આશ્ચ થાય છે. આ જે દેહ મન્યેા તે પૂર્વે કોઈવાર મળ્યા નહોતા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી, ધન્યરૂપ-કૃતા રૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચય નથી, અને પૂર્વે જો સત્પુરૂષનુ એળખાણ પડયુ નથી, તે તે આવા યાગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી, આ દેહ અને તે પ્રથમના બાધબીજ હેતુવાળા દેહ, તેમાં થયેલુ. વેદન, તે મેાક્ષ કાર્ય' ઉપયેાગી છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રસાધનું શૈલી સ્વરૂપ ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “તું હી “તું હી” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કણ્યે કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તે શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અવ્યક્તતાજ છે, માટે જે નિસ્પૃહ દશાનું જ રહ્યું છે, તે મળે આ કલ્પિત ભૂલી ગયે છૂટકે છે.
અહો ! અનંતભવના પર્યટનમાં કઈ સત્પરૂષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છે છે, તેની પાસેથી ધર્મ છે " છે અને તે તે હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડે છે ! નિવૃત્ત હત તે બહુ ઉપયોગી થઈ પડત. વારું ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલે ધર્મ અનુભવ્યું અનર્થકારક તે નહીં લાગે? અર્થાત હજુ તેની પૂર્ણ કટી કરજે, અને એમ કરવામાં તે રાજી છે તેની સાથે તમને યેગ્યતાનું કારણ છે. અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે. એમ હેય તે તેમજ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણું
જ ગ્રામીક વાપરી છે. તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે. - આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થે યોગ્ય નહોતે.
જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આ રૂદન વાકય લખ્યું છે. કેઈપણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું, ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવન સુલભ લાગતું નથી તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે એ વિટંબના આભેચ્છાની છે.......એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહજ ગમતું નથી તે? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
- ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે માટે મુક્ત સ્વરૂપ લાગે છે. વીતરાગપાશું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણવીએ તે સત્સંગ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શકયા છીએ...લેક પરિચય ગમતું નથી. જગતમાં સાતું નથી.
» શાંતિ
શિક્ષાપાઠ ૫૮ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૪
જ્ઞાનના આત્માને અવકીએ છીએ અને તેમ થઈએ છીએ. જગત કાંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.
કેઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમજ બીજાં પણ ખાવા પીવા. વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈચ્છતું નથી, કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વટવા ઈચ્છા થતી નથી. કેઈએ પૂછેલા. પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝે સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવા પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બાદ તે અમને સહજે સાંભરી આવે છે, એટલે. જ તમને અને ગેસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજે. બીજે. કઈ તેમ લખવામાં હેતુ નહે. આત્મસંયમને સંભારીએ છીએ. યથા– પ વીતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ઘણું ઘણું જ્ઞાની પુરૂ થઈ ગયા છે. તેમાં અમારી જે ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં ચેડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શક્તા નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીએ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વ સંગ’ શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે. કારણકે અમે પણ નિશ્ચય તેજ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગનીચ રણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ ગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હેવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય
ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ મેક્ષની યથાર્થ - વ્યવસ્થા જે દશનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કેઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઇશું એમ અમને દઢ કરીને ભાસે
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
૧૫૭
છે. કારણ કે જે અમારૂ અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણુ છે; અને વીતરાગનુ કહેવુ. જે શ્રુતજ્ઞાન તે પણ તેજ પિરણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઇ પ્રકારે અમને સમાન છે; તથાપિ વનમાં પૂ વીતરાગ ભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણુ વીતરાગપણાની ઇચ્છા છે. જગતના કલ્યાણને અર્થ પુરૂષાર્થ કરવા વિષે લખ્યું તેા તે પુરૂષા કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવુ' એ આત્માની સહજ દશા થઇ છે, અને તેવા ઉદયકાળ હાલ સમીપમાં જણાતા નથી; તે તે ઉદેરી આણવાનું અને એવી દશા અમારી નથી.
ચેાતરમ્ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હૈાય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તેા પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં જ કરે છે, એવા અનુભવ છે. આત્મભાવ યથા જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેાય છે. સમ્યગ્દર્શનનુ મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવા અનુભવ છે.
કરવા પ્રત્યે વૃત્તિ નથી. અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, એવા કોઈ આમ પુરૂષ તથારૂપ પ્રારબ્ધ યાગથી પરિગ્રહ સયાગાદિમાં વતા દેખાતા હાય, અને જેમ ઇચ્છક પુરૂષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કા સહિત પ્રવમાન જોવામાં આવતા હાય તે તેવા પુરૂષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરૂષ આપ્ત (પરમા અર્થે પ્રતીતિ કરવા યાગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે એળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને ખીજા કોઈ પુરૂષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યુ. તે તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સત્પુરૂષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે બ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ. જીવે તેવા પુરૂષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વતા પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે.
ૐ શાંતિ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ ૫૯ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા.૫ મે
જેને કોઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વતે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જે આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તે જ આ દેહ પ્રત્યે પ્રકાર વતે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવા જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણનાં કાર્યો માત્ર પ્રવર્તન હેવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વતે છે, તેમ સ્વપણે ગણાતા શ્રી આદિ પદાર્થો પ્રત્યે વ છે.
પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરૂણાથી કંઈ તેવી વિશેષ વર્તન થતી હોય તે તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વતે છે. અથવા સર્વ જગત પ્રત્યે વતે છે, કે પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તે તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. એવું જ્ઞાન આત્માને ઘણું કાળ થયા દઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. કેઈ સ્થળે ન્યૂનપણું કે વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તે જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના ગે કંઈ તેવું ઉદય ભાવપણે થતું હોય તે તેને વિષે પણ
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૫૯ સમતા છે. કેઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાને વિકલ્પ હવા યોગ્ય નથી; અમે તમને શું કહીએ? સંક્ષેપમાં લખ્યું છે.
સૌથી અભિન્ન ભાવના છે, જેટલી યોગ્યતા જેની વતે છે, તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્કૂતિ થાય છે કવચિત કરૂણા બુદ્ધિથી વિશેષ સ્કૂતિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાને કંઈ આત્મામાં સંકલ્પ જણાતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી, કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે, સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે, સમ વિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હાય નહી.
અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ.
એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કેઈ શત્રુમિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કેણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી, અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વતીએ છીએ, વ્રત નિયમને કંઈ નિયમ રાખ્યો નથી, જાત ભાતને કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયે અનુભવ્યા સ્મૃતિમાં આવ્યાથી, અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી, પિતાની ઈચ્છાએ થેડી જ પ્રવૃત્તિ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરવામાં આવે છે. જેમ હરિએ છેલ કમ દોરે તેમ દેરાઈએ છીએ, હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચ ઇંદ્રિયે શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે, નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભરતાં નથી. કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વતે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વતીએ છીએ કે અગ્ય એને કંઈ હિસાબ રાખે નથી. આદિ પુરૂષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થો માંની આકાંક્ષાને ભંગ થઈ ગયે છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ, અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિચળપણે જાણીએ છીએ. પણ તેમ કરવામાં કાળ કારણભૂત થઈ પડે છે, અને એ સર્વેને દેષ અમને છે કે હરિને છે, એ ચોક્કસ નિર્ણય કરી શકાતું નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ. લઈએ છીએ, દઈએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ–જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે, અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટે નથી.
અમારી દશા મંદ ગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી, રાખી નથી, અને તેઓ બધાને કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે, તેમનાથી અથવા પ્રાણી માત્રથી, મનથી ભિન્ન ભાવ રાખે નથી, અને રાખે રહે તેમ નથી.દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું.
પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્ન ભાવ રહ્યો નથી, કઈ વિષે દેષ બુદ્ધિ આવતી નથી, મુનિ વિષે અમને કઈ હલકે
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
૧૬૧
વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તે પડયા છે. એકલુ ખીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુએની દશા નથી. સિદ્ધાંતજ્ઞાન’ સાથે જોઈ એ. એ ‘સિદ્ધાંતજ્ઞાન’ અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડયું છે, હરિ ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તા થશે. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે; દિશા હરિ છે, સ હિર છે. અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનુ કારણ છે.
પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આવ્યું બધુ મહાત્મ્ય શુ? કહેવું શું ? જાણવું શું? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમા` સબધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાથ કથન પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું. અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્મૃતિ થવાથી લખ્યુ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ: ૬૦ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા, ૬
શ્રી વીતરાગને પરમ શક્તિએ નમસ્કાર.
એક આત્મષરિણતી સિવાયના ખીજા જે વિષયા તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણુ લાક વ્યવહારથી પ્રતિકુળ હાવાથી લાકવ્યવહાર ભજવા ગમતા નથી, અને તજવા અનતે
પ્ર. ૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ
નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે, ખાવાને વિષે, પીવાને વિષે, ખેલવાને વિષે, શયનને વિષે, કે લખવાને વિષે કે ખીજા' વ્યવહારિક કાર્યને વિષે જેવા જોઇએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી અને તે પ્રસ ંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે; અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા (રહ્યા કરે છે) રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેાની આપત્તિને લીધે કેટલેાક તે સ્થિતિના વિયાગ રહ્યા કરે છે, અને તે વિયેાગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે.
આજ લવને વિષે; અને થાડાજ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે કવચિત્ જ, મદપણે પ્રવતે છે. થાડાજ વખત પહેલાં, એટલે થાડાં વર્ષો પહેલાં વાણી ઘણું ખેાલી શકતી, વકતાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવતે છે. ઘેાડાં વષ પહેલાં, થાડા વખત પહેલાં લેખન શક્તિ અતિ ઉગ્ર હતી; આજે શુ' લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે; અને પછી પણ જે કંઈ લખાય છે તે, ઈચ્છેલું અથવા યાગ્ય વ્યવસ્થાવાળું લખાતુ નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સ` બીજા પરીણામને વિષે ઉદાસીનપણુ વતે છે; અને જે કઇ કરાય છે તે જેવા જોઇએ તેવા ભાનના સેક્રમા અશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કઈક ઠીક છેઃ જેથી કઈ આપને પૂછવાની ઇચ્છા હાય; જાણવાની ઈચ્છા હાય તેના વિષે સમાગમે કહી શકાશે.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવા પરમ પુરૂષે કરેલા નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.
જે કંઈ ઉપાધિ કરાય છે, તે કઈ ‘સ્વપણાને' કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણુ અનુ
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૬૩ કિમે દવા ગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે
અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ, તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે, જે તે ઉદય અસત્તાને પામતે હોય તે અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વતે છે. તથાપિ “નિદ્રાકાળ, ભેજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિને પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તે પણ આત્માગ કઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતે જવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શેકથી અત્યંત અધિક શેક થાય છે, એમ નિઃસંદેહ છે, એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વતે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરૂષને માર્ગ રહેતું હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માર્ગની ઉપેક્ષા કરીએ તે પણ જ્ઞાનીને વિરોધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વતે છે.
અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબાદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તે તમ જેવા માગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતે? કે જેને પ્રતિબદ્ધપણુરૂપ ભયંકર યમનું સહચારીપણું વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે, એમ વતે છે.
લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરૂષજ યથાત દેખે છે. લોકની શબ્દાદિક કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાન કુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ.
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ “દુષમ કળિયુગ નામને કાળ છે, તેને વિષે વિહવળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત આવૃત્ત થયું નથી, બીજા જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી એ જે કઈ હેય તે તે આ કાળને વિષે ‘બીજો શ્રી. રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વતે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાયને બાકીને જે વખત તેમાંથી એકાદ ક્લાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વતે છે. ઉપાય નથી, એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યંગ્ય છે.
મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વતે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દષ્ટિ-ભ્રમ અનાદિકાળને મટ નથી. જેથી મટે એ જે ઉપાય; તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવેની સ્થિતિ જોઈ આ લેક અનંત કાળ રહેવાને છે, એમ જાણે.
જ્ઞાની પુરૂષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરૂષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગદષ્ટિએ વર્તવું, એ અનંત
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૧૬૫ સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વા જિનાગમને વિષે છે. ઘણા છે તે વા શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાકયને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે. તેવા પરિણામમાં આવતાં તેને વખત લાગતું નથી. કારણ કે અનાદી કાળથી મેહ નામને મદિરા તેના “આત્મામાં પરિણામ પામ્યો છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળ વયે ઉપર દશિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું ગ્ય છે.
કઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરૂષને માત્ર સમ્યફદષ્ટિપણે પણ ઓળખાય છે તેનું મહત્વ ફળ છે, અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.
૩ શાંતિ
શિક્ષાપાઠ ૬૧ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ રાજચંદ્રજી ભા. ૭
“નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મ
સ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા એગ્ય સ્થાન છે.
એટલું જ શેધાય તે બધું પામશે; ખચીત એમ જ છે. મને ચેકસ અનુભવ છે. સત્ય કહુ છું, યથાર્થ કહું છું, નિશંક માને એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વળ્યું છે.
કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન,
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વય તિ સુખ ધામ; બીજુ કહીએ કેટલું? કર વિચાર તે પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય. જે કઈ મેટા પુરૂષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ શક્તિ) સમજી શકતા હતા. અને ભાવી મહત્ કાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા.
હું અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિવિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિલ્ ધાતુ છું. અચિત્ ધાતુના સંગરસને આ આભાસ તે જુઓ! આશ્ચર્યવત્ , આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈપણ અન્ય વિકલ્પને અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.
પરાનુગ્રહ પરમકારૂણ્ય વૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા. ચૈતન્ય જિન પ્રતિમા થા.
તે કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તે ક્ષેત્ર ગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્ય બળ છે? શું લખવું? શું કહેવું? અંતમુખ ઉપયોગ કરીને જે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ તુચ્છ પામર પુરૂષે વિરાધક વૃત્તિના ધણ અગ્ર ભાગે વતે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાત તુલ્ય દુઃખ લાગતું હેય એમ દેખાય છે. ત્યારે તમે શા માટે તે ધમ ઉદ્ધાર ઈચ્છે છે? પરમ કારૂણ્ય સ્વભાવથી તે સધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી.
હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું.
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૬૭ વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું.
હું કેવળજ્ઞાન સ્વરૂપ છું. એમ સમ્યક પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે, સર્વ ઈન્દ્રિયોને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી યેગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
હું એક છું, અસંગ છું, સર્વ પરમભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું.
અજન્મ, અજર, અમર શાશ્વત છું.
સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.
શુદ્ધ મૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ નૌતન્ય. સભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન.
શુદ્ધાત્મ પદ. તપ કરે, તપ કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે,
શુદ્ધ રૌત નું ધ્યાન કરે. સવ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાન સહિત અવધુવતુ વિદેહીવત જિનકલ્પવત્ વિચરતા પુરૂષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
(સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર. રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર) તે પદ મનુષ્યદેહેને વિષે સંપ્રાપ્ત થવા દેવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળ દર્શનસ્વરુપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રજ્ઞાવમાધનુ' શૈલી સ્વરૂપ
થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયાગનાં મળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ચેાગ્ય છે. તે પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમ કે વીર્યને વિષે કંઈ પણુ મંદ દશા વતે` છે તે મ દશાના હેતુ શે?
ઉદયખળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ ખાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે, તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિજ દોષ કહી શકાય. અરુચિ હાવાથી ઈચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉડ્ડયરુપ દોષ કહ્યો છે.
આ કાળમાં મારુ' જન્મવુ માનુ' તે દુઃખદાયક છે, અને માનુ તા સુખદાયક પણ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૬૨ મહત્પુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૮ મેા જે મહાત્માએ અસ ંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
હુ ખીજે મહાવીર છું, એમ મને આત્મિકશક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનાએ મળી પરમેશ્વર ગ્રહે ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં જીલુ છું.
દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરા ધમ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યુ` છે. જે ધમ પ્રવર્તાવીશ જ. મહાવીરે તેના સમયમાં મારા ધમ કેટલાક અશે ચાલતા કર્યાં હતા. હવે તેવા પુરૂષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્માં સ્થાપન કરીશ.
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
૧૬૯
સ” પ્રકારથી હું. સજ્ઞ સમાન અત્યારે થઈ ચૂકયા છું, એમ કહું તો ચાલે.
મૂકીએ છીએ. પત્રમાં દર્શાવવાના છે. સઘળું
ત્યાગીના ય.
સૃષ્ટિ સ અપેક્ષાએ અમર થશે? કોઈ અપેક્ષાએ હું એમ કહુ છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલી હેત તા બહુ વિવેકી ધારણથી પરમાનદમાં વિરાજમાન હોત. હું સચ્ચિદાનંદ . પરમાત્મા છું.
જેની મેાક્ષ સિવાય કોઈ પણ વસ્તુની
જુએ તેા ખરા ! સૃષ્ટિને કેવા રૂપમાં વધારે શું જણાવુ ? રૂબરૂમાં લાખા વિચાર સારું જ થશે...વાતને સાગરરુપ થઈ રક્ષા
આપશો.
ઈચ્છા કે સ્પૃહા નહાતી અને અખંડ સ્વરૂપમાં રમણુતા થવાથી મેાક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હું નાથ! તું તુષ્ટમાન થઈ ને પણ બીજું શું આપવાના હતા ? હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારા નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણુ કડાકૂટથી છૂટા થયા છીએ અને એજ અમારો પરમાન છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવા પાતાની મતિ કલ્પનાથી મેાક્ષમાને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવર્તન કરતાં છતાં મેાક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તીમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવાને શ્રી મહાવીરનું દન કયાંથી થાય ?
આ ! દુષમકાળના દુર્ભાગી જીવા! ભૂતકાળની ભ્રમણાને છોડીને માને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવા એટલે તમારૂં શ્રેય
જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અનેક બંધનથી મુક્ત થવા ચ્છિતા પરમાથ પ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
१७०
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મુમુક્ષુ જીવનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલે લખ્યું નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણું એજ આ હૃદય ચિતાર પ્રદશીત કરવાની પ્રેરણ
૩ શ્રી મહાવીર (અંગત) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળમા આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણરવિન્દમાં નમસ્કાર કરું . આપની પરમભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યંગ એકત્વથી, વતે આજ્ઞાધાર.
શિક્ષાપાઠ ૬૩ મહામોહનીય સ્થાનક ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતમુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.
મેહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ લલચાવી રખડાવ્યા છે.
દ્વાદશ અવિરતિ, ષડસ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ ગ એ સઘળાં મળી સત્તાવન આશ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે.
દષ્ટાંત –મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણ નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈ એ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે. અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસ નિરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયે. પુંડરિકિણી મહાનગીરીની અશેકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં, નિરંતર તે પરિચિંતવન કરવા માંડયે કે પુંડરિક મને રાજ આપશે કે નહિ આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે, તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલ વ્યાકુલ થતે તમારે ભાઈ અશેક-- બાગમાં રહ્યો છે, પુંડરિકે આવી કુંડરિકના મનેભાવ જોયા; અને તેને ચારિત્રથી ઓલતે જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવે. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડા અને વમન થયું, અભાવથી પાસે કોઈ આવ્યું નહી, એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. તેણે નિશ્ચય. કર્યો કે આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાંને. હું જોઈ લઈશ. એવા મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપય... ઠણ પાથડે તેત્રીશ સાગરેપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપ..
કેવાં વિપરીત આશ્રદ્વાર !! જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
· તાપ રહ્યાં છે; તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હાવાથી તેની અનુરક્તતા વિવેકી કરતાં નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણુ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદિ પ્રાપ્ત થવાથી, તેના ત્યાગ કરીને ચેગમાં પરમાનંદ માની સત્ય મનાવીરતાથી અન્ય પામર આત્માઓને ભતૃહિર ઉપદેશે છે કેઃ
ભાગમાં રાગના ભય છે; કુળને પડવાનેા ભય છે; લક્ષ્મીમાં રાજાના ભય છે; માનમાં દ્વીનતાને ભય છે; ખળમાં શત્રુના ભય છે; રૂપથી સ્રીને ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળના ભય છે; અને કાયા પર કાળના ભય છે; એમ સ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!’
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલુ મળતુ જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે, પરિગ્રહની પ્રબળતામાં જે કઈ મળ્યું હાય તેનું સુખ તે ભાગવવાતું નથી પરંતુ હેાય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિર`તર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યેાગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધેાગતિનું કારણ થઈ પડે.
.......ત્યારે ચરત્ન મૂડ્યું; અશ્વ, ગજ અને સ સૈન્ય સહિત સુષુમ નામના તે ચક્રવતી ખૂડયો; પાપ ભાવનામાં ને પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમ પ્રભા નરકને વિષે જઈ ને પડયો. જુએ ! છ ખંડનું આધિપત્ય તો ભાગવવું રહ્યું પરંતુ અકસ્માત અને ભયકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવતીનું મૃત્યુ થયું તેા પછી ખીજાને માટે તે કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે, અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઈ ને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્ણાંક વર્તન કરવું.
તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વમાન કેમ ન થઈ?
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭છે -
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ લકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહને જય ન કરવાથી. ત્રીસ મહામહનીયનાં સ્થાનક તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાની પુરૂષએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તેજ પરમાત્મા છે
૩ શાંતિ
શિક્ષાપાઠ ૬૪ તીર્થકરપદ સંપ્રાપ્તિ સ્થાનક
વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકર ગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ બંધાય છે.
- યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બેલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની. શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે.
જોકે હમણાં જ તમે સર્વને માગે ચઢાવીએ પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તે જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂક્વાથી વાસણુને નાશ થાય, તેમ થાય. પશમ પ્રમાણે સમજી શકાય છે.
તમારે કઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરૂષાર્થ કરશો તે મોક્ષ દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણુ જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયાં પહેલાં) દેહ તે તેને તેજ રહે છે તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું
Page #191
--------------------------------------------------------------------------
________________
“૧૭૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ કરવાનું છે. તેમાં ડર શાને? વાદ-વિવાદ કે મતભેદ શાને? માત્ર શાંતપણે તેજ ઉપાસવા યોગ્ય છે.
તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં ગાઢ” અથવા “અવગઢ સમ્યક્ત્વ હોય છે.
ગાઢ અથવા “અવગાઢ એકજ કહેવાય. “કેવળીને “પરમાવગઢ સમ્યકત્વ હોય છે. (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છોડી દઈ શાન્ત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે.
શાર્સ્ટકર્તા કહે છે કે અન્યભાવે અમે, તમે અને દેવાધિ દેવ સુદ્ધાંએ પૂર્વ ભાવ્યાં છે, અને તેથી કામ સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માને ધર્મ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે.
બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીને આશ્રય લેવાને છેજ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.
અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેને મેક્ષ થયે નહીં, જ્યારે જ્ઞાનીએ એક અંતમુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમુહૂર્તમાં મુક્ત થાય છે.
અમારી આજ્ઞાએ વર્તતાં જે પાપ લાગે તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા પર કાંટા પડ્યા હોય તે કેઈને વાગશે એમ જાણે માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કેઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કઈ મૂકે તે કંઈ તેણે રાજ્યને ગુને કર્યો કહેવાય નહીં તેમ રાજા તેને દંડ કરે નહીં; તેમ મોક્ષને શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે?
જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરૂએ ક્રિયાઆશ્રયી યેગ્યતાનુસાર કેઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મેક્ષ (શાંતિ)ને માર્ગ અટકતું નથી.
તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે...આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ
૧૭૫
થયાં કરી રાખે છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી.
દશ પૂર્વ ધારી ઈત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તે ઘણું કહ્યું હતું પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરૂષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કઈ કઈ જાણે છે પણ તેટલું ગબળ નથી.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારને એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી.
પરંતુ વેગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યક્તા છે અને એમ થયે એ દેશ અનુભવાશે. અર્થાત તેમાંજ રહેવાશે, પરિપૂર્ણ કાલેકજ્ઞાન ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે! પરિ. પૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે અને એ સમાધિમાંથી નીકળી
કલેક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? (કંઈ) મુક્તિયે નથી જોઈતી અને જેનનું કેવળજ્ઞાનેય જે પુરૂષને નથી જોઈતું, તે પુરૂષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે?
“યથા હેતુ જે ચિત્તને, સત્ય ધમ ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે” ધન્ય રે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૬૫ માયા સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગને વેગ મટ કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનને દુઃખ નથી, અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારૂ સદાચરણ સેવવાનાં છે. બેટા રંગ તે ખેટા રંગ છે. સાચે રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો. (દેહ ધારણ કરવાનું ન રહે, એમ સમજવું. જ્ઞાનીનાં વચને પ્રથમ કડવાં વાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરૂષ સંસારનાં અનંત દુઃખે મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પથ ઘણા વખતને વેગ મટાડે છે તેમ.
ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખે. ત્યાગ મેળે રાખે નહીં. શ્રાવકે ત્રણ મોરથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધના કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરે. માયા કેવી રીતે ભૂલવે છે તે પર દષ્ટાંત
કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં” “નગ્ન થઈને વિચરીશ ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળને આગળ ચાલીશ.” “જંગલમાં એકલે વિચરીશ! એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે હું સામી થઈશ. સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા, પછી માયાને કહ્યું કે તું કયાં છે?” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢયે છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલે હતે.” માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું.” સર્વથા ત્યાગી થયે છું, અવધુત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરૂં છું, મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પ નાએ માયાથી છેતરાવું નહીં. જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે “હું સમતાવાળે છું” માટે ઉપગ જાગૃત રાખે. માયાને શોધી શેધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિ રૂપી સ્ત્રી છે તેને માયા સામી મૂકે (તે) ત્યારે માયાને જીતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી, સ્વચ્છેદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું?
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવષેધનુ' શૈલી સ્વરૂપ
૧૯૭
ક્રોધ, માન, માયા, લેભ મારે પાતળાં પાડવાં છે એવા જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થાડુ થાડુ' પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. સાચા પુરૂષની આજ્ઞા આરાધે તે પરમાથ રૂપ જ છે, તેમાં લાભ જ થાય. જીવ જો લૌકિક ભયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહીં. લાક ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણુ સેવવાં. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે, સત્પુરૂષનાં વચન વગર વિચાર આવતા નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહી; વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહી. આ કારણથી સત્પુરૂષનાં વચના વારવાર વિચારવાં. ખરેખરી આશકા ટળે તે ઘણી નિરાશ થાય છે. જીવ જો સત્પુરૂષના માગ જાણતા હોય, તેને તેને વારવાર ખાધ થતા હાય તા ઘણું ફળ થાય. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં અને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તા. મિથ્યાત્વ ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઇ જાય, પણ માક્ષ થાય નહી. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફ્ળ થાય, આટલા માટે સમ્યક્
દન શ્રેષ્ઠ છે.
દુ`ળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયા રંગ રે; તા પણુ ગર્ભ અનંતા લેશે, ખેલે ખીજું અંગ રે. માયા કપટથી જૂ ું ખેલવું તેમાં ઘણુ' પાપ છે. તે પાપના એ પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂહુ ખાલે તે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અથે` જૂઠુ ખેલવુ પડયુ... હાય, અને પશ્ચાતાપ કરે તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછુ પાપ લાગે.
અત્યંત ઉદાસ પરિણામે રહેલુ. એવુ... જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તે પણ કહીએ છીએ, માયા દુસ્તર છે, દુરંત છે; ક્ષણવાર પણુ, સમય એક પણ એને આત્માને વિષે સ્થાપન કરવા યેાગ્ય નથી. એવી તીવ્ર ઇશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવના (ગૃહસ્થપણા સહિતની)– તે અખધ પરિણામી કહેવા યાગ્ય છે, જે મેધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે
પ્ર.−૧૨
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કેઈમાયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત લાયમાન થાય તેમ તે પરિણામનું ડેલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરૂ અાવકની શરણતા સ્વીકારી હવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.
માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સ” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરૂષને પણ રહેવું વિકટ છે, તે પછી હજુ મુમુક્ષુતના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હેય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજે. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધર્તા છે તે પ્રપંચને તાપની નિવૃત્તિ કોઈ કલ્પમની છાયા છે, અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પદ્રમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રમને વાસ્તવિક ઓળખવા આવે જગ્યથવું પ્રશસ્ત છે તે જગ્ય થવામાં બાધક એ આ માયા પ્રપંચ છે. જેને પરિચય જેમ ઓછો થાય ) તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાયે કોટયવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જગ્યતાને અવકાશ ક્યાંથી હોય?
કોધાદિ ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિક ભાવથી તે હણાય છેઅર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે. સરળતાથી માયા રેકી શકાય છે. સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લાભ રેકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દે રેકી શકાય છે. તેજ કર્મબંધને નિરોધ છે અને તેજ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતને પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. કેધાદિ ક્યાં રેકાય છે, અને જે કર્મબંધને રેકે છે, તે અકર્મ દશાને માર્ગ છે. એ માગે છે. એ માર્ગ પરલેકે નહીં,
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પણ અત્રે અનુભવમાં આવે છે. તે એમાં સંદેહ શું કરવું? માયા મેહ સર્વત્ર ભળાય છે.
૩૪ શાંતિ
શિક્ષાપાઠ ૬૬. પરિષહ જય શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા. ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપ આવવાથી, આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે વખતે મેહ રાજાએ જે જરા ધકકો માર્યો હેત તે તે તરત જ તીર્થકરપણું સંભવત નહીં, જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત મેહને છત્યે છે તે મોહ કેમ કરે ?
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાળાએ આવી બે સાધુને બાળી નાખ્યા ત્યારે જે જરા ઐશ્વર્ય પણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગુરૂ છું “આ મારે શિષ્ય છે, એવી ભાવના નથી તેને તે કોઈ પ્રકાર કરે પડતું નથી. હું શરીર રક્ષણને દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું; જે હું રક્ષા કરૂં તે મારે ગશાળાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત્ તીર્થકર એમ મારાપણું કરેજ નહીં.
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવા કર્મોનું ફળ જાણ સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે. ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હૃદયને વિષે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રાવધ શૈલી સ્વરૂપ વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યક પ્રકારને નિશ્ચય આવે છે. મોટા પુરૂષએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિગ્રહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક્ પરિણામ ફળીભૂત થાય છે, અને વેદના વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણું, તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યાં હેય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવમાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મેડે ફળીભૂત થાય છે.
એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળે, તેમના હાથમાં લાકડી હતી, સિંહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યા જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યું કે “આત્મા અજર, અમર છું, દેહ પ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ ઃ અહીં જ ઉભું રહે. સિંહને ભય છે તેજ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે. આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તે કેવળજ્ઞાન પ્રગટ થયું. માટે વિચાર દશા, વિચાર દશા વચ્ચે ઘણો જ ફેર છે. * આત્મકલ્યાણ થવામાં પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે. પણ જે તે પરિષહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે.
મહાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૮૧ ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાન પરિષહ અને દર્શન પરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે કે કઈ ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરૂષને યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હાય, મુંઝવણ આવી જતી હોય તે પણ ધીરજ રાખવી. સત્સંગ, સત્પરૂષને વેગ વિશેષ વિશેષ કરી આરાધવે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? એક માત્ર પૂર્વ કર્મ યેગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સપુરૂષને વેગ થયે છે અને પૂર્વ કમ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને કેમે કરી ટળવાજ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિવહનું સ્વરૂપ જાણુ સત્સંગ, સપુરૂષના યેગે જે અજ્ઞાનથી મુઝવણું થાય છે તે નિવૃત્ત થશે એ નિશ્ચય રાખી ચથાઉદય જાણું, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરૂષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરે તે ધીરજ છે, અને ઉદય છે તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ગ્ય છે.
પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું એગ્ય લાગ્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા ચેડા અંશે પ્રવર્તાય તે પણ તેમ પ્રવર્તવાને અભ્યાસ રાખજે એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
૩ શાંતિ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૬૭ વિરત્વ ....ઉગ્રેચરિત્ર વિજયમાન વાસ્વામી મેરૂની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકિમણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશ માત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દઢતાથી રુકિમણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેંદ્રિય મહાત્મા કેઈ કાળે ચલિત થનાર નથી. લેહ, પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વાસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકિમણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું, મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યું. એને તત્વજ્ઞાનીઓ સસ્વર ભાવના કહે છે.
સુદર્શન શેઠ પુરૂષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેંદ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહને પરિચય કરવા ઈચ્છા કરી હેત તે પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જેવામાં આવત નહીં, એમ અમને લાગે છે.
જે સાંભળી કઈ પ્રકારના ચિત્ત કલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તેજ ત્યાગને ભજતા હવા અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળીભદ્ર અને ધનાભદ્ર “જાણે કઈ દિવસે કંઈ પિતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સપુરૂષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળને વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતા હશે? તે વિચારી જેવા યોગ્ય છે.
નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે. સંકલ્પ-વિકલપની મંદતા જેને થઈ છે, પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દષ્ટિયુક્ત એકાંત
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૩
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરૂષ જ્યવાન વર્તે. આપણે તેવા થવાને પ્રયત્ન કર જોઈએ.
તે જિન-વર્ધમાનાદિ સપુરુષે કેવા મહાન મનેયી હતા? તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું; તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી, તેને ક્રમ માત્ર આત્મ સમતાથે હતે. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાને જય એક કલ્પ થ દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું—એ આત્મદશ રૂપે ખરે વૈરાગ્ય હતે. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હો, સંસારને પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્દભૂત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. મેક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર ! નમસ્કાર હે! આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દષ્ટિએ ખેંચી લીધે.
આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપલક્ષિત થતું હતું. કમતત્વને સૂમપણે વિચારી, નિદિધ્યાસન કરી, આત્માને તદ્દનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રહને ક્ષણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરુપ | દુર્ધર પુરૂષાર્થથી પામવા યોગ્ય મેક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મેક્ષમાગ કેઈન શાપથી અપ્રાપ્ત થત નથી કે કોઈને આશિર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરૂષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરૂષાર્થની જરૂર છે.
શરીરને ધર્મ, રેગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમ કે વેદનીય કર્મ છે તે તે સર્વેએ ભોગવવું જ જોઈએ. સમક્તિ આવ્યા વગર કઈને સહજ સમાધિ થાય નહી. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમક્તિ થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય. બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પરૂષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે તે તેને સમતિ અંશે થયું.
દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે આત્મજ્ઞાન પ્રગટયું છે. આત્મા અજર, અમર છે. હું મરવાને નથી તે મરણને ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૬૮ સદગુરૂ સ્તુતિ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર.
જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પાસે, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા ગ્ય એવા અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરૂ ભગવાનને નમસ્કાર કરું છું.
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યા સર્ યેાગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગત શાક. નિશ્ચય એથી આવિચા, ટળશે અહી ઉતાપ; નિત્ય કઈં સત્સંગ મે, એક લક્ષથી આપ. જપ તપ ઔર વ્રતાદિ સખ, તહાં લગી ભ્રમ રૂપ; જયાં લગી નહીં સ ́તકી, પાઈ કૃપા અનુપ. પાયાકી એ ખાત હૈ, નિજ છંદનકા છોડ; પિછે લાગ સત્પુરૂષ કે, તા સખ બંધન તાડ. કેવળ કરૂણા મૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહેા પ્રભુજી હાથ. પડી પડી તુજ પદ પકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ. પરમ પુરૂષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ; જેણે આપ્યુ. ભાન નિજ, તેને સત્તા પ્રણામ.
૧૮૫
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઇચ્છે છે તે ખરૂંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પોતાની અહ'રૂપ ભ્રાંતિને પરિત્યાગ કરવા. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપલેાગની ઈચ્છા ત્યાગવી ચાગ્ય છે, અને એમ થવા માટે સત્પુરુષના શરણુ જેવુ એકકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહી. જાણીને ત્રણે તાપથી ખળતાં જોઈ પરમ કરૂણા આવે છે. હું નાથ તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ચેાગે કરી તેની પરમાથ દૃષ્ટિ ઉય પ્રકાશતી નથી. અપરમાને વિષે પરમાના દઢાગ્રહ થયેા છે; અને તેથી એધ પ્રાપ્ત થવાના ચેાગે પણ તેમાં બેધ પ્રવેશ થાય એવા ભાવ કુરતા નથી, એ આદિ જીવની. વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ ! હવે મારી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કે ગતિ મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લુંટાયા જે વેગ કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, એ ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર..
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમકારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ટીલેજ્યપ્રકાશક છે, હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્વની શંકા ન થાય, તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મ જન્ય પાપથી ક્ષમા ઈચ્છું છું.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તે ત્રિશલા તન મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશય બીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું રાજ્ય, સદા મુજ એજ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારૂં. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરૂણું સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો અહે! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત.
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે!
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮૭ તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માગને, આસનાદિ, સર્વને નમસ્કાર હો! નમસ્કાર હે!
# શાંતિ
શિક્ષાપાઠઃ ૬૯ પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર
નમો અરિહંતાણું. નમે સિદ્ધાણું. નમે આયરિયાણું. નમે ઉવજઝાયાણું.
નમે એ સવ્વ સાહૂણું. આ પવિત્ર વાકને નિગ્રંથ પ્રવચનમાં નવકાર, નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે.
અહંતુ ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા...પંચ પરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમત્કૃષ્ટ છે તે કઈ કઈ? તે કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે કારણ પંચ પરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે, મનની નિગ્રહતા અથે એક તે સર્વોત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતાં વળી અહંત સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, ઉપાધ્યાય સ્વરૂપ, અને સાધુ સ્પરૂપ, એને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે, કારણ કે પૂજવા ગ્ય એઓ શાથી છે? એમ વિચારતાં એએનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સત્પરૂષને તે ખરી અગત્ય છે, હવે કહો કે મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય?
કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન; શુદ્ધ રમૈતન્ય પદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તે છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, મોક્ષમાર્ગને આત્મ જાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ “ભગવાનને હું પરમભક્તિથી નમસ્કાર કરૂં છું.
સ” એટલે “અવિનાશી અને ચૈતન્યમય એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંગના આભાસથી રહિત એ કેવળ” એટલે “શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મેક્ષમાગ છે.
સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય. મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશરૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. - પૂર્ણ વીતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા
» શાંતિ
કરે પણ વાર છતાં આબરાન પામ્યાથી એક પાન રે
શિક્ષાપાઠઃ ૭૮ અવિરતિ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને વેગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
મિથ્યાત્વ એટલે પથાર્થ ન સમજાય તે, મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી વેગનું ચલાયમાનપણું થાય છે. વેગનું ચલાયમાનપણું તે “આશ્રવ અને તેથી ઊલટું તે “સંવર
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજકર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે. અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગ. પહેલા કારણને અભાવ થયે બીજાને
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮૯અભાવ પછી ત્રીજાને, પછી ચેથાનો અને છેવટે પાંચમા કારણને એમ અભાવ થવાને ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મેહ છે. અવિરતિ ગૌણુ, મેહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે.
યેગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી. પણ પૂવ” હેતુથી વેગ હોઈ શકે.
જે મેહભાવ ક્ષય થાય તે જ અવિરતિ રૂપ ચારિત્રમેહનીયની. ક્યિા બંધ પડે છે. તે પહેલાં બંધ પડતી નથી. ૧ મિથ્યાત્વ ૨ અવિરતિ ૩ કષાય ૪ પ્રમાદ ૫ ગ ૫ ૧૨ ૨૫
૧૫ ‘વિરતિ” એટલે “મુકાવું અથવા રતિથી વિરૂદ્ધ એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દને સંબંધ છે, અવિ + રતિ-અ નહીં+વિ== વિરૂદ્ધ + રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરૂદ્ધ નહીં તે અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે.
પાંચ ઇંદ્રિય અને છઠઠું મન તથા પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. એ સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી
ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલે. કમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
જીવ કંઈ પદાર્થ યેજી મરણ પામે, અને તે પદાર્થની જના એવા પ્રકારની હોય કે તે જેલે પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તે જીવને અવિરતિપણુની પાપક્રિયા ચાલી આવે છે, જે કે. જીવે બીજે પર્યાય ધારણું કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેજના કરેલી છે તેની તેને ખબર નથી તે પણ તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતે તે પણ,
જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણને નથી પામ્યું ત્યાં સુધી અવ્યક્ત પણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શક્ત નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતું
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પ્રયેશ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) કિયાથી મુક્ત થવું હોય તે મેહભાવને મૂકો. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાકિયા બંધ થાય છે. તે વિરતિપણું તેજ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તે તે પાકિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાકિયા લાગે છે તે ચારિત્ર મેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે.
મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મેહ ભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યક્ત્વ ભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અર્થાત હેતે નથી.
જે એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઈદ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવર કાય અને છઠ્ઠી ત્રસ કાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તે લેકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવર કાય અને છઠ્ઠી ત્રસ કાય મળી જીવ રાશિની વિરતિ થઈ પરંતુ લેકમાં રખડાવનાર એટલે અજીવ રાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય? તેનું સમાધાનઃપાંચ ઈદ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવ રાશિની વિરતિ આવી જાય છે.
મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે કારણ કે મિથ્યાત્વ સહિત વિરતિપણું આદરવાથી મેહભાવ જતો નથી. મેહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતરવિરતિપણું થતું નથી અને પ્રમુખપણે રહેલે એ જે બેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને અને બાહ્ય જે વિરતીપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ જે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન આાથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે.
જ્યાં જ્યાં આ જીવ જમ્યા છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાજે નથી, અને તે તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વતી આવે છે, એજ એને લેક આખાની અધિકરણ કિયાને હેત કહ્યો છે.
પૂર્વે જ્ઞાનીની વાણી આ જ નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક્ પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે.
સદ્દગુરૂ ઉપદિષ્ટ યક્ત સંયમને પાળતાં એટલે સદગુરૂની આજ્ઞાએ વર્તતાં પાપ થકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસાર સમુદ્રનું તરવું થાય છે. જ્ઞાનીએ કહ્યું છે કે “બૂજે કેમ ભૂજતા નથી? ફરી આ અવસર આવ દુર્લભ છે!
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શિક્ષાપાઠ ૭૧ અધ્યાત્મ ભાગ ૧ લે.
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વિતે તે “અધ્યાત્મ જ્ઞાન. મુખ્યપણે જેમાં આત્મા વર્ણજો હેય તે “અધ્યાત્મ શાસ્ત્ર.” ભાવ અધ્યાત્મ વિના અક્ષર (શબ્દ) અધ્યાત્મીને મેક્ષ નથી થતું. જે ગુણે અક્ષરોમાં
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
કહ્યા છે તે ગુણો જે આત્મામાં પ્રવતે તે મેક્ષ થાય. સપુરૂષમાં ભાવ અધ્યાત્મ પ્રગટ છે. પુરુષની વાણી સાંભળે તે દ્રવ્ય અધ્યાત્મી, શબ્દ અધ્યાત્મી કહેવાય છે. શબ્દ અધ્યાત્મીઓ અધ્યાત્મની વાત કરે અને મહા અનર્થકારક પ્રવર્તન કરે, આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીઓ શુષ્ક અને અજ્ઞાની સમજવા.
જ્ઞાની પુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીએ શુષ્ક રીતે પ્રવતે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણે ઉત્પન્ન થયા પછી મેક્ષ થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધ ઘણું છે. દ્રવ્ય અધ્યાત્મીઓ દેવળના ઇંડાના દષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.
કરાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘા ગયા છે તે પાછો ફરે ત્યારે ગામ આવે. સપુરૂષનાં વચનનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રત પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તેજ સમ્યક્ત્વ છે, જેને ખરા ખેટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટે છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય.
વર્તમાનમાં દષ્ટિ રાગાનુસારી માણસો વિશેષપણે છે.
અસદ્દગુરૂથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં, દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ પુરૂષની સમીપ આવવાનાં સત્ સાધન છે. પુરૂષે જે કહે છે તે સૂત્રનાસિદ્ધાંતના પરમાર્થરૂપ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે ને સૂત્ર કાગળમાં લખેલ દીવ છે, જાણપણું શું? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. સમ્યક્રદશન સહિત જાણપણું હેય તે સમ્યકજ્ઞાન.
નવ પૂર્વ તે અભવી પણ જાણે. પણ સમ્યગ્દર્શન વિના તે સૂત્ર અજ્ઞાન કહ્યું છે.
શાનાં શાસ્ત્રો મુખપાઠ હેય એવા પુરૂષે ઘણા મળી શકે,
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૯૭ પરંતુ જેણે ચેડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયે ઓળંગી જ છે.
આત્માને સ્વાભાવિક ગુણ દેખવા જાણવાને હોવાથી તે રેય પદાર્થને યાકારે દેખે, જાણે, પણ જે આત્માને સમદશીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદામ્યપણું, ઈષ્ટ અનિષ્ઠ બુદ્ધિ ન કરે, વિષમ દષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાત્મ્ય વૃત્તિ થાય. સમષ્ટિ આત્માને ન થાય.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. આત્માદિ અસ્તિત્વનાં
જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરૂ ગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્દગુરૂએ કહ્યાં
જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરૂ યોગથી સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણો થાય. સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદ્ગુરૂ લક્ષ, સમતિ તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા,
નિજ છંદે ન મરાય; જાતાં સદ્દગુરૂ શરણમાં,
અ૫ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરૂ ઉપદેશથી પાસે કેવળ જ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એ માર્ગ વિનય તણે, ભાખે વીતરાગ;
મૂળ હેતુ એ માગને, સમજે કઈ સુભાગ્ય. ૨૦ પ્ર.-૧૩
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનું શૈલી સ્વરૂપ
આત્માથી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે–શ્રી સ્થંભતી
પત્ર પ્રાપ્ત થયુ હતું. શ્રી સદ્ગુરૂ દેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ' આ જોડે માકલ્યુ છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાડવા યાગ્ય છે.
૧૯૩
જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજીને અથવા શ્રી દેવકરણુજીને રિડા હાય તા ‘આચારાંગ’ ‘સૂયગડાંગ’ ‘દશવૈકાલિક’ ઉત્તરાધ્યયન’ અને ‘પ્રશ્ન વ્યાકરણ” વિચારવા યાગ્ય છે.
આત્મસિદ્ધિશાસ્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનુ' લખ્યું છે; તે પણ શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરૂષ જેવા મારા પ્રત્યે કોઈ એ પરમાપકાર કર્યાં નથી એવા અંખડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખડ નિશ્ચય ડુ તો મે આત્મા જ ત્યાગ્યે અને ખરા ઉપકારીના ઉપકારને આળવવાના દોષ કર્યાં એમ જ જાણીશ, અને આત્માને સત્પુરૂષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવ રહિત, લેાક સબધી ખીજા પ્રકારની સ` કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણુ નથી. ઘણી શંકાઓનુ સમાધાન થવા યાગ્ય છે.
સત્પુરૂષની આજ્ઞામાં વવાના જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે. એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે તેના સર્વ જ્ઞાનીપુરૂષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમજ અન્ય જીવા પણ આત્મા સન્મુખ થાય, અને જ્ઞાનીપુરૂષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા માળી પાડે એ આદિ પ્રકારે એક
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રરાવબોધનું શૈલી સ્વરૂપ આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપગ કરે એ સુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઈચ્છા છે, તે માટે તે પ્રત એમને આપવા વિષે પૂછાવ્યું તે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે; અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશે કે સુખપાઠ કર્યા પછી પાછી આપશે, પણ બીજો ઉતારો કરશે નહીં.
જે જ્ઞાન મહાનિર્જરાને હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.
- ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૭૨ અધ્યાત્મ ભાગ ૨ જે.
શ્રી સભાગ પાસેથી આગળ કેટલાક પત્રની નકલ કઈ કઈઅનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તે તેમની પાસેથી કઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અગ્ય માણસ પાસે જાય એમ બનવાને સંભવ થયેલો અમારા જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બંનેમાંથી કેઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું નથી.
મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વતે છે, પ્રારબ્ધ કમ ભેગવવાને અર્થે, છના કલ્યાણને અર્થે, તથાપિ તે બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરુપ
વાકય જો પરમ ફળનુ` કારણ ધારતા હૈ। તા, પાછળથી બુદ્ધિ લેાકસના, શાસ્ત્રસ'ના પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હૈા તા; તે વાકયને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હા તો, લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવુ' લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વતું નથી, એટલે જે લખ્યુ છે તે પ્રખળપણે માનશે.
એકાંત ક્રિયા જડત્યમાં અથવા એકાંત
શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.
પ્રશ્ન :- સમતિ અધ્યાત્મની શૈલી શી રીતે છે?
ઉત્તર ઃ- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે.
પ્રશ્ન :- મિથ્યાત્વ (?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખી પૂછ્યું કે તે યથા કહે છે કે કેમ ? અર્થાત્ સમકતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુદ્ગલ ભાવને સેવવામાં કંઈ ખાધ સમજતા નથી અને અમને બ`ધ નથી એમ કહે છે તે યથા કહે છે કે કેમ ? ઉત્તર ઃ- જ્ઞાનીના માળની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલ ભાવે ભાગવે અને આત્માને ક લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિતું વચન નથી, વાચા જ્ઞાનીનું વચન છે.
આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિક ભાવ છેડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશને પામી, તથારૂપ આત્માથે પ્રવતે તેનું અવશ્ય કલ્યાણ થાય,
નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક ખેલે શીખી લઈ ને સન્ધ્યવહાર લેાપવામાં જે પ્રવતે તેથી આત્માનું કલ્યાણુ થવુ સભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રાકાઈ રહીને પ્રવતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ
૧૭ ઘણું કરીને પુરૂષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતે નથી, સપુરૂષમાં વતે છે. મુમુક્ષુએ જે કઈ સપુરૂષને આશ્રય પ્રાપ્ત થયે હેય તે પ્રાચે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, તે યંગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે.
સપુરૂષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતું નથી અને પુરૂષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરૂષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામ્યથી, થાય છે.
ઘણું કરી એક બીજા કારણોને અ ન્યાશ્રય જેવું છે. ક્યાંક કેઈનું મુખ્યપણું છે, ક્યાંક કેઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તે અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને પુરુષની “આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે માન્યતા કરી જીવે કૃતાર્થતા માની છે, તે સર્વ “શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અથે શા ઉપકારી છે, અને તે પણ સ્વછંદ રહિત પુરૂષને એટલે લક્ષ રાખી સન્શાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા રોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને ગે સૌથી સુલભપણે જણાવા ગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા ગ્ય નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ભગવતી આરાધના” જેવાં પુસ્તકે મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજેને જ ગ્ય છે. એવા ગ્રંથે તેથી ઓછી પદવી, યેગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતની થાય છે, તેઓને તેથી ઊલટો અભાવ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે.
પરમ શાંત રસમય “ભગવતી આરાધના જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે બસ છે. કારણ કે આ આરા (કાળ) માં તે સહેલું સરળ છે.
આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય.
આ આરા (કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ્ય ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષ્યની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, સુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તે છેક જ સાંકડો માગ, પરમ શાંત થવું તે ગ્રહણ કરે છે. તેથી જ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવ થાય છે.
૩% શાંતિ
શિક્ષાપાઠ : ૭૩. મંત્ર ભાગ ૧
અરિહંત આનંદકારી અપારી, સદા મેક્ષદાતા તથા દિવ્યકારી. વિનંતી વણિકે વિવેકે વિચારી,
વડી વંદના સાથ હે ! દુઃખહારી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. વચનામૃત વિતરાગના, પરમ શાંતરસ મૂળ,
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
ઔષધ જે ભવ સાગના, કાયરને પ્રતિકુળ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરે,
નવકાર મહાપદને સમરે નહિ એહ સમાન સુમંત્ર કહે,
ભજીને ભગવંત ભવંત લહે. અનાનુપૂવી :
૦
છે
م
જ
૦
م
%
૪
૦
૦
૪
ه م
છ
૦
૪
૦
૪
ه
છ
૦
ه
જ
પિતા – આવી જાતનાં કષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે
જોયું છે? પુત્ર - હા, પિતાજી. પિતા – એમાં આડા અવળા અંક મૂક્યા છે, તેનું કોઈ પણ કારણ
તારા સમજવામાં છે? * * પુત્ર - નહિં પિતાજી, મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહે. પિતા – પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે. અને
તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી, ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી, પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધને ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાગની શ્રેણીએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સપુરૂષોએ એક કોષ્ટકાવલી કરી છે. પંચ પરમેષ્ટી મંત્રના
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
પાંચ અંક એમાં પહેલા મૂકયા છે. અને પછી લેામિવલામ સ્વરૂપમાં લક્ષમ ધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યો છે. એમ કરવાનુ કારણ પણ મનની એકાગ્રતા પામીને નિજ રા કરી શકે.
-
પુત્ર પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ? પિતા લેમ વિલેમ હાય તે તે ગાઠવતાં જવુ પડે અને નામ સંભારતાં જવુ પડે. પાંચના અંક મૂકયા પછી એના આંકડા આવે કે ‘નમો લાએ સવ્વ સાહૂણુ” પછી ‘નમે અરિહંતાણુ” એ વાકય મુકીને ‘નમેા સિદ્ધાણુ” એ વાકય સ ંભારવું પડે, એમ પુનઃ પુન: લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી. કારણુ વિચાર કરવા પડતા નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પુરૂષોએ આ અનાનુપૂર્વીની યાજના કરી છે; તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. ‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂ લાગે છે, અને એજ જીવને
માહુ છે.
‘સત્’જે કાંઈ છે તે ‘સજ્’ છે; સરળ છે, સુગમ છે, અને સત્ર તેની પ્રાપ્તિ હેાય છે; પણ જેને બ્રાંતિરૂપ આવરણુતમ વતે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવા પ્રકાર નહી આવે કે જે અજવાળારૂપ હોય; તેમજ આવરણુ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈપણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સની નજીક સ`ભવતી નથી. સત્' છે તે ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર’(આધે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતિ થઈ છે, તેણે પોતે કંઈજ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવુ', તો જરૂર માગની પ્રાપ્તિ થાય.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધતુ શૈલી સ્વરૂપ
૨૦૧
આ જે વચન લખ્યાં છે, તે સ` મુમુક્ષુને પરમ ખંધવ રૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્ય'થી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટદર્શનનુ' સર્વાંત્તમ તત્ત્વ અને જ્ઞાનીના ધનુ' ખીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો, વિચારો, સમજો, સમજવા પ્રયત્ન કરજો; એને ખાધ કરે એવા ખીજા પ્રકારામાં ઉદાસીન રહેજો; એમાંજ વૃત્તિના લય કરો. એ તમને અને કોઇપણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના અમારા મંત્ર છે, એમાં ‘સત્ન’ કહ્યું છે, એ સમજવા માટે ઘણા જ વખત ગાળજો. ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૭૪. સત્ર
શ્રી પર્યુષણ આરાધના,
ભાગ ૨ જે.
એકાંત યાગ્ય સ્થળમાં, પ્રભાતે ઃ
(૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક એ ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત,
(૨) શ્વેત પદ્મની’ આદિ અધ્યયન, શ્રવણ, મધ્યાન્હે.
(૧) ચાર ઘડી ઉપશાંત વ્રત,
(૨) શ્રુત ‘ક ગ્રંથ’નું અધ્યયન, શ્રવણ, ‘સુષ્ટિતર ગિણી? આતિનું થાડુ અધ્યયન. સાયંકાળે
(૧) ક્ષમાપનાના પાઠ (ર) એ ઘડી ઉપશાંત વ્રત.
(૩) કર્મ વિષયની જ્ઞાન ચર્ચા.
રાત્રીèાજન સ` પ્રકારનાના સવથા ત્યાગ, મને તેા ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ. પ'ચમી (સંવત્સરી) ને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંના પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિ`મન, અને તે ઉપવાસ ગ્રહણ કરવા. લીલાતરી સથા ત્યાગ. બ્રહ્મચય આઠે દિવસ પાળવું. અને તે ભાદ્રપદ પુનમ સુધી. શમમ્.
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કદાપિ જે નિવૃત્તિ મુખ્ય સ્થળની સ્થિતિના ઉદયને અંતરાય પ્રાપ્ત થયે હોય તે હે આર્ય! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ તે તમે શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ શુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજે કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિ ભૂત નિયમેને સેવતાં સન્શાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણ કરતા થાય.
અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે.
જિનાય નમઃ પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એજ જ્ઞાનની પ્રધાન આજ્ઞા છે તથારૂપ યેગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વા
ભવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિયેગ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરે એમ આજ્ઞા છે.
તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરૂ ધર્મની ભકિતમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદઢતા કરવી
ગ્ય છે અને એજ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરે ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદઢ થાય અને અપ્રમાણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજે.
સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિતવૃત્તિ રાખજે, સાસ્ત્ર પ્રત્યે રૂચિ વધે તેમ કરજે.
પ્રમાદ અને લેકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરે તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી...તથારૂપ અસંગ નિગ્રંથપદને અભ્યાસ સતત વધમાન કરજે.
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ
૨૦૩ - જો તમે સ્થિરતા ઈચ્છતા હે, તે પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મેહ ન કરે, રાગ ન કરે, ઠેષ ન કરે, મહપુરૂષને નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગદ્યુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શન મેહને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દષ્ટિ સહજમાં પરિણમે છે.
શિથિલતા ઘટવાના ઉપાય જીવ જે કરે તે સુગમ છે. સદ્દગુરૂ દેવ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે.
આત્માથીએ બેધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિર ચિત્તે વિચારવા લાગ્યા છે. જે મૂળભૂત છે. અમુક અસત્ વૃત્તિઓને પ્રથમ અવશ્ય કરી નિરોધ કરે ગ્ય છે. જે નિધના હેતુને દઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ એગ્ય નથી.
અર્હત્ ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એઓને અકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસાએવું મહદ્દભૂત વાક્ય નીકળે છે. જેનું એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરો.
મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માગને પામેલે માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારો. જીવને સ્વચ્છેદ એ મહા મોટો દોષ છે એ જેને મટી ગયું છે તેને માગને કમ પામવો બહુ સુલભ છે.
ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સંપુરૂના ગુણોનું ચિંતન, તેમના વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શક્ત હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે, એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્ત સ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.
જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરૂષના લક્ષમાં હોય છે. અને તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રાવધનું શૈલી સ્વરૂપ પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરે અવશ્ય છે – અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાકયમાં અનત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દઢ થઈ ગૂર્યા વિના માર્ગની દિશાનું પણ અ૫ભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળ પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એજ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે.
સંત્સંગમાં, સને જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષના વચનનું પરિચયન કરવું કે જેમાંથી કાળે કરીને સની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પિતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયેજ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સને માગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવન મૂતિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે, આ અમારું હૃદય છે.
શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.
સપુરૂષને વેગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે. એમાં સંશય નથી. ગ્રીષ્મઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને પુરૂષને ગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તે વેગ મળ દુલર્ભ કહ્યો છે.
જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરૂષને સત્સંગ કે દર્શન એ મહતું પુણ્યરૂપ જાણવા યોગ્ય છે.
જગત સુખ પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગે સ્પષ્ટ સિદ્ધ થાય.
તુ શાંતિ
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫.
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૭૫ છ પદ નિશ્ચય ભાગ ૧ લે.
જીવના અસ્તિત્વપણને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણને, ત્રિકાળ હેવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હેવાપણને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કેઈપણ પ્રકારે બંધ દશા વતે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કેઈપણ પ્રકારે નિઃસંશય ઘટે છે. એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મેક્ષપદ છે એ વાતને કેઈપણ કાળે સંશય નહીં થાય.
“આત્મા છે તે નિત્ય છે, “છે કર્તા નિજકર્મ
છે ભક્તા” વળી મેક્ષ છે, “મક્ષ ઉપાય સુધર્મ.'
હજુ પણ શંકા કરવી હોય તે કરવી; પણ એટલું તે ચોક્કસ પણે શ્રદ્ધવું કે જીવથી માંડી મેક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કમને કર્તા છે, તે કમને ભોક્તા છે, મેક્ષ છે) તે છે; અને મોક્ષને ઉપાય પણ છે. તેમાં કાંઈ પણ અસત્ય નથી. આ નિર્ણય કર્યા પછી તેમાં તે કઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જે કદાચ શંકા થાય તે તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તે તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે, ને તે શંકાથી ઘણુ કરી. પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જેરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે.
આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક “ઘે અને બીજી વિચારપૂર્વક - સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મ દશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિન પ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારૂ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમેધનું શૈલી સ્વરૂપ
૨૦૬
‘જૈન’—જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. આ માગ આત્મગુણરાધક નથી, પણ ખેાધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે તેમાં કશે સંશય નથી. આ વાત પરેાક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરૂષાથ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે.
આત્મા જો પેાતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વતે` તે તે પેાતાના તે જ સ્વભાવના કર્તા છે, અર્થાત તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વતા ન હોય ત્યારે ક ભાવના કર્તા છે............કભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મેક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવા છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળના અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે મેાક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભાગ પ્રત્યે ઉદાસીનતા વતે છે; તેમજ પ્રાણી પર અંતરથી દયા વતે છે, તે જીવને મેાક્ષમાગ ના જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માગ પામવા ચેાગ્ય કહીએ....તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરૂના ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમકિતને પામે, અને અતરની શેાધમાં વર્તે....
