Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005603/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી માલતી શાહ VOLL. ગૂર્જ૨ ગ્રંથ૨ત્ન કાર્યાલય For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી લેખિકા માલતી શાહ પ્રી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપળના સામે, ગાંધીમાર્ગ, અમલવા For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ *Nagarsheth Shantidas Zaveri' by Malti Shah, 1987 જી માલતી શાહે પ્રથમ આવૃત્તિ, માચ' ૧૯૮૭ નક્લ પ કિમત : ૫૦-૦૦ પ્રાશક : કાન્તિલાલ ગોવિંદલાલ શાહ ગૂજર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માગ, અમદાવાદ-૩૮૦૦૦૧. મુદ્રક : ઠાકોરલાલ ગોવિંદલાલ શાહ શારદા મુદ્રણાલય, જુમ્મા મસ્જિદ સામે, પાનકરનાકા, અમદાવાદ-૩૮૦૦૦૧. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આવકાર અમદાવાદ ભારતનાં ખીજા ઔદ્યોગિક નગરો કરતાં અનેક રીતે જુદુ` તરી આવે છે. સ્વત્વ અને સ્વાશ્રયની ઊંડી તાકાત તેની પ્રામાં પરંપરાથી ઊતરી આવેલી છે. બીજા શહેરો બહારના ઔદ્યોગિક આક્રમણને કારણે ભાંગી પડયાં હતાં. એક અમદાવાદ જ તેની સામે ટકી રહ્યું હતું, કેમ કે તેને વેપાર-ઉદ્યોગ કોઈ રાજા-મહારાજાને આશ્રયે ખીલ્યે નહેાતા, પણ તેની પ્રજાની આગવી સૂઝખૂઝ, ખત અને પુરુષાથ નું ફળ હતું. વળી અમદાવાદની રોનક અને જાહેોજલાલી બીજા શહેરોની માફક ગામડાંના શાષથી ઊભી થયેલી નથી, પણ તેના વેપારઉદ્યોગને પ્રતાપે છે. એક રીતે કહીએ તેા, અમદાવાદ એટલે કારીગરા, વેપારી અને શરાફાનુ સંગઠન, મહાજન. ગુજરાત વેપાર ટકાવીને બહારનાં પરિબળાથી તેનું રક્ષણ કરવાનુ કામ તેનાં મહાજનેાએ કરેલું છે. છેલ્લાં એક હજાર વર્ષાથી અનેક ઝંઝાવાતાની સામે મધ્યમ વર્ષાંતે ટકી રહેવાનુ બળ આ મહાજનની સ`સ્થાએ પૂરું પાડયુ છે. ગુજરાતના જેવું મહાજનનું સગઠન ભારતમાં કયાંય નથી, અને અમદાવાદના જેવું સમં અને સંપૂર્ણ બંધારણુંવાળુ' મહાજન ગુજરાતમાં ખીજે નથી. આ મહાજનનું બળ એટલે સંપ અને એકતાનુ બળ. તેનાથી એ રાજસત્તાની સામે લડેલ છે. તેનાથી નાનામોટા હુન્નરા જૂના વખતથી સચવાઈ રહ્યા છે. પરદેશી સત્તા સામે ધધાદારીને તેનાથી રક્ષણ મળ્યું છે. અમદાવાદનું મહાજન આ બાખતમાં સૌથી વધુ શક્તિશાળી હતું. આ મહાજને એક વાર પોતાનું ચલણ પણ ચલાવ્યું હતુ. એમ અમદાવાદના ઇતિહ્રાસકાર રત્નમણિરાવ જોટેએ નાંખ્યું છે. વશપર ંપરાથી ચાલતી આવેલી શ્રીમંત વણિાની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક અનેખું અંગ છે. યુરોપીય શહેરના જેવી સ્વાયત્તતા તેણે નથી ભાગવી, પણ શાસકોને પ્રજાની ખુચ્છાને અનુકૂળ બનાવી શકે તેટલી વગ અને કુશળતા આ વેપારી વગ`નાં મહાજના અને તેના મુખરૂપ નગરશેઠામાં હતી. આ બલિષ્ઠ પર પરાના સ્તંભ અને આદ્ય પુરુષ જેવા શેઠ શ્રી શાન્તિદાસ આ પુસ્તકના મુખ્ય વિષય છે. શાન્તિદાસની સાતમી પેઢીના પૂર્વજ પદ્મસિંહ ક્ષત્રિય જાગીરદાર હતા. તેમણે જૈન ધર્મની દીક્ષા લીધેલી. મુસ્લિમ આક્રમણુથી ત્રાસીતે શાન્તિદાસના પિતા સહસ્રકિરણ રાજસ્થાનમાંથી અમદાવાદ આવીને વસ્યા For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ હતા. અને એક ઝવેરીને ત્યાં નોકરી કરતાં કરતાં આપબળે ઝવેરી બન્યા હતા. શાન્તિદાસને પિતાને વ્યવસાય વારસામાં મળ્યો હતો. ઓસવાળ ભૂપાળ'નું બિરુદ સાર્થક કરે તેવી સાહસિકતા, વીરતા અને ઉદારતા શ્રેષ્ઠી શાન્તિદાસમાં હતી. રત્નપરખની અસાધારણ કુશળતા દર્શાવીને તેમણે અકબર બાદશાહના દરબારમાં અમીર જેવું શાહી ઝવેરીનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અકબરે તેમના પર ખુશ થઈને અમદાવાદના નગરશેઠનું પદ આપવા માટે સૂબા આજીમખાનને ફરમાન કર્યાની અનુકૃતિ છે. શાન્તિદાસ શેઠને જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ સાથે નિકટને સંબંધ બંધાયે હતો. અકબરની બેગમ જોધાબાઈ કોઈ કારણસર દિલ્હીથી અમદાવાદ રિસાઈને આવેલી તે વખતે શાન્તિદાસે તેને પિતાના ઘેર ઉતારે આપીને બહેન તરીકે અપનાવી હતી. તેથી જહાંગીર તેમને ઝવેરીમામા’ કહેતે. આ સંબંધને લાભ લઈ શાતિદાસે ત્રણે બાદશાહ પાસેથી જૈન ધર્મના, પાલીતાણા તીર્થના અને પિતાની અંગત મિલક્તના રક્ષણ માટેનાં ફરમાને મેળવ્યાં હતાં. તેમણે નવ લાખ રૂપિયા ખર્ચીને બીબીપુરા (હાલના સરસપુર)માં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બાંધ્યું હતું અને મેટી રકમ પ્રતિષ્ઠા-મહત્સવ પાછળ ખચી હતી. ઔરંગઝેબ સૂબે થયે તે વખતે (૧૬૪૫) તેણે આ મંદિરને મજિદમાં ફેરવ્યું હતું. તેના વિરોધમાં અમદાવાદમાં અને ગુજરાતમાં હિંદુ-મુસલમાન વચ્ચે બંડ થયું હતું. શાન્તિદાસે શાહજહાંને આ વાત પહોંચાડતાં શાહજહાંએ ઔરંગઝેબની બદલી કરીને મસ્જિદ ખાલી કરાવીને શેઠ શાન્તિદાસને મંદિર પાછું સોંપવા અને તેમને થયેલ નુકસાન ભરપાઈ કરવા નવા સૂબાને. ફરમાન કર્યું હતું. જૈન સમાજની રૂઢિચુસ્તતાને કારણે, ગાયના વધથી અપવિત્ર મનાયેલ તે સ્થળે પછી મંદિર થઈ શકેલું નહીં, એટલે આજે તેના અવશેષો પણ જોવા મળતા નથી. તેમાંની પાંચ મૂર્તિઓ ગુપ્ત રીતે ઝવેરીવાડમાં લઈ જવામાં આવેલી. શાન્તિદાસ આ શાસકોને મેટી રકમે ધીરતા. શાહજહાંએ મયૂરાસન બનાવવા માટે છ કરોડ રૂપિયા ખર્ચેલા. તેમાંનું ઘણું ઝવેરાત શાન્તિદાસે આપ્યું હતું. તેમના પુત્ર લક્ષ્મીચંદે મુરાદને સાડા પાંચ લાખ રૂપિયા ધીરેલા તે મુરાદ ઔર ગઝેબની સામે હાર્યો તે પછી વૃદ્ધ શાતિદાસે દિલ્હી જઈને ઔરંગઝેબ પાસેથી તે રકમ કુનેહથી કઢાવી લીધેલી અને ધર્માધ ઔરંગઝેબ પાસેથી જા તીર્થ અને તેની સંપત્તિના રક્ષ માટે પણ ફરમાન મેળવ્યું હતું. આમ, ક્ષત્રિયનું તેજ અને વણિકની બુદ્ધિ શનિદાસમાં હતાં. તે તેમની દસમી પેઢીએ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ આવ્યા ત્યાં સુધી કોઈ ને કઈ રીતે તેમની પરંપરામાં જળવાઈ રહ્યાં હતાં. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકનાં લેખિકા શ્રીમતી માલતીબહેને શેઠ શાન્તિદાસને લગતી ઉપર દર્શાવેલી હકીકતોની ચકાસણી તેને લગતાં ઐતિહાસિક સાધના દ્વારા કરીને ચોખ્ખી હકીકત તારવાના સફળ પ્રયત્ન કર્યાં છે. શાન્તિાસના જીવનકાળના અવધ પણુ આસપાસના સોં પરથી અંદાજ્ગ્યા છે. શાન્તિદાસને મળેલાં ફરમાના તેમણે આ કા'ને અંગે અભ્યાસ કર્યો છે, એટલું જ નહી', એ ફરમાતાના તરજૂમા કરીને પ્રત્યેકનું વિશ્લેષણ કરી ખતાવ્યું છે. આને કારણે આ પુસ્તકની ઉપયોગિતા વધી છે. નગરશેઠ શાન્તિદાસની વ્યભાવના અને ધમ પરાયણતાને ઉઠાવ મળે તે રીતે આ સાધનામાંની માહિતી લેખિકાએ રજૂ કરેલી છે. તેને અનુષંગે એ ઢાળતી ગુજરાતની રાજકીય પરિસ્થિતિને યથાથ" ચિતાર પણ આપે છે. પરિશિષ્ટમાં શાન્તિદાસથી કસ્તૂરભાઈ લાલભાઇ સુધીની દસ પેઢીમાં શાન્તિદાસે પાડેલી ઉજ્જવલ પરંપરા કેવી રીતે ઊતરીને શાભતી રહી તે બતાવ્યુ છે. કેવળ સાંપ્રદાયિક પરંપરા અને અનુશ્રુતિને આધારે આ પ્રકારનાં લખાણા ઘણુંખરું તૈયાર થાય છે. અહીં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ઇતિહાસ-નિરૂ પણ થયું છે તે આ પ્રયત્નની વિશેષતા છે એ તેાંધવું જોઇએ. કેટલેક સ્થળે પુનરુક્તિ થાય છે અને સૂબા માટે વાઈસય શબ્દ પ્રયોગ કર્યાં છે તે જરા વિચિત્ર લાગે છે. જૈન પર પરાના અભ્યાસીઓને તેમ જ અમદાવાદપ્રેમી વાચકગને આ પુસ્તક અવશ્ય ગમશે. શ્રીમતી માલતીબહેનના આ કૃતિ દ્વારા થતા સાહિત્યપ્રવેશને હુ. ઉષ્માપૂર્વક આવકારું છું. ૧૯, શારદા સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફેબ્રુઆરી ૯, ૧૯૮૭ For Personal & Private Use Only ધીરુભાઈ ઠાકર Page #7 -------------------------------------------------------------------------- ________________ ' નગરશેઠે શાન્તિદાસ ઝવેરી ' નામે પ્રસિદ્ધ થતા પ્રસ્તુત પુસ્તકથી, જૈન સાહિત્યના સ ંશોધનાત્મક ઇતિહાસ-વિભાગમાં એક મૂલ્યવાન ગ્રંથને ઉમેશ થાય છે. જૈન સમાજ એ મુખ્યત્વે વ્યાપારી સમુદાયરૂપ હોવાથી, તેને ઇતિહાસને સાચવવાની ઝાઝી દરકાર નથી હતી. અને આમ છતાં, જૈન વ્યાપારી અને તેના વંશજો દ્વારા જ રચાયેલા ઈતિહાસને તેના ભવ્ય અને યથાથ રૂપમાં આ ગ્રંથ રજૂ કરે છે, એ ધણી મહત્ત્વની બાબત છે. ॥ नमो नमः श्रीगुरुनेमिसूरये ॥ આશાભર્યા પરિતાષ આ પુસ્તકમાં, અમદાવાદ-રાજનગરના નગરશેઠ તેમ જ મહાજન તરીકે સુખ્યાત જૈન આગેવાન શેઠ શ્રી શાન્તિદાસ ઝવેરીના જાજરમાન વ્યક્તિત્વ વિશે અને તેમની હેરત પમાડે તેવી મુત્સદ્દીવટભરી અથવા કુનેહભરી પણ યશસ્વી કારકિર્દી વિશે આપણે ત્યાં પ્રચલિત વાતાને અને અનુશ્રુતિઓને, તેના ઐતિ હાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી-ચકાસીને, પ્રમાણભૂત રૂપમાં રજૂ કરવામાં આવી છે. એ ઉપરાંત, આજથી ત્રણ-ચાર સૈકાઓ અગાઉની ભારતના તેમ જ ગુજરાતની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિએ તેમ જ અવારનવાર થતા રહેલા ફેરફારા વગેરે અંગે પણુ, આ પુસ્તક, પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે. સમગ્ર પુસ્તક વાંચ્યા પછી, ગમે તેવી વિષમ, વિકટ કે અંધાધૂધ પરિસ્થિતિ પેદા થાય અને તેથી ભલભલાનું મગજ બહેર મારી જાય તેમ હોય ત્યારે પણ આપણા શાણા આગેવાન-મહાજને કેટકેટલી અપાર ધીરજથી, સહિષ્ણુતાથી, કળથી, કુનેહયુક્ત દૂરંદેશીપણાથી અને અખૂટ શાણપણથી કામ લેતા હતા, અને તેમ કરીને તેઓ પોતાનું અને પોતાના સમાજનું, શહેરનુ', ધર્માં કે ધર્મ સ્થાનાનુ અને સકળ પ્રજાજનાના જાનમાલનું રક્ષણ કરી શકતા હતા, તે બધી બાખાથી માત્ર અભિભૂત જ નથી થવાતું, પણુ આવાં તત્ત્વા જીવનમાં અપનાવવાની પ્રેરણા પણ લેવાનું મન થઈ આવે છે. અને આવું મતે તેમાં જ ઇતિહાસ-લેખકના લેખનની સફળતા છે. ઇતિહાસસંશોધન કરવું એ, અને ઇતિહાસને આલેખવા એ, સહેલુ કામ તો નથી જ. ઘણીબધી મહેનતને અંતે કયારેક કાંઈ જ તથ્ય ન મળે અને મળે * તે પશુ ખાદ્યો ડુંગર ને કાઢયો ઉંદર ' એ કહેવતની યાદ આપે તેવું મળે, તેવે વખતે પણ અખૂટ ધીરજ અને અનંત સમભાવ દાખવી શકે તે જ સ્મૃતિહાસ–લેખન કરી શકે. ઃ નગરશેઠ શાન્તિદાસ ઝવેરી 'નાં લેખિકા બહેન શ્રી માલતીબહેને, પ્રસ્તુત For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક તૈયાર કરવામાં આ બંને વાનાં – ધીરજ અને સમભાવ – દાખવવા ઉપરાંત અપાર પરિશ્રમ પણ લીધે છે, અને એમના એ ધીરજભર્યા પરિશ્રમને એમના ઇતિહાસકાર પિતાજીની પૂરી હૂંફ મળી શકી છે, તેથી તેઓ ઇતિહાસનું આટલું સરસ પુસ્તક આલેખી શક્યાં છે. ઇતિહાસકારની મોટી કઠણાઈ એ હોય છે કે તેમને શિરે જવાબદારી ઐતિહાસિક પાત્રોની જીવનઘટનાઓને ઐતિહાસિક દષ્ટિકોણથી મૂલવવાની અને તેની -તધ્યાતધ્યતા નક્કી કરી આપવાની હોય છે; જ્યારે કે એ ઐતિહાસિક પાત્રોની એતિહાસિક વાર્તા તેમની પાસેથી મેળવવા ઈચ્છે છે. લેકે વાર્તા માગે છે, અને ઈતિહાસ-લેખક તે ઇતિહાસ આપવાના ધ્યેય સાથે બંધાયેલ છે. બેને મેળ કેમ જામે? ફલતઃ ઈતિહાસનું પુસ્તક ભાગ્યે જ જોકપ્રિય બનતું હોય છે. પણ પ્રસ્તુત પુસ્તક એમાં અપવાદરૂપ બની રહે તેવું છે. અહીં લેખિકાએ ‘ઇતિહાસને પણ વાર્તા જેવી જ સરળ, લોકભોગ્ય અને હૃદયંગમ શિલીથી રજૂ કર્યો છે એ આ પુસ્તકની વિશેષતા છે. આ પ્રકારના પુસ્તકમાં કાંઈ લખવું તે મારા માટે બરાબર ન ગણાય. આમ છતાં આ પુસ્તકના સર્જન-સમયથી માંડીને આજે એ પ્રગટ થાય છે ત્યાં સુધીમાં, આ પુસ્તક સાથે સંબંધ ધરાવતાં અનેકાનેક સંભારણાંઓને હું સાક્ષી રહ્યો છું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની મારા પ્રત્યેની પ્રીતિના કારણે જ; અને તેથી જ શ્રી માલતીબહેનને બે શબ્દ લખી દેવા માટે આગ્રહ થવાથી, આ લખી રહ્યો છું. દેખીતી રીતે જ, હું સાધુ છું એટલે, લેખિકાએ તે મને આશીર્વચન લખી આપવા કહ્યું છે. પરંતુ તેમ છતાં, હું સંશોધનવિદ્યાને એક વિદ્યાથી પણું છું અને તેથી આશીર્વચન આપવાની હજી મારી હેસિયત નથી. આમ છતાં, હું આશાવાદ અવશ્ય વ્યક્ત કરીશ કે “ નગરશેઠ શાતિદાસ ઝવેરી થી આરંભાયેલી આ અધ્યયન અને સંશોધનની સ્વાધ્યાયયાત્રા બહેન શ્રી માલતીબહેન હવે અંતરિયાળ છોડી ન દે, પરંતુ યથાસમય એનું સાતત્ય જાળવી જ રાખે અને ધીમે ધીમે આવા અથવા અન્ય પ્રકારના સંશોધનગ્રંથ કે ઇતિહાસ ગ્રંથે આપણને આપે. * * સ્વ. શ્રી રતિભાઈની અને મારી, આ પુસ્તક ઝટ પ્રગટ થાય તેવી તીવ્ર અચ્છા વર્ષોથી હતી. શ્રી રતિભાઈને મનમાં તે ચિંતાની હદે આ ઇચ્છા વર્તતી હતી. આ ઇચ્છા, ભલે ડીક મોડી પણ, આજે સાકાર બને છે તેથી સંતોષની લાગણી થાય છે. નૂતન ઉપાશ્રય, ભાવનગર-૧, શીલચન્દ્રવિજય તા. ૮-૧૨-૧૯૮૬ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક લેખનના આ મારા પહેલા અનુભવે વિચારું છું કે આ લખાણ તૈયાર કરવા માટે હું કઈ રીતે પ્રેરાઈ? જવાબમાં અમુક વ્યક્તિઓને સ્મરણમાં લાવ્યા વગર રહી શકતી નથી. '. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મારા પિતા સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહ્યા કરતાં કે તેમના કુટુંબના પૂર્વજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું જીવનચરિત્ર કાં તે તમે લખી આપો અથવા તે બીજા કેઈ પાસે તૈયાર કરાવી આપો. અનેકવિધ સત્કાર્યો કરીને પ્રભાવશાળી જીવન જીવી ગયેલ અને જૈન શાસનમાં આંગળીને વેઢે ગણી શકાય તેવા પ્રભાવશાળી પુરુષોમાં જેની ગણને થાય તેવા. પિતાના જ કુટુંબના એક પૂર્વજ શ્રી શાંતિદાસ ઝવેરીના જીવનની વિગતોથી. સમાજ માહિતગાર થાય તેવા હેતુથી શેઠ શ્રી કસ્તૂરભાઈએ આવી માગણી કરી હશે. | મારા પૂ. પિતા શ્રી રતિભાઈ આ માગણીને ઇન્કાર ન કરી શક્યા અને પિતે તેને ન્યાય આપી શકે એટલે સમય પણ ન કાઢી શક્યા. એટલે તેમણે મને કહ્યું : “તું જે પ્રયત્ન કરે તે આ એક જીવનચરિત્ર લખવા જેવું છે.” તેમના અન્ય સાહિત્યિક કાર્યોમાં હું મદદરૂપ થતી તેથી તેમણે સૂચવેલ આ કાર્ય ઉપાડી લેવાની મને ઇચ્છા થઈ. આજથી આશરે દસ-બાર વર્ષ પહેલાં મોટે ભાગે તેમણે સૂચવેલ ગ્રંથે અને સાહિત્યકૃતિઓને આધારે મેં નેધ કરીને તેમના થોડાક માર્ગદર્શન સાથે આ લખાણુ સ્વતંત્ર રીતે તૈયાર કર્યું. તે પછી ગમે તે કારણસર તેનું પ્રકાશન બંધ રહ્યું. કેટલાંક વર્ષો પછી પ. પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબના જોવામાં આ લખાણ આવતાં તેના પ્રકાશનનાં ચક્રો ગતિમાન થયાં અને તે આજે પુસ્તકાકારે પ્રગટ થાય છે. ઇતિહાસ અને તેનું સંશોધન એ મારે વિષય નહીં, છતાં તેમાં ચંચૂપાત કરવાને માટે આ પ્રયત્ન મને અનધિકાર ચેષ્ટા જેવો લાગે છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના જીવનને લગતી પ્રાપ્ય હકીકતને એકઠી કરીને કંઈક વ્યવ. સ્થિત સ્વરૂપમાં મૂકવાને આ મારે નમ્ર પ્રયત્ન છે. આ પ્રયત્નમાં કેટલીક ત્રુટિઓ. રહી જવા પામી હશે, વાચકે તે તરફ મારું ધ્યાન દોરશે તે મને જરૂર આનંદ થશે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આ જીવનચરિત્ર તૈયાર થઈ શકયું તે અત્યાર સુધી જુદા જુદા ગ્રંથમાં, હસ્તપ્રતમાં, રાસસાહિત્યમાં અને પ્રશસ્તિઓમાં સચવાઈ રહેલી વિગતેને આધાર જ. આવી સર્વ સાહિત્યકૃતિઓના ર્તાઓનું પણ આપણા ઉપર, ચવિશેષ મારા ઉપર છે. આ પુસ્તક તૈયાર થઈને વાચકના હાથમાં આવે તે પ્રક્રિયા દરમ્યાન તેના જુદા જુદા તબક્કે જુદા જુદા સહદય સ્વજનની સહાય મને મળી છે તેને સ્મર્યા વગર કેમ રહેવાય? આવી સહાયના અભાવમાં આ પુસ્તક પ્રકાશિત થવું મુશ્કેલ હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ પુસ્તકના લખાણને વાંચીને તે અંગે જરૂરી સૂચને કરીને, અવારનવાર તેના છાપકામ અંગે માર્ગદર્શન આપીને તથા “આશાભર્યો પરિતોષ” રૂપે આ પુસ્તકને આવકારીને ૫. પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબે જે જહેમત ઉઠાવી છે તે બદલ તેમની હું ઋણી છું. પં. શ્રી લક્ષમભુભાઈ ભોજક (લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ) દ્વારા આ પુસ્તકની હકીકતોને ઉપયોગી થાય તેવી માહિતી મળ્યા કરી છે તે બદલ તેમની હું આભારી છું. મોટી ઉંમરે પણ પિતાની અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ખૂબ વ્યસ્ત હોવા છતાં આ પુસ્તક અંગે કંઈક લખી આપવાના આગ્રહથી-“આવકાર” રૂપે પિતાને પ્રતિભાવ વ્યક્ત કરવા બદલ હૈ. શ્રી ધીરુભાઈ ઠાકરની પણ હુ ખૂબ આભારી છું. સંશોધનાત્મક સાહિત્યને વાચકવર્ગ આજના જમાનામાં ઓછું થતું જાય છે ત્યારે તેને પ્રકાશિત કરવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી પરિ. સ્થિતિમાં આ પુસ્તકને પીઠબળ આપવા બદલ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ તથા શેઠ શ્રી ગૌરવભાઈ અનુભાઈને આભાર માને કેમ ભુલાય? - પુસ્તકના છાપકામના નાના-મોટા પ્રશ્નો અંગે જ્યારે જરૂર પડી ત્યારે શ્રી સુરેશભાઈ કાપડિયા (જૈન એડવોકેટ પ્રેસ, અમદાવાદ) તરફથી મને હરહંમેશ મદદ મળ્યા જ કરી છે. પિતાના ખૂબ વ્યસ્ત જીવનમાંથી ય સાહિત્ય પ્રત્યે અખૂટ પ્રીતિ હોવાથી જ આવાં કાર્યો માટે સમય કાઢતા શ્રી સુરેશભાઈ તરફથી મળેલ મદદનું હું આનંદપૂર્વક સ્મરણ કરું છું. તે જ રીતે શ્રી ઠાકોરભાઈ શાહ અને શ્રી મનુભાઈ શાહ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) આ બે ભાઈઓએ આ પુસ્તકના છાપકામની અને પ્રકાશનની જવાબદારી સવીકારીને તેને પ્રકાશિત કરવામાં જે પ્રયત્ન કર્યા છે તેને આભાર માને કદાચ અનુચિત લાગે તે પણ તેમના પ્રયત્નને કેમ ભુલાય? આ પુસ્તકના પ્રફવાચન માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ મારા ભાઈ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી નીતીનભાઈએ જે સમય કાઢયો છે તેનું હું સાનંદ સ્મરણ કરું છું. તદુસરાંત આ પુસ્તકના મુખપૃષ્ઠને તૈયાર કરવા બદલ ચિત્રકાર શ્રી જય પંચોલીની પણુ હું આભારી છું. અંતમાં લેખનકાર્ય તરફ મને પ્રેરિત કરવાની મારા બાપુજીની ઇચ્છાના પરિપાકરૂપે આ પુસ્તક પ્રગટ થાય છે તે હકીકતને ફરી સ્મર્યા વગર હું રહી શકતી નથી. -૮, શ્રીપાલ એપાર્ટમેન્ટસ, દેરીરેડ, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧ માલતી શાહ ફાગણ સુદ પાંચમ, સં. ૨૦૪૩ તા. ૪-૩-૮૭ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સી * ભાણજણાવો. •° 4*.* * * *'', '' સી . વિ ડાકોર .. * શ શોના ને ? નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને તેમના ગુરુ શ્રી રાજસાગરસૂરિ (જુઓ પૃ૦ ૬૦થી ૭૦, પૃ૦ ૨૧૩થી ૨૧૫) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ که ا ین نیوز کامرونووارا : مقدا امان ایران پایان این پیمانکاران ایرانی در کودکان نابینایان و با નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ' રમાન : તા. ૩ જુલાઈ ૧૬૪૮ (જુઓ પૃ૦ ૯૪થી ૯૭) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથના દેરાસર અંગે બાદશાહ શાહજહાં પાસેથી اور ادا کیا اور اردو ادب کی تاب نہ دیا اور ان کے پابند کیا بیوی کی بیماری کا * * * اند تا خود را روشن کردن بر روی این بازیکنان استان می باشند که به شما کمک می کند ا ا ا ا ا ا ا ا ا ا ا ن ا ایرانیان، استند نزن ریزی کرده است با این باشه قیدی به For Personal-Drivate Use Only ducation International Jain Page #14 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા, ગિરનાર અને આબુ અંગે બાદશાહ ઔર'ગઝેબ પાસેથી નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન : (066-736 h the 2εb-εεb F. The) ob telle ab ID الله احمر مان لیا مان الاشان صادرت کو کیس تیسا قوم اول نشریه دار ایات خاص بوده و روت سواری وان ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ادارات و سایت ا ا ا ا ا ا ا رات ان ما را سر بری و خوف اول مایا s ان من اجمل ما با او را دادند و او را در کار باشدکه هر کاری مانده اند و محافظت کو مستر با و دوستان اما به داخل ال شود و عام بقای دولت ایرانی است ماست و به که کام مال باکرداران کرد با نام استعمال اصلا انام ای وی را در یک کشور کانال ما را در بر روی اوری Di Siphonies have ا ا ا ا ا ا ا ا ا ا ا ا امام اون رو کا کیا کیا Buy App و و و ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا و کی است ولی ماله ابوها می سراید امبه ری یار وفا For Personal & Private-blue-Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 'श्री थितामणि-प्रशस्ति'नी १२तप्रतनु पडे पान (१थी १२) (જુઓ પૃ. ૮૦થી ૮૭, પૃ. ૧-૨ અને પૃ૦ ૨૧૧થી ૨૧૩) For Personal & Private Use Only intoमादीयाध्यायश्रीमत्यांसामाणिरुन्मानमतप्रदमनांतधियं श्रीपार्श्वचितामा मांगनालामा पव्यादयतm:माधाजधानदधात्यमापदलप्रम्बारिवलीपस्तवमायादिरापकघामपित्रिनवनिमग्न पननयमाना सोयामितिविद नलिदायभागाधराश्चमाधानथम मनिशा मिनिम्पटचधन्धाकल्पाकल्यपदार्थमदाततिदयमासम्म यतिकिातामनगवान श्रीश्राश्वामान:शिया मातंगाईवरप्रमितावरदिस्नीमानगारन्यामानामांदवईमास, नवग्नेशानिवामध्ययुचनाम्वधातारमन्नमगारणायाचिंतामणर्य श्रीमदगंटरयाररारंचयुवापतिमानतारममावान उम्बिम्नस्तिकत:प्रशाम्तकमलाानानविनादास्पद दिशामालकोवालप्रविलमाचाकामातागरियकवणारीपरी नाचताततय्याप्रनार नमितभागनिधनामदवास:म्पट अम्मिकदामजिपतिवदतामनक्वन्पदावनिमय माधानागावातविषादिम्मत अदमजाना .. वित्रयम्पा त्पश्चप्रामाददादासववराकमream नकार अमावावागरप्रकदिनाननगरम्प, चायालाप्रमार्मजगततितगापिनार्धातधाताransR), प्रसमलाश्यात्मकुकाममादाम्बकादमहिनादतररातिशाश्वापरंततकिग्ना श्रीमावनाधीनगी गरापराधाप्रापरामपानयजलगावगाववासाद्यमामाद्याहार्बरलदर्पदपितिमतः प्रधिमातिनानिभाना काकासावत्रिकाम्याधातस्मादाविरमद्यधादगारधाराम:प्रतापानुमान्यायकतिमाशुनपतिमारनाम्नति नम: पततापरनितिन ता नामांविनविपनाग्यनगरदनांवानफगानजामाापिकारःहतः। सकस्लम्पमतता नवदमदानावंदशादित्रामवावरकितिपति-म्फर्नप्रसाईमंतिदानानाधिनिगतिविपरगा:अनं.नानावमननाना वारकयामयंगदिदवार विधाायाव्यधायम्पायदानधागधरपटरनसतंभवर्गधारामानन्दप्राव्यमान. चिव Hतनामयादीम्सापक नपार्शमविषादितिपतितिरतिस्पर्डीयागलानसावमूल्यमममंताकसिनगरमान सरगमनाबगंदातिपातार्ददाम्पतमाप्रतारतक:श्रामलामा हिमपतिप्रात्मापाकानिप्रघातारारामारास Traiयम्पाकापाहण्र्युगवारशहारनिगादवानानादा०राधानाधिनचन्तगावलमदिदीनदमाफमरमाया मान, मार्गकवितायवानराम्यहिनाचं म्पाक गायघातमिमाकानाकहिचानदायाम्लिसिसित तवत्राामरधाम Page #16 -------------------------------------------------------------------------- ________________ प्रमामmaslaiददीयमानाममा प्रमायिनजाम्पबामादशायत:मानिरा ग मनाने पान्मन्त्राशासनविनयतामहातपाडवातामयागादिकिदानरत्यभिधयामितियत्यम्फवि। शिवम्पशन्पानाjायस्पशधारदारनारायफएमगुरुयाम्पतो विमयिवकारविमfurninepanा मावलावलियमत्रीश्वरवगतधाचासितसामानमवारमादिमिति:यानमत्याना:प्रमोदकामामामा तारनाम्पालाकमिचयातिचिवतात्रवानपयस्पांघरजवार्यसतिगलस्पिातर्विधतिमानमदिव्याधादि यातायाकापक्कानिटविनयपातपायामानास्तिध्यानचेषमानकरसास्वरप्रियसप्रतियवाभिगमनमा विवादावनापरामधुलावदःयाप्तहिवरवलग्विापितमारजझिवद्योतसादिनमणिविनगनजातिपत्राहाल भिमाधोटारिकसदारियमधिारादयन्पारकायदेशयनानिकाशाश्वयपाररममयानपत्रधागाना विंधदावाविध्ययमवनीताजवन्वाकानिमोयासकलानिधिनघनसानारवरलातात्रिोतात मंमारमभम्पाम कममयगर यन्यजमा घामाजिहानपुत्रमशिनतिनागहरुसला जायात्र सालामणहिटपतिसादामनमोrant तरपामापधिगमणिचिमतिमागाकातापतास्त्राशरवानातिप्रतिप्रसिमियतकवीमावातमुनीदरवनिर्वािनाना याम्पमानटाकात्रियनिपटापाय:सन्पमिदीपपत्रिफयोगासातततः०किवाग्रामांनादावानातिदतारमाजप्रल तमिातामfanनावरापाजाnि .azांदेवातिविनाग्विसमजनिसद्धिविनाशुपीनानाम्वधियाना एपशिनधगधारनांकिरतोऽपराविज्या मूतनायगायतमाशाय स्वरोधिमावागाधिमारयनळानय कालवाकालानियामानास्पदयितास्वानुमातm२२ धनम्म्या समानुपातिमानामयाmघन्यमझनमारमयागाम्न तामामयःयाटोनिनस्पदयितारिजधगाता:॥२३ तन्नदताकरपतिमूभिनयः पुनाऽगिपतिधयाविदिशामतावायाम्पकमा दीयफ्नायराजामहाविदधवनबदनाया २४ातवहारसमजतियारिष्टलकार्वा निधाजतिलचन्नप्रविष्टायलिंगीरजहाना मानामलिनामागदरनिसाधिविदिताबगतपाजायनानिनिधितारिवानविधिममतिकाविधिःपूधाधारविवाग्वालाप्राप्त प्रतिधास्पदम्पशासगरसदस्मदिराक.साधासाराहाचिकानामतिमागहक्लयाळमुदाण्याआधाता२६सम्पादिमाश रित्यानरमामायादत्पितिपाधितायापळगावातापमानमरयारुपेवाताहिसस्कवायाप्राववश्वात निवधमानापायातना तिन्नामागदपमतमादयगन्तामविसनाापन:हिवाशनाचतीसम्मानितमीरिवाकिinाकिरदायाम विधानावादनाचईमानस्सा साधास्तम्पवनवापियामादाचतानापालापावापा-नोवधिसदपकरायांमधातापामाजका मतयःप्रवितगामmzाता:ताताव.प्रामप्रतिकित्यतिनमापानमगुदगरयाकल्यापासुनमुकभियाधामाधान For Personal & Private Use Only 'श्री थितामणि प्रशस्तिनी उस्तप्रतनु भानु पानु (Rs १२थी ३१) (જુઓ પૃ. ૮૪થી ૮૭, પૃ૦ ૧૦૨ અને પૃ૦ ૨૧૧થી ૨૧૩) Page #17 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internatiqle. શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ની હસ્તપ્રતનું ત્રીજું પાનું (લોક ૩૧થી ૫૫) (જુઓ પૃ૦ ૮૪થી ૮૭, પૃ૦ ૧૦૨ અને પૃ૦ ૨૧૧થી ૨૧૩) For Personal & P रक्षारयोविाचवम्लापातम्या योम्या मिताजासाप्रमालामझामर्यादमामायदैत्रेमाप. म र समापदमारवांचामालपानीबारातिप्रविलागिसकपीश्दीहतत्रिवनस्पफलेपढ़िया प्रांगापिकामवानि Hiummपाचनपसातलभात चामलकिरणसर्ववित्तवावित्रत्मकर.पावित्रत्मकरम्याson imagमयाms. मावियामानासनःमतयत्रुभकामतक्षश्रीनिवासन नि३४किनावानदासगदिगारमणीयामामाता :गिविवादा कान भरममmaधिरामात्मननाापधिव्रव्यनजादाः ३५.म्पंगम्पकमादावलकार प्रस्मरधिनयमलमालविकातिदायगा कानककालतानारना।धयमचनतमिकिकलिकालविन्नामधनकिमचा भवन्विनाम्नविघ्रालय किमानामिाजाादाऽम्मन्नतिकारान्द्रवित्रा निदासपmतगुजगवतिदानिनमातिानिनाकामहमिय तात,130051 BAnानिकारन: कालवदना13 प्राधमाशायस्पादपुरवावाकरकाप्रदोश्राचारविजयम्भारमात्रास 4 वीधमलापरिकरमदसनार्थच.प्रत्पwिaliनमदानादादपलmanti HOffa:aimगातार क्रमवार पनिऋभवाला सागितिधायमाईशमधनियर रातमाशापायनापानमन तिचU..in५ मात्रा मनायायपत्र....नकपचलाधिनमशनप्रमादावावि कक:ग्वान लिमम्ममायाकाकरमालकाविहादावादारनाथ धामदासम्पायनाainापिगावोगाव.HATTERE जागत्यभकिन्दसतिमातिदासस्यामर्वकार्यध्रपशनाखताकरपामासजायास्नागिधामा Saniमानन्दप्रामापायचयरमकायाामाक्षाचनDिAIविभनेछनदम्यमानं..पन्या५५ सनईवमाना Rधापाला-पोसहयामभ्यम्पादनासायास्तकास्फाबादधाम्नापिवित्रचारप्रचारकारताना प्रारदातदारातीmma सागपागपाश्रीमिानारपसऊरुवगरामुम्तमानाकमारमियामुयाधिमाकनानिकाHinममनपा anीनामापुरममायो।प्रामादःकारयामासादभिःकानयामितारापत्रिकरनका दागिनामाकाकादया BRETसमान्प. निवारयकारयम्पवयमलेप्रामादरथाविधीदातावश्यचककामादववागकोनाhorials शामापाfmaiन्यनयती माहातापाचनश्यासमिनकामवापगासायम्पधरनमगावसारकामापाना' AWAL नामसामयात.म्वगागकाशका प्राधिामिभिधनादन्तनाद.दिदिन मिदनातायामवभिन्दानिकद milanमारीयातलारवायचामापनदन्दनादनामुदानिपटायवियदया:पदमाईनाsimar दागवनि:प्रविप्लसहियवावामान्यामध्यरूपना निशानाधाnिimar ....नानानागात्रादिनिगरातनमामिलाममदिनानियाईया/नाप्रामसम्पादन . नाकारावग्नानानाvainmहिदाकदादानदाता...दविता गा Page #18 -------------------------------------------------------------------------- ________________ (જીએ પૃ૮૪થી ૮૭, પૃ૦ ૧૦૨ અને પૃ. ૨૧૧થી ૨૧૩) 'श्री यि तामणि-प्रशस्ति'नी सतप्रतनु याथु पानु (४ ५५थी ८६) nirjarhtrIMICURI fotrema Une indenishintuitictiLyuyureautiPIR ittuirtueritain Third Paletuo ituRUPESULPISIP24.tebelliudikhettriterst-itrPIPjktourtdtatt i tution H DRLeuckEIPRuck2NYatalESNNithylejestantrietaitunitisbuillulticoaPIKint 1bpmtayaNsuelulAMLEEnteatinRRESPEEuerritortniRUPLOREReturistotelPralahletinctrIELPEP .. SRepu-buttteeulitt irey-A ttestroyer atpurteryologjrtalshirteletv.ntirtanRIUEIRITERNET THMAntalutatijreyeb ellinPLET-FaujitPEOPATHerepshfailunitamisey 16starrhat-Krum KuratRENEURelliA1-AttentuitittharthARRITHIYA2yarash :Pruingin danAGRupee c tjattestarNLEELbeauthskritik R ECetrikelfisttaitadirlruelyCRIMEIReat 4 hppenstagre g ehitypebblthaLaguefuntalelistIREDOGAttithility Sustaite etsteilleultetattw166 ikertuu elektabelthustrueertikkeleita e'tituire PERegen ykPattacheP36 ethnetunstmyaktitualuufrbattinctegtthlibuwitteresturubh tanto tiedustellenhersteeltaatguruumis bek6 r eplicznieuBJETES LES T urkisittercuLSgth.S.PL६. ftendrittenpmumminutrientatirtedtur(५५ Msrtuittlesध्या 'E..Clustralintorc h a..... 14turuliarenderlite- IA tilrliatutekb2beroyercadeeIAgrituti. ... anPEACHERNTRheukhi.tutime Suut- tHEIGupta flashtaitigeguarteriktr heartttacyurunatalek buvans h ite-NEkapist Le ttingbakestatuteyretirulporbettucestetabletthattisivelifthitaletshtrselvetiktisthan H elthtictugteyountryujrgetElajjerytjunfrastartbegineerintereylukrneylistianethetititikhe i ticsutinystyeshatantaebretaliateeltaantyiarrheirtalotryhAPIRItah ineyundation FE2HetuResuuuururtesulettytheterrer.य: IPI PICEluitelestiPAIKUARI. RTHAPPRdreputytlysiurteEasterlthatttitiU P INCIPHyatrihirturalah112113Nmmsumank: Bitt9theticheftytmenurses/Tehlanpint)19uphirteltichikitlthjustpith 1chottliftebtituterlubelthyrt2152093eltimjherentichtuteith:16jitsitiHEzh tiretitudAstrumsttaeakthruttimethy6tutti t hietalinraatural kekate:ULEButter B IPPIEELhojPIKusheethtituRELHElbelthi sttissildietyretsjtaneleteentertsiku t testinenheitherjeirahtertainy NilaytaemiumeetuRibetterrupr:Elinet.tartDELIbtibenet MejuptettittedrishyajestashukuluntingthyenERJEETU P uskuraLutrutt I l uteellife Wulf Entejats to be hitchheue Mejoretti retetejarule: 00:18 NEkhaherdihristth tecruisin t elljhisinjurel t yluruputrahubali For Personal & Private Use Only J Page #19 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી વખતચંદ (જુઓ પૃ૦ ૧૯૦થી ૧૯૬) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપ અને સંદર્ભગ્રંથસૂચિ - આ પુસ્તક માટે ઉપયોગમાં લેવાયેલ ગ્રંથે અને સામયિકેની યાદી તથા તેના માટે આ પુસ્તકમાં વપરાયેલ સંક્ષેપ નીચે પ્રમાણે છેઃ | ગુજરાતી અન્વેષણ” : લેશ્રી ભેગીલાલ સાંડેસરા; પ્રકા. આર. આર. શેઠની કંપની પ્રથમ આવૃત્તિ, સપ્ટે. ૧૯૬૭ (તેમને ચિરસ્મરણીય વેપારીઓઃ જગડુશાહ અને શાંતિદાસ ઝવેરી” નામે લેખ) અઈ' – અમદાવાદને ઇતિહાસ’: લે. મગનલાલ વખતચંદ પ્રકા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૮૫૧ આકપેઈ” – “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ ભાગ-૧ લે. રતિલાલ દીપચંદ દેસાઈ; પ્રકાઇ શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ આવૃત્તિ પ્રથમ; ઈ. સ. ૧૯૮૩ અચૂકાસ” — “જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય” : સંગ્રા. અને સંપાઇ શ્રીમાન જિનવિજ્યજી; પ્રકા, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૯૨૬ ઐરાસં' – “ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ–૩: સશે. જેના ચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, પ્રકાશ્રી યશવિજય જૈન ગ્રંથ. માળા; આવૃત્તિ સં. ૧૮ ફલાઅ – “જૈન સંઘના ધર્મશીલ અગ્રણી શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂર ભાઈ લાલભાઈ : લે, શ્રી રતિલાલ દી. દેસાઈપ્રકા કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી; આવૃત્તિ મે ૧૯૭૦ ગૂપાઅ” – “ગૂજરાતનું પાટનગર અમદાવાદ”: લે. શ્રી રત્નમણિ - રાવ ભીમરાવ, પ્રકા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, પ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૯૨૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈપઈ' – જૈન પરંપરાને ઈતિહાસ ભાગ-૪: લે. ત્રિપુટી મહારાજ; પ્રકા) શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા; આવૃત્તિ પ્રથમ ઈ. સ. ૧૯૮૩ “જેરામા” – “જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ-૧ (શેઠ શ્રી શાંતિદાસ તથા મહામુનિઓના રાસ) સંશ૦ શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ પ્ર. