________________
३१४
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ એ સાધીને સોમ રહી સહાય, મહાન તે મંગળ પંક્તિ પામે
આવે પછી તે બુધના પ્રણામે નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા,
કાં તે સ્વયં શુક પ્રપૂર્ણ ખાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે
સ્વરૂપ સિધ્ધ વિચરી વિરામે. આમ કાળ વ્યતીત થવા દે રેગ્ય નથી. સમયે સમયે આત્મ પગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા ગ્ય છે.
અહે આ દેહની રચના !
અહિ ચેતન! અહે તેનું સામર્થ્ય ! અહે જ્ઞાની ! અહો તેની ગવેષણ ! અહે તેમનું ધ્યાન ! અહે તેમની સમાધિ ! અહે તેમને સંયમ ! અહિ તેમને અપ્રમત્ત ભાવ ! અહે તેમની પરમ જાગૃતિ ! અહો તેમને વીતરાગ સ્વભાવ ! અહીં તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના ગની શાંતિ !
અહે તેમના વચનાદિ વેગને ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત ભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ? જઘન્ય મંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયને હેતુ શેિ ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભાજ, પરમ જાગૃત સ્વભાવ ભજ.
પ્રકાશ ભુવન ખચિત સત્ય છે, એમ જ સ્થિતિ છે, તમે આ ભણું વળે. તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બંધ થયો છે, અને થાય છે, પરંતુ તે વિભંગરૂપ છે
આ બધ સમ્યક છે, તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મેહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે એ સમજીને હવે ઘટતે માગ .
કારણ શેધે મા, ના કહે મા, કલ્પના કરે માએમ જ છે.
એ પુરુષ યથાર્થ વક્તા હતે. અયથાર્ય કહેવાનું તેમને કઈ નિમિત્ત નહોતું.