________________
પ્રજ્ઞાવષેધનુ' શૈલી સ્વરૂપ
૧૯૭
ક્રોધ, માન, માયા, લેભ મારે પાતળાં પાડવાં છે એવા જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થાડુ થાડુ' પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. સાચા પુરૂષની આજ્ઞા આરાધે તે પરમાથ રૂપ જ છે, તેમાં લાભ જ થાય. જીવ જો લૌકિક ભયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહીં. લાક ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણુ સેવવાં. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે, સત્પુરૂષનાં વચન વગર વિચાર આવતા નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહી; વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહી. આ કારણથી સત્પુરૂષનાં વચના વારવાર વિચારવાં. ખરેખરી આશકા ટળે તે ઘણી નિરાશ થાય છે. જીવ જો સત્પુરૂષના માગ જાણતા હોય, તેને તેને વારવાર ખાધ થતા હાય તા ઘણું ફળ થાય. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં અને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તા. મિથ્યાત્વ ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઇ જાય, પણ માક્ષ થાય નહી. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફ્ળ થાય, આટલા માટે સમ્યક્
દન શ્રેષ્ઠ છે.
દુ`ળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયા રંગ રે; તા પણુ ગર્ભ અનંતા લેશે, ખેલે ખીજું અંગ રે. માયા કપટથી જૂ ું ખેલવું તેમાં ઘણુ' પાપ છે. તે પાપના એ પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂહુ ખાલે તે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અથે` જૂઠુ ખેલવુ પડયુ... હાય, અને પશ્ચાતાપ કરે તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછુ પાપ લાગે.
અત્યંત ઉદાસ પરિણામે રહેલુ. એવુ... જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તે પણ કહીએ છીએ, માયા દુસ્તર છે, દુરંત છે; ક્ષણવાર પણુ, સમય એક પણ એને આત્માને વિષે સ્થાપન કરવા યેાગ્ય નથી. એવી તીવ્ર ઇશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવના (ગૃહસ્થપણા સહિતની)– તે અખધ પરિણામી કહેવા યાગ્ય છે, જે મેધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે
પ્ર.−૧૨