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પ્રકા “શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ; આવૃત્તિ પહેલી વિ. સં. ૧૯૬૯ “જેસાસંઈ” – જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”: લે. મેહન. લાલ દલીચંદ દેસાઈ; પ્રકા, શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ, મુંબઈ આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૯૩૩ “દીબાઝલે” – “દીવાન બહાદુર ઝવેરી લેખસંગ્ર”: લે, શ્રી કૃષ્ણ લાલ મોહનલાલ ઝવેરી “પ્ર' – “પ્રતાપી પૂર્વજો” પુપ બીજું : લે. શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટ, પ્રકા, “જૈન” ઓફિસ, ભાવનગર આવૃત્તિ પ્રથમ; ઈ. સ. ૧૯૪૧ પ્રાતીસં' – “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” ભાગ-૧: સં. શાસ્ત્ર વિશારદે જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ પ્રકા, અમૃતલાલ છગનલાલ, અનોપચંદ નરસિંહદાસ; સં. ૧૭૮ (તેમાંથી શીલ. વિજયજી કૃત “તીર્થમાળા') ભવમ” – “શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ': લે. રતિલાલ દીપચંદ દેસાઈપ્રકા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૭૭ મિઅ” – “મિરાતે અહમદી” મૂળ ફારસી ઉપરથી અનુવાદક્ત શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, મુંબઈ, ત્રણખંડમાં પ્રથમ આવૃત્તિ ૧૯૩૩-૩૫; પ્રકા, ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ રાર” – “રાજનગરનાં રત્ન” : પ્રાજક અને પ્રકા. વલ્લભજી સુંદરજી પુંજાભાઈ આવૃત્તિ પહેલી; ઈ. સ. ૧૯૧૮ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સમરણિકા” – શ્રી જૈન વીસા ઓસવાલ ક્લબ, અમદાવાદના વિ. સં. ૨૦૨૩ના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે બહાર પાડવામાં આવેલ “સ્મરણિકામાંથી “ઓસવાલની ઉત્પત્તિ” નામે લેખ (તેમાં લેખકનું નામ નથી.) हिन्दी “તીરા'—“તીર્થ રક્ષ સેટ શાંતિદ્દા” રિમાણ ; પ્રા. રામ રેટેિસ્ટ ટ્રસ્ટ, વર; મારિ પ્રથમ; . સ. ૧૭૮ English HOG'—'A History of Gujarat' Vol. II : By M. S. Commissariat; Pub. Orient Longmans; First. published 1957 *IMFG'_'Imperial Mughal Farmans in Gujarat': By M. S. Commissariat; Reprinted from The Journal of the University of Bombay '; Vol. IX, Part-I; July 1940), JMTI - J. Albert de Mandelslo's Travels into the Indies' : Tran, by J. Devies; London; 1662 · MTWI -Mandelslo 's Travels in Western India' (A. D. 1638-9): By M. S. Commissariat; Pub. by Humphrey Milford Oxford Uni. Press; 1931 SHG'- Studies in the History of Gujarat' : By M. S. Commissariat; Ed. 1935 * TMT' – Travels of M de Thevenot', Part III : Tran. : by Lovelt, London; 1687 GOBP – Gazetteer of the Bombay Presidency 'all Vol. IV (A. D. 1879)માંથી P. 285 ઉપર James M. Campbell ને લેખ અને Vol. I, Part I (A. D. 1896)માંથી P. 280 ઉપર James M. Campbellને લેખ SFSJ – The Modern Review” (માસિક)ના July 1930 ના અંકમાંથી “Some Farmans of Shah Jahan' નામે શ્રી કૃષ્ણલાલ મે. ઝવેરીને લેખ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ આવકાર આશાભયે પરિતેષ એ. પ્રારંભિક સંક્ષેપ અને સંદર્ભગ્રંથસૂચિ અનુક્રમ ... ૧. ભૂમિકા - જનધર્મમાં આત્મશુદ્ધિના માર્ગો (); સ્થાવર તીર્થોનું મહત્ત્વ (૩); પ્રતાપી પુરુષેની અગત્ય (૪); જન મહાજનની ઉજજવળ પરંપરા (૫). ૨. કુટુંબ, વંશ અને પૂર્વજો ૭-૧૮ ક્ષત્રિય રાજવંશ અને જેને (૭); શેઠ શ્રી શાંતિદાસને વંશ (૮); ઓસવાળ જ્ઞાતિને ઇતિહાસ (૮); “એસવાલ ભૂપાલ” (૯); શેઠ શ્રી શાંતિદાસના પૂર્વજો (૧૦); પદમે જૈન ધર્મ અંગીકાર કર્યાને પ્રસંગ (૧૦); પદ્મના વંશજો (૧૨); સહસ્ત્રકિરણ અમદાવાદમાં (૧૨); શ્રી શાંતિદાસને જન્મ કયારે? (૧૩). પાદ –[૧] શ્રી શાંતિદાસ સીદી આ રજપૂત વંશના હોવાના ઉલેખ (૧૪); [3] બે શાંતિદાસના ઉલ્લેખ (૧૫); [] શિલાલેખ (૧૭); [૧૨] શ્રી શાંતિદાસ કયાંના વતની ? (૧૭). ૩. મોગલ રાજ્યકાળ અને જૈનધર્મ ૧૯-૨૪ મોગલ બાદશાહ બાબર અને હુમાયુ (૧૯); સુલતાનને રાજ્યકાળ (૧૯); હુમાયુને પુનઃ પ્રવેશ (૨૦); અકબરનો સમય (૨૦); જહાંગીર અને શાહજહાં (૨૧); ઔરંગઝેબ (૨૨); જૈનધર્મને પ્રભાવ વધારનાર વ્યક્તિઓ અને ઘટનાઓ (૨૩); નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી (૨૪). ૪, શાહી ઝવેરી અને નગરશેઠ ૫-૪૮ શાહી ઝવેરી (૨૫); (અ) હીરાનું મૂલ્ય કેટલું? (૨૬ ); (બ) ઝવેરમાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કીડાને પ્રસંગ (ર૭); (ક) “મારી કિંમત કરે” (૨૮); () ચાર ગળાને પ્રસંગ (૩”); શાહી ઝવેરી શ્રી શાંતિદાસ શેઠ (૩૦). " નગરશેઠપદ (૩૧); (અ) બેગમ રિસાયા-ઝવેરી મમ્મા-અકબરબાદશાહે નગરશેઠ પદ આપ્યું (૩૫); (બ) બેગમના માનીતા ભાઈ-વિદાયવેળાએ નગરશેઠાઈ માગે છે (૩૩); (ક) દીકરીને સાસરવાસે પૂર્યો - બેગમની આગતાસ્વાગતા કરી-જહાંગીરે નગરશેઠપદ આપ્યું (૩૪); (8) ઔરંગઝેબે નગરશેઠાઈ આપ્યાને મત (૩૪); નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી (૩૫); કયા બાદશાહે નગરશેઠપદ આપ્યું ? (૩૫); બાદશાહ નગરશેઠપદ આપે છે કે શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે? (૩૭); ક્યા પ્રસંગથી નગરશેઠ પદ મળ્યું? (૩૭); તારણ (૩૮). વિદ્વાનનાં મંતવ્યો–[૧] પૂ. તિલકસાગરજી કૃત “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ' (૩૯); [૨] શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી (૩૯); [6] શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (૩૯); [૪] શ્રી ડુંગરશીભાઈ સંપટ (૪૦); પિ] શ્રી રત્નમણિરાવ ભીમરાવ (૪૦), [૬] શ્રી. એમ. એસ. કામિલેરિયેટ. (૪૧). પાદનોંધો-[૭] શાહી ઝવેરીને લગતાં પ્રસંગેના વિગતભેદો - (૪૩); [૧૫] અમદાવાદના નગરશેઠોની યાદી (૪૬). ૫. સંઘપતિ શ્રી શાંતિદાસ ૪૯-૫૯ - શેઠ શ્રી શાંતિદાસની ધંધાકીય કારકિર્દી (૪૯); વેપારી તરીકે ઉચ્ચ. સ્થાન (૫૦); ધર્મપરાયણે વેપારી (૫૧); રાજા અને પ્રજા સાથેના તેમના સંબ (૫૧); ભાવિક શ્રાવક શ્રી શાંતિદાસ ઝવેરી (પ૨ ); પ્રથમ ધાર્મિક પ્રસંગ (પર); શ્રી સિદ્ધાચલજીને સંઘ (૫૩); આ પ્રસંગને શ્રી કોમિસેરિયેટનું સમર્થન (૫૪); અન્ય સત્કાર્યો (૫૫). પાદનોંધો–[૧૩] પાલીતાણામાં શ્રી આદીશ્વરજી ભગવાનની મૂર્તિને પરિકમાંના શિલાલેખ (૫૮). ગુરુને આચાર્યપદવી ૬૦-૭૦. શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યે આદરભાવ (૬૦); મોગલ સમયમાં જૈનધર્મના ઉદ્યોતને લગતા પ્રસંગ (૬૦); “શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણુરાસ' (૬૧), શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાઓ (૬૧); અમદાવાદમાં પ્રવેશ (૬૧); આચાર્ય પદવી આપવાની ઇરછા અને તેમાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ આવેલ વિને (૬૧); આચાર્યપદ (ર); બંને વચ્ચેને ઘનિષ્ઠ સંબંધ (૬૩); સાગરગચ્છની સ્થાપના (૬૪); શ્રી કોમિસેરિયેટનું મંતવ્ય (૬૫); પૂ. આચાર્ય શ્રી રાજસાગરસૂરિના છેલ્લા ધર્મલાભ (૫); તેમના પુત્રોની કામગીરી (૬૬); અમદાવાદમાં જેનું જેર (૬૭); શ્રાવક અને આચાર્યની યાદગાર બેલડી (૧૭). પાદધો -[૨] “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ (૭); [૪] આચાર્ય. પદવી આપવામાં આવેલ એક વિM (૬૮). " ૭. આદર્શ મહાજન ૭૧-૭૮ . નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વનું અનેખું પાસું--મહાજનપદ (૭૧); મહાજન કોણ? (૨); તેમનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં (ર); મહાજનના અગ્રેસર (૭૩); કુનેહબાજ અને દાનવીર શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરી (૭૩); રાજદરબારમાં મહાજન તરીકે અગ્રિમ સ્થાનને લગતે એક પ્રસંગ (૭૪), રાજદરબારમાં આદરભર્યું સ્થાન (૭૪); મહાજન અને નગરશેઠ (૭૫); સંદેશવાહક દૂત (૭૫); પ્રજાને સંદેશ પહોંચાડવા અંગેનું ફરમાન (૭૬); રાજા અને પ્રજા – બંનેના હિતેચ્છુ (૭૭). ૮. શ્રી ચિંતામણિ–પાશ્વનાથનું દેરાસર ૭૯-૧૧૬ શ્રી ચિંતામણિ-મંત્રની સ્થા (૭૯); (૫) એક શાંતિદાસના બદલે બીજા શાંતિદાસની મંત્રસાધના (૭૯); (વ) ગૃહસ્થ શાંતિદાસના બદલે ચાકર શાંતિદામને ફળપ્રાપ્તિ (૮૦); (૪) કોઈ મુનિએ ચિંતામણિમંત્ર આપ્યાને મત (૮૧); આ કથાઓના વિગતભેદો અને સામ્ય (૨); શ્રી ચિંતામણિનું દેરાસર (૮૨); પિતાની સંપત્તિને ધાર્મિક ઉપયોગ (૮૨); દેરાસર બાંધવાની ઇચ્છા (૮૩); દેરાસરનું નિર્માણ (૮૩); “શ્રી ચિંતામણિપ્રશસ્તિ' (૮૪); દેરાસરની પ્રતિષ્ઠા (૮૫); દેરાસરનું વર્ણન (૮૫); “શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ને એક શ્લેક (૮૬); “શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ની ઐતિહાસિકતાને પુરા (૮૬); જર્મન પ્રવાસી મેન્ડેલઑ દેરાસરની મુલાકાતે (૮૭); હઠીસિંહનાં દેરાસર જેવી ભવ્યતા (૮૯); આ દેરાસરનું એક તીર્થ તરીકે વર્ણન (૮૯); દેરાસર અંગેની દુઃખદાયક હકીકત (૯૦); બાદશાહ ઔરંગઝેબે દેરાસરમાં કરાવેલ ગાયને વધ (૯૦); દેરાસરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન (૯૧); દેરાસરમાં ભોંયરું અને મૂર્તિઓની રક્ષા (૯૨); શ્રી શાંતિદાસ શેઠની ધીરજ અને દીર્ધદષ્ટિ (૯૩); દેરાસરને થયેલું નુકસાન અને તે અંગે પ્રાપ્ત થયેલ શાહી ફરમાન (૯૪); આ ફરમાનનું મહત્વ અને ઇમારતનાં દુર્ભાગ્ય (૯૬); આ ઇમારત સદાને માટે નામશેષ થઈ ગઈ (૭); ફેંચ મુસાફર For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચૈવેના ભગ્ન ઇમારતની મુલાકાતે (૯૮); ચેવેનેાના વર્ણનની શ્રી કેમ્પબેલે કરેલ ટીકા (૯૯); ફ્રેંચ પ્રવાસી ટેવરનીયરની મુલાકાત (૧૦); લુપ્ત થયેલ બેનમૂન ઇમારત (૧૦૦); દેરાસરના બનાવાની તવારીખ (૧૦૧). પાનાંધા—[v] ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ની હસ્તપ્રતની માહિતી (૧૦૨); [૧૩] જમાઁન પ્રવાસી મેન્ડેલસ્સી અંગે માહિતી (૧૦૪); [૨૧] ઔર ગઝેબે દેરાસરમાં ગાયની કતલ કરાવી તેના આધારા (૧૦૭); [૨૨] ઔર ંગઝેબના કાની ટીકા (૧૦૮); [૨૩] દેરાસરને મસ્જિદમાં ફેરવવાના પ્રયત્ન (૧૦૯); [૨૪] દેરાસરમાં ભેાંયરા હાવાના ઉલ્લેખ (૧૧૦); [૨૫] ગૂજરાતમાં થયેલ તાફાના (૧૧૧); [૩૧] ફ્રેંચ પ્રવાસી થેવેને (૧૧૪). ૯. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના ૧૧૭–૧૬૩ મોગલ બાદશાહો સાથેના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ધનિષ્ઠ સખ ધ (૧૧૭); ફરમાન એટલે શુ ? (૧૧૭); શ્રી કેમિસેરિયેટના સ્તુત્ય પ્રયત્ન (૧૧૮); ફરમાનાની ચર્ચા એ વિભાગમાં (૧૧૮). વિભાગ-અ : તી રક્ષાને લગતાં ફરમાના—તી રક્ષા અને તેને લગતાં ફરમાનાનું મહત્ત્વ (૧૧૯); ફરમાન ન ૧ : જૈન તીથૅર્ઘા અને સસ્થાઓની રક્ષાને લગતું (૧૨૧); ફરમાન નં. ૨ અને ૩ : શ'ખેશ્વર તીના પ્રારાને લગતાં (૧૨૧); ઇ. સ. ૧૬૫૬-૫૮ના પલટાતા જતા રાજકીય -તખ્તાને પરિચય (૧૨૩); પાલાતાણા અંગેના ચાર ફરમાના (૧૨૭); ફરમાન નં. ૪: પાલીતાણા ગામ ઇનામ આપવા અંગે (૧૨૭); આ ફરમાનની જરૂરિયાત (૧૨૮); માન નં. ૫ : પાલીતાણા અંગે ખીજુ ફરમાન (૧૨૯); તીથ રક્ષા માટે પોતાના ધનને ઉપયોગ (૧૩૦); ફરમાન નં.૬: પાલીતાણા અંગે ત્રીજુ ફરમાન (૧૩૦); ફરમાનન, ૭ : પાલીતાણા અંગે ચોથું ફરમાન (૧૩૧); શેઠ શ્રી શાંતિદાસ 'માગલ બાદશાહના સતત સંપર્ક'માં (૧૩૨); ફરમાન ન. ૮ : પાલીતાણા, ગિરનાર અને આણુ અંગે (૧૭૩); આ ફરમાનનું મહત્ત્વ (૧૩૪). વિભાગ-મ : અન્ય ફર્માતા—ફરમાન નં. ૯ : મિલકત અંગે (૧૩૫); ફરમાન ન. ૧૦ અને ૧૧ : ઝવેરાતના ધંધા અને મિલકત અંગે (૧૩૫); ગુજરાતનાં બંદરાને વેપાર અને ઝવેરી શાંતિદાસના માત્રા (૧૩૬); ફરમાન નં. ૧૨ : ઝવેરી તરીકેના ઉન્નત વ્યક્તિત્વ અંગે (૧૩૬); આ ફરમાનનું મહત્ત્વ (૧૩૭); માન ન’. ૧૩ : મિલકત અંગે (૧૩૮); માન નં. ૧૪: ઝવેરી તરીકે મળેલ ફરમાન (૧૩૮); ઝવેરી તરીકે માગલ બાદશાહ સાથેના શેઠ શ્રી શાંતિદાસના સંબંધો (૧૩૯); ફરમાન નં. ૧૫ : ઝવેરી તરીકે મળેલ ફરમાન For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સફ (૧૪૦); ફરમાન ન’. ૧૬ ઃ ઝવેરી તરીકે રાજદરબારમાં હાજર થવા અંગે (૧૪૦); આ ફરમાનાનું મહત્ત્વ (૧૪૦); ફરમાન નં. ૧૭: ઝવેરી શાંતિદાસને ખાનના રક્ષણ નીચે મૂકવા અંગે (૧૪૧); ફરમાન ન. ૧૮ : લાંકા અતિ અંગે (૧૪૧); સમાજના પ્રશ્નો અંગે શાહી નીતિ (૧૪૨); રૂપિયા પચાસ લાખ અંગેના છેલ્લાં ચાર ફરમાતા (૧૪૨); ફરમાન ન. ૧૯ અને ૨૦ : રૂપિયા સાડા પાંચ લાખ અંગે (૧૪૪); શ્રી શાંતિદાસ શેઠની અગમચેતી (૧૪૬); ફરમાન નં. ૨૧ ; રૂપિયા સાડા પાંચ લાખ અંગે (૧૪૬); ફરમાન નં. ૨૨: અમદાવાદ પાછા જઈને પ્રજાને સંદેશ આપવા અંગે (૧૪૭); ઔર'ગઝેબની ઈશ્વરપરાયણતા (૧૪૯); વિચક્ષણ ધ`નિષ્ઠ શ્રાવક શ્રી શાંતિદાસ શેઠ (1૫૦); પાલીતાણા રાજ્ય સાથે થયેલ રખાપાને પહેલા કરાર (૧૫૧); નગરશેઠ શ્રી શાંતિદ્યાસ ઝવેરીએ અનાવરાવેલ પટ (૧૫૩). પાદનાંધા—[૧૦] ફરમાન નં. ૪ના સમય અ ંગે શ્રી શાંતિદાસે શાહજહાં બાદશાહને અલભ્ય રત્ના મેળવી [૨૩] ફરમાન નં. ૧૭ના સમય અંગે (૧૬૦), ૧૦. શ્રી શાંતિદાસના પરિવાર અને સ્વર્ગવાસ ૧૬૪–૧૭૪: નગરશેઠ શ્રી શાંતિદાસના કુટુંબની માહિતીને અભાવ (૧૬૪); તેમના રહેઠાણુનુ વર્ણન (૧૬૪); અંગત જીવન (૧૬૫); ચાર પત્ની અને પાંચ પુત્રો (૧૬૬); તેમના સ્વર્ગવાસના સમય (૧૬૭); આ સંવત સ્વીકારવામાં આવતી મુશ્કેલી (૧૬૮); તેમનુ આયુષ્ય કેટલા વર્ષીનું...? (૧૭૦). ૧૧. ઉપસ’હાર ૧૭૫-૧૮૨ ત્રિવિધ વ્યક્તિત્વ (૧૭૫); ત્રણ ગુણ્ણાના ત્રિવેણીસંગમ (૧૭૫); તેમના વ્યક્તિત્વનું રાજકીય પાસુ (૧૭૬); તેમના વ્યક્તિત્વમાં જોવા મળતુ' સામાજિક પાસુ (૧૭૮); તેમના વ્યક્તિત્વમાં થયેલ ધાર્મિક પાસાના વિકાસ (૧૭૯); તેમના જીવનની એક નોંધપાત્ર ઘટના (૧૭૯); સુવિકસિત વ્યક્તિત્વ (૧૮૧); નૈાંધપાત્ર વારસદારા (૧૮૧). પરિશિષ્ટ (૧૫૬); [૨૨] ઝવેરી આપ્યા અંગે (૧૬૦); ૧૮૩-૨૧૦ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજ્વલ વારસદારા (૧૮૩); નગરશેઠ શ્રી લક્ષ્મીચ’૬ (૧૮૪); ખમીરવત નગરશેઠ શ્રી ખુશાલચંદ (૧૮૫); બખેલડી : નગરશેઠ શ્રી નથુશા અને નગરશેઠ શ્રી વખતચંદ (૧૯૦); નગરશેઠ શ્રી વખત For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચંદના વંશજો (૧૯૫); બાહોશ નગરશેઠ શ્રી હેમાભાઈ (૧૯૬); દાનવીર નગર-શેઠ શ્રી પ્રેમાભાઈ (૨૦૦); સેવાભાવી નગરશેઠ શ્રી મણિભાઈ (૨૦૩); નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ અને નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈ (૨૦૪); ઉપસ’હાર (૨૦૫) પૂરવણી પૃ. ૨૧૧-૨૧૫ ‘શ્રી ચિંતામણિ–પ્રશસ્તિ'ની હસ્તપ્રત અ ંગે (૨૧૧); ‘શ્રી ચિંતામણિ પ્રશસ્તિ'ની હસ્તપ્રતનાં ઉકેલી શકાયેલા પાઠાંશા (૨૧૧); હસ્તલિખિત પ્રતા અને જૈન જ્ઞાનભડારા વગેરેની સાચવણી અંગે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું પ્રદાન (૨૧૨); શ્રી શાંતિદાસ શેઠે બનાવરાવેલ પટ સંબંધી વિશેષ માહિતી (૨૧); નગરોડ શ્રી શાંતિદાસ ઝવેરીના ફોટા અંગે (૨૧૩); ફરમાનના ફોટા અંગે (૨૧૫). શુદ્ધિપત્રક પુસ્તકના પાછળના ભાગમાં આપવામાં આવેલ શુદ્ધિપત્રક પ્રમાણે ભૂલા સુધારીને આ પુસ્તકના ઉપયાગ કરવા વાચકોને ખાસ વિનંતિ. ૨૧૬–૧૧૯૯૯ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી માલતી શાહ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા જનધર્મમાં આત્મશુદ્ધિના માર્ગો જૈનધર્મ એ આત્મશુદ્ધિને ધર્મ છે તે સુવિદિત છે. આ આત્મશુદ્ધિ હાસલ કરવા માટે આત્મસાધક મહાપુરુષએ તેમ જ ધર્મશાસ્ત્રોએ આંતરિક અને બાહ્ય એવા અનેક માર્ગો કે ઉપાય બતાવ્યા છે. આત્મશુદ્ધિના આંતરિક માર્ગમાં સમતા, અહિંસા જેવાં વ્રતે, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેને સમાવેશ થાય છે. જ્યારે આત્મશુદ્ધિનાં બાહ્ય સાધનેમાં જિનપ્રતિમા, જિનમંદિર, તીર્થસ્થાને, જ્ઞાનભંડારે, પૌષધશાળાઓ, ઉપાશ્રયે વગેરે ધર્મનું પ્રવર્તન કરવા માટેનાં સ્થાનેની ગણના કરવામાં આવે છે. આત્મશુદ્ધિના આ આંતરિક સાધનને ઉપયોગ કરવાની અને આહા સાધનની સાચવણ અને વૃદ્ધિ કરવાની ધર્માભિમુખી જવાબદારી જંગમ તીર્થરૂપ ગણાતા ચતુર્વિધ શ્રીસંઘને સેંપવામાં આવેલી છે. આ વ્યવસ્થાને આધારે જૈન શાસનની પ્રભાવના અને વૃદ્ધિ છેક પ્રાચીન કાળથી થતી રહી છે અને ભવિષ્યમાં પણ થતી રહેવાની છે. સ્થાવર તીર્થોનું મહત્ત્વ | જિનમંદિરે, તીર્થસ્થાને, ધર્મકાર્યોનાં આશ્રયસ્થાને અને જ્ઞાનભંડારે – આ બધાં સ્થાવર તીર્થ ગણાય છે. તીર્થકર ભગવાનના અભાવ અને ગેરહાજરીમાં જંગમ તીર્થરૂપ ચતુવિધ શ્રીસંઘની ધર્મ. શ્રદ્ધાને ટકાવી રાખવાનું અને તેમને ધર્માભિમુખ કરવાનું પાયાનું કામ આ સ્થાવર તીર્થો કરે છે. બીજી બાજુ જંગમ તીર્થરૂપ ચતુર્વિધ સંઘમાથી શ્રમણસંઘ અને શ્રમણ સંઘરૂ૫ ત્યાગી વર્ગ નાનાં-મોટાં સ્થાવર તીર્થોની સ્થાપના કરવાની શ્રાવકસંઘ તથા શ્રાવિકાસંઘ રૂપ ગૃહથવગને પ્રેરણા આપતાં રહે છે. આ પ્રેરણાને ઝીલાને આ ગૃહસ્થ વર્ગ આવા સ્થાવર તીર્થોની સ્થાપના કરતે રહે છે. આવાં સ્થાવર તીર્થો દરેક પ્રદેશમાં અને દરેક સમયમાં નવાં નવાં સ્થપાતાં For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અને પિતાના જ જિ. નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ રહે છે અને શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની સાથે સાથે આવાં તીર્થો ધર્મની પ્રભાવના પણ કરતાં રહે છે. આમ, તીર્થંકર ભગવાનના અભાવમાં સ્થાવર તીર્થો અને જંગમ તીર્થો એકબીજાનાં પૂરક બનીને તીર્થકરે ઉધેલા ધર્મમાગને સતત વહેતે રાખવાનું સત્કાર્ય કરતાં જ રહે છે. જૈન શાસનની આવી ઉત્તમ પ્રણાલિકા અને પરંપરાને કારણે કેવળ સૈકસૈકે જ નહીં પણ, દરેક દસકેદસકે, તેમ જ જેનેની વસતીવાળા દૂરના અને નજીકના પ્રદેશમાં નવાં નવાં જિનાલયે, નાનાંમેટાં તીર્થસ્થાનો તેમ જ ઉપાશ્રયે સ્થપાતાં જ રહે છે. જૈન સંઘ. અને એ સંઘમાંના ધર્મભાવનાશીલ અને સંપત્તિશાળી અગ્રણએ. આ રીતે પિતાના જીવનને અને ધનને કૃતાર્થ કરતા જ રહ્યા છે. વળી આની સાથે સાથે જ, જિનવાણીને પણ શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવામાં જિનપ્રતિમા જેટલે જ ઉપકાર હોવાથી તેનાં રક્ષણ અને પ્રસાર માટે પણ જૈન સંઘ હમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આ વાતની સાક્ષી ઠેરઠેર સ્થપાયેલા અને હજારોની સંખ્યામાં હસ્તપ્રતે. ધરાવતા જ્ઞાનભંડારો પૂરી રહ્યા છે. જિનમંદિરની સ્થાપના, તીર્થની સ્થાપના, ઉપાશ્રયની સ્થાપના અને પુસ્તક પ્રકાશિત કરવાની પ્રવૃત્તિને આટલા માટે જ ધર્મકૃત્ય તરીકે લેખવામાં આવે છે અને આને લીધે જ જૈન સંઘને મળેલ શિલ્પ સ્થાપત્ય, સાહિત્ય, કળા વગેરેને સાંસ્કૃતિક વારસો જેમ ખૂબ વિપુલ છે તેમ ખૂબ સમૃદ્ધ અને અમૂલ્ય કહી શકાય એ પણ છે. પ્રતાપી પુરુષોની અગત્ય આ દષ્ટિએ જોઈએ તે, ધર્મનાં અને જ્ઞાનનાં સ્થાની સ્થાપના કરનાર ઉદાર મહાનુભાવોની શ્રીસંઘને જેમ જરૂર પડતી રહી છે. તેમ, રાજકીય અશાંતિ, સમયની પ્રતિકૂળતા કે એવી જ કઈક પ્રકારની આપત્તિના સમયે એ બધાનું શાંતિ, કુનેહ, હિંમત અને બહાદુરીપૂર્વક રક્ષણ કરી શકે એવા વગદાર, પ્રતાપી પુરુષોની પણ, ઉપરાશીલ : આટલા માટે અયની સ્થાપના અને જિનમ રિના સંખ્યામાં For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા સમયે સમયે જરૂર પડતી જ રહી છે. જૈન શાસનને ઇતિહાસ તપાસતાં એ વાત જાણીને આનંદ થાય છે કે જિનશાસનને સમયેસમયે આવાં પ્રતાપી મહાપુરુષ મળતા જ રહ્યા છે. આવા મહાપુરુષેમાંના મોટા ભાગના મહાપુરુષ સંઘમાન્ય મોવડીઓ હોવાની સાથેસાથે જ, શાસનતંવર્ગ અને પ્રજાવર્ગને સમાન આદર અને વિશ્વાસ મેળવી શક્યા હતા અને સામાન્ય જનસમૂહથી લઈને તે ઉચ્ચ કોટિના ગણાતા પ્રજાવર્ગના તેમ જ વેપારી આલમના પણ તેઓ સદાય સુખદુઃખના સાથી બની રહેતા હતા અને કુદરતી, રાજકીય કે એવી જ કઈક આફતના સમયે તેઓ પિતાના પ્રદેશ માટે ભારે સહાય અને આશ્વાસનરૂપ બની રહેતા હતા. જેમને આદર્શ અને શ્રેષ્ઠ કહી શકાય એવા મહાજન તરીકેની પ્રતિઠા તેઓ ધરાવતા હતા. જૈન મહાજનોની ઉજજવળ પરંપરા આ દષ્ટિએ વિચારીએ તે, જૈન મહાજનની પરંપરામાં શ્રેષ્ઠી જાવડશા, દંડનાયક વિમળ, મહામંત્રી ઉદયન, આમ્રભટ્ટ, બાહુડ મંત્રી, મહામંત્રી વસ્તુપાળ તથા મંત્રી તેજપાળની બાંધવબેલડી, હડાળાના ખેમાશા (ખેમ હડાળિયે), શ્રેષ્ઠી જગડુશા, શ્રેષ્ઠી સમરાશા, શ્રેષ્ઠી કર્માશા, શ્રેષ્ઠી વર્ધમાનશા-પદ્ધસિંહશા વગેરે અનેક પુણ્યક અને સ્વનામધન્ય અગ્રણીઓની ઉજજવળ કારકિદી જૈન ઇતિહાસના પાને સેનેરી અક્ષરે નોંધાયેલી પડી છે. જૈન અગ્રણીઓની આવી જ પ્રતાપી પરંપરામાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું નામ અને કામ મેખરે શેભી ઊઠે એવું છે. એમને સમય – ખાસ કરીને એમની કારકિર્દીને પાછલે વખત – ઉત્તરોત્તર વધતી જતી રાજકીય અસ્થિરતાથી વધુ ને વધુ ઘેરાતે જાતે હતું અને એની માઠી અસર જૈન શાસનનાં તીર્થસ્થાને, જિનમંદિરે અને હિતે. ઉપર થવાને ભય હતા. આવા અરાજકતાના – અથવા તે કટોકટીના – સમયમાં જૈન શાસનની પ્રભાવને થતી રહે અને એની For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તીસ્થાના વગેરે અમૂલ્ય સાંસ્કૃતિક સંપત્તિનું ખરાખર રક્ષણ થાય એ માટે એક માહેાશ, કુનેહમાજ, નીડર, કતવ્યનિષ્ઠ અને સૌથી વધુ તેા ધર્માં પરાયણું મેવડીની જરૂર હતી. એ જરૂર શ્રેષ્ઠિવય શ્રી શાંતિદાસ ઝવેરીએ ખૂબ સફળતાપૂર્વક પૂરી પાડી હતી એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ગૌરવપૂર્વક નાંધ લે છે. આવા આ પુણ્યàાક મહાપુરુષનાં જીવન અને કાર્યોની વિગતાથી માહિતગાર થવા પ્રયત્ન કરીએ. ૬ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, વંશ અને પૂર્વજો કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિષે આપણે માહિતી મેળવીએ તે પહેલાં તે વ્યક્તિનાં કુળ, જાતિ, ધર્મ, તે વખતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વગેરેને લગતા સામાન્ય ખ્યાલ હાવા આવશ્યક છે. વ્યક્તિ એ વ્યક્તિ હાવાની સાથે સાથે જ અમુક સમાજ, ધર્મ, જ્ઞાતિ, કુટુંબની સભ્ય પણ છે જ. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કે ચિત્રણ આ બધા વિવિધ પાસાંઓનાં સંકલિત જ્ઞાનના અભાવમાં કરી શકાય નહીં. જો એ પાસાંઓના આલેખન વગર વ્યક્તિત્વનું ચિત્રણ કરીએ તે તે ઊણુ' અને અ ‰ રુ. લેખાય. તે આવા, આપણે અહીયાં શ્રેષ્ઠિવય શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વની આસપાસ ગૂંથાયેલી આવી સામાન્ય બાબતાને અછડતા પરિચય મેળવી લઈ એ. ક્ષત્રિય રાજવશ અને જેને જૈનધમ ની સ્થાપના કરનાર પ્રથમ તીથકર શ્રી ઋષભદેવથી માંડીને, સમયે સમયે જૈનધમ ના ઉદ્યોત કરનાર બીજા ત્રેવીસે તીથ. કરા મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવ્યા હતા. વધુ વ્યવસ્થાના જો વિચાર કરીએ તા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ડ્ઝમાં ક્ષત્રિયાને લોકોની રક્ષા કરવાનું અગત્યનું કામ સોંપવામાં આવ્યું હતું. ક્ષત્રિયા પોતાના બળથી લેાકેાનું, પ્રજાનું રક્ષણ કરવાનું કાર્ય કરતા. આ ક્ષત્રિય રાજવ‘શમાંથી જ કેટલાક લેાકેાને – રાજકુમારોને – પ્રજાનું કેવળ ભૌતિક દૃષ્ટિએ રક્ષણ કરવાને બદલે, પોતાના આત્માનાં અનાદિકાળના મધના દૂર થાય અને જીવમાત્રને એ માર્ગે લઈ જઈ શકાય એવા માગ વધુ પસંદ પડ્યો અને તેએ રાજપાટ, મેાજવૈભવ છેડીને આત્માત્થાનના માગે ચાલી નીકળ્યા. આમ મૂળ ક્ષત્રિય રાજવ'શમાંથી જ જૈનધમ ના પાયે નાખનાર અને તેને વિશાળ વટવ્રુક્ષ રૂપે ફેલાવનાર અનેક વ્યક્તિઓ – ખાસ કરીને ચાવીસેય તીર્થંકરો For Personal & Private Use Only ――――― Page #37 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી બહાર આવ્યા. ક્ષત્રિય રાજવંશમાંથી જૈનધર્મને યોગ્ય રીતે ફેલાવે કરનાર અનેક વ્યક્તિએ યુગેયુગે મળી આવી છે. જૈન પરંપરા પ્રમાણે બધા તીર્થકરેના સમયમાં અનેક ક્ષત્રિય રાજાઓ જૈનધર્મ પાળતા હતા. અને ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ધર્મશાસનમાં અનેક ક્ષત્રિય રાજવીરે સામેલ થયા હતા, એ વાત તે ઈતિહાસકારોએ પણ માન્ય રાખી છે. વળી આ ક્ષત્રિામાંથી જેઓ વ્યાપાર કરવા લાગ્યા તે વૈશ્ય, વણિક કે વાણિયા તરીકે ઓળખાયા. શ્રેષ્ઠી શ્રી શાંતિદાસના પૂર્વજો પણ ક્ષત્રિય રાજવંશના હતા. સમય જતાં તેમણે જૈનધર્મ પાળે અને વ્યાપાર વગેરેથી પિતાની જાહોજલાલી સાધી અને આજીવિકા ચલાવી એટલે તેઓ વણિક કહેવાયા. શેઠશ્રી શાંતિદાસને વંશ શેઠ શ્રી શાંતિદાસ મારવાડના શુદ્ધ ક્ષત્રિય ગણાતા સીદીઆ રજપૂતના વંશના હતા. આ સીદીઆ વંશના રજપૂતને ઇતિહાસ ખૂબ જવલંત હતે. કેટલાક સીદીઆ રજપૂતેએ જૈનધર્મને સ્વીકાર કર્યો હતે એ હકીકત “ટેડ રાજસ્થાન”, “મેવાડની જાહેરજલાલી”, ભારત રાજ્યમંડળ”, “મહાજનમંડળ” વગેરે પુસ્તકના આધારે પ્રમાણિત થયેલી ગણી શકાય તેવી છે? શ્રી શાંતિદાસ અને તેમના વંશજો ઓસવાળ વણિક તરીકે ઓળખાય છે. મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવ્યા હોવાને કારણે તેમનામાં થોડેઘણે અંશે ક્ષાત્રતેજ જોવા મળે છે. સાથેસાથે તેઓ એસવાળ વણિક હેવાને કારણે તેમનામાં ઓસવાળ જ્ઞાતિનાં લક્ષણે પણું જોવા મળે જ છે. ‘ઓસવાળ જ્ઞાતિનો ઇતિહાસ ઓસવાળ” શબ્દનો અર્થ જોઈએ તે “સ”એટલે રણને ટાપુ અને “વાળ” એટલે રખેવાળ. આમ ઓસવાળ (કે એ સવાલ) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કથા મુજબ પળવને કારના 2 કુટુંબ, વંશ અને પૂર્વજો એટલે રણ–ટાપુના રહેવાસી રક્ષકે. ઐતિહાસિક રીતે જોઈએ તે, પ્રાચીન સમયમાં કચ્છ, ઉત્તર ગુજરાત વગેરે પ્રદેશમાં જેની ખૂબ જાહોજલાલી હતી. કાળના સકંજામાં અમુક સમયે રાજ્યશાસન શિથિલ થતાં જૈન પ્રજા આસપાસના પ્રદેશમાં વિખરાઈ ગઈ. સિંધની સરહદ તરફથી આવતા કેટલાક શ્રાવકેએ કચ્છના રણમાં જ્યાં જ્યાં લીલેરી જોવા મળી ત્યાં ત્યાં વસવાટ શરૂ કર્યો. અને આ રીતે રણના ટાપુઓમાં વસતી જૈન પ્રજા ઓસવાળ તરીકે એઆઈ. બીજી એક કથા મુજબ ભગવાન મહાવીર સ્વામી પછી ડાક સમય બાદ જ થઈ ગયેલ રાજા ઉપળદેવને શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય જૈનધર્મ ઉધ્યો અને રાજાની સાથેસાથે નગરના ત્રણ લાખ રાશી હજાર રજપૂતોએ પણ આ ધર્મ સ્વીકાર્યો. આ સમયે એસવંશની સ્થાપના થઈ. ચામુંડાદેવીને સમ્યકત્વી બનાવી સવંશની કુળદેવી તરીકે સ્થાપવામાં આવી અને ત્યારથી તે “ઓસીયાદેવી' કે સચીઆઈજી દેવી”ના નામે ઓળખાય છે. ઓસવાલ ભૂપાલ? ઓસવાળ' શબ્દની ઉત્પત્તિની આ કથાઓ અને હકીકતેને બાજુએ રાખીને એક કેમ તરીકે તેમનું નિરીક્ષણ કરીશું તે તેમની રહેણીકરણી અને આવડતમાં રાજકીયપણું રહેલું જોવા મળે છે. એ સવાલ ભૂપાલ” એ સામાન્ય ઉક્તિ પણ તેમની નસમાં વહેતા આ રાજતેજને ચરિતાર્થ કરે છે. અને આ રાજકીયતાને કારણે તેમનામાં જે આવડત પેદા થઈ છે તેને ઉપયોગ કરીને તેઓ લગ- . ભગ દરેક યુગમાં આદર્શ મહાજનનું સ્થાન ભોગવતા આવ્યા છે. સાથે સાથે સામ, દામ, ભેદ અને દંડની રીતિ સફળતાપૂર્વક અખત્યાર કરીને તેઓ સમાજમાં પણ ભાભર્યું સ્થાન જાળવી શક્યા છે. ક્ષત્રિય રાજવંશમાંથી ઉતરી આવ્યા હોવાને કારણે ક્ષાત્રતેજ, ઓસવાળ હોવાને કારણે રાજતેજ અને મહાજનપણું તેમ જ વણિક For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ . નગરશેઠ શાંતિદાસ ઝવેરી હેવાને કારણે વેપાર-વણજની આવડત – આ ત્રણ બાબતેને ત્રિવેણીસંગમ આપણને શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ ઝવેરીમાં જોવા મળે છે. શેઠશ્રી શાંતિદાસના પૂર્વ તેમના પૂર્વ વિષે માહિતી મેળવીએ. શ્રી શાંતિદાસને પૂર્વ સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ સીદીઆ વંશના હતા તે વંશની શાખા કાકેલા હતી અને તેઓ મેવાડના રાજાના નજીકના સગા થતા હતા. શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીને પદ્મના વંશજ તરીકે ઓળખવામાં આવે છે. પમે પિતાના જીવનમાં અહિંસાપ્રધાન જૈનધર્મને સ્વીકાર કેવી રીતે કર્યો એ દર્શાવતે પ્રસંગ જોઈએ. પામે જૈનધર્મ અંગીકાર કર્યાને પ્રસંગ એક વખત પદ્મ મેવાડના ડુંગરે વટાવીને પિતાના ઘડાને સપાટ ભૂમિમાં દેડાવ્યે જતા હતા. એક ખેતરમાં દૂરથી હરણનું ટેળું આવતું જોઈને એમણે, હરણને શિકાર કરવા માટે, અવાજ ન થાય તે રીતે, પિતાના ઘોડાને એક બાજુ બાંધી દીધો અને ચૂપકીદીથી તેઓ હરણની પાસે જવા લાગ્યા. લાગ મળતાં એમણે તીર છોડયું અને હરણના ટોળામાંથી એક નાનું હરણ ઘાયલ થઈને ચીસ પાડીને નીચે ઢળી પડયું. આ અવાજથી એ હરણ-બચ્ચાની માતા સિવાયના બધાં જ હરણ નાસી ગયાં. પદ્મ હરણના ઘાયેલ બચ્ચાને પિતાની સાથે લઈને ઘોડા ઉપર ત્યાંથી નાસી છૂટ્યા. નાસતાં નાસતાં પાછળ નજર કરી તે હરણની માતાને, આંખમાં આંસુ સાથે, દયદ્ર નજરથી પિતાના ઘાયેલ બચ્ચાને જોતી જોતી, ક્યાંય સુધી પિતાની પાછળ પાછળ આવતી એમણે જોઈ. જો કે, ડી વારમાં જ એમને અશ્વ તે માતા હરિણીને ક્યાંય પાછળ પાડી દઈને આગળ વધી ગયે. અનેક પ્રાણીઓને શિકાર કરીને રીઢા બની ચૂકેલા કાબેલ શિકારી પક્ષે, કઈ દિવસ કઈ પણ પ્રાણના શિકાર વખતે જે નબળાઈને અનુભવ ન હેતે કર્યો તે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુટુંબ, વંશ અને પૂર્વજો નબળાઈ એમના અંતરને જાણે આજે ડંખી રહી અને પેલા હરણ બચ્ચાની માતા હરિણુને દયા ચહેરે એમના મનચક્ષુ સમક્ષ ક્યાંય સુધી છવાઈ રહ્યો. એક તરફથી એમનું મન કહેતું હતું કે, મૃગયા એ તે રજપૂતેને ધર્મ, અધિકાર અને ખેલ છે, એટલે તેમાં મેં કશું જ ખોટું કર્યું નથી. બીજી તરફથી એમને અંતરાત્મા કહેતે હતું કે, “તે નિર્દોષ મૂંગી બિચારી હરિણીના જીવને મેં આજે ખૂબ દુઃખ પહોંચાડ્યું છે.” વિચારની આવી તંદ્રાભરી અવસ્થામાં એમણે કેટલેક પંથ કાપી નાંખે. પણ સવારના ઘેરથી નીકળેલા એમને, બપોરના ધૂમ તડકામાં, પાણીની તૃષા લાગી. એવામાં વૃક્ષને શીળે છાંયે જતાં ત્યાં વૃક્ષ તળે ઊભા રહીને એમણે ચારે બાજુ નજર કરી, તે નજીકમાં જ એક સાધુને, પિતાના શિષ્યવૃંદ સાથે બેઠેલા જોયા. પાણી મળવાની આશાએ તેઓ સાધુ પાસે ગયા અને પાણી પીને પિતાની તૃષા છિપાવી. સાધુ પુરુષે સ્વાભાવિક પૂછપરછ કરતાં એમણે જણાવ્યું કે, પિતે મૃગયા ખેલવા નીકળ્યા હતા હતા અને આજે પોતાને આ એક જ હરણનું બચ્ચું મળ્યું હતું. ત્યારે સાધુપુરુષે, સાવ સહજ ભાવે, પ્રાણીઓના રક્ષણ કરવાના ક્ષત્રિયના ધર્મની યાદ અપાવીને એમને કઈ પણ જીવને નહીં દુભવવાને ઉપદેશ આપે અને પિતાના હૃદયને જે સાચે, યોગ્ય માર્ગ જણાય તે પ્રમાણે વર્તવાનું કહ્યું. હજુ ઘડીવાર પહેલાં જ પિતાના દિલમાં જે મને મંથન પમે અનુભવ્યું હતું તેને લીધે આ ઉપદેશની તરત જ એમને અસર થઈ અને સાધુપુરુષને, જીવમાત્રનું રક્ષણ કરવાને ઉપદેશ એમની રગેરગમાં વ્યાપી ગયે. ત્યાર પછી તે એ સાધુપુરુષનું પદ્મ ખૂબ સન્માન કર્યું અને તેમની પાસેથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એ પાંચ વ્રતવાળા જેન શાસનને સ્વીકાર કર્યો. ત્યાર પછી પદ્મના વંશજો પણ આ અહિંસાધર્મને વળગી રહ્યા. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ૧૨ પદ્મના વંશજ - પદ્મ પછી તેના વંશજોની નામાવલી શ્રીયુત્ ડુંગરશીભાઈ સંપટ પ્રતાપી પૂર્વજો” પુસ્તકના પૃ. ૬ ઉપર આ પ્રમાણે આપે છે – પઘ–પાદેવી ક્ષમાધર-જીવની સાહુલવા-પાટી હરપતિ–પુનાઈ વાછા-સાગરદેવી સહસ્ત્રકિરણ (સહસ) (બે પત્ની) (અ) કુમારી (બ) સૌભાગ્યદેવી વધમાન | | | | ૧વિરમદેવી શાંતિદાસ રૂપમ પંજિકા દેવકી સહસ્ત્રકિરણ અમદાવાદમાં શેઠ શાંતિદાસના પિતા સહસકિરણના સમયમાં મેવાડમાં મુસલમાનેના આક્રમણથી ઘણી ઊથલપાથલ થઈ હતી. ગામ-ગરાસ વગેરે લૂંટાઈ જવાથી સહસકિરણ સાધન-સંપત્તિ વગર, પંદર-સત્તર વર્ષની ઉંમરે સ પરિવાર ભાગ્ય અજમાવવા અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદમાં આવીને એક મારવાડી ઝવેરીની દુકાને પહોંચીને નેકરીની માગણી કરી. ઝવેરીએ એ જુવાન છોકરાનું હીર નાણુ જેવા તેને નાનાં-મોટાં કામ ઍપવા માંડ્યાં અને કમેક્રમે છેકરાનું હીર પ્રગટ થવા લાગ્યું. પાંચ-છ વસમાં તે તે મારવાડીએ સડસકિરણને – કે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, વંશ અને પૂર્વજો જેને બધા “સહસે' કહીને બોલાવતા-હીરા, મેતી, માણેક એમ બધા પ્રકારનું ઝવેરાત પારખતાં શીખવાડી દીધું. આ મારવાડી ઝવેરી પોતે વૃદ્ધ થયા હતા અને તેને સંતાનમાં માત્ર એક જ પુત્રી હતી. પિતાની આ કુમારી નામની એકની એક પુત્રીના લગ્ન તેણે સહસકિરણ સાથે કર્યા અને પિતાની દુકાન પણ તેને સેંપી દીધી. ૧૧ સહસકિરણને કુમારીથી વર્ધમાન નામે પુત્ર થયે, કે જેણે આગળ ઉપર શ્રી શાંતિદાસને જીવનભર સારો સહકાર આપે. સહસ્ત્રકિરણે, તે સમયના રિવાજ મુજબ, સૌભાગ્યદેવી નામે બીજી પત્ની કરી અને તેનાથી એમને જે સંતાને – વિરમદેવી, શાંતિદાસ, રૂપમ, પંજિકા અને દેવકી – થયા તેમાં શાંતિદાસ ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. આમ મૂળ મેવાડના વતની એવા સહસ્ત્રકિરણ અમદાવાદમાં આવીને વસ્યા. ત્યાર પછી તેમનાં સંતાને અને વંશજે અમદાવાદમાં જ રહ્યા અને અમદાવાદને જ પિતાનું માદરેવતન માનીને તેનાં સુખદુઃખના ભાગીદાર બન્યા. તેથી શાંતિદાસને અમદાવાદના વતની ગણવા એ જ યોગ્ય છે. એમની જેમ એમના મોટા ભાગના વંશજોએ પણ અમદાવાદને જ પિતાનું વતન માન્યું છે અને એમ કરતાં એમની. બાર પેઢીઓને વશ-વિસ્તાર અમદાવાદમાં થયે છે. આ વંશની થેડીક વ્યક્તિઓ સૂરત અને વડોદરામાં જઈને પણ વસી હતી.૧૩ શ્રી શાંતિદાસનો જન્મ કયારે? પિતા સહસ્ત્રકિરણ, માતા સૌભાગ્યદેવી, મોટા ભાઈ વર્ધમાન, વતન અમદાવાદઃ શ્રી શાંતિદાસના વંશ અને વતન અંગે આ માહિતી આ ણને મળે છે. પરંતુ તેમને જન્મ ક્યારે થયે? એ ચક્કસ સમય દર્શાવતી સાલ કે સંવતને ઉલેખ ક્યાંય, કોઈ પણ પુસ્તકમાં અત્યાર સુધી આપણને ઉપલબ્ધ થતો નથી. એટલે તેમના જન્મસમય વિષે, તેમના જીવનને લગતી કેટલીક હકીકતના આધારે, કેટલીક અટકળે. જ આપણે કરી શકીએ તેમ છીએ. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી એક હકીકતની નેધ તે આપણને અનેક જગ્યાએ જોવા મળે છે કે શેઠશ્રી શાંતિદાસ બાદશાહ અકબરના રાજદરબારમાં ઝવેરી તરીકે ઉપસ્થિત થયા હતા. ૧૪ મેગલ બાદશાહ અકબર ઈ. સ. ૧૬૦૫માં મૃત્યુ પામ્યા. અકબરના રાજદરબારમાં હાજર થઈને એક ઝવેરી તરીકેની નામના મેળવનાર શાંતિદાસની ઉંમર સહેજે પંદરેક વર્ષ, કે તેથી વધારે હોય – એમ આપણે કલ્પના કરીએ તે પણ, અકબરના મૃત્યુ પહેલા ૧૫થી ૨૦ વર્ષે, એટલે કે ઈ. સ. ૧૫૮૫-૯૦ની આસપાસ, શાંતિદાસને જમા થયે હશે, એમ આપણે સાધારણ રીતે કહી શકીએ. - આ સમય એટલે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી અને સમ્રાટ અકબર વચ્ચે ધર્મનેહ બંધાયે એ સમય. અને શ્રી હીરવિજયસૂરિજીને સ્વર્ગવાસ વિ. સં. પર(ઈ. સ. ૧૫૯૯)માં થયો હતો. એટલે એમની હયાતી દરમ્યાન શાંતિદાસ પાંચ-સાત વર્ષની બાલ્યા વસ્થામાં જ હશે, તેથી જગદ્ગુરુના જીવનપ્રસંગો સાથે શ્રી શાંતિદાસનું નામ જોડાયું હોય એ કોઈ ઉલ્લેખ મળતું નથી. બીજા પ્રકરણની યાદોંધ ૧. (i) “જેરામા', સમાલોચના પૃ. ૧ અને પૃ. ૪૯ ઉપર જણાવ્યું છે કે, તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિય બીજ સિદીઆ રજપૂતના વંશજ હતા.” (i) “પ્રપૂ', પૃ. ૪ ઉપરની કથામાં જણાવાયું છે, “અમારું કુળ સિસોદિયા રજપૂતનું છે” (iii) “ભૂપાસ' પૃ. ૭૩૪ ઉપર જણાવાયું છે કે, “શાંતિદાસ નાતે એસવળ હતા, પણ અસલ એમના વડવા મેવાડના શુદ્ધ સીદી રજપૂતમાંથી ઊતરી આવેલા છે એમ મનાય છે.” (iv) SHG’ પુસ્તકમાં પૃ. ૫૩ ઉપર જણાવાયું છે કે – “ According to tradition, the ancestors of Shantidas were descended from the royal Rajput house of the For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, વંશ અને પૂર્વજો Sisodias of Udaipur, it being not uncommon to find Rajputs adopting the Jain religion." (અર્થાત–“પરંપરા અનુસાર, શાંતિદાસના પૂર્વજો ઉદેપુરના સિદિયા વંશના શાહી રજપૂતોમાંથી ઊતરી આવ્યા છે, રજપૂતે જૈનધર્મ સ્વીકારે એ અસામાન્ય ન હતું.”). (v) “અન્વષણું માં પૃ. ૨૦૪ ઉપર શ્રી ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે, “તે (શાંતિદાસ) ઓસવાળ વણિક હતા. એમના વડવા મેવાડના સિસોદિયા રજપૂતના કુળમાંથી ઊતરી આવ્યાનું મનાય છે.” (vi) “જૈપઈમાં પૃ. ૧૧૬ ઉપર જણાવાયું છે કે, “શેઠ શાંતિદાસ અમદાવાદના નગરશેઠ બન્યા, જે સિસોદિયા ગોત્રના વિશા ઓસવાલ જૈન હતા.” ૨. જુઓ “જેરામા', સમાલોચના પૃ. ૧. ૩. જૈન પરંપરામાં બે શાંતિદાસને ઉલ્લેખ થયેલ છે. આ બંને શાંતિદાસ એકબીજાથી જુદા છે, છતાં ક્યારેક તેમને એક માની લેવાની ભૂલ થયેલી છે. (i) પ્રાતીસ માં શ્રી શીતવિજયજી વિરચિત “તીર્થમાળામાં પૃ.૧૨૪-૧૨૫ ઉપર આ બંને શાંતિદાસને ઉલેખ જુદી જુદી કડીમાં આ રીતે કરવામાં આવ્યો છે – “શ્રી શ્રીવંશિં ચડતિ વાનિ દેસી મનીઓ પુન્યપ્રધાન; ધમષેત્રિ ધન વાવ્યું બહુ ત્રિણે લાખ તે પિતિ સહુ. (૪૫). તસ સુત દેસી શાંતિદાસ પૂરણ પુન્યતણે તે વાસ; દાની જ્ઞાની જસમાન તાતણિ પરિ વાલો વાન. (૧૪). ઓસવશે શાંતિદાસ શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્હીસરિ બહુ માન્ય સદા. (૧૫૧)” આ ઉપરથી જાણી શકાય છે કે, મનીઆ દેસીના પુત્ર શાંતિદાસ શ્રીમાલી . વંશના હતા અને શાહી સન્માન મેળવનાર શાંતિદાસ એસવાલ વ શના હતા. એટલે એ બે જુદી વ્યક્તિ હતા. આમ છતાં અમુક સમયે એ બને વિદ્યમાન હતા એ પણ અહીં સૂચિત થાય છે. | (ii) “SHG” પુસ્તકના પૃ. ૫૩ ની પાદને ધમાં પણું, “ઐરાસ ” કે ના પૃ. ૫૪ ના આધારે, જણાવવામાં આવ્યું છે કે, The famous jeweller Shantidas the son of sahasrakiran, whose career is reviewed here should be distingui. shed from a contemyorary of the same name, Shantidas, For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી the son of Mania. ( અર્થાત્—“ મણિયાના પુત્ર શાંતિદાસ એ, આપણે જેને ઉલ્લેખ કરીએ છીએ તે સહસકિસ્ણના પુત્ર ઝવેરી શાંતિદાસથી જુદી જ વ્યક્તિ છે.”) "" (iii) ‘ જેરામા’માં સમાલોચનાના પૃ. ૧૦ ઉપર જણાવવામાં આવ્યુ છે કે, શ્રી માનવિજય ઉપાધ્યાયે પોતાને અપૂર્વ ગ્રંથ નામે ‘ધમ’સ ંગ્રહ ' શ્રીશાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે તેવું તેની પ્રશસ્તિ પરથી જંણાય છે.” પરંતુ અહીંયાં ‘જૈરામા 'ના સમાલોચક મલ્શિયાના પુત્ર શાંતિદાસને ભૂલથી સહસ્રકિરણના પુત્ર શાંતિદાસ ઝવેરી માની લે છે, કારણ કે સહસ્રકિરણના પુત્ર શાંતિદાસ ઝવેરી સં. ૧૭૧૫ (ઈ. સ. ૧૬૫૯-૬૦)માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે પૂ. શ્રી માનવિજયજી ઉપાધ્યાયે વિ. સં. ૧૭૩૧ (ઈ. સ. ૧૬૭૪)માં “ધમ સંગ્રહ’ ગ્રંથની રચના કરી હતી. તેમાં મદદ કરનાર જે શાંતિદાસના ઉલ્લેખ છે તે શાંતિદાસ તે મણિયાના પુત્ર શાંતિદાસ જ હોઈ શકે. (આ માટે જુએ ‘ઐરાસ: ' પૃ. ૫૪.) ૪. શ્રી જૈન વીસા એસવાલ ક્લબ, અમદાવાદના વિ. સ. ૨૦૨૩ ના સુવર્ણ જયંતી મહાત્સવ પ્રસંગે બહાર પાડવામાં આવેલ સ્મરણિકા 'માં એસવાલની ઉત્પત્તિ ' નામે (પૃ. ૯ થી ૧૧ માં) રજૂ થયેલ લેખતે આધારે આ વિગતા અહી આપવામાં આવી છે. ૫. જુએ : ‘ જૈરામા ', સમાલોચના પૃ. ૧. · SHG 'માં પૃ. ૫૫ ઉપર દર્શાવ્યા મુજબ, શાંતિદ્વાસ ઉકેશ ક્રુરુ બના વ'શજ છે એમ ‘ચિંતામણિ–પ્રશસ્તિ 'માં જણાવ્યુ છે.' The poem (Chintamni-Prashasti) gives very full deiails of the ancestry of Shantidas, who is mcntioned as belonging to the Ukesh family)... જો કે, ઉકેશવશ એટલે જ એસવાળ વશ એવું અથધટન કરવામાં આવે છે. << “ અમદાવાદના : - જૈપર્ણ' માં પૃ. ૧૧૯ ઉપર જણાવવામાં આવ્યું છે કે, નગરશેઠના વંશજોનુ ક કુમરાલા ગાત્ર હતું. કોઈ કોઈ સ્થાને તેની કાકોલા શાખા બતાવી છે. આ ગોત્ર અને શાખામાં નહીંવત્ ભેદ છે.” : ૬. ‘ પ્રપૂ ' પૃ. ૧ થી ૫ ના આધારે આ પ્રસંગ અહીં રજૂ કર્યાં છે. " તીનેશા' પુસ્તકમાં પણ પૃ. ૧ થી ૩ ઉપર આ જ પ્રસંગ આપવામાં આવેલ છે. ૭. ૮ જૈરામા 'માં સમાલાચનાના પૃ. ૧, ૨ તથા ૪૯ ઉપર હરપતિના બદલે પદમશાહ નામ આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, વંશ અને પૂર્વ ૮. વાછાને વસાશેઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૯. શ્રી શાંતિદાસ શેઠ અને તેમના કુટુંબીઓને ઉલ્લેખ પાલીતાણામાં આવેલ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન (દાદા)ના પરિરમાંની મૂર્તિઓના શિલાલેખમાં જોવા મળે છે; કારણ કે આ પરિકર શ્રી શાંતિદાસ શેઠે ભરાવેલ હતું. " “આપેઈ'માં પૃ. ૮૬ ઉપર આ શિલાલેખને ઉતારે છે, જે આ પ્રમાણે છે – __.. " (१) सं. १६७० वर्षे श्री अहम्मदावादवास्तन्य श्री उ(भोसवालज्ञातीय वृद्धशाखीय साह (२) वछा भार्या बाई गोरमदे सुत सा (०) सहसकरण भार्या सेभागदे सुतेन साह वर्धमान लघुभ्राता (३) सांतिदास नाम्ना भार्या सुरमदे सुत सा० पनजी प्रमुख कुटुंबयुतेन स्वमातुल सा. श्रीपाल प्रेरितेन (४) श्री आदिनाथपरिकरः प्रतिमाचतुष्कसहितः कारितः प्रतिष्ठितश्च श्री तपागच्छे भट्टारक श्री हेम [વિમર].” : આ શિલાલેખમાં વર્ધમાનને ઉલ્લેખ સભાગ( સૌભાગ્યદેવી)ના પુત્ર તરીકે થયું છે. અને વાછાનાં પત્નીનું નામ ગરમદે અપાયું છે. આ ઉપરાંત ઐરાસ'ના પૃ. ૫૩ ઉપર સહસ્ત્રકિરણના પુત્રો સંબધી નીચેની ધ કરવામાં આવી છે: સહસ્ત્રકિરણને કેટલા પુત્રો હતા, એ સંબંધી તપાસ કરતાં જણાય છે કે, હેમને બે પુત્રો હતાવર્ધમાન અને શાંતિદાસ, લીંબડીના ભંડારમાં “વૃત્તિ 'ની એક પ્રતિ છે, તેના અંતમાં આ પ્રમાણે લખેલું છે – '. “ “साह श्रीवच्छा सुत साह सहस्रकिरणेन स्वभंडारे - गृहीत्वा सुतवर्धमानરતિલાસપરિણાનાથ” ભાવનગરના પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજના ભંડારમાં પુષ્પમાછત્તિ નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેના જ શબ્દો છે.” ૧૦. “SHG”માં પૃ. ૬૧ ઉપર શાંતિદાસના પૂર્વજોને જે કોઠે આપવામાં આવ્યું છે. તેમાં વિરમદેવીને સૌભાગ્યદેવીની નહીં, પણ કુમારીની દીકરી તરીકે દર્શાવવામાં આવી છે. ૧૧. જુઓઃ “પ્રપૂ’ પૃ. ૬-૯. ૧૨. “ગૃપાઅમાં પૃ. ૭૭૭ ઉપર શ્રી શાંતિદાસ મૂળ અમદાવાદના, સૂરતના કે દિલ્હીના – કથાના વતની તે બાબતને શંકાસ્પદ ગણુને તેમને અમદાવાદના વતની ગણવા વધુ યોગ્ય માન્યા છે. તેમાં દર્શાવ્યા મુજબ રા. મગનલાલ વખતચંદના For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નગરશેઠ શાંતિદાસ ઝવેરી મતમુજબ શાંતિદાસ દિલ્હીના વતની છે, પણ મા બાબતને બીજે કયાંયથી સમથન મળતું નથી, તેઓ વધુમાં જણાવે છે કે શાંતિદાસ રોઢને મંત્રસિદ્ધિ સૂરતમાં થઈ હતી એમ કહેવાય છે, પર ંતુ એમના સેઠ ગ્રાંતિદાસ મણિયા નામના પુરુષ સુરતના હતા એટલે ાફરીના અંગે પણ શાંતિદ્યુસ સૂરતમાં રહેતા હોય. સાથે સાથે સૂર્યનેટમાં તેઓ લખે છે કે ‘ મિથ્ય ’માં જણુાવ્યા પ્રમાણે સૂરત એ સમયનું મેટુ અંદર હોવાથી ત્યાં ઝવેરી શાંતિાસની પેઢી કદાચ હોય તે શય્ છે. પરંતુ ‘મિતામણિપ્રશસ્તિ' અને શ્રી શાંતિાસ શેઠજીને રાસ ’ (‘ સમા ’) વગેરેમાં પણ શાંતિદાસને અમદાવાદના વતની જ જણાવ્યા છે.. " , * ૧૩. ‘ જેરામા ' પુસ્તકમાં સમાલેચનાના પૃ. ૪ થી ૬૪ માં શ્રેષ્ઠીવર્ય શન્દિાસજીને વ શા ' શીર્ષક નીચે તેમના વંશની શાખા વિસ્તૃત રીતે આપવામાં આવી છે. ' ૧૪. (i) · ગૂપાએ ', પૃ. ૭૩૪ ઉપર ઉલ્લેખ છે તે મુજબ અમરની બેગમ સાથે શાંતિદાસને ભાઈ જેવા સબંધ હોવાને કારણે જહાંગીર તેમને ‘ મામા ’ કહેતા હતા. (ii) ‘પ્રપૂ 'સાં પૂ. ૯ શ્રી ૧૭માં ત્રી શાંતિદાસ અક્રબરની બેગમના ભાઈ કેવી રીતે બન્યા તે પ્રસંગ રેચક શૈલીમાં રજૂ થયા છે. (નોંધ : આ પુસ્તકના પ્રકરણ ચાર · શાહી ઝવેરી અતે નગરશે'માં આ પ્રસ ંગ લેવામાં આવ્યો છે. < (iii) ‘ રામા ’માં પશુ ઠેર ઠેર અકબરના દરબારમાં શાંતિદાસની હાજરી સૂચવવામાં આવી છે; જેમ કે સમાલેચનમાં પૃ. ૨ ઉપર, નિવેનમાં પૃ. & ઉપર, ‘ શાંતિદાસ શેઠજીના રાસ'માં પૃ. ૫ ઉપર. - (iv) SHG'માં પૃ. પરૂ માં શ્રી કેમિસેરિયેટ જણાવે છે કે '' Shantidas was probably born during the last decade or two of the reign of Akbar." ( અર્થાત્ – “ શાંતિદાસનો જન્મ અકબરના રાજ્યકાળના છેલ્લા એક કે બે દસકામાં થયા હશે.” ) . For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મોગલ રાજ્યકાળ અને જનધર્મ શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ સહસકિરણ ઝવેરીના જીવનને લગતી ઘટનાઓ વિષે માહિતી મેળવીએ પૂર્વે, જે યુગમાં તેઓ થઈ ગયા તે યુગના ભારતના ઈતિહાસમાં જરા ડેકિયું કરી લઈએ. આ ઐતિહાસિક પરિસ્થિતિના પ્રકાશમાં જ શ્રી શાંતિદાસ ઝવેરીનાં જીવન અને કાર્યોને આપણે ગ્ય રીતે સમજીને મૂલવી શકીએ. શ્રી શાંતિદાસના જીવનકાળ દરમ્યાન ભારતમાં મેગલેનું સામ્રાજ્ય હતું, એટલે ભારતમાં મેગલ સામ્રાજ્યને ઈતિહાસ આપણે જે પડશે. મોગલ બાદશાહ બાબર અને હુમાયુ - ઈસવીસનની સેળમી સદીના ત્રીજા દસકામાં – સને ૧૫૨૬માં – પ્રથમ મેગલ બાદશાહ બાબરે, સુલતાનને હરાવીને, હિંદમાં પ્રવેશ કર્યો અને ઈ. સ. ૧૫૨૬થી ૧૫૩૦ સુધી, પાંચ વર્ષ રાજ્ય કર્યું. બાબર ઉફે ઝહીરૂદીન મહમદ પરાક્રમી રાજવી હતા, કુદરતને પ્રેમી અને કવિ હેવાની સાથે સાથે તેને રખડપટ્ટી કરીને જુદા જુદા પ્રદેશ સર કરવાને શેખ હતે. બાબરને પુત્ર હુમાયુ આરામપ્રિય, અફીણું અને નબળી ' ઈચ્છાશક્તિ ધરાવનાર રાજવી હતા. તેણે ઈ. સ. ૧૫૩૦થી ૧૫૪૦ સુધી દસ વર્ષ ભારતમાં રાજ્ય કર્યું અને ઈ.સ. ૧૫૪૦માં સુલતાનેએ ભારતની રાજગાદી હુમાયુ પાસેથી છીનવી લીધી. સુલતાને રાજ્યકાળ, મેગલે પહેલાં ભારત પર રાજ્ય કરનાર આ મુસલમાન સુલતાને ચુસ્ત ઈસ્લામધમી હતા અને પિતાના ઈસ્લામ ધર્મને જ મહાન માનતા. તેમના રાજ્યકાળમાં ભારતની વિશાળ હિંદુ પ્રજાને એશિયાળું જીવન વિતાવવું પડતું, અન્યાયી કરવેરા ભરવા પડતા, રાજદરબારમાં એમને કયાંય સ્થાન ન મળતું. સુલતાન રાજવીઓ હિંદુધર્મ તથા હિંદુપ્રજા સાથે ન એકરૂપ થઈ શક્યા, ન તે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ હુમાતાનાની હિમણાઇ કારણ તે કારણે પ્રવેશ નગરશેઠ શાંતિદાસ ઝવેરી હળીમળીને રહી શક્યા. એક પરદેશી તરીકે જ સુલતાને ભારતમાં રહ્યા. અન્ય ધર્મો પર તેઓ સહિષ્ણુતા કેળવી ન શક્યા. * આથી વિરુદ્ધ, મેગલે ભારતમાં પરદેશી તરીકે રહેવા માગતા ન હતા. પિતાના ઈસ્લામ ધર્મ માટે તેમને આદર અને માન હવાની સાથે સાથે જ તેઓ અન્ય ધર્મો પરત્વે ઉદાર અને સહિષ્ણુ પણ હતા. તેમને પ્રયત્ન ભારતની પ્રજા સાથે ભળી જઈને, હિંદુ-મુસલમાન સંપથી રહે તે પ્રકારને હતે. " . હુમાયુને પુન:પ્રવેશ . - સુલતાનેની હિંદુઓ સાથેની આવી એરમાયી નીતિ હોવાને કારણે, તેમની આંતરિક નબળાઈને કારણે અને મેગલની હિંદુઓ. સાથે ભળી જવાની નીતિને કારણે, કે બીજા ગમે તે કારણે, હુમાયુએ ૧૪-૧૫ વર્ષ બાદ, ઈ. સ. ૧૫૫૫માં ભારતમાં ફરી વખત પ્રવેશ મેળવીને શાસન કરવા માંડયું. પરંતુ હુમાયુનું આ શાસન બહુ જ ટૂંકે વખત ચાલ્યું અને ઈ. સ. ૧૫૫૬માં, ફક્ત એક જ વર્ષ રાજ્ય કર્યા બાદ, સીડી પરથી પડવાને કારણે એનું મૃત્યુ થયું અને અકબરે રાજગાદી પર સ્થાન મેળવ્યું. અકબરને સમય - ઈ. સ. ૧૫૪રના એકબરની પંદરમી તારીખે જન્મેલ અકબર રાજગાદી પર આવ્યું ત્યારે એની ઉંમર માંડ ચૌક વર્ષની હતી. આગળ ઉપર એક લેકકલ્યાણકારી, સર્વધર્મ સમભાવી, કુશળ રાજ્યવહીવટ કરનાર પાદશાહ તરીકે નામના મેળવનાર બાદશાહ અકબરે પિતાને બાલ્યકાળ ઈરાનમાં વીતાવ્યું હતું, તેથી ઈરાનના લોકેની સંસ્કારિતા-સભ્યતા તેનામાં પૂરેપૂરી ઊતરી હતી, જે તેના સમગ્ર જીવનમાં જોવા મળે છે. મુગલાઈના આ ત્રીજા પાદશાહ વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે. તેણે રાજ્યની લગામ હાથમાં લેતાં જ ભારતની હિંદુ પ્રજા સાથે સુલતાનેએ જે અન્યાયી અને એમાયે વર્તાવ કર્યો હતે, તે દુર For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મેાગલ રાજ્યકાળ અને જૈનધમ ૨૧ કરીને, તેમની સાથે હળીમળીને રહેવા માટેના પ્રયત્નો શરૂ કરીને, હિંદુ પ્રજાનાં દ્વિલ જીતી લીધાં હતાં. તેની આવી વિશાળ રાજનીતિના પરિણામ રૂપે જ મેગલ રાજવીઓ ભારતમાં સ્થિર થઈને દેઢ સદી જેટલા લાંબા સમય સુધી સારી રીતે રાજ્ય કરી શકયા હતા. અકબરે પેાતાના રાજ્યના વિકાસ માટે હિંદુ પ્રજામાંથી પણ શાણા, તેજસ્વી, કુશળ, શક્તિશાળી માણસે શેાધી કાઢીને તેમને પોતાના રાજદરબારમાં સ્થાન આપ્યું હતું અને એ રીતે એણે મેગા પહેલાં ભારત પર રાજ્ય કરનાર મુસલમાન સુલતાનાએ હિંદુ સામે શકા અને અસહિષ્ણુતાની જે દીવાલ ઊભી કરી હતી તે દીવાલને તેડી નાંખવા માંડી હતી. તદુપરાંત, હિંદુઓ પર લાદવામાં આવેલ ચાત્રાળુવેરા, જજિયાવેરે જેવા અન્યાયી કરવેરાઓ તેણે દૂર કર્યાં હતા. અને પોતે અખર પ્રદેશના હિંદુ રાજવી બિહારીમલની કુવરી જોધાબાઈ સાથે લગ્ન પણ કર્યાં. હતાં. ટૂંકમાં, અકારે હિંદુ પ્રજા સાથે હળીમળી જવા માટે પાતાનાથી બનતા અથા જ પ્રયત્ના કર્યાં હતા. વળી અકબરે હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, શીખ, ઈસાઈ વગેરે ધર્માંના વડાઓ તથા વિદ્વાનેા સાથે અવારનવાર, લગભગ દર અઠેવાડિયે, ધમાઁચર્ચા કરવાના શિરસ્તા શરૂ કર્યાં હતા અને એમ કરીને દરેક ધર્મનું પોતાનું આગવું ગૌરવ જળવાય અને સાથેસાથે દરેક ધ બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુ અને તે પ્રકારનું વાતાવરણ પાતાના રાજ્યમાં સવાના અનુકરણીય પ્રયત્ન કર્યાં હતા. આની સાથે જ એણે પેાતાના રાજ્યમાં કળાકારો, કારીગરો, વેપારીઓ, સાહિત્યકાર વગેરેને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીર અને શાહજહાં અકબરની આવી વિશાળ રાજનીતિ અને કુશળતાભર્યાં વહીવટનાં સારાં ફળ, વિશેષ કરીને અકબર પછીના એ મેગલ રાજવીએ જહાં ગીર અને શાહજહાંએ સારી રીતે ભેગવ્યાં હતાં. દક્ષિણ ભારતના અમુક પ્રદેશને માદ કરીને, અકબરે સારી રીતે વિસ્તારેલ સમગ્ર . For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ર નગશેઠ શાંતિદ્યસ ઝવેરી ભારતના રાજ્યના વહીવટ જહાંગીર અને શાહજહાંએ સારી રીતે કર્યાં હતા. આ ઉપરથી ઇતિહાસકારા અકબર, જહાંગીર અને શાહજહાંના સમયને ભારતની આબાદી અને જાહેાજલાલીના સુણ્યુગ તરીકે ઓળખાવે છે. ઈ. સ. ૧૬૦૫માં અકબરનું મૃત્યુ થયા બાદ જહાંગીર રાજય-ગાદીએ આવ્યેા. જહાંગીરની ખૂબસૂરત મેગમ નૂરજહાંએ જોકે, જહાંગીરના પુત્રા અને સરદારોને અ ંદરોઅંદર લડાવવાના પ્રયત્ન કરેલા, છતાં એકદરે જહાંગીરના માવીસ વર્ષના રાજ્યકાળ ભારત માટે સુખ, સલામતી અને સમૃદ્ધિથી ભરેલા હતા. જહાંગીરનું મૃત્યુ થતાં ઈ. સ. ૧૯૨૭–૨૮માં ગાદીવારસાનું યુદ્ધ લડીને શાહજહાં રાજગાદી પર આવ્યા હતા અને એણે અકબર અને જહાંગીરની રાજનીતિને ચાલુ રાખીને, રાજ્યપ્રદેશમાં વધારા કર્યાં વગર કુશળતાપૂર્વક ત્રણ દાયકા સુધી રાજ્ય કર્યું" હતુ. આમ છતાં શાહજહાંમાં કયારેક ધાર્મિ*ક અસહિષ્ણુતા આવી ગયાના પ્રસંગે પણ જોવા મળે છે, પણ તે બહુ આછા. ઔર ગએમ - ભારત પર રાજ્ય કરનાર માગલ રાજવી ઔર ગઝેબ રાજ્યપ્રાપ્તિની અતિશય લાલસાને કારણે પેાતાના ત્રણ ભાઈ આ - દ્વારા, શુજા અને મુરાદયક્ષ – ને હરાવીને, અને તેમાંના એક ભાઈ મુરાદબક્ષની હત્યા કરીને તેમ જ ખીમાર પિતા શાહજહાંને કેદ કરીને લેાહીથી ખરડાયેલા હાથે ઈ. સ. ૧૬૫૮માં રાજગાદી પર આવ્યા હતા. ઔરંગઝેબ પેાતે એક નેક, ચુસ્ત, ઇસ્લામપરસ્ત રાજવી હતા. પેાતાના પૂર્વજોની વિશાળ રાજનીતિને ભૂલી જઈને એણે, સુલતાન બાદશાહેાની જેમ, ભારતની પ્રજા સાથે, ખાસ કરીને હિંદુએ સાથે, અન્યાયી અને ભેદભાવભરી રાજનીતિ ફરી વાર શરૂ કરી અને પેાતાના હાથે જ મુગલાઈના પાયા હચમચાવી નાખ્યા. રાજ્યના વિસ્તાર કરવાની અતિશય લાલસામાં ભાન ભૂલીને તેણે, લેામનાં દિલ જીતવાની દરકાર કરવાના બદલે લાકોનાં દિલ તેડીને, કેટલાક પ્રદેશે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મોગલ રાખ્યકાળ અને જૈનધર્મ છતવા માંડયા. તેનાં આવાં ઉતાવળિગા પગલાંનાં કઈ સારાં પરિણામ તે ખાસ ન આવ્યાં, પણ ધીમે ધીમે ઔરંગઝેબની સસ્તા ઓસરતી ગઈ અને ઈ. સ. ૧૭૦૭માં, ઔરંગઝેબના મૃત્યુ પછી, ભારતમાં મોગલ સત્તા લગભગ અસ્ત થઈ ગઈ આ રીતે જોઈએ તે ભારતમાં મોગલ સત્તાને અસરકારક સમય ઈ. સ. ૧૫૫૬થી ઈ. સ. ૧૭૦૭ને ગણી શકાય. તેમાં પણ ઔરંગઝેબના સમયને બાદ કરતાં અકબર, જહાંગીર અને શાહજહાં આ ત્રણ રાજવીઓને ઈ. સ. ૧૫૫૬થી ઈ. સ. ૧૬૫૮ સુધીને સમય ભારતની પ્રજા માટે સુખ, સમૃદ્ધિ, જાહેરજલાલી અને આબાદીને સમય બની રહ્યો હતે. જૈનધર્મને પ્રભાવ વધારનાર વ્યક્તિઓ અને ઘટનાઓ મેગલના સમયમાં, વિશેષ કરીને અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં, જૈનધર્મ અને જૈન સંઘની પ્રભાવના થાય અને તેના મહિનામાં વધારે થાય તેવાં સત્કાર્યો કરનાર અનેક શાસનપ્રભાવક આચાર્યો અને શ્રાવકે થઈ ગયા. જૈનધર્મને વિકાસ થાય એવી અનેક ઘટનાઓ એ સમયમાં બની. જુદા જુદા ગચ્છના તે સમયના વિદ્વાન આચાર્યોની નામાવલી જોઈએ તે જણાશે કે ખરતરગચ્છમાં આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને શ્રી જિનસિંહસૂરિ, અંચળગચ્છમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ તપગચ્છમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી અને એમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિ, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર, ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર, મુનિ સિદ્ધિચંદ્ર; સાગરગચ્છના આચાર્ય શ્રી રાજસાગરસૂરિ– વગેરેએ આ સમય દરમ્યાન જૈન શાસનને વિકાસ થાય તેવાં અનેક કાર્યો કર્યા હતાં. તે સમયના આગેવાન શ્રેષ્ઠી-શ્રાવકે જોઈએ તે આગરાના કુંરપાળસોનપાલની બાંધવબેલડી, બિકાનેરના મંત્રી શ્રી કર્મચંદ બચ્ચાવત, જેસલમેરના પીરશાહ વગેરેનાં નામ આગળ તરી આવે છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી - આ અરસામાં બનેલી જૈનધર્મ, તેના તીર્થ સ્થાને જૈન શાસન અને શ્રીસંઘને ઉદ્યોત કરનાર અનેક ઘટનાઓમાંથી કેટલીક મુખ્ય ઘટનાઓને ઉલ્લેખ કરીએ તે, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીથેના માલિકી-હક્કોનાં અનેક ફરમાને જજિયાવે, યાત્રાળુવેર વગેરેની નાબૂદી અહિંસાપ્રવર્તનના સરકારી આદેશે; શત્રુંજયમાં સવાસમાની ઊંચામાં ઊંચી ટૂંકની સ્થાપના, ભદ્રેશ્વર અને બીજાં અનેક તીર્થોના જીર્ણોદ્ધાર અનેક રાજાઓને પ્રતિબંધ વગેરે ઘટનાઓ આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. . નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેગલ રાજસત્તા દરમ્યાનની ભારતની સ્થિતિ અને તે સમયના જૈનધર્મ, જૈનધર્મના વિવિધ આચાર્યો અને શ્રાવકો વગેરે અંગે આટલી માહિતી પૂર્વભૂમિકા રૂપે મેળવ્યા બાદ, અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની યશસ્વી અને ઉજજવળ કામગીરી અંગે આપણે વિચારીએ તે પહેલાં એ હકીક્ત ધ્યાનમાં લઈએ કે એમને જન્મ મેગલ બાદશાહ અકબરના રાજ્યકાળના છેલ્લા એક કે બે દસકામાં થયે હતું, જહાંગીર અને શાહજહાંના સમૃદ્ધિના કાળમાં તેઓ ખૂબ સક્રિય રહ્યા અને છેલ્લા મેગલ રાજવી ઔરંગઝેબના રાજ્યકાળના પહેલા કે બીજા વર્ષમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરથી આપણને એ વાસ્તવિકતાને તરત જ ખ્યાલ આવી જશે કે, મંગલેના રાજ્યશાસનના સુવર્ણયુગ સમા જહાંગીર અને શાહજહાંના સમયમાં – જ્યારે જૈન શાસનને ઉદ્યોત કરનાર અનેક ગુરુમહારાજે તથા શ્રાવક શ્રેષ્ઠીઓ થઈ ગયા – નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ખૂબ સક્રિય અને યશસ્વી જીવન જીવી ગયા હતા. ' રય રહ્યા અને છેલ્લા શાહજહાંના સમતિ એક કે બે દસકામાં For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ ત્રણ-ચાર મોગલ બાદશાહ સાથે જેમને ઘનિષ્ઠ સંબંધ હતે તેવા શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં શાહી ઝવેરી તરીકેનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થયું તે અંગે જુદાં જુદાં પુસ્તકોમાંથી થોડા થોડા ફેરફારવાળી ઘટનાઓ પ્રાપ્ત થાય છે. આ ઘટનામાં નાની નાની વિગતેમાં તફાવત જોવા મળે છે, પણ તે બધી ઘટનાઓ શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં કેવી રીતે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું તેનું સૂચન કરી જાય છે. એટલે આ બધી ઘટનાઓની મદદ વડે શ્રી શાંતિદાસ શેઠને મળેલ શાહી ઝવેરી તરીકેના દરજજાને વિચાર અત્રે કરીશું. સાથે સાથે શ્રી શાંતિદાસ શેઠને રાજનગર – તે સમયે અમદાવાદને રાજનગર” તરીકે પણ ઓળખવામાં આવતું – નું નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તે અંગે પણ નાના નાના વિગતભેદવાળી ઘટનાઓને અત્રે વિચાર કરીશું અને આ રીતે શ્રી શાંતિદાસ શેઠના રાજદ્વારી વ્યક્તિત્વને ખ્યાલ અહીં મેળવીશું. અલબત્ત, શ્રી શાંતિદાસ શેઠના શાહી ઝવેરી તરીકેના વ્યક્તિત્વને ખ્યાલ આપતી ઘટનાઓ અને તેમને પ્રાપ્ત થયેલ નગરશેઠ૫દ અંગેની ઘટનાઓ વચ્ચે પણ સંબંધ છે. શાહી ઝવેરી તરીકે સ્થાપિત થયેલા શ્રી શાંતિદાસ શેઠને પિતાની રાજકીય સૂઝ અને રાજદ્વારી વ્યક્તિએને વિશ્વાસ સંપાદન કરવાની આવડતના કારણે રાજનગરનું નગરશેઠ૫દ પ્રાપ્ત થયું હતું એટલે આ બે બાબતે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે તે અત્રે નેંધવું ઘટે. શાહી ઝવેરી - શ્રી શાંતિદાસને રાજદરબારમાં શાહી ઝવેરીનું સ્થાન કેવી રીતે મળ્યું તે અંગે વિવિધ પ્રસંગે નીચે પ્રમાણે છે: For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ . નગરશેઠ શાંતિદાસ ઝવેરી (અ) હીરાનું મૂલ્ય કેટલું? શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટ શ્રી શાંતિદાસ શેઠના રાજદરબાર સાથેના સંબંધની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે જે પ્રસંગ નોંધે છે તે જોઈએ.' અકબરને રાજદરબાર આગરાના દિવાને આમમાં ભરાયે છે. અવારનવાર અવનવી ચર્ચાઓ અને કેયડાઓ રજૂ કરીને પ્રજાજનના હીરને તપાસીને મેગ્ય, પ્રભાવશાળી, બુદ્ધિશાળી, વ્યક્તિઓની કદર કરવાના શેખન બાદશાહ અકબરે આજે, પિતાના ઝવેરીએ વિમાસણમાં પડી જાય એ પ્રશ્ન સભા સમક્ષ રજૂ કર્યો છે. બાદશાહે પિતાની પાસે રહેલે એક અમૂલ્ય હીરે સભામાં એકઠા થયેલા હિંદના મશહૂર ઝવેરીઓ સમક્ષ રજૂ કરીને તે હીરાનું ચકકસ મૂલ્ય આકવાને અને એમ કરીને ઝવેરી તરીકેની પિપિતાની કાબેલિયત પુરવાર કરવાને પડકાર ફેંક્યો છે. જેને ઝવેરાત પારખવાનાં શાસ્ત્રોનું પૂરું જ્ઞાન હેય તે જ વ્યક્તિ રાજાને અપેક્ષિત, ચોક્કસ અને યોગ્ય જવાબ આપી શકે. - રાજાને પ્રશ્ન સાંભળીને ઝવેરીઓ વિચારમાં પડી ગયા. આ હીરાનું ચોકકસ મૂલ્ય કેટલું?– એ પ્રશ્ન હરા પારખવાનું કામ કરનાર ઝવેરીની પિતાની જ પરખ કરે તે પ્રશ્ન છે. વળી આજે જોવામાં આવ્યે એ પાણીદાર હીરો તે આ પહેલાં કઈ દિવસ ઝવેરીઓના લેવામાં આવ્યું જ ન હતે. - રાજદરબારમાં ભેગા થયેલા બધા ઝવેરીએ રાજાને શું જવાબ આપે એ વિમાસણમાં પડી ગયા, તે સમયે એક યુવાન વેપારી આગળ આવ્યું. તેણે શહેરના નામાંકિત ઝવેરીઓ પાસેથી તે હીરે જેવા માગે. હીરાને બરાબર જોઈને એણે તેની જુદી જુદી રીતે પરીક્ષા કરી. કાટલા કાઢીને તેને જોખી જે, સૂર્યના તડકામાં અને છાયામાં તેને તપાસી જોયે, ઉપર કાચ મૂકીને તેનું નિરીક્ષણ કર્યું, તેનાં પાસાં જોયાં, ઊંચાઈ-પહોળાઈ માપી જોઈ, એમાં કઈ એબ કે ખેડખાંપણ તે નથી ને? – એ પણ તપાસી જોયું. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ - આ રીતે હીરાની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એણે તેની ચેકસ કિંમત મનમાં નક્કી કરી લીધી અને હીરાની કિમત કહેવા. માટે શહેનશાહની રજા માગી, અને અનુમતિ મળતાં ઊછરતી. ઉંમરના એ ઝવેરીએ એની કિંમત કહી બતાવી. તેને જવાબ સાંભળીને સમ્રાટ અકબરે આ જવાબ તેણે શાના આધારે આપ્યો તે અંગે પૂછપરછ કરી. જુવાન તે અંગે પણ સ્વયં સ્પષ્ટ જ હતે. તેણે તરત જ પિતાની પાસેથી, રત્નની પરીક્ષા કરવા અંગે અપભ્રંશ ભાષામાં રચાયેલ “રત્નપરીક્ષામીમાંસા” નામે ગ્રંથ બાદશાહ સમક્ષ ધરી દીધે. યુવાનની હેશિયારી, રત્નની પરીક્ષાનાં શાસ્ત્રોનું જ્ઞાન, વાત કરવાની ઢબ વગેરેથી બાદશાહ અકબર ખૂબ ખુશ થયે. તેણે પિતાની રાજસભાના ઝવેરીઓને આ નવા, અજાણ્યા, યુવાન ઝવેરી અંગે પૂછપરછ કરતાં તેને જાણવા મળ્યું કે તે અમદાવાદને વતની છે અને એનું નામ શાંતિદાસ છે. બાદશાહ અકબરે પ્રસન્ન થઈને મહામૂલી કાશમીરી શાલ પિતાના હાથે આ યુવાન શાંતિદાસને ઓઢાડી. આમ અકબર બાદશાહની મહેરબાનીથી જ શાંતિદાસને “પાદશાહી ઝવેરી” તરીકેનું બિરુદ મળ્યું. આ પ્રસંગ પછી શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકુટુંબ સાથેના સંબંધે કેવા વધતા ગયા અને તેમાંથી તેમને નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તેની વિગતે આ જ પ્રકરણમાં આપણે આગળ નેધીશું. (બ) ઝવેરમાં કીડાને પ્રસંગ - રત્નપરીક્ષાને આ જ એક પ્રસંગ, આનાથી જરા જુદી રીતે શ્રી મગનલાલ વખતચંદ રજૂ કરે છે ? તેઓના જણાવ્યા પ્રમાણે એક વાર દિલ્હીમાં બાદશાહે (અકબર કે જહાંગીર એવું સ્પષ્ટ નામ રજૂ કર્યું નથી) પિતાના દિલ્હીના રાજદરબારના ઝવેરીને લાવીને કહ્યું : અમારી પાસે એક ઝવેર છે તેનું પારખું કરી આપે, અને જે. પારખું બરાબર નહીં કરે તે તમારે જીવ લઈશું.” તે વખતે તે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ , નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઝવેરીને થયું કે હવે આપણું આવી બન્યું. તેમાંથી છૂટવા માટે તેણે રાજાને એ જવાબ આપેઃ “અમારા ઝવેરી-મહાજનમાં એક શેઠિયાને ઝવેરનું પારખું કરતાં સારું આવડે છે, એટલે કાલે તેને લઈને ને આવીશું.” આમ કહીને તે ઝવેરી એક દિવસ પૂરતે તે બચી ગયે. ઘેર જઈને તે આવા કેઈ માણસની શોધમાં ફરે છે ત્યારે તેને આ શાંતિદાસ મળે છે. ઝવેરીએ શાંતિદાસને પૂછયું : “તમે કયા ગામના છે અને શું ધંધે કરે છે?” ત્યારે શાંતિદાસે ગપ મારી ઃ “અમે ઝવેરીને ધધ કરીએ છીએ.” આ સાંભળીને ઝવેરીએ શાંતિદાસને રાજા પાસે આવવાની વિનંતી કરતાં શાંતિદાસે હા પાડી. અને ઝવેરી બીજે દિવસે શાંતિદાસને સારાં કપડાં પહેરાવીને રાજદરબારમાં લઈ ગયા. એણે શાંતિદાસને પિતાના ખાસ માણસ તરીકે ઓળખાવ્યા. બાદશાહે આપેલ ઝવેરને સારી પેઠે તપાસીને શાંતિદાસે જણાવ્યું : “એ ઝવેરમાં તે કીડે છે. અને તે ઝવેરને ભાંગી જોતાં તેમાંથી ખરેખર કીડા જે કટકે નીકળે પણ ખરે. આદશાહે સેનાના કડા ને પાલખી વગેરેને સરપાવ પણ શાંતિદાસ શેઠને આપે, અને તે પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં જતાઆવતા થયા. આ પ્રસંગ પછી શાંતિદાસ શેઠની વગ રાજદરબારમાં કેવી રીતે વધતી ગઈ અને તેમને અમદાવાદની નગરશેઠાઈ કેવી રીતે મળી તે વાત નોંધતા પહેલાં તેમણે રાજદરબારમાં ઝવેરી તરીકે મેળવેલ સ્થાન માટે પ્રચલિત વધુ એક પ્રસંગની નોંધ લઈએ (ક) “મારી કિંમત કરે છે શ્રી શાંતિદાસ ઝવેરીને રાજદરબારમાં સ્થાન કેવી રીતે મળ્યું તે પ્રસંગ નેંધતાં શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ બાદશાડ તરીકે અકબર નહીં પણ જહાંગીરને ઉલ્લેખ કરે છે તે ખાસ નેધપાત્ર છે. બાદશાહ અકબરના મૃત્યુ બાદ જહાંગીર બાદશાહ ગાદીનશીન થયા પછી શ્રી શાંતિદાસ યુવાન વયમાં દિલ્હી ગયા હતા અને એક For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ ઝવેરીને ત્યાં પતે ઊતર્યા હતા તે વખતને આ પ્રસંગ છે. બાદશાહ જહાંગીરે એક વખત પિતાની રાજસભામાં પ્રશ્ન કર્યો: “મારી કિમત કરે.” આ વિચિત્ર પ્રશ્ન સાંભળીને સભા દંગ થઈ ગઈ. આ સવાલને તત્કાલ કઈ જવાબ ન જડવાથી સભામાંથી કેઈકે કહ્યું આપ તે એક કીમતી જવાહિર છે અને જવાહિરની કિંમત તે ઝવેરી જ કરી શકે” તેથી ઝવેરીઓને બોલાવીને તેમની સમક્ષ પણ આ જ પ્રશ્ન મૂકવામાં આવ્યું. બાદશાહની કિંમત ઝવેરાતના કયા શાસ્ત્ર અને કયા નિયમોના આધારે કરવી તેની સૂઝ ઝવેરીઓને ન પડવાથી એમણે એક અઠવાડિયાની મહેતલ માંગી. દરમ્યાનમાં યુવાન શાંતિદાસ દિલ્હીમાં જે ઝવેરીને ત્યાં ઊતર્યા હતા તેની પાસેથી આ વાત જાણીને રાજાને જવાબ આપવાની જવાબદારી શાંતિદાસે પિતાને શિરે લઈ લીધી. મુદત પૂરી થતાં ઝવેરીએ શાંતિદાસને સારાં કપડાં પહેરાવીને રાજસભામાં લઈ ગયા અને બાદશાહના પ્રશ્નના જવાબરૂપે જણાવ્યું : “તમારી કિંમત તે આ નાને છેકરે પણુ (શાંતિદાસ તરફ આંગળી કરીને) દર્શાવી શકે.” પછી શાંતિદાસે રાજાને પૂછયું : “આપની કિંમત સભામાં કરું કે ખાનગીમાં?” રાજાએ સભામાં પોતાની કિંમત કરવાનું કહેતાં શાંતિદાસે ઝવેરાત જોખવાને કાંટો કાઢીને તેના એક પલ્લામાં એક રતિ મૂકી અને બીજા પલ્લામાં પણ એક રતિ મૂકી. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં થયાં. વળી એક બાજુના પલ્લામાં બીજી એક રતિ મૂકતાં તે બાજુનું પલ્લું નમી ગયું. આ ત્રાજવાને દર્શાવીને શાંતિદાસે બાદશાહને જણાવ્યું : “આપનું મૂલ્ય થઈ ચૂકયું.” બાદશાહને કંઈ સમજ ન પડવાથી જવાબમાં શાંતિદાસે બાદશાહને જણાવ્યું : “આપનું મૂલ્ય રતિ છે, માત્ર રતિ! ત્રાજવામાં બંને પલ્લામાં પહેલાં એક એક રીત હતી, તે રીતે બાદશાહ અને પ્રજા બધાં મનુષ્ય જ છે, બધાંને એક જ સરખી ઈન્દ્રિ અને શક્તિઓ છે. પરંતુ, તેમ છતાં, બીજાં બધાં રૈયત છે અને આપ તેમના પર રાજ્ય કરનાર રાજા છે, તે આ અંતર આપનામાં For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વગશેઠ શાંતિદાસ ઝવેરી એક સતિ વધારે હોવાને કારણે છે. આ એક વધારાની રતિ એટલે ભાગ્ય. બાદશાહ થવાની રતિ – ભાગ્ય – આપનામાં છે અને અમારામાં તે નથી.” આ જવાબ સાંભળીને બાદશાહ જહાંગીર ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. (૩) ચાર ગેળાને પ્રસંગ " બાદશાહે આ પછી પણ શાંતિદાસની પરીક્ષા કેયને એક અને પ્રસંગ શ્રીયુત્ મેહનલાલ દલીચંદ દેશાઈ આની સાથે જ નૈધતાં જણાવે છે કે બાદશાહે ચાર ગેળા એવી રીતે બનાવ્યા કે જેથી તે ચારે ય ઉપરથી એકસરખા જ લાગે, પણ વજનમાં એકબીજાથી ચડેઆ ચાર ગોળા અનુક્રમે જવાહિર, સોનું, ત્રાંબું અને લોઢું – એમ ચાર વસ્તુના બનાવેલા હતા. આ ચાર મેળામાં મૂલ્યમાં ભારે કેશુ?એ પ્રશ્ન પૂછતાં શ્રી શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રના પ્રભાવે જવાહિરને ગળે બતાવી આપે. આ જવાબથી પણ બાદશાહ અત્યંત ખુશ થયે. શાહ ઝવેરી શ્રી શાંતિદાસ શેઠ . શ્રી શાંતિદાસે મોગલ બાદશાહના દરબારમાં શાહી ઝવેરી તરીકેનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કર્યું ? તે દર્શાવતા (અ) હીરાનું મૂલ્ય કેટલું? (બ) ઝવેરમાં કીડાને પ્રસંગ (ક) “મારી કિંમત કરે” અને (૩) ચાર ગોળાને પ્રસંગ – આ ચારે ય પ્રસંગમાં વિગતભેદે ઘણા છે. આવા પ્રસંગેના વર્ણનમાં કદાચ અતિશક્તિ હોય, કલપનાના રંગે ભળ્યા હોય તે શક્ય છે, છતાં શાંતિદાસે મેગલ રાજદરબારમાં શાહી ઝવેરી તરીકે મેળવેલ સ્થાનને નિર્દેશ કરતા આ પ્રસંગને અનેક પુસ્તકમાં જે રીતે ઉલેખ છે તે જોતાં આવા પ્રસ સાવ આધાર વગર, નવલકથાના પ્રસંગની જેમ, કેવળ કલ્પનાથી જ લખવામાં આવ્યા હોય એમ માનવું વધુ પડતું ગણાય. - શ્રી શાંતિદાસને કયા પ્રસંગથી શાહી ઝવેરીનું સન્માન મળ્યું તે વિવાદને પ્રશ્ન ગણી શકાય અને આ વિવાદને ઉકેલ મેળવવા માટે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શાહી ઝવેરી અને નગરો હજુ વધારે ઐતિહાસિક આધારે જરૂરી ગણાય. એટલે એ વિવાદને બાજુએ રાખીએ તે આ બધા પ્રસંગો ઉપરથી, વધુ નહીં તે એટલું તે અવશ્ય સૂચિત થાય છે કે, પોતાની નાની ઉંમરમાં જ શ્રી શાંતિદાસે મોગલ રાજદરબારમાં ઝવેરી તરીકે સારી કુશળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વળી પિતાનાં વાણી અને વ્યવહાર વડે સામી વ્યક્તિને મુગ્ધ કરવાની આવડતને લીધે અને ઝવેરી તરીકેની હોશિયારીને લીધે તેમણે બાદશાહ અકબરના રાજદરબારમાં નાની ઉંમરથી સ્વપ્રયત્ન જ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી શાંતિદાસ શેઠના આવા ઉન્નત વ્યક્તિત્વ માટે શ્રીયુત્ ડુંગરશીભાઈ સંપટ ઠીક જ હેક છે કે, “એની પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મીઠી આકર્ષક વાત કરવાની ઢબ અને સજજન વ્યવહાર સહુને મુગ્ધ કરતાં હતા.