તે સમિકત વધતી જતી ધારાથી હાસ્ય શાકાદિથી જે કઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રના ઉદય થાય. જેથી સ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદ્યમાં સ્થિતિ થાય. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરૂષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પટ્ટુ :- ‘આત્મા છે.' જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણુ હાવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ
Page #224
--------------------------------------------------------------------------
________________
२०७
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ છે. તેમ સ્વપર પ્રકાશક એવી મૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હવાનું પ્રમાણ છે.
બીજુ પદ – “આત્મા નિત્ય છે.” ઘટપટાદિ પદાર્થો અમુક કાળ વતી છે. આત્મા ત્રિકાળવતી છે, ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સંગે અનુભવ એગ્ય થતા નથી. કેઈપણ સંયેગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા ગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે. કેમકે જેની કેઈ સગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હાય નહીં.
ત્રીજું પદ – “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિ. શુતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે.
ચેથું પદ – “આત્મા જોક્તા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.
પાંચમું પદઃ “મેક્ષપદ છે જે અનુપચરિત (વ્યવહારથી જીવને કમનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભેકતાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હેવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છઠું પદ :- “તે મેક્ષને ઉપાય છે.” જે કદી કમબંધ માત્ર થયા કરે એમજ હોય, તે તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક
ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરૂએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા ગ્ય છે. પરમ નિશ્ચયરૂપ જણાવા
ગ્ય છે. તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે.
એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શેક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણ પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ પ્રત્યક્ષ–અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટઅનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધન શૈલો સ્વરૂપ
૨૦૯
માહાત્મ્યનું ઠેકાણું એવુ નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થાં થાય છે. જે જે પુરુષને એ છ પદ સપ્રમાણુ એવા પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરૂષા સ` સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સ`સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમજ થશે.
જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળા, સ્વસ્વરૂપમાં સહેજ અવસ્થાન થવાના ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણુ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહેા !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યું` સહેજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણુ કરૂણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા કિતના કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયુ નથી, એવા જે સત્પુરૂષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો. !
જે સત્પુરૂષાએ સદ્ગુરૂની ભકિત નિરૂપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણ અથે` કહી છે, જે ભિકતને પ્રાપ્ત થવાથી સદ્ગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગાચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મખાધ થાય એમ જાણીને જે ભકતનું નિરૂપણ કર્યુ છે, તે ભિકતને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ
નમસ્કાર હા !
જો કદી પ્રગટપણે વત માનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયેાગે શક્તિપણે કેવળજ્ઞાન છે, એમ સ્પષ્ટ જાણ્યુ છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયુ' છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું
પ્ર.-૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ • છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન
વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યેગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સત્પરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે! નમસ્કાર હે !
» શાંતિ
શિક્ષાપાઠ : ૭૬ છ પદ નિશ્ચય ભાગ ૨ જો
પટું સ્થાનક સંક્ષેપમાં, પત્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. એ છ સ્થાનક અથવા છ પદ’ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ દર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરૂષે એ છ પદો કહ્યાં છે.
“આત્મા છે “આત્મા નિત્ય છે “આત્મા કર્મને કર્તા છે “આત્મા કમને ભક્તા છે તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યફ દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કેઈ વિશેષ અભ્યાસ બળથી એ જ કારણે વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે.
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કેઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુખે શોચવા ગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શાચ તેને ઘટતે નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. : દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જેમ
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૧૧ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર, એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ–શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખ ઘટે છે. અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.
આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા કર્તા છે એમ જે પ્રમાણુથી જણાય, “આત્મા ભકતા છે એમ જે પ્રમાણથી જણાય, અને તેને ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય તે વારંવાર વિચારવા યંગ્ય છે.
પ્રશ્ન- (૧) આત્મા શું છે? - ઉત્તર- (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કેઈપણ સંગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કેઈપણ સંયેગથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારે ગમે સંયેગો કરીએ તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હેય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંગ કર્યો હોય, અથવા થયે હોય, તે પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડ સ્વરૂપ થાય પણ જ્ઞાનસ્વરૂપ ન થાય તે પછી તેવા પદાર્થના સંગે આત્મા કે જેને જ્ઞાની પુરૂ મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળ કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ) પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા ગ્ય નથી.
જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવ વાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહેજ સ્વભાવ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આ તથા બીજા તેવાં સહઅગમે પ્રમાણે આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે, તેમજ તેને વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખ દુઃખાદિ ભેગાવનાર તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણ કરનાર એ આદિ ભાવે જેના વિવમાનપણથી અનુભવમાં આવે છે. તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળે છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દેષ કે બાધ જણાતે નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.
પ્રશ્ન (ર) તે કંઈ કરે છે?
ઉત્તર (૨) જ્ઞાન દશામાં, પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે, અજ્ઞાન દશામાં કંધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવના ફળને ભક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કઈ આકારમાં લાવવારૂપ કિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેન કર્મ કહે છે, વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા ક્રોધાદિને કર્તા થઈ શકતું નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામને જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે.
પ્રશ્ન (૩) અને તેને કર્મ નડે છે કે નહીં?
ઉત્તર (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હેઈ વખતને ચેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, અર્થાત તે કર્મો આત્માને ભેગવવાં પડે છે, જેમ અગ્નિના સ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે, આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે અને તે પરત્વે જે કઈ પ્રશ્ન થાય તે લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૨૧૭ થવા રૂપ કાર્ય કચે” જીવને મેક્ષ દશા પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-મક્ષ શું છે?
ઉત્તર- જે કોધાદિ અજ્ઞાન ભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
વેદના વેદતાં જીવને કંઈપણ વિષમભાવ થવે તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે, વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે, તેને વેદતાં જ્ઞાનીને અવિકમપણું છે, એટલે જીવ ને કાયા જુદા છે, એ જે જ્ઞાનગ તે જ્ઞાની પુરૂષને અબાધ જ રહે છે. માત્ર વિષમભાવ રહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા જ્ઞાની પુરૂષને વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કમને હેતુ નથી.
જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે–પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જોગ બન્યું તે પણ વૃથા
છે.”
# શાંતિ
શિક્ષાપાઠ : ૭૭ મોક્ષમાર્ગની અવિધતા વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગેખ.
આ વર્તમાન કાળમાં મેક્ષમાગ ઘણે લેપ થઈ ગયે છે, જે મેક્ષ માર્ગ આત્માથીને વિચારવા માટે અત્રે પ્રગટ કહીએ છીએ.
સેવે સદ્ગુરૂચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પિતાના પક્ષને છેડી દઈ જે સગુરૂના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાળુ પરમશુત, સદ્ગુરૂ લક્ષણ યેગ્ય.
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે. તથા શત્રુ મિત્ર, હર્ષ શેક, નમસ્કાર તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ કિયા છે અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરૂના ઉત્તમ લક્ષણ છે.
સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રગ; અપૂર્વ વાણી પરમથુત; સદ્ગુરૂ લક્ષણ યોગ.
સ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માનપૂજાદિ ઈચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વ ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રગથી જે વિચરે છે, જેમની વાણી અપૂર્વ છે અર્થાત નિજ અનુભવ સહિત જેને ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે અને પરમ શ્રુત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય એ સદ્દગુરૂનાં ગ્ય લક્ષણ છે.
સદ્દગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તે તે પામે નિજ દશા, જિન છે, આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય
સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુજ્ય
સદ્દગુરૂના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પિતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે, અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વ જીવનું છે, તે સગુરૂ-જિનને અવલઈને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે.
રેકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
૨૧૫
જીવ અનાદિ કાળથી પોતાના ડહાપણે અને પાતાની ઈચ્છાએ ચાલ્યા છે. એનુ નામ સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છ ંદને શકે તે જરૂર તે મેાક્ષને પામે, અને એ રીતે ભૂતકાળે અનંત જીવ માક્ષ પામ્યા છે, એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંના એકકે દોષ જેને વિષે નથી એવા દોષ રહિત વીતરાગે કહ્યું છે.
પ્રત્યક્ષ સદ્ગુરૂ યાગથી, રવચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે અમણેા થાય. પ્રત્યક્ષ સદ્ગુરૂના યાગથી તે સ્વચ્છ ંદ શકાય છે, બાકી પેાતાની ઈચ્છાએ ખીજા ઘણા ઉપાય કર્યાં ઘણું કરીને તે ખમણેા થાય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી; તે" સદ્ગુરૂલક્ષ;
સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.
સ્વચ્છંદને તથા પેાતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરૂના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમિકત’ કહ્યું છે. માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય,
જાતાં સદ્ગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
માન અને પૂજા સત્કારાદિના લાભ એ આદિ મહાશત્રુ છે તે પેાતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહી, અને સદ્ગુરુના શરણમાં જતાં સહેજ પ્રયત્નમાં જાય.
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેદ્રિયપણુ આટલા ગુણા જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મ મરણુ કરી ચૂકેલા આ આત્માની કરૂણા તેવા અધિ કારીને ઉત્પન્ન થાય છે અને તેજ કમ મુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરૂષ યથાર્થ પટ્ટાને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરૂષામાં ચેાજાય છે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વનાથી મુક્ત થયા નથી, પણ આપ્તપુરુષે એધેલા માર્ગના પ્રમળ અવલ બનથી મુક્ત થયા છે.
અનાદિ કાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મહિના ખધનમાં તે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ પિતા સંબંધી વિચાર કરી શક્યું નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે, અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભ બધિપણાની ગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય, રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરૂષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિસંદેહ , પણે પ્રવર્તનારા સપુરૂષો કાં તે માર્ગ ઉપદેશી શકે.
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહ રહિત પુરૂષનું બેધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મેક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિઓ હોવા જોઈએ, આ વાત નિશંક છે.
વીર સ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કેઈપણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાતાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે. જેના સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે સત્પરૂષોના અદ્ભુત ભેગ કુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે.
આ વાત ગુપ્ત રાખજે. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વતીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કાંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉ છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને
સ્વરૂપ ન
હોય, તે માટે તેના ગાળામાં દ્વાર ભૂલી જ થાળ
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવમાધન શૈલી સ્વરૂપ
૨૧૭
ઈપણુ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધમ` મે' ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયાગ રાખજો. ઉપયાગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરૂષનાં ચરણ કમળ છે; તે પણ કહી જ છેં. આત્મભાવમાં સઘળું રાખજો; ધ ધ્યાનમાં ઉપયાગ રાખજો; જગતના કોઈપણ પદાર્થ', સગાં કુટુ·ખી મિત્રના કઈ હ –શાક કરવા ચૈાગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણા સ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે. હું કોઇ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશે નહીં.
મોક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે; માને પામેલા મા` પમાડશે.....વિશેષ શુ કહેવું ? તેમા આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરૂષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અપશે–ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે. ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મત ભેદ્રાદિક જશે. મતભેદ રાખી કોઈ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે. અને પામશે. આત્માના ધમ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરૂષના આધેલા ધર્મ આત્મતા મા રૂપ હાય છે. બાકીના માર્ગના મતમાં પડવુ' નહી’.
સ જીવ આત્માપણે સમસ્વભાવી છે. ખીજા પટ્ટામાં જીવ જે નિજ બુદ્ધિ કરે તે પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવા મા વિચારવા અવશ્યના છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમશ્રેય છે. અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંગ દશા જ્યાં સુધી પ્રગટી ન હાય ત્યાં સુધી આત્માને કોઈ શુરૂપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરૂપણુ હાડી તે શિષ્ય વિષે પેાતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
ૐ શાંતિ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૦૮. સનાતન ધર્મ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
કિયામાગે અસત્ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિયેગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિ માર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરૂષ સદ્દગુરૂને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમજ વર્યાં છે, તથાપિ તેને વેગ પ્રાપ્ત થ જોઈએ. નહિ તે ચિંતામણી જે જેને એક સમય છે એ મનુષ્ય દેહ ઊલટો પરિભ્રમણ વૃદ્ધિને હેતુ થાય.
કોઈપણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા અષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણકે પુરૂષના સંપ્રદાયની સનાતન એવી કરૂણાવસ્થા હેય છે કે, સમય માત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હે આત્મ સમાધિ પ્રત્યે , અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હે, અન્ય આધિ પ્રત્યે ન છે, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ છે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હે, એ જ જેને કરૂણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્યરૂષને છે.
આપના અંતઃકરણમાં એવી કરૂણાવૃત્તિથી પ્રભાવના વિષે વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તે આ પંચમકાળમાં તીર્થકરને માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે.
કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જેવામાં
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ શૈલી સ્વરૂપ
આવે છે. એક તા જે સપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવાનુ ચિત્ત હોય, તેમાં અવશ્ય ક્લ્યાણુ જન્મવાના જોગ જાણીએ છીએ. એમ ન હેાય તે તે જોગના સભવ થતા નથી. અસસપણું એટલે આત્મા સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં.
સનાતન આત્મધર્મ તે શાંત થવુ, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષડદનમાં સમાય છે, અને તે ષડદન જૈનમાં સમાય છે.
૨૧૯
સ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહી', અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારમળ પ્રવતું નથી, એમાં કિચિત્ માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીકર ‘સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તી કર ધર્મ” કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણત થવી તેને શ્રી તીથકર કષ્ટ કહે છે.
શ્રી જિન તીર્થંકરે જેવા અધ અને મેક્ષના નિણ ય કહ્યો છે, તેવા નિણુય વેદાંતાદિ દનમાં ષ્ટિગેાચર થતા નથી; અને જેવું શ્રી. જિનને વિષે યથા વક્તાપણુ‘ જોવામાં આવે છે, તેવુ યથા` વક્તાપણું ખીજામાં જોવામાં આવતું નથી.
કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવા પ્રત્યક્ષ નિઃસશય અનુભવ છે, એમાં છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ માટુ. આશ્ચય છે. જે સજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્ય-
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ * ભાવી દીઠે છે. તે પછી બીજા છ કયા પ્રાગે દેહને નિત્ય કરી
શ્રી જિનને એ અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે, જીવને અનંતા પર્યાય છે, અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. અને પરમાણુ અચેતન હેવાથી તેના પર્યાય પણ અચેતન છે, જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ યંગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કરે. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના મોક્ષાથે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થડા વખતમાં પ્રાપ્ત થાય છે.
જેને કોઈપણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પરમગી એવા કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેર ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરૂષને નિશ્ચય છે. આ દેહે કરવા ગ્ય કાર્ય તે એકજ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વતે એજ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૨. રાખવી એજ સર્વજ્ઞાનનું ફળ છે, આત્મા શુદ્ધ તન્ય, જન્મ જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતી.. તિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્રચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણુનું ફળ સર્વદુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ. નિઃસંદેહ છે. | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વતે છે તે “મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણ, કાળથી અસંગપણું અને ભાવથી અસંગાપણું સર્વથા જેને વતે છે તે મુક્ત છે.
અમને તે અત્યંત અત્યંત વિટાણુના પ્રસંગને ઉદય છે. એમાં . પણ ઉદાસીનપણું એજ સનાતન ધર્મ જ્ઞાનીને છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્તદશા વતે છે તે પુરૂષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરૂષ અસંગ થાય છે, તે પુરૂષ નિવિકલ્પ થાય છે અને તે પુરૂષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈપણ સંબંધ નહે. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સંપુરૂષોને નમસ્કાર છે.
આત્મ પરિણામની વિશેષ સ્થિરતા થવા વાણું અને કાયાને સંયમ. સઉપગપણે કર ઘટે છે.
રાગ દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે. જેમ જેમ રાગ દ્વેષ મંદ તેમ તેમ કમબંધ મંદ, અને જેમ જેમ રાગ દ્વેષ તીવ્ર તેમ તેમ કર્મબંધ તીવ્ર.. રાગદ્વેષને અભાવ ત્યાં કમબંધને સાંપરાયિક અભાવ.
હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપ
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખાધનુ' શૈલી સ્વરૂપ
૨૨૨
સના કરવા યાગ્ય છે, ધ્યાન કરવા ચાગ્ય છે.
જ્યાં જીવના પિરણામ વમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કન્ય છે. અર્થાત ધ્યાન લીનપણે સ` બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવુ. ઉચિત છે.
ભગવાન જિને ઉપદેશેલા આત્માના (ધર્મી) સમાધિ મા શ્રી ગુરૂના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૭૯ મહત્પુરૂષ ચરિત્ર ભાગ-૧
૧ શ્રી અનાથીમુનિ :
મહાતપોધન, મહામુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહાનિગ્રંથ અને મહાશ્રુત અનાથીમુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને પેાતાનાં વીતક ચરિત્રથી જે બેધ આપ્યા છે તે ખરે! અશરણુ ભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ ભાગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભાગવતા જોઈએ છીએ એ કેવુ વિચારવા લાયક છે! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેના ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમશીલને સેવવાથી જ થાય છે. એજ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સન્દેવ, સત્યમ અને સદ્ગુરૂને જાણવા અવશ્યના છે. ૨ બાહુબળ :
ઋષભદેવજી ભગવાન સર્વાંસગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા ત્યારે ભરતેશ્વર ચક્રવતી થયા. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પાતાની આમ્નાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર માહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી. એથી પિરણામમાં ભરતેશ્વર
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ ખન્નેમાંથી એકકે હઠયા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂકયુ. એક વીય*થી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર મૂકવાથી બાહુમળને બહુ ક્રોધ આવ્યા, તેણે મહાબળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ક્યુ. તે વિચારી ગયા કે “હું આ બહુ નિ ંદનીય કરૂં છું, આનું પિરણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભાગવા. મિથ્યા પરસ્પરના નાશ શા માટે કરવા. આ મુષ્ટિ મારવી યાગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યેગ્ય નથી.” એમ કહી તેણે પચ મુષ્ટિ કેશ લુંચન કર્યું. અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યેા. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણુ. દીક્ષિત પુત્રોથી તેમજ આ –આર્યાંથી વિહાર કરતા હતા ત્યાં જવા ઇચ્છા કરી; પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તે મારાથી નાના અઠ્ઠાણું ભાઈ આને વંદન કરવું પડશે, તેથી ત્યાં તે જવું યેાગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંના માળેા થઈ ગઈ. તે સુકા ઝાડ જેવા દેખાવા લાગ્યા; પરંતુ જ્યાં સુધી માનનેા અંકુર તેના અંતઃકરણથી ખસ્યા નહાતા ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યા. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યાં, “આ વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઉતરે; એનાથી તે બહુ શેાધ્યુ.” એએનાં આ વચનેથી માહુબળ વિચારમાં પડયા, વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે, હું માનરૂપી મો. ન્મત્ત હાથી પરથી હજુ કયાં ઉતર્યાં છું, હવે એથી ઉતરવું એજ મગળકારક છે.’” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલુ ભર્યુ કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યા. વાંચનાર ! જુએ માન એ કેવી દુરિત વસ્તુ છે ! !
૩. વજીસ્વામી :–
૨૨૩
વજીસ્વામી કેવળ ક’ચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા....પણ આ મહાપવિત્ર સાધુ વસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિ ક છતાં અધોગતિના કારણરૂપ છે, એમ સુવિચારી તે રુકિમણીએ પિતાએ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આપેલી લમીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે. ૪ પુંડરિક :
કુંડરિકના મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરૂ કને જવું, અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાં. આણવાણે ચરણે પરવરતાં પગમાં કકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તેપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થ સિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુઝ આયુષ્ય દેવરૂપે ઊપઃ આશ્રવથી શી કુંડરિકની દુઃખ દશા અને સખ્તરથી શી પુંડરિકની સુખ દશા ! ૫ કામદેવ શ્રાવક :
સિંહ વગેરેના અનેક ભયંકર રૂપ કર્યા. તે પણ કાર્યોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રિના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પિતાની ધારણામાં ફાવ્યું નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તે મેરુના શિખરની પરે તે અડોલ રહ્યો દીઠે. કામદેવની અદ્દભુત નિશ્ચલતા જાણે તેને વિનયભાવથી પ્રણામ કરી દેષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે.
કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શે બેધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વવિચાર એ લેવાને છે કે નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. કાર્યોત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવા. ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દેષયુક્ત થાય છે. પાઈને માટે ધમ શાખ કાઢનારા ધર્મમાં દઢતા ક્યાંથી રાખે? અને રાખે તે કેવી રાખે? એ વિચારતાં ખેદ થાય છે. ૬ સુદર્શન શેઠ -
ગમે તેમ છે પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ હાં રહેતું નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો કે શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું, અને દેવ દુભિને નાદ થયા,
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૨૫ સર્વત્ર આનંદ વ્યાપી ગયે. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊયું. સત્યશીળને સદા જય છે. શીયળ અને સુદર્શનની ઉત્તમ દઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે ! ૭. મહર્ષિ નિમિરાજ –
મહર્ષિ નિમિરાજની સુદઢતા જોઈ શકેન્દ્ર પરમાનંદ પામે; પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણને વૈકિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષિશ્વરની સ્તુતિ કરવા લાગ્ય: “હે મહાયશસ્વિ ! મેટું આશ્ચર્ય છે કે તે કેધને છે. આશ્ચર્ય તે અહંકારને પરાજય કર્યો, આશ્ચર્ય તે માયાને ટાળી, આશ્ચર્ય તે લેભ વશ કીધે, આશ્ચર્ય તારું સરળપણું, આશ્ચર્ય તારૂં નિર્મમત્વ, આશ્ચર્ય તારી પ્રધાન ક્ષમા, આશ્ચર્ય તારી નિર્લોભતા. હે પૂજ્ય! તું આ ભવને વિષે ઉત્તમ છું, અને પરભવને વિષે ઉત્તમ હઈશ. કમ રહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિષે પરવરીશ” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંભુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળા શકેન્દ્ર આકાશ વાટે ગયે. વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઈંદ્ર શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે લલુતાઓ મનુબને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તે એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દશિત કર્યું છે.
“હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એશ્લે જનાર છું, અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પરને સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને
-૧૫
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ત્યાગ કરવાના ઉપદેશાથે અહીં દર્શિત કર્યો છે. (એને પણ વિશેષ ઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા તે વિષે કિંચિત્માત્ર નમિરાજને એકત્વ સંબંધ આપીએ છીએ.)
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝ ત્યાં કકળાટ કંકણુત, છોતી નમિભૂપતિ, સંવાદે પણ ઈદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ – રાણીઓને સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં કાર્યો હતો, તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝે. ઈદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો અને એકત્વને સિદ્ધ
૮. ભરતેશ્વર :
એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે, અઢળક સામ્રાજ્ય લક્ષ્મીને ભક્તા, મહાઆયુ ધણ અનેક રત્નની યુતતા ધરાવનાર રાજ રાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિષે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વૈરાગી થયે ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા ગ્ય ચરિત્ર સંસારની કાર્નેતા અને ઔદાસીન્યને પૂરેપૂરે ભાવ ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહે ! એને ત્યાં ઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી કે નહતી રાજ રિદ્ધિની ખામી. નહતી વિજય સિદ્ધિની ખામી કે નવનિધિની ખામી, નહેતી પુત્ર સમુદાયની ખામી, કેનહોતી કુટુંબ પરિવારની ખામી, નહેતી રૂપકાંતિની ખામી કે નહોતી યશ-કીતિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃસ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષા પ્રસાદીને લાભ આપીએ છીએ કે ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સપેકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહા વૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા અને આત્મ શક્તિનું પ્રફુલિત થવું, આ મહાગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૨૨૭ એક પિતાના સે પુત્રોમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. તેમાં આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી–રાજ્યસન-ભેગીઓ ઉપરા ઉપરી આવનાર એજ આદર્શ ભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે.
અભિવંદન છે તે પરમાત્માઓને. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા.
વિશેષાર્થ–પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજ સમાજને છોડીને જેણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચેાથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તે વૈરાગ્ય ભાવ દર્શાવીને જ્ઞાની પુરૂષનાં મનને રંજન કરનાર થાઓ !
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.
» શાંતિ
શિક્ષાપાઠ : ૮૦ મહપુરૂષ ચરિત્ર ભાગ-૨
૯. સનત્કુમાર :
રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરૂથી ગગતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે. પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રામે પણ બબ્બે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી ભરેલી હેવાથી કરોડો રગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અનાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ મૂત્ર, નરક, હાડ, માંસ, પરૂ અને લેષ્મથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાને મેહ અરે ! વિભ્રમ જ છે સનકુમારે જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો ! પામર તું શું મહે છે? એ મોહ મંગળદાયક નથી, એ કિચિત્ સ્તુતિપાત્ર નથી. ૧૦. મૃગાપુત્ર :
તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશ ભાવનામાંની સંસારભાવનાને દઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુષ જેમાં સુખ નથી એવી નરકાધગતિના અનંત દુઃખ યુવજ્ઞાની
ગીંદ્ર મૃગાપુત્રે જનક જનેતા પ્રતિ વર્ણવ્યા છે, તે કેવળ સંસાર મુક્ત થવાને વિરાગી ઉપદેશ પ્રદશિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપ પરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે, અને મહાગતિના પરિભ્રમણ રૂપ અનંત દુઃખને બહિર્ભાવ મહિનાથી સુખ માન્યું છે, એ જે કેવી ભ્રમ વિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહી પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે, તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિંદશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે. એ મહા પ્રભાવિક મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ રિલેકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિ દાયક સિદ્ધ ગતિને પામે. સંસાર મમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીએ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે.
ફરી ફરીને જ્ઞાની પુરૂષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણ કરવા ઈચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝતે નથી, અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૨૯ વિના શ્રેય ઈચ્છે છે કે જેને સંભવ ક્યારે પણ થઈ શક્યું નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહિ.
મહષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સંસાર પરિભ્રમણ નિવૃત્તિને અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિને ઉપદેશ કરે છે, એ ઉપરથી નિવૃત્તિ બોધ અંતર્દશનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણન વતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્વજ્ઞાનીએ નિરંતર કરે છે. પરિણામમાં જ્ઞાન દશનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદને અખંડ નિવાસ છે. જન્મ મરણની વિટંખનાને અભાવ છે; શેકને ને દુઃખને ક્ષય છે. ૧૧. ગજસુકુમાર :
ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખડગ છે, પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે, શુદ્ધ ભાવે અસહ્ય દુખમાં સમ પરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા સુરૂપવાન, સુકુમાર, માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસાર ત્યાગી થઈમશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા.
સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તે સંસાર ત્યાગી ગયા. આથી પિતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સેમલ બ્રાહ્મણને ભયંકર કેધ વ્યાપે. ગજસુકુમારની શેધ કરતે કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે ત્યાં આવી પહોંચે. કેમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા ઈધન પૂર્યું એટલે મહાતાપ થયે, એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડે એટલે તે સોમલ જતો રહ્યો એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા ! કિચિત કે કે દ્વેષ એના હૃદયમાં જ નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરીને બેધ દીધું કે જે ! તું એની પુત્રીને પરણે હેત તે એ કન્યાદાનમાં તેને પાઘડી આપત...આ એને બહુ ઉપકાર થયો કે આ પાઘડી બદલ એણે મેક્ષની પાઘડી બંધાવી એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ તત્વજ્ઞાનીઓનાં વચન છે કે આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવે જોઈએ, અને તે આવ્યા તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે! ૧૨. કપિલમુનિ. :
આ તે જીવ બહુ થઈ. તૃષ્ણા સમુદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહોતી, માત્ર સંતેષ અને વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવતી હતી તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળતા ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં, જ્યાં સુધી તૃષ્ણ સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હેત. એટલેથીયે મારી તૃષ્ણ ટળે નહીં તે પછી બે માસાથી કરીને કયાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યું અને તે બોલ્ય, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી, બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્ય! સુખ તે સંતેષમાં જ છે. તૃષ્ણા એ સંસાર વૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયે; વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ, ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણ સમુદ્રના તરંગમાં તું પડે. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરે ઉચિત છે. સત્ય સંતેષ જેવું નિરૂપાધિ સુખ એકકે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણ શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાંને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્મને વિચાર કરી શક્યા. અપૂર્વ શ્રેણીએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્ય કહેવાય છે. તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે? ....સંતેષ એજ કલ્પવૃક્ષ છે! અને એજ માત્ર મને વાંછિતતા પૂર્ણ કરે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૧
પ્રાવધ શૈલી સ્વરૂપ ૧૩. જબુસ્વામી :
જ બુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારૂં અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં પ્રવાહ એમ માને કે ચાર લઈ ગયાના કારણે જબુને ત્યાગ છે, તે તે પરમાર્થને લંકરૂપ છે. એવો જે મહાત્મા જંબુને આશય તે સત્ય હતે. ૧૪. શ્રી કૃષ્ણ -
શ્રી કૃષ્ણ ગમે તે ગતિને (પામ્યા હોય) પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રી કૃણે કાંચનની દ્વારિકાનું છપ્પન કેટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણોના યુગમાં સ્વામીપણું ભેગવ્યું તે શ્રી કૃષ્ણ જ્યારે દેહ મૂકે છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા જેગ્ય છે અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણથી મુક્ત કરવા ગ્ય છે. કુલને સંહાર થયું છે, દ્વારિકાને દાહ થયે છે તે શેકે શેકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા ગ્ય છે.
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા. જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા. એટલું જેનથી પણ જાણી શકાય છે, અને તે ખરૂં છે, તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યું છે તેનું જૂદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જે મહાપુરૂષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે.
આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું. લખ્યું જતું નથી.
ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ૧૫. જનકવિદેહી :
જનકવિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેને
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મને ઉદય તેમ વતતાં તેમને બાધ હોતું નથી. દેહ સહિતનું જેનું અહં પણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યને દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતું હતુંતે પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય?. ...તેને મેહ શો અને તેને શેક છે? કે જે સર્વત્ર એકત્વ (પરમાત્વ સ્વરૂપ) ને જ જુએ છે. ૧૬. બાભુરાજા -
ભુરાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે રાભુરાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્ય લક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચ વિષયના સાધનરૂપ એ રાજ્ય લક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન છે એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ “તથાસ્તુ' કહી સ્વધામગત થયા. કહેવાને આશય એ છે કે એમજ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખા જ છે અને વળી કઠણાઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિબંધ દર્શન રૂપ નથી. આપને તે આ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હેવી ઘટારત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારૂં છે એમ ન માને, અને પ્રારબ્ધ વેગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં એકલી છે. અધિક શું કહેવું? એ એમજ છે. ૧૭. મહાત્મા વ્યાસજી :
મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વતે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયે નહેતે, અમને પણ એમજ છે. અખંડ એ હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે! અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૩૩
આણુ પણ ગમવું નથી.
ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજે હિતે, આ કળિયુગ છે એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દષ્ટિએ નથી આવતાં. એ ત્રણેમાંના કેઈની સ્મૃતિ થાય એવી કોઈ ચીજ પણ દષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માગે પ્રવર્તે છે, અથવા સન્માગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માગને એક અંશ અને તેને પણ શતાંશ તે કેઈ આગળ પણ દષ્ટિએ પડતું નથી; કેવળજ્ઞાનનો માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયું છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે? આ વિકટ કાળ તે હમણાં જ જે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. ૧૮. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતા –
મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્દભૂત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અથે વ્યવહારથે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી...તેમ કર્યા સિવાય જે કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગતવિદિત છે અને એજ એમનું સબળ મહાત્મ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આ૫ હજારે વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે. ૧૯. માન્ય ભક્ત પુરુષે –
જ્યારે જેન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અથે
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખાવનું શૈલી સ્વરૂપ
જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિના ભેદ ત્યાગ કરી, આત્મા
તેવા નથી.
૨૩૪
૧. અક્ષય ભગત (અખાજી) કવિએ કહ્યું છે કે :
-:
કર્તા મટે તા છૂટે ક, એ છે મહા ભજનનેા મ જો તુ જીવ તા કર્તા હિર, જો તું શીવ તે વસ્તુ ખરી; તુ છે જીવ ને તું છે નાથ, એમ કહી અખે અટકયા હાથ.
૨. ....સત્પુરૂષોનાં ચિરત્રા અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવાનાં વચના અને જેના ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનદઘનજી, બનારસીદાસ, કશ્મીર, અખા, વિગેરેના પદ) ગ્રંથના પરિચય રાખવા, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવા શ્રી સત્પુરૂષના સમાગમ ગણવા. ૩. ભાજો ભગત, નિરાંત કોળી ઈત્યાદિક પુરૂષો યાગી (પરમ યોગ્યતા
વાળા) હતા.
૪. મીરાંબાઈ મહા ભક્તિવાન હતાં, વૃંદાવનમાં જીવા ગેસાંઈના દર્શન કરવા તે ગયાં ને પૂછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગાસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રોનું માં જોતા નથી’ ત્યારે મીરાંબાઈ એ કહેવડાવ્યુ' કે ‘વૃંદાવનમાં રહ્યા આપ પુરૂષ રહ્યા છે. એ બહુ આશ્ચય કારક છે. વૃંદાવનમાં રહી ભગવાન સિવાય અન્ય પુરૂષનાં દન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તા સ્ત્રી રૂપે છે, ગોપી રૂપે છે. ૫. નાભેા ભગત હતા. ભગત પર ચારીના આરોપ મૂકી કોટવાળ પકડી ગયા.........દેહને રાખવાને માટે ભગવાનનું નામ નહી લેવુ'. ભલે દેહને માર પડે તે સારૂં. શું કરવા છે દેહને ?
૬. માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે :
“નિજ છંદનસે ના મિલે, હે વૈકુઠ ધામ; સંત કૃપાસે પાઈ એ, સા હિર સબસે ઠામ.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨ ૩૫
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ૨૦. શ્રી હેમચંદ્રાચાર્યજી – શ્રી આનંદઘનજી :
શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધન પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક, બળવાન પશમવાળા પુરૂષ હતા. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબધ તીવ્ર હતે. ૨૧. શ્રી આત્મારામજી:
શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી, ખંડન મંડનમાં ન ઊતર્યા હતા તે સારે ઉપકાર કરી શકત. તેમના શિષ્ય સમુદાયમાં કંઈક સરલતા રહી છે. કેઈ કેઈ સન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં આત્મામાં જોઈએ. ૨૨. કાર્તિકસ્વામી :
ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિક સ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડેલ, વૈરાગ્યમય, - દિગમ્બર વૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. ૨૩. શ્રી સમતભદ્રસૂરિ –
આ શ્રી સમંતભદ્રસૂરિ વિ. સં. બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતામ્બર દિગમ્બર બનેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમ સ્તોત્ર અથવા આસમીમાંસા રચેલ છે. તત્વાર્થ સૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમ ઑત્ર લખાય છે. ૨૪. શ્રી હરિભદ્રસૂરિ :
હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધા દર્શનની ખબર હતી. તે બધા દર્શનની પર્યાચનાપૂર્વક તેમણે જૈન દર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. અવલેકનથી જણાશે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ૨૫. શ્રી કુંદકુંદાચાર્ય :
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરૂં છું. ૨૬. શ્રી યશોવિજયજી –
શ્રી યશોવિજયજીએ ગદ્રષ્ટિ ગ્રંથમાં છઠ્ઠી કાન્તાષ્ટિને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે કયાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગ-સુખ સિવાય બીજું સુખ નિઃસવ લાગે છે. આડંબરરૂપ લાગે છે. પાંચમી “સ્થિરાદષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગ-સુખ પ્રિયકારી લાગે. આઠમી “પરાષ્ટિ' માં બતાવ્યું છે કે “પરમાવગાઢ સમ્યક્ત્વ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. ૨૭. શ્રી બનારસીદાસ –
શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતે, અને તે તે લક્ષણદિનું સતત મનન થયા ક્યથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે અને અવ્યકતપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યકત લક્ષને અર્થ અત્રે એ છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળધારા બના રસીદાસને જે અશે પ્રગટી છે, તે નિર્મળ ધારાને લીધે પિતાને દ્રવ્ય આજ છે એમ છે કે સ્પષ્ટ જાણવામાં નથી, તે પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખેથી નીકળી શકી છે. અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે.
» શાંતિ
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ ઃ ૮૧ સૂક્ષ્મ તત્વપ્રતીતિ જ્ઞાનાવરણીયાદિ કમને એગ્ય જે પુગલ ગ્રહણ થાય છે તે દ્રવ્યાશ્રવ જાણો. જિન ભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કમને બંધ કરે છે તે “ભાવબંધ” કમ પ્રદેશ પરમાણુઓ અને જીવને અન્ય પ્રવેશરૂપે સંબંધ થવે તે “દ્રવ્યબંધ.”
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારને બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી થાય છે, સ્થિતિ તથા અનુભાગબંધ. કષાયથી થાય છે.
આશ્રવને રોકી શકે એવે ચૈતન્ય સ્વભાવ તે “ભાવસંવર અને. તેથી “દ્રવ્યાશ્રવને રેકે તે દ્રવ્યસંવર બીજે છે.
વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષહ જ્ય તથા ચારિત્રના ઘણું પ્રકાર તે “ભાવ સંવરના વિશેષ જાણવા.
જે ભાવ વડે તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલે રસ ભગવાઈ જઈ ખરી પડે છે, તે “ભાવ નિજર.” તે પુગલ પરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે “વ્યનિ જરા.”
સવ કમને ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે “ભાવમક્ષ કર્મ વર્ગ. ણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે દ્રવ્યમેક્ષ.”
શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુષ, શુભ નામ અને ઉચ્ચ ગેત્રને હેતુ “પુણ્ય’ છે. “પાપથી. તેથી વિપરીત થાય છે.
સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર મેક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. “નિશ્ચયથી આત્મા એ ત્રણે મય છે.. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કેઈપણ દ્રવ્યમાં વર્તતા નથી, તેટલા માટે આત્મા એ ત્રણેય છે, અને તેથી મેક્ષ કારણ પણ આત્મા જ છે.
જીવાદિત પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે “સમ્યક દર્શન જેથી માઠા આગ્રહથી રહિત “સમ્યક જ્ઞાન થાય છે.
સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વ.
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
રૂપને યથા'પણે ગ્રહણ કરી શકે તે સમ્યક્ જ્ઞાન સાકારે।પયોગ રૂપ છે, તેના ઘણાં ભેદ છે.
૨૩૮
ભાવાનું સામાન્ય સ્વરૂપ જે ઉપયાગ ગ્રહણ કરી શકે તે ‘દન’ એમ આગમમાં કહ્યુ` છે. ‘દર્શીન’શબ્દ શ્રદ્ધાના અમાં પણ વપરાય છે. છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, કેવળી ભગવાનને અને સાથે છે.
અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ તે ‘ચારિત્ર.’ વ્યવહાર નયથી તે ચારિત્ર ત્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગાએ કહ્યું છે.. સંસારના મૂળ હેતુઓને વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અતર`ગ ક્રિયાના જ્ઞાનીપુરૂષને નિરોધ થાય તેનું નામ ‘પરમ સમ્યક્ ચારિત્ર' વીતરાગાએ કહ્યું છે.
મેાક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિએ પામે છે. તેટલા માટે પ્રયત્નવાનચિત્તથી ધ્યાનના ઉત્તમ અભ્યાસ કરી.
જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તેા પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં માઠુ ન કરે, રાગ ન કરો, દ્વેષ ન કરો.
પાંત્રીસ, સાલ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના પરમેષ્ઠિપટ્ટના વાચક મંત્ર છે. તેનુ' જપપૂર્વક ધ્યાન કરે. વિશેષ સ્વરૂપ શ્રી ગુરૂના ઉપદેશથી જાણુવુ. ચેાગ્ય છે...તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કઈ સવ દુઃખ મટાડવાના ઉપાય જ્ઞાની પુરૂષાએ જાણ્યો નથી.
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિશ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યામાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તેજ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાલે છે. જયવંત છે.
જ્ઞાનીના વચનના શ્રવણથી ઉલ્લાસિત થતા એવા જીવ ચેતન જડને
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ભિન્ન સ્વરૂપે યથાર્થ પણે પ્રતીત કરે છે. અનુભવે છે. અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શન મેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે.
તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્યના પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે, શુદ્ધ ચૈતન્ય અનુભવ અથે ચારિત્ર મોહ વ્યતીત કરવા ગ્ય છે.
ચારિત્ર મહ ચૈતન્યના જ્ઞાની પુરૂષના સન્માર્ગના નૈષ્ટિકપણાથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૌતન્યાર્થી અસંગ રોગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે અસંગતાને અભ્યાસ કરે.
જે મહાત્માઓ અસંગ રૌતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
૩ નમઃ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે.
વીતરાગ સન્માગ તેને સદુપાય છે. તે સન્માગને આ પ્રમાણે સંક્ષેપ છે -
સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકત્રતા તે એક્ષમાગ છે.
સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તની સમ્યક્ પ્રતીતિ થવી તે સમ્યક્ દર્શન છે.
તે તત્વનો બોધ જે તે “સમ્યકજ્ઞાન છે. ઉપાદેય તત્વને અભ્યાસ થ તે સમ્યક્ ચરિત્ર છે.
શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરૂ અને સર્વ પદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સર્વ જ્ઞાનાવરણ, દશનાવરણ, સર્વમેહ અને સર્વવર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે.
નિગ્રંથ પદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માગે છે. તેનું રહસ્ય સર્વજ્ઞાપદિષ્ટ ધર્મ છે.
સર્વરે કહેલું ગુરૂ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે.
જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયને ક્ષય થશે. પિતાની કલપનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.
જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હો!
બાર પ્રકારના નિદાન રહિત તપથી કર્મની નિરા, વૈરાગ્ય ભાવના ભાવિત, અહંભાવ રહિત એવા જ્ઞાનીને પ્રાપ્ત થાય છે.
તે નિરો પણ બે પ્રકારની જાણવી. સ્વકાલ પ્રાપ્ત અને તપથી એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે.
જેમ જેમ ઉપશમ ભાવની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે.
તે નિર્જરાને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાને છે એવા જીવ કરતાં અસંયત સમ્યકદષ્ટિને અસંખ્યાતગુણ નિરા તેથી દેશવિરતિ તેથી સર્વવિરતિ જ્ઞાનીને.
સર્વ જીવને હિતકારી, સર્વદુઃખનાં ક્ષયને એક આત્યંતિક ઉપાય, પરમ સપાયરૂપ વીતરાગ દર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે.
પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં પૂર્ણ પ્રતીતિમાં તેવાજ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીમાં અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણસ્થાનક છે પરંતુ ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૪૧ ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે. એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ ત્યાં તે અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે.
આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જ સ્વરૂપ જુદા જુદા પ્રકારે જુદે જુદે પ્રસંગે અતિ સૂફમમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કાંઈ હેતુ સમાય છે કે શી રીતે? અને સમાય છે તે શું? તે વિશે વિચાર કરવાથી સાત કારણે તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે : સદ્ભૂતાર્થ પ્રકાશ, તેને વિચાર, તેની પ્રતીતિ, જીવ સંરક્ષણ વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમજ મેક્ષની પ્રાપ્તિને જે માગે તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે.
૩ શાંતિ
શિક્ષાપાઠ : ૮૨ સમિતિ - ગુપ્તિ
સંયતિ ધર્મ અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય તેથી) પાપ કર્મ બાંધે, અયત્નાથી ઊભા રહેતાં, અયત્નાથી શયન કરતાં, અત્નાથી આહાર લેતાં, અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપ કર્મ
બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૨ કેમ ચાલે? કેમ ઊભું રહે? કેમ બેસે? કેમ શયન કરે? કેમ
આહાર લે? કેમ બેલે ? તે પાપ કર્મ ન બાંધે. ૩ યત્નાથી ચાલે, યત્નાથી ઊભે રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન
કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બેલે, તે પાપ કર્મ ન બાંધે. ૪ સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે, મન, વચન-કાયાથી સમ્યક
પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી (પિતાના) આત્માને દમે, તે પાપ કમ ન બાંધે. પ્ર.-૧૬
Page #259
--------------------------------------------------------------------------
________________
છે. તેમજ તે
મન સ્વરૂપ
૨૪૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ૫ પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ
સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં, કરે? કે જે તે કલ્યાણ કે પાપ જાણતું નથી. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. પાપને જાણવું જોઈએ, બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હેય તે સમાચરવું
જોઈએ. ૭ જે જીવ એટલે રૌતન્યનું સ્વરૂપ જાણ નથી, અજીવ એટલે જે
જડનું સ્વરૂપ જાણતું નથી, કે તે બન્નેના તત્વને જાણતા નથી
તે સાધુ સંયમની વાત કયાંથી જાણે? ૮ જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જડનું સ્વરૂપ જાણે તેમજ તે
બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. હું જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વજીવની બહુ
પ્રકારે ગતિ આગતિને જાણે.
જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે, ત્યારે જ
પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે. ૧૧ જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને
દેવસંબંધી ભેગની ઈચ્છાથી નિવૃત્ત થાય. ૧૨ જ્યારે દેવ અને માનવ સંબંધી ભેગથી નિવૃત્ત થાય ત્યારે
સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયેગને ત્યાગ કરી શકે. ૧૩ જ્યારે બાહ્યાભંતર સંગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્યભાવ મુડ થઈને
મુનિની દીક્ષા લે. ૧૪ જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંયમની
પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મને અનુભવ કરે. ૧૫ જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય
ત્યારે કર્મરૂપ રજ અબાધિ કયુષ એ રૂપે જીવને મલિન કરી
રહી છે તેને ખંખેરે. ૧૯ અબોષિ, ક્લષથી ઉત્પન્ન થયેલી કમરજને ખંખેરે ત્યારે સર્વ
જ્ઞાની થાય અને સર્વ દર્શનવાળો થાય.
આ અજીવ એ
Page #260
--------------------------------------------------------------------------
________________
થઈને તે વળી ત્યારે તેને શહેરી
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૪૩ ૧૭ જ્યારે સર્વજ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી
થઈને તે કેવળી કાલેકનું સ્વરૂપ જાણે. ૧૮ નિરાગી થઈને કેવળી જ્યારે લેકાલેકનું સ્વરૂપ જાણે ત્યારે પછી
મન, વચન, કાયાના વેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત
થાય. ૧૯ જ્યારે મને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે
સર્વ કર્મને ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (દશ
વૈકાલિક, અધ્યયન ૪ ગા. ૧ થી ૨૪) ૨૦ આશ્ચર્ય ! નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વ વખા એવા
સંયમને અવિધ ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો.
(આ દેહ મારે નથી, એ ઉપગમાં જ રહે.) જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અથે જેની કંઈ ઈચ્છા છે તે સર્વે ને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયેગે ન પાળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તે ત્યાં તે આજ્ઞા ગૌણ કરી, નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થકરે કહી છે. * પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષા વાદથી નિવવું, એ પ્રમાણે પાંચ મહાવત સાધુને હોય છે અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વતે છે, એમ ભગવાને કહ્યું છે.
પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ
સંગ અને સ્નેહપાશનું ગોઠવું (અતિશય વસમું છતાં કરવું કેમ કે બીજે કઈ ઉપાય નથી.)
આશંકા - જે નેહ રાખે છે, તેના પ્રત્યે આવી કર દૃષ્ટિથી વર્તવું તે કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી?
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સમાધાન -પુદ્ગલ દ્રવ્યની દરકાર કરવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પિતાનું નથી તે પિતાનું થવાનું નથી, માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ?
ઉત્સગ માર્ગ એટલે યથાખ્યાત ચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તી સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અકિય છે, અપવાદ સક્રિય છે, ને તેથી જે ઉતરત તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાન તે ઉત્સર્ગ છે, તેથી નીચેના ગુણસ્થાનકે એક બીજાની અપેક્ષાએ અપવાદ છે.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૮૩ કર્મના નિયમ
વાસ્તવિક તે એમ છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહી કરેલું એવું કંઈ કર્મ ફળ પ્રાપ્ત થાય નહી, કોઈ કઈ વખત અકસ્માત કેઈનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી. કેઈપણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે.
જે કેઈપણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તે કોઈપણ પ્રકારે તેનું ક્ષેતૃત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય ય તે પછી તેનાં કેઈપણ પ્રકારનાં દુઃખેને સંભવ પણ ન જ થાય.
જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ આત્માને નજ થતું હોય તે પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાને જે માગ ઉપદેશ છે તે શા માટે ઉપદેશે છે? જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં, એમ વેદાંતાદિ કહે છે, તે જે દુઃખ ન જ હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહે જોઈએ? અને કતૃત્વપણું ન હોય, તે દુઃખનું ભકતૃત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કમનું કર્તુત્વપણું ઠરે છે.”
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વતે તો તે પિતાના તેજ સ્વભાવને કર્તા છે, અર્થાત તેજ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તત ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે.
કર્મ એ જડ વસ્તુ છે, જે જે આત્માને એ જડથી જેટલે જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરૂષે તે કર્મ સંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલાં પર્યાયને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમજ થશે. કેઈપણ આત્મા ઉદયી કમને ભેગવતાં સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તે ખચીત ચેતન શુદ્ધિ પામશે.
ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે છે. ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં.
આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય.
ઉદય બે પ્રકાર છે એક પ્રદેશદય અને બીજે વિપાકોદય. વિપાકેદય બાહ્ય દેખીતી) રીતે વેદાય છે અને પ્રદેશદય અંદરથી વેદાય છે.
આયુષ્ય કમને બંધ પ્રકૃતિ વિના થતું નથી. પણ વેદનીય થાય છે.
આયુષ્ય પ્રકૃતિ એકજ ભવમાં વેદાય છે, બીજી પ્રકૃતિએ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય.
જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભેગવે છે તે આખા ભવની એકજ બંધ પ્રકૃતિ છે. તે બંધ પ્રકૃતિને ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગણાય. આ કારણથી તે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી.
આયુષ્ય કર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભેગવાતી નથી. ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીર પ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભેગવવા તેને આધાર આયુષ્ય કર્મ ઉપર છે. જેમ કે એક માણસની સે વર્ષની આયુકમ પ્રકૃતિને ઉદય વતે છે. તેમાંથી તે એંસીમેં વર્ષે અધુરે આયુષે મરણ પામે તે બાકીના વીશ વર્ષ કયાં અને શી રીતે ભગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે. એકાશીમા વર્ષથી નથી. તેથી કરીને આયુષ્યજન્ય પ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડે હોય તે તે પ્રકાર ઉદયમાં આવવાથી કેઈની નજરમાં કદાચ આયુષ્ય લૂટવાનું આવે, પરંતુ તેમ બની શકતું નથી.
સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિકરણને નિયમ આયુકર્મ વણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં.
જે ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તે આત્મપ્રદેશથી કમ ખરી જઈ નિર્જરા થાય. અથવા મંદ રસે ઉદયમાં આવે.
બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં. ને તે આત્મ પ્રદેશે વેદવું જ જોઈએ, ને તે વેદના વેદતાં મુશ્કેલીને પૂર્ણ અનુભવ થાય છે. જે ત્યાં ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તે આત્મા દેહાકારે પરિણમે એટલે દેહ પિતાને માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિને ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વેદની વેદતાં નિર્જરા થાય છે ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજા દર્શનેવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રશવધનું શૈલી સ્વરૂપ
૨૪૭ એક સમયે સાત અથવા આઠ પ્રકૃતિને બંધ થાય છે તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેનાં સંબંધમાં ખેરાક તથા વિષના દૃષ્ટાંતેઃ જેમ ખેરાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેને રસ દરેક ઇંદ્રિયને પહોંચે છે ને દરેક ઈદ્રિયે જ પોતપોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે. તેમાં તફાવત પડતું નથી, તેવી રીતે વિષ લેવામાં આવે અથવા સર્પદંશ થાય છે તે ક્રિયા તે એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેર રૂપે દરેક ઈદ્રિયને જુદે જુદે પ્રકારે આખા શરીરે થાય છે. આજ રીતે કર્મ બાંધતી વખતે મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિને હોય છે પરંતુ તેની અસર અર્થાત વહેંચાણ બીજી સર્વ પ્રકૃતિઓને અ ન્યના સંબંધને લઈને મળે છે. જે રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પ દંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે તે ઝેર ચઢતું નથી તે જ પ્રમાણે પ્રકૃતિને ક્ષય કરવામાં આવે તે બંધ પડતે અટકે છે. બીજા પ્રગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે તેમ પ્રકૃતિને રસ મંદ કરી નાખવામાં આવે તે તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે એ તેમાં સ્વભાવ રહેલું છે.
મૂળ કમ પ્રકૃતિને ક્ષય થયે ન હેય ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિને બંધ વિચ્છેદ થયે હોય તો પણ તેને બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે. તે આશ્ચર્ય જેવું છે, જેમ દર્શનાવરણમાં નિદ્રા–નિદ્રા આદિ.
અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ૪૦ કે ઠાકડીની અને મેહનીય (દર્શન મેહનીય) ની ૭૦ કેડીકેડીની છે.
આયુને બંધ એક આવતા ભવને આત્મા કરી શકે છે તેથી વધારે ભવને ન કરી શકે.
કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મ પ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવ આશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે તે એવી રીતે કે મિથ્યાત્વ ગુણસ્થાનકવતી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિને (અપવાદ) જણાવ્યું
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ છે તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુને બંધ કરે પરંતુ આયુને બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણસ્થાનકવતી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિને બંધ કરી શકે તે પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુને ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિને ઉદય હોઈ શકે ને ઉદીરણા પણ તેવી જ હોઈ શકે.
૭૦ કડાકોડીને મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાત ભવ થાય. વળી પાછે તે ને તે ક્રમે ક્રમે બંધ પડતે જાય, એવા અનંતબંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવન બંધ પડે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય એ ત્રણે પ્રકૃતિ ઉપશમ ભાવમાં હોય. એ પ્રકૃતિ જે ઉપશમ ભાવે હેય તે આત્મા જડવત્ થઈ જાય અને ક્રિયા પણ કરી શકે નહીં. અથવા તે તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવતી શકે છે– (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે અનભિસંધિ. કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી પરંતુ ઉદય ભાવે રહેલા દર્શનમેહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. જે સમ્યપણે થાય તે સિદ્ધ પર્યાય પામે. આત્મા કેઈપણ વખતે કિયા વગરને હેઈ શકતે નથી. જ્યાં સુધી ગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે. તે પિતાની વિર્ય શક્તિથી કરે છે. તે કિયા જોવામાં આવતી નથી પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે, એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બેલવામાં આવે છે. ચાલીશ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તે શું તે પહેલાં આંકડા નહાતાં એમ કાંઈ કહી શકાશે? નહીં જ. પિતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન દર્શનનું સમજવાનું છે. આત્માના
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૪૯ જ્ઞાન, દર્શન અને વિર્ય થડા ઘણું પણ ખુલ્લા રહેતા હોવાથી આત્મા ક્રિયામાં પ્રવતી” શકે. વીર્ય ચળાચળ હંમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી નિર્ણય સ્પષ્ટ થશે. આપેલા ખુલાસાથી બહુ લાભ થશે.
આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છે. એ ઉપરથી તમને કાંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતું હોય તે કહે તે શા વડે થાય છે? પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કમ વડે આ સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણે આ વાત એ પણ માન્ય રાખે.
જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રેકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી, સત્ય દષ્ટિવાન
શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી. પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એજ કર્તવ્ય છે.
કર્મને ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તે ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કમને ઉદય ઈદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તે ઔષધાદિક જગતમાં દેખીએ છીએ. પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે.
અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિના નામથી ઓળખાય છે તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક “ગુણુ સ્થાનક’ સુધી હોય છે. આવું માપ તળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારૂ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે.
જીવ કર્મ બંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલે જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૨૫૦
ક્રમ બાંધતા નથી, આકાશમાં ચૌદ રાજલેાકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપુર છે; તેજ પ્રમાણુને શરીરને વિષે રહેલા જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુના સમૂહ ભરપુર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી ક`બંધ પાડે છે. એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાથ પ્રત્યે જીવ રાગ દ્વેષ કરે તે તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે ? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગ દ્વેષ રૂપ પરિણિત તે કરનાર આત્માની વિભાવ રૂપ પરણિત છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે; માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલાએવા જે આત્મા તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુગલ-પરમાણું તેને ગ્રહીને ખાંધે છે. બહાર ગ્રહવા જતા નથી.
કમ પ્રકૃતિ, તેનાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેનાં બંધ, ઉય, ઉદીરણા, સ’ક્રમણ, સત્તા અને ક્ષય ભાવ જે બતાવવામાં (વર્ણવવામાં) આવ્યા છે, તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વવનાર જીવ કેમિટના પુરૂષ નહીં પરંતુ ઈશ્વર કોટિના પુરૂષ જોઈ એ એવી સુપ્રતીતિ થાય છે.
ચાર ઘનઘાતી કર્મના ક્ષય થતાં અંતરાય કર્મીની પ્રકૃતિના પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાં...તરાય, ભેાગાંતરાય અને ઉપભાગાંતરાય એ પાંચ પ્રકારના અતરાય, ક્ષય થઈ અને તદાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનતવીય લબ્ધિ અને અનત ભાગ ઉપભાગ લબ્ધિ સપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાય કઈ ક્ષય થયુ છે એવા પરમ પુરૂષ અનતાનાદિ આપવાને સંપૂર્ણ સમ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરૂષ પ્રવૃત્તિ કરતા નથી. ૐ શાંતી
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૧ ( શિક્ષાપાઠ : ૮૪ મહપુરૂષોની અનંત દયા
શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્દભૂત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામસ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદૂભૂત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી. તે વખતે મહરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત, પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મોહને છે, તે મેહ કેમ કરે?
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થંકરપણું ફરી કરવું પડતું; પણ જેને “હું ગુરૂ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરે પડતું નથી. શરીર રક્ષણને દાતાર નથી. ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું, જે હું રક્ષા કરૂં તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ વિચાર્યું. અર્થાત્ તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. * સંસારતાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જેની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખે નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણ એજ આ હૃદયચિતાર પ્રદશિત કરવાની પ્રેરણ કરે છે.
આવું કાળનું સ્વરૂપ જોઈને મેટી અનુકંપા હૃદયને વિષે અખંડ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫ર
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ પણે વતે છે. જેને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણને પ્રાપ્ત થાય, તેજ તેને સત્પરૂષનું એાળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ ને-ઘણું જીને પરમાર્થ સંબંધી જે માર્ગ પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ.
જે પુરૂષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું તેવા પુરૂષને યોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરૂષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે-“ઈશ્વરેચ્છાથી જે કઈ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવને થાય તે કઈ પ્રકારે છે જેગ થયે છે, એમ અત્રે માનીએ છીએ.
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તે જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જેના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતું નથી અને પરમાર્થ સંબંધી કંઈ તમ લિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવે તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે.
અનેક છેવની અજ્ઞાન દશા જોઈ વળી તે જ કલ્યાણ કરીએ છીએ, અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચછાએ અજ્ઞાન માગ પામતા જોઈ તે માટે અત્યંત કરૂણું છૂટે છે, અને કેઈ પણ પ્રકારે આ મટાડવા યંગ્ય છે એમ થઈ આવે છે, અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવાયેગ્ય હશે તે પ્રકારે
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૩.
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ થશે, અને જે સમય પર તે પ્રકાર હોવા ગ્ય હશે તે સમયે થશે, એવા પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરૂણભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય મહાસ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી, અને હજુ કંઈક તેવો ભય રાખ ગ્ય લાગે છે.
શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણું ઘણું પ્રસંગે સ્કુર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ ગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થાય છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતે હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સમરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવને નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવે ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે, વળી પરિણામાંતર થઈ ચેડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશેસફુરી નીકળે છે, અને તેવી તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે.
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જ સંસાર સંબંધે સી આદિએ પ્રાપ્ત થયા છે, તે જીની ઈચ્છા પણ દુભાવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિગને બળવાન રીતે વેદીએ છીએ. અને જેની
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકાર થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ઉદાસીન રહે છે. એમાં કઈ પ્રકારનું અમારૂં સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે, તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદયે વતે છે એ પણ મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે ધરૂપ જાણીએ છીએ.
જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.
આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે, તે તે વાંચી આપની ગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણે છે કે આ કાળમાં મનુષ્યનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા પુરૂષનાં ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. મહાઅંધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણયુક્ત હશેજ, એ નિઃશંક છે. પણ શું કરવું તે સંપૂર્ણ તે તે સૂઝાડે ત્યારે બને તેવું છે.
કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણકે પુરૂષના સંપ્રદાયની સનાતન એવી કરૂણાવસ્થા
હોય છે કે સમય માત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હે, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હે, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે છે, એ જ જેને કરૂણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરનો છે.
જ્ઞાનીને ઓળખો ઓળખીને એની આજ્ઞા આરાધ, જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.
૩ શાંતિ
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૫ શિક્ષાપાઠ : ૮૫ નિર્જરાકમ સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામ નિર્જરી કરાવી, આત્મતત્વને પમાડે છે.
જ્ઞાનીને માર્ગ સુલભ છે, પણ તે પામે દુર્લભ છે, એ માર્ગ વિકટ નથી, સીધે છે, પણ તે પામ વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ, તે ઓળખાવા જોઈએ, તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે. દુર્લભ છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓને માર્ગ આરાધે તે તે પામે સુલભ છે.
પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે, જે છેડે સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હમેશાં નિવૃત્તિને વિચાર કરે, તે તેનું બળ પ્રવૃત્તિમાં પણ પિતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુને પિતાના વધતા ઓછા બળવાનપણના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પિતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પિતાને સ્વભાવ ભૂલતું નથી, માટે દરેક જીવે પ્રમાદ રહિત, ગ, કાળ, નિવૃત્તિ અને માર્ગને વિચાર નિરંતર કરે. - દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લેભ એમ અનુક્રમ રાખે છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે.
પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયે જાય છે, અને અમુક અમુક ની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ કમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર, જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચે માનવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે. અને તેથી પૈસા મેળવે છે? અને તેમ કરવામાં વિન કરનાર ઉપર કેધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લેભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ માટે માનરૂપી કષાય એછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે.
કધ, માન, માયા, લેબ મારે પાતળાં પાડવાં છે એ લક્ષ જ્યારે થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજ રૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરો. કેધાદિ ચેડે થડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવે, અને તે વિચારમાં વખત ગાળવો. કેઈન પ્રસંગથી કેધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં, કેમ કે પિતે કરીએ તે થાય. જ્યારે પિતાના પ્રત્યે કઈ કોધ કરે ત્યારે વિચાર કરો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિને ઉદય છે એની મેળે ઘડીએ બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતર વિચાર કરી પિતે સ્થિર રહેવું. કેધાદિ કષાય આદિ દેષને હંમેશાં વિચારી વિચારી પાતળા પાડવા, તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે, માટે તૃષ્ણ અવશ્ય ઓછી કરવી. અંતરવૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછાં કરતા રહેવું. વૃત્તિને ગમે તેમ કરી રેકવી, જ્ઞાન વિચારથી રેકવી, લેકલાજથી રક્વી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રેકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. ખરેખરી આશંકા ટળે તે ઘણું નિર્જરા થાય છે. જીવ જે. સપુરૂષને માર્ગ જાણતું હોય, તેને તેને વારંવાર બંધ થતે હેય તે ઘણું ફળ થાય. જીવ જે લૌકિક ભયથી ભય પામે તે તેનાથી કાંઈ પણ થાય નહીં, લેક ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણ સેવવાં.
જીવ મારાપણું માને છે તેજ દુખ છે, કેમ કે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂ૫ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ તે કઈ મારૂં નથી એમ જણાય. જે એની ચિંતા
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૫૭ કરે તે આખા જગતની ચિંતા કરવી જોઈએ માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તે ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણ જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણ ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાનો ખર્ચ જોઈએ તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બન્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મેટાઈને લીધે તૃષ્ણ વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ તૃષ્ણ પાતળાં પાડવાં. નિર્ધન કેણ? ધન માગે છે તે નિર્ધન. જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણ તેની દુઃખધા, બળતરા છે, તેને જરાપણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણ ઘટાડવી.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મહનીય કર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેને પાઠ કહું છું. તે મેહનીય કર્મ બે ભેદે છે એક “દર્શન મેહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિરૂપ, બીજી ચારિત્ર મેહનીય તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને ધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નેકષાય તે “ચારિત્ર મોહનીય.” દર્શન મેહનીયને આત્મધ અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે, આમ તેના અચૂક ઉપાય છે. કેમકે મિથ્યા બોધ તે દર્શન મોહનીય છે, તેને પ્રતિપક્ષ સત્યાત્મ બંધ છે. અને ચારિત્રમેહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેને પ્રતિપક્ષ વીતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે–તે તેને અચૂક ઉપાય છે, તેમ બોધ અને
પ્ર.-૧૭
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખાધન શૈલી સ્વરૂપ
વીતરાગતા દન મેહનીય અને ચારિત્ર માહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેના અચૂક ઉપાય છે.
કરોડો વર્ષનું સ્વપ્ન હાય તા પણ જાગ્રત થતાં તરત શમાય છે. તેમ અનાદિના વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાય છે, અને તેને લીધે સ્ત્રી પુત્રાદિ સર્વાંમાં અહંમમત્વપણું વતે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટ, તે તું કના કર્તા પણ નથી અને ભેાક્તા પણ નથી; અને એજ ધર્મના મ` છે.
૧૧૫
એજ ધથી મોક્ષ છે, અને તું જ મેાક્ષ સ્વરૂપ છે; અર્થાત શુદ્ધ આત્મપદ એજ મેાક્ષ છે, તુ અનત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખ સ્વરૂપ છે.
૧૧૬
તું દેહાર્દિક સર્વ પદાથી જુદા છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતુ નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્યે દ્રવ્યુ પરમાર્થીથી સદાય ભિન્ન છે. માટે તું શુદ્ધ છે, એધ સ્વરૂપ છે, ચૈતન્ય પ્રદેશાત્મક છે. સ્વયંજ્યાતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છે, અને અવ્યાખાધ સુખનું ધામ છે, બીજુ કેટલુ કહીએ ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલુ' જ કહીએ છીએ, જો વિચાર કર તા તે પદને પામીશ.
૨૫૮
૧૧૭
સર્વ જ્ઞાનીઓના નિશ્ચય અત્રે આવીને શમાય છે; એમ કહીને સદ્ગુરૂ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી ચાગની અપ્રવૃત્તિ કરી.
૧૧૮
શાંતિ.
શિક્ષાપાă : ૮૬ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. નથ સદ્ગુરૂના ચરણમાં જઈ ને પડવુ' યાગ્ય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૮ હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (!)
આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સપુરૂષના ચરણકમળ પ્રતિ રહ્યો છે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પરૂષ (જેમાં સદગુરૂત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહી તે નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સપુરૂષના ચરણકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શક્તા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
આત્માને અનંતભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આવે એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથીઃ ચોથે ગુણસ્થાનકે આવેલ પુરૂષ પાત્રતા પામ્ય ગણું શકાય, ત્યાં ધમ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે, છઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે - જે પવન (શ્વાસ)ને જય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યેજના સપુરૂષના અંતરમાં રહી છે.
શ્વાસને જય કરતાં છતાં સપુરૂષની આજ્ઞાથી પરાગમુખતા છે, તે તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે.
સદ્દગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે.
પણુ પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે. - પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
સર્વ સંપુરૂષે માત્ર એક જ વાતથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગ, દ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
હે આત્મન ! તેં જે આ મનુષ્યપણું કાકાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પિતાને નિશ્ચય કરીને પિતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પિતાના સ્વરૂપને નિશ્ચય નથી થતે આ કારણથી આ ઉપદેશ છે.
સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મેક્ષને માગ જ્ઞાનીઓએ તે અક્ષરમાં સ્પષ્ટ દર્શાવ્યું નથી, ગૌણતાએ રાખે છે. તે ગૌણતાનું સર્વોતમ તત્વ આ જણાય છે -નિશ્ચય નિગ્રંથ જ્ઞાની ગુરૂની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવ કાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદશિતા ત્યારે પ્રાપ્ત થશે.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી. સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શન, જ્ઞાન સમ્યફ તિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ અદ્દભૂત સ્વરૂપ દશિતાની બલિહારી છે.
કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સોમે હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનું નથી. ક્યાયનું તે નિમિત્તા છે. મહિને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રાદ્ધત્પત્તિ થવી સંભવે. માટે ત્યાં અ૫ભાષી થવું, અ૫હાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરૂ થવું, પરિણામ વિચારવું, એજ શ્રેયકર છે.
વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગ, સમતા ભાવે
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૧
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ નિભાવ્યે આવજે. બીજા તારૂ કેમ માનતા નથી એ પ્રશ્ન તારા અંતરમાં ન ઉગે. બીજા તારૂં માને છે એ ઘણું ગ્ય છે એવું સ્મરણ તને ન થાઓ. ગૃહવાસ જ્યાં સુધી સુજિત છે ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય છે. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ. સઘળાં સમાન જ માન, ત્યાં સુધી તારે કાળ ઘણો જ ઉચિત જાઓ.
બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતા ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારે દોષ એટલે જ કે અન્યને પિતાનું માનવું પિતે પિતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી. માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે.
હે મૂઢ એમ ન કર. આ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંયેગ, વિયેગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ એગ કેઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. તે જ કાપવાદ સહન કરવા કે જેથી તે જ લેકે પોતે કરેલા અપવાદને પુનઃ પશ્ચાતાપ કરે. હજારે ઉપદેશ વચન, કથન સાંભળવા કરતાં તેમાંનાં ચેડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે.
નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભેગી થાઓ. વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ.
સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
ક્યિા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ
Page #279
--------------------------------------------------------------------------
________________
२१२
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભાર નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે ગ્ય જ માનવામાં આવે, પરના દોષ જેવામાં ન આવે, પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું ગ્ય છે, બીજી રીતે નહીં.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તે તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વ્યવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણે જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવે છે.
તરફ ઉપાધિની જવાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઇ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે.
સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ, બેય પ્રકારને વિકલ્પ હોવાથી તમને આકુળ વ્યાકુળપણ પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. પ્રાણી માત્ર પ્રાયે આહાર, પાણું પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમકે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે જ માનવું એ દષ્ટિ સમ્યફ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.
સમ્યક્ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તીશું તે પછી અલૌકિક દષ્ટિએ કેણ પ્રવર્તશે? ગૃહાદિ પ્રવૃત્તિના ગે ઉપગ વિશેષ
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
ચલાયમાન રહેવા ચેાગ્ય છે, એમ જાણીને પરમ પરિત્યાગના ઉપદેશ કરતા હવા.
૨૬૩
પુરુષ સસંગ
સ` પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યાગ્ય નથી. દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
જ્ઞાની પુરુષોએ વારવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફ્રી ફ્રી તે ત્યાગના ઉપદેશ કર્યાં છે, અને ઘણું કરી પેાતે પણ એમ જ વર્યાં છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સક્ષેપ વૃત્તિ જોઈએ, એમાં સ ંદેહ નથી. આરંભ પરિગ્રહના ત્યાગ કયા કયા પ્રતિમધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કઇ પણ તથારૂપ ફળ આણુવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તે તે જીવને સુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ પરિગ્રહના ત્યાગ કયા પ્રકારે થયા હાય તા યથાથ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યાગ્ય છે.
કોઈને અર્થ વિકલ્પ નહી. આણુતાં અસગપણુ' જ રાખશે. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિ'જા રંગાશે, તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસ ંદેહતા છે. ખરા અ'તઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહો ! અહા ! શ્રી સદ્ગુરુ, કરુણાતિ આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા ! ઉપકાર.
અપાર,
અહા ! અહા ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવા ઉપકાર કર્યાં.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #281
--------------------------------------------------------------------------
________________
२१४
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠઃ ૮૭ મહપુરુષ ચરિત્ર ભાગ ૧-૧૧ ૧. શ્રી દેવચંદ્રજી :
અભિનંદન જિનની શ્રી દેવચંદ્રજી કૃત સ્તુતિનું પદ લખી અર્થ પૂછાવ્યું તેમાં “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસું પરતીત હો” એમ (મૂળ પદ તેથી) લખાયું છે, તેમ મૂળ નથી. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો” એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદગલ ગુણને અનુભવને અર્થાત્ રસને ત્યાગ કરવાથી તે પ્રત્યે ઉદાસીન થવાથી “જયુ એટલે જેની (આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. ૨. અજિતનાથ ભગવાન :
હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાને માર્ગ દર્શાવે છે તે, અર્થાત જે સમ્યફચરણરૂપ માર્ગ પ્રકા છે, તે જોઉં છું, તે અજિત એટલે મારા જેવા નિબળવૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે, ભગવાનનું અજિત એવું નામ છે તે તે સત્ય છે, કેમકે મેટા મેટા પરાક્રમી પુરુષે કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથને ય થ નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તે અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામ રૂપ તે માગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે...હે ભગ વાન! તમારું નામ અજિત તે સાચું છે, પણ મારું નામ પુરુષ તે તે ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દેષને તમે જ કર્યો તેથી તમે અજિત કહેવાવાયેગ્ય છે, પણ તેજ દેએ મને જીતી લીધે છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? હે સખી! તે માગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મનેત્રે કરીને જેતે છો તે સમસ્ત સંસાર ભૂલ્યા છે. તે પરમ તત્વને વિચાર થવાને માટે જે દિવ્યનેત્ર જોઈએ તે દિવ્યનેત્રને, નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિગ થઈ પડયો છે.
હે સખી! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલા માર્ગ
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૬૫ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં, કેમકે તે માર્ગે દિવ્ય છે. અને અંતરાત્મ દષ્ટિથી જ અવકન કરી શકાય એવે છે. ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય.
શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે: તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો”. એને અર્થ શું? જેમ યેગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિપણું, એ તરતમ ગે રે તરતમ વાસના રેને અર્થ થાય છે. અર્થાત કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતે હોય, પણ જે બળવાન મન વચનાદિ વેગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તે તેવી વાસનાવાળાને બેધ વાસિત બેધ થયે; કષાયયુક્ત બેધ થયે; વિષયાદિની લાલસાવાળે બેધ થયે. માનાથ થયે; આત્માથે બેધ ન થ. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એ વાસિત બંધ આધાર રૂપ છે તે મારે નથી જોઈત, મારે તે કષાય રહિત, આત્માથી સંપન્ન, માનાદિ, વાસના રહિત એ બોધ જોઈએ છે એવા પંથની ગવેષણુ હું કરી રહ્યો છું. મન, વચનાદિ બળવાન ગવાળા જુદા જુદા પુરુષે બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે, પણ તે પ્રભુ! વાસનાને કારણે તે બોધ વાસિત છે, મારે તે નિર્વાસિત બંધ જોઈએ છે. તે તે હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારે છે. તે તારા પંથને હું બેજ, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધમ પ્રાપ્તિ થાય છે. ૩. ભગવાન રાષભદેવ :
નાભિરાજાના પુત્ર શ્રી રાષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે; જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કઈ દિવસ સંગ છેડે નહીં. જ્યારથી સંગ થયે ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વિશેષાર્થ : જે સ્વરૂપ-જિજ્ઞાસુ પુરુષે છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે. અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે, અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સોગી સિદ્ધ છે. સંગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે સિદ્ધ ભગ વાન અને તેમનાં જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપ લયને પામી શકે છે. જે ભગવાન અહંતનું સ્વરૂપદ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જે યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભેગબે ક્ષય થયે છે, તે અમ જેવાને તે પ્રારબ્ધદય ભગવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી, અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપકવ કાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધદયમાં કંઈ પણ ઉપગની યથાતથ્થતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસરગવેષ જોઈશે,
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શેલી સ્વરૂપ અને પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે, એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. ૪. મહાત્મા ગૌતમબુદ્ધ :
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રેગ અને મૃત્યુ એ ચાર ને એક આત્મજ્ઞાન વિના અન્ય સવ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષેએ એ જ ઉપાય ઉપાસ્યા છે, અને સર્વ જેને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ તે સત્પરુષેએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ” અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણું જે ચકવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષે તેને પ્રારબ્ધદય સમજીને વર્યા છે, અને ત્યાગને લક્ષ રાખે છે. ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યુગ સંપ્રાપ્ત છતાં પણ જે જન્મમરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હે ! બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મેત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતે. ૫. કેશીસ્વામી :
કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથ સ્વામીના શિષ્ય હતા, તે પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહાવિચારવાન હતા પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું કે હું દીક્ષાઓ માટે છું માટે તમે મારી પાસે ચારિત્ર '. વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણ યુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હાય નહીં.
કેશીસ્વામીએ પરદેશી રાજાને બેધ દેતી વખતે “જડ જે” “મૂઢ જે કહ્યો હતે. તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા. માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીના વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હેય નહીં. બાલ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જીવે એમ વાત કરે છે કે છદ્મસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બેલ્યા હતા, પણ એમ નથી. તેમની પરમાર્થ અથે જ વાણી નીકળી હતી. ૬. શ્રી ગૌતમસ્વામી–આનંદ શ્રાવક :
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદ શ્રાવક પાસે ગયા હતા. આનંદ શ્રાવકે કહ્યું કે “મને જ્ઞાન ઊપસ્યું છે ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના ના એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લે. ત્યારે આનંદ શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે કદાચ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું યંગ્ય નથી; ગુરૂ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદ શ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્દભૂત વચનને મિચ્છામી દુક્કડં કે અસભૂત વચનને મિચ્છામી દુક્કડે ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદ્દભૂત વચનને મિચ્છામિ દુક્કડમ્' ત્યારે આનંદ શ્રાવકે કહ્યું “મહારાજ હુ મિચ્છામી દુકકડ લેવાને યોગ્ય નથી ? એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી) મહાવીરસ્વામીએ કહ્યું “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે અને તમારી ભૂલ છે માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો.” તહત” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામને મહાસુભટ પરાભવ પામ્યા ન હતા તે ત્યાં જાત નહીં, અને કદાપી ગૌતમસ્વામી એમ કહેતા કે “મહારાજ ! આપના આટલા બધા શિખે છે તેમની હું ચાકરી કરું પણ ત્યાં તે નહીં જાઉં. તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા. ૭ ચિદાનંદજી :
વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણે જ સમીપને વખત હવાથી જેમને તેમનાં દર્શન થયેલાં, સમાગમ થયેલ અને જેઓને તેમની દશાને અનુભવ થયેલે તેમાંના કેટલાંક પ્રતીતિવાળા મનુષ્યોથી
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૬૯ તેમને માટે જાણી શકાયું છે. તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પિતાની નિવિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમ નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું કમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીઓ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બને સમ છે, આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત, ગુણસ્થાનકે રહેલે મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની. સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એક માત્ર તેમના વચનને મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શકયું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા. વળી યમ-નિયમનું પાલન ગૌણતાએ તે દિશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા, વિષે વાતને અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જે તેઓ રહ્યા હેત તે ઘણાં મનુષ્ય તેમના મુનિપણાની સ્થિતિ શિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધિષ્ટ છાપ ન પડત. આવે હાદિક નિર્ણય લેવાથી તેઓએ એ દશા સ્વીકારી.
રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈશ, ચિદાનંદ તાકુ નમત, વિનયસહિત નિજ સીસ...
રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેને નાશ પામ્યો છે. પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પિતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે.
આશા એક મેક્ષ કી હેય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય; ધ્યાન જોગ જાણે તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદીવ.
મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તે આ આત્માને ધ્યાન, કરવા યંગ્ય જાણ.
Page #287
--------------------------------------------------------------------------
________________
२७०
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર, રેકે કમ આગમન દ્વાર.
પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે, પિતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ, ઈત્યાદિક સર્વકથાને જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે.
મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કેય;
ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દય. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશ છે કે રે જીવ! મારું મારું નહીં કર, તારું કંઈ નથી. હે ચિદાનંદ! પરિવારને મેળ બે દિવસને છે.
# શાંતિ
શિક્ષાપાઠ : ૮૮ મહિપુરુષ ચરિત્ર ભાગ ૨-૧૨ શ્રી વર્ધમાનસ્વામી :
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી; એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાયે કાયે, પ્રવર્તને પ્રવર્તીને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યંગ્ય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૭૧ જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવા યંગ્ય નથી.
જન્મથી જેને મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આપાગી એવી વૈરાગ્ય દશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈપણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબંધે છે. તેમજ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા ગ્ય કેઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વતે છે, વર્તાવું ઘટે છે અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષો અનિદ્રાપણે સાડા બાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું, એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં, સાવ નિરાવરણ, વિજેગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું.
અહે લેકે ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરે! એમ ઉપદેશવામાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું, એ સઘળાં જ્ઞાનીઓ કરતાં પરમમાન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વસ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહે ભવ્ય લોકે! એમાં મધુરી માહિતી ન આણતાં એથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ !! મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાયરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કયા, યશોદા જેવી રાણ, અઢળક સામ્રાજય લક્ષમી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાન દર્શન ચાગપરાયણ થઈ એણે જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે.
- સૂક્ષમ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમ ભક્તિથી નમસ્કાર હે! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થ સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં વીશ તીર્થકર થયા.. તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે.
મહાવીરસ્વામીને દીક્ષાના વરઘોડાનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું. પણ જ્યારે બાહ્ય ચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
શ્રીમાન મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વે-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ શ? અને આ જીવ આમ વતે છે, તથા આમ કહે છે એને હેતુ છે?
જે પુરુષ સદ્દગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપને નિર્ધાર કરે તે માત્ર પિતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ પુરુષના ગુણને વિચાર ન કરે અને પિતાની કલ્પનાના આશ્રયે વતે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
“વંદામિ પાદે પ્રભુ વર્ધમાન
# રતિઃ
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૧૭૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૮૯ મુનિધર્મ ગ્યતા “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું”
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હેય અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ૬ સંમંતિ પારસ૮ સં મોતિ વાદ
જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગ સૂત્રમાં કહ્યું છે એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે.
કાયકલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જેવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યક્તા છે અને તેથી તપાદિક કાયકલેશ કરે છે, છતાં સ્વાથ્ય દશા અનુભવે છેતે પછી કાયકલેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધ ભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ?
દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધમ જોવામાં આવે તે દેહ ઉપરને રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે.
દિગમ્બર દષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવતીની છે, દિગઅર દષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતામ્બર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હેવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગમ્બર કહે છે કે નાગાને એટલે નગ્ન સ્થિતિવાળાને મોક્ષમાર્ગ છે, બાકી તે ઉન્મત્ત માર્ગ છે, “રિમોરવમો લેવા ચમચા સ’ વળી
ના એ બાદશાહથી આઘે” એટલે તેથી વધારે ચઢિયાતે. એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. નગ્ન એ “આત્મમગ્ન.” મુનિઓની વૃત્તિ અલૌકિક હેવી જોઈએ, તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે.
અણગાર-ઘર વિનાના, સમિતિ=સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી પ્ર.-૧૮
Page #291
--------------------------------------------------------------------------
________________
ર૭૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાને જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે.
શ્રમણ ભગવાન સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. સ્થવિર કલ્પ=જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્ર મર્યાદાએ વર્તવાને, ચાલવાને જ્ઞાનીઓએ મુકરર કરેલ, બાંધેલ, નકકી કરેલે માગ, નિયમ.
જિનલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કપેલે અર્થાત્ બાંધેલ, મુકરર કરેલે જિનમાર્ગ વા નિયમ. સાધુ એટલે ગૃહવાસત્યાગી, મૂળ ગુણના ધારક તે. યતિ એટલે ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણ માંડનાર. ' મુનિ એટલે જેને અવધિ, મન:પર્યવજ્ઞાન હેય તથા કેવળજ્ઞાન હોય તે.
સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા શાની આપે છે, તે ચરણાનુગની અપેક્ષાએ; પણ કરણનગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયને ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શક્તા નથી.
પ્રશ્ન : જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે?
ઉત્તર : પાંચ મહાવ્રત, દશ વિધિ યતિધર્મ, સપ્તદશ વિધિ સંયમ, દશ વિધિ વૈયાવૃત્ય, નવ વિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ધાદિક ચાર પ્રકારના કષાયને નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
જે જીવ મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે નિરંતર આત્મવિચાર કરી મુનિ તે જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
“મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બેલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિ પણું. રાગદ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય કમને સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાન દશન પ્રગટ કર્યું હતું. | મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે પિતે સ્વાધ્યાય કરે છે એ ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે, માનપૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી આત્માથે કર.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ સંયમના હેતુથી પેગ પ્રવતના, | સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ
# iાંતિ
શિક્ષાપાઠ : ૯ પ્રત્યક્ષ અને પરોક્ષ ભાગ-૧
પ્રત્યક્ષ સગુરુ સમ નહિ, પક્ષ જિન-ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે? સમયે જિન સ્વરૂપ પ્રત્યક્ષ સદ્દગુરુ વેગથી, સ્વચ્છેદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી; પ્રાયે બમણો થાય. પ્રત્યક્ષ સદ્દગુરુ ભેગમાં, વતે દષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાથે મુખ્ય.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞા ધાર. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય,
સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય. પૂવે થઈ ગયેલા મેટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણકે જીવે શું કરવું તે તેવા સમરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જેગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણકે મૂર્તિ માન મેક્ષ તે સત્પરુષ છે મોક્ષે ગયા છે એવા (અતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હેય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયું અને જેગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. | ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દેષ હોય. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે.
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હેય છે. એ “પરમ દૈન્યત્વ? જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બંને થયાં હોય. તથાપિ
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૭૭ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનિર્ણય ન થયે હેય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે કલ્પિત પદાર્થ વિશે “સતીની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી, અને એ જ પરમ જગ્યતાની હાનિ છે. - આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કેઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે, અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? અનંત કાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે, મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ એગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરી અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજે. મેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું.
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
શ્રી મહાવીરસ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એવા અધ્યાત્મમૂતિ સદ્ગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલે વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ–સમ્યક્દષ્ટિ છે, અર્થાત્ મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભકિત કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કશું કહેવા છે? તેને ઉત્તર તમે બને વિચારીને સવિસ્તર લખશે.
મારા પર તમારો રાગ રહે છે. તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી, પરંતુ તમે એક ધમપાત્ર જીવ છે અને મને ધર્મ- " પાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઈચ્છના છે, તેને લીધે કેઈ પણ રીતે તમારા પર ઈચ્છના કંઈ અંશે પણ વતે છે. નિરંતર સમાધિ ભાવમાં રહે. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજે. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહે. સમીપ જ છું એમ ગણી શેક ઘટાડે. જરૂર ઘટાડે. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારે, સમીપે જ છે. જ્ઞાની દશ્ય તે થોડો વખત વિયેગ રહી સંગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. અહંત સ્વરૂપનું ચિંતવન બને તે કરવું. નહીં તે કંઈ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બેધિ એ શબ્દ જ ચિંતવવા, અત્યારે એટલું જ પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. પરિચયી! તમને હું ભલામણ કરું છું કે તમે એગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ.
તમે મારા અનુયાયી થયા, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના ગથી હેવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગયું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઈચ્છું છું. બીજી રીતે નહીં.
જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરે, તો ધર્માથે મને ઈઓ, એવું કરવું ઉચિત ગણું છું, અને જે હું કરું તે ધર્મપાત્ર તરીકે મારું મરણ થાય એમ થવું જોઈએ. બંને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ.
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૭૯ તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે –મતિમાં. તેને લાભ તમને આપવા ઈચ્છું છું; કારણ ઘણા નિકટનાં તમે સંબંધી છે, તે લાભ તમે લેવા ઈચ્છતા હે, તે બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશે એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજે. વીતરાગ ભકિતને બહુ જ ઈચ્છ. મારી ભકિતને સમભાવથી ઈચ્છ. તમે જે વેળા મારી સંગતિમાં છે તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે. વિદ્યાભ્યાસી થાઓ. વિધાયુકત વિદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુકત બોધ આપીશ. તમે રૂપ સંપન્ન, ગુણ સંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશે. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.
» શાંતિ
શિક્ષાપાઠ : ૧ પ્રત્યક્ષ અને પરોક્ષ-ભાગ ૨
રૂડે પ્રકારે મન વતે એમ વર્તે. વિયેગ છે, તે તેમાં કલ્યાણને પણ વિગ છે, એ વાર્તા સત્ય છે. તથાપિ જે જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વતે છે. તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ ' કરવાને ચગ્ય નથી.
-શ્રી સ્વરૂપના યથાયોગ્ય. જે પુરુષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજે. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની
સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજેએ જ તમને પુનઃપુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે, આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે, તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ, બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે, અને તે જ ઉપયોગ રાખજે. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું. પરમશાંતિપદને ઈચછીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચછામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વછંદ વર્તનથી મુકત થયા નથી, પણ આપ્તપુરુષે બેઠેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિ કાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુકત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભ બેધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુકતપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.
રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા સત્પરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે. | સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગદ્વેષ અને મોહરહિત પુરુષનું બેધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે. એ ત્રણ દેષથી રહિત, મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મેક્ષના કારણ રૂપે જે ધર્મ બળે છે તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિએ હવા દેઈએ આ વાત નિઃશંક છે.
સવને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞા
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૮૧ રૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જેકે બને તેવું નથી; તે પણ સુલભધિ આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યો રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણથી, સમ્યકચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે.
તે પુરુષનાં વચને આગમ સ્વરૂપ છે, તે પણ વારંવાર પિતાથી વચનગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓને વેગ બની જ શક્ત નથી, ત્યાં પણ વિશુદ્ધ દષ્ટિવાનને વીતરાગ શ્રત પરમપકારી છે.
સપુરુષની વાણું સ્પષ્ટપણે લખાઈ હોય તે પણ તેને પરમાર્થ સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થે નથી તેને સમજાવે દુર્લભ થાય છે. - તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી; અને જે માગ પામ્યા વિના કેઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી યેગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળો પુરુષ બીજે તમારે શેધ નહીં પડે.
એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યેગ્ય લાગતું નથી છતાં લખ્યું છે.
નિરંતર ઉદાસીનતાને કમ સેવ, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું, સત્યરુષનાં લક્ષણનું ચિંતન
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરવું, સપુરુષની મુખાકૃતિનું હદયથી અવકન કરવું તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અથે માન્ય રાખવા યેગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા ગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા લાગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મેડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમેત છે.
મિતિ એ જએ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુએને મોક્ષ સંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ દુર્લભ છે. તે જ સમાગમના ચેગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.
સપુરુષને વેગ પામે તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તે કવચિત જ તે પેગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
સત્સંગનું એટલે પુરૂષનું ઓળખાણ થયે પણ તે યંગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયો છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સન્દુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
એ છે પ્રમાદ થવાને ઉપગ એ જીવને માગના વિચારમાં સ્થિતિ કરાવે છે. અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિગે પણ કઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત. ભૂલવા જેગ્ય નથી.
૩ શાંતિ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૯૨ ઉન્મત્તતા-ભાગ પહેલો
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરૂ આજ્ઞા જિનદશા, નિમિત્તા કારણમાંય. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણુ કરે, માત્ર જ્ઞાનને દ્રોહ.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે : અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
કિયા માર્ગે અસઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ, મોહ, પૂજા, સત્કારાદિ વેગ અને દૈહિક કિયામાં આત્મનિષ્ઠાદિ દોષોને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિમાગને તે જ કારણથી આશ્ચય કર્યો છે, અને આજ્ઞાંકિતપણું અથવા પરમ પુરૂષ સશુરૂને વિષે સ્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમજ વર્યા છે, તથાપિ તે પેગ પ્રાપ્ત થવા જોઈએ, નહિ તે ચિંતામણી જે. જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટે પરિભ્રમણ વૃદ્ધિને હેતુ થાય..
| સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યા છે. ક્ષીણ મેહ ગુણસ્થાન પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી, માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે; ઘણું જીવને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દષ્ટિ ગૌણ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રજ્ઞાવોાધનુ` શૈલી સ્વરૂપ
થાય છે. જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતાં થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમા` પ્રત્યે પણ જુશુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપ લીનતા પામતી જાય છે.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સવ થકી, અમે જણાવેલ કોઈ વાકય જો પરમ ફળનુ કારણ ધારતા ા તા, નિશ્ચયપણે ધારતા હૈ। તા, પાછળથી બુદ્ધિ લેક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તા, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હા તે; તે વાકયને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તેા, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વતું નથી; એટલે જે લખ્યુ છે તે પ્રબળપણે માનશે.
