________________
પ્રજ્ઞાવભેાધનુ` શૈલી સ્વરૂપ
૧૨૪
મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે; અને સંસારના ભયČકર દુ:ખથી નિર'તર જે કપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યાગ્ય જાણવા.
મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કાય; ચિદાનંદ પરિવાર કા, મેલા હું દિન દય.
ચિદાનંદજી પેાતાના આત્માને ઉપદેશે છે કે ૨ જીવ! મારૂ મારૂં નહીં કર; તારૂ કોઈ નથી, હું ચિદાનંદ ! પરિવારના મેળ એ દિવસના છે.
किं बहुणा इह जह जह, रागा दोसा लहु बिलिज्जति, तह तह पर्याट्ठिअव्व, एसा आणा जिर्णिदाणम | (ઉપદેશ રહસ્ય-યશેાવિજયજી)
કેટલુક હીએ ? જેમ જેમ થાય તે તે પ્રકારે પ્રવર્તાવુ એ જ
આ રાગ દ્વેષના નાશ વિશેષ કરી આજ્ઞા જિનેશ્વરદેવની છે.
संबुज्जहा जंत माणुसत, दठठु भय बालिसेण अल भो गत दुःख्खे जरिएव लाए. स क्कम्मणा विष्परियासुवेई । (સૂગયડાંગ–અધ્યયન ૭ મું ૧૧)
તીર્થંકર વારવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા : હે જીવા! તમે ખૂ, સમ્યક્–પ્રકારે મૂત્રો. મનુષ્યપણું મળવું ઘણું દુ`ભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણા. અજ્ઞાનથી વિવેક પામવા દુર્લભ છે; એમ સમજો. આખા લેાક એકાંત દુઃખે કરી મળે છે, એમ જાણેા; અને ‘સજીવ' પાતપાતાના ક્રમે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેના વિચાર કરો.’
“અહા લેાકે! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એના પાર પામવા પુરૂષાના ઉપયોગ કરો! ઉપયોગ કરો !!
ૐ શાંતિ