૮ નગશેમ્પદ જેમ શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં ઝવેરી તરીકે સ્થાન મળવા અંગે વિવિધ પ્રસંગે પ્રાપ્ત થાય છે તેમ શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદનું નગરશેઠ પદ કેવી રીતે મળ્યું તે અંગે પણ એકથી વધુ પ્રસંગે પ્રાપ્ત થાય છે. રાજકુટુંબમાં એક ઝવેરી તરીકે પ્રવેશીને રાજકુટુંબ સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ બાંધવામાં શ્રી શાંતિદાસ ઝવેરી જે સફળતા પ્રાપ્ત કરે છે તેનું સૂચન આ પ્રસંગે દ્વારા થાય જ છે. (અ) બેગમ રિસાયા-ઝવેરીમમ્મા-અકબર બાદશાહે નગરશેઠપદ - આપ્યું હીરાનું મૂલ્ય કેટલું?” એ પ્રસંગ નોંધ્યા પછી યુવાન શ્રી શાંતિદાસ ઝવેરી રાજદરબારમાં કેવી રીતે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને શાહી કુટુંબ સાથે ઘરોબે કેળવીને નગરશેઠપદ કેવી રીતે પ્રાપ્ત કરે છે તે અંગે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ નીચેને પ્રસંગ નેધે છે. “ અકબર બાદશાહના રાજદરબારમાં હીરાનું ચોક્કસ મૂલ્ય દર્શાવીને દશાહી ઝવેરીનું સ્થાન મેળવ્યા પછી શ્રી શાંતિદાસ ઝવેરી બાદશાહને અવારનવાર ઝવેરાત પૂરું પાડતા. તેમ કરતાં કરતાં તેઓએ, બાદશાહ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ३२ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અકબરના જનાનખાનામાં, બેગ મેાના વિશ્વાસુ ઝવેરી તરીકે સારી ચાહના પ્રાપ્ત કરી. એક વખતની વાત છે. અકબર બાદશાહનાં બેગમ રિસાઈ ને દ્વિલ્હી છેડીને અમદાવાદ આવ્યાં હતાં. તેઓ બાદશાહને ખબર કર્યાં વગર અને માદશાહની અનુમતિ લીધા વગર જ અમદાવાદ આવ્યાં હતાં, એટલે સૂબા, અમલદાર કે કોઈ રાજદ્વારી વ્યક્તિથી તેા તેમની ખાતરબરદાસ્ત કરી શકાય એમ હતું નહી.. શ્રી શાંતિદાસ ઝવેરી આ વખતે અમદાવાદમાં હતા, આથી બેગમસાહેમાની આગતાસ્વાગતાની જવાબદારી શાંતિદાસ ઝવેરીને સોંપવામાં આવી. સમયસપારખુ શ્રી શાંતિદાસે બેગમસાહેબા માટે પોતાની હવેલી ખાલી કરી આપી અને તેમની તહેનાતમાં અનેક માણુસા રકીને તેમને ખૂબ સુખચેનપૂર્ણાંક રાખવાની વ્યવસ્થા કરી આપી. આ આગતાસ્વાગતાથી ખુશ થઈને બેગમે શાંતિદાસ ઝવેરીને પોતાના ભાઈ બનાવ્યા અને ભાઈ એ પણ ખુશ થઈને બહેન માનેલાં બેગમસાહેબાને ખૂબ જ મૂલ્યવાન એવાં રત્નજડિત કંકણેા વીરપસલીમાં ભેટ આપ્યાં. ' એએક માસ પછી ટ્ઠિલ્હીથી અકબર બાદશાહે બેગમસાહેબાને તેડવા માટે પેાતાના શાહજાદા સલીમ(જહાંગીર)ને માકલ્યા. બેગમ અને બાદશાહ વચ્ચે સલીમના ઉચ્છ′ખલ વર્તન બદલ જ ઝઘડો થયા હતા. બેગમની બાદશાહ સામે ફરિયાદ એ હતી કે તે સલીમને સુધારવા માટે વધુ સખ્ત પગલાં લેતાં હતાં. એમાંથી બન્ને વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું. પણ છેવટે એનું સમાધાન થતાં સલીમ એગમને (પાતાની માતાને) તેડવા માટે અમદાવાદ આવ્યા ત્યારે બેગમસાહેબાએ ખૂમ મન અને આદરની લાગણી સાથે શ્રી શાંતિદાસ ઝવેરીની એાળખાણુ સલીમને તેના મામા તરીકે કરાવી. ત્યારથી દ્વિલ્હીના બાદશાહી કુટુંબમાં શ્રી શાંતિદાસ શેઠ ‘ઝવેરીમમ્મા ’ તરીકે ઓળખવા લાગ્યા. એગમે દિલ્હી પહેાંચ્યા પછી અકબર બાદશાહને શાંતિદાસે પાતાની જે ભવ્ય ખાતરબરદાસ્ત કરેલી તે અંગે વાત કરતાં અકબરે For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શાહી કરી અને નગરશેઠ ખુશ થઈને પિતાના દરબારના પ્રથમ પંક્તિના અમીર તરીકે શ્રી શાંતિદાસની નિમણુક કરી અને પોશાક તથા પાઘડી ભેટ મોકલ્યાં. સાથે સાથે બાદશાહે તે સમયના અમદાવાદના સૂબા આજમખાનને શ્રી શાંતિદાસને અમદાવાદના નગરશેઠ તરીકે સ્થાપવાની આજ્ઞા કરી. આમ શ્રીયુત ડુંગરશીભાઈ સંપટના જણાવ્યા મુજબ શ્રી શાંતિ દાસ ઝવેરીના ઔદાર્ય અને અતિથિસત્કારથી ખુશ થવાને કારણે તેમને અકબર બાદશાહ તરફથી આ શાહી માન પ્રાપ્ત થાય છે. (બ) બેગમના માનીતા ભાઈ–વિદાયવેળાએ નગરમાઈ માગે છે - ઝવેરમાં કીડ દેશવનાર શ્રી શાંતિદાસને બાદશાહ સેનાના કડાં ને પાલખી વગેરે સરપાવ આપે છે તેમ જણાવ્યા પછી શ્રી મગનલાલ વખતચંદ તેમને નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તે વાત રજૂ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રસંગ પછી શ્રી શાંતિદાસ રાજદરબારમાં જતા-આવતા થયા ને બાદશાહના માનીતા થયા. ધીમે ધીમે તેઓ બાદશાહના જનાનખાનામાં પણ પ્રવેશવા માંડયા અને એટલે વિશ્વાસ સંપાદન કર્યા કે બેગમેએ તેમને ભાઈ માન્યા. ઘણા દિવસે ત્યાં રહ્યા પછી શ્રી શાંતિદાસે દિલ્હીમાંથી વિદાય થવાની ઈચછા વ્યક્ત કરી ત્યારે પિતાના ભાઈને ઠાલે હાથે જવા ન દેવાના ખ્યાલથી બેગમેએ બાદશાહને શ્રી શાંતિદાસને કંઈક આપવા જણાવ્યું. બાદશાહે તેમની રીતરસમ મુજબ કઈક ગામ ભેટ આપવાનું વિચાર દર્શાવ્યું, પણ તેને બદલે શાંતિદાસે અમદાવાદની નગરશેઠાઈ માગી કે જેથી અમદાવાદ જેવા મોટા શહેરમાં પિતાને પ્રભાવ પડી શકે તેવું પદ મળે અને પિતાને પોતાના વતનમાં જવાને લાભ પણ મળે. વળી આ પદ પિતાના પૂરતું મર્યાદિત ન રહેતાં પિતાનાં સંતાને અને ભાવી પેઢીઓને પણ વારસામાં મળ્યા કરે તેમ દીર્ધદષ્ટિથી વિચારીને તેમણે કઈ ગામ ભેટ લેવાને બદલે અમદાવાદની નગરશેઠાઈ માગી. આ ઉપરાંત બાદશાહે તેમને વર્ષે દા'ડે અમુક રૂપિયા બાંધી આપ્યા. ૧૦ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી (ક) દીકરીને સાસરવાસો પૂર્યો-બેગમની આગતાસ્વાગતા કરી જહાંગીરે નગરશેઠપદ આપ્યું આ જ પ્રસંગની કેટલીક હકીકતે આપણને મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિરચિત “શ્રી શાંતિદાસ શેઠજીને રાસમાંથી પણ પ્રાપ્ત થાય છે. આ રાસમાં જણાવ્યા મુજબ દિલ્હીપતિ અકબરને ત્યાં તેમની બેટી પરણતી હતી. તે વખતે ઝવેરીબાનું પૂરું કરવાને હકમ મળતાં શ્રી શાંતિદાસ શેઠે ઉચ્ચ ઝવેરાત ભેટ તરીકે કહ્યું. તેનું મૂલ્ય પૂછતાં તેને શાહજાદીને સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ ખૂબ ખુશ થયે. આ વખતમાં બાદશાહની બેગમ કેઈક કારણસર પિતાના જ્યેષ્ઠ શાહજાદા (સલીમ – જહાંગીર)ને લઈને અમદાવાદ ચાલી આવી અને પાતશાહની વાડીમાં ઊતરી. તેની ખાતર-બરદાસ્ત શાંતિદાસે ખૂબ સારી રીતે કરી એટલામાં અકબર બાદશાહ મૃત્યુ પામતાં બેગમ તરત જ શાહજાદાને લઈને દિલ્હી પાછી ગઈ અને શાહજાદ સલીમ “જહાંગીર” નામ ધારણ કરીને ગાદી પર આવ્યું. શાંતિદાસને તેણે મામા કહ્યા અને એમને રાજનગર(અમદાવાદ)ની સૂબાગીરી સપી તથા અમદાવાદના નગરશેઠની પદવી પણ આપી ૧૧ આ રાસ જે પુસ્તકમાં પ્રસિદ્ધ થયે છે તે પુસ્તક “જૈન ઐતિહાસિક રાસમાળા'ની સમાલોચનામાં આ પુસ્તકના સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જણાવે છે: “શાંતિદાસ શેઠે ઝવેરાતના વ્યાપારી તરીકે જબરી ખ્યાતિ મેળવી છે, તેની સાથે અકબર બાદશાહની બેગમને સહાય કરી જહાંગીર બાદશાહના મામાનું બિરૂદ મેળવ્યું છે. જહાંગીર બાદશાહે “નગરશેઠની પદવી પણ આપેલ છે”૧૨ (૩) ઔરંગઝેબે નગરશેઠાઈ આપ્યાને મત - શ્રી શાંતિદાસ ઝવેરીને નગરશેઠ પદ અકબર, જહાંગીર કે શાહજહાંએ નહીં પણ મોગલ બાદશાહ ઔરંગઝેબે આપ્યું એ પગે એક મત પ્રવર્તમાન છે. “જૈન ઐતિહાસિક રાસમાળા'માં જહાંગીરે શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠપદ આપ્યું એ જે મત ઉપર રજૂ કર્યો For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ છે તેની ટીકા કરતાં ‘ ગૂજરાતનું પાટનગર લેખક શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે : અમદાવાદ ’પુસ્તકના એવા ભાઈ જેવા “ અકબર બાદશાહની બેગમ સાથે એમને સંબંધ હતા કે જહાંગીર એમને મામા નગરશેઠની પદવી આપેલી એમ જૈન લખ્યું છે. આ વાતને આધાર નથી. શાંતિદાસ શેઠને ઔરગઝેમના સમયમાં નગરશેઠાઈ મળી હાય એમ લાગે છે”૧૩ કહેતા અને જહાંગીરે એમને રાસમાલાની સમાલાચનામાં ૩૫ વળી આ જ પુસ્તકમાં અન્યત્ર પણ તેએ લખે છે "C : અત્યારના નગરશેઠના કુટુંબને શાહજહાં બાદશાહના અંતના સમયથી શેઠાઈ મળેલી છે. એમના મૂળ પુરુષ શેઠ શાંતિદાસ ઔર'ગઝેબના રાજ્યની શરૂઆત વખતે નગરશેઠ કહેવાયા.’’૧૪ આમ શ્રી રત્નમણિરાવના મત મુજબ શાહજહાંના અંત સમય અને ઔર`ગઝેબના શરૂઆતના સમયમાં, એટલે કે લગભગ ઈ. સ. ૧૬૫૫-૫૭ના અરસામાં, શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠપદ પ્રાપ્ત થયું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી શ્રી શાંતિદાસ ઝવેરીને નગરશેઠપદ કયા કારણથી, કયા માદશાહ દ્વારા મળ્યું તેનું સૂચન કરતા આ પ્રસંગેામાં વિગતાના ઘણા ભેદ છે, છતાં એક સમાન સત્ય બધા ય પ્રસંગેામાં છે અને તે એ કે મોગલ રાજદરબારમાં એક ઝવેરી તરીકે પ્રવેશ મેળવનાર શ્રી શાંતિદાસ ઝવેરી, ‘ એસવાલ ભૂપાલ ' એ ઉક્તિને સાર્થક કરે તે રીતે, રાજકુટુંબના ખૂબ નિકટના સભ્ય બની જાય છે. અને તેના કારણે, મેગલ બાદશાહની ઉદારતાને કારણે તથા પોતાની વિશિષ્ટ આવડતના કારણે નગરશેઠપદ પ્રાપ્ત કરે છે. આ પદ માત્ર તેમના પૂરતું જ મર્યાદિત ન રહેતાં પેઢી દર પેઢી તેમના વારસદારોને પણ મળે છે.૧ ૫ કયા ખાદશાહે નગરશેઠપદ આપ્યુ ? શ્રી શાંતિદાસ ઝવેરીના નગરશેઠપદ અંગેના આ ચારે ય પ્રમ`ગામાં એક વિવાદ એ છે કે કયા માગલ બાદશાહે તેમને નગરશેઠ પ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ નગશેઠ શાંતિદાસ ઝવેરી આપ્યું? એ પ્રશ્નને જવાબ ચારે ય પ્રસંગમાં જુદે જુદે પ્રાપ્ત થાય છે. શ્રીયુત ડુંગરશીભાઈના મત પ્રમાણે (“અ” પ્રસંગ) મોગલ બાદશાહ અકબર દ્વારા તેમને આ પદ પ્રાપ્ત થાય છે. શ્રી મગનલાલ વખતચંદ (“બ” પ્રસંગની) પિતાની રજૂઆતમાં કયાં ય મોંગલ બાદશાહનું નામ આપતા નથી. “શ્રી શાંતિદાસ શેઠજીને રાસ.” (“ક” પ્રસંગ)માં મુનિ શ્રી સદ્ધરાષ્ટ્ર ની રેગમ શ્રી તિરસ ઝરીને તાત્ર ભાઈ ગણે છે તેથી જહાંગીર તેમને મામા કહે છે તેમ જણાવે છે અને અકબરનું મૃત્યુ થતાં જહાંગીર તેમને આ પદ આપે છે તેમ જણાવે છે. જ્યારે શ્રી રત્નમણિરાવ ભીમરાવના મત પ્રમાણે (ડપ્રસંગ) છેલ્લા મેગલ બાદશાહ શ્રી ઔરંગઝેબ તેમને નગરશેઠાઈ આપે છે. આ ચારે ય મતમાં બાદશાહ ઔરંગઝેબના સમયમાં કે શાહજહાંના અંત સમયમાં શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠાઈ મળે છે તે મત સાવ વજૂદ વિનાને છે. વાસ્તવિક હકીક્ત તે એ છે કે ઈ. સ. ૧૬૫૮ના રાજકીય અંધાધૂધીના સમયમાં ગુજરાતની પ્રજાને શાંતિથી રહેવાને સંદેશે પિતે ગાદીનશીન થયાના થોડાક સમય બાદ જ ઔરંગઝેબ શ્રી શાંતિદાસ ઝવેરી દ્વારા મોકલે છે. વળી શાહજહાં બાદશાહ દ્વારા પણ શ્રી શાંતિદાસ ઝવેરીને મોટી સંખ્યામાં શાહી ફરમાને પ્રાપ્ત થયાં હતાં. આ હકીકતે એમ દર્શાવે છે કે શાહજહાંના સમયમાં કે તે પહેલાં જ શ્રી શાંતિદાસ ઝવેરી અમદાવાદના નગરશેઠ તરીકે સ્થપાઈ ચૂક્યા હશે. શ્રી મગનલાલ વખતચંદ કેઈ બાદશાહનું નામ આપતા નથી તેથી તેમને મત સ્પષ્ટ નથી. જ્યારે શ્રી ડુંગરશીભાઈને મત પ્રમાણે અકબર બાદશાહ દ્વારા તેમને આ પદ મળે છે. અને “શ્રી શાંતિદાસ શેઠજીના રાસ” પ્રમાણે બાદશાહ અકબરનું મૃત્યુ થવાથી પિતાના મામાને જહાંગીર આ પદ આપે છે. આ બંને મત સાચા હોવાની શક્યતા એટલા માટે વધુ છે કે આ બંને મતમાં સમયના ગાળાને કઈ મોટો વિવાદ નથી. બાદશાહ અકબરના સમયમાં તેમને આ પદ મળ્યું હોય તે પણ તેમના રાજકીય કારકિદીના અંત સમયમાં For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ ૩૭ જ મળ્યું હોય અને સુનિ શ્રી ક્ષેમવર્ધતગણિ જણાવે છે તે પ્રમાણે શ્રી શાંતિદાસ શેઠ બાદશાહ અકબરના માનીતા બન્યા હોય, પરંતુ તેઓ તેમને આ પદ આપે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હેય, તેથી જહાંગીર પિતાના પ્રિય અને કુશળ એવા “ઝવેરી મમ્માને આ બિરુદ આપે તે મત પણ સાચે હેવાની શક્યતા છે. બાદશાહ નગરશેઠ૫દ આપે છે કે શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે? વળી મેગલ બાદશાહ આ બિરુદ શ્રી શાંતિદાસ શેઠને પોતાની રાજીખુશીથી આપે છે કે પછી શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે? આ પ્રશ્નના જવાબરૂપે શ્રી મગનલાલ વખતચંદને મત બીજા ત્રણે ય પ્રસંગે કરતાં જુદો પડે છે. બીજા ત્રણે ય પ્રસંગે તે એક યા બીજા મેગલ બાદશાહે શ્રી શાંતિદાસ શેઠને આ પદ આપ્યાનું જણાવે છે, જ્યારે શ્રી મગનલાલ વખતચંદના મતે બેગમે બાદશાહને પિતાના ભાઈને કાંઈક આપવા વિનંતી કરે છે, ત્યારે બાદશાહ ગામ ભેટ આપવાની વાત કરે છે. તેને ઇન્કાર કરીને શ્રી શાંતિદાસ શેઠ પોતે અમદાવાદની નગરશેઠાઈ માગે છે. આ મત સાચે હેય તે પણ તેને સાચે માનવાને પૂરતા આધારે આપણને મળતા નથી. પિતાની રજૂઆતમાં મેગલ બાદશાહનું નામ પણ રજૂ કર્યા વગર જે રીતે આ પ્રસંગ શ્રીયુત મગનલાલભાઈ રજૂ કરે છે તે રીતે જોતાં શ્રી શાંતિદાસ શેઠે પોતે નગરશેઠાઈ માગી એ મત સ્વીકાર્ય જણાતું નથી. કયા પ્રસંગથી નગર શેકપ મળ્યું? આ બાબતમાં પણ ચારે ય પ્રસંગમાં તફાવત છે. રિસાયેલાં બેગમની સારી ખાતરબરદાસ્ત કરનાર શ્રી શાંતિદાસ ઝવેરી જહાંગીરના મામા બને છે અને તેમને અકબર બાદશાહ આ પદ આપે છે એ મત શ્રીયુત ડુંગરશીભાઈ (૩૩ પ્રસંગમાં) આપે છે. મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિ પણ બેગમ રિસાવાના પ્રસંગને ઉલ્લેખ કરે છે. પરંતુ તે પહેલાં અકબરની બેટીનું ઝવેરખાનું પૂરું કર્યાની વાત પણ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તેઓ (% પ્રસંગમાં) કરે છે અને સાથે સાથે જણાવે છે કે અકબરનું મૃત્યુ થતાં જહાંગીર તેમને આ પદ આપે છે. બેગમ રિસાયાના. બનાવને આ બંને પ્રસંગમાં ઉલ્લેખ છે એટલે બંનેની રજૂઆતમાં થેડીક વિગતે ને ભેદ હોવા છતાં (જેમ કે આ પ્રસંગમાં અકબરની દીકરી પરણાવવાનો ઉલ્લેખ નથી તે જ પ્રસંગમાં બેગમને રત્નજડિત કંકણ આપ્યાને ઉલ્લેખ નથી), આ બનાવને આધારભૂત માનવાને કંઈક કારણ મળે છે. - જ્યારે શ્રી મગનલાલ વખતચંદ પણ જનાનખાનામાં જતાઆવતા થયેલા શ્રી શાંતિદાસ શેઠ બેગમેના માનીત ભાઈ બન્યાની વાતને ઉલ્લેખ (૨ પ્રસંગમાં) કરીને વધુમાં જણાવે છે કે ભાઈને “કાલેમાલે જવા ન દેવાય તેમ વિચારીને બેગમે બાદશાહ દ્વારા ગામ ભેટ અપાવે છે, પણ શાંતિદાસ શેક પિતે અમદાવાદની નગર- . શેઠાઈ માગે છે. બેગમેની વિશ્વાસુ વ્યક્તિ તરીકે શ્રી શાંતિદાસ ઝવેરીનું અહીં સૂચન થાય છે તેટલું સત્ય આ પ્રસંગમાં છે. શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ આવા કઈ પ્રસંગને ઉલ્લેખ કર્યા વગર ઔરંગઝેબે તેમને નગરશેઠાઈ આખ્યાને મત ( પ્રસંગમાં રજૂ કરે છે તે બિનપાયાદાર જણાય છે. તારણ આ બધા વિવાદથી પર થઈને એટલું તે અવશ્ય કહી શકાય તેમ છે કે મોગલ બાદશાહ અકબર અને જહાંગીરના સમયમાં જ શ્રી શાંતિદાસ ઝવેરી બાદશાહ અને બેગમેના માનીતા બને છે અને પિતાની આવડત, કુશળતા અને વિશ્વાસ સંપાદન કરવાની શક્તિને પ્રતાપે જ તેમને મોગલ બાદશાહ અકબર કે જહાંગીર તરફથી અમદાવાદના નગરશેઠનું પદ મળે છે. વિદ્વાનોના મંતવ્યો - નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અતુલનીય રાજકીય વ્યક્તિત્વને નિર્દેશ કેટલાક અન્ય ગ્રંથમાં અનેક વિદ્વાને દ્વારા પણ વિવિધ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશે. રીતે થયા છે. તેના નિર્દેશ કરીને આ પ્રકરણ સમાપ્ત કરીશું. (૧) પૂ. તિલકસાગરજીકૃત ‘ શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ-નાસ ’ જેમ મુનિ શ્રી ક્ષેમવધ નગણિએ શ્રી શાંતિદાસ શેઠજીને · રાસ'ની રચના શ્રી શાંતિદાસ શેઠ અને તેમનાં કુટુંબીજનોની પ્રશસ્તિ માટે કરી છે તેમ શ્રી શાંતિદાસ શેઠ જેમને પોતાના ગુરુ માનતા તેવા શ્રી રાજસાગરસૂરિના નિર્વાણપ્રસંગ નિમિત્તે શ્રી રાજસાગરસૂરિનિર્વાણુરાસ'ની રચના થઈ છે.૧૭ આ રાસમાં નગરશેઠ શ્રી શાંતિનાસ ઝવેરીના રાજદ્વારી વ્યક્તિત્વને ખ્યાલ આવે તેવી નીચેની પતિઆ રજૂ થઈ છે : ૩૮ ૧૬ “ દિવીપતિ દરબારિ વારવાર, ણિ જંગ જસ લીધે ૐ; પાતશાહ ખુશાલ થઈ નિ, જેહનિ સિરપા દીધા રે. હાંરે ભાઈ ગજરથ ઘેાડા દ્વીધા રે. ક્રિ સાહ જિહાંગીર પાતશાહ પૂરો, પ્રમલ પ્રતાપિ સૂર રે; ખૂશાલ થઈ ન જેનિ પાતિ, દ્વી પોતાનું નૂર હૈ. ક્રિ૦૧૭ –શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણુ રાસ, ઢાળ પાંચમી ૧૮ અર્થાત્ શ્રી શાંતિદાસ શેઠને દ્વ્રિીતિએ (અકબરે) ખુશ થઈ ને સિરપાવ આપ્યા હતા. હાથી, રથ, ઘેાડા મક્ષીસ આપ્યા હતા. જહાંગીર બાદશાહે તેમના ઘણા સત્કાર કર્યાં હતા. (૨) શ્રી કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી તેઓ શેઠ શ્રી શાંતિદાસના ઉન્નત વ્યક્તિત્વના ખ્યાલ આપતાં જણાવે છે: “તે (શ્રી શાંતિદ્યાસ) વેપારી, ઝવેરી અને રાજદરમારના શુભચિંતક હતા.”૧૯ (૩) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવશાળી રાજદ્વારી વ્યક્તિત્વના ખ્યાલ આપતાં તેઓ જણાવે છે: “ વિક્રમની સત્તરમી સદીના For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ નગરશેશાંતિદાએ ઝવેરી ઉત્તરાર્ધના પહેલા દસકા આસપાસથી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભાવ દિલ્લી અને ગુજરાતના શાસકે ઉપર, જૈન સંઘમાં તેમ જ પ્રજામાં ધીમે ધીમે વિસ્તરવા લાગ્યું હતું, અને એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન સંઘના મુખ્ય અગ્રણી બન્યા હતા, અને મુગલ રાજશાસક પાસે પણ એમનું ઘણું ચલણ હતું.” (૪) શ્રી ડુંગરશીભાઈ સંપટ અમદાવાદના પ્રથમ કોટિના વેપારી નાગરિકોમાં શ્રી શાંતિદાસ, ઝવેરી પિતે મેળવેલા નગરશેઠ પદને કેવી રીતે સાર્થક કરતા. અને કેવી કુશળતાપૂર્વક તેઓ કાર્ય કરતા તેને ખ્યાલ આપતાં શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ જણાવે છેઃ “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં એમને ઘણો સમય જતે. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરી એઓ પંચ તરીકે નીમાતા હતા. વેપારનું ઊંડું જ્ઞાન, સારી સમજાવટ, ન્યાય કરવાની સાદી સમજ અને સનેહથી તેઓ અનેક વાંધા, તકરારોને સંતોષકારક નિવેડે લાવતા હતા. પોતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધો જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળને વહીવટ પણ તેઓ જ સંભળાતા અને નિખાલસભાવે કામ કરતા હતા.૨૧ (૫) શ્રી રત્નમણિરાવ ભીમરાવ અમદાવાદમાં વેપારીઓમાં શ્રી શાંતિદાસ ઝવેરીના અગ્રીમ સ્થાનને બિરદાવતાં પ્રસિદ્ધ વિદ્વાન શ્રી રત્નમણિરાવ પણ જણાવે છેઃ અમદાવાદના ઈતિહાસમાં સંત અને સુલતાનેનું જેવું સ્થાન છે એવું જ ઊંચું સ્થાન અમદાવાદને આબાદ રાખનાર શાહ-વેપારીઓનું છે. અનેક પેટા મેટા વેપારીઓ આ અમદાવાદ શહેરમાં થઈ ગયા છે.......અનેક મોટા વેપારીઓ વિષે આપણે કાંઈ પણ જાણ તા For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શાહી અલેરી અને નગરશેઠ નથી........કેટલાકની થેાડીઘણી વિગતા મળે છે. આવા વેપારીઓમાં શેઠ શાંતિદાસ મુખ્ય ગણાય છે. મેગલ સમયમાં એમણે વેપાર, રાજદ્વાર અને જૈન કામમાં ઘણી પ્રીતિ મેળવી છે. સ્વતંત્ર ખાદશાહીના સમયના વેપારીઓ માટે કાંઈ હકીકત મળી શકતી નથી. શાંતિદાસ માગલ સમયના મેટામાં મેઢા વેપારી હતા. આ ઉપરાંત એમને સળેલી અમદાવાદની નગરશેઠાઈ અને એ માજ સુધી એમના વંશમાં ચાલી આવે છે એ જોતાં અમદાવાદના ઇતિહાસમાં નગરશેઠકુટુંબનું સ્થાન ઘણું ઊંચું છે.”૨૨ (!) શ્રી એમ. એસ, કેમિસેએિટ તે પાતાનાં પુસ્તકોમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકીય વ્યક્તિત્વનો ખ્યાલ આપે તેવાં જે ઉચ્ચારણા કરે છે તે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. ગુજરાતના મેગલ સમયના ઇતિહાસનું સવિસ્તર બયાન કરતાં પેાતાના પુસ્તક History of Gujaratના બીજા ભાગમાં તે, શ્રી શાંતિદાસ ઝવેરી મેાગલ બાદશાહ અકબરના સ'પમાં આવેલા તેને નિર્દેશ કરતાં જણાવે છે : “ પરંપરા પ્રમાણે, શાંતિદાસ પેાતાની પ્રારંભિક ધધાકીય કારકિર્દી દરમ્યાન અકબરના સપર્કમાં આવેલા. જો આ સાચું હાય, અને આ પરંપરાને ખાટું માનવાનું કોઈ કારણુ નથી, તેા તેમણે એક પછી એક થઈ ગયેલા ચાર માદશાહેાના રાજદરબારમાં વિશેષાધિકારવાળુ સ્થાન ભેગળ્યું.”૨૭ ૪૧ આ જ પુસ્તકમાં તેઓ શ્રી શાંતિદ્યાસ ઝવેરીને મળેલ નગરશેઠપદ્મનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે : “ શાંતિદાસની કારકિર્દી પણ એ હકીકતને કારણે રસદાયક છે કે તે લોકઅવાજથી અમદાવાદના પહેલા નગરશેઠ હતા. અને આ પદ તેની સાથે સકળાયેલ માલા અને પરપરાગત કાર્યાં સહિત અત્યારના સમય સુધી તેમના કુટુંબમાં ચાલ્યું આવે છે. ૨૪ પેાતાના બીજા પુસ્તક < Studies in the History of For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી Gujarat માં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અતુલનીય વ્યક્તિત્વને ઉલ્લેખ તેમાં આ રીતે કરે છેઃ “જિનદર્શને ગુજરાતમાં સદીઓ દરમ્યાન અનેક ધાર્મિક માર્ગદર્શક અને ઉપદેશકે પેદા કર્યા છે કે જેમનાં નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્વક લેવામાં આવે છે. પરંતુ તેના ગૃહસ્થવર્ગની વ્યક્તિઓમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની બરાબરી કરી શકે. જૂની ઐતિહાસિક પરંપરા પ્રમાણે તેમને અમદાવાદના “નગરશેઠ” કે “લૈર્ડ મેયર’નું પદ ૧૭મી સદીના શરૂઆતનાં વર્ષોમાં મળ્યું હતું એમ માનવામાં આવે છે. મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમર સાથે કઈ પણ જાતને સંબંધ ન હોવા છતાં, શાંતિદાસ પિતાના વ્યાપારી સંબંધે અને પિતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઈને ઔરંગઝેબ સુધીના એક પછી એક મોગલ બાદશાહના દરબારમાં પિતાને પ્રભાવ પાડી શક્યા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊંચે દરજજો ધરાવતા ઘણું અમીર અથવા મનસબદારેને અદેખાઈ આવી હોવી જોઈએ.”૨૫ પ્રકરણ ચારની પાદન ૧. જુઓ : (i) “પ્રપૂ', પૃ. ૯થી ૧૨, (ii) “તીસે', પૃ. ૬ થી ૭. ૨. જુઓઃ “અઈ', પૃ. ૨૭ર-ર૭૫. . જુઓ : “જેરામા', સમાલોચના, પૃ. ૫-૬. જેરામા' પુસ્તકમાં મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિરચિત “શ્રી શાંતિદાસ શેઠજીને રાસ' (મૂળ રાસ અને રાસસાર સાથે) આપવામાં આવેલ છે. આ પુસ્તકની સમાચનામાં તેના સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ આ પ્રસંગ નેધે છે. અહીં એ પણ નોંધવું ઉપયોગી થશે કે શ્રી મગનલાલ વખતચંદ “અઈ'માં ઝવેરમાં કીડને લગતે જે પ્રસંગ નેધે છે તેની ટીકા શ્રી મેહનલાલ દેસાઈ કરે છે અને કારણ આપતાં જણાવે છે : “બાકી ઝવેરાતની કિંમત કરી કે ઝવેરાતમાં કીડે છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ ૪૩ હેવાથી, તે વિષે વધુ જણાવી ઉમે મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી.” (“જૈસામા', સમાલોચના, પૃ. ) નોંધ – “જેરામાં ના આધારે “ભૂપાઅ માં પૂ. ૭૩૫ ઉપર શ્રી રત્નમણિ રાવ ભીમરાવ પણ આ જ પ્રસંગ નોધે છે. ૪. જુઓ : “જૈરામા', સમાલોચના, પૃ. ૬. ‘ગૂપાઅમાં પૃ. ૭૭૫ ઉપર “જેરામા’ના આધારે આ પ્રસંગ નેંધવામાં આવ્યા છે. ૫. શ્રી શાંતિદાસ શેઠને ચિ તામણિ મંત્રનો પ્રભાવ કઈ રીતે પ્રાપ્ત થયું તે પ્રસંગ આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર' નામે આઠમા પ્રકરણમાં નેધવામાં આવ્યું છે. ૬. “જૈપઈ'માં પૃ. ૧૨૭ ઉપર આવો જ એક પ્રસંગ નેધતાં જણાવવા માં આવ્યું છે : “શેઠ શાંતિદાસ ઝવેરી... આગરા ગયા ત્યારે બાદશાહ અબ્બરે પિતાના રાજદરબારમાં સૌ ઝવેરીઓને બેલાવ્યા હતા. તેમણે ત્યાં મેતીની સાચી પરીક્ષા કરી બતાવી અને તેની વાજબી કિંમત પણ જણાવી મેટી નામના પ્રાપ્ત કરી. તેમને મેગલ દરબારમાં મેટાં માન-સમ્માન મળ્યાં અને બાદશાહ અકબરે તેમને પણું ઝવેરીની પદવીથી નવાજ્યા.” આમાં દર્શાવેલ મોતીની પરીક્ષા કર્યાની વાતને બીજે કયાંયથી સમર્થન મળતું નથી. તેમ જ કેવી રીતે મોતીની પરીક્ષા કરી તેને પણ સ્પષ્ટ નિર્દેશ થે નથી. છતાં અકબર બાદશાહના દરબારમાં તેમને આવા પ્રસંગથી ઝવેરીની. પદવી પ્રાપ્ત થઈ તેનું સૂચન મળે છે. * ૭. આ વિગતભેદો નીચે પ્રમાણે દર્શાવી શકાય ? (i) શ્રી શાંતિદાસને ઝવેરી તરીકેનું સ્થાન કેવી રીતે મળ્યું તે અંગે ચારે ય પ્રસંગમાં વિવિધ માહિતી મળે છે. એ પ્રસંગ પ્રમાણે રાજા ઝવેરીઓ સમક્ષ અમૂલ્ય હીરે રજૂ કરીને તેનું મૂલ્ય કરવાનું જણાવે છે, જેમાં યુવાન શ્રી શાંતિદાસ સફળ થાય છે અને ઝવેરી તરીકેનું સ્થાન મેળવે છે. શ્રી મગનલાલ વખતચ દે રજૂ કરેલા = પ્રસંગ પ્રમાણે રાજા જે ઝવેર રજૂ કરે છે તેમાં કીડો હોવાની વાત શ્રી શાંતિદાસ કરે છે અને ઝવેરી તરીકે ઉચ્ચ સરપાવ મેળવે છે. જ્યારે # પ્રસંગ પ્રમાણે રાજાના વિચિત્ર પ્રશ્ન “મારી કિંમત કરે એને જવાબ આપવામાં વિચક્ષણ શાંતિદાસ સફળ થાય છે અને બાદશાહ તેનાથી ખુશ થાય છે. ૩ પ્રસંગ પ્રમાણે એકસરખા જણાતા ચાર ગોળામાંથી શ્રી શાંતિદાસ સૌથી મૂલ્યવાન ગોળ શેધી શકે છે અને બાદશાહની પ્રશંસા પ્રાપ્ત કરે છે. . For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ નગશેઠ શાંતિદાસ ઝવેરી (ii) રાજસભાના અટપટા પ્રશ્નને જવાબ આપનાર શ્રી શાંતિદાસ ક્યાં હતા એ પ્રશ્નનો જવાબ મ પ્રસંગ પ્રમાણે જોઈએ તે યુવાન ઝવેરી તરીકે શ્રી શાંતિદાસ “આ હીરાનું મૂલ્ય કેટલું ?' એ પ્રશ્ન પુછાયે ત્યારે રાજસભામાં જ હાજર હતા. ૨ પ્રસંગ પ્રમાણે ઝવેરનું પારખું કરવાને પ્રશ્ન રાજાએ રાજંદરબારના ઝવેરીને કર્યો ત્યારે તેમને તેને જવાબ ન જડવાથી અને અચાનક શ્રી શાંતિદાસ સાથે મેળાપ થવાથી તેમને આ પ્રશ્નનો જવાબ આપવા આગળ કરે છે. જ્યારે જ પ્રસંગ પ્રમાણે શ્રી શાંતિદાસ કોઈ ઝવેરીને ત્યાં ઊતરે છે અને ઝવેરી રાજાની કિંમત કરવાના પ્રશ્નથી મૂઝાય છે ત્યારે પિતાની વિચક્ષણ બુદ્ધિથી તેમની વહારે જાય છે. સુ પ્રસંગમાં શ્રી શાંતિદાસ પિતે રાજદરબારમાં હતા કે કોઈ ઝવેરીને ત્યાં હતા તેને ઉલ્લેખ નથી. (iii) શ્રી શાંતિદાસ ઝવેરીને કયા મેગલ રાજાના દરબારમાં શાહી ઝવેરીનું સ્થાન પ્રાપ્ત થયું એ પ્રશ્નના જવાબમાં પણ મતભેદ છે. ૩૫ પ્રસંગ પ્રમાણે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ અકબર બાદશાહનું નામ આપે છે. વે પ્રસંગ રજૂ કરતાં શ્રી મગનલાલ વખતચંદ કઈ પણ રાજાનું નામ આપતા નથી. વરુ અને પ્રસંગમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જહાંગીરને ઉલ્લેખ કરે છે. આમાં જહાંગીરના રાજદરબારમાં શ્રી શાંતિદાસને ઝવેરી તરીકેનું માન પ્રાપ્ત થાય છે તે મતના બદલે બાદશાહ અકબરના રાજદરબારમાં યુવાન વયે શ્રી શાંતિ દાસ ઝવેરી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે છે તે મત સાચો જણાય છે. [ જુઓ : (i) પ્રપૂ', પૃ. ૯; (ii) પઈ', પૃ. ૧૨૭] ૮. “પ્ર', . ૯ ૯ જુઓ ઃ (i) પ્રપૂ', પૃ. ૧૩ થી ૧૭; (ii) “તીરા' પૃ. ૭ થી ૯. (તેમાં બેગમનું નામ જોધાબાઈ આપવામાં આવ્યું છે.) ૧૦. “અઈ' પુસ્તકમાં પૃ. ૨૭૪-૨૭૫ ઉપર આ પ્રસંગ રજૂ થયેલ છે. તે સમયની ગુજરાતી ભાષાના નમૂના તરીકે આ લખાણ રસપ્રદ બની શકે તેવું હેવાથી તેને ઉતારો અહીં આવે છે : પછી સતીદસ બાદશાના દરબારમાં આવતા જતા થઆ મેં બાદશાના માંનીતા થઆને રેહેતાં રહેતાં તેમના જનાનખાનાંમાં જવા લાગા ને રાણીઓને બેહેન કહીને બેવાવી. પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પિતાના સગા ભાઈ કરતાં સાંતીદાસને આલે ગણવા માડયા. સાંતીદાસ તો ઘણું દહાડા રહ્યા પછી રાંશુ ઓને કહીએ કે એ બહેને હવે હું તો અડીઆંથો જઈશ. તારે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ બેહેને એ કહીએ કે અહીથી જવાબ નહીં. તમારે તે અહીં જ રહેવું. એ પ્રમાણે ઘણું ઘણું કહીએ, પણ સાંતીદાસ તે હઠ લઈનેં બેઠો કે માહારે તે જવું ને જવું. તાહારે રાણીઓએ કહીએ કે તું માહારે ભાઈ કહેવાઓ તેથી તહને ઠાલાલે જવા દઈએ એ તે કાંઈ ઠીક નહીં. માટે તમે થોડા દહાડા સબુર ખમોને અમને બાદશાને કેહેવા દે. પછી તેઓ બાદશાને કહીએ કે મારે ભાઈ સાંતીદાસ જાઅ છે તેમનેં કાંઈ વિદાયગરી આપવી ને એવી આપવી કે તે વંશ પરમપુરા ચાલે તારે બાદશા બોલે કે કંઈ ગામ આપો. સાંતીદાસનેં ગાંમ આપવા માંડાં તે લીધાં નહીં. ને કહીએ કે સાહેબ અમારે ગામ ના જોઈએ. અમે વાણીઆ ભાઈ બાદશા બેલા તારે તે તમારે શું જોઈઍ. સાંતીદાસે વિચાર, કે અમદાવાદ શહેર જેવું બીજું શહેર કે નથી માટે એ શહેરની નગરશેઠાઈ લેઉ તે ઠીક. મેં વળું આપણું વતનમાં પણ આવીશું એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માગી તારે બાદશાએ નગરશેઠાઈ આપીને વરશે દહાડે રૂપૈઆ બાંધી આપી તે શીવાએ બીજુ આપવું હશે તે આપી વદાઅ કીધા. સાંતીદાસ પછી અમદાવાદ આવીને વશા.” ' “અમદાવાદને ઈતિહાસ' નામે ઈ. સ. ૧૮૫૧માં લીથે પ્રેસમાં છપાયેલ આ પુસ્તકનું મહત્વ, આજે તેનાં પ્રકાશનને સવાસો કરતાં ય વધુ વર્ષ થવા છતાં બિલકુલ ઘટયું નથી તેની પ્રતીતિ આપણને ઈ. સ. ૧૯૭૭માં ગુજરાત વિદ્યાસભાએ પ્રકાશિત કરેલ તેની બીજી આવૃત્તિ જોતાં થાય છે. * ઈ. સ. ૧૮૫૦માં ગુજરાત વર્નાકયુલર સોસાયટી (અત્યારની ગુજરાત વિદ્યાસભા)એ એક ઠરાવ કરીને “અમદાવાદને ઇતિહાસ” લખવા માટે ૫૦ રૂા. નું ઇનામ બહાર પાડ્યું. આ ઇનામ પ્રસ્તુત પુસ્તકના લેખક અને તે સમયની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી શ્રી મગનલાલ વખતચંદ શેઠને ફાળે ગયું અને આ ઈતિહાસનું પ્રકાશન ઈ. સ. ૧૮૫૧માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કર્યું . . આ પુસ્તકના લેખક શ્રી મગનલાલ વખતચંદ સાચા અર્થમાં સંશોધક હતા. તેમણે આ પુસ્તકમાં અમદાવાદના હુન્નર-ઉદ્યોગ, શિલ્પ–સ્થાપત્ય, અમદાવાદની નાનીમોટી પળો, તેમાં રહેતા લેકે અને તેમની જ્ઞાતિ તથા ધંધા વગેરેની ઘણી માહિતી આપી છે. ૧૧. જુઓ : “જેરામા', નિવેદન, પૃ. ૯. આ જ પુસ્તકમાં “શ્રી શાંતિદાસ શેઠજીને રાસમાં બીજી ઢાળમાં આ પ્રસંગે આ રીતે રજૂ થયા છે – For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ w w w નગરશેઠ શાંતિદાસ ઝવેરી “દિલ્હીની પાદશાહસતા, હું. પરણાવે ધરી પ્યારી રે; હું. ' (હું વારી લાલ) જવેરખાનું પૂરું નહિ, હું. હુકમ કર્યો તેણુ વાર રે. હું ત્રેપનમે. ૨૦ પણ ન મળે તે શું કરે, હું. અહવે લઈ સામાન રે; હું શાંતિદાસ તીહાં જઈ, હું. મુકી ભેટ પ્રધાન રે. હું. 2. ૨૧ વસ્તુ અમુલખ દેખીને, હું. ખુશી થઈ કહે તે રે, હું શ્ય લેશ્યા તુમે દાખવો, હું સાસરવાસો એહ રે. હું. 2. ર૨ અકબર બેગમ પુત્ર લેઈને, હું. નાઠિ કોઈ પ્રકાર રે; હે. પાતશાહ વાડીમાં ઉતરી, હું. કેઈન લીધી સાર રે; હું. સહસકરણ સુત ચાકરી, હું. ખબર અંતર રાખી ઘણી હ; તસ ભાગ્યે થયું ભવ્ય રે, હું. 2. અકબર મરણની વારતા, હું. સાંભળી દેશવિદેશ રે; હું. રાજા લેઈ સુત શું તિહાં, હું. બેગસ ગઈ તેણે દિશ રે. હું. પદવી પાદશાહની લઈ, હું. જહાંગિર શલીમ શાહ રે; હું. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહ રે; હું. પૂર એ પિણ વારના, હું. કારણ દેય ચાર રે; હું. અંતર ગણે નહિ શેઠેથી, હું. તુમ ઉપગારે સુખધાર રે; હું. માંમુએ કુમરી તણા, હું. તેમે આજથી એક રે; હું. રાજનગર સુબોગરી, હું. સપિ તુમગુણ ગેહ રે; હું. રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠપદ દીધ રે; હું. ચતુરંગી સેના વળી, હું. રાજ સમોવડ કીધ રે; હું. 2. ૨૯ - જેરામા', શ્રી શાંતિદાસ શેઠજીને રાસ, પૃ. ૫-૬ ૧૨. “જેરામા', સમાલોચના, પૃ. ૨ ૧૩. “ગૂપા અ', પૃ. ૭૩૪ ૧૪. “ગૂપાઅ', પૃ૦ પર ૧૫. શ્રી શાંતિદાસ ઝવેરીને અમદાવાદનું નગરશેઠપદ મળ્યા પછી તેમના જ કુટુંબના તેમના વારસદારે નીચેના ક્રમમાં અમદાવાદના નગરશેઠપદના અધિ. કારી બને છે : નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રી ખુશાલચંદ નગરશેઠ શ્રી નથુશા w a For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શાહી ઝવેરી અને નગરશેઠ ૪૭ નગરશેઠ શ્રી વખતચંદ નગરશેઠ શ્રી હેમાભાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ નગરશેઠ શ્રી મણિભાઈ પ્રેમાભાઈ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ શ્રી ચમનલાલ લાલભાઈ નગરશેઠ શ્રી વિમળભાઈ મય ભાઈ ૧૬. આ માટે જુઓ આ જ પુસ્તકનું “નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ” નામે પ્રકરણ નંબર નવ. ૧૭. શ્રી રાજસાગરસૂરિ અને શ્રી શાંતિદાસ શેઠના ઘનિષ્ઠ સંબંધ અને અન્ય વિગત માટે જુઓ આ જ પુસ્તકનું “પિતાના ગુરુને આચાર્ય પદવી” નામે પ્રકરણ નંબર છે. શ્રી રાજસાગરસૂરિનિર્વાણરાસ ની રચના શ્રી શાંતિદાસ શેઠના મૃત્યુ પછી તરતના સમયમાં જ, લગભગ પાંચ સાત વર્ષની અંદર જ, થઈ છે એટલે તેમાં રજૂ થયેલી વિગતે વધુ આધારભૂત માની શકાય તેમ છે. આ રાસ અને તેને સાર “ઐમૂકાસ” પુસ્તકમાં રજૂ થયા છે. ૧૮. એમૂકાસ', પૃ. ૫૧-૫૨ ૧૯. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે– He was a merchant and a jeweller and a wellwisher of the court'. " (SFSJ', The Modern Review, July 1930, p. 29) ૨૦. “આપેઈ', પૃ. ૫૫ ૨૧. “પ્રપૂ', પૃ. ૧૮ ૨૨. “ગૂપાસ', . ૭૩૩ ૨૩. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “ According to tradition Shantidas's early professi. onal career had brought him into contact with Akbar. If this is true, and there is no reason to discredit the tradition, he enjoyed a privileged position at the court of four successive Emperors." ("HOG ', Vol. 11, p. 148) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નગશેઠ શાંતિદાસ ઝવેરી ૨૪. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – “ The career of Shantidas is also interesting for the fact that he was the first Nagarsheth of Ahmedabad by popular voice, and that this title, with its attached status and conventional functions was handed down in his family.” ( HOG', Vol. II, p. 140) ૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “Jainism has produced in Gujarat in the course of centuries many distinguished religious guides and teachers whose names are held in high reverence by the community. But among its temporal magnates there is no name which can equal that of Shantidas Jawahari, who is said to have received, according to an old historical tradition, the title of Nagarsheth or Lord Mayor' of Ahmedabad in the carly years of the seventeenth century. Without any connection with the official nobility of the Mughal Empire, Shantidas was able to exercise, by virtue of his business connections and his vast riches, an influence at the court of successive Mughal Emperors from the time of Jahangir to the accession of Aurangzeb which must have been envied by many an exalted amir or mansabdar of the Empire.” (SHG', p. 53) For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંઘપતિ શ્રી શાંતિદાસ પિતા સહસકિરણ ખાલી હાથે, નજીવી મૂડી લઈને કપરા કાળમાં મેવાડ છોડીને, અમદાવાદમાં આવ્યા ને પોતાની આવડત અને નસીબની યારીના જોરે ટૂંક સમયમાં જ ઝવેરી તરીકે ખૂબ કામિયાબ નીવડયા. તેમની પહેલી પત્ની કુમારીથી થયેલ વર્ધમાન અને બીજી પત્ની સૌભાગ્યદેવીથી થયેલ શાંતિદાસ- આ બંને સંતાનોએ પિતાના પિતાના ધંધા-રોજગારને વિકસાવવાનું કાર્ય નાની ઉંમરમાં જ ઉપાડી લીધું હતું. શેઠશ્રી શાંતિદાસની ધંધાકીય કારકિર્દી શેઠશ્રી શાંતિદાસે પિતાની આવડત અને આકર્ષક વ્યક્તિત્વના આધારે રાજદરબારમાં જે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, અમદાવાદના નગરશેઠ તરીકેનું જે પદ પ્રાપ્ત કર્યું હતું તે તે આપણે જોયું જ, પરંતુ રાજદરબારમાં ઝવેરી તરીકે સારી નામના મેળવત્રા માત્રમાં જ તેમના ઝવેરાતના ધંધાની સિદ્ધિ સમાઈ જતી નથી. તેમણે તે પિતાને ઝવેરાતને ધંધે ભારતનાં મેટાં મેટાં શહેરે ઉપરાંત પરદેશમાં પણ વિકસાવવા માંડ્યો હતો. અને આ કાર્યમાં વર્ધમાન અને શાંતિદાસ બંને ભાઈ એ સંપીને કાર્ય કરતા હોવાથી આ ધંધે થોડા સમયમાં ખૂબ ફૂલ્યાફાલ્ય હતે. " અનેક સ્થળોએ વિકાસ પામેલા આ ધંધા અંગે માહિતી આપતાં “શ્રી રાજસાગરસૂરિ-નિવણિરાસ'માં જણાવાયું છે કે – રાજનગર અનિ બહનપુર, વિજાપુર લગઈ ભાઈ રે, દિલ્લી આગરા સીંધલ સિમાણ, તાં લગઈ સૂર સજાઈ રે.” (૨૩) . ઢાળ ૫, કડી ૨૩ અર્થાત્ અમદાવાદ, બુહનપુર, વીજપુર, દિલ્લી, આગરા અને સિંધ વગેરેના રાજદરબારેમાં તેની ઘણું ખ્યાતિ ફેલાયેલી હતી.' For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શ્રી રત્નમણિરાવ શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના બહેળા વેપારની સેંધ લેતાં જણાવે છે: “–એ (શાંતિદાસ) મોટા સાહસિક વેપારી પણ હતા. ઝવેરાતને વેપાર એમને મુખ્ય ધંધે હતું, પણ પાછળથી બધામાં વેપાર કરતા એમ જણાય છે. અમદાવાદના શરાફે ના એ શિરોમણિ હતા...વેપારમાં અમદાવાદ ઉપરાંત સુરત, બુરહાનપુર, બીજાપુર, દિલ્હી, આગરા, સિંધલ અને સિમાણુ વગેરેમાં એમની પેઢીઓ અગર આડતે હતી.” નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ પિતાના ભાઈ વર્ધમાન સાથે સંપીને કાર્ય કરવા માટે વ્યવસ્થા એ પ્રકારની ગોઠવી હતી કે શ્રી શાંતિદાસ પિતાના ધંધારોજગારને લગતાં બહારનાં કાર્યો સંભાળતા હતા, જ્યારે વર્ધમાન શેઠ પેઢીને વહીવટ સંભાળવાનું કાર્ય કરતા હતા. ધંધાર્થે ગામ-પરગામ ફરવું, રાજકારણનાં અને જાહેર હિતને લગતાં કામ કરવાં એ શ્રી શાંતિદાસને નિત્યક્રમ હતે. વિપારી તરીકે ઉચ્ચ સ્થાન વેપારી તરીકે તેમણે જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેની નેધ લેતાં શ્રી એમ. એસ. કેમિસેરિયેટ ગ્ય શબ્દમાં જ જણાવે છેઃ “જહાંગીર અને શાહજહાંના સમયમાં સાકેય જીવન જીવી જનાર, અમદાવાદના જૈન સિતારા શાંતિદાસ ઝવેરીને તેમની નાણાં ધીરનાર તરીકેની અને ધંધાની દષ્ટિએ ઝવેરી તરીકેની મહાન આવડતે તેમને દિલ્હીના રાજદરબારમાં બેંધપાત્ર ગૌરવ અને લાગવગ મેળવવા માટે શક્તિમાન બનાવ્યા હતા. તેમણે જે ઉચ્ચ સામાજિક દરજજો પ્રાપ્ત કર્યો હતો તેનાથી એ સાબિત થતું હતું કે ૧૭મી સદીના, ખાસ કરીને ગુજરાત પ્રદેશના મુખ્ય શહેરના હિંદુ વેપારીઓ અને નાણાં ધીરનારાઓ તેમના વેપાર અને વાણિજ્યમાં રેજિંદા કાર્યો કરવા માટે સર્વથા મુક્ત હતા, અને ઉચ્ચ રાજકીય અને વહીવટી પ્રવૃત્તિથી અળગા રખાયા હોય તે પણ તેઓ ખૂબ ધન તે એકઠું કરી જ શકતા.” For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સંઘપતિ શ્રી શાંતિદાસ ધર્મપરાયણ વેપારી - શ્રી શાંતિદાસ ઝવેરીને એક વેપારી તરીકેના આ વર્ણન પરથી કોઈ રખે એમ માની લે, કે તેઓ માત્ર ધન કમાનાર અને પિતાનું જ હિત જેનાર વ્યક્તિ હતા. ઊલટું, તેમણે રાજદરબારમાં જે સત્તા મેળવી હતી તે સત્તાને ઉપગ પિતાના ધર્મના તથા પ્રજાના વિકાસમાં કેવી રીતે થઈ શકે તેને વિચાર તેઓ સતત કર્યા કરતા. અને આ વિચારના પરિણામરૂપે તેઓ પ્રજાના હિતને સાધવા માટે -નક્કર કાર્યો પણ કરતા હતા. એ સવાલ વંશના વંશજ હોવાના નાતે આ પ્રકારનાં વિચારે અને કાર્યો તેમના માટે સહજ અને સ્વાભાવિક હતા એમ પણ કહી શકાય. શ્રી કેમિસેરિયેટના શબ્દોમાં કહીએ તે, શાંતિદાસ ખૂબ ધર્મપરાયણ જૈન હતા અને પિતાની શ્રદ્ધા સાથે સંકળાયેલા હેતુઓ માટે પિતાનાં વિશાળ સાધનને તેમણે છૂટથી ઉપગ કર્યો હતો.” અન્યત્ર પણ શ્રી કેમિસેરિયેટ વેપારીઓમાં અગ્રેસર એવા શેઠશ્રી શાંતિદાસના ધાર્મિક પાસાને પરિચય આપતાં જણાવે છે ? પિતાની સુદીર્ઘ અને સક્રિય કારકિદી દરમ્યાન શાંતિદાસે ભારત-ભરમાં, ધાર્મિક અને ઔદ્યોગિક – બંને હેતુઓ માટે, ખૂબ પ્રવાસ ખેડયો જણાય છે કારણ કે તેઓ તેમના સમયના આગળ પડતા ઝવેરીઓ અને નાણાં ધીરનારાઓમાંના જ એક ન હતા, પરંતુ એક ચુસ્ત જૈન નેતા તરીકે જૈનધર્મનાં પવિત્ર તીર્થોની વારંવાર યાત્રા. કરવી તેને તેઓ પિતાની ફરજ સમજતા હતા.” -રાજા અને પ્રજા સાથેના તેમના સંબ છે શ્રેષ્ઠિશ્રી શાંતિદાસ રાજા તેમ જ પ્રજા બંને સાથે જે પ્રકારના સંબંધ રાખતા, તે અંગે વિશેષ માહિતી આપણને શ્રીયુત મેહનલિલ દલીચંદ દેશાઈ આ રીતે આપે છે : “...શાંતિદાસને પ્રજા સાથે ઘણે ઉદાર અને વિશાલ સંબંધ હતું, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણે હતે. જેની પાછળ સમગ્ર પ્રજા For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પર્ નગરશેઠ શાંતિદાસ ઝવેરી છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સદા તન, મન, ધનથી તત્પર રહે છે, તેમને પછી રાજ્ય-અમલદાર, તેમ જ રાજ્યાધીશ પૂર્ણ માન આપે જ એમાં કંઈ આશ્ચય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બંને તરફથી માન–મરતા મેળવે છે. અને આવી રીતે બન્નેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હાય છે.”છ શ્રી કૃષ્ણલાલ મા. ઝવેરી પણ તેમના વ્યક્તિત્વના આ પાસા પર પ્રકાશ ફેંકતાં જણાવે છે: “ તેઓ રાજા અને પ્રજા બંને દ્વારા એકસરખું માન પામ્યા હતા.” ભાવિક શ્રાવક શ્રી શાંતિદાસ ઝવેરી શેઠશ્રી શાંતિદાસ ઝવેરી પોતે એક શ્રાવક હતા. અને શ્રાવક હાવાના નાતે તેએ શ્રાવકના ધર્માં યગ્ય રીતે પાળતા હતા, તેના ખ્યાલ શ્રીયુત ડુંગરશીભાઈ સ’પટ આપણને આ શબ્દોમાં આપે છે “ એક ભાવિક શ્રાવક તરીકે એએ નિયમિત ઉપાશ્રયે જઈ ગુરુને ઉપદેશ સાંભળતા હતા. તેા, પચ્ચખાણેા કરતા અને ગુરુભક્તિમાં અતિ ઉત્સાહથી ભાગ લેતા....શાંતિદાસ શેઠે અમદાવાદ, રાધનપુર, ખંભાત, સુરતમાં ખરતરગચ્છના ઉપાશ્રયે અધાવેલા અને પદવીપ્રદાનમહેાત્સવમાં પુષ્કળ દ્રવ્ય ખચેલ હતું.”૯ આના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક સફળ વેપારી, ઝવેરી, શરાફ, રાજકારણી હોવા છતાં તેએ અગ્રણી જૈન શ્રાવક પણ હતા. પોતાને મળેલા ધનના જૈન ધર્મોના વિકાસ માટે ઉદારતાપૂર્ણાંક સર્વ્યય કરવાનું તેઓ ચૂકતા ન હતા. પ્રથમ ધાર્મિક પ્રસંગ શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના જીવનના સૌ પ્રથમ ધામિર્થંક પ્રસંગના ઉલ્લેખ કરતાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “ શ્રી ચિંતામણિ પ્રશસ્તિ’૧૦માં નોંધવામાં આવ્યું છે તે મુજબ સંવત ૧૯૬૯ (ઈ. સ. ૧૬૧૨-૧૩)માં શ્રી શાંતિદાસે શત્રુ 6 For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સઘપતિ શ્રી શાંતિદ્યાસ જયમાં મહુસનાથ()ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.”૧૧ આમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સંવત ૧૯૬૯ (ઈ. સ. ૧૬૧૨૧૩)ની શત્રુંજયની પેાતાની યાત્રા દરમ્યાન શત્રુંજય પર્વત પર જીણુ થઈ ગયેલાં દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાની વ્યવસ્થા તે કરતા આવેલા. ઈ. સ. ૧૬૧૮માં આ કામ પૂરું થઈ ગયાની ખબર પડતાં તેમણે પોતાના ગુરુ શ્રી મુક્તિસાગરજીને આ અ'ગે વાત કરતાં, પૂ. શ્રી મુક્તિસાગરજીએ સંઘ સાથે પાલીતાણા જઈ ને પ્રતિષ્ઠા કરવાના આદેશ આપ્યા, એટલે શ્રી શાંતિદાસ શેઠે પેાતાના ભાઈ વમન શેઠની સમતિ મેળવીને શ્રી સિદ્ધાચલજીને સંઘ કાઢવાના નિ ય કર્યાં. આ પ્રસંગની વિગતાથી માહિતગાર થઈ એ.૧૨ શ્રી સિદ્ધાચલના સઘ તે જમાનામાં સંઘ કાઢવા એ આજના જેટલું સરળ કામ ન હતું. આજના જેટલાં સગવડનાં સાધના ત્યારે ન હતાં, પાકા રસ્તા ન હતા, માર્ગોમાં ચાર, લૂટારા, ડાકુઓના ભય હતા. તેવે વખતે અમદાવાદથી છ રી’ પાળતા સંઘ કાઢીને શ્રી શત્રુંજય પહેાંચવું એ ખૂબ વ્યવસ્થાશક્તિ માગી લે એવું કામ હતું. રાજદરબારમાં બદશાહ સાથે પેતાના જે ગૌરવભર્યાં સંબધા હતા તેના ઉપયેગ કરીને આ કામને તેમણે કઇક અંશે આસાન બનાવી દીધું હતું. ૫૩ તેમણે તે વખતના ખાદશાહુ જહાંગીર પાસેથી, માર્ગમાં આવતા જુદા જુદા પ્રદેશના સુબાએને આ સંઘને મદદ કરવા માટેની આજ્ઞા . આપતા આજ્ઞાપત્ર મેળવ્યા હતા. અમદાવાદના તે વખતના સૂબા આજમખાને શ્રી શાંતિદાસ શેઠને સંઘ માટેની વ્યવસ્થાના ખાખસ્ત કરી આપવાનું જણાવ્યું હતું. અને તે મુજબ રક્ષણ માટે પાંચસે માણસાનું સૈન્ય આપ્યું હતું. સંઘની સાથે સેંકડા તંબૂએ રાખવામાં આવ્યા હતા, કે જેથી એક જગાએ મુકામ હાય તે વખતે તેની આગળના મુકામે તૈયારી થઈ શકે. શ્રી શાંતિદાસ શેઠે લગભગ ત્રણેક હજાર જેટલાં ગાડાંએ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તૈયાર કરાવ્યાં હતાં. આશરે પંદરેક હજાર માણસ માટે ઉતારે, રસોઈ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી પિતાની સાથે. સાધુ-સાધ્વીઓને જે મેટો સમુદાય હતે તેને દેવદર્શન-પૂજનને લાભ મળે એટલા માટે એક જિનાલયની પણ, સંઘ સાથે, સગવડ રાખવામાં આવી હતી. - આટલા લાંબા સમયની મુસાફરીમાં માર્ગમાં કઈ સાજા-માંદા થાય તે બનવાજોગ છે એમ વિચારીને માર્ગમાં સારવાર માટે વૈદ્યો સાથે. રાખ્યા હતા. માર્ગમાં ગાડાં પસાર થઈ શકે એવા રસ્તાઓ જ્યાં ન હતા, ત્યાં નવા રસ્તાઓ પણ બાંધવામાં આવ્યા હતા. વળી આટલા બધા લેકે, આટલે બધે સમય એક સાથે રહે ત્યારે અંદરોઅંદર નાની મોટી તકરારો થાય ત્યારે શ્રી શાંતિદાસ શેઠ તેમને કુશળતા-- પૂર્વક નિકાલ કરી દેતા. તેમની સાથે રાજ્યે મોકલેલ સૈન્ય હેવાથી. માર્ગમાં લૂંટફાટ જેવા બનાવો બન્યા ન હતા, અને એકંદરે શાંતિપૂર્વક છરી’ પાળતે આ સંઘ પાલીતાણ પહએ હતે. આ. પ્રસંગે સ્વામિવાત્સલ્ય અને સંઘભક્તિમાં શ્રી શાંતિદાસે છૂટે હાથે ધન વાપર્યું હતું. પાલીતાણા પહોંચ્યા બાદ તળેટીમાં તંબૂ નાખીને પડાવ કરવામાં આવ્યું હતું. જે દેરાસરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા ત્યાં. મહત્સવ કરવામાં આવ્યું હતું. શ્રી આદીશ્વરજી ભગવાનના મુખ્ય દેરાસરમાં આદીશ્વરજીની મૂર્તિની બંને બાજુમાં જે ગેખ બંધ વેલા તેમાં શુભ મુહૂર્ત જોઈને નવાં બિંબની પ્રતિષ્ઠા પણ આ સમયમાં આવી હતી. શ્રી શાંતિદાસ શેઠે પ્રતિષ્ઠિત કરેલ આ બંને ગેખ આજે પણ વિદ્યમાન છે. ૧૩ આ પ્રસંગને શ્રી કેમિસેરિયેટનું સમર્થન શ્રી ચિંતામણિ પ્રશસ્તિને આધારે આ પ્રસંગની ધ લેતાં ઇતિહાસવિદ્દ શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “ઈ. સ. ૧૬૧૮માં તે સંઘપતિ બન્યા અને ખૂબ મોટી સંખ્યામાં સાધુઓના સહુ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સંઘપતિ શ્રી શાંતિદાસ ૫૫ વાસમાં, સિદ્ધગિરિના જૈન યાત્રાસંઘ કાઢયો, જ્યાં તેમણે દાનમાં ખૂબ છૂટથી ધન વાપર્યું .”૧ ૪ અન્ય સત્કાર્યાં શ્રી શાંતિદાસ પેાતાની સુદીર્ઘ કારકિદી દરમ્યાન ધન કમાતાં ગયા અને સારાં કાર્યોંમાં, ધર્મોનાં કાર્યાંમાં તેના ઉપયોગ પણ કરતા ગયા. ઉપર વધુ વેલ પ્રસંગેા સિવાય તેમણે ખીજા પણ અનેક સત્કાર્યો કરેલ. તેઓ ગરીબ-ગુરખાંને ગુપ્ત મદદ કરતા. દુષ્કાળમાં અન્નક્ષેત્રા ખોલતા. તેઓએ અનેક પૌષધશાળાએ, જિનાલયેા બધાવ્યાં હતાં. તેમના ઘેર હુમેશા મહેમાન–પરેણાં રહેતાં. અનેક તીર્થાંને લગતા તેમના કુશળ વહીવટની નોંધ લેતાં શ્રી ડુંગરશીભાઈ સ પટ જણાવે છે : હું અમદાવાદમાં આવેલાં ભવ્ય જિનમદિરાને વહીવટ શાંતિદાસ શેઠ સંભાળતા. એટલુ જ નહુિ પણ સારઠમાં આવેલ સિદ્ધાચલજી તી, પાટણ પાસે આવેલ શખેશ્વરજીનું તીથ, મેવાડમાં આવેલ શ્રી કેશરિયાજી તીથ વગેરે દૂર દૂરનાં તીર્થ સ્થાનાની વ્યવસ્થાવહીવટ શાંતિદાસ શેઠ કરતા. મુગલાઈ સત્તા ગુજરાતમાં જામવા છતાં શેઠની લાગવગ અને પ્રતિભાને લીધે જૈન તીર્થાં તેમની દેખરેખ નીચે સુરક્ષિત હતા.”૧૫. આ હકીકતાની સાબિતીરૂપ કેટલાંક બાદશાહી ફરમાના પણુ, જુદા જુદા મોગલ માદશહેા તરફથી, શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને મળ્યાં હતાં, આ ક્રમાાની વિગતેથી આપણે આ જ પુસ્તકના · નગરશેઠ: 'શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ માના' નામે નવમા પ્રકરણમાં માહિતગાર થઈશું. અહીંયાં આપણને એ ખ્યાલમાં રહે, કે આપણે અનુમાન કર્યાં મુજબ, જો તેમના જન્મ ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ થયા હૈાય – અને તેનાથી પાછળ તા ો સમય લઈ જઈ શકાય તેમ છે જ નહી તા ઈ. સ. ૧૬૧૮માં પાલીતાણાના સંધ કાઢવાના પ્રસંગે તેમની 'મર ૨૫-૩૦ વષઁથી વધુ તેા ન જ હાય. ત્રીસેક વર્ષની યુવાન For Personal & Private Use Only - Page #85 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી વયે સંઘના હિતનાં આવાં કાર્યો, ધનસંપત્તિની સગવડ હોય તે પણ કેઈક જ કરી શકે. ધર્મ, સંઘ તથા પ્રજાના કલ્યાણને લગતાં કાર્યો કરવાની ભાવના હોય તે જ આ કાર્યો થઈ શકે. પિતાના મૂળ ક્ષાત્રતેજ અને એસવાલ વંશના ગુણને સાર્થક કરે તેવાં આ કાર્યો તેમના જીવનને યશસ્વી બનાવે છે. પ્રકરણ પાંચની પાદન ૧. “ઐચૂકાસ', પૃ૦ પર અને “રાસસાર', પૃ. ૨૩ ૨. “ ગૂપાસ', પૃ. ૭૩૬ ૩. જુઓ : “પ્રપૂ', પૃ. ૧૮ અને “તીસે', પૃ. ૧૦ ૪. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – "... the Jain magnate Shantidas Jawahari of Ahme. dabad, who flourished during the reigns of Jahangir and Shah Jahan, and whose great resources as a fina. ncier and business connections as a jeweller, enabled him to enjoy considerable favour and influence at the imperial court at Delhi. The high social position he attained also helps to prove that the Hindu merchants and financiers of Gujarat during the 17th century, especially in the major towns of the province, enjoyed complete freedom to pursue their normal activities in trade and commerce, and to amass great wealth, even if they were debärred frum the exercise of higher political and administrative functions." - “HOG', Vol 1, p. 140 For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પES સંઘપતિ શ્રી શાંતિદાસ ૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “Shantidas was a very devout Jain and spent his great resources freely on purposes enjoined by his faith.” -“HOG', Vol. II, p. 140. ૬. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે – "During a long and eventful career, Shantidas appears to have travelled extensively in India both for religious and for professional purposes, for he was not only one of the foremost jewellers and financiers of his day but as a devout Jain leader he considered it his duty to make frequent pilgrimages to the holy centres of Jainism.” - -“SHG', p. 54 ૭. “જેરામા', સમાલોચના, પૃ. ૯ ૮. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “ He was honoured alike by the people and the emperor." -SFSJ : The Modern Review, July 1930, p. 28 ૯. “પ્રપૂ', ૫૦ ૧૮ ૧૦. શ્રી ચિંતામણિ પ્રશસ્તિ' મુનિ શ્રી જિનવિજયજી દ્વારા શોધવામાં આવેલ એક અમુદ્રિત કૃતિ છે, જેની સવિશેષ વિગત આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર' નામે પ્રકરણ નંબર આઠમાં આપવામાં આવી છે. ૧. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – “ The earliest event referred to in the Chintamani poem is dated Samvat 1669 (A. D. 1612-13) when Shantidas consecrated an image of Mahasnáth at the holy centre of Shatrunjaya." -'SHG', p. 54 ૧૨. શ્રી શાંતિદાસ શેઠે કાઢેલ પાલીતાણા-સિદ્ધાચલજીના સંઘની વિગત અહીંયાં “પ્રપૂ” માં પૃ. ૧૯-૨૦માં રજૂ કરવામાં આવેલ માહિતીને આધારે આપવામાં આવી છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી “તીરા' પુસ્તકમાં પણ પૃ૦ ૧૧ પર આ જ વિગતે આપવામાં આવી છે. ૧૩. આમાં જે ગેખની વાત છે તે ગેખ મૂળનાયક શ્રી આદીશ્વરજી ભગવાનની (દાદાની) મૂર્તિની આસપાસ રહેલ પરિકરમાં આવેલ છે. આ પરિકરના ગેખની મૂર્તિઓમાં જે શિલાલેખ કતરેલા છે તેની વિગતે “આપેઈ” માં પૃ. ૮૫-૮૬ ઉપર આ પ્રમાણે આપવામાં આવી છે – પણ અત્યારે મૂળનાયક ભગવાનની આસપાસ જે સુંદર શિલ્પવાળું પરિકર મૂકવામાં આવેલ છે તે, આ (કર્માશાએ કરાવેલ) પ્રતિષ્ઠા પછી ૮૩ વર્ષે એટલે કે વિ. સં. ૧૬૭૦માં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા એમના મેટા ભાઈ શ્રી વર્ધમાન શેઠે બનાવરાવ્યું હતું, જે વાત આ પરિકર ઉપર કોતરવામાં આવેલ શિલાલેખે ઉપરથી જાણી શકાય છે. એ શિલાલેખો આ પ્રમાણે છે – “મૂળનાયકના પરિકર માંની પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી તથા શ્રી નેમિનાથજીની મૂર્તિના મસ્તક પરને સળંગ લેખ – “॥ ० ॥ संवत १६७[0] श्री अहम्मदावाद वास्तव्य साधु सहसकरण सुत સા. રવિવાર નાના શ્રી આદિનાથ પર શારિર્ત પ્રતિષ્ઠિત તપી છે | [ શ્રી શાંતિનાથજીની મૂર્તિ ઉપર લેખ ] " पातसाहि श्री अकब्बरभूपालदत्त षण्मासि अभयदान श्री हीरविजयसूरि पट्टभृत् વાતાદ શ્રી અવર ]િ રત્ત ધનયમ શ્રી વિનમિ | [શ્રી નેમિનાથજીની મૂર્તિ ઉપરને લખ]. મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શાંતિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચે લેખ – “I . || સી. શનિવાર નાના શ્રી શાંતિવુિં શારિતં પ્રતિષ્ઠિત જ તપાછાधिराज भट्टारकपुरंदर श्री विजयसेनसूरिभिः ॥ श्री ॥ મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શ્રી નેમિનાથજીની પદ્માસનસ્થ મૂતિની નીચે લેખ – ___“ ॥ ० ॥ सा० शांतिदास नाम्ना श्री नेमिनाथबिंब कारितः प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकचक्रवर्ति भट्टारक श्री विजयसेनसूरिभिः ॥ “મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાર્યોત્સર્ગસ્થ મૂર્તિની બાજુને લેખ – આ “શ્રી પાર્શ્વનાથવિત્ર 10 પ્રા મૂળનાયકની ડાબી બાજુના પરિમાંની કાયોત્સર્ગસ્થ મૂર્તિની બાજુનો લેખ – For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સઘપતિ શ્રી શાંતિદાસ श्री महावीरबिंबं का ० प्र० (( ‘ મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાયાત્સગ'સ્થ ભૂતિ'ની નીચેના લેખ 66 लेख - 66 “ (1) सं० १६७० वर्षे श्री अहम्मदावादवास्तव्य श्री उ ( ओ ) सवालज्ञातीय सहसकरण भार्या सोभागदे वृद्धशाखीय साह (2) वछा भार्या बाई गोरदे सुत सा [0] सुतेन साह वर्द्धमान लघुभ्राता (3) सांतिदास नाम्ना भार्या सुरमदे सुत सा० पनजी प्रमुख कुटुंबयुतेन स्वमातुल सा० श्रीपाल प्रेरितेन ( 4 ) श्री आदिनाथपरिकरः प्रतिमाचतुष्कसहितः कारितः प्रतिष्टितश्च श्री तपागच्छे भट्टारक श्री हेम [विमलसूरि ]. મૂળનાયકની ડાબી બાજુના પરિકરમાંની કાયોત્સ`સ્થ મૂર્તિની નીચેને 66 ૫૯ 66 (1) पालंकारकृत् साधुक्रियोद्धार भट्टारकराज [ श्री श्री ] ( 2 ) श्री आनंदविमलसूरिपट्टकैरद्वाकर कलाधरोपमान ( 3 ) भ० श्री विजयदानसूरिपट्टकर्णिकायमाणसुरत्राणदत्त (4)...... षण्मासिक जंतुजयनाभयदान जीजिया श्री शत्रुंजयादि तीर्थकर मोचनस्फुरमान भट्टारक (5) [ हीरविज]यसूरि पट्ट पूर्वाचल सहसकिरणानुकारैः पातसहपर्षत् प्राप्तजयवादैः श्री विजयदेवसूरि[ भिः ] (6). • श्री विजयसेनसूरिभिः यावत्तीर्थं तावन्नंदतात् परिकरःपंडित जय सकलगणिसमये ॥ ...... "" ૧૪. આનુ` મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે. - “........in (A. D.) 1618, he became a Sanghpati and in the company of a large number of sadhus, led a Jain pilgrimage to Siddhagiri where he spent large -'SHG', p. 54 sums of money in charity." १५. ' अ५', ५० १७-१८ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ દ્ ગુરુને આચાય પદવી સંઘપતિ શ્રી શાંતિદાસ ઝવેરી સધના કરવામાં પોતાનું મન સદા પ્રવૃત્ત રાખતા તેના પ્રસગનો ઉલ્લેખ આ પ્રકરણમાં કરીશું. શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યેના આદરભાવ હિતને લગતાં કર્યાં ઉદાહરણરૂપ એક વધુ શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યે ઝવેરી શાંતિદાસને નાનપણથી જ સારા ભાવ હતા. આમ જોઈએ તે જે મંત્રના પ્રતાપે શ્રી શાંતિ દાસ શેઠ પાતાના જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ પામ્યા તે ચિ'તામણિ મ`ત્રની પ્રાપ્તિ તેમને, એક દંતકથા પ્રમાણે, જૈન મુનિ શ્રી મુક્તસાગર પાસેથી થઈ હતી. આ દંતકથામાં સત્યાંશ કેટલે છે તે નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ મુનિ શ્રી મુક્તિસાગરજી — કે જેઓને આચાય . પદ આપવાના પ્રસંગમાં શ્રી શાંતિદ્યાસ શેઠના અકલ્પ્ય કાળેા હતેા અને આચાર્ય પદ મળ્યા પછી જેએ .‘રાજસાગરસૂરિ' નામે પ્રખ્યાત થયા અને સાગરગચ્છની સ્થાપના કરી — તેને શ્રી શાંતિદાસ શેઠ પેાતાના ગુરુ માનતા હતા, એ વાત નિશ્ચિત છે. મોગલ સમયમાં જૈનધમ ના ઉદ્યોતને લગતા પ્રસગ અકબર બાદશાહની સધમ પ્રત્યેની સમભાવી અને સમન્વયલક્ષી નીતિના ફળરૂપે અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં અન્ય ધર્મોંની જેમ જૈનધર્મોને પણ વિકસવા માટેનું સારું રાજકીય પીઠબળ મળી રહ્યું હતું. વળી જૈનધમને ઉદ્યોત કરનાર અનેક આચાર્યાં પણ આ સમય દરમ્યાન સક્રિય અને શાસનપ્રભાવક જીવન જીવી ગયા હતા. વળી જૈનધમ, સંધ અને ગુરુમહારાજોના હિતની ચિંતા સેવે એવા અનેક શ્રાવકે પણ આ સમય દરમ્યાન થઈ ગયા. આ બધાનાં સુફળરૂપ અનેક પ્રસંગેામાંના એક પ્રસંગ તરીકે શ્રીમુક્તિસાગરસૂરિને આચાર્ય પદ મળ્યું તે પ્રસંગ ગડ્ડાવી શકાય. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુરુને આચાય પદથી ‘શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ-રાસ ’ 6 સાગરગચ્છની સ્થાપના કરનાર આચાર્ય શ્રી રાજસાગરસૂરિ ઉફે શ્રી મુક્તિસાગરસૂરિના જીવનની મહિતી આપણને તેમના નિર્વાણુ આદ ટૂંક સમયમાં જ રચાયેલ ' શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણુ–રાસ ’૨ દ્વારા પ્રાપ્ત થાય છે. આ રાસમાં શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાની માહિતી આપ્યા પછી તેમને આચાય પદ્મ અપાયું તે પ્રસંગ રજૂ થયા છે. તેની વિગતાથી માહિતગાર થઈ એ. શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાઓ તેમના જન્મ સ’૦ ૧૬૩૭માં એસવાલ જ્ઞાતિમાં ગુર્જરદેશમાં સિહપુર નામના ગામમાં થયેા હતેા. પોતાની માતા અને પોતાના ભાઈ સાથે તેમણે પણુ, યુવાન વયે, દીક્ષા ગ્રહણ કરી. તેએએ પેાતાના આયુષ્યના ૨૮મા વર્ષે સ૦ ૧૬૬૫માં ૫તિ૫૬, ૪૨મા વષે સઃ ૧૬૯માં ઉપાધ્યાયપદ્મ અને ૪મા વર્ષે સ ́૦ ૧૬૮૬માં આચાય પદ પ્રાપ્ત કર્યુ હતું અને ૮૪મા વર્ષે સ૦ ૧૭૨૧માં તેઓ કાળધમ પામ્યા હતા. મુનિ શ્રી મુક્તિસાગરજી સંવત્ ૧૬૭૬માં મારવાડમાં નડુલાઈ (નાડલાઈ )માં ચામાસું હતા ત્યારે અમદાવાદથી તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિએ શ્રી શાંતિદાસ શેઠની પ્રેરણાથી શ્રી મુક્તિસાગરજીને ઉપાધ્યાયપદ્ય સમર્પણ કરવા માટે શાહ અમર સાથે વાસક્ષેપ મોકલ્યા હતા. ૩ અમદાવાદમાં પ્રવેશ ત્યાર પછી ભિન્નમાલ, રાધનપુર, શ’ખેશ્વર, વિરમગામ વગેરે ગામામાં ચામાસા કર્યા બાદ તેઓ અમદાવાદમાં આવ્યા. તે સમયે અમદાવાદમાં તેમના નગરપ્રવેશ કરાવવામાં સંઘનાયક શ્રી શાંતિદાસ ઝવેરીએ આગળ પડતા ભાગ લીધા હતા તે હકીકત નોંધપાત્ર છે. આચાર્ય પદવી આપવાની ઇચ્છા અને તેમાં આવેલ વિધ્ના રાજનગર-અમદાવાદમાં પેાતાના ગુરુવય શ્રી મુક્તિસાગર ચેકમાસુ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પધાર્યા હોઈ શ્રી શાંતિદાસને હૈયે ઘણે ઉમંગ હતું અને ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવાની પિતાની લાંબા સમયની ઇચ્છાને તેઓ સંતોષવા માગતા હતા, એટલે શેઠ શ્રી શાંતિદાસે ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા. પરંતુ “સારાં કામમાં સે વિઘન” એ ન્યાયે આ ધ્યેય પાર પાડવાની આડે પણ કેટલાંક વિM આવ્યાં એમ “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસના કર્તા મુનિ શ્રી તિલકસાગર જણાવે છે. ૪ - અમદાવાદમાં તે સમયે બિરાજમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સહચરેએ મુક્તિસાગરજીને આચાર્ય પદવી ન મળે તે દિશામાં પિરવી કરવા માંડી હતી, તેથી સમયજ્ઞ શેઠ શ્રી શાંતિદાસ મુક્તિ સાગરજીને સાહ મૂલાના ઉપાશ્રયમાં લઈ ગયા. મુનિ શ્રી તિલકસાગરજી આ પ્રસંગે આવેલ બીજા વિદને કે ઊભા કરવામાં આવેલ અવરોધો . અંગે મૌન સેવવાનું પસંદ કરીને જણાવે છે : ઈહા તે વાત અનંત ઈિ, કહિતાં નાવઈ પાર; આચારિજ પદ પામિઆ, તે સાંભલે વિચાર.૫ આ પ્રસંગે થયેલ બધી ખટપટ જાણવાની અને તેની ચર્ચામાં -ઊતરવાની જરૂર પણ નથી. અહીંયાં એ હકીક્ત અગત્યની છે કે, આટલી ખટપટ થઈ હોવા છતાં શ્રી મુક્તિસાગરજીને આચાર્યપદ આપી શકાયું તેની પાછળ સંઘહિતકર્તા અને પિતાના ગુરુ માટે માનની લાગણી ધરાવનાર શ્રી શાંતિદાસ ઝવેરીના અસાધારણ પ્રયત્ન રહેલા છે. વિને આવવા છતાં પણ તેમણે અડગ રહીને પિતાને ગુરના બહુમાનને પ્રસંગ, ગમે તે રીતે, શક્ય બનાવ્યું. આ બીના શ્રી શાંતિદાસ ઝવેરીના મનની અડગતા અને પિતાના ગુરુ પ્રત્યેની ભક્તિને અભિવ્યક્ત કરે છે. આચાર્યપદ ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્યપદ અપાયું તે પ્રસંગનું રિચક બયાન “શ્રી રાજસાગરસૂરિ–નિવણ-રાસમાં પાંચમી ઢાળમાં For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરુને આચાર્યપદવી ચુમ્માલીસ કડીઓમાં કરવામાં આવ્યું છે. તે મુજબ સં. ૧૮૮૬ના જેઠ માસમાં અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં શ્રી વિજયદેવસૂરિના હાથે શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદ આપવામાં આવ્યું અને તેમને “રાજસાગરસૂરિ' નામ અપાયું, કે જે નામથીજ પછી તેઓ ઓળખાવા લાગ્યા. રાસકાર જણાવે છે કે – સંવત સેલ ક્યાસીઆ વર્ષે, હરખે જેઠ માસે રે, પરશે શનિ અનુરાધા ગઈ, સરખે સૂર પ્રકાસઈ. દિ૪ દેવવિજયસૂરીસર મટા, મોટું કીધું કામ રે; આચાર જ પદ દઈ વાચકનિ, રાજસાગરસૂરી દીધું નામ રે. દિ. ૭.” આ પ્રસંગ ઉપર હાજર રહેલા અન્ય સાધુઓમાંથી કેટલાકનાં નામે પણ રાસકાર જણાવે છે. વળી શ્રી શાંતિદાસના ભાઈ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે આ પ્રસંગે ખૂબ છૂટથી દ્રવ્ય ખચ્યું એ હકીકત પણ આ રાસમાં આ રીતે જણાવાઈ છે – વસ્તુપાલ વધમાન તણો સુત, લિઈ લખમીને લાહે રે. હાં રે ભાઈ મનમાં ઘણે ઉમા. દિ. ૩૮ બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ આ પ્રસંગમાં જેમને માટે અને મુખ્ય સાથે હતે એવા શ્રી શાંતિદાસની ઓળખાણ આપતાં અહીં જણાવાયું છે કે શ્રી શાંતિદાસને દિલીપતિએ ખુશ થઈને શિરપાવ આપ્યું હતું, હાથી-ઘડા ભેટ આપ્યા હતા. જહાંગીરે તેને સત્કાર કરે. વળી લાખ રૂપિયાના ખર્ચ તેમણે ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલું, અને પિતાના દ્રવ્યથી જૈન અને અન્ય ગરીબ પ્રજાને તેમણે ઉદ્ધાર કરેલ. ઉમરાવે તેમને માન આપતા. રાજસાગરસૂરિના જીવનમાં શ્રી શાંતિદાસ ઝવેરીનું સ્થાન કેવા પ્રકારનું હતું તેનું વર્ણન કરતાં રાસકાર અનેક સુપ્રસિદ્ધ દષ્ટાંત આપતાં આ જ ઢાળમાં જણાવે છે કે – સિદ્ધસેનનિ વિક્રમરાજા, હેમનિ કુમારનરિદા રે, તિમ શ્રી રાજસાગરસૂરીનિ, સાહિ સહસકિરણના નંદા રે. દિ. ૨૪ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી જિમ શ્રી મહાવીર નિં શ્રેણિક, રૂખનિ રતનરિદા રે; તિમ શ્રી રાજ્રસાગરસૂરીતિ, સાડ઼ સહુકિરણના નંદા રે. દિ૦ ૨૫ સુહસ્તિસૂરિનિ સંપ્રતિરાજા, અકમ્મર હીરસૂરિનિ રે; ધરઘોષનિ' વિમલમ વંશા, તિમ શાંતી રાજસૂરિનિ રે. ક્રિ૦ ૨૬ નેમિનાથનિ' કૃષ્ણનરેશ', શ્રી અપટ્ટિનિ. આમ રે; તિમ શ્રી રાજસાગરસૂરીનિ', સાહ શાંતીદાસ સુખ ઠામ રે. ક્રિ ૨૭ શાંતીદાસ અનિ' સૂરીની, કીરિત એઈ ભેલી રે; ઠામિ ઠામિ યમકતી ચાલઈ, જિમિ એ સુગુણુ સહેરી રે. ”િ ૨૮૯ આ બધી સરખામણીએ જ આચાર્ય શ્રી રાજસાગરસૂરિના શ્રી શાંતિદાસ શેઠ સાથેના ઘનિષ્ઠ ધર્માંસબંધનું સૂચન કરવા પૂરતી છે અને શ્રી શાંતિદાસ શેઠ પણ આ ઘનિષ્ઠ ધર્મસ''ધને જાળવી રાખવા માટે સંઘના હિતને લગતાં અને પોતાના ગુરુને ગમતાં કાર્યાં કરવામાં સદા પ્રવૃત્ત રહેતા. સાગરગચ્છની સ્થાપના આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી રાજસાગરસૂરિજીએ જે સાગરગચ્છની સ્થાપના કરી હતી તેમાં પણ શ્રી શાંતિદાસ શેઠે અગ્રિમ ફાળા આપેલ. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેને વિકાસ થાય તે માટે તેમણે શ્રાવકોને આ ગચ્છમાં આકષવા માટે સેનાના વેઢ, વી ટીઓ, પાઘડી, શેલાં વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેના પરિણામે લાખ લેકે તેમાં જોડાયા હતા. તદુપરાંત અમદાવાદ, ખ ભાત, પાટણ, સૂરત, વડોદરા, ડમાઈ, ભાવનગર, સાણંદ, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળેાએ સાગરગચ્છના ઉપાશ્રયે પણુ અંધાવ્યા હતા. ૧ ૧ શ્રી શાંતિદાસ શેઠના આચાર્ય શ્રી રાજસાગરસૂરિ સાથેના ઘનિષ્ઠ સ'ખ'ધની નોંધ શ્રી રત્નમણિરાવ ભીમરાવ આ રીતે લે છે: “ શાંતિદાસ શેઠના ગુરુ શ્રી રાજસાગરસૂરિ હતા. એ ઉપરથી શાંતિદાસ શેઠે સાગરગચ્છ નામના એક ગચ્છ કાઢયો હતા. શેઠનાં ધાર્મિક કાર્યોનાં For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુરુને આચાve વર્ણન રાસમાં ઘણાં કરેલાં છે. શાંતિદાસ અને રાજસાગરનિી કીતિ એક જ હતી એમ રાસાગરસૂરિના શસમાં લખ્યું છે.૧૨. શ્રી કોમિસેટ્યૂિટતું મંતવ્ય સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેમિસેરિયેટ પણ શ્રી શાંતિદાય શેઠ, આચાર્ય શ્રી રાજસાગરસૂરિ મને સાગચ્છની સ્થાપના આ બધા વિષે, “ચિંતામણિપ્રશસ્તિ'ના આધારે નેંધ કરે છે : “શાંતિ. દાસની કારકિદીને બીજો એક ધાર્મિક બનાવ કે જેની “ચિંતામણિ પ્રશસ્તિ'માં સેંધ લેવામાં આવી છે તે એ છે કે, આ સિતારાએ (શાંતિદાસે) પિતાના ધાર્મિક ગુરુ મુક્તિસાગરને પૂ. શ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્યપદ અપાવવા માટે ઈ. સ. ૧૬૩૦ (સં. ૧૬૮૬)માં પિતાની વિશાળ સત્તા–લાગવગને ઉપયોગ કર્યો હતે. આ ઉત્સવ અમદાવાદમાં મહાવીરસ્વામીને દેરાસરમાં ઊજવાયે હલે અને આ પ્રસંગે મુક્તિસાગરે રાજસાગરસૂરિનું નવું નામ ધારણ કર્યું હતું, કે જે નામે તેઓ ૧૭મી સદીના જૈન સંઘના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. રાજસાગરસૂરિ ગુજરાતમાં જેનેના વિશિષ્ટ ગચ્છ સાગરગામ સ્થાપક બન્યા, જેના ખાસ અનુયાયીઓમાં શાંતિદાસની ગણના કરવામાં આવે છે. શાંતિદાસના ભત્રીજા વસ્તુપાલ- વર્ધમાનના પુત્રે – અમદાવાદમાં મુક્તિસાગરને સૂરિપદ અપાયાના પ્રસંગે ખૂબ દ્રવ્ય વાપર્યું હતું એમ પણ આપણને જાણવા મળે છે” ૧૩ આ બધાં અવતરણ અને ઉલેખે ઉપરથી આપણને જાણવા મળે છે કે શ્રી રાજસાગરસૂરિ અને શ્રી શાંતિદાસ શેઠ –- આ બે નામે એકબીજા સાથે અવિભાજ્યપણે સંકળાયેલાં હતાં. એક નામ યાદ કરતાં બીજું નામ અવશ્ય યાદ આવી જ જતું હતું. પૂ. આચાર્ય શ્રી સાગરસૂરિના છેલ્લા ધર્મલાભ ..." * પૂ. રાજસાગરસૂરિ પોતે પણ મરણપયત શ્રી શાંતિદાસ અને તેમના કાર્યોની સુવાસને ભૂલી શક્યા ન હતા. તેથી તે મૃત્યુ નજીક For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આવતું જાણુને અણસણ ઉચ્ચારતી વખતે તેઓ જણાવે છે કે – સંવત સતરસિ વરસ પનોત્તરિ, અહ્મારઈ પ્રાણ આધાર; સાહ શાંતિદાસ રે સુરકિ ગ, તિહાં અહ્નો જાવું નિરધાર. સુ૯ તિણિ કારણિ રે ભાદવ ઊજલી, છફ્રિ નિશિ નિવાણ શાંતિદાસ રે સહેદર ધમીના, મિલવા કરસ્યું પ્રયાણ. સુ. ૧૦ એમ કહી નઈ અણસણ ઊચરી, શરણ ચારનારે કીધ; હાથ ઊંચે કરી તવ શ્રી પૂજ્યજી, સંઘનિ ધરમલાભ દીધા. સુ. ૧૧ અર્થાત “સંવત્ ૧૭૧૫માં અમારા પરમભક્ત અને પ્રાણ જેવા પ્રિય શાંતિદાસ સ્વર્ગે ગયા. અમારે પણ પિતાના એ સ્વધર્મીને મળવા માટે જવાને અવસર આવી ચૂક્યો હોવાથી અમે પણ હવે પ્રયાણ કરીશું. તમે જે પ્રમાણે ધર્મારાધન કરે છે તે પ્રમાણે કરજે અને અમારે આ છેલ્લો ધર્મલાભ માનજો” એમ કહી સૂરિજીએ પિતાને હાથ ઊંચે કરીને તે જ વખતે ચારે આહારને ત્યાગ કરી અણસણ ઊચર્યું. તેમના પુત્રની કામગીરી આ ઉપરથી જોઈ શકાય છે કે આચાર્ય શ્રી રાજસાગરસૂરિ પોતાના અંગત માણસ તરીકે શ્રી શાંતિદાસ શેઠની ગણના કરતા હતા. અને શ્રી શાંતિદાસ શેઠે પણ પિતાનાં સંતાનમાં જે સંસ્કાર રેડયા હતા તેને લીધે જ, શાંતિદાસના મૃત્યુ પછી જ્યારે શ્રી રાજ. સાગસૂરિ પિતાની કારકિદીના છેલ્લા ચમાસા દરમ્યાન અમદાવાદમાં હતા ત્યારે, શેઠ શ્રી શાંતિદાસના પુત્રએ, તે સમયના બીજા આગે. વાન જૈન ગૃહસ્થ સાથે મળીને, શ્રી રાજસાગરસૂરિજી અમદાવાદનાં પરામાં બિરાજમાન હતા ત્યાં ચોમાસામાં કીચડ ખૂંદીને જવું તેને ન ફાવે એમ વિચારીને અને પૂ. આચાર્ય શ્રી રાજસાગરસૂરિની રોગ્ય સેવાચાકરી શક્ય બને એ માટે તેમને મૂલા સાહના ઉપાશ્રય માં આણ્યા હતા.