________________
૨૩૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરીને બેધ દીધું કે જે ! તું એની પુત્રીને પરણે હેત તે એ કન્યાદાનમાં તેને પાઘડી આપત...આ એને બહુ ઉપકાર થયો કે આ પાઘડી બદલ એણે મેક્ષની પાઘડી બંધાવી એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ તત્વજ્ઞાનીઓનાં વચન છે કે આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવે જોઈએ, અને તે આવ્યા તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે! ૧૨. કપિલમુનિ. :
આ તે જીવ બહુ થઈ. તૃષ્ણા સમુદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહોતી, માત્ર સંતેષ અને વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવતી હતી તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળતા ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં, જ્યાં સુધી તૃષ્ણ સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હેત. એટલેથીયે મારી તૃષ્ણ ટળે નહીં તે પછી બે માસાથી કરીને કયાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યું અને તે બોલ્ય, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી, બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્ય! સુખ તે સંતેષમાં જ છે. તૃષ્ણા એ સંસાર વૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયે; વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ, ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણ સમુદ્રના તરંગમાં તું પડે. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરે ઉચિત છે. સત્ય સંતેષ જેવું નિરૂપાધિ સુખ એકકે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણ શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાંને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્મને વિચાર કરી શક્યા. અપૂર્વ શ્રેણીએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્ય કહેવાય છે. તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે? ....સંતેષ એજ કલ્પવૃક્ષ છે! અને એજ માત્ર મને વાંછિતતા પૂર્ણ કરે છે.