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાડવાનું લખ્યું છે; તે પણ જો શ્રી દેવકરણજીને વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરુષ જેવા મારા પ્રત્યે કોઈ એ પરમપકાર કર્યાં નથી એવા અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચયડુ તે મેં આત્મા જ ત્યાગ્યે અને ખરા ઉપકારીના ઉપ કારને એળવવાના દોષ કર્યાં એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે, એવા ભિન્ન ભાવ રહિત, લેાક સંબધી બીજા પ્રકારની સ કલ્પના છેોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાડવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શકાઓનું સમાધાન થવા યાગ્ય છે.
સત્પુરુષની આજ્ઞામાં વવાનો જેના દૃઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૮૫ ઈડર જવાને હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેશે. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશે. તેમને પણ તૈયાર રાખશે. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લેક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય કેમ કે અવસ્થા–ફેર પણ આ વિચાર કર્તવ્ય નથી. પરમાર્થદષ્ટિ પુરુષને અવશ્ય કરવા ગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમને વિશેષ લાભ થવા ગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છેડી દઈ આવવાને વિચાર રાખ. આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંશય ન રાખવે છે.
જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય.
લેકદષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતે અને વસ્તુઓ શેભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લેકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું, પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણ્યા વિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેર દષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરો એગ્ય છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિને ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ-પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી, અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જે પ્રતીત કર્યો હોય, તે પૂર્વાપર તેને સંભવ ઓછો થાય, કંઈક અંતરમાં ચાતુર્યાદિભાવે મીઠાશ સૂક્ષમ પરિણતિએ પણ રાખી હય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ઝેર છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી; અને સંશય થાય તે તે સંશય માન નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તે તે અહં. ભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય. પ્રદેશ પ્રદેશથી જીવન ઉપગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમય પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કર્યો છે. તે આકષર્ણથી ઉપયોગ જે અવકાશ પામે છે તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપગ અનન્ય થાય છે.
જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલતે નથી, કે સર્વસંગ મેટા આસવ છે, ચાલતાં, તાં, પ્રસંગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત પ્રત્યક્ષ લેવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહોનિશ તે મોટા આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ એને ઈચ્છા રહે છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ “સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એકવચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ ‘અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શા ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને, એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા ચોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૮૭ સ્વ સ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થ સંયમ' કહે છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહાર સંયમ કહ્યો છે. કઈ જ્ઞાનીપુરુષએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમને, તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષેએ કહ્યું નથી.
શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગ-વૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહી ત્યાગ-વૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં. કેઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટતા હોય, અથવા અસત્ સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હય, તેના નિષેધને અર્થે કરૂણ બુદ્ધિથી ગ્ય વચનને જ્ઞાની તેને નિષેધ કવચિત. કરતા હોય તે વ્યામોહ નહીં પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું એગ્ય છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે પણ, જે નવિ જાય પમા (પ્રમાદ) રે વધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ ના રે ગાયે,
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ “મિચ્યા. ત્વને ત્યાગ કરી શકતું નથી. તે આ પ્રમાણેઃ “લૌકિક અને “શાસ્ત્રીય ક્રમે કરીને સત્સમાગમ યેગે જીવ જે તે અભિનિવેશ છોડે તે “મિચ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે.
ઝ શાંતિઃ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૯૩ ઉન્મત્તતા-ભાગ બીજો
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંગને વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વિતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશાગ્ય એવું “આચારાંગ સૂત્ર” છે, તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વશ્રુતજ્ઞાનનાં સાર સ્વરૂપ છે, સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપલેગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વછંદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. | સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ
જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જીજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષની આસાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે.
કેઈપણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકચ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે તે સંકલ્પેલું પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે બેઠું છે. એમ જણાય છે
યથાર્થ બેધ એટલે શું તેને વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પિતાની ૫ના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. કેઈ પણ પ્રકારની આકુળતા વિના, વૈરાગ્ય ભાવનાએ, વીતરાગ ભાવે, જ્ઞાની વિષે પરમભક્તિ ભાવે, સાસ્ત્રાદિક અને સત્સંગને પરિચય કરે હાલ તે
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૮૯ યેગ્ય છે. કોઈપણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈપણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઈત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
જીવ જે અજ્ઞાન પરિણમી હોય તે તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માગ અથવા એ લેક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે, તે પછી ગમે તે આકારમાં મૂકે તે પણ સંસાર છે, તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણને અસ્વચ્છદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારને આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીનાં વચન પણ તેની તે દષ્ટિએ આરાધે તે કલ્યાણ થવા યંગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જવું કે તમે કઈ કલ્યાણના કારણુ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરે; અને નહીં તે કલ્યાણની તૃષ્ણનો ત્યાગ કરો.
તમે એમ જાણતા હો કે અમે જેમ વતીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે એમ જાણતા હો તે તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છે તે વિષે સહજ, કેઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં કલેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું.
લેકસમુદાય કેઈભલો થવાને નથી. અથવા સ્તુતિ-નિંદાના પ્રયત્નાથે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી.
બાહ્ય ક્રિયાના અંતમુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિક સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે, અનેકાંતિક માગ પણ સમ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય
પ્ર–૧૯
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણું લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તે દષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાને હેતુ થશે.
ને દાસત્વ ભાવથી વંદન કરું છું. એમની ઈચ્છા “સત’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તે પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તે કઈ સ્વાર્થ નથી, એટલે કહેવું
ગ્ય છે કે કેવળ “સતથી વિમુખ એવે માગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તે અપ્રગટ રહેવા છે. આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યું છે.
સત હાલ તે કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (ગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનને સિદ્ધાંત છે કે જડ કઈ કાળે જીવ ન થાય, અને જીવ કઈ કાળે જડ ન થાય તેમ “સતું કેઈ કાળે “સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં; આવી દેખીતી સમજાય તેવી વાતમાં મૂંઝાઈ જીવ પિતાની કલ્પનાએ “સત્’ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું, જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય. વર્તમાનમાં દષ્ટિરાગાનુસારી
માણસે વિશેષપણે છે. - જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે,
અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણના કલ્પિત રાગે
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
૨૯૧
સમવસરણાદિ મહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પેાતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમા હેતુસ્વરૂપ એવું જિનનું, જે અંતરંગ સ્વરૂપ જાણવા યાગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાના પ્રયત્ન કરતા નથી. અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતા॰માં રહે છે.
૨૫
દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઈ વિશેષ પરમા હેતુથી કહ્યા છે, તે હેતુને જાણ્યા નથી, અને તે ભંગાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પેાતાના મતના, વેષના, આગ્રહ રાખવામાં જ મુક્તિના હેતુ માને છે.
२७
વૃત્તિનું સ્વરૂપ શું (છે) ? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છુ” એવું અભિમાન ધારણ કર્યુ છે. કવચિત્ પરમાના ઉપદેશના યાગ અને તે પણ લેાકમાં પોતાનું માન અને પૂજા સત્યાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહી થાય એમ જાણીને તે પરમાર્થાંને ગ્રહણ કરે નહીં.
૨૮
અથવા ‘સમયસાર’ કે ચેાગવાસિષ્ઠે' જેવા ગ્રંથા વાંચીને તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવા રૂપે; અંતરગમાં તથારૂપ ગુણની કશી સ્પના નહીં, અને સદ્ગુરુ, સત્શાસ્ત્ર, અને વૈરાગ્ય વિવેકાદિ સાચા વ્યવહારને લેાપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈ ને સાધન રહિત વર્તે.
૨૯
તે જ્ઞાનદશા પામે નહીં તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી તેથી તેવા જીવને સંગ ખીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. એ જીવ પણ મતા'માં જ વતે છે, કેમ કે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પેાતાના શુષ્ક મતના આગ્રહ છે, માટે તે પણ પરમાને પામે નહી, અને અનધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ચૈાગ્ય નહી એવા જીવામાં તે પણુ ગણાય.
૩૧
જેને ક્રાધ, માન, માયા, લેાભરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયા નથી, તેમ સત્યાસત્ય તુલના
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મેક્ષમાર્ગને પામવા ગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું.
૩૨ લક્ષણ કહ્યાં મતાથીનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માથીનાં, આત્મ અર્થ સુખ સાજ. એમ મતાથી જીવના લક્ષણ કહ્યાં. તે કહેવાને હેતુ એ છે કે કઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે.
૩૩ મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ.
» શાંતિ
શિક્ષા પાઠઃ ૯૪. એક અંતર્મહતું.
પૂર્વકાળમાં છ આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગને જોગ હતું, તેમ સત્સંગનું મહામ્ય વિસર્જન થયેલું નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીને સત્પરુષનું ઓળખાણ થતું. સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. સત્સગ થયે છે તેને શે પરમાર્થ ? સત્સંગ થયેલ હોય તે જીવની કેવી દશા થવી જોઈએ? તે ધ્યાનમાં લેવું.
પાંચ વરસને સત્સંગ થયો છે તે તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પિતાના
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૩
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કલ્યાણને અથે જ કરવું પણ લેને દેખાડવા અથે નહીં. જીવન વર્તનથી લેકમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કઈ સપુરુષ છે. અને તે પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં. વારંવાર બેધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયું છે તે સમરણમાં રાખીને વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે.
કેઈ ઉપર રોષ કરે નહીં, તેમ કેઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગમે તેટલે કાળમક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં ઘણું છે) વધુ છે. કેટલાક જીવે બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યદષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યકત્વ આવે જીવની દષ્ટિ ફરી જાય.
આત્મા સાક્ષી પૂરે છે ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે.
જીવને જ્ઞાની પુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચને સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી.
જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જે પૂર્વના સંસ્કારથી તે વચને અંતર્પરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિ. ણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન માટે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કલ્યાણ થાય નહીં. જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાનો જીવ હોય તેણે તે તે સંબંધી નિત્ય વિચાર કરે.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, પણ જે તેની તેને ખબર ન પડે તે નિષ્ફળ છે, જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને જે ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે.
સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી, તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપને વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય. સત્સંગ અને સત્ય સાધન વિના કેઈ કાળે પણ (મક્ષ થાય નહીં) કલ્યાણ થાય નહીં એમ નિશ્ચય કરે કે પુરુષના કારણ-નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કેઈ જીવ તરે નહીં. અરોચ્યા કેવલીને પણ આગળ-પાછળ તે યુગ પ્રાપ્ત થયે હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે! આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ “યથાખ્યાત ચારિત્ર કહ્યું છે.
જ્યારે આત્મા કંઈપણ કિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય.
પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હેય, અને જે યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મો નાશ પામે. લેકને ભય મૂકી પુરુષનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય.
આત્માનું મુખ્ય લક્ષણ ઉપગ છે. આત્મા તલમાત્ર દૂર નથી, બહાર જેવાથી દૂર ભાસે છે. પણ તે અનુભવગોચર છે, આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જ રહ્યું છે તે છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવનેચર છે. અનુમાન છે તે માપણું છે, અનુભવ છે તે હોવાપણું છે. જેને અનુભવ થાય છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વતે તે જ્ઞાન થાય. પુરુષ અને સશાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સગુરુસલ્લાસ્ત્રરૂપી
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૨૯૫ વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વતે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવનમુક્ત થવું. મેક્ષ સ્વાનુભવગોચર છે.
સમકિતદષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. સમકિતદષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કમ રહ્યાં હોય, પણ પિતાને સહજ સમાધિ છે, બહારનાં કારણથી તેને સમાધિ નથી, આત્મામાંથી મેહ ગયે તે જ સમાધિ છે. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય.
બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેટલે પુરુષાર્થ કરે, તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે.
અનંતકાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે તે પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેને મોક્ષ થયે નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતમુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમુહૂર્તમાં મુક્ત થાય છે. સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સેના માફક શુદ્ધ છે. જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તને યથાર્થ બંધ થવે તે “સમ્યગ જ્ઞાન” તે માર્ગ મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મને ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે.
જ્ઞાન દર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર, અને તેનું ફળ નિર્વાણતેનું ફળ અવ્યાબાધ સુખ.
શાંતિ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૯૫. દર્શન સ્તુતિ શોપશમ, ઉપશમ, શાયિક, પરિણામિક, ઔદયિક અને સાનિ. પાતિક એ છ ભાવને લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સુવિચારમાં વિશેષ સ્થિતિ થશે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવે વિશેષ અવલંબનભૂત છે. સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યક્ બુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હોય. તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યક્ત્વ, તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંત ભાવ તે “ચારિત્ર.”
જે સવ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે જીવ છે.
જે સંયમીને જ્યારે યુગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભ કર્મકતૃત્વને “સંવર’ છે, “નિરોધ છે. ગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની ‘નિજરા” કરે છે.
જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાંખે છે.
જેને રાગ, દ્વેષ તેમજ મોહ અને વેગ પરિણમન વર્તતાં નથી, તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે.
દર્શન જ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યને સંસર્ગથી રહિત એવું ધ્યાન નિજર હેતુથી ધ્યાવે છે, તે મહાત્મા “સ્વભાવ સહિત” છે.
જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્ય-કર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે. જીવને સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધ નિશ્ચયમય એ સ્થિર સ્વભાવ) તે “નિર્મલ ચારિત્ર” સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૭
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
વસ્તુપણે આત્માને સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પર સમય પરિણમીપણે અનાદિથી પરિણમ્યા છે, તે દૃષ્ટિથી અનિમલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કમબંધથી રહિત થાય.
જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિમલ જ્ઞાતા-દષ્ટા છે તે ‘સ્વચારિત્ર આચરનાર જીવ છે. પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિવિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે.
ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહારમોક્ષમાર્ગ છે. તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય મેક્ષ માર્ગ” સર્વજ્ઞ વિતરાગે કહ્યો છે.
જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી.
દશન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે. તેની સેવનાથી “મોક્ષ પ્રાપ્ત થાય છે; અને (અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે.
અહંત, સિદ્ધ, મૈત્ય, પ્રવચન, મુનિગણ જ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મને ક્ષય કરતું નથી.
જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વતે છે તે સર્વ આગમને જાણનાર હોય તે પણ “સ્વસમયનથી જાણતે એમ જાણવું. તે માટે સર્વ ઈચ્છાથી નિવતી નિસંગ અને નિમમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય.
પરમેષ્ઠિપદને વિષે જેને તત્વાર્થ–પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપ સહિત વતે છે તે તેને (કંઈ) મેક્ષ કંઈ દૂર નથી.
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધતું શૈલી સ્વરૂપ
અહુતની, સિદ્ધની, ઢૌત્યની, પ્રવચનની ભક્તિ સહિત જો તપશ્ચર્યાં કરે છે તે તે નિયમથી દેવલાકને અંગીકાર કરે છે. તેથી ઈચ્છા માત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિચિત્ માત્ર પણ રાગ કા મા, કેમકે વીતરાગ ભવસાગરને તરે છે.
૨૯૮
માગના પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત ‘પ‘ચાસ્તિકાય’ના સ’ગ્રહરૂપ આ શાસ્ત્ર મે કહ્યું.
જ્ઞાન, દન, ચારિત્રની શુદ્ધતા રે;
એકપણે અને અવિરુદ્ધ.-મૂળ મારગ સાંભળે. જિન મારગ તે પરમાથી રે,
مان
એમ કહ્યું સિદ્ધાંતે બુધ.-મૂળ મારગ સાંભળે, છે દેહાદ્ધિથી ભિન્ન આત્મા રે,
ઉપયાગી સા અવિનાશ.—મૂળ મારગ સાંભળે. ઉપદેશથી રે, નામ ખાસ.—મૂળ મારગ સાંભળેા.
જાણિયુ ૨,
તેની વતે છે શુદ્ધ પ્રતીત.-મૂળ મારગ સાંભળે. કહ્યું ભગવતે દર્શીન તેહને રે,
એમ જાણે સદ્ગુરુ કહ્યું જ્ઞાન તેનું જે જ્ઞાને કરીને
જેનું બીજું નામ સમિકિત.-મૂળ મારગ સાંભળો. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન
અસગ.-મૂળ મારગ સાંભળે જિનના.
*
પથ પરમપદ આધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે, તે અનુસરી કહીશ', પ્રણમીને તે પ્રભુભક્તિ-રાગે. ૧ સમ્યક્ દન જ્ઞાન ચરણુપૂર્ણ, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ અવલેાકથા છે મુનીદ્ર સજ્ઞ, તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્વજ્ઞ.
૨
મૂળ પરમપદ કારણુ, પ્રણમે એક સ્વભાવે, જે ચેતન જડ ભાવેા;
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૯
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
સમ્યફ પ્રમાણ પૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે, સમ્યક્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મેહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષને અભાવ જ્યાં થાય, સહિત સમ્યક્ દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ, તથા બંધ, સંવર નિર્જરા મેક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, નવ તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય. ૮
આ જીવ ને આ દેહ, એ ભેદ જે ભાસ્ય નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં. એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળ. ૩ શા વિશેષ સહિત પણ જે, જણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને. તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૫
દર્શન મેહ વ્યતીત થઈ ઊપળે બેધ જે, દેહ ભિન્ન કેવલ તન્યનું જ્ઞાન જે તેથી પ્રક્ષીણું ચારિત્ર મેહ વિલેકિએ, વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે? અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ
Page #317
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐકથતા તે “મેક્ષ'. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગ જ્ઞાનકર્મના અબંધને હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે કેધાદિ કષાય હાય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે, અર્થાત્ મેક્ષ છે. મેક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે અને છે પણ તેમજ વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આ જે ઘણા જીને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે કેધાદિ ભાવ (જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુબંધી કષાય છે. જે કે ધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી. પરંતુ વીતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષધમ અથવા તે સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે કેધાદિ ભાવ, તીવ્ર,મંદાદિ જે ભાવે હોય તેવે ભાવે અનંતાઅનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
જ્ઞાન વિના સમ્યકત્વને વિચાર સૂઝતું નથી. મતભેદ ઉત્પન્ન નથી કરે એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે, મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી.
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બોધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યક્ દર્શન થાય છે.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૬ વિભાવ
કર્મગ્રંથ’ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી. તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમ સમજાવા
Page #318
--------------------------------------------------------------------------
________________
૩ ૦૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગ્ય છે.
જ્ઞાનનું ફળ વિરતિ છે –વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા ગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થયે, વિભાવનાં કાર્યો અને વિભાવના ફળને ત્યાગી ન થયે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે.
વખતને અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ વિચારવું ઘટે છે-શાંત અને વિરક્ત ચિત્તથી.
‘વિભાવ” એટલે ‘વિરુદ્ધ ભાવ નહીં, પરંતુ વિશેષ ભાવ. આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે અથવા “સ્વભાવ છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે’ પરિણમે તે “વિભાવ છે. આ જ રીતે જડને માટે પણ સમજવું.
પ્રશ્ન : સ્વભાવ દશા શે ગુણ આપે ? ઉત્તર : તથારૂપ સંપૂર્ણ હોય તે મેક્ષ થાય. પ્રશ્ન : વિભાવ દશા શું ફળ આપે? ઉત્તરઃ જન્મ, જરા, મરણાદિ સંસાર.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે.
આત્માઓ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થને થયેલ સંગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઈન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે. પરંતુ તે સંબંધી આ વિવેચન નથી, આ વિવેચન “કેવળજ્ઞાન” સંબંધી છે.
વિભાવભાવથી ઉત્પન્ન થયેલ જે પગલાસ્તિકાયને સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલને સંગ થયે તેનું યથા. ન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લેકસમસ્તના જે પુદ્ગલ તેને પણ એ જ નિર્ણય થાય.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રજ્ઞાવો।ધનુ' શૈલી સ્વરૂપ
તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ જે આકાશપ્રદેશને વિષે અથવા તે તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના તેટલા ભાગને લઈ ને અચ્છેદ્ય-અભેદ્ય એવુ. જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે, અને તે ઉપરાંતના બાકીના આકાશ જેને કેવળજ્ઞાનીએ પેાતે પણ અનંત (જેને અંત નહી... એવા) કહેલ છે, તે અનંત અવકાશના પણ તે પ્રમાણે ગુણુ હાવા જોઈ એ બુદ્ધિબળે નિણીત કરેલુ હાવુ જોઈ એ.
એવુ
ત્રણે પ્રકારે ઈશ્વરપણું જણાય છે ઃ (૧) જડ તે જડાત્મકપણે વતે છે. (૨) ચૈતન્ય સોંસારી જીવા વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વતે છે.
ચૈતન્યના લક્ષ કરનારની બલિહારી છે.
વર્તમાનમાં લેાકેાને જ્ઞાન તથા શાંતિ સાથે સબંધ રહ્યો નથી. મતાચાર્યે મારી નાખ્યા છે. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયામાં રહ્યાં નથી.
‘ભગવતી આરાધના’ જેવાં પુસ્તક મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજાને જ યાગ્ય છે. એવા ગ્રંથા તેથી ઓછી પદવી, યેાગ્યતાવાળા સાધુ-શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે, તેઓને તેથી ઊલટા અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે.
માક્ષમા એ અગમ્ય તેમજ સરળ છે.
અગમ્ય : માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મેાક્ષમાગ સમજાય તેવું રહ્યું નથી. અને તેને લીધે વમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં કુળની ખરાખર મતભેદ પડવાનુ ફળ થયું છે, અને તેથી મેાક્ષમા સમજાય તેમ નથી.
સરળ : મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે માક્ષમાર્ગ સરળ
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૩ છે, અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલેક વખત જાય, ને તેને સમજતાં વધારે વખત જ જોઈએ; તે પ્રમાણે અનેક શા છે, તે એકેક વાંચ્યા પછી તેને નિર્ણય કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમેય પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તે કઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે અંતમુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. - જે આ જીવે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.
દષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વતે છે.
| મુમુક્ષુ જીની વિચારણાથે અંતર્ગવેષણ
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એ વ્યવહાર શી રીતે થઈ શકે ?
વૈશ્ય અને નિગ્રંથભાવે વસતાં કેટી કેટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવતી” શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમ કે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તે જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તે નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ ર્યા વિના નિગ્ર"થતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યા જ નથી. આ સર્વ વિભાવ–ગ મટયા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતેષ પામે એમ લાગતું નથી. તે વિભાગ-ગ બે પ્રકારે છે :
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
એક પૂર્વે નિષ્પન્ન કરેલે એવો ઉદય સ્વરૂપ અને બીજે આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતે ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી કે તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વતે છે, તે સંપૂણ વિભાગ વેગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. અને હાલ તે તે કારણે કરી વિશેષ કલેશ વેદન કરે પડે છે. કેમ કે ઉદય વિભાવ કિયાને છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે, કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાને અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે.
જે આત્મભાવ ઉત્પન્ન થયે છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને ચેડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. અને જે ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયને કાળ રહેવા દેવાને વિચાર કરવામાં આવે તે હવે આત્મ-શિથિલતા થવાનો પ્રસંગ આવશે એમ લાગે છે. કેમ કે દીર્ઘકાળને આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયે નથી. તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યે છે, એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલ ભાવ ઉત્પન્ન થશે.
જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવતે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હણવો ન જોઈએ. એ માટે તે વાત પર લક્ષ રાખી ઉદય વેદ ઘટે છે, એમ વિચાર પણ હમણું ઘટતું નથી, કેમ કે જ્ઞાનનાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વરે કહ્યું છે. મૌન દશા ધારણ કરવી?
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૫ વ્યવહારને ઉદય એ છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરે?
તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈકસ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટથી, એમ છતાં પણ અ૫ કાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ? . કેમ કે તેને વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપાર સ્વરૂપે, કુટુંબ પ્રતિબંધે, યુવાવસ્થા પ્રતિબંધે, દયા સ્વરૂપે, વિકાર સ્વરૂપે, ઉદય સ્વરૂપે–એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળ જ્ઞાન-કેવળ દર્શન સ્વરૂપે અંતમુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યોથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ગ્ય છે, તે પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું. કેમકે વીર્યને વિષે કંઈપણ મંદ દશા વતે છે, તે મંદ દશાને હેત છે ? આ ઉદયબળે પ્રાપ્ત થયે એ પરિચય માત્ર પરિચય એમ કહેવામાં કંઈ બાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કર રહ્યો છે. તે પરિચયને દેષ કહી શકાય નહીં, પણ નિજ દોષ કહી શકાય. અરુચિ હેવાથી ઈચ્છારૂપ દેષ નહીં કહેતાં ઉદયરૂપ દેષ કહ્યો છે. ઘણે વિચાર કરી નીચેનું સમાધાન થાય છે.
એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એ નિશ્ચય રહે છે. તે પેગ હજી કંઈ દૂર સંભવે છે. કેમ કે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે.
પ્ર-૨૦
Page #323
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ | હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધોદય દેખાતે હોય તે પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! કેવળ માત્ર પ્રારબ્ધ હેય અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે. પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણત પર્યત નિષ્ઠાભેદદષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય, ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિષે ત્યાગ બુદ્ધિ ભજવી. આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! | હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગ નિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન આવે તે અંશ સંગ નિવૃત્તિ રૂપ એ આ વ્યવસાય તેને ત્યાગ.
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે. જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વતે તે પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વતે છતે પણ નિવૃત્ત જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.
પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયું છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે. કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી..
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમ પુરુષે કરેલે નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૭ હોય તે નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મળી પડ્યા કરે અનુક્રમે નાશ પામવા ગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી લેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધે દશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદેષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે, અને મારા ચિરાની વ્યવસ્થા જતાં મને પણ એમ થાય છે છે કે મને કઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતું નથી, અવશ્ય ઘટતે નથી. જરૂર–અત્યંત જરૂર આ જીવને કેઈ પ્રમાદ છે, નહીં તે પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હેય? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હેય, તે પણ તે પ્રવૃત્તિ હવે તે કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તે જરૂર જીવને કેઈ પણ પ્રકારે દેષ છે. વધારે લખવાનું થઈ શકતું નથી. એટલે ચિરામાં ખેદ થાય છે, નહીં તે પ્રગટપણે કઈ મુમુક્ષુને આ જીવન દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવને તેટલો તે ખેદ ટાળવે, અને તે વિદિત દેશની પરિસમાપ્તિ માટે તેને સંગરૂપ ઉપકાર ઈચ્છ.
વારંવાર મને મારા દેષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે, છતાં કેઈ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા (સમાગમમાં આવતા) સંગમાં વર્તતા કેઈપણ મુમુક્ષુને કંઈ પણ વિચારવા જોગ જરૂર આ વાત લાગે છે.
અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થતું જાય છે. એ માટે અત્યંત શક થાય છે, અને તેને અલ્પકાળમાં જે ઉપાય ન કર્યો તે અમ ( ) જેવા અવિચારી પણ થોડા સમજવા.
જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતપિતા સ્વજનાદિક સર્વને “સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળને આશ્રય કર્યા કરે છે, એ જ તેને અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂખ એ જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચછે છે; પરિગ્રહ આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન” છે.
ફરી ફરી જ્ઞાની પુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એવો જીવ પ્રતિબૂઝત નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહી.
તેને પરમ કારણ્યમૂતિને વોઇ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. (સને વિષે પ્રીતિ, “સત્ર રૂપ સંતને વિષે પરમભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે....પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાયે કોટયવધિ યોજાને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય?
બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માગને એક અંશ તેને પણ શતાંશ તે કઈ આગળ પણ દષ્ટિએ પડતું નથી.
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૯ કેવળજ્ઞાનને માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયું છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે? આ વિકટ કાળ તે હમણાં જ જે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે....ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં પણ છે, એમ લાગે છે. એવો ભગવને લોભ શા માટે હશે?
આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
અમારું કલ્પિત મહામ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનમેદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ જણાય છે કે કોઈ જીવને સંતેષ-પરમાર્થ સચવાઈ કરી અપાય છે તેમ કરવામાં અમારી ઈચ્છા છે.
કોઈપણ પર-પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશ ઘટતું નથી.
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અથે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ એની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે..
તે પુરૂષ નમન કરવા યંગ્ય છે, કીર્તન કરવા ગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ-પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે કે જે પુરૂષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.” - જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું ચાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એ જે કઈ હોય તે તે તરણતારણ જાણીએ છીએ તેને ભજો.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ “નિશ્ચયને વિષે અકર્તા વ્યવહારને વિષે કર્તા ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે, તે વિચારવાને ગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા ગ્યા તે જે છે તે....સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી–તેના આશ્રયે જીવના દોષ ગણિત થઈ પ્રાપ્ત હેય છે, સમજાય છે. છ માસ (થયા) સંપૂર્ણ થયા જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવા શ્રીને નમસ્કાર છે.
અત્યંત દુષમ કાળ છે તેને લીધે અને હતપુણ્ય લેકેએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણ જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
# શાંતિ જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી-અસંસાર પરિત્યાગરૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરૂષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાને હૃદયદર્શનથી ઉપર કહ્યું તે “મામાનું ઘરનું મહાન ફળ છે, એ વાકય નિવિસંવાદી જાણી લખ્યું છે.
આમારું કામ તે તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ તેમ બીજા કેઈને સંતાપરૂપ થવાને તે સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં દુઃખરૂપ કેણ માનશે? તથાપિ વ્યવહારપ્રસંગમાં હરિની માયા અમને નહીં તે સામાને પણ એકને બદલે બીજું આપાવી દે તે નિરૂપાયતા છે, અને એટલે પણ શેક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવાએ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૧
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
અકિંચનપણથી વિચારતાં એકાંત મનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ?
હે મુમુક્ષુ ! વીતરાગ ૫દવારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા ગ્ય છે.
પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર. “પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.” એ વાક્યને અર્થ સમાગમે પૂછજો.
તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે.
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે તે જ “પિયુ પિયુ પિકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજે સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં તથાપિ કેઈ પ્રયત્ન કરતું નથી. મેહ બળવાન છે !
અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યું નહી, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વતે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યું નહીં; જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રેપ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું અર્થ ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલ એ આ શાશ્વત, સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ.
સત્સંગ સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મ કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. .
શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષેએ “અણગારત્વ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થ બેધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તેવો સમય પ્રાપ્ત થવા ગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરુએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરુ, સપુરુષ અને સશાસ્ત્રની યથાગ્ય ઉપાસના કરી યથાર્થ બેધ પામે.
તિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિસ્પૃહ પુરુષે લક્ષ કરતા હશે કે કેમ? ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે.
પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આમ ઉપાધિગ વિશેષ વતે છે, તથાપિ સમાધિમાં જેની અપ્રિયતા કઈ કાળે નહીં થાય એ ઈશ્વરને અનુગ્રહ રહેશે એમ લાગે છે.
મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ–ભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા જે જ્ઞાની પુરુષ, તેનાં પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા ર્યા કરે એ ઉપદેશ કરી આપૂરે કરું છું. - વિપરીત કાળમાં એકાકી હેવાથી ઉદાસ !!!
શાંતિ
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૯૭ રસાસ્વાદ સપુરુષની આજ્ઞામાં વર્તવાને જેને દૃઢ નિશ્ચય વતે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે. એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષે સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય છે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણુજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છેતેમજ અન્ય જીવે પણ આત્માથ સન્મુખ થાય, અને રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
આરંભ અને પરિગ્રહને ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તે આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી, પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કેઈ એક પેગથી પ્રસંગ વર્તતે હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભ પરિગ્રહને પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગ ઉપદે છે, તે મુમુક્ષુ જીવે દેશે તથા સર્વથા અનુસરવા યોગ્ય છે. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવેનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક પ્રકારે જતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે.
હે મુનિઓ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપગ સિદ્ધ કરે ગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતને પરિચય કર્તવ્ય છે.
જ
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોાધનુ' શૈલી સ્વરૂપ
આહારની વાત એટલે ખાવાના પદાર્થીની વાત તુચ્છ છે તે કરવી નહી. વિહારની એટલે સ્ત્રીસ્ક્રીડા આદિની વાત ઘણી વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણુ કે તુપણાની વાત કરવી નહી. આહાર વિષ્ટા છે. પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તેા દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજના જે આહાર તેને વિષ્ટા તુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે.
૩૧૪
તુચ્છ છે. નિહારની દીનપણું એ બધી વિચારો કે ખાધા
વૃત્તિને ગમે તેમ કરી રાકવી; જ્ઞાન–વિચારથી રાકવી. લેાકલાજથી રાકવી, ઉપયાગથી રાકવી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવુ રાખવું નહી.
દરેક જીવે વ્રત લેવું હોય તે સ્પષ્ટાઈની સાથે ખીજાની સાક્ષીએ લેવુ. તેમાં સ્વેચ્છાએ નવું નહીં. વ્રતમાં રહી શકતા આગાર રાખ્યા હાય અને કારણ વિશેષને લઈને વસ્તુના ઉપયાગ કરવા પડે તે તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વવું. નહી તે તેમાં મેાળા પડી જવાય છે, અને વ્રતના ભંગ થાય છે....ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમ પણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમ પણું ધરે છે, એ કેવુ. આશ્ચય રૂપ છે?
તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તેા આજે પૂર્ણ કર– (૦) નવીન વ્યસન કરતાં અટક. જેમ બને તેમ આજના દિવસ સંબધી સ્ત્રપત્ની સંબધી પણ વિષયાસક્ત એ રહેજે-આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનુ' અનુભવસિદ્ધ
વચન છે.
કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હુ આ શુ અયેાગ્ય પ્રયાજન કરી આનંદ માનુ છું.' એમ આજે વિચારજે.
જો તું ત્યાગી હોય તા ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સંસારભણ દષ્ટિ કરજે. - સત્ શીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જે માન્ય. ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.
ચક્રવતી ભેગથી જેટલે રસ લે છે, તેટલે જ રસ ભૂંડ પણ, માની બેઠું છે. ચક્રવતીની જેટલી વૈભવની બહેનતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જમ્યાં છે અને બંને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિક્તાથી, રેગથી જરાથી બને ગ્રાહિત છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર: ઉત્કૃષ્ટ ભૂમિ છે.
પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદા સુણું સમતા ધરે, કરે સહુ વિકથા પરિહાર, રેકે કર્મ આગમન-દ્વાર.”
પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે. પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઈત્યાદિક સર્વ કથાને જેણે છેદ કર્યો છે. અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે.
લેક લાજ નવિ ધરે લગાર
એકચિત્ત પ્રભુથી પ્રીત ધાર. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાથનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કઈ પણ પ્રકારે વિસારીશ નહીં.
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો છેડો જ અવસર સંભવે છે. હે નાથ ! સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હતી તે વખતે સમ્મત કરત પણ જગતની મેહિની સમ્મત થતી નથી. - પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શાચ કરે છે તે. હવે એ પણ ધ્યાન રાખે કે નવાં બાંધતાં પરિણમે તેવાં તે બંધાતાં. નથી? જેટલા પિતાની પુદ્ગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે.
“આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું. પર.. વસ્તુના ત્યાગી થવું. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે.
Page #333
--------------------------------------------------------------------------
________________
-૦૧૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ગુણ ચિંતન કરે.
સંસારને બંધન માનવું. પૂર્વકમ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જ. તેમ છતાં પૂર્વ કર્મ નડે તે શેક કરે નહીં.
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણું ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતું નથી એમ કહેવું એ માત્ર બહાનું છે. જે સમય પણ આત્મા પ્રવૃત્તિ છેડી પ્રમાદ રહિત હંમેશાં નિવૃત્તિને વિચાર કરે છે, તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ કે દરેક વસ્તુને પોતાના વધતાઓછા બળવાનપણાના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખારાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિ. ણમવાને ભૂલી જતી નથી તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદ રહિત, ગ, કાળ, નિવૃત્તિ ને માર્ગને વિચાર નિરંતર કરવો જોઈએ.
જે જીવને મોહિનીય કર્મરૂપી કષાયને ત્યાગ કરવો હોય તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીય કમના બળ આગળ ટકી શક્તા નથી, કારણ કમરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિબળપણને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે છે, એકી વખતે તેના ઉપર જ્ય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મેદવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીને પ્રસંગ આવ્યે આત્માને પિતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇદ્રિના વિષય મેળા કરવા તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી, એમ અનુક્રમે બીજી ઈદ્રિના વિષયે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૧૭*
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા. રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા. રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકેટી સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવભ્રમણ કરવાં પડે છે.
ચારિત્રહને લટયો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમેહને. પડ્યો ઠેકાણે આવતું નથી. કારણ સમજવાફેર થવાથી કરવાફેર થાય છે.
વીતરાગ રૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હેવાને સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને એથે પણ. મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન, જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની. મતિ તે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તે તેટલામાં જ રોકાઈ જાય. છે. તે પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલે ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. - જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું. કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે તે ૩પ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તે કઈ મારું નથી એમ જણાય.
સત્સમાગમમાં જીવ આવ્યા ને ઈંદ્રિયાનું લુબ્ધપણું ન જાય તે. સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની. પુરુષ પરમાર્થને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધનો સેવવાં યોગ્ય છે.
છ ખંડના ભક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અપ.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતે નથી? અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે, ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે છે.
» શાંતિ
શિક્ષાપાઠ : ૯૮ અહિંસા અને સ્વચ્છંદતા
આ ભારત વર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછયું :
પ્ર.-ભાઈ, જૈન ધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિને બોધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપ્ય)
મ. ઉ.-હા
પ્ર–ભાઈ જૈન ધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, કુરતા, સ્વાર્થ–પરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, માજશેખ, વિષયેલાલસા, આળસ–પ્રમાદ આદિને નિષેધ કરે છે ?
મ. ઉ.-હા.
પ્ર–દેશની અર્ધગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદા આહાર–પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, કરતા, સ્વાર્થ–પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરેગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મેજશેખ, આળસ, પ્રમાદિ આદિથી ?
મ. ઉ.-બીજાથી અથત વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ પ્રમાદ આદિથી.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૯
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
પ્ર.–ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિવ્વસનતા, ઉદ્યમ આદિથી થાય?
મ. ઉ–હા.
પ્ર-ત્યારે જૈન ધર્મ દેશની અર્ધગતિ થાય એ બધ કરે છે કે ઉન્નતિ થાય એ?
મ. ઉ.-ભાઈ, હું કબૂલ કરું છું કે “જેન ધમ”જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનને બંધ કરે છે. આવી સૂક્ષમતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માયું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું, સત્યશોધનમાં સરળતાની જરૂર છે, સત્યને મમ લેવા વિવેકપૂર્વક મમમાં ઊતરવું જોઈએ.
તિષને કલ્પિત ગણે અમે ત્યાગી દીધું. લોકેમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે, નહીંવત્ રહી છે. સ્વાર્થ હેતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ જતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણ અમે ગૌણ કરી દીધ, ગોપવી દીધે.
| મા–સાહેબ ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃછા કરતા હતા. આપ અહીં છે એ એમને ખબર ન હતી આપને મળવા માટે આવ્યા છે.
શ્રીમદ્ –પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પિષણ મળે છે, માર્ગને વિરોધ થાય છે. દાક્ષિણ્યતા–સભ્યતા પણ જાળવવા જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી. મિચ્યા ડાહી ડાહી વાત કરવી છે. માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમને રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ કારણ વિચારવાં નથી. મિથ્યા દુષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તન ગયે છૂટકે છે. ભવ–પરિપાકે સવિચાર સ્કુરે અને હેતુ, પરમાર્થને વિચાર ઊગે. મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે;
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પિતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તે માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું. કરે તેમ નકરવું. આ વચન સાપેક્ષ છે.
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !
જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકને વિયેગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયેગમાં કઈ શરણ નથી. અશુભ કર્મની ઉદીરણું થતાં બુદ્ધિ નાશ થાય છે. પ્રબળ કમનો ઉદય થતાં એકે ઉપાય કામ નથી આવતે. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પિતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે. અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કમનો ઉદય થાય છે ત્યારે મૂખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. ર્યા વિના સુખકારી અનેક ઉપાય પિતાની મેળે પ્રગટ થાય છે. સંસાર છે તે પુણ્ય પાપના ઉદયરૂપ છે.
કલ્યાણના માર્ગનાં સાધન કયાં હેય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વછંદાદિ કારણે તેને વિષે તે જીવ રુચિપૂર્વક પ્રવતી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરુષ વિષે કાં તે વિમખપણું અને કાં તે અવિશ્વાસપણું વતે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કઈ કઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા ગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાને વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે.
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેકસંજ્ઞા, એuસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે જે કારણેમાં ઉદાસીન થયા
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૧ વિના, નિઃ સત્વ એવી સંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મેક્ષ નથી, પરંપરા મેક્ષ નથી, એમ માન્યા વિના, નિસત્વ એવા અસલ્લાસ્ત્ર અને અસદ્દગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણ છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપને નિશ્ચય થે બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે.
જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એ નિશ્ચય કર ઘટે છે કે, જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લેકસંબંધી અને કમસંબંધી પરિણામે (કેમ) છૂટી શકાય એવી રીતે વ્યવહાર કર; જે વ્યવહાર કર્યામાં જીવને પિતાના મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાગ્ય નથી.
તેમાં (અઢાર સંયમ સ્થાનમાં) પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી.
સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે તેને પરિગ્રહ ન કહે એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે, પણ મૂચ્છને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિએ કહે છે. આ તત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલે પરિગ્રહ માત્ર રાખે, બાકી તે પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારે નથી એ ઉપગમાં જ રહે.)
આશ્ચર્ય! નિરંતર તપશ્ચર્યા. જેને સર્વ સર્વ વખાયે એવા સંયમને.
અવિરેધક ઉપજીવનરૂપ એક વખત આહાર લેવો. પ્ર-૨૧
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ઘણું પ્રત્યક્ષ વર્તમાને પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત. વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે. તથાપિ આ દુષમકાળ કેઈક જ વખત આવે છે. વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે આ અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ–પીટ–-એ આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થકરાદિકે ગણે છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે.
અને તેવા જ ઘણું વિકલ્પ કરી સ્વચ્છેદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિન કરે, તેમજ આવા બધા પ્રકાર સેવે અને પરમાર્થને રસ્તે બાદ કરીને વાણું કહે. આ જ પિતાનું ડહાપણ, અને તેને જ સ્વછંદ કહેલ છે.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૯૮ અલ્પ શિથિલપણુથી મહાદેષના જન્મ
મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરેને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
લૌકિક ભાવ છોડી દઈવાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથાપિ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવતે તેનું અવશ્ય કલ્યાણ થાય.
નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને સદ્વ્યવહાર લેપવામાં જે પ્રવતે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૩ 'પ્રમત્ત પ્રમત્ત એવા વર્તમાન જીવે છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષને સમાગમ, ચરણને યોગ જ પરમ હિતકારી છે.
સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવ પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઇચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળજ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરૂષ પણ તે તે જ્ઞાની પુરૂષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય, અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરૂષો અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજેગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું. માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખેટું એ વગેરે વિકલપિ સાધુ-મુનિઓએ ન કરવા. - જીવને ભુલવણીનાં સ્થાનક ઘણું છે માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મૂંઝાવું નહીં; મંદતા ન કરવી. પુરૂષાર્થધમ વર્ધમાન કરે. કઈ પણ દંભ પણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે હું ઉપર કંઈ લેતા નથી, શું નથી ચાલતું ? એથી શું ? એથી કાંઈ લોકમાં અસર થાય નહીં અને ઊલટું કર્યું હોય તે પણ બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિદૈ ભણે અને ઉપરનાં દૂષણે વજીને વ્રતાદિ કરવાં.
જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણ અથે જેની કંઈ ઈચ્છા છે તે સર્વેને તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. ( પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુએ છે. લેકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સ્ત્રી આદિના પરિચયમાં આવવાને હેતુ થાય, સંયમ ઢીલ થાય, તે તે પ્રકારને પરિગ્રહ વિના કારણ અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણે તેથી પત્રાદિને નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદ સહિત છે.
ત્રીસ મહાહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યા છે તે સાચાં છે.
શિથિલતા ઘટવાને ઉપાય જીવ જે કરે તે સુગમ છે. તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહને જય ન કરવાથી.
જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય. છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે.
અનંત જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપ્યું છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે. કામ, માન અને ઉતાવળ એ ત્રણને વિશેષ સંયમ કર ઘટે છે
પશમી જ્ઞાન વિકળ થતાં શી વાર? આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપગપણે કરે ઘટે છે.
જે આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.
વિષયાતપણથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે. તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હેવાથી પિતાનું પણ અનિત્યપણું ભાસે છે. | સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરૂષની વાણીને કંઈ પણ એકાંત દષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં. એ ઉપયોગ, નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.
જીવને પિતાની ઈચ્છાએ કરેલ દોષ તીવ્રપણે ભેગવ પડે છે, માટે ગમે તે સંગ–પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે. તેમ કરવું.
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૩૨૫
અજ્ઞાનભાવથી કરેલાં કર્યાં પ્રાર'ભકાળે ખીજરૂપ હાઈ, વખતને ચેગ પામી, ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્માં આત્માને ભાગવવાં પડે છે. જેમ અગ્નિ સ્પશે ઉષ્ણુપણાના સંબધ થાય છે અને તેનુ' સહેજે વેદનારૂપ પિરણામ થાય છે, તેમ આત્માને ક્રેાધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પિરણામ થાય છે.
અજ્ઞાની ગુરૂઓએ લાકોને અવળે માગે ચડાવી દીધા છે, અવળું અલાવી દીધું છે. એટલે લેાકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લાકને સાવ અવળેા જ મા સમજાવી દીધા છે. તેઓના સગથી આ કાળમાં અધકાર થઈ ગયા છે. અમારી કહેલી દરેકે દરેક વાત સભારી સંભારી પુરૂષાર્થ વિશેષપણે કરવા. ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા જોઈએ.
જીવ અનાદિ કાળથી રખડયા છે. સમકિત થાય તે સહેજે સમાધિ થાય; અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્પુરૂષના આશ્રયે જે આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે તેા ઉપકાર થાય જ.
અંશે પણ ત્યાગ કરવા તેની પ્રથમથી જ ચાક્કસપણે વ્યાખ્યા આંધી, સાક્ષી રાખી ત્યાગ કરવા, તથા ત્યાગ કરવા પછી પેાતાને મન ગમતા અથ કરવા નહી.
માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્થંભરૂપ છે, તે સૂકી શકાતાં નથી અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનય–ભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન–મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી.
ૐ શાંતિ
શિક્ષાપાઠ: ૧૦૦
પારમાર્થિક સત્ય
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવુ... જાણવું, અનુભવવુ તેવુ' જ કહેવુ* તે સત્ય એ પ્રકારે છે: પરમા` સત્ય અને વ્યવહાર સત્ય.’ પરમાં સત્ય’ એટલે આત્મા સિવાય ખીજો કોઈ પદાર્થ આત્માના
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ થઈ શક્તા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારૂં નથી એ ઉપગ રહે જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળે તે આત્મા ન હોય) છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલાવવામાં આવે છે એવા ઉપગપૂર્વક બોલાય તે તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.
૧. છતઃ એક માણસ પિતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હેય તે વખતે સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય.
૨. દષ્ટાંતઃ જેમ કેઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણ રાણીનું વર્ણન કરતાં હોય, તે તેઓ બને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેને સંબંધ હતું, તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થ સત્ય.
વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર-સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર-સત્ય.
દષ્ટાંત ઃ જેમકે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દિઠો હોય, અને કેઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કેઈ પ્રાણીના પ્રાણને નાશ થત હેય, અગર ઉન્મત્તતાથી વચન બેલાયું હોય, યદ્યપિ ખરું હોય તે પણ અસત્ય તુલ્ય જ છે, એમ જાણું પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૭ કેધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બેલાય છે, ક્રોધાદિ મેહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (૭૦) સિર કેડાછેડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શક્તાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હેવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે આવું મેહનીયનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મેહનીય કર્મની પ્રકૃતિરૂપ કોધ, માન, માયા અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયે નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી.
મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયેાજન વિના બેલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ અને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ. આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું, અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય કર્મને સંબંધ કાઢી નાખી. કેવળજ્ઞાન દર્શન પ્રગટ કર્યું હતું.
આત્મા ધારે તે સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર–સત્ય. ભાષા ઘણી વાર બેલવામાં આવે છે, પણ પરમાર્થ–સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ–સત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે.
અભ્યાસે જ એ વાતને પણ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બેટા દસ્તાવેજ કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા ગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઈદ્રિયથી જાણવા ગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરે તે પણ અસત્ય જાણવું. તે પછી તપ-પ્રમુખ માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જે દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તેજ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય વચન બેલી શકાય; એટલે કે તે જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. નિશ્ચય સત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બેલનાર સર્વ વિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે.
કોઈ પૂછે કે લેક શાશ્વત કે અશાશ્વત તે ઉપગપૂર્વક ન બેલતાં ‘ક શાશ્વત કહે તે અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લેક શાશ્વત કેમ કહેવામાં આવે તેનું કારણ ધ્યાનમાં રાખી તે બેલે તે તે સત્ય ગણાય. આ વ્યવહાર–સત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વ કર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે:
કન્યાલીક મનુષ્ય સંબંધી અસત્ય, વાલીક પશુ સંબંધી અસત્ય, ભૌમાલિક ભૂમિસંબંધી અસત્ય, બેટી સાક્ષી અને થાપણ મૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે. આ કહેલા સત્યવિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.
યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૨૯ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માગ પમાડવાથી તીર્થકર શેત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ બંધાય છે, આ જીવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય.
- જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હેવાથી ધર્મ પરિણમત નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષા ત્યાગ અને પરસ્ત્રી ત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હેઈ શકે નહીં. મૃષા જવાથી ઘણું અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિને પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે.
મૃષા બોલવાથી જ લાભ થાય એ કાંઈ નિયમ નથી. જે તેમ હોય તે સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હેય છે, તે તેઓને ઘણે લાભ થવે જોઈએ તેમ કાંઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતું હોય તે કમ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ છેટાં પડે.
સત્યને જાય છે, પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યને પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યને આત્મા સ્ફટિક જે જણાય છે.
શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજ. આચાર્યો એવા જોઈએ કે શિષ્યને અલ્પ દેષ પણ જાણી શકે અને તેને યથાસમયે બધા પણ આપી શકે.
માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે આ પ્રકારે છે ત્યારે હવે આપણે આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિક સમકિતી જીવની દશાને વિચાર કરવાને ગ્ય છે કે કેમ? અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાને વિચાર આ જીવ યથાર્થ કરી શકે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ એમ છે કે કેમ? તે જ જીવને શ્રેયસ્કર છે, પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને યથાર્થ વિચાર કરીને-કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે. તેમજ તે દશા (યથાર્થ વિશારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વત્ય કરશે, કઈ પણ મહાપુણ્યને યેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય–અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મેનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે; એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હત નહીં તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે. જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે.
અભિનિવેશના ઉદયમાં ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, . જ્ઞાનીઓના કહેવાથી કહું છું.
સત્ય પણ કરૂણામય બોલવું. નિરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. મૌનપણું ભજવાયેગ્ય માર્ગ છે.
% શાંતિ
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધતુ શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૧૦૧
૩૩૨
આત્મભાવના
આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.”
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડયો, તે માત્ર એના નિરૂપમ ધના અભાવે. જેના એક રામમાં કિચિત્ પણ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી તે સત્પુરૂષનાં વચન અને બેધ માટે કઈ પણુ, નહી કહી શક્તાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનેા અનતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણુ અને ચંદ્રથી ઉજ્જવળ શુકલ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રથનાં પવિત્ર વચનેાની મને–તમને ત્રિકાળ શ્રદ્ધા રહા ! એ જ પરમાત્માના યાગમળ આગળ પ્રયાચના.
જેમ અનેતેમ આત્માને એળખવા ભણી લક્ષ દે એ જ માગણી છે. કોઈપણ આત્મા ઉયી કર્મોને ભાગવતાં સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અમ ધ પરિણામે વંશે તેા ખચીત ચેતન શુદ્ધિ પામશે.
કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વતી`એ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઈચ્છે છે તેા સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને. તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે. અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવુ... એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે એધી જઉ છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે મતાવીશ માકી ધમે ઉપર કહ્યો. તે જ છે અને તે જ ઉપયાગ રાખજો. ઉપયાગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરૂષના ચરણકમળ છે તે પણ કહી જઉ છું.. આત્મભાવમાં સઘળું રાખો; ધર્મ ધ્યાનમાં ઉપયાગ રાખજો; જગતના કોઈપણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રના કઈ હ –શેક કરવા
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધમ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશે નહીં. આત્મભાવની વૃદ્ધિ કરે; અને દેહભાવને ઘટાડજો.
જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્ધચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી.
જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થ પણે થે કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય તે પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કરિપતપણે સમજાય છે. વૈરાગ્ય, ઉપશમનું જેમ બળ વધે તે પ્રકારનો સત્સંગ, સન્શાસ્ત્રનો પરિચય કરે એ જીવને પરમ હિતકારી છે. બીજે પરિચય જેમ બને તેમ નિવતન એગ્ય છે.
નાના પ્રકારને મેહ પાતળા થવાથી આત્માની દૃષ્ટિ પિતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા પ્રયત્ન કરે છે. એ જ દષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે.
ઈચ્છા વગરનું કઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણ અવૃત્તિવત્ છે. ઈચ્છાવાળું પ્રાણુ ઊર્ધ્વગામીવત્ છે.
જે જે પ્રકારે પદ્રવ્ય (વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જેવાને દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સશાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ -સમાધિને યોગ્ય થાય, એ લક્ષ રાખશે એમ કહ્યું હતું.
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
૩૩૩.
આત્મહેતુભૂત એવા સંગ વિના સ` સ`ગ મુમુક્ષુ જીવે સક્ષેપ કરવા ઘટે છે. કેમ કે તે વિના પરમાથ આવિર્ભૂત થવા કઠણ છે, અને તે કારણે આ વ્યવહારદ્રવ્ય–સંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. અંત ક્ષવત્ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાના યથા પણામાં વિશેષ ઉપકારભૂત
થાય છે.
સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શકા થવા ચેાગ્ય નથી.
અસંગ એવુ. આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યાગ્ય છે. એમાં સંશય નથી. સત્સંગનું મહાત્મ્ય સર્વ જ્ઞાની પુરૂષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા યાગ્ય નથી. સર્વ કામાં કન્ય માત્ર આત્મા છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યાગ્ય છે.
શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હાય તા થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયામાં આત્મભાવના કરવી, પછી સંકલ્પ–વિકલ્પ રૂપ પિરણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલ અન રહિત
સ્થિતિ કરવી.
દુ`ભ એવા મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતા'તા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરૂષને ઓળખ્યા તથા તે મહાભાગ્યના આશ્રય કર્યાં, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરૂષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાક છે. જન્મ મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષના આશ્રય જ જીવને જન્મ જરા-મરાદિના નાશ કરી શકે, કેમકે તે યથાસ'ભવ ઉપાય છે. સયાગ સમગ્યે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહના પ્રસ`ગ નિવૃત્ત થશે. તેના ગમે
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્દગુરૂએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મારાં નથી. શદ્ધ ચતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.
હુ શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકમની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમાં આત્માથીનું અનુપ્રેક્ષણ હોય છે.
સંસાર છે તે પુણ્ય-પાપના ઉદયરૂપ છે.
પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષીમાત્ર રહે, હર્ષ અને ખેદ કરે નહીંપૂર્વે બંધ કરેલાં કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પિતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઈલાજ નથી. કર્મનાં ફળ, જે જન્મ, જરા, મરણ, રેગ, ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક કેઈ સમર્થ નથી...કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણ સમતાભાવનું શરણું ગ્રહણ કરે, તે અશુભ નિર્જર થાય, અને ન બંધ ન થાય. રેગ. વિયેગ, દારિદ્ર, મરણાદિકને ભય છોડી પરમ દૌર્ય ગ્રહણ કરે. પિતાને વીતરાગ ભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ એ જ શરણ છે. બીજું કેઈ શરણું નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિભાવ પિતે જ શરણરૂપ છે. આત્માથી કર્માદિક અન્ય છે. તે મમત્વરૂપ પરિગ્રહને ત્યાગ કરે. ક્ષણે ક્ષણે મહને સંગ મૂકો. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે.
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોાધન શૈલી સ્વરૂપ
પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા. આ સંસાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદેશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવ વના તે નિશ્ચયધમ છે.
૩૩૫
આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસાર જ જીરથી હું કયારે છૂટીશ ? એ સ ંસાર મારા નથી, હું મેાક્ષમયી છું; એમ ચિંતવવુ. તે ત્રીજી સંસાર ભાવના.
જ્ઞાનધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇને નવાં કમ બાંધે નહીં; એવી પંચ’તવના કરવી એ આઠમી સમ્વર ભાવના.
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યાગ્ય જ માનવામાં આવે; પરના દ્વેષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યાગ્ય છે; બીજી રીતે નહી”.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયુ... હાય તા જીવને વિષેથી લેાકભાવના ઓછી થાય; અથવા લય પામે. લેાકભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહી. અને ત્યાં સુધી લેાક સહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ચ્છેિ છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે ોગના વિરહ રહે ત્યાં સુધી દઢભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્યાં કરતાં વિચારથી વતી પેાતાને વિષે લઘુપણું માન્ય કરી; પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્તો કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્ર ંથનું કંઈ કંઈ વિચારવુ` રાખવું તે યાગ્ય છે.
સમરિણામે પરિણમવુ. યેાગ્ય છે, અને એ જ અમારા ખાધ છે. આ જ્યાં સુધી નહી. પરિણમે ત્યાં સુધી યથા મેધ પણ પરિણમે નહી.
અનંત કાળે જે પ્રાપ્ત થયુ' નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયુ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.
રૂડે પ્રકારે મન વતે એમ વર્તે. વિયેાગ છે તે તેમાં કલ્યાણને પણ વિગ છે. એ વાત સત્ય છે. તથાપિ જે જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વતે છે, તે કલ્યાણ છે, ધીરજને ત્યાગ કરવાને યોગ્ય નથી.
જેને વિષે સસ્વરૂપ વતે છે, એવા જે જ્ઞાની તેને વિષે લેકસ્પૃહાદિને ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વતે છે, તે નિકટપણે, કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ.
કાળનું કળિસ્વરૂપ વતે છે, તેને વિષે જે અવિષમપણે માની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ.
પ્રત્યક્ષ સત્પરૂષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુશુઓને મેક્ષ સંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ દુર્લભ છે. તે જ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.
સત્સંગનું એટલે સત્પરૂષનું ઓળખાણ થયે પણ તે યોગ. નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયું છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરૂષ તુલ્ય જાણું વિચારો તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સગુણેથી યેગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદ્વ્રત એ ઉત્તમ સાધન છે
૩ શાંતિ
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
3319
શિક્ષાપાઠ : ૧૦૨ જિન ભાવના
“અનુક્રમે સંયમ સ્પર્શીતાજી, પામ્યા ક્ષાયમ્ભાવ રે, સંયમશ્રેણી ફુલડેજી, પૂજુ' પદ્ય નિષ્પાવ રે.” (આત્માની અભેદ ચિંતનારૂપ) સયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિને ત્યાગ)ને પામેલા એવા જે સિદ્ધાર્થીના પુત્ર તેના નિળ ચરણકમળને સયમશ્રેણિરૂપ ફુલથી પૂજુ છે.
તે પુરૂષ નમન કરવા ચેાગ્ય છે, ઝીન કરવા ચાગ્ય છે,
પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યેાગ્ય છે.
પુરૂષને
ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા ચેાગ્ય છે કે જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણુ' વતુ... નથી.
ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હું જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યા. માટે હવે તા જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ ચિ'તવ (કે જેથી તેવાં અનંત દુઃખાને આત્યંતિક વિચેાગ થઈ પરમ અન્યામાધ સુખ સૌંપત્તિ પ્રાપ્ત થાય.)
પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણા સસમ્મત ધમ છે, અને એ જ ાિમાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહેા. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું એ ભૂલશેા નહીં.
સ્વ-પરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયાજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે, શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે, તેની પ્રતીતિ જિન–પ્રતિષિ`ખ સૂચવે છે. તે શાંત દશા પામવા સારૂ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા મા` તેનુ નામ જૈન’—જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.
૫-૨૨
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જે સમયે સર્વથા રાગદ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળજ્ઞાન છે.
જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાને સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, (જીવની દશા ફરે છે) એટલે પ્રતિકૂળ હોય તે અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જેવાથી સાતમાં ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.