૧૫ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુરુને આચાર્યપદવી અમદાવાદમાં જેનું જોર પૂ. આચાર્ય શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ પામ્યા ત્યારે શ્રી "શાંતિદાસ શેઠના સંબંધની કેવી અસર થઈ તે નેધતાં શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે: “ઔરંગઝેબ બાદશાહના સમયમાં ખાસ કરીને અમદાવાદમાં જૈનેનું સારું જોર હતું. શાંતિદાસ શેઠને લીધે સરકારી માણસે જૈનેનું માન જાળવતા. એ સમયમાં શાંતિદાસ શેિઠના ગુરુ શ્રી રાજસાગરસૂરિ અમદાવાદમાં નિર્વાણ પામ્યા ત્યારે એમને ઘણું ધામધૂમથી ઝવેરીવાડામાંથી લઈ ગયા હતા. બજારમાંથી લઈ જતી વખતે શહેરને કેટવાલ બંદોબસ્ત માટે સાથે હતે.૧૬ શ્રાવક અને આચાર્યની યાદગાર બેલડી શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વગદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વને આધારે અમદાવાદમાં જેનેનું કેવું આદરભર્યું સ્થાન હતું તેને ખ્યાલ આ ઉપરથી આવે છે, અને પિતાના ગુરુ માટે, સંઘહિતનાં કાર્યો માટે પિતાની ઓળખાણ, સંબંધ અને શક્તિને ઉપયોગ કરવામાં તેઓ પાછી પાની કરતા ન હતા તે પણ જાણી શકાય છે. આવા સંઘહિતચિંતક, વગદાર, નિષ્ઠાવાન શ્રાવક અને પરોપકારી, ધર્મને ઉદ્યોત કરનાર આચાર્ય – આ બેલડીને જૈનધર્મ સદીઓ. સુધી યાદ કરશે. - પ્રકરણ છની પાદ છે ૧. આ દંતકથા આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસર ” નામે આઠમા પ્રકરણમાં આપવામાં આવી છે. - ૨. શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણુ-રાસ ની રચના શ્રી કૃપાસાગરના શિષ્ય શ્રી તિલકસાગરે કરી છે. આ રાસ અને તેને સાર મુનિ શ્રી જિનવિજ્યજી સંપાદિત ચૂકાસ માં રજૂ થયા છે. આ રાસ રચાની સાલ રાસમાં કયાંય અપાઈ નથી. પરંતુ જે પ્રત ઉપરથી આ રાસ મુદ્રિત થયેલ છે તે પ્રત. સં. ૧૭૨૨ના શ્રાવણ સુદ ત્રીજના દિવસે, એટલે કે શ્રી રાજસાગરસૂરિના નિવણ પછી ચાર-છ મહિનામાં જ, મૂળ લખાણની નકલરૂપે લખાયેલી છે એટલે આ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ • “ શ્રી ! નગર શાંતિદાસ ઝવેરી કૃતિમાં રજૂ થયેલી હકીકત ઐતિહાસિક દષ્ટિએ અસ્વીજય હવાને કઈ કણ નથી. " અહીં એ નેંધપાત્ર છે કે પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કેમિસેરિયેટે પણ પિતાના પુસ્તક “History of Gujarat', Vol. II માં રૂ. ૧૪-૧૫૦ ઉપર આ રાસને ટૂંકસાર અને પરિચય આપે છે. ૩. મૂળ રાસમાં આ પ્રસંગને ઉલ્લેખ આ પ્રમાણે છે શ્રી વિજયદેવસૂરિ સુંદર, આણુ મનિ ઉલ્લાસ છે; - અહિમ્મદીવાદ થકી મેકલિઓ, ઉપાધ્યાય પદ-વાસ રે. જૂઓ૦ ૨ સાહ શાંતીદાસ સમ્મત, સાહા અમર સુજાણ રે; ધનધાન્ય ભરિઆ બહિરિ, મોકલ્યા મંડાણ રે. જૂઓ કે –શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ', ઢાળ-૩, કડી ૨-૩ (જુઓ : “ઐમૂકાસ ', પૃ. ૪૭) ૪. આવાએક વિઘો ઉલ્લેખ “જેરામા' પુસ્તકના નિવેદનમાં, શ્રી શાંતિદાસ શેઠજીને રાસ'ના સાર રૂપે લખાયેલ, નીચેના પ્રસંગમાં જોવા મળે છે? કેટલાંક વર્ષ પછી ખંભાતના નગરશેઠ અમદાવાદ આવ્યા, અને તેમને શ્રી શાંતિદાસ શેઠે પિતાને ત્યાં રોકી રાખ્યા અને જ્યાં સુધી પધરસૂરિ (શ્રી વિજયસેનસૂરિ) કે જે હમણાં ખંભાતમાં છે, તેમના તરફથી કોઈ પણ રીતે રાજસાગરગુરુને સૂરિપદ આપવાની સંમતિ ન મંગાવો ત્યાં સુધી તમો અહી થી ખંભાત નહિ જઈ શકે એવું શાંતિદાસ શેઠે ખંભાતના શેઠને કહ્યું. (આ વખતે શાંતિદાસ શેઠને એટલે બધે આજ્ઞા પ્રભાવ અમદાવાદમાં –બાદશાહની સાથેના સંબધથી – ચાલતું હતું કે તે ગમે તે કરી શકે.) ખ ભાતના શેઠે આ વાત પત્રથી ખંભાત જણાવી, અને પત્રમાં જણાવ્યું : “જે સૂરિશ્રીને વાસક્ષેપ આવશે તે જ છૂટી શકાશે, નહિ તે બંધીમાં રહેવું પડશે.” ખભાતમાં તે શેઠની વહ – શેઠાણી, સૂરિશ્રી પાસે ચુંદડી પહેરી ગઈ અને ગુરુસ્તુતિ (ગહુ લી) કરી એટલે સૂરિશ્રીએ વાસક્ષેપનું ચુદડી પર શ્રેપન કર્યું અને સૌભાગ્ય ઇચ્છયું. ત્યારે શેઠાણીએ અમદાવાદ શેઠને રોકયા છે તે વાત અને તેનું કારણું જણાવ્યું, અને કહ્યું કે જે આપશ્રી વાસક્ષેપ અને સરિસંવ રાજસાગર ગુરુને સૂરિપદ આપવાની સંમતિદર્શક ચિહ્ન તરીકે મોકલાવશે તે શેઠ ઘેર આવશે અને મારી લાજ – મારું સૌભાગ્ય રહેશે.” રિશ્રી(વિજયદેવસૂરિ)એ વાસક્ષેપ સાથે સૂરિમંત્ર વિકાસ જિ લખી મે કહ્યું. અને શેઠાણ સભા સમક્ષ “તમારું સૌભાગ્ય અવિચલ રહે. અને જો સુખેથી શેઠને તેડાવે' એવાં વચન કહી ચુંદડી ઓઢાડી. આ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાય આચાર્યપદવી રીતે શ્રી રાજસાગર સૂરિપદે સ્થપાયા (સંવત ૧૮૬ના જ માસ ને શનિવારે અને સાગરગછિની સ્થાપના થઈ.” –“જૈરામા ', નિવેદન પ્ર૧ , , (નોંધ : મૂળ રાસમાં આ વિગતે ઢાળ બીજી અને ત્રીજીમાં રજૂ થઈ છે.) ૫. શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણ શસ, ઢાળ-૪, કડી ૭ - ( એમૂકાસ', પૃ. ૫) : ૬. “જૈસમ માં નિવેદનમાં પૃ. ૧૦ પર જણાવ્યા પ્રમાણે (જેને ઉતારી પાદનોંધ નંબર ચારમાં રજૂ થયો છે, તેમને આચાર્યપદ શ્રી વિજયદેવસૂરિના હાથે નહીં, પરંતુ શ્રી વિજયદેવસૂરિએ ખંભાતથી મેકલેલ વાસક્ષેપ અને સૂરિમંત્રને ઉપયોગ કરીને અપાયું હતુ. - ૭, “અમૂકાસ', પૃ. ૫૦ " ૮. “એ કાસ', પૃ. ૫૦ ૯. “એમૂકાસ', પૃ. પર ૧૦. આ જ પ્રકારની સરખામણીઓ આપણને શ્રી ક્ષેમવર્ધનગણિરચિત ‘શ્રી શાંતિદાસશેઠજીને રાસ માં થી ઢાળમાં પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે – હો શ્રેણીક રાજાવરને, લાલ રૂષભ ને ભરત નરેંદ્ર; * જહે રાજસાગર સુરીશને, લાલ સહસકિરણના નદ. સુ ૮ હે સંપ્રતિ સુહસ્તિ સૂરીને, લાલ અકબર હિર સૂરીશ; હે કૃષ્ણનરેશને તેમને, લાલ વાત ઘણી મધુરીશ. સુ. ૯ હે વિક્રમ સિદ્ધસેનવલી, લાલ કુમારપાળ હેમ સૂરીશ; કહે રાજસાગર શાંતિદાસને, લાલ જોડી વિશ્વાવિસ. સુ૧૦ છહ ધર્મગોપ વિમળતણ, લાલ શ્રી બોભદ્ર આમ; કહે તમ રાજસાગર સરીને, લાલ શાંતિદાસ સુખકામ.” સુલ ૧૧ ——જેરામા, પૃ. ૮-૯ ૧૧. “જૈરામ', સમાલોચના, પૃ. ૩-૪ ના આધારે ૧૨. “ગૂપાએ ', પૃ. ૭૪૬ ૧. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “Another event in Shantidas's career, which is mentioned in the Chintamani-prasasti, and which is For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી also of a religious character, is that, in 1630 (s. 1686), this magnate used his great influence to secure for his religious guru, Muktisagar, the dignity of an acharya at the hands of the great pontiff Vijayadevasuri, the successor of the more famous Vijayase. nsuri. The ceremony took place at Ahmedabad in the temple of Mahavir Swami, and on this occassion Mukti. sagar assumed the new name of Rajsagarsuri, under which he is known in the history of the Jain church in the 17th century. Rajsagarsuri also became the founder of a special gaccha or Jain sect in Gujarat which came to be known as the Sagargaccha, and which counted Shantidas among its foremost followers. We are told that the latter's nephew, Vastupal, the son of Vardha. man, spent a large amount in celebration of the accessiin of of Muktisagar to the suripad at Ahmedabad." –“HOG', Vol.-II, p. 143; “SHG', p. 54–55 ૧૪. શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ', ઢાળ-૯; કડી ૯-૧૧ (“એમૂકાસ', પૃ. ૫૮) ૧૫. મૂળ રાસમાં આ વિગતે નીચેની કડીઓમાં રજૂ થઈ છે – “શ્રી સુત શાંતિદાસને, વરધમાનને સાર; વલી વિશેષ વાઘજી તણે, સદ્ગ મિલિ કીઓ વિચાર. ૧ ભગવાનજીનઈ ભગતિર્યું, પધરાવી જઈ અત્ર; ચઉમાસામાં ચીખલઈ નિત કિમ જઈઈ તત્ર. ઇમ સમઝીનિ સંચર્યું, પધરાવ્યા ભગવન; મુલાસેઠ ઉપાસરિ, મહેચ્છવ કરઈ મહાજન” ૧૬. ગૃપા', પૃ. ૪૦૦-૪૧ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ७ આદ મહાજન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વનું અનાખું પાસુ મહાજનપદ મૂળ ક્ષત્રિય રાજબીજ ધરાવતા, એસવાળ વ ́શના નરરત્ન શ્રી શાંતિદાસ શેઠની નસેામાં પેાતાના પૂર્વજોની શૂરવીરતા, આવડત અને કુશળતાનુ લેાહી વહેતું હતું. ‘એસવાલ ભૂપાલ' એ ઉક્તિને સાર્થક કરે એ રીતે તેમના પૂર્વજો અને વંશજો પશુ સમાજમાં અગ્રેસર સ્થાન ભાગવતા હતા. મેગલ બાદશાહેાના રાજદરબારમાં તેઓ માભાભયુ સ્થાન ધરાવતા હતા તે તેા આપશે ( શાહી ઝવેરી અને નગરશેઠપદ’ નામે ચેથા પ્રકરણમાં) જોઈ જ ગયા. સાથે સાથે, પેતે જે સમાજમાં રહેતા હતા તે સમાજનાં, ખાસ કરીને પોતાના શ્રાવકસઘના હિતને લગતાં કાર્યાં કરવામાં તે હંમેશાં પ્રવૃત્ત અને અગ્રેસર રહેતા એ પણ આપણે ( સદ્ઘપતિ શ્રી શાંતિદાસ' અને ‘ગુરુને આચાર્ય પદવી ' નામે પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં) જોયુ. રાજા અને પ્રજા બંને વચ્ચે કડીરૂપ બની રહે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી શાંતિદાસ ઝવેરી આદશ મહાજન પણ હતા. તેઓ સમાજમાં એક વેપારી તરીકે, ઝવેરી તરીકે, નાણાં ધીરનાર, શરાફ તરીકે તથા રાજદરબારમાં અગ્રેસર નાગરિક તરીકેનું માભાભયું સ્થાન ધરાવતા હતા તેના ઉલ્લેખા આપણે અનેક જગ્યાએ જોઈ ગયા છીએ. તે એક ઉત્તમ મહાજન તરીકે પણ સમાજમાં પ્રતિષ્ઠિત હતા એ બાબત નોંધતી વખતે આપણે કેટલીક હકીકતાની શ્રી વાર પણ કદાચ નોંધ લેવી પડશે. પરંતુ અહીયા તા, તે મહાજન તરીકે સમાજમાં કેવી કુશળતાથી વતતા હતા તે બાબતને, તેમના વ્યક્તિત્વના એ ઉજ્જ્વલ પાસાને જ, રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વગરશેઠ શાંતિદાસ ઝવેરી મહાજન કેણ મહાજન કોને કહેવાય? તેને જવાબ એ છે કે, જે વ્યક્તિમાં સારાસારને વિવેક કરવાની શક્તિ હય, ન્યાયપૂર્વક વિચારવાની દૃષ્ટિ હોય, સમાજના ઝઘડાઓ ઉકેલવાની આવડત હેય, તે માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ વાપરવાની સૂઝ હોય અને અને તે તે બધા પ્રયત્નના પાયામાં સમાજ નું, પ્રજાનું હિત કરવાની ભાવના હોય તે વ્યક્તિને મહાજન કહી શકાય. વળી માનવ મ ાતા પથ ” (અર્થાત્ “મહાજને જે પંથે જાય તે પચે ક્ષામાન્ય પ્રજા પણ જાય છે' એ ઉક્તિમાં મહાજનના વર્તનની ગંભીરતા અને જવાબદારી ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. એટલે જે વ્યક્તિ મહાન હોય તેણે એ માર્ગ, એવી જીવનરીતિ પસંદ કરવી જોઈએ કે જે માગે સામાન્ય પ્રજા જઈ શકે અને તે માગે તેનું કલ્યાણ પણ થાય. વળી, મેટે ભાગે રાજસત્તા સાથે સુમેળ રાપા, અને વખત આવ્યે, રાજ્યના અન્યાય, અત્યાચાર કે અમને વશ થવાને બદલે, એની સામે પડવાની તાકાત તથા નિર્ભયતા દાખવવાની તૈયારી પણ મહાજનમાં હેવી જરૂરી છે. તેમને વ્યક્તિત્વનાં વિવિધ પાસાં - શ્રી શાંતિદાસ ઝવેરીને પરિચય આપતાં, ટૂંકમાં જ તેમનાં વિવિધ પાસાને પરિચય મળે એ રીતે શ્રી ભેગીલાલ સાંડેસરા જણાવે છે “શાન્તિદાસ એક ધાર્મિક પુરુષ, સજજન અને ભકત હતા તથા સાહસિક વેપારી હતા. પ્રવેશતને વેપાર એમને મુખ્ય ધધો હતું, પણ અમદાવાદના શરાફેના તેઓ શિરેમણિ હલ.૧ શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદના નગરશેઠનું પદ આપવામાં આવ્યું તે પ્રસંગ જ તેમને આદર્શ મહાજન તરીકે સાબિત કરવા માટે પૂરતું છે. છતાં મહાજન તરીકેના કાર્યો તેને ક્વી કુશળતાપૂર્વક કરતા તેના થડાક ઉલેખે આપણે જોઈએ. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મા મહાજન મહાજનના અગ્રેસર * યુત ડુંગરશીભાઈ સંપટના શબ્દોમાં જોઈ એ તે, “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજ બજાવવામાં એમને ઘણો સમય જતે. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરી એ પંચ તરીકે નિમાતા હતા. વેપારનું ઊંડું જ્ઞાન, સારી સમજાન્ટ, ન્યાય કરવાની સાદી સમજ અને નેહથી તેઓ અનેક વાંધા, તકરોને સંતોષકારક નિવેડે લાવતા હતા. પિતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધા જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળને વહીવટ પણ તેઓ જ સંભાળતા અને નિખાલસ ભાવે કામ કરતા હતા? કોહમાજ અને દાનવીર શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરી શ્રી શાંતિદાસ શેઠે જે પાલીતાણાને સંઘ કાઢયો હતો તેનું વર્ણન કરતાં શ્રી ડુંગરશીભાઈ જણાવે છે : “સંઘમાં ઘણા દેશના અને વિધવિધ સ્વભાવના માણસો ભેગાં થયાં હતાં. એમનામાં કઈ વખત તકરારે, ઝઘડાઓ થતા કે ચોરી-ચપાટીના પ્રસંગે જણાતા ત્યારે સંઘપતિ શાંતિદાસની કુનેહ અને સમજાવટથી સંતેષકારક શાંતિ જળવાઈ રહેતી.” અન્યત્ર પણ તેઓ જણાવે છે : “એમની (શાંતિદાસની) દોલત હવે કરોડોની ગણાતી હતી. એમણે પોતાના હાથે ખૂબ દાન કર્ણ, મંદિર બંધાવ્યાં, સંઘ કાઢયા હતા અને સાધુઓની સેવા કરી હતી. એટલું જ નહિ પણ દુકાળીયાએને નિભાવ્યાં હતાં. પાંજરાપોળ સ્થાપી હતી. મહાજનમાં તેઓ અગ્રપદે હતા. ' સમાજના ઝઘડાઓને નિવેડો લાવ, પાંજરાપોળને વહીવટ કરે, સાધુઓને મદદ કરવી – આ બધાં કાર્યો તેઓ સહજભાવે કરતા હતા તેને ખ્યાલ આપણને આ અવતરણ ઉપરથી આવી શકે છે. - તેઓ એક વેપારી હોવાના નાતે તથા વેપારની તેમની For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી કુશળતાને કારણે પિતે તે સારું ધન મેળવી જ શક્યા હતા, પરંતુ સાથે સાથે સમાજમાં તેમણે જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે હકીકત એ બાબતનું સૂચન કરે છે કે ૧૭મી સદી દરમ્યાન ગુજરાતના હિંદુ વેપારીઓ અને નાણું ધીરનારાઓ મુક્ત રીતે વેપાર-વણજ ખેડી શક્તા હતા અને પિતાના ઉદ્યોગને વિક સાવી શકતા હતા, જેની નેંધ શ્રી કેમિસેરિયેટ જેવા વિદ્વાન પણ લે છે. રાજદરબારમાં મહાજન તરીકે અગ્રિમ સ્થાનને લગતે એક પ્રસંગ તે સમયે જૈન ધર્મના લેકાગચ્છ નામે પ્રસિદ્ધ એક ગ૭ના લોકોએ જ્યારે શાંતિદાસ શેઠ અને તેના મહાજન વિરુદ્ધ બાદશાહને ફરિયાદ કરી કે, “શ્રી શાંતિદાસ અને તેમનું મહાજન અમારી સાથે લગ્ન સંબંધ બાંધતા નથી કે જમતા નથી” ત્યારે બાદશાહે એક ફરમાન દ્વારા ચુકાદો આપે : “લગ્નસંબંધ બાંધ કે સાથે જમવું એ બંને પક્ષની ઈચ્છા ઉપર આધાર રાખે છે, તેથી કોઈને તે અંગે બળજબરી કરી શકાય નહીં.” આ ખુલાસે પણ શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીના રાજદરબારમાંના મહાજન તરીકેના અગ્રસ્થાનને સૂચવે છે ૬ રાજદરબારમાં આદરભર્યું સ્થાન શ્રી ચિંતામણિપ્રશસ્તિના આધારે શ્રી શાંતિદાસ ઝવેરીનું એક શબ્દચિત્ર આપતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “અનેક તેજીલા ઘેડા અને લડાયક હાથીઓની ભેટને કારણે દેખાઈ આવતી શાહી કૃપાને કારણે રાજદરબારમાં સુખ્યાત અને અમદાવાદના નરરત્ન (એવા શ્રી શાંતિદાસ)...૭ - શ્રી શાંતિદાસ ઝવેરીએ પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને આધારે રાજ્યના સરકારી માણસેમાં જેને માટે આદરભર્યું સ્થાન ઊભું કરેલું તેની નોંધ શ્રી રત્નમણિરાવ આ શબ્દોમાં લે છેઃ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આદર્શ મહાજન હય, “ઔરંગઝેબ બાદશાહના સમયમાં ખાસ કરીને અમદાવાદમાં જેનું સારું જોર હતું. શાંતિદાસ શેઠને લીધે સરકારી માણસે જૈનેનું માન જાળવતા.૮ મહાજન અને નગરશેઠ. ' મહાજનની અવગણના રાજસત્તા કરી ન શકે અને મહાજનની વિશિષ્ટ ફરજે કેવી હોઈ શકે તેને ખ્યાલ આપ્યા પછી અમદાવાદના મહાજનેને પરિચય શ્રી રત્નમણિરાવ ભીમરાવે આ રીતે આપ્યો છે : “આખા શહેર તરફથી આગળ થવાના પ્રસંગ પહેલાં નગરશેઠને ઘણી વાર આવતા. .....શહેર તરફથી સરકારમાં કાંઈ અરજ કરવાની હોય તે લોકો નગરશેઠને મોખરે કરતા. આવા પ્રસંગ આગળ બહુ આવતા પણ હાલ નગરશેઠની. કાંઈ ખાસ સત્તા નથી.”૯ અહીંયાં એક હકીકતને નિદેશ મળે છે કે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, જે નગરશેઠ હોય તેને જ લોકો મહાજન કે મહાજનના મેવડી તરીકે ગણુતા અને પિતાને રાજમાં કંઈ ફરિ યાદે નેંધાવવી હોય તે સીધા રાજમાં જવાને બદલે મહાજન એવા નગરશેઠ પાસે પોતાની વાત રજૂ કરતા અને નગરશેઠ તે વાત રાજા-મહારાજા સુધી પહોંચાડીને એને નિકાલ પણ કરાવી. આપતા. સંદેશવાહક દૂત :- રાજા અને પ્રજા વચ્ચેના સંદેશવાહક દૂત તરીકેની જવાબદારી જાણ્યે-અજાણ્યે નગરશેઠ કે મહાજનના માથે આવી જ જતી. એટલે જેવી રીતે પ્રજા પિતાની વાત રાજાના કાને પહોંચાડવા માટે મહાજનને ઉપયોગ કરતી તેવી જ રીતે રાજા પણ પિતાની વાત લે સુધી પહોંચાડવા માટે મહાજન હોય તેવી વ્યક્તિને જ ઉપયોગ કરતા. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વર પ્રજાને સારા પહોંચાડવા અંગે ફેરાન હું બાદશાહના સંદેશ લેાકો સુધી પહેાંચાડવાના નક્કર ઉદાહરણુ રૂપે આપણે શ્રી શાંતિદાસ ઝવેરીને ઔર'ગઝેબ બાદશાહુ દ્વારા પ્રાપ્ત થયેલ માનને નિર્દેશ શકીએ. શાહજહાં માધ્યાહની માંદગીના સમાચાર સાંભળીને, તેમના વૃદ્ધાવસ્થાના છેલ્લાં બેએક વર્ષમાં જે -રાજકીય અવ્યવસ્થા ૦ ફેલાઈ હતી તે સમયે લડાઈ એના અંતે રાજગાદી મેળવનાર ઔર'ગઝેબે ગુજરાતની પ્રજાTMગ પેાતાના શાંતિસંદેશ એક ફરમાનના રૂપમાં શ્રી શાંતિદાસ ઝવેરી મારફત જ માકલ્યા હુતા ૧ ૧ . નગરશેઠ શાંતિદાસ ઝવેરી રાજકીય અવ્યવસ્થાના ઈ. સ. ૧૬૫૭-૫૮ના સમય દરમ્યાન શ્રી શાંતિદ્વાસ શેઠ મુરાદબક્ષ, મૌર'ગઝેબ વગેરે રાજકુમારોના સતત સંપર્ક માં રહેતા હતા. એટલે લાંખા સમયથી - પેાતાની સાથે રહેલા શ્રી શાંતિદાસ ઝવેરીને પેાતાના માદરેવતન અમદાવાદ પાછા જવાની રજા આપીને ગુજરાતની પ્રજાજોગ પોતાના કલ્યાણસંદેશા મેકલાં, તા. ૧૦મી ઑગસ્ટ ૧૬૮ના દિવસે અપાયેલ ક્રમાનમાં બાદ-શાહ ઔર’ગઝેબ જણાવે છે : “ શ્રી શાંતિદાસ શેઠે અમદાવાદ પહોચ્યા પછી ત્યાંના સવવેપારીઓ, મહાજને અને પ્રજાને પોતપોતાના શનિંદાં કામ, વેપાર—ધા શાંતિપૂર્વક અને સ્વસ્થ ચિત્તે કરવા માટેના પોતાના સંદેશા પહેાંચાડવા. અને રાજ્યના સરકારી માણુસેને સૂચના આપવામાં આવે છે કે તેમણે શ્રી શાંતિદાસ ઝવેરી કે જે રાજદરબારના જૂના સેવક છે તેના પ્રત્યે સારો વર્તાવ રાખવા.” શ્રી રત્નમણિરાવ ભીમરાવ, જાહેરનામા સમાન આ કમાન સ ંગે જણાવે છે: “ ઔરંગઝેબે શતિદાસ શેઠ સાથે જે હેરનામું અમદાવાદના લેક ઉપર માકલ્યું હતું....તે ઉપરથી દરબારમાં શેઠની લાગવગ કેટલી હશે તે સમજાય છે.” ૧૨ સમાજના અગ્રેસર અને મહાજન હોય તેવી જવાબદાર વ્યક્તિ દ્વારા જ આવા કલ્યાણસ ંદેશે બાદશાહ પ્રજાને મેકલી શકે. એટલે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ માદશ મહારાજ - ઔરંગઝેબ પિતાને શાંતિ સદેશ શ્રી શાંતિદાસ શેઠ દ્વારા અમદાવાદની પ્રજાને મેકલે તે હકીકત જ એક મહાજન અને નગરશેઠ તરીકેના શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીના ઉચ્ચ સામાજિક દરજજાને સાબિત. કરવા પૂરતી છે. રાજા અને પ્રજા – બંનેના હિસ . . . . . . . . . . . આમ શ્રી શાંતિદાસ ઝવેરી રાજા અને પ્રજા વચ્ચેનો યોગ્ય. કડીરૂપ બનીને બંને સાથે ઉચ્ચ સંબંધ જાળવીને એક આદર્શ મહાજન તરીકેની પિતાની ફરજેને ગ્ય રીતે પાર પાડી શક્યા હતા એમ આપણે કહી શકીએ. તેથી તે તેમના જેવા પુરુષો માટે ઉચિત જ કહેવાયું છે કે – નરતિતિવાર્તા (ગતાં યાતિ ચો. जनपदहितकर्ता त्यज्यते पार्थिकेन । इति महति विरोधे विद्यमाने समाजे ... પતિનવાનાં કુર્રમ શર્મજ II”. - અર્થાત્ “(એકલા) રાજાનું હિત કરનાર લેકમાં શ્રેષને પામે છે– નિંદાય છે. (એકલા) લેકેનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એકબીજામાં આટલે બધે વિરોધ હોવાથી રાજા અને પ્રજા (ક) બન્નેનું કાર્ય (હિત) સાધનાર ખરેખર દુર્લભ છે”૧૩ સાતમા પ્રકરણની પાદન ૧. “અન્વેષણ', પૃ. ૨૦૪ ૨. ' પ્રપૂ', પૃ. ૧૮ ૩. “પ્ર', પૃ. ૧૯, ૨૦ ૪. “પ્રપૂ', પૃ. ૩૯ ૫. આ માટે જુઓ આ જ પુસ્તકના પાંચમાં પ્રકરણની પાદનોંધ નંબર ચાર ૬. આ પ્રસંગને લગતા ફરમાનની વિશેષ ચર્ચા આ પુસ્તકના જ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ” નામે નવમા પ્રકરણમાં કરવામાં For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આવી છે. વધુ માહિતી માટે જુઓ – (i) IMFG', p. 18 and 36; (ii) “HOG', p. 148 ૭. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – . "...well-known at the court, with the royal favour indicated by the gift of many swift horses and fiery elephants, and an ornament to the city of Ahmedabad." – SHG), p. 76 * ૮. “ગૂપાઅ, પૃ. ૪૦૦-૪૦૧ ૯ ગૂપાસ', પૃ. પ-પ૬ર. એ પુસ્તકનું “મહાજન' નામે સાડત્રીસમું પ્રકરણ (9) ૫૪૫થી ૫૬૨) મહાજન અંગે ઘણુ માહિતી આપે છે. ૧. આ રાજકીય અવ્યવસ્થાના વર્ણન માટે જુઓ આ જ પુસ્તકનું “નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને’ એ નામે નવમું પ્રકરણ ૧૧. આ ફરમાનની સવિશેષ ચર્ચા આ જ પુસ્તકના ઉપવું નવમા પ્રકરણમાં કરવામાં આવી છે. તે સિવાય જુઓ : (i) “HOG', p. 160. (i) “IMFG', p. 17, 51–53 ૧૨. “ગૂપાસ', પૃ. ૭૭૬ ૧૩. “જેરામા,’ સમાચના, પૃ. ૯ ઉપરથી સાભાર ઉઘુત. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ–પાશ્વનાથનું દેરાસર શ્રી ચિંતામણિમંત્રની કથા શ્રી શાંતિદાસ ઝવેરી પિતે હજુ કુશળ ઝવેરી તરીકે બહાર નહેતા આવ્યા, નગરશેઠ કે સંઘપતિ નહેતા બન્યા, તેમના પ્રભાવી વ્યક્તિત્વને ઉદય થો હજી બાકી હતું તે સમયની એક દંતકથા, જે અનેક પુસ્તકમાં સહેજસાજ ફેરફાર સાથે રજૂ થયેલી જેવા મળે છે, તે જોઈએ? (અ) એક શાંતિદાસના બદલે બીજા શાંતિદાસની મંત્રસાધના સૂરતમાં શ્રી નેમસાગર અને શ્રી મુક્તિસાગર ચેમાસુ હતા ત્યારે સૂરતના શેઠ શાંતિદાસને પિતાને પુત્ર ન હોવાથી આ સંબંધે તેમણે ગુરુને પૂછપરછ કરતાં ગુરુએ જણાવ્યું કે આ માટે ચિંતામણિ નામને મંત્ર છે અને તેની સાધના, તે મંત્ર પ્રમાણે, છ માસ સુધી કરવી જોઈએ. એક વખત બાર હજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરોત્તર પાંચ વખત તેને જાપ જપ જોઈએ. તેમાં ધૂપ, દીપક કરી બાકુલા વગેરેની છ માસ સુધી આહુતિ આપવી જોઈએ. આ રીતે કરવાથી ધરણરાય-પદ્માવતી મનની આશા પૂરે. શેઠે આ માટે હા કહી અને તે માટે મેંદીખાનાને કામ ભળાવી દીધું અને ગુરુએ આ મંત્રની છ માસની આરાધના શરૂ કરી.૨ આ આરાધના પૂરી થઈ તે દિવસે અમદાવાદના શ્રી શાંતિદાસ ઝવેરી સૂરતમાં હતા. તે પ્રભુદન કરવા ગયા. દર્શન કરીને જ્યાં ગુરુ મંત્ર સાધતાં હતા ત્યાં વંદન કરવા ગયા. આ જ વખતે સાધનાનું ફળ આપવાનું મુહૂત હતું. વંદન કરવા આવેલા અમદાવાદના શાંતિદાસને ગુરુએ નામ પૂછતાં તેમણે “હું શાંતિદાસ નામને વેપારી છું” એમ જણાવ્યું. વિધિએ “વહેલા તે પહેલે” એ લેખ લખ્યું હશે તેથી ગુરુએ “શાંતિદાસ” નામ સાંભળીને સૂરતના શાંતિદાસને બદલે અમદાવાદના શાંતિદાસને મંત્ર સાધવા For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી બેસાડ્યા. મંત્ર પૂરે થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણે નાગના રૂપે આવીને ફણું ચડાવી, માથે ચડી, જીભને લલકાર કરવા લાગ્યા. ગુરુએ જીભ ભેગી કરવાનું કહ્યું ત્યારે શાંતિદાસ શેઠને અણુની શંકા ઊપજવાથી ભય લાગે એટલે ધરણે ત્યાંથી અદશય થયા. આ પ્રમાણે બનાવ બનવાથી ગુરુએ જણાવ્યું : “એ શંકા વગર જીભ ભેગી કરી હતી તે આ મંત્રના પ્રભાવથી રાજા થવાત. પરંતુ જીભ ભેગી થઈ ન હોવાથી એ ફળ શેડુંક ઓછું મળશે, એટલે રાજા થવાને બદલે અઢળક લક્ષમી મળશે.” આમ કહીને ગુરુએ આશીર્વાદ આપતાં જણાવ્યું : “ખાએ, ખર્ચ અને સુપાત્રે વાપરે.” આ રીતે સૂરતના શ્રી શાંતિદાસને આ મંત્રનું ફળ મળવાને બદલે અમદાવાદના, મંત્રની સાધનામાં બેઠેલા શ્રી શાંતિદાસને આ મંત્રનું ફળ મળ્યું અને તે પ્રમાણે તે અઢળક લક્ષમીને સ્વામી થયા. પિતે પ્રાપ્ત કરેલ લક્ષ્મીને તેઓએ ધર્મકાર્યમાં અને સુપાત્રે ઉદારતાથી વાપરી. (૫) ગુહસ્થ શાંતિદાસના બદલે ચાકર શાંતિદાસને ફળપ્રાપ્તિ શ્રી મગનલાલ વખતચંદ આ જ ક્યા કંઈક ફેરફાર સાથે આ રીતે રજુ કરે છે : દિલ્હી પરગચ્છમાં એક ગામમાં શાંતિવાસ કરીને એક ગૃહસ્થને ત્યાં બી શાંતિદાય નામે ચાક્ય હતું. એ ગૃહસ્થ શેઠ ઘણા દિવસથી ગીશ્વરની સેવા કરતા હતા. તેની આવી સેવા જોઈને જોગીશ્વરે તે શાંતિદાસને કંઈક ઉપકાર કરવાને વિચાર કર્યો. ડરથ શાંતિદાસે સામે ચાલીને જોગીશ્વરને પિતાના માટે કંઈ ઉપકાર કરવાનું જણાવ્યા વગર જજોગીશ્વર પિતાના મનથી શાંતિઘસની સેવાના બદલા તરીકે કંઈક આપવા માટે, જંત્રની સાધના કરવા તૈયાર થાય છે. આ ત્ર છ મહિના ભોંયરામાં રહીને સાધવાને હતું અને તે લેયરામાં જાળિયામાંથી જ પાંચ શેર દૂધ અને શેર સાકર શાંતિદાસે જોગી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ a ચિંતામણિ-પથનાથનું દેરાસર શ્વરને પહોંચાડવાના હતા. આ પ્રમાણે જ ગૃહસ્થ શાંતિદાસ જાળિયા વાટે પાંચ શેર સાકર જેગીશ્વરને પહોંચાડતા હતા. એક દિવસ શેઠે વિચાર્યું : “આજે છ મહિના થઈ ગયા એટલે હું પિતે સાકર અને દૂધ આપવા જઉં.” તેઓ નાહીને જે. શ્વરને સાકર તથા દૂધ આપવા જાય છે. એ જે થશે કે કેમ તે અંગે જોગીશ્વરને પૂછતાં જોગીશ્વર જણાવે છે કે એ જંત્ર કાલે થશે. એ દિવસે શેઠ પાછા જાય છે. બીજે દિવસે શેઠને થયું કે કાલની જેમ એ જંત્ર હજી નહીં થયે હોય. એટલે શેક માણસને દૂધ-સાકર લઈને મેકલે છે અને માણસને એ જંબ થયો છે કે નહીં તે પૂછી લાવવા જણાવે છે. આમ શેઠે શાંતિદાસ નામના પિતાના નોકરને જ ત્યાં મોકલ્યા. એ નકર શાંતિદાસે ગીશ્વરને પૂછ્યું : ત્ર તૈયાર થયું છે કે કેમ?” જોગીશ્વરે સામું પૂછયું : “કોણ એ ?” ત્યારે ચાકરે જણાવ્યું : “એ તે હું શાંતિદાસ” ત્યારે જોગીશ્વરે એ ચાકર શાંતિદાસને, અંધારામાં મેં ન દેખાવાથી, શેઠ શાંતિદાસ માની લીધું અને તેને તૈયાર થયેલ જંત્ર આપીને કહ્યું : “તું તથા તારી પેઢીમાં કોઈ નાગો-ભૂખે નહીં રહે.” રસ્તામાં આ ચાકર શાંતિદાસે વિચાર્યું કે, “મારો શેઠ તાલેવંત થાય તેના કરતાં હું જ તાલેવંત ન થઉં?” એમ વિચારીને ચાકર શાંતિદાસે એ જંત્ર શેઠને ન આવે, પણ શેઠની ઘેડારમાંથી ઘડે લઈને તે દિલહી તરફ ભાગી છૂટ્યો. (૪) કોઈ મુનિએ ચિંતામણિ-મંત્ર આપ્યાને મત - શ્રી રત્નમણિરાવ આ મંત્રસાધના અને જ્ઞાવે છે: “એમ કહેવાય છે કે શાંતિદાસ શેઠને કેઈ મુનિએ ચિંતામણિમંત્ર આપે હતું અને એ એમણે સિદ્ધ કર્યો હતે. એ જગ્યા હાલ પણ સુરતમાં ભેંયરામાં છે. એમ મનાય છે.” યાર કરવા , અપાર For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આ કથાઓના વિગતભેદે અને સામ્ય - શ્રી શાંતિદાસને ચિંતામણિમંત્રની પ્રાપ્તિને લગતી જુદાં જુદાં પુસ્તકોમાં રજૂ થયેલી આ કથામાં થેડેઘણે ફેરફાર જોવા મળે છે જેમ કે શ્રી શાંતિદાસ જે બીજા શાંતિદાસને ઘેર ગયા હતા તે સૂરતમાં રહેતા હતા કે દિલ્હીમાં, આ મંત્રની સાધના જૈન મુનિએ કરાવી કે જોગીશ્વરે, આ મંત્રની સાધના શાંતિદાસના કહેવાથી કરવામાં આવી કે જેગીશ્વરે સામે ચાલીને શાંતિદાસ ઉપર ઉપકાર કરવા માટે કરી, મંત્રની સાધના વખતે ધૂપ, દીપ, બાકુલા વગેરેની જરૂર પડી કે સાકર અને દૂધની આવી ઝીણી ઝીણી વિગતેના ભેદને બાદ કરીએ તે આ જુદી જુદી કથાઓમાં સમાનપણે જે કહેવામાં આવ્યું છે તે એ છે કે એક શાંતિદાસના માટે સાધવામાં આવેલા ચિંતામણિના મંત્રનું ફળ બીજા શાંતિદાસ લઈ જાય છે, અને આ મંત્રના ફળના પ્રતાપે અમદાવાદના વતની શ્રી શાંતિદાસ ઝવેરી ધનસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે શ્રી ચિંતામણિનું દેરાસર આ દંતકથામાં જે કંઈ સત્ય હોય તે ખરું, પણ શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર બંધાવવાની અદમ્ય ઇચ્છા હતી એ તે એક ઐતિહાસિક હકીકત છે જ. આ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ક્યારે બંધાવ્યું, ક્યાં બંધાવ્યું, તે દેરાસર લુપ્ત કેવી રીતે થયું – વગેરે બાબતેને લગતાં જુદા જુદા પ્રવાસીઓનાં વર્ણને અને અન્ય આધાર ઉપલબ્ધ છે. પિતાની સંપત્તિને ધાર્મિક ઉપગ - શ્રી શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિમંત્રના પ્રતાપે, કે ઝવેરાતના ધંધાની પિતાની આવડતના પ્રતાપે કે ભાગ્યની બલિહારીને કારણે કે ઘનિષ્ઠ રાજદરબારી સંબંધને લીધે – આમાંથી કેઈ એક કારણે કે બધાં કારણેને લઈને જે સંપત્તિ મેળવી (અને જે સંપત્તિ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર તેમના વારસદારે પણ પેઢી દર પેઢી મેળવતા રહ્યા, તે સંપત્તિને ધર્મના કામમાં વ્યય કરવાનું વલણ શ્રી શાંતિદાસ નાનપણથી જ ધરાવતા હતા. પાલીતાણાને જે સંઘ તેમણે પિતાની યુવાનવયે ઈ. સ. ૧૬૧૮માં કાવ્યો હતો તે આ બાબતની સાક્ષી પૂરે જ છે." દેરાસર બાંધવાની ઈચ્છા શેઠ શ્રી શાંતિદાસને પિતાના વતન અમદાવાદમાં ભવ્ય દેરાસર બંધાવવાને વિચાર આવ્યું. આ વિચાર તેમણે પિતાના મોટા ભાઈ વર્ધમાનને જણાવ્યું અને વર્ધમાને તે વિચારમાં સંમતિ દર્શાવી. ત્યાર બાદ તેમણે પોતાના ગુરુ શ્રી મુક્તિસાગરજી મહારાજ કે જેમના પ્રત્યે તેમને ખૂબ આદર અને ભક્તિ હતાં, જેમને ઉલેખ ચિંતામણિ મંત્રની સાધના અંગેની કથામાં કરવામાં આવે છે અને જેમને સૂરિપદ અપાવવામાં તેમણે આગળ પડતે ભાગ ભજવેલે તેમને પિતાને આ વિચાર દર્શાવ્યું. અને પૂ. શ્રી મુક્તિસાગરજી મહારાજે તેમને આ કામ કરવાની આજ્ઞા આપી. દેરાસરનું નિર્માણ ત્યારબાદ આ દેરાસર માટેની જમીન મેળવવા માટે શ્રા શાંતિ. દાસ શેઠે તે વખતના મોગલ બાદશાહ જહાંગીરને સંપર્ક સાધ્ય. જહાંગીર બાદશાહ આમે ય “ઝવેરી મમ્મા” તરીકે શાંતિદાસ શેઠ પ્રત્યે આદરભાવ ધરાવતા જ હતા, અને વળી દરેક ધર્મ પ્રત્યે . પિતાના પિતા અકબર જેવી ઉદાર નીતિ પણ ધરાવતા હતા. એટલે આવા ધર્મના કાર્યમાં જહાંગીરે આનાકાની વગર હા પાડીને જમીનને લગતા પરવાના શ્રી શાંતિદાસને આપ્યા. અમદાવાદમાં આવેલ સરસપુર તે સમયે “બીબીપુર (બીબીપુરા) તરીકે પ્રખ્યાત હતું. સૈયદ ખુન્દમીરનાં મા બીબીજના નામ ઉપરથી આ પરાનું નામ “બીબીપુર પડયું હતું એવી કથા છે. આ બાબીપુરામાં દેરાસર માટે વિશાળ જમીન બાદશાહ પાસેથી મેળવ્યા બાદ ઝવેરી. શાંતિદાસે તે જમીનમાં સંવત્ ૧૬૭૮(ઈ. સ. ૧૯૨૧)માં દેરાસર For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી બંધાવવાનું કાર્ય શરૂ કર્યું. આ દેરાસર ખૂબ ભવ્ય બનાવવાને તેમને વિચાર હતે. લાખે, રૂપિયા ખર્ચીને પણ એક નમૂનેદાર દેરાસર બનાવવા માટે તેમણે શક્ય એટલાં ઉત્તમ સાધન-સામગ્રી, કારીગરો વગેરે મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા. જયપુરથી ઊંચી કિંમત આપીને મકરાનને આરસપહાણ ખરીદ્યો. આગ્રા અને દિલ્હી જઈને તે આરસપહાણે પર સરસ કેતરકામ કરનાર શિલ્પીઓને અમદાવાદ મેકલ્યા. ખંભાતમાંથી જાતજાતના અકીકના પથ્થરો ખરીદ્યા. સેમપુરા સલાટોએ શિલ્પશાસ્ત્રના મિયમ મુજય દેરાસરના નકશા તૈયાર કર્યા. અનુભવી અને બહુશ્રુત વિદ્વાન શ્રી મુકિતસાગરજીએ ધાર્મિક નિયમો સમજાવીને દેરાસરમાં ભેંયરા અને ફરતાં બાવન જિનાલય કેવી રીતે બંધાવવાં તે સમજાવ્યું. શ્રી શાંતિદાસ શેઠ પણ પિતાના સમયને મોટે ભાગે આ દેરાસરની તૈયારી પાછળ ગાળવા માંડ્યા. ટૂંકમાં, આ દેરાસર ઉત્તમ પ્રકારનું નમૂનેદાર દેરાસર બને એ માટે પિતાનાથી બનતા બધા જ પ્રયત્ન શ્રી શાંતિદાસે કરવા માંડયા અને એ માટે તેમણે પિતાનાં દ્રવ્ય, સમય, શક્તિ એ બધાંને છૂટે હાથે ઉપયોગ કરવામાં કશી. મણા ન રાખી. શ્રી ચિંતામણિપ્રશસ્તિ' - આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર વિષે – જેને કેટલાક લેખકે ચિંતામણી પાર્શ્વનાથના દેરાસર તરીકે પણ ઉલ્લેખ કરે છે – આપણે વધુ વિચાર કરીએ તે પૂર્વે એક હકીક્ત ધ્યાનમાં રાખીએ કે “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” નામે કૃતિની રચના શેઠ શ્રી શાંતિદાસે બંધાવેલ આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રશસ્તિરૂપે જ કરવામાં આવી છે. શ્રી ચિંતામણિ-પ્રશસ્તિ'ની રચના પૂજ્ય મુનિ શ્રી સત્યસૌભાગ્યના શિષ્ય પૂજ્ય મુનિ શ્રી વિદ્યાસૌભાગ્ય દ્વારા સંવત્ ૧૬૭ના પિષ સુદ બીજને શુક્રવારના દિવસે (ચેથી ડિસેમ્બર ૧૬૦૦ ના રેજ) For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર કરવામાં આવી છે એમ આપણને તેની પુપિકા (colophon) ઉપરથી જાણવા મળે છે. આ કૃતિમાં આ દેરાસરને લગતી અને શ્રી શાંતિદાસ શેઠના સંવત્ ૧૬૯૭ (ઈ. સ. ૧૬૪૦) સુધીના જીવનને લગતી જે હકીકતે આપવામાં આવી છે તેની ઐતિહાસિકતાને પૂર પુરાવે આપણને અન્યત્ર મળી રહે છે. આ કૃતિમાં અને તેને આધારે અન્ય પુસ્તકમાં આ દેરાસર અંગે વિગતવાર મળી આવતી માહિતી જોઈએ : દેરાસરની પ્રતિષ્ઠા શ્રી ચિંતામણિપાર્શ્વનાથનું આ દેરાસર સંવત્ ૧૬૭૮(ઈ. સ. ૧૬૨૧)માં શેઠ શ્રી શાંતિદાસે પિતાના ભાઈ વર્ધમાન સાથે મળીને બંધાવવું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સં. ૧૬૮૧ (ઈ. સ. ૧૬૨૫)માં આ દેરાસરનું કામ પૂરું થતાં વાચકેન્દ્ર નામના વિદ્વાન સાધુના નેતૃત્વ નીચે મૂળનાયક શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથની પ્રતિમાની તેમાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ દેરાસરનું નામ “મેરૂતુંગ” રાખવામાં આવ્યું દેરાસરનું વર્ણન “શ્રી ચિંતામણિપ્રશસ્તિમાં લેક ૪૫ થી ૫૪ માં આ દેરાસરનું જે સંસ્કૃત વર્ણન આપવામાં આવ્યું છે તેનું અંગ્રેજી ભાષાંતર શ્રી કેમિસેરિયેટે આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે – સંવત ૧૬૭૮ (ઈ. સ. ૧૯૨૧)માંવર્ધમાન અને શાંતિદાસ કે જેઓ પિતાને નસીબના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા, જેમણે પિતાના કુટુંબના સભ્યો સાથે ધાર્મિક વ્રત લીધેલાં, જેઓ ખૂબ પવિત્ર જીવન જીવતા હતા અને જેમણે એમ સાંભળેલું કે મંદિર બંધાવવાથી સારું નસીબ પ્રાપ્ત થાય છે, તેમણે બીબીપુરામાં ભવ્ય મંદિર (દેરાસર) બાંધ્યું (લેક ૪૫-૪૯). દેરાસરની કમાને ઉપર અપ્સરા જેવી સ્ત્રીઓની મૂતિઓ હતી, જ્યારે દેરાસરના દ્વારમાં સંરક્ષણ માટે પંચપાત્ર (કે પંચપત્ર?) હતું. દેરાસરનાં વિશાળ, ઉન્નત પગથિયાં For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ભક્તોનાં સ્વગ પ્રત્યેના પ્રયાણુનું સૂચન કરતા હતા. દેરાસરના મેઘનાદ, સિહુનાદ, સૂર્યનાદ, ર'ગરમ, ખેલ અને ગૂઢગાત્ર — આ નામના છ મંડપ હતા. તેને બે મિનારા, ક્રૂરતા ચાર ચેરસ દેરાસરા અને ભોંયરામાં જિનની મૂર્તિ આ સાથેની ચાર દેરીએ હતી (àાક ૫૦-૫૪ ).”