આત્માને વિષે પ્રમાદરહિત જાગ્રત દશા તે જ સાતમું ગુણસ્થા નક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે, ચેથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું દેશવિરતિ છઠું “સર્વવિરતી” અને સાતમું પ્રમાદ રહિત વિરતિ છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યાથી આગળની દશાની અશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદા લેવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણવિદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે .
સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વિતે છે, તે “મુક્ત છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૩૩૯ - બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વતે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈપણ સંબંધનતે. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.
પરમ ભેગી એવા શ્રી કષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું જે નિજ સ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. આ દેહે કરવા ગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત માત્ર ઠેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ રીતન્ય, જન્મ-જરામરણ રહિત, અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વસમ્યક્ દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણું થડા વખતમાં પ્રાપ્ત થાય છે. -
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪.
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
દેહથી ભિન્ન સ્વ-પર પ્રકાશક પરમ જોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને! અંતર્મુખ થઈ સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે. - સવ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એ નિશ્ચય જે પરમકૃપાળુ સત્પરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે.
હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે.
જેને કઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ-અલાભ, હર્ષશેક, જન્મ-મૃત્યુ આદિ કંધને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાત દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્પરુષને જીવન અને મરણ બંને સમાન છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ તે નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા-સર્વદા ચૌતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષેએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સવ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૧
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?
અજ્ઞાનથી અને સ્વ-સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. - પરમ સુખ સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, શાંત, શુદ્ધ રૌતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય, સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ છે? ભય છે? ખેદ શ? બીજી અવસ્થા શી? હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ
પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. - મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિશંક્તા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ ગ્ય છે.
-
અત્યંતર
અત્યંતર રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવભેધન શૈલી સ્વરૂપ
આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યાગ્ય સ્થાન છે.
૩૪૨
પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાના ઝરા વહેતા રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સામે સયાગમાં પામેલા પદાર્થના વિચાર કરતાં છતાં અનાદિ કાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી તથાપિ કોઇ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તે અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સભવે છે, કારણકે જેમ જેમવિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. મધા સંજોગે! અને સબધા યથાશક્તિ વિચારતાં એમ તે પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવા કોઇ પદાર્થ છે.
આવા વિચાર કરવામાં એકાંતાદિ જે સાધના જોઇએ તે નહી મેળવવાથી વિચારની શ્રેણિને વારવાર કાઈ નહીં તે કોઇ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હાય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા ત્રુટ્યા વિચારની શ્રેણિ છતાં ક્ષયે પશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ ( શરીરાદિ ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનુ જોર અથવા તેા અનાદિ કાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દારવાઇ જવાય છે.
જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
અકિચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જનસર્દેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવા ક્યારે થઇશ ? સન પદ્યનુ ધ્યાન કરે.
શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યકત થવાના જે પુરુષા મા પામ્યા છે તે પુરુષાને અત્યંત ભકિતથી નમસ્કાર.
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ
૩૪૩. સંપૂર્ણ વીતરાગ દશા જેને વતે છે તે ચરમ શરીરી જાણીએ છીએ. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ.
પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ રમૈતન્ય જિન પ્રતિમા થા.
શૈતન્ય જિન પ્રતિમા થા. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે.
તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માને સમાધિમાર્ગ
શ્રી ગુરુના અનુગ્રહથી જાણ પરમ પ્રયત્નથી ઉપાસના કરે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મેક્ષ તે સ્વભાવનું અનુસંધાન તે મેક્ષ માગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યદર્શન,
દેશ આચરણ રૂપે તે પંચમ ગુણસ્થાનક
સર્વ આચરણ રૂપે તે છ ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક
અપૂર્વ આત્મ જાગૃતિ તે અષ્ટમ ગુણસ્થાનક સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગતસૂમ કષાય બળપૂર્વક સ્થિતિ તે દશમ ગુણસ્થાનક ઉપશાંત
એકાદશમ " ક્ષીણ ,
દ્વાદશમ , ” રાગ દ્વેષને આત્યંતિક ક્ષય થઈ શકે છે.
જ્ઞાનને પ્રતિબંધક રાગ-દ્વેષ છે.
જ્ઞાન જીવને સ્વત્વભૂત ધર્મ છે
જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હેવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે.
સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા ગ્ય, વાંચવા ગ્ય, વિચાર
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪.
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કરવા ગ્ય, લક્ષ કરવા ગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. પરાનુગ્રહ પરમ કારૂણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા,
ચૈતન્ય જિન પ્રતિમા થા. હું અસંગ શુદ્ધ ચેતન છું.
વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.
હું પરમ શુદ્ધ અખંડ ચિધાતુ છું. અચિત્ ધાતુના સંગ રસને આ આભાસ તે જુઓ!
આશ્ચર્યવત્ આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પને અવકાશ નથી
સ્થિતિ પણ એમ જ છે. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. વ્યવહાર દષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું.
પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે! ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન એ અવકાશ સ્વરૂપમાં નથી, વ્યવહાર-દષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વ સ્વરૂપે છું. તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે.
% શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય.
આકાશવાણું તપ કરે તપ કરે, શુદ્ધ મૈતન્યનું ધ્યાન કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે.
નમઃ કેવળજ્ઞાન
એકજ્ઞાન
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
સર્વ અન્ય ભાવના સંસગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. | સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.
નિજ સ્વભાવ રૂપ, સ્વતત્વભૂત છે, નિરાવરણ છે, અભેદ છે, નિર્વિકલ્પ છે, સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે, હું કેવળજ્ઞાન સ્વરૂપ છું.
એમ સમ્યક્ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઇન્દ્રિયને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી, નિજસ્વરૂપ વ્યાવૃત કરી, યેગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
એક , અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું; અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું; અજન્મ, અજર, અમર શાશ્વત છું; સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.
શુદ્ધ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય
સદ્ભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન શુદ્ધાત્મક પદ અત્યંતર ભાન અવધૂત
વિદેહીવત્ જિનકલ્પવત્ સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાન સહિત, અવધૂત, વિદેહીવત્, જિનકલ્પવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
# નમઃ
સવજ્ઞ–વીતરાગદેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર)
તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં સંશય છે? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જે માટે તે કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વતે.
અપ્રમત્ત ઉપગે તેમ થઈ શકે.
અપ્રમત્ત ઉપગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે.
અવિચ્છિન્ન તેવી ધારા વતે તે અદ્ભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે.
સર્વાદિષ્ટ આત્મા સદ્દગુરુ કૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થો વિચરવું. સંયમ અને તપપૂર્વક
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
હે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા ! .
નિવિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અના બાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા.
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માગ– અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ પ્રધાનમાર્ગના મૂળ સર્વજ્ઞદેવ
અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્ય એવા પરમ કૃપાળુ. સદ્ગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા! જયવંત વર્તા! જ્ઞાનીઓને સનાતન સન્માગ જયવંત વર્તા!
# શાંતિ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૭
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૧૦૩ હિતાથી પ્રશ્નો ભાગ પહેલો
આજે તમને હું કેટલાક પ્રશ્નો નિગ્રંથ પ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું.
પ્ર. કહા ! ધમની અગત્ય શી છે? ઉ. અનાદિ કાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે પ્ર. જીવ પહેલો કે કેમ ?
ઉ. બન્ને અનાદિ છે જ જીવ પહેલો હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કમ પહેલાં કહો તે. જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બને અનાદિ છે જ.
પ્ર. કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે? ઉ. આઠ પ્ર. કઈ કઈ?
ઉ. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય.
પ્ર. એ આઠે કમની સામાન્ય સમજ હે.
. જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે છે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે છે. વેદનીય એટલે દેહ નિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વેદનીય કર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી શેકાઈ રહે તે. મેહનીય કર્મથી આત્મ ચારિત્રરૂપ શક્તિ રેખાઈ રહી છે. નામ કર્મથી અમૂતિરૂપ દિવ્યશક્તિ રોકાઈ રહી છે. ગત્ર કર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રેકાઈ રહી છે. આયુ કર્મથી અક્ષય સ્થિતિ ગુણ રેકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વય, ભેગ, ઉપલેગ શક્તિ રેકાઈ રહી છે.
પ્ર. એ કર્મો ટાળવાથી આત્મા ક્યાં જાય છે? ઉ. અનંત અને શાશ્વત માક્ષમાં. પ્ર. આ આત્માને મોક્ષ કેઈ વાર થયો છે? ઉ. ના
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
પ્ર. કારણ? ઉ. મોક્ષ થયેલે આત્મા કર્મમલરહિત છે એથી પુનર્જન્મ એને
નથી.
પ્ર. કેવળીના લક્ષણ શું?
ઉ. ચાર ઘનઘાતી કર્મને ક્ષય અને ચાર કમીને પાતળાં પાડી જે પુરુષ દશ ગુણસ્થાનકવતી વિહાર કરે છે.
પ્ર. તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે નિરાગી છે.
ઉ. તિર્થંકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે.
પ્ર. એઓને મુખ્ય ઉપદેશ શું છે?
ઉ. આત્માને તારે આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરે.
પ્ર. એ માટે તેઓએ ક્યાં સાધને દર્શાવ્યાં છે?
ઉ. વ્યવહાર નયથી સદેવ, સતધર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ જાણવું. સદેવના ગુણગ્રામ કરવા વિવિધ ધર્મ આચરો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી.
પ્ર. ત્રિવિધ ધર્મ કર્યો? ઉ. સમ્યજ્ઞાન રૂપ, સમ્યગ્દર્શન રૂપ અને સમ્યચ્ચારિત્ર રૂપ.
» શાંતિ
શિક્ષાપાઠ : ૧૦૪ હિતાર્થી પ્રશ્નો ભાગ બીજો
ખરું સુખ શામાં છે? પ્ર. આત્મા શુ છે ?
ઉ. જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૩૪૯ એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે.
પ્ર. તે કંઈ કરે છે?
ઉ. જ્ઞાન દશામાં, પિતાના સ્વરૂપના યથાર્થ બેધથી ઉત્પન્ન થયેલી. દશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન અને સહજ સમાધિ પરિણામને ર્તા છે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવના ફળને ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટાપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટાપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કેઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેન કર્મ કહે છે, વેદાંત બ્રાંતિ કહે છે તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટાપટાદિને તથા કેધાદિને કર્તા થઈ શક્ત નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામને જ કર્તા છે, એમ. સ્પષ્ટ સમજાય છે.
પ્ર. અને તેને કર્મ નડે છે કે નહીં?
ઉ. અજ્ઞાન દશાથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હેઈવખતને યેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે. જેમ અગ્નિસ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે. લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કયે જીવને. મક્ષ દશા પ્રાપ્ત થાય છે.,
પ્ર. મેક્ષ શું છે?
ઉ. જે કેધાદિ અજ્ઞાન ભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે. તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે એક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૦
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
પ્ર. મેાક્ષ મળશે કે નહી' તે ચાક્કસ રીતે આ દેહમાં જ જાણી
શકાય ?
ઉ. એક દેરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યા હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બધ છેડવામાં આવે તેમ તેમ તે અધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે, તેમજ અજ્ઞાનભાવના અનેક પિરણામરૂપ બુધના પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મેાક્ષના અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું યારે થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બધથી છૂટી શકવાના પ્રસંગ છે એવા સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સ સંખ`ધથી કેવળ પેાતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મેાક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યેાગ્ય છે.
પ્ર. જે ધમ ઉત્તમ છે, એમ કહેા તેના પુરાવા માગી શકાય ખરા કે ?
ઉ. પુરાવા માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તા તા અ, મન, ધર્મો, અધમ, સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે, જે ધમ સ`સાર પરિક્ષીણુ કરવામાં સ॰થી ઉત્તમ હાય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને મળવાન હાય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે.
પ્ર. આગળ ઉપર શા જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શુ હતા તેની ?
ઉ. તેમ અની શકે. નિર્મળ જ્ઞાન જેવું થયું હોય તેને તેવું અનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વ કારણ
ક્યાં હાવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવુ. પરિણામ પામશે તે · પણ તેના સ્વરૂપ
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૫૧ ઉપરથી જાણી શકાય, અને તેને વિશેષ વિચારતાં કે ભવ થે સંભવે છે, તેમજ કે ભવ હતો, પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.
પ્ર. જે મોક્ષ પામેલાંનાં નામ આપે છે તે શા આધાર ઉપરથી?
ઉ. મને આ પ્રશ્ન ખાસ સંબંધીને પૂછે તે તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે, તેનાં વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મેક્ષ પરત્વે કહેવાય, અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય.
પ્ર. દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ?
ઉ. કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તે કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે, તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યંગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી.
પ્ર. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? ( ઉં. આ પ્રશ્નને ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ, તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તે તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે અને સર્વ જીવ આશથી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા ગ્ય નથી.
પ્ર. અભણને ભક્તિથી જ મેક્ષ મળે ખરે કે?
Page #369
--------------------------------------------------------------------------
________________
પર
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ઉ. ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મેક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો છે, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કાંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાન-સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મેક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મેક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેક્ષને હેત છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કાંઈ નિયમ સંભવ નથી.
પ્ર. મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.
ઉ. સર્ષ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જે “દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તે પછી આ અસારભૂત દેહના રક્ષણથે જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સપને, તમારે મારે કેમ ખ્ય હેય? જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તે ત્યાં પોતાના દેહને જતે કરે એ જ યંગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અથાત્ સર્ષને માર એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે.
હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હેય તે પણ વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તે પૂછશે તે ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે ગ્ય લાગે છે.
લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ.
૩ શાંતિ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫૩
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાકઃ ૧૦૫ હિતાથી પ્રશ્નો ભાગ ત્રીજો
પ્ર. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? - ઉ. કેઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હતી તે બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હત.
પ્ર. જગતમાં આદરવા ગ્ય શું છે? ઉ. સદ્ગુરુનું વચન. પ્ર. શીધ્ર કરવા યોગ્ય શું ? ઉ. કમને નિગ્રહ. પ્ર. મોક્ષ તરુનું બીજ શું ? ઉ. ક્રિયા સહિત સમ્યકજ્ઞાન. પ્ર. સદા ત્યાગવા ગ્ય શું ? ઉ. અકાય કામ. પ્ર. સદા પવિત્ર કણ? ઉ. જેનું અંતઃકરણ પાપથી રહિત હેય તે. પ્ર. મહત્તાનું મૂળ શું? ' ઉ. કેઈની પાસે યાચના ન કરવી તે. પ્ર. જીવનું સદા અનર્થ કરનાર કેશુ? ઉ. આત અને રૌદ્ર ધ્યાન. પ્ર. શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? ઉં. છાનું કરેલું કર્મ. પ્ર. સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? ઉ. સંસારની અસારતા. પ્ર. સદા પૂજનિક કેણ? ઉં. વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. પ્ર. આત્મા કેણે અનુભવ્યું કહેવાય? ,
ઉ. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે, તેણે આત્મા અનુભવ્યું કહેવાય.
.
પ્ર. ૨૩
.
.
.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલાં છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યું હોય તે પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની બ્રાંતિ થાય નહીં.
પ્ર. શું વિચાર કયે સમભાવ આવે ?
ઉ. વિચારવાનને પુગલમાં તન્મયપણું, તાદામ્યપણું થતું નથી.. અજ્ઞાની પૌગલિક સંગને હર્ષને પત્ર વાંચે તે તેનું મોઢું ખુશીમાં દેખાય અને ભયને કાગળ આવે તે ઉદાસ થઈ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયને હેતુ થાય ત્યારે તાદામ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષશેક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં.
પ્ર. પાંચ ઇંદ્રિયે શી રીતે વશ થાય?
ઉ. વસ્તુઓ પર તુચ્છ ભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધ છેડી વાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતેષ થતું નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઈન્દ્રિયના વિષયમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઈન્દ્રિમાં જિહા ઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચારે ઇન્દ્રિયે સહેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછયું.
બાર ઉપાંગ તે બહુ ગહન છે, અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે બાર ઉપાંગને સાર જ બતાવે કે જે પ્રમાણે વતું તે મારું કલ્યાણ થાય?
સદ્ગુરુએ ઉત્તર આપે
બાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે “વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્યા અને બીજી અંતર. આહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તે અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એ જે માટીને ઘડે
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૫૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ તે ફૂટી ગયું અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિઆથી માંડી સુવર્ણ ઈત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.
પ્ર. જ્ઞાનથી કર્મ નિજેરે ખરાં?
ઉ. સાર જાણ તે જ્ઞાન. સાર ન જાણ તે અજ્ઞાન. કંઈપણ પાપથી આપણે નિવતીએ અથવા કલ્યાણમાં પ્રવતીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરે. અહંકાર રહિત, કદાગ્રહ રહિત, લેકસંજ્ઞા રહિત, આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા”. પ્ર. દેવ કેણ?
ઉ. વીતરાગ. પ્ર. દર્શન યેગ્ય મુદ્રા કઈ? ઉં. વીતરાગતા સૂચવે છે. પ્ર. ઉદયકમ કેને કહીએ?
ઉ. એશ્વર્ય પ્રાપ્ત થતાં તેને ધક્કો મારી પાછું કાઢે કે “આ મારે જોઈતું નથી મારે એને શું કરવું છે? ઘર-સંબંધીની આટલી ઉપાધિ થાય તે ઘણી છે. આવી રીતે ના પાડે, ઐશ્વર્યપદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઈછે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે જે તારે પ્રધાનપણું હશે તે ઘણા જીવની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તક–શાળાએ થશે, પુસ્તક છપાવાશે, એવા ધર્મના કેટલાક હેત જાણીને વૈરાગ્ય ભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઈચ્છા સહીત ભેગવે અને ઉદય કહે છે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.
પ્ર. મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે?
ઉ. જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં, એક પુરુષ આવી બેઠે, અને તે વિદેહ મુક્ત થયે. ત્યારે પછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયે. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે, પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આભા પ્રત્યેક છે “આત્મા એક છે માટે તારે
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા બ્રાનિ-રહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની બ્રાનિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્ર-સૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી બ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાનું છે.
૩ શાંતિ શિક્ષાપાઠ: ૧૦૬ હિતાથી પ્રશ્નો ભાગ ચેાથે . પ્ર. આત્મા એક છે કે અનેક છે?
ઉ. જે આત્મા એક હેય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હેય તે સવની મુક્તિ થાય અને તે પછી બીજાને સશાસ્ત્ર, સદ્ગુરુ આદિ સાધનની જરૂર નથી.
પ્ર. સમ્યકત્વ શાથી પ્રગટે? ઉ. આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યકત્વના બે પ્રકાર છેઃ
(૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરે, તેની પ્રતીતિ કરવી; તે વ્યવહાર સમ્યકત્વ. આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ.
પ્ર. કષાય તે શું ?
ઉ. પુરુષ મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યો જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
પ્ર. સમ્યક્ત્વ કેમ જણાય?
ઉ. માંહીથી દશા ફરે ત્યારે સમ્યફવની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગ, દ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કેણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદગુરુ એટલે નિર્ચ થ. સધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બેધેલે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય.
Page #374
--------------------------------------------------------------------------
________________
૪૫૭
પ્રશાવબેધનું શૈલી સ્વરૂપ
પ્ર. મોક્ષ એટલે શું?
ઉ. આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વકર્મથી મુક્ત થવું તે “મેક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રગટયે મેક્ષ. બ્રાન્તિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણમાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે? જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારને હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રયે લે તે સાધને ઉપકારના હેતુઓ છે. પુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષનાં વચને આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભ ગ વગેરે દોષ અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. સત્પરુષે પિોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાગમાં પડી રહેવું છે, અને લોકોત્તર કહેવરાવવું છે ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી પુરુષનાં વચને આત્મામાં પરિણમવે તે સર્વ દોષ જાય, જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂકયા વગર સમ્યકત્વને માર્ગે આત્મામાં પરિણામ પામ કઠણ છે.
પ્ર. કમ ઓછાં કેમ થાય?
ઉ. ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લેભ ન કરે, તેથી કમ ઓછાં થાય. બાહ્ય ક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે.
પ્ર. જીવે કેમ વર્તવું?
સમાધાન : સત્સંગને યેગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગને સદા યુગ નથી મળતું. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહી, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભેજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે. નહી તે પુણ્ય
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય. માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકાર અથે અહંકાર રહિતપણે કરવા કહી છે, તે પરમ જ્ઞાની પિતે પણ જગતના ઉપકાર અથે નિશ્ચય કરી સેવે છે.
પ્ર. વ્રત નિયમ કરવાં કે નહીં?
ઉ. વ્રત નિયમ કરવાં છે. તેની સાથે કજિયા-કંકાસ, છોકરાં હૈયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં, ઊંચી દશાએ જવા માટે વ્રત નિયમ કરવાં.
ખેતી વાસનાઃ ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે. ધર્મ સંન્યાસઃ ક્રોધ, માન, માયા, લેભ આદિ દે છેદ્યા તે.
પ્ર. વ્યવહારમાં ચેથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા?
ઉ. બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે.
પ્ર. પુરુષ કેમ ઓળખાય?
ઉ. પુરુષે તેમનાં લક્ષણોથી ઓળખાય. સત્પરુષનાં લક્ષણોઃ તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે તેથી કેધ જાય, માનને જે ઉપાપ કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણની ઉપરને ઉપર જ હેય. જ્યાં સુધી જ્ઞાનીની વાણ સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રે પણ છાશબાકળા જેવા લાગે. સદ્દગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ સેનાની અને પિત્તળની કંઠીના એળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્ગુરુ મળે તે કર્મ ટળે. સદ્દગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય અને કર્મ ટાળવાનાં કારણે મળે તે કર્મ ટળે. તરવાના કામી હેય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેટાં કહે
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ
૩૫૯ છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે અને જ્ઞાનની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.
પ્ર. શ્રાવક કેને કહેવા?
ઉ. જેને સંતોષ આ હેય; કષાય પાતળા પડયા હેય માંહીથી ગુણ આવ્યા હેય, સાચે સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બેધ લાગે તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળે તે પુણ્યને જોગ છે.
» શાંતિ
શિક્ષાપાઠ : ૧૦૭ સમાપ્તિ અવસર ભાગ પહેલે
વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસારરેગ મટાડવાને બીજુ કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ.
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા ! જાગૃત થા ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વ કાર્યમાં કર્તવ્યમાત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.
સદ્દગુરૂ પ્રસાદ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષને ત્રિકાળ નમસ્કાર. - પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતું નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની અનન્ય આશ્રય–ભક્તિ પરિણામ પામેથી થાય છે.
ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વતત નથી, પુરુષમાં વતે છે. મુમુક્ષુએ જે કઈ સત્યરુષને આશ્રય પ્રાપ્ત થયું હોય તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય, ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે. અને યથાથી વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે.
હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઈચ્છા સહેજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે. અને તેનાં મૂળ ઘણું ઊંડા ગયેલાં છે. મૂળ માર્ગથી લેકે લાખો ગાઉ દૂર છે. એટલું જ નહીં પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડ પ્રધાન દશા વતે છે.
ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું.
બધબીજનું સ્વરૂપ-નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સઃ ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે.
દ્રવ્યાનુયોગ-આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગવૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવ તત્વ પ્રકાશ, સાધુધર્મ પ્રકાશ, શ્રાવકધર્મ પ્રકાશ. વિચાર.
Page #378
--------------------------------------------------------------------------
________________
મદાવખેાધનું શૈલી સ્વરૂપ
૩૬૧
ઘણા જીવાને પ્રાપ્તિ પ્રારબ્ધ યાગથી જે અને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવુ ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમ પદના ઉપદેશ કર્યા છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત્ જ છે. સવ જીવ પ્રત્યે બાહ્ય યામાં પણ અપ્રમત્ત રહેવાના જેના યાગના સ્વભાવ છે, તેના આત્મસ્વભાવ સ જીવને પરમ પદ્મના ઉપદેશને આકર્ષીક હોય, તેવી નિષ્કારણુ કરુણાવાળા હાય તે યથાર્થ છે.
ઘણાં શાસ્ત્રા અને વાકયેાના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તે ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત
થાય.
ત્રણ યાગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક્ પ્રવૃત્તિ હોય ત્યારે મહત્ પુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દૃઢીભૂત કરે છે. ક્રમે કરીને પરમ પદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમ શાંત શ્રુતનુ અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૧૦૮ સમાપ્તિ અવસર ભાગ બીજે
વર્તમાન આ કાળમાં, મેક્ષ મા બહુ લાપ, વિચારવા આત્માથી ને, ભાગ્યેા અત્ર અંગેપ્ય.
કલ્યાણના માને અને પરમા સ્વરૂપને યથાર્થ રીતે નહી સમજનારા અજ્ઞાની જીવા, પેાતાની મતિ કલ્પનાથી મેાક્ષમાને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવતન કરતા છતાં મેાક્ષ પામવાને બદલે સસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને બધનથી મુક્ત થવા
Page #379
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
૩}૨
ઇચ્છિતા પરમાથ`પ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવાનું ક્લ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શુ કહેવુ. ? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે ખીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલા લખ્યા નથી; પણ ક`બંધનથી દુઃખી થતા જગતના જીવાની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમના ઉદ્ધાર કરવાની નિષ્કારણુ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા
કરે છે.
ૐ શ્રી મહાવીર (અગત) ૐ નમઃ
સ" દુઃખના આત્ય'તિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મેાક્ષ છે અને તે જ પરમ હિત છે.
વીતરાગ સન્માર્ગ તેના સદુપાય છે. તે સન્માર્ગના આ પ્રમાણે સંક્ષેપ છે.
સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકત્રતા તે મોક્ષમાર્ગ” છે. સજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વાની સમ્યક્ પ્રતીતિ થવી તે ‘સમ્યક્ દન’છે, તે તત્ત્વના ોધ થવા તે ‘સમ્યક્ ચારિત્ર’ છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પટ્ટમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે.
સન દેવ, નિગ્રંથ ગુરુ અને સવજ્ઞાપષ્ટિ ધમની પ્રતીતિથી તત્ત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સ` જ્ઞાનાવરણુ, દનાવરણુ, સ`મા અને સ`વીર્યાદિ અંતરાયના ક્ષય થવાથી આત્માના સજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસના ઉત્તરોત્તર ક્રમ તેના માર્ગ છે. તેનુ રહસ્ય સ`જ્ઞાપષ્ટિ ધમ છે, સજ્ઞે કહેલું ગુરુઉપદેશથી આત્માનુ
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે.
જેમ જેમ દયાન-વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયને ક્ષય થશે.
જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કમની ઘણુ નિર્જરા થાય છે.
જ્ઞાનમય આત્મા જેમને પરમેસ્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે!
સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્ય રુષનાં ચરણ સમીપને નિવાસ છે, બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષેએ જાણ્યું છે.
જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતું હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચને નિરખવા, સંભારવા અને વિચારવા ગ્ય છે.
હવે એ નિશ્ચય કરે ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવાયેગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લેકમ સંબંધી અને કર્મ સંબંધી. પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરે, જે વ્યવહાર કર્યામાં જીવને પિતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કર યથાયોગ્ય નથી. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પકમની છાયા છે અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પકમની છાયા પ્રશસ્ત છે તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી અને એ કલપકમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે.
ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.
પૂર્ણ માલિકા મંગલ તપિપધ્યાને રવિરૂપ થાય,
Page #381
--------------------------------------------------------------------------
________________
३१४
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ એ સાધીને સોમ રહી સહાય, મહાન તે મંગળ પંક્તિ પામે
આવે પછી તે બુધના પ્રણામે નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા,
કાં તે સ્વયં શુક પ્રપૂર્ણ ખાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે
સ્વરૂપ સિધ્ધ વિચરી વિરામે. આમ કાળ વ્યતીત થવા દે રેગ્ય નથી. સમયે સમયે આત્મ પગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા ગ્ય છે.
અહે આ દેહની રચના !
અહિ ચેતન! અહે તેનું સામર્થ્ય ! અહે જ્ઞાની ! અહો તેની ગવેષણ ! અહે તેમનું ધ્યાન ! અહે તેમની સમાધિ ! અહે તેમને સંયમ ! અહિ તેમને અપ્રમત્ત ભાવ ! અહે તેમની પરમ જાગૃતિ ! અહો તેમને વીતરાગ સ્વભાવ ! અહીં તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના ગની શાંતિ !
અહે તેમના વચનાદિ વેગને ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત ભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ? જઘન્ય મંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયને હેતુ શેિ ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભાજ, પરમ જાગૃત સ્વભાવ ભજ.
પ્રકાશ ભુવન ખચિત સત્ય છે, એમ જ સ્થિતિ છે, તમે આ ભણું વળે. તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બંધ થયો છે, અને થાય છે, પરંતુ તે વિભંગરૂપ છે
આ બધ સમ્યક છે, તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મેહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે એ સમજીને હવે ઘટતે માગ .
કારણ શેધે મા, ના કહે મા, કલ્પના કરે માએમ જ છે.
એ પુરુષ યથાર્થ વક્તા હતે. અયથાર્ય કહેવાનું તેમને કઈ નિમિત્ત નહોતું.
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૬૫. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે પરમ કૃપાળુદેવ! જન્મ, જરા, મરણદિ સર્વ દુઓને. આત્યંતિક ક્ષય કરનારે એ વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે. અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા. હું સર્વથા અસમર્થ છું, વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા. નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું.
આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે. સફળ થાઓ.
જેને કઈ પણ પ્રત્યે રાગ-દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર..
મન, વચન, કાયાના જગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં. અહંભાવ મટી ગયું છે એવા જે જ્ઞાની પુરૂષ તેનાં પરમ ઉપશમરૂપ. ચરણારવિંદ તેને નમસ્કાર કરીવારંવાર તેને ચિંતવી, તે જ માગમાં. પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ...પૂરે કરું છું.. | વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!
અદ્ભુત ! અદ્ભુત! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારૂં સ્વરૂપ, તેને પામર પ્રાણી એ હું કેમ પાર પામું ? હું જે તારે અનંત બ્રહ્માંડમાં એક અંશ તે તને શું જાણે? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું. ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ ! !
# શાંતિ જ સમાપ્ત ક
Page #383
--------------------------------------------------------------------------
________________
૩}}
પ્રજ્ઞાવાધતું શૈલી સ્વરૂપ
સત્સ ́ગનુ મહાત્મ્ય અને તેનુ અપૂર્ણાંપણું ચિંતન, મનન અને નિદિધ્યાસન અર્થે
નોંધઃ સ્વહિતાર્થે
Page #384
--------------------------------------------------------------------------
________________ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય; વિતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. વચનામૃત વિતરાગનાં, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિફળ. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાગે અન્ન અગે પ્ય. દેહ છતાં જેની દશા, વતે દેહાતીતઃ તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત ! આવરણ : અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોન : 36 98 ૫ર