૯ ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ ના એક શ્લોક · શ્રી ચિંતામણિપ્રશસ્તિ 'માંથી તે દેરાસરનુ વણુન કરતા એક àાક શ્રી રત્નમણિરાવ ભીમરાવ ટાંકે છે, જે નીચે મુજબ છે " प्रासाद वर्धमानः ससृजतुरतुल शान्तिदासश्च शुभ्रम् । भास्वबीबीपुरे सत्तपगणतरणीपार्श्व चिंतामणेर्य, श्रीमद् ज्हांगीरराज्ये युवतिनृपतियुते तस्य कुर्मः प्रशस्तिम् ॥ ३ ॥ " અર્થાત્ “ વમાનશાહ તથા શાંતિદાસ શેઠે જાજરમાન ખીખીપુરમાં, યુવતી જેમાં રાજા છે તેવા જહાંગીરના રાજ્યમાં સારા તપસમુદાયરૂપી હૈાડીવાળા ચિંતામણિ-પાર્શ્વનાથનુ જે શુભ્ર અને અતુલ દેરાસર બનાવ્યું તેની આ પ્રશસ્તિ અમે રચીએ છીએ.” આ àાક ટાંકયા પછી વધુમાં શ્રી રત્નમણિરાવ જણાવે છે : “ પ્રશસ્તિના છઠ્ઠા Àાકમાં અમદાવાદનું વર્ણન કર્યા પછી બીબીપુરનું વર્ણન કરેલું છે. એમાં એને અમદાવાદનું ‘શાખાપુર' કહેલું છે. આ ઉલ્લેખથી ખીખીપુર જે સૈયદ બન્દમીરનાં મા બીબીજીએ વસાવેલું.... તેનું સ્થળ નક્કી થાય છે.” ૧ ૦ શ્રી ચિ’તામણિપ્રશસ્તિ'ની ઐતિહાસિકતાના પુરાવે 6 શ્રી ચિંતામણિપ્રશસ્તિ 'માં જે બનાવા નાંધવામાં આવ્યા છે તે બનાવા કલ્પનાથી જ રજૂ કરવામાં આવ્યા નથી, પરંતુ તે બનાવે ઐતિહાસિક બનાવા છે એ દર્શાવી શકે એવી એક મામતની નોંધ લેવી ઉચિત હાવાથી ને ખાખત અહીં નાંખીએ. શ્રી કેમિસેરિયેટ શાહજહાં બાદશાહના રાજ્યકાળના ગાળા (૧૬૨૭-૫૮) દરમ્યાનના ગુજરાતના મોગલ વાઈસરૉયની જે યાદી આપી. છે ૧ તેમાં ઈ. સ. ૧૬૩૬થી ૧૬૪ર ના સમય દરમ્યાન ગુજરાતના For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર વાઈસરોય તરીકે આઝમખાનને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ આઝમખાન એક શક્તિશાળી અને પ્રતાપી વાઈસરેય હતા અને તેને નામમાત્રથી તેના દુશ્મને ધ્રુજતા હતા એમ કહેવાતું. “શ્રી ચિંતામણિપ્રશસ્તિની રચના ઈ. સ. ૧૬૪૦ માં કરવામાં આવી. તેથી તે સમયે ગુજરાતમાં વાઈસરૉય તરીકે આઝમખાન જ સત્તા પર હતા. શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના અંતમાંના કેટલાક કેમાંથી એક લેકમાં આઝમખાનનું તે સમયના ગુજરાતના યેગ્ય વડા તરીકે વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે : “જેના નામમાત્રથી દુશ્મનનાં શરીર ભયથી ધ્રૂજી ઊઠતાં, આંખે ચઢી જતી અને હૃદય બેસી જતાં એવા ગુજરાતના યેગ્ય વડા આઝમખાનને જય હો.”૧૨ જર્મને પ્રવાસી મેલો દેરાસરની મુલાકાતે - આ દેરાસર બંધાયા પછી ૧૨ વર્ષ બાદ, સંવત્ ૧૯૯૪ (ઈ. સ. ૧૬૩૮)માં જમના પ્રવાસી આલ્બર્ટ ડી. મેન્ડેલ એ૩ પિતાના ભારતના પ્રવાસ દરમ્યાન આ દેરાસરની મુલાકાત લીધી હતી. આ દેરાસરનું વર્ણન કરતાં મેન્ડેલ જણાવે છે – “આ દેરાસર નિશંકપણે અમદાવાદ શહેરનાં જોવાલાયક ઉત્તમ સ્થાપત્યમાંનું એક હતું. તે સમયે આ દેરાસર નવું જ હતું, કારણ કે તેના સ્થાપક શાંતિદાસ નામે ધનિક વાણિયા મારા સમયમાં જીવતા હતા. ઊંચી પથ્થરની દીવાલથી બંધાયેલા વિશાળ ચે ગાનની મધ્યમાં આ દેરાસર આવેલ હતું. તેમાં ફરતી ભમતી હતી કે જેમાં નાની નાની ઓરડીમાં સફેદ કે કાળા આરસપહાણની મૂતિઓ હતી – જે મૂર્તિઓ તે દેશને (ભારતન) રિવાજ પ્રમાણે પગ વાળીને (પલાંઠી વાળીને) બેઠેલ નગ્ન સ્ત્રીઓની ૧૪ હતી. કેટલીક દેરીઓમાં વચ્ચે મોટી અને આજુબાજુ એક એક નાની મૂર્તિ – એ રીતે ત્રણ મૂર્તિઓ હતી. પ્રવેશદ્વારમાં બે કાળા આરસના, સંપૂર્ણ કદના હાથીએ હતા અને તેમાંના એક ઉપર સ્થાપકની (શાંતિદાસની) મૂતિ હતી. આખું દેરાસર છતવાળું હતું અને દીવાલે માણસ અને બીજાં જીવંત For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ નમસ્ટોક શાંતિદાસ ઝવેરી પ્રાણીઓની કેટલીક આકૃતિઓથી શણગારવામાં આવી હતી. આ મસ્જિદ(દેરાસર)માં લાકડાના કઠેરાથી જુદા પાડવામાં આવેલ ત્રણ નાનાં દેરાં (ગભારા) અથવા અંધારાવાળાં (obscure) સથાને સિવાય બીજું કંઈ ન હતું. આની અંદર તીર્થકરની આરસપહાણની મૂર્તિઓ હતી અને વચલી દેરીમાં રહેલ મૂતિ પાસે ઝળહળતે દીપક હતે. “અમે ત્યાં તેઓના એક પૂજારીને પણ છે કે જે તે સમયે ભક્તિ કરવા આવતા ભક્તોના હાથમાંથી મૂર્તિઓને શણગારવા માટે ફૂલે, કઠેરા પાસે લટકાવેલ દવાઓ માટે તેલ (ઘી) અને ભેગ (sacrifice) માટે ઘઉં અને મીઠું લેવામાં રોકાયેલું હતું. તેણે ફૂલને મૂર્તિઓ પાસે ગોઠવ્યાં. તેમાં મેં અને નાક લીનના ટુકડા વડે ઢાંકેલાં કે જેથી તેને શ્વાસની અશુદ્ધતા ઈશ્વરને અપવિત્ર ન કરે. અને દીવા પાસે આવતાં જ તે કંઈક પ્રાર્થના બેલતે અને તેને હાથ બ્બતની ઉપર અને નીચે ફેરવતે – જાણે કે તેણે તેને (હાથને) અગ્નિમાં જોઈ નાખ્યા ન હોય! અને કયારેક તેનું મેં પણ તેનાથી ઘસતે ૧૫ મેન્ડેલલેના આ વર્ણન ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આ દેરાસર નવું નવું બન્યું હતું તે જ વખતે મેન્ડેલલેએ તેની મુલાકાત લીધી હતી. વળી આ દેરાસરના મેટા વિશાળ ગાનને ફરતી પથ્થરની દીવાલ હતી. આ ચગાનની મધ્યમાં નાની નાની દેરીઓ સાથેની ભમતી હતી અને તેની મધ્યમાં મુખ્ય દેરાસર આવેલા હતું, ભમતીની દેરીઓમાં સફેદ કે કાળા આરસપહાણની મૂતિઓ હતી. જો કે અન્ય પરદેશી મુસાફરોની જેમ મેન્ડેલ સ્લે પણ તેને ભૂલથી પગ વાળીને બેઠેલ નગ્ન સ્ત્રીઓ માની લે છે, તે વાસ્તવમાં તે તીર્થકરેની જ મૂતિ એ હતી. ભમતીની વચ્ચે વચ્ચે કેટલીક દેરીઓમાં ત્રણ મૂતિઓ – વચ્ચે મેટી અને આજુબાજુ એક એક નાની મૂતિ એ રીતે - હતી. દેરાસરના પ્રવેશદ્વારમાં જ પૂરા કદના બે કાળા આરસના હાથી કંડારેલા હતા, કે જેમાંના એક હાથી પર આ દેરાસર બંધાવનાર નગરશેઠ શ્રી શાંતિદાસની મૂતિ હતી. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્થતાથનું દેરાસર છતવાળા આ દેરાસરની ભીતે માનવ અને પ્રાણીઓની જીવંત આકૃતિઓના સુંદર શિપથી શણગારવામાં આવી હતી. મુખ્ય દેરાસરથી થોડેક દૂર એકબીજાને લાકડાના કઠેડાથી જુદી પાડતી ત્રણ દેરીઓ હતી. હઠીસિંહના દેરાસર જેવી ભવ્યતા આ વર્ણનને કંઈક વધુ ખ્યાલ આપણને એ હકીકત ઉપરથી પણ આવી શકે કે આ દેરાસર અત્યારના અમદાવાદના સુપ્રસિદ્ધ - હઠીસિંહના દેરાસરના જેવું જ હતું. શ્રીયુત્ મગનલાલ વખતચંદ આ દેરાસર વિષે જણાવે છે : “..બાવન જિનાલયનું શીખરબંધ દેહે જેન ધર્મનું છે. તે દેહેરા વિશે એવું કહેવામાં આવે છે કે નગરશેઠ સાંતીદાસ શેઠે પાંચ સાત લાખ રૂપૈઆ ખરચીને કરાવ્યું હતું. એ દેહેરાને ઘાટ તમામ - હઠીસંઘના દેહેરા જે પણ તફાવત એટલે જ કે હઠીસંઘનું દેહેરું પશ્ચમાભિમુખ છે ને આ દેહેરૂં ઉત્તરાભીમુખનું છે.” - અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરાસરની ભવ્યતા જેણે નજરે જોઈ હોય તે શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ આ ચિંતામણિ પાશ્વનાથના દેરાસરની ભવ્યતાની સહેજે કલ્પના કરી શકે. આ દેરાસરનું એક તીર્થ તરીકે વર્ણન . આ દેરાસરને તીર્થરૂપે લેખવામાં આવતું હતું એવા પણ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી શીતવિજયજી પિતાની “તીર્થમાળામાં આ દેરાસરનું તીર્થ - તરીકે વર્ણન આ શબ્દોમાં કરે છે – ઓસવશે શાંતિદાસ, શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ પ્રભુ સેવાઈ ગજપદા, દિલ્લી સરિ બહુ મા સદા.૧ કડી૧૫૧ આ કડી ઉલેખ કરીને શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે: “એમના સમયમાં એ મંદિર જૈન તીર્થ તરીકે ગણાતું શીલવિજ્યજીની તીર્થમાળામાં એને ઉલ્લેખ આવે છે.”૧૮ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી. વિ. સં. ૧૬લ્પના માહ વદિ ૧૪ને ગુરુવારે શત્રુંજયની યાત્રા કર્યાનું નેધતી પં. દેવચન્દ્રવિરચિત “શત્રુંજયતીર્થ–પરિપાટીમાં શત્રુંજયની યાત્રા પહેલાં અમદાવાદના યાત્રાવણનમાં પહેલી ઢાળની. આઠમી કડીમાં જણાવવામાં આવ્યું છે : બીબીપુરિ ચિંતામણિ પાસિ વિજયચિંતામણિ પુરિ આસ; ભાલે અસાઉલ વાસ તુ” જ ૮૯ દેરાસર અંગેની દુ:ખદાયક હકીકત . - જે દેરાસરને એક તીર્થ તરીકે ઉલ્લેખ કરવામાં આવતે હેય તે દેરાસરની ભવ્યતા ઓછી તે ન જ હેય. આવું ભવ્ય દેરાસર) હવે આપણે જે અઘટિત પ્રસંગને ઉલ્લેખ કરવાને છે તે પ્રસંગ જે ન બન્યું હોત તે, કાળબળની સામે ટકકર ઝીલીને આજે પણ આપણી સમક્ષ એના જાજરમાન રૂપમાં ઊભું હેત. | શ્રી કોમિસેરિયેટના શબ્દોમાં જોઈએ તે, “એ એછી. દુઃખદાયક હકીક્ત નથી કે પંદરમી અને સેળમી સદીમાં અમદાવાદમાં બંધાયેલ મુસ્લિમ ઈમારતે હજુ આજે પણ લગભગ સંપૂર્ણ હાલતમાં પડી છે, ત્યારે ૧૭મી સદીમાં બંધાયેલ આ ભવ્ય જૈન દેરાસર કેટલાંક કારણે, કે જેની ચર્ચા આપણે પછી કરીશું, તેને. લીધે સાવ અદશ્ય થઈ ગયું છે.૨૦ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથના આ દેરાસરને પ્રતિષ્ઠિત થયાને માંડ. બે દાયકા થયા ન થયા ત્યાં તે, આપણા કમનસીબે, તેને નાશ થાય. તે પ્રસંગ બની ગયે. બાદશાહ ઔરંગઝેબે દેરાસરમાં કરાવેલ ગાયને વધ મોગલ બાદશાહ શાહજહાંના હાથ નીચે, ઈ. સ. ૧૬૪૫ થી ૧૬૪૬ ના સમય દરમ્યાન, બેએક વર્ષ માટે, ગૂજરાતના મેગલ વાઈસ-. રેય (સૂબા) તરીકે બાદશાહજાદો ઔરંગઝેબ નિમાયે હતું ત્યાર આ પ્રસંગ છે. યુવાનીના મદથી ચકચૂર બનેલા ધર્મઝનૂની એવા રાજ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર કુમાર ઔરંગઝેબની નજરે એક દિવસ જૈનેનું આ ભવ્ય દેરાસર આવી. ચઢયું. આવું ભવ્ય દેરાસર બીજા ધર્મનું હોય એ હકીકત ઇસ્લામના અંધ અનુયાયી અને ધર્મના ખોટા ઝનૂનથી પ્રેરાયેલા ઔરંગઝેબથી. સાંખી શકાઈ નહીં. એટલે તેણે આ દેરાસરને મસ્જિદમાં ફેરવવા માટે પિતાના સાથીદારોને સૂચના આપી. તેના સાથીદારોએ આવું અઘટિત. કાર્ય ન કરવા માટે ઔરંગઝેબને સમજાવ્યું, અને આ ભવ્ય દેરાસર જેનોના ઉપયોગ માટે અખંડિત રહેવા દેવાનું જણાવ્યું. પણ ભાન ભૂલેલા રાજકુમાર ઔરંગઝેબે પિતાના સાથીદારેની કઈ વાતે સાંભળ્યા વગર તેને મસ્જિદમાં ફેરવવાની પિતાની આજ્ઞાને તરત જ કડક અમલ કરવા ભારપૂર્વક જણાવ્યું. દેરાસરની આ ભવ્ય ઈમારતને ભારે નુકસાન પહોંચાડવાની સાથે સાથે તેણે આ દેરાસરમાં એક ગાયને વધલ પણ કરી કે જેથી પછી જેને તેને ફરી દેરાસર તરીકે ઉપયોગ કરે એવી શક્યતા. જ નિમૂળ થઈ જાય. * જૈનધર્મની પવિત્ર ઈમારતને, તેની ભવ્યતા સાંખી ન શકવાને કારણે, ઈસ્લામ ધર્મની ઈમારતમાં ફેરવવા માટે ઔરંગઝેબે કંઈ બાકી. ન રાખ્યું. તેણે આ ઈમારતમાં કરેલ ગાયના વધને પ્રસંગ તે આ ઈમારતને જેને કોઈ પણ દિવસ, કોઈ પણ રીતે વાપરી જ ને. શકે એટલે કરુણ-દારુણ બની રહ્યો. દેરાસરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન આટલું ઓછું હોય તેમ, આ દેરાસરને ઈસ્લામ ધર્મની મસ્જિદ માં ફેરવવા માટે ઔરંગઝેબે જૈન તીર્થકરોની મૂતિઓને નુકસાન. પહોંચાડવા માંડયું. આ દેરાસરની પૂતળીઓ અને તીર્થકરોની મૂતિ ઓનાં નાક તેડી નાખવામાં આવ્યાં, અને આ રીતે ઉત્તમ શિલ્પના. પ્રતીક રૂપે આ મૂતિઓને ખંડિત કરવામાં આવી. વળી આ દેરા-- સરને મસ્જિદમાં ફેરવી નાખવા માટે એમાં નવી મહેરાબો પણ બનાવવામાં આવી. આ મસ્જિદને તેણે “કુવત-અલ-ઈસ્લામ (Qu For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી wat-ul-Islam) અર્થાત “ઈસ્લામની તાકાત” એવું નામ પણ આપ્યું હતું. આ ઉપરાંત મંદિરની મહર કારીગરીની પણ સારા પ્રમાણમાં ભાંગફેડ કરવામાં આવી હતી. આ બનાવ ઈ. સ. ૧૬૪૫ (સંવત ૧૭૦૧)માં અન્ય રાસરમાં અને મૂર્તિઓની રક્ષા આપત્તિના સમયે કે પ્રતિકૂળ વાતાવરણમાં કદાચ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર ઉપર કઈ ભારે વિપત્તિ આવી પડે એ શક્યતાને અગમચેતીથી ખ્યાલ રાખીને શ્રી શાંતિદાસ શેઠે, આ દેરાસરની રચના થઈ તે સમયે જ, એક વ્યવસ્થા કરી રાખી હતી. કહેવાય છે કે, બીબીપુર-સરસપુરમાં બંધાયેલ આ દેરાસરમાંથી ગાડઓ પસાર થઈ શકે એવું એક ભેય બનાવવામાં આવ્યું હતું, જે છેક અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ ઝવેરીવાડામાં નીકળતું હતું. કવિધમી રાજવીઓના અમલ દરમ્યાન ગમે તે કાળે, પિતે ખૂબ કાળજી પૂર્વક તન-મન-ધનથી ઊભી કરેલ પિતાના ધર્મની ભવ્ય ઈમારત ' ઉપર આક્રમણ થાય એ શક્યતાને વિચાર કરીને તેવા પ્રસંગે કંઈક માર્ગ કાઢી શકાય એવા હેતુથી આ ભેંયરાની રચના વિચક્ષણ શ્રી શાંતિદાસ ઝવેરીએ કરાવી હશે. અને આવી શક્ય માનેલી આપત્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અને દેરાસરની રચનાને એક પચીશી પણ પૂરી થઈ ન હતી તે પહેલાં જ આવી પડેલી જોઈને કેને રંજ ન થાય? પિતે ઊભી કરેલ ઈમારતને પિતાના જીવતાં અને પિતાની નજર સામે જ બીજો કઈ તૂટી જાય કે જમીનદોસ્ત કરી જાય, એનું દુઃખ કેટલું ઊંડું અને કારમું હોય એની તે એવું દુઃખ અનુભવનારને જ ખબર પડે. આ મહાન આપત્તિવેળાએ દેરાસરને થતું નુકસાન તે શ્રી શાંતિદાસ શેઠ અટકાવી ન શક્યા, પરંતુ દેરાસરની મુખ્ય પાંચ પ્રતિમાઓને આ ભેંયરા વાટે ઝવેરીવાડામાં લાવવામાં આવી. આ પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ ૧૦૦-૧૦૦ મણ વજનની હતી. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શા ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર એટલે દેરાસરના પ્રાણરૂપ મૂળનાયક શ્રી ચિંતામણિ–પાર્શ્વનાથની પ્રતિમા અને અન્ય ચાર પ્રતિમાઓને ધરા વાટે ઝવેરીવાડામાં લાવીને મેગલ રાજકુમારને એ વાતની ગંધ સરખી પણ આવવા. ન પામે એ રીતે છુપાવીને રાખવામાં આવી. આ જ મૂતિઓની પ્રતિષ્ઠા શ્રી શાંતિદાસ શેઠના વંશજોએ આ બનાવ પછી લગભગ એકસો વર્ષ બાદ ઝવેરીવાડામાં જ દેરાસર બંધાવીને ફરી વાર કરે. અને આ દેરાસરે આજે પણ અમદાવાદમાં મેજૂદ છે. એટલે ચિંતા મણિ–પાર્શ્વનાથના દેરાસરના નાશના પ્રસંગે તે દેરાસરની મુખ્ય. પ્રતિમાઓને બચાવવામાં આવી છે તે એક ઈતિહાસસિદ્ધ હકીકત જ છે. આ મૂર્તિઓ ભેંયરા દ્વારા ઝવેરીવાડામાં લાવવામાં આવી કે બીજા કઈ માગે તેની સાબિતી કદાચ અત્યારે આપણને ન મળે, પરંત દેરાસરને મસ્જિદમાં ફેરવવાના મક્કમ ઈરાદાવાળા રાજકુમાર ઔરંગઝેબ અને તેના સાથીદારોની નજરથી બચાવીને આ મૂતિઓને તે જમા નામાં છેક બીબીપુરાથી ઝવેરીવાડામાં લાવવાનું ખુલ્લા રસ્તાઓમાં, દિવસે કે રાત્રે, શક્ય ન બન્યું હતું એમ જે માનીએ તે આ દેરાસરને ઝવેરીવાડા સુધીનું લાંબું, ગાડાં પસાર થઈ શકે એવું ભેંયરું હતું એ બાબત આપણે સ્વીકારવી પડે. ભેંયરું હોય કે ન હોય એ પ્રશ્નને. ગૌણ ગણીએ તેપણું એટલું તે અહીં સ્પષ્ટ જ છે કે, ગમે તે રીતે શ્રી શાંતિદાસ શેઠે દેરાસરની મુખ્ય પાંચ મૂતિઓને બચાવી લીધી. હતી.૨૪ શ્રી શાંતિદાસ શેઠની ધીરજ અને દીર્ધદષ્ટિ - શાહી ઘરબારમાં વગ ધરાવનાર, પહેલી કેટીના અમીર અને નાગરિક તરીકેનું ઉચ્ચ સ્થાન મેળવનાર અને ઔરંગઝેબના પિતા શાહજહાં. પાસે પણ પૂરી ઓળખાણ અને લાગવગ ધરાવનાર શાંતિદાસ ઝવેરી. પિતે જ પ્રતિષ્ઠિત કરેલ આવા ભવ્ય અને આલિશાન જિનપ્રાસાદને મસ્જિદમાં ફેરવાયેલ જોઈને હતાશ થઈને નિષ્ક્રિય તે બેસી ન જ રહે. તેઓ તે એક શાણુ મહાજનના જેવી ઠરેલ બુદ્ધિ ધરાવતા For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ * નગરશેઠ શાંતિદાસ ઝવેરી હતા એટલે આની સામે પગલું ભરવાની યોગ્ય તકની રાહ જોવાનું નક્કી કરીને તત્કાળ પૂરતું ચૂપ રહેવાનું એમણે મુનાસિબ માન્યું. જુદાં જુદાં પુસ્તકમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે, આ પ્રસંગથી તે સમયે ગુજરાતમાં અમદાવાદમાં કેમી હુલ્લડ પણ થયું હતું. ૨૫ - તે સમયની અસ્થિરતાનાં વમળ શાંત પડ્યાં, પિતાના મનને ન લાગેલે કારી ઘા જરાક રૂઝાય ત્યારે શ્રી શાંતિદાસ શેઠે રાજંદરબારમાં આ અંગે પિતાનાથી બનતા પ્રયત્ન શરૂ કર્યા.૨૬ પિતાના જીવનમાં પિતાને કીતિ અપાવે એવાં કાર્યોમાં આ ચિંતામણિ-પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠાનું કાર્ય શિર મેર સમું હતું. એટલે એ દેરાસર મસ્જિદમાં ફેરવાયા બાદ, ફરી વખત જૈનધર્મનું દેરાસર બની જાય અને તેમાં શ્રાવકસંઘ સેવા-પૂજા-ભક્તિ-પ્રાર્થના શરૂ કરે એ માટે તેઓ ખૂબ આતુર હતા. એટલે ગ્ય સમય આ જણાતાં તેમણે શાહજહાં પાસે આ ઈમારતની આવી દુર્દશા થવા અંગે ફરિયાદ કરી, અને એને પાછી મેળવવાની માંગણી પણ કરી. વળી મુલ્લા અબ્દુલ હકીમે પણ ઇસ્લામના નિયમને ઉલ્લેખ કરીને શાંતિદાસ શેઠને સાથ આપતાં જણાવ્યું કે કે બીજા માણસની ઈમારતને, ઈસ્લામના અતૂટ કાયદા પ્રમાણે, મસ્જિદ તરીકે વાપરી શકાય નહીં. બાદશાહ શાહજહાં પણ શ્રેષ્ઠી શાંતિદાસની સેવાઓથી તથા કપ્રિયતાથી અનભિજ્ઞ ન હતું. એટલે તેણે શ્રી શાંતિદાસને તેના દેરાસરને કબજે પાછો મળે એ માટે તા. ૩ જુલાઈ ૧૯૪૮ના દિવસે એક શાહી ફરમાન દ્વારા શાહી હુકમ બહાર પાડ્યો. સરને થયેલું નુકસાન અને તે અંગે પ્રાપ્ત થયેલ શાહી ફરમાન ઈ. સ. ૧૬૪૫(સંવત્ ૧૭૦૧)માં આ દેરાસર મસ્જિદમાં ફેરવાયું અને ઈ. સ. ૧૬૪૮(સંવત ૧૭૦૪)માં તે અંગે ફરમાન પ્રાપ્ત થયું તેની વચગાળાના સમય દરમ્યાન આ ઈમારતને કોઈ ધણીધારી ન હોવાથી કે તેને મન ફાવે તેમ ઉપયોગ કરવા લાગેલા. ઔરંગછે. આ ઈમારતને મસ્જિદનું રૂપ આપવા માટે તેમાં કેટલાક આંતરિક For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર ૫ ફેરફારો તથા ભાંગફોડતા કર્યાં. જ હતાં – જેમ કે મૂર્તિ એનાં નાક કાપી નાંખ્યાં, પૂતળીઓ ખડિત કરાવી, મહેરાબે કરાવી વગેરે. તે ઉપરાંત ફકીરા અને બીજા લાકો પણ તેમાં પોતાનું આશ્રયસ્થાન અનાવીને રહેવા માંડયા હતા. વહેારા અને બીજી કામના લાકે તેના પથરાએ અને બન્ને સરસામાન ઉપાડી ગયા હતા. આમ તે સુંદર ઇમારતનાં અંગાના લેાકા મનફાવે તે ઉપયાગ કરવા લાગ્યા હતા. લેાકેાના આવા વત નથી વાકેફ એવા શ્રી શાંતિદાસ શેઠે આ અંગે શાહજહાં બાદશાહને કરેલ ફરિયાદના ઉત્તરરૂપે જે શાહી ફરમાન શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયું હતુ. તે હવે આપણે જોઈ એ. તા. ૩ જુલાઈ ૧૬૪૮ના દિવસે, ગુજરાતના નાય. વાઈસરૈય ચૈરતખાન અને ખીજા અમલાને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાન ઉપર મહેાર શાહજહાં તથા દ્વારા શુકોહના નામની છે, અને સિક્કો રાજકુમાર દારા શુકેહના નામના છે. ધૈરતખાન અને ગુજરાત પ્રદેશના તત્કાલીન અને ભવિષ્યના ગવર્નરી, સૂબેદાર અને મુત્સદ્દીઓને આ માનથી જણાવવામાં આવ્યું : . “ આ સમયના આગેવાન નાગરિક (ઝુષ્કૃત-અલ-અકરન) શ્રી શાંતિદાસ ઝવેરીના દેરાસરના અનુસંધાનમાં શાઈસ્તખાનને ઉમદા અને પવિત્ર હુકમ આપવામાં આવે છે. એ જગ્યામાં ( દેરાસરમાં ) પ્રાથના માટેની કમાના કરી છે અને તેને મસ્જિદનું નામ આપ્યું છે. અને તે પછી, મુઠ્ઠા અબ્દુલ હકીમે બાદશાહને જણાવ્યું છે કે, આ ઈમારત બીજા માણસની માલિકીની હાવાથી ઈસ્લામના અતૂટ કાયદા પ્રમાણે તેને મસ્જિદ તરીકે વાપરી શકાય નહી'. તેથી એમ જાહેર કરવામાં આવે છે કે આ ઇમારત શાંતિદાસની માલિકીની છે, અને તે જગ્યાએ પ્રાથના માટેની કમાના પ્રખ્યાત શાહજાદા ઔર ગઝેબે બનાવી છે. ઉપર જણાવેલ વ્યક્તિ( શાંતિદાસ )ને આ અંગે ત્રાસ આપવા નહી' અને કમાને દૂર કરવી, અને ઉપર નિર્દેશેલ માન તેમને પાછું સોંપવું. “હવે, te આ સમયે પ્રસિદ્ધ હુકમ આપવામાં આવે છે કે, For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ મગર શાંતિદાસ ઝવે પ્રાર્થના માટેની જે કમાને ફત્તેહમંદ અને ઉમદા રાજવી દ્વારા બાંધવામાં આવી છે તેને કબજામાં રાખી શકાય અને તેની પાસે દેરાસર અને કમાનની વચ્ચે પડદે બાંધી શકાય. તેથી એ હુકમ આપવામાં આવે છે કે અનુકૂળ વલણ તરીકે ઉમદા બાદશાહ એ દેરાસર શાંતિદાસને આપી દે છે, અને તે તેને પહેલાની જેમ માલિક બને છે અને તે પિતાને ગમે તેવી રીતે ત્યાં પ્રાર્થના કરી શકે છે. કેઈએ તેને હેરાન કરે નહીં. વળી, ત્યાં કેટલાક ફકીરે પિતાનું રહેઠાણ બનાવીને રહે છે તેમને બહાર કાઢી નાખવા અને શાંતિદાસને મુશ્કેલીમાંથી દૂર કરવા અને આ અંગેના ઝઘડાઓથી મુક્ત રાખવા. વળી બાદશાહના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે કેટલાક હેરાઓ તે દેરાસરના માલસામાનને દૂર કરીને ઉપાડી ગયા છે. તે આ પ્રકારને બનાવ બન્યા હોય તે તેમની પાસેથી આ માલસામાન પાછી મેળવે અને ઉપર દર્શાવેલ વ્યક્તિ(શાંતિદાસ)ને તે પાછો સેપી દે. અને જે તે માલસામાન વાપરી નાખવામાં આવ્યું હોય તે શાંતિદાસને તેની કિંમત ચુકવવી.. આ બાબતમાં, આ હુકમને ખૂબ તાકીદને ગણીને તેને તરત અમલ કરે. હિજરી વર્ષ ૧૦૫૮ માં જમાદિ-ઉસસાની માસમાં ૨૧મી તારીખે (જુલાઈ ૩, ૧૬૪૮) લખાયું.૨૮ આ ફરમાનમાં જણાવવામાં આવેલ મુખ્ય મુખ્ય બાબતે આ પ્રમાણે તારવી શકાય ઃ (૧) જે ઈમારતને ઔરંગઝેબે મસ્જિદમાં ફેરવી છે તે પાછી તેના મૂળ માલિક શ્રી શાંતિદાસ ઝવેરીને સેંપી. દેવી. (૨) ઔરંગઝેબે મેસ્જિદ માટે ઊભી કરેલી કમાને – મહેરાબે – તેમાંથી દૂર કરવી. (૩) ફકીરને તે સ્થાનમાંથી દૂર કરવા. (૪) વહોરાઓ જે માલસામાન લઈ ગયા છે તે પાછું મેળવે અથવા તેનું નુકસાન ભરપાઈ કરવું. આ ફરમાનનું મહત્વ અને ઇમારતનાં દુર્ભાગ્ય એ હકીકત વિશેષ નોંધપાત્ર છે કે પોતાના જ શાહજાદા દ્વારા For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ–પા નાથનું દેરાસર ૯૭ હિંદુ ધર્માંની અનેક ઇમારતને નુકસાન પહોંચ્યું હેાવા છતાં, અપવાદ રૂપ આ કિસ્સામાં જ ચિંતામણિનું દેરાસર તેના મૂળ માલિકને પાછું સોંપવામાં આવ્યું હતું.૯ આ ખાખત પણ શ્રી શાંતિદાસ ઝવેરી દિલ્હી દરબારમાં કેવી શાહી વગ ધરાવતા હતા તે સૂચવે છે. દેરાસર પાછું સોંપવાની સાથે સાથે જ, તે અ ંગે થયેલ નુકસાન ભરપાઈ કરી આપવાનું ફરમાવતું અને કોઈ તેમાં દખલ ન કરે તે માટે પણ હુકમ આપતું આ ફરમાન, જો આ શ્રેષ્ઠિરત્નના રાજદરબારમાં પૂરા પ્રભાવ ન હેાત તા મળવું શકય ન બનત. આ ભગ્ન અને અપવિત્ર કરવામાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને શાહી ફરમાનથી જ પાછું મેળવવાનું શ્રી શાંતિદાસ શેઠનું આ સાહસ તા વાધના માંમાં ગયેલા સસલાને જીવતું પાછું લાવવાના સાહસની યાદ આપે એવું અનેાખુ હતું. અને જો અપવિત્રતાના વધારે પડતા ખ્યાલથી દોરવાઈ ને આ દેરાસરને ફરી શરૂ કરવાના વિચારને માંડી વાળવામાં આવ્યે ન હેાત અને એ દેરાસરની વિશુદ્ધિ કરીને એની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હોત તે, આપણા એક મહાન પ્રતાપી પૂજના હાથે રચાયેલ અસાધારણ કૈટિની વિશિષ્ટ કહી શકાય તેવી તેમ જ જૈન સંઘના ગૌરવભર્યાં ઇતિહાસની ખેલતી કીતિ ગાથા સમી એ અદ્ભુત ઇમારતનાં આજે પણ આપણે દર્શન કરવા ભાગ્યશાળી થાત અને શાસનસેવાની પ્રેરણા લઈ શકત. પણ આપણી ટૂંકી નજર અને સંકુચિત મનેાવૃત્તિને કારણે એમ ન થઈ શકયું' અને જૈનસંઘની ગૌરવકથા સંભળાવી શકનાર એ ભવ્ય ઈમારત કાળના અનંત પ્રવાહમાં, સવિશેષ કરીને માનવના હાથે જ, સદાને માટે વિલીન થઈ ગઈ! કેવા દુઃખની આ . વાત છે ! આ ઇમારત સદાને માટે નામશેષ થઈ ગઈ ક્રમાનના રૂપમાં શાહી હુકમથી દેરાસરની આ ઇમારત પાછી મેળવ્યા છતાં આ ઇમારતમાં જૈનેા ફરી વખત પૂજા-પ્રાર્થના ભક્તિ કરે : h For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તે શકય ન ખર્યું. ઔર’ગઝેબે આ સ્થાનમાં એક વાર ગાયના વધ કર્યાં હતા એટલે એક વખત અપવિત્ર થયેલા આ સ્થાનમાં ફ્રી વાર જિનમંદિરની પ્રતિષ્ઠા કરી ન શકાય એ માન્યતાને કારણે આ ઇમારતને જેના દેશસર તરીકે ફરી ઉપયોગ કરી ન શકયા. પરિસ્થિતિની કરુણતા તા એ થઈ કે, આ સ્થાનમાં ગાયના વધ થયેલા ડાવાથી જેને તેને વાપરી શકે તેમ ન હતા, અને સાથે સાથે, 'શાહજહાં આદશાહના ફરમાનથી મુસ્લિમે પણ તેને મસ્જિદ તરીકે વાપરી શકે તેમ ન હતા. પરિણામે ડૉ. શ્રી ભાગીલાલ સાંડેસરાના શબ્દોમાં જોઈ એ તે, ....શાહજહાંના દરબારમાં શાંતિદાસના સારા પ્રભાવ હતા. શાહેજહાંએ ઔર'ગઝેબને પાછા ખેલાવી લીધા અને ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર ફરી બંધાવી આપવા હુકમ કર્યાં. પણ ઉપાસક એ મંદિર તરફ ફરીથી તેા ન જ વળ્યા. ૧૩૦ 4t આ સંજોગામાં આ ઇમારતની ધીમે ધીમે જૈના અને મુસલમાને — અને કોમે। તરફથી અવગણના અને ઉપેક્ષા થઈ. તેથી તે કાળે તેના ઘણા પથ્થરો અને માલસામાન લેાકો ઉપાડી ગયા. અને સમય જતાં એ બધી સામગ્રી એવી નામશેષ થઈ ગઈ, કે જેથી લાખા રૂપિયાના ખર્ચે બંધાયેલ આ ઇમારત વેરણછેરણ થઈને, અવગણાઈ ને નાશ પામી, અને આજે તે એ ઇમારતના ચેડાસરખા પણુ અવશેષ રહ્યા નથી. ૐ'ચ મુસાફર ચેલેના ભગ્ન ઇમારતની મુલાકાતે ઈ. સ. ૧૬૨૫(વિ. સ’. ૧૬૮૧)માં બધાયેલ અને ઈ. સ. ૧૬૪૫ (વિ. સ. ૧૭૦૧)માં મસ્જિદમાં ફેરવાઈને ધ્વસ્ત થયેલ આ ઈમારતની મુલાકાત ઈ. સ. ૧૬૬૬ (વિ. સં. ૧૭૨૨ )માં પ્રસિદ્ધ ફ્રેંચ મુસાફર થવેના એ લીધી ત્યારે હિંદુ-મુસ્લિમ પ્રજા દ્વારા અવગણાયેલી આ ઈમારત ભગ્નાવશેષરૂપ મની ગઈ હતી એ હકીકતના ખ્યાલ થેવેનાએ કરેલ આ ઈમારતના વર્ષોંન ઉપરથી જ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિતામાંણ-પાર્શ્વનાથનું દેરાસર આપણને આવશે. થેવેને એ કરેલ આ વણુ નની નોંધ · મિરાતે અડુમદી’માં પણ લેવામાં આવી છે. ચેવેના જણાવે છે — “ અમદાવાદમાં મેોટી સંખ્યામાં વિધમી એ (heathens —⟩એ ખ્રિસ્તી ન હેાય તેમના માટે પરદેશી મુસાફ આ શબ્દ વાપરતા) વસે છે એટલે ત્યાં પેગેાડા કે દેવસ્થાના (દેરાસરા ) છે. તેમાં શતિદાસનુ પેગાડા ( દેરાસર ), ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવી નાખ્યુ તે પહેલાં મુખ્ય હતું. જ્યારે તેણે ( ઔર'ગઝેબે) એ પગલું ભર્યું ત્યારે તેણે તે જગ્યાએ ગાયના વધ કર્યાં; કારણ કે તે જાણતા હતા કે આવુ` કા` કર્યા પછી સુકોમળ પ્રકૃતિના માનવીએ (જૈના), તેમના નિયમ પ્રમાણે, ત્યાં ભક્તિ કરી શકશે નહી. દેરાસરની આજુઆજુ નાની નાની દેરીએયુક્ત ભમતી છે. તે દેરીઓમાં આરસમાં કોતરેલી, પૌર્વાત્ય મુદ્રામાં હાય તેવી નગ્ન સ્ત્રીઓની મૂર્તિ મૂકવામાં આવી છે. મસ્જિદની અંદરની છત ખૂબ સુંદર છે અને દીવાલે માણસ અને પ્રાણીઓની આકૃતિએથી સુશૅાભિત છે. પણ ઔર ગઝેબ કે જેણે હમેશા ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ હાવાને ઢાંગ કર્યાં હતા અને એને લીધે છેવટે બાદશાહ ખની શકયો હતા, તેણે તે મસ્જિદની સુદરતામાં વધારો કરનાર મધી મૂર્તિ એનાં નાકને ઈજા પહાંચાડી હતી.’૩૨ ચેવેતાના વનની શ્રી કેમ્પબેલે કરેલ ટીકા ચેવેનનું આ વર્ષોંન આ ઇમારતને હિંદુ દેવસ્થાનને બદલે મસ્જિદ તરીકે વર્ણ વે છે. શ્રી કેમ્પબેલ થેવેનાના આ વર્ણનની ટીકા કરતાં જણાવે છે : “ થેવેના આ ઇમારતને મસ્જિદ તરીકે ઓળખાવે છે. પરંતુ એ શંકાસ્પદ છે; કારણ કે ભાંગેલ દેરીઓમાં હજુ જૈન સંતા( તીથ “કરા )ની મૂતિઓ છે અને (મૂર્તિ એનાં) નાક કાપી નાંખવામાં આવેલ હેાવા છતાં દીવાલા હજુ માણસ અને પ્રાણીઓની આકૃતિથી ભરેલી છે.’૩૩ આ ઇમારત દેખાવમાં મસ્જિદ પણ એક વાત તે વર્ણન પરથી આ જેવી હાય કે દેરાસર જેવી, નિશ્ચિત જ છે કે બાદશાહ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શાહજહાંના ફરમાન પછી આ ઈમારતને જૈને કે મુસલમાને – એ એમાંથી કોઈ પોતાનાં ધાર્મિ ક અનુષ્ઠાને માટે વાપરતા ન હતા અને તેથી તે લેાકેા દ્વારા અવગણાવા માંડી હતી. ફ્રેંચ પ્રવાસી ટેવરનીયરની મુલાકાત સુપ્રસિદ્ધ 'ચ' પ્રવાસી ટેવરનીયર, કે જે ઝવેરી તરીકે પણ પ્રખ્યાત હતા, તેણે તેના પ્રવાસ દરમ્યાન અમદાવાદની અનેક વાર મુલાકાત લીધી હતી. નીચેના જે શબ્દો તે ટાંકે છે તે સ્પષ્ટ રીતે શેઠ શ્રી શાંતિદાસના દેરાસરને જ લાગુ પડે છે. ટેવરનીયર જણાવે છે 2 ---- હું આ જગ્યાએ એક પેગેાડા ( દેરાસર ) હતું કે જેને મુસ્લિમાએ પોતાના કબજે લઈને તેને મસ્જિદમાં ફેરવ્યું. તેની અંદર પ્રવેશતાં પહેલાં આરસપહાણથી બનેલ અને ગેલેરી( ભમતી )થી ઘેરાયેલ ત્રણ મેઢાનામાં થઈને તમારે પસાર થવું પડે છે, અને ત્રીજામાં તમે ચ’પલ કાચા વગર પ્રવેશી શકતા નથી. મ`દિરના બહારના ભાગને માઝેઇક વડે શણગારવામાં આવ્યા છે. તેના મોટા ભાગ, અહીથી માત્ર એ દિવસના પ્રવાસ દ્વારા જ જ્યાં પહોંચી શકાય છે, તે ખંભાતના પ તેમાંથી મળતા જુદા જુદા રંગના અકીકના પથ્થરના બનેલા છે.”૩૪ મૂળ દેરાસર' તરીકે બધાયેલ ઇમારતને મસ્જિદમાં ફેરવવામાં આવી હતી તેને ખ્યાલ આપણને આ બધા ઉલ્લેખામાં સચવાઈ રહેલ વર્ષના ઉપરથી આવે છે. લુપ્ત થયેલ બેનમૂન ઇમારત આ બંને પ્રવાસી – ચૈવેના અને ટેવરનીયર – નાં વણુના એટલું તે સ્પષ્ટ કરે જ છે, કે આ ઇમારત ધાર્મિક અનુષ્ઠાના માટે ખાસ વપરાય એવી રહી ન હતી. ફરમાનદ્વારા ચિંતામણિના દેરાસરની ઇમા રતના કમજો મેળવ્યા છતાં, વાસ્તવિક રીતે તે ઇમારત જૈન સંઘ વાપરી શકે તે શકય ન બન્યું તેના અફસોસ શ્રી શાંતિદાસ ઝવેરીને જીવનપર્યં ત રહ્યો. આવી એક બેનમૂન ઇમારત માનવીના હાથે જ લુપ્ત થઈ ગઈ તે ઘટના પણ એછી કમનસીબ તેા ન જ ગણાય. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર દેરાસરના બનાવની તવારીખ છેલ્લે આપણે, આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ સાલ-સંવને આધારે આ દેરાસરની શરૂઆત, પ્રતિષ્ઠા, મસ્જિદમાં રૂપાંતર વગેરે બનાવની તવારીખ નેંધીને આ પ્રકરણ સમાપ્ત કરીએ.' આ દેરાસર વિ. સં. ૧૯૭૮(ઈ. સ. ૧૯૨૧)માં બંધાયું શરૂ થયું. સંવત્ ૧૬૮૧(ઈ. સ. ૧૬૨૫)માં તેમાં શ્રી ચિંતામણિ શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ક થઈ. સંવત ૧૯૪(ઈ.સ. ૧૯૩૮) મેન્ડેલલેએ તેની મુલાકાત લીધી. સંવત્ ૧૬૭(ઈ.સ. ૧૬૪૦)માં તેની પ્રશસ્તિ રૂપે “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” કાવ્ય રચાયું. સંવત્ ૧૭૦૧(ઈ. સ. ૧૬૪૫)માં ઔરંગઝેબે તેને મજિદમાં ફેરવ્યું. સંવત્ ૧૭૦૪(ઈ. સ. ૧૬૪૮)માં તે ઈમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી ફરમાન પ્રાપ્ત થયું. સંવત ૧૭રર (ઈ. સ. ૧૬૮૬)માં ફ્રેંચ મુસાફર દેવેનેએ ભગ્નાવશેષરૂપ થઈ ગયેલ આ ઈમારતની મુલાકાત લીધી અને ત્યાર પછી કાળના પ્રવાહમાં આ ઈમારતના અવશેષે પણ નાબૂદ થઈ ગયા. આઠમા પ્રકરણની પદને ૧. “જેરામા' ભાગ-૧, શ્રી શાંતિદાસ શેઠજીને રાસ'માં બીજી ઢાળમાં કડી ૧ થી ૧૯માં (૫૦ ૪-૫) આ પ્રસ ગ રજૂ થયો છે અને નિવેદનના પૃ. ૮-૯માં આ રાસને આધારે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. ૨. “જેરામા” ભાગ-૧માં સમાલોચનાના પૃ. ૩-૪માં જણાવ્યા મુજબ સૂરતના શાંતિદાસ તે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા. વળી જે દેરાસરમાં આ સાધના થઈ તે દેરાસર પણ સુરતમાં હયાત છે એમ ત્યાં જણાવવામાં આવ્યું છે. ૩. જુઓ : “અઈ', પૃ. ૨૭૦-૨૭૨. ૪. જુઓ : “પાસ”, પૃ૦ ૭૩૪-૩૫. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ' ૫. જુએ આ જ પુસ્તકનુ` સંધપતિ શ્રી શાંતિદાસ ' નામે પ્રકરણ પાંચમુ . ૬. જુએ : ‘પ્રપૂ', પૃ૦ ૨૩; 'તમેશાં', પૃ૦ ૧૨–૧૩. આ દેરાસર નવ લાખ રૂપિયાના ખર્ચે બંધાયું હતું એમ શ્રી જેમ્સ 'કેમ્પબેલ · GOBP 'ના Vol. IVના p. 285 ઉપર જણાવે છે. ("This is a place of some historic interest. Finished about 1688 at a cost of 90,0001, ( Rs. 9,00,000) by Santidas, a rich vania merchant, it was one of the handsomest buildings in the city." ૭. ‘શ્રી ચિંતામણુિપ્રશસ્તિ'ના હસ્તપ્રત અંગે ' આકપેઈ.'ના ભાગ-૧ માં પૃ૦ ૯૧-૯૨ ઉપર આ રીતે માહિતી આપવામાં આવી છે : " “દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી પંદરેક વષૅ†, વિ. સ. ૧૬૯૭માં, એની લાંખી પ્રશસ્તિ રચવામાં આવી હતી. છએક દાયકા પહેલાં તો આ પ્રશસ્તિની નકલ એક જ્ઞાનભંડારમાંથી, પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીને મળી હતી; અને એને ઉપયાગ શ્રી રત્નમણિરાવ ભીમરાવે એમના · ગૂજરાતનું પાટનગર અમદાવાદ ' નામે પુસ્તકમાં કર્યો હતો. ઉપરાંત શ્રી એમ. એસ. કેમિસેરિયેટે પણ એમના ‘સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑફ ગુજરાત' અને ‘હિસ્ટરી । ગુજરાત ' ભાગ બીજો — એ નામે પુસ્તકમાં કર્યાં હતા. પણ પછીથી ૮૬ શ્લોકની એ પ્રશસ્તિ એવી રીતે ખાવાઈ ગઈ છે કે હજી સુધી એ ઉપલબ્ધ થઈ શકી નથી. આમ છતાં, સદ્ભાગ્યે, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ૦ ૫૬૯માં કરવામાં આવેલ એક નોંધ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેના નર્ વે ન૰ ૧૭૪}' છે. તેની નકલ મેળવવાના પ્રયત્ન ચાલુ છે અને તે મળી જશે એવી આશા છે.” ૮. (i) ‘પ્રક્રૂ', પૃ૦ ૨૩ ઉપર જણાવાયુ છે : “...એ મહાન મદિરનું સરે કર્યું. ચાર વરસ એને બાંધતાં લાગ્યાં હતાં. એ રાખવામાં આવ્યું અને વાચકેન્દ્ર નામના વિદ્વાન ૧૬૨૫માં તેમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથ ૧૬૨૧માં ખાતમુ મદિરનું નામ મેરુતુ ંગ સાધુના નેતૃત્વ નીચે સને પ્રભુની પ્રતિષ્ઠા કરી.’’ · SHG' પુસ્તકના p. 54 ઉપર જણાવાયુ છે : “In 1621, jointly with his elder brother Vardhaman, he built the great temple in the suburb of Bibipur (ii) For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રી ચિંતામણિ-પાધનાથનું દેરાસર at Ahmedabad, and, four years later, in 1625, he consecrated the image of Parshwanath in this temple with the help of the learned scholar Vachakendra." આ જ પુસ્તકના પૃ. ૫૬ ઉપર આ દેરાસરને “માનતુંગ” તરીકે ઓળખાવાયું છે. (iii) “HOG'V -IIના p. 141 ઉપર જણાવાયું છે: According to this valuable record, [ Chintamaniprasasti] the great temple of Chintamani Parsvanath was begun in 1621..... In view of Jahangir's happy relations with Jain leaders, and his tolerance of their religion, the construction of this temple, only three years after his departure from Ahmedabad, will cause no surprise, especially as the builder was the court jeweller... It was evidently completed in 1625..." (iv) જો કે, “SFSJ માં શ્રી કૃષ્ણલાલ ઝવેરી આ દેરાસર ઈ. સ. ૧૬રરમાં બંધાયું એમ લખે છે તે ભૂલ છે. ઈ. સ. ૧૬૨૧માં – સંવત ૧૬૭૮માં – તે તેનું બાંધકામ શરૂ થયું હતું. (v) તે જ રીતે GOBPમાં Vol. VIના p. 285 ઉપર અને Vol. ના p. 280 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ આ દેરાસર ઈ. સ. ૧૬૩૮ આસપાસ પૂરું થયાનું લખે છે તે પણ ભૂલ છે. (vi) જેરામા'માં સમાચનામાં પૃ૦ ૮ ઉપર પણ આ દેરાસર સં૦ ૧૬૯૪ એટલે કે ઈ. સ. ૧૬૩૮માં બંધાવ્ય નું લખ્યું છે, તે ખોટું છે. ૯. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – « In S. 1678 ( A. D. 1621 ), Vardhaman and Sha. ntidas, who had reached the zenith of their fortune, who had taken the religious vow along with the members of their family, who had been leading a very pure life, and who had heard that building temples led to good luck, built a magnificent temple in the suburb of Bibibur ( verses 45-49). On the arches of the temple there were statues of females For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ qox નગરશેઠ શાંતિદાસ ઝવેરી resembling celestial nymphs, while at the door of the the temple there was the Panchapatra for protection. The lofty steps of the temple indicated the way for the heavenward march of the devotees. There were six halls in the temple called Megha. nada, Sinhanada, Suryanada, Rangarama, Khela and Gudhagotra. It had two turrets, four square temples around and four underground shrines with idols of the Jina ( verses 50-54).” – SHG'; p. 62 20. Grand : 944124", yo 134-36, seale di 9.. 19. 24141ET HII Yahl: 'HOG', Vol. II, p. 114. 12. 21 4318.40h aia e Bi Gaeta Diddi yards • SHG'11 p. 55 @42 242 HOG', Vol. II ai p. 141 @up a.SHG' 24,8112 dan 'HOG', Vol. II. p. 141 342 341 3HIQI orgia – “In one of its concluding verses, the poem refers to the famous noble who was viceroy of Gujarat when it was composed : Victory to Azamkhan, the righteous lord of Gujarat, at the mention of whose name, the bodies of his enemies tremble with fear, their eyes roll up, and their hearts fail.' We know that this n ble was Subahdar of Gujarat from 1636 to 1642, under Shah Jahan, and that he was a great general and a terror to the kolis and the kathis on the frontiers of his province. From this and from internal evidence, we may say that the credibility of the information contained in the poem is beyond any doubt." ૧૩. જર્મન પ્રવાસી મેન્ડેલક્ષે પોતાની યુવાન વયે, ૨૦ વર્ષની ઉંમર, ઈ. સ. ૧૬૦૫માં, રાજ્યના એલચીઓ સાથે પિતાની ઈચ્છાથી રશિયા અને પ્રશિયાના For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર ૧es પ્રવાસે નીકળ્યો હતો. ત્રણ વર્ષ સાહસપૂર્ણ પ્રવાસમાં સાથે રહ્યા પછી ભારત આવવાની પિતાની તીવ્ર ઇચ્છાને કારણે ઈ. સ. ૧૬૦૮માં તે તેમનાથી છૂટે પહો. એપ્રિલ ૧૬૩૮માં વહાણુમાં સૂરત આવી પહોંચેલ મેન્ડેલ સ્લે પાંચમી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે ઈંગ્લેન્ડ જવા રવાના થયા. ભારતના આ નક માસ જેટલા ગાળામાં તેણે સૂરત ઉપરાંત ગુજરાતનાં અન્ય શહેરો – આગ્રા, લાહેર વગેરે – ની પણ મુલાકાત લીધી. પિતાના આ પ્રવાસની નોંધ તેણે સૂરત છોડતા પહેલાં પોતાની સ્મૃતિના આધારે ડાયરીમાં ટપકાવી લીધેલી અને નોંધ લખેલી કે પોતાને કાંઈ થાય કરે અને આ નોંધો પ્રકાશિત કરવી હોય તે પિતાના પ્રિય સુશિક્ષિત મિત્ર એલેરિયસની કલમે તે સેંધને ફરીવાર લખાવીને કરવી. આનંદની વાત એ છે કે ભારતમાંના પિતાના નવ માસના રહેઠાણની જે નેધ મેન્ડેલએ કરી હતી તે લગભગ તેણે પોતે જ લખેલી હતી. એમાં જે જે સ્થળોનું વર્ણન એણે કર્યું છે ત્યાં ત્યાં તે જાતે ગયેલે, અને જે સ્થાન તેણે જાતે જોયું ન હોય તે અંગે તે એટલું જણાવવાની તસ્દી લે છે કે તેની માહિતી તેને મુસાફરી દરમ્યાન બીજાઓ દ્વારા અપાઈ હતી. એટલે મેન્ડેલસ્સોએ રજૂ કરેલ ચિંતામણિના દેરાસરનું વર્ણન પણ તેણે જાતે કરેલા અનુભવને આધારે જ રજૂ કર્યું છે એમાં શક નથી. ' - 'MTWI' Introductional 2416412 ૧૪. કેટલાક પરદેશી પ્રવાસીઓએ જન દેરાસરમાં આવેલ તીર્થંકરની મૂર્તિઓને ભૂલથી આ રીતે નગ્ન સ્ત્રીઓ માની લીધેલ છે. તેમાં તેમને પણ દેશ નથી. તેઓ આ દેશનાં ધર્મો, રૂઢિઓ, માન્યતાઓથી પરિચિત ન હોય તે બાબત શક્ય છે. ૧૫. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – “ We returned into the city to see the principal měsque ( temple ) of the Benjans ( Banyas). which without dispute is one of thc noblest structures that can be seen It was then new, for the Founder, who was a rich Benjan merchant named Santidas, was living in my time. The mosque stands in the middle of a great court which is enclosed with a high wall of freestone, all about which there is a gallery much For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી after the manner of cur cloisters in monasteries, having also its seats or cells and in every cell a marble statue, white or black, representing a woman – naked, sitting and having her legs lying cross under her according to the mode of the country. There were some which had three statues, to wit, a great one between two little ones. " At the entrance into the mosque, there are two elephants of black marble done to the life, and upon one of them the effigy of the founder. The whole mosque is vaulted and the walls adorned with several figures of men and other living creatures. There was not anything within the mosque, save that at the further end of the structure there were three chapels or obscure places, divided one from the other by wooden rails, wherein might be seen statues of marble, like those we had seen in the cells, with this difference only that there was a lighted lamp before that which stood in the middle.. “We saw there also one of their priests who was then busy in receiving, from the hands of such as came thither to do their devotions, flowers wherewith he adorned his images; as also oil for the lamps which hung before the rails, and wheat and salt for the sacrifice, while he set the flowers about the statues. His mouth and nose were covered with a linen cloth, lest the impurity of his breath should pri fane the mystery, and coming ever and anon near the lamp he muttered over certain prayers and rubbed his hands up and down in the flame thereof as if he had washed them in the smoke, and For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર ૧૦૭ sometimes stroked his face with them.” -JMTI' p. 30; “SHG), p. 62–63; “MTWI', p. 23-25; “GODP', Vol. IV, p. 285 ૧૬. જુઓ : “અઈ', પૃ. ૧૪૨. આ હકીકતની ધ ગૂપાઅમાં પૃ૦ ૨૯૮ અને પૃ૦ ૬૬૩ ઉપર લેતાં શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે રા. મગનલાલ વખતચંદ લખે છે કે આ દહેરાને ઘાટ હઠીસિંહના મંદિર જેવો જ હતું; પણ કારીગીરી ઉત્તમ હતી એમ કહેવાય છે...શાંતિદાસના દહેરાના ઘુમટમાં ઉત્તમ પૂતળીઓ હતી એમ કહેવાય છે.” “અઈ'ના આધારે “જેરામા' સમાચનામાં પૃ૦ ૮ ઉપર પણ આ હકીક્તની નોંધ લેવામાં આવી છે. ૧૭. “પ્રાતીસ", પૃ૦ ૧૨૫ (શીલ વિજયછવિરચિત “તીથમાલા – કડી ૧૨૫) ૧૮. “ગૂપાઅ', પૃ. ૯૩૭ ૧૯. “પ્રાતીસ', પૃ. ૩૯ અને સંક્ષિપ્ત-સારનું પૃ. ૪૧ ૨૦. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “It is a matter för no small regret that while the great Muslim monuments of the fifteenth and six. teenth centuries at Ahmedabad still remain in almost perfect condition, this great Jain temple, built in the seventeenth century, has practically dis. appeared owing to reasons which we shall describe later.” – “SHG', p. 56 ૨૧. ઔરંગઝેબે આ દેરાસરમાં ગાયની કતલ કરાવી એ હકીક્ત જુદાં જુદાં પુસ્તકોમાં નીચે પ્રમાણે નોંધવામાં આવી છે : (i) “GOBP'ના Vol. IV ના p. 285 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ જણાવે છે : “...Aurangzeb defiled the temple by having a cow's throat cut in it..." (ii) “GOBP' ના Vol. I ના p. 280 ઉપર પણ શ્રી જેમ્સ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી કેમ્પબેલ જણાવે છે: “In 1644 a quarrel between Hindus and Musalmans ended in the prince ordering a newly built ( 1638 ) temple of Chintaman near Saraspur, a suburb of Ahmedabad, above a mile and a half east of the city, to be desecrated by slaughtering a cow in it." (ii) “મિરાતે અહમદી'માં ફેંચ પ્રવાસી થેવેનના વર્ણનને નેધતાં બSHG'. ના p. 57 ઉપર શ્રી કેમિસેરિયેટ જણાવે છે “When he performed that ceremony he caused a cow to be killed in the place, knowing very well that, after such an action, the gentiles, according to their law, could worship no more therein." (iv) શ્રી કેમિસેરિયેટ “HOG Vol. IIના p. 125 ઉપર આ અંગે ait : “A direct reference to the slaughter of a cow in the temple at the time of its conversion into a mosque is also made by the French traveller M. de Thevenot who was at Ahmedabad in 1666." (v) IMFG ના p. 13 ઉપર પણ શ્રી કેમિસેરિયેટ થેરેના વર્ણનને ટાંકીને જણાવે છે: “When he performed that ceremony he caused a cow to be killed in the place..." ૨૨. ઔરંગઝેબના આ કાર્યની સખત ટીકા કરતાં શ્રી મિરિયેટ IMFG'માં p. 13 ઉપર જણાવે છે – “ -an aetion which cannot be regarded otherwise than as an early manifestation of the iconoclastic zeal of the future puritan Emperor." [ અર્થાત– “ભવિષ્યના ધર્મચુસ્ત (puritan) શહેનશાહના મૂર્તિ ભંજક ઉત્સાહના પ્રારંભિક આવિર્ભાવ તરીકે જ આ કાર્યને જોઈ શકાય.”] HOG Vol. IIના p. 125 ઉપર પણ આ જ પ્રસંગ અંગે ટીકા કરતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે - .."..and the events which happened at Ahmedabad For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯, શ્રી ચિંતામણિ-પાધનાથનું દેરાસર during his brief viceroyalty are of special interest as showing how, even at this early age, his character manifested that religious intolerance and puritanical zeal which subsequently led to events that embittered his life and paved the way for the decline of his Empire." [ અર્થાત–પતાના વાઈસરોય તરીકેના ટૂંકા સમય દરમ્યાન અમદાવાદમાં. જે બનાવ બન્યા તે બનાવો, આટલી યુવાન વયે (૨૩મા વર્ષે) તેની કારકિર્દીમાં જે ધાર્મિક અસહિષ્ણુતા અને મૂર્તિભંજક ઉત્સાહ હતાં તે વ્યક્ત કરે છે, કે જે આગળ જતાં તેના જીવનને કડવાશભર્યા બનાવે તરફ. દોરે છે અને તેના સામ્રાજ્યના નાશને માર્ગ ખુલ્લે કરે છે.”] ૨૩. “HOG' Vol. IIના p. 125 ઉપર શ્રી કોમિસેરિયેટ જણાવે છે : " Whether the Hindus at this capital gave any cause for offence to the young prince is not known, for the Historian simply states that the latter ordered the temple of Chintamani at Saraspur, a suburb of the city to the east, to be converted into a mosqueunder the name of “Quvvat-ul-Islam” (the Might of Islam) (in 1645).” [ અર્થાત–આ રાજધાની (અમદાવાદ)ના હિંદુઓએ યુવાન રાજવી છંછેડાય તેવું કોઈ કારણું આપ્યું કે નહિ તે તો ખબર નથી; કારણ કે ઈતિહાસકાર (મિરાતે અહમદીના કર્તા) માત્ર એટલું જ નેંધે છે કે યુવાન. રાજવીએ નગરના પૂર્વ ભાગમાં આવેલ સરસપુર નામના પરામાં આવેલ. ચિંતામણિના દેરાસરને “કુવ્રત-અલ-ઈસ્લામ’ (ઈસ્લામની તાકાત), નામ આપીને મરિજદમાં ફેરવવાને હુકમ (ઈ. સ. ૧૬૪૫માં) આથો.”]. જેરામા'માં સમાલોચનાના પૃ. ૮ ઉપર ઈ. સ. ૧૬૪૪માં આ મંદિરને મસ્જિદમાં ફેરવવાને ઉલ્લેખ છે, જે સરતચૂક છે. ઈ. સ. ૧૬૪૫માં આ. . બનાવ બન્યા હતા. અઈ'માં શ્રી મગનલાલ વખતચંદ નોંધે છે : “પછી તે મુસલમાને એ દેહેરૂ વટાવ્યું. રંગમંડપ વગરેના ઘુમટની મહીલી તરફ ફરતી ઊંચા પથ્થરની પ્રતલીઓ વગરે સાંમન છે તેહેર્ને છુંદી નાંખી છે તથા ચુંનેથી લીપી દીધી For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી છે. તે સીવાએ મુસલમાનેએ ઘણુ ઢેલફોડ કરી છે. પણ એ ઉપરથી માલુમ પડી આવે છે કે એ દેહેરાનું કામ સારું હતું.” (પૃ.૧૪૩) ૨૪. મગનલાલ વખતચંદ આ અંગે “આઈ માં પૃ૦ ૧૪ર-૧૪૩ ઉપર લખે છે – . “આ દેહેરામાં મોટાં મોટાં ભોંયરા છે તે ભોંયરામાં પુર્વ મેહટે. ચેમખ હતો. એ દેહેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડું જાએ એ મેહેટો સલ ગ(સુરંગ) છે એવું લેકના કેહેવામાં આવે છે. તે એનું કારણ એવું સંભળાઅ છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડા એ દેહેરૂ વટાવી તેમાં નમાજ પડવાનું ધાર્યું તે વાત નગરશેઠને માલુમ પડી. પણ તે વખતમાં ધરમને જુલમ ઘણો હતા તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરંગ) ખદાવી રાખ્યું હતું. તે તરત ગાડાં સળંગમાં ઊતારી આ દેહેરાના ચેમખની ચાર પરતમાએ ગાડામાં બેસારી ઝવેરીવાડામાં લાવ્યા તેહેમાંની ત્રણ મુરતીય જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસારી ને ચોથી મુરતી ઝવેરીવાડામાં નીશાપોળમાં જગવલવના ભોંયરામાં બેસારી તથા મળ નાયકની મુરતી નાંહાંની સાંભળી ચીંતામણ પાશ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દેહેરામાં પધરાવી. તે મુરતીઓ હાલ પણ છે.” જેરામા'માં સમાચનામાં પૃ૦ ૮ ઉપર આ જ લખાણ ફૂટનેટ તરીકે આપવામાં આવ્યું છે. શ્રી રત્નમણિરાવ ગૂપાઅમાં પૃ૦ ૬૩ ઉપર આ દેરાસરના પરિચયમાં લખે છે: “..મુખ્ય પ્રતિમાઓ શેઠ શાંતિદાસે ભોંયરા મારફતે ઝવેરીવાડામાં લઈ જઈ બચાવી હતી....... એમ કહેવાય છે કે એ બેયર ઝવેરીવાડામાં નાકળતાં હતાં. એમાંથી આણેલી મૂતિઓમાંથી ત્રણ ઝવેરીવાડામાં આદીશ્વર ભગવાનના મંદિરમાં ભેંયરામાં બેસાડી, અને એક નિશાળમાં જગવલ્લભને ભેંયરામાં બેસાડી, તથા મુળનાનાયકની મૂર્તિ સૂરજમલના દેહેરામાં બેસાડી એમ રા. મગનલાલ લખે છે.” મિરાતે અહમદી'ના આધારે શ્રી કેમિસેરિયેટના “HOG' Vol. ના p. 142 અને p. 501 ઉપર, “SHG ના p. 60 ઉપર, કMTWI'માં 0 102 ઉપર અને શ્રી કૃષ્ણલાલ ઝવેરીઝ “SFS)* p 22 ઉપર જણાવાયું છે કે આ દેરાસરમાંથી સે–સો મણ વજન ધરાવતી મુખ્ય બે પ્રતિમાઓને ગાડું પસાર થઈ શકે તેવા ભોંયરા દ્વારા ઝવેરીવાડમાં લાવવામાં For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ–પાશ્વનાથનું દેરાસર ૧૧૧ આવી હતી, અને કોઈની નજરે ન ચઢે તેમ ગુપ્ત રીતે ભોંયરામાં કે એવી કોઈ જગ્યાએ રાખવામાં આવી હતી. જોકે, શ્રી કૃષ્ણલાલ ઝવેરી ભેંયરા દ્વારા લાવવાની વાત કરતા નથી. HOG' માં vol. IIના p. 142 ઉપર આ મૂર્તિ “દરેક સેન્સે મણ વજનની' લખવાને બદલે “એક મણ વજનની' લખાયું છે તે સરતચૂક છે, કારણ કે SHG'ના પૃ. ૬૦ ઉપર તે દરેક સો–સે મણ વજનની એમ જ લખ્યું છે. GOBP' ના Vol. IV માં p. 285 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ argia : “Shantidas saved the chief image and taking it into the city, built a temple fir it in Jawherivada." શ્રી કેમિસેરિયેટ અને શ્રી કૃષ્ણલાલ ઝવેરી બે જ મૂર્તિઓને બચાવ્યાની અને શ્રી કેમ્પબેલ એક મુખ્ય મૂર્તિને જ બચાવ્યાની વાત કરે છે. પરંતુ બીજા ઉ૯લેખો ઉપરથી જાણવા મળે છે તે પ્રમાણે અને શ્રી મગનલાલ વખતચંદ જણાવે છે તે પ્રમાણે અમદાવાદમાં ઝવેરીવાડાનાં દેરાસરામાં આ ચિ તામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી બચાવેલી પાંચ મૂતિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે એક હકીક્ત હોવાથી, આ દેરાસરના વિનાશના પ્રસંગે ઓછામાં ઓછી પાંચ મૂર્તિઓ બચાવવામાં આવી હશે એમ માનવું જ યોગ્ય છે. ૨૫. “જૈસાઈ'માં પ૦ ૫૬૯-૭૦ ઉપર શ્રી શાંતિદાસ શેઠને ટૂંકો પરિચય આપતાં જણાવાયું છે : “શાહજહાંના અમલમાં તેના ધમધ પુત્ર ઔરંગઝેબને અમદાવાદની સૂબાગિરિ અપાતાં તેણે મદિરમાં મહેરાબ કરી (વટાળ કરી) એના મજીદ કરી હતી (સં. ૧૭૦૦). વોરા લેકે એને સામાન લઈ ગયા હતા. આથી આખા ગૂજરાતમાં હિંદુ અને મુસલમાનનું બહ થયું હતું.” “જરામામાં સમાલોચનામાં પૃ૦ ૮ ઉપર જણાવાયું છે : “ ઔરંગઝેબે ઈ. સ. ૧૬૪૪માં તે (દેરાસર) તેડી પાડ્યું અને મસજીદ કરી તેથી ગુજરાતમાં મેટું હિંદુ અને મુસલમાનનું બંડ થયું.” તે સમયે બનેલા હિંસક બનાવોની ટૂંકી નોંધ લેતાં “SFSJ “ના p. 28 ઉપર શ્રી કૃષ્ણલાલ ઝવેરી જણાવે છે: “...evidently when violent hands were laid on it.” For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ( જેમ્સ કેમ્પબેલ · GOBP 'ના Vol IVમાં p. 285 ઉપર જણાવે છે : “ A few years later, apparently in the religious riots of 1644-46, Aurangzeb defiled the temple by having a cow's throat cut in it." ** · GOBP ' ના જ Vol. I માં p. 280 ઉપર તેઓ નાંધે છે : In 1644 a quarrel between Hindus and Musalmans ended in the prince ordering a newly built temple of Chintaman...” HOG' માં Vol. II ના p. 125–27 ઉપર્ આ પ્રસ ́ગની નોંધ પછી તે જ સમય દરમ્યાન મુસલમાનાના બે પક્ષ વચ્ચે થયેલા ધણુના પ્રસ`ગની માહિતી પણ આપવામાં આવી છે. ઔર'ગઝેબનેા ગુજરાતના વાઇસરોય તરીકેના આ સમય, આ દૃષ્ટિએ જોઈએ તા, તેની પોતાની ધર્માંધતાના કારણે કે બીજા કોઇ કારણે કામાં હુલ્લડો અને અવ્યવસ્થાથી ભરેલા હતા. અને આ કારણોને લઇ તે જ શાહજહાંએ સપ્ટેમ્બર ૧૬૪૬ માં ગુજરાતના વાઈસરોય તરીકેના સ્થાનેથી ઔર'ગઝેબને પાછા ખેલાવી લીધા હતા. ૨૬. પ્રપૂ'માં પૃ૦ ૨૬થી ૩૦ ઉપર ઔર'ગઝેમ આ મસ્જિદમાં રૂપાંતર કરે છે તેનું રાચક વન આપ્યા મદિરનુ` કેવી રીતે પછી પૃ૦ ૩૦થી ૩૨ ઉપર શાન્તિદાસ આ મંદિરને પાછું મેળવવા કેવા પ્રયત્ન કરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે; જેમ કે, પૃ૦ ૩૧ ઉપર જણાવ્યુ છે - 66 શાંતિદાસ દિલ્લી પહોંચ્યા પછી તરત જ સુલતાન દારા શિકોહને મળ્યા. એ શહજહાનના મોટા કુમાર હતા. એએ અકબર પાદશાહ જેવા ઉદાર સંસ્કારવાળા હતા. હિંદુઓના સાધુઓની એમણે સેવા કરી હતી. ઉપનિષદોનું એમણે ભાષાંતર ફારશીમાં કરાવ્યું હતું કાંઈક ઉતાવળા પણ સર્વ ધર્માં તરફ સમદ્રષ્ટિ રાખવાવાળા આ રાજકુમારની શાંતિદાસે મુલાકાત લીધી. ઔર'ગ' સાથે એને ખીલ્કુલ બનતું નહતું એટલે એને હલકો પાડવાની તર્કના લાભ જવા દે તેમ નહોતું. એણે સહાનુભૂતિથી શાંતિદાસ ઝવેરીની વાત સાંભળી. આશ્વાસન આપી પાદશાહને સમજાવવાની કમુલાત આપી. ૨૭. ફરમાન અંગે વિશેષ માહિતી માટે અને શ્રી શાંતિદાસ ઝવેરીને મળેલાં થાહી ફરમાના અ ંગે જુએ આ જ પુસ્તકનું · નગરશેઠે શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલાં ફરમાના ' નામે નવમું પ્રકરણ. " For Personal & Private Use Only " Page #142 -------------------------------------------------------------------------- ________________ મા ચિંતામણ-પાનાથનું દેરાસર ૨૮. “MFG પુસ્તકમાં આ ફરમાન તેની મૂળ છબી અને એના અંગ્રેજી ભાષાતર સાથે p. 40-41 ઉપર રજૂ થયું છે. આ સિવાય આ ફરમાન નીચેનાં પુસ્તકમાં પણ ઉલેખાયું છે: (1) SHG', p. 58-59 (ii) “HOG', Vol. II, p. 129–30 (ii) પ્રપૂ', પૃ. ૩૩૩૪ (iv) “MTwf', p. 101 (v) “SFS' નામે કુ. મે. ઝવેરીના લેખમાં, p. 28 (vi) “ગૃપા', પૃ. ૭૩૬ (vii) જેરામા'પૃ૦ ૮ (vi) “GOBE', Vol. lv, p. 285 (ix) “તીસેરા', પૃ. ૧૯-૨૧ ' (x) “દીબાઝલે', પૃ. ૪૩૫થી ૪૩૭ ૨ "HOG Vol. II ના p. 130 ઉપર શ્રી કેમિસેરિયેટ જણાવે છે ? ..... that Shah Jahan, who never showed his father's or Akbar's toleration for Hindu shrines, should thus have so definitely reversed the action of his own son, and made such complete restitution to the Jain magnate, is ample proof of the personal influence of Shantidas with the Emperor and of the honour and respect in which he was held at the royal court." અર્થાત- “...સહેજોએ હિંદુ મંદિરે પ્રત્યે પોતાના પિતા કે અકબરની સહિષ્ણુત ક્યારે ય બતાવી ન હતી તેમ છતાં, તેના જ પુત્રના કાયમ આટલી નિશ્ચિતતાથી ઉલટાવી કાઢયું અને જૈન સિતારો (શ્રી શાંતિદાસ અને સંપૂર્ણપણે મિલકત પાછી સેપી દીધી તે હકીકો શાંતિદાસના રાજા સાથેના અંગત સંબંધ અને રાજદરબાાં તેઓને જે માને અને આદર મળતાં હતાં તેની પૂરતી ખાતરી કરાવે છે.] . આ જ મતલબનું લખાણ તેમના અન્ય પુસ્તક “IMFG' ના છે. 14 ઉપર પણ જોવા મળે છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આ ફરમાનની એક ખાસ વિશિષ્ટતા રજૂ કરતાં “IMFG'માં p. 6 ઉપર અને “HOG Vol. II ના p. 130–131 ઉપર જણાવાયું છે કે આ ફરમાનમાં પહેલી બે લીટી પાસે શાહજહાં બાદશાહના પિતાના હાથે ટૂંકી સંજ્ઞા કરવામાં આવી છે એ ફરમાનમાં ભાગ્યે જ મળી આવતી વિલક્ષણ બાબત છે. | (“HOG' Vol. II ના p. 130–131 ઉપર આ અંગેનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે: “One unique feature of this farman is found in the fact that there is a brief endorsement in the body of the document, near the first two lines, which was probably written by the Emperor himself in his own hands.") ૩૦. “અન્વેષણ', પૃ. ૨૫ ૩૧. ચ પ્રવાસી થેવેનેએ નાની ઉંમરમાં જ ઘણા દેશને પ્રવાસ ખેડવો હતે. પ્રવાસી થવા માટે જરૂરી અભ્યાસ પણ તેણે કર્યો હતે. સુરતમાં ઈ. સ. ૧૬૬૬ ના જાન્યુઆરીની ૧૦મી તારીખે આવેલ થેરેને ભારતમાં ૧૩ માસ ગાળે છે અને ઈ. સ. ૧૬૩૩ માં જન્મેલ આ પ્રવાસી ઈ. સ. ૧૬૭માં – લગભગ ૩૪ વર્ષની ઉંમરે – મૃત્યુ પણ પામે છે. તેણે પિતાની પ્રવાસ–ને ફ્રેંચ ભાષામાં લખી છે, જે “Travels' એ નામે જાણીતા થયેલ ગ્રંથમાં રજૂ થઈ છે. તેનાં પ્રવાસવર્ણનેની એક લાક્ષણિકતા એ છે કે અમુક બાબતના અજ્ઞાનને કારણે થયેલ ભલાને બાદ કરતાં તે પ્રવાસવર્ણનેમાં ખૂબ ચોકસાઈ જોવા મળે છે. પોતાની નાની ઉંમરમાં જ પિતાની અભ્યાસશીલતાને કારણે થેવેનને તુર્કી, અરબી, ફારસી વગેરે ભાષાઓ; ભૂમિતિ, ખગોળ, ગણિત વગેરે શાસ્ત્રો; ડેકોર્ટનું તત્ત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયનું બહોળુ જ્ઞાન હતું. વળી ધર્મ પ્રત્યે તેને લાગણી હતી. તેના પ્રવાસ દરમ્યાન તેના સંપર્કમાં આવનાર સર્વે તેની ધાર્મિકતાના વખાણ કરતા. – HOG', Vol. II ના p. 359–370ના આધારે ૩૨. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – « Ahmedabad being inhabited by a large number of heathens, there are Pagods or idol-temples in it. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર ૧૧૫ That which was called the Pagod of Shantidas was the chief, before Aurangzeb converted it into a mosque. When he performed that ceremony, he caused a cow to be killed in the place, knowing very well, that after such an action, the gentiles, according to their law, could worship no more therein. All round the temple there is a cloister furnished with lovely cells, beautified with figures of marble in relief, representing naked women sitting after the oriental fashion. The inside roof of the mosque is pretty enough, and the walls are full of the figures of men and beast; but Aurangzeb, who hath always made a show of an affected devotion, which at length raised him to the throne, caused the noses of all these figures, which added a great deal of magnificence to that mosque, to be beat off.” - TMT'p. 10; 'HOG', Vol. II, p. 141-142; ‘SHG', p. 57 ૩૩. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે : “ In 1666 Thevenot speaks of the building as a mosque. But this seems doubtful, as the cloister shrines had still their Jain Saints' images, and inside though their noses were broken the walls still filled with figures of men and animals.” : - GOBP', Vol. IV, p. 285 38. 2418 41 24 27 241 310 : “There was a Pagoda in this place which the Muhammadans took possession of in order to turn it into a mosque. Before entering it you traverse three great courts paved with marble, and surrounded For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી by galleries, and you are not allowed to place foot in the third without removing your shoes. The exterior of the mosque is ornamented with mosaic, the greater part of which consists of agates of different colours, obtained from the mountains of Cambay, only two days' journey from thence." SHG', p. 57 For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯ નગરશેઠ શ્રી શાંતિદાસ જ્વેરીને પ્રાપ્ત થયેલ ફરમાનો માગલ બાદશાહો સાથેના નગરશેઠ શ્રી શાંતિદ્યાસ ઝવેરીના ઘનિષ્ઠ સમધ તથા તે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એક કુશળ ઝવેરી તરીકે માગલ રાજદખારમાં નામના પ્રાપ્ત થઈ અને માગલ ખાદશાહ તરક્ શ્રી તેમને જે નગરશેઠપદ પ્રાપ્ત થયું અમદાવાદના મહાજનના અગ્રેસર ગણાયા તે વિગત આપણે શાહી ઝવેરી અને નગરશેઠ' નામે ચેાથા પ્રકરણમાં અને આદશ મહાજન' નામે સાતમા પ્રકરણમાં જોઈ ગયા. " ' મેાગલ બાદશાહો સાથેના તેમના ઘનિષ્ઠ સંધાની આપણને ઐતિહાસિક રીતે પ્રતીતિ થાય તેવા પુરાવાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. એક કરતાં વધારે માગલ બાદશાહેા પાસેથી તીની માલિકીને લગતાં, લેનરૂપે આપેલ પૈસા ભરપાઈ કરવા અગેનાં, ઝવેરી તરીકેની પોતાની ફરજને લગતાં, પોતાની માલમિલકતના રક્ષણને લગતાં એમ વિવિધ હેતુઓ માટેનાં શાહી ક્રમાના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થાય છે, જે તેમના મેગલ બાદશાહેા સાથેના સંબધના પુરાવારૂપ ગણી શકાય તેમ છે. ફરમાન એટલે શુ? મોગલ રાજ્યકાળ દરમ્યાન ખાદશાહના હુકમના અમલ થાય તે માટે બાદશાહ તરફથી વિશિષ્ટ સીલ (મહેાર, છાપ) સાથે ક્રમાના બહાર પાડવામાં આવતાં, કે જેમને અમલ કરવા એ જે તે રાજ્યના અમલદારેની ક્રુજ થઈ પડતી, એટલે આ ફરમાન કે શાહી વટહુકમે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક દૃદ્ધિએ ખૂખ મૂલ્યવાન ગણાય છે.. વળી આવાં એક કરતાં વધારે ફરમાના કોઈ એક વ્યક્તિને મળે તે હકીકત તે વળી વધારે ગૌરવરૂપ ગણાય તે સ્વાભાવિક છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી સાથે સાથે આનંદની વાત એ છે કે આ ફરમાને આજ પર્યત તેના અસલ રૂપમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે તથા બીજા કેટલાંક સ્થાનેએ સચવાઈ રહ્યાં છે. શ્રી કોમિસેરિટને સ્તુત્ય પ્રયત્ન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને મળેલાં ફરમાનેનું વર્ગીકરણ કરીને, તેને તેની ફેટ સ્ટેટ નકલે સાથે એક જ પુસ્તકમાં રજૂ કરવાને સ્તુત્ય પ્રયત્ન સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને વિદ્વાન શ્રી એમ. એસ કેમિસેરિયેટે પિતાના પુસ્તક “Imperial Mughal Farmans in Gujarat માં કર્યો છે. આ ઉપરાંત તેમનાં જ અન્ય બે પુસ્તક : Studies in the History of Gujarat' 247 'History of Gujarat' ભાગ-રમાં પણ કેટલાંક ફરમાનેની ચર્ચા કરી છે. આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ કુલ ૨૨ ફરમાનેમાંથી ફરમાન નંબર ૧, ૪, ૫, ૬ અને ૭ “Studies in the History of Gujarat' અને “History of Gujarat" ભાગ રમાં રજૂ થયા છે, જ્યારે બાકીનાં બધાં ફરમાને “Imperial Mughal Farmans in Gujarat” પુસ્તકમાં રજૂ થયાં છે. ( ધઃ આ ર૨ ફરમાને ઉપરાંત આ જ પુસ્તકના પ્રકરણ આઠમામાં “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પાછું સોંપવા અંગેના એક ફરમાનની ચર્ચા કરવામાં આવી છે.) ફરમાનોની ચર્ચા બે વિભાગમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને જે કંઈ ફરમાને પ્રાપ્ત થયાં છે તેને અહીંયાં મુખ્ય બે વિભાગમાં વહેંચીને તેની ચર્ચા કરીશું: એ. તીર્થરક્ષાને લગતાં ફરમાને અને વ. અન્ય ફરમાને. જૂઆતની સરળતા ખાતર આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, પણ ફરમાનેના નંબર સળગે આપ્યા છે.. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના વિભાગ–અ : તી રક્ષાને લગતાં ફરમાના જુદાં જુદાં તીર્થાંની રક્ષાને લગતાં જે ક્રમાના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયાં છે તેનું મહત્ત્વ જાણીને તેમને મળેલ એ ફરમાનાથી વિગતે માહિતગાર થઈશું. ૧૧૯ તીરક્ષા અને તેને લગતાં ફરમાનાનું મહત્ત્વ દરેક ધમમાં તેનાં તીથ સ્થાને અને તેની યાત્રાના સમાવેશ માનવીનાં ધામિક કબ્યામાં કરવામાં આવેલ છે; જેમ કે મક્કાની હજ વગર મુસલમાનને પાતાનું. જીવન એળે ગયું જણાશે; તે અમરનાથ-બદ્રીનાથ-કેદારનાથની યાત્રા વગર કે કાશીના દર્શન વગર હિંદુ વ્યક્તિને જીવનમાં અસાષ રહ્યા કરશે. તે જ રીતે પાલીતાણા, સમેતશિખર જેવાં તીર્થાંનાં દર્શીન વગર શ્રાવકને જીવનમાં ઊણપ વર્તાયા કરશે. કુદરતના સાન્નિધ્યમાં પવિત્ર વાતાવરણ ઊભું કરીને રચાયેલાં દરેક ધર્મોનાં તીર્થોં માનવજીવનમાં સાત્ત્વિકતાનું પ્રાગટથ કરવામાં કારણભૂત બની રહે છે. જૈનધર્મના વિકાસમાં તીર્થાંના કાળે પણ નાનાસન નથી. તીર્થાંના મહત્ત્વ કરતાં પણ તી રક્ષાનું કાર્ય વધુ મહત્ત્વનું અને વધુ કિઠન છે, જેમ સમય બદલાય તેમ રાજસત્તા ખલાય, અને બદલાતા જતા રાજકીય તખ્તા પર દરેક રાજવી, દરેક શાસક એકસરખી નિષ્ઠા, એકસરખી બુદ્ધિપ્રતિભા, એકસરખી નીતિવાળા ન જ હાય એ આમત પણ સ્વાભાવિક છે. એટલે બદલાતા રહેતા રાજકીય તખ્તામાં, ખાસ કરીને જ્યારે પ્રતિકૂળ વિચારાવાળા શાસક રાજ્ય કરતા હાય ત્યારે, આ ધતીર્થાંનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી કાય બની રહે ગણ્યાંગાંઠ્યા છે. અને આ કાર્ય કરવા સમાજના બહુ જ ઘેાડા - 6 લેાકી શક્તિમાન હાય છે. ધમના બળે સમયે સમયે દરેક ધમને આવા ધર્મ રક્ષક નેતા એ મળી રહે છે એ હકીકતના તે આપણે ધમ તીર્થાંના ઇતિહાસ For Personal & Private Use Only --- Page #149 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી જેતા સ્વીકાર કરવો જ રહ્યો. અનેક સદીઓ પૂર્વે સ્થપાયેલ તીર્થો, કુદરતની અનેક લીલી–સૂકી જોયા પછી આજે પણ વિદ્યમાન છે તે જ તેની સાક્ષી પૂરે છે. પણ વિપરીત સમયમાં, બદલાતા જતા રાજટ્રિીય સંઘર્ષમાં પિતાની ધનસંપત્તિ, અંગત જીવન, કુટુંબ વગેરે બાબતને ગૌણ ગણીને જે વ્યક્તિઓ તીર્થની રક્ષાના કાર્યને પિતાની પવિત્ર ફરજ સમજે છે તેવી વ્યક્તિઓના અભાવમાં આ તીર્થો કદાચ વિસ્ત પણ બની ગયાં હોત. એટલે તીર્થની રક્ષાની જરૂર જોઈને તે રક્ષા કરવાનું કાર્ય પોતાની ફરજ છે એ ભાવથી જે વ્યક્તિઓ એ કાર્ય પોતાનાં સત્તા, ધન, આવડતથી કરે છે તેમનું ઋણ તે આપણે સ્વીકારવું જ રહ્યું. અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ – આ ચાર મોગલ રાજવીઓના સંપર્કમાં રહેનાર, તેમના રાજદરબારેમાં પ્રથમ પંક્તિનું સ્થાન ભોગવનાર, કુશળ ઝવેરી, અમદાવાદના નગરશેઠ, સંઘના નાયક એવા શ્રી શાંતિદાસ શેઠ પતે તે જૈન તીર્થોની યાત્રાએ અવારનવાર જતા, કયારેક સંઘ કાઢવાનું પુણ્યકાર્ય પણ કરતા, તે જરૂર જણાયે જીર્ણોદ્ધારનું કાર્ય પણ કરાવતા. એ બધાં કરતાં પણ વધુ કપરું કાર્ય પણ તે કરતા – તે તીર્થોના રક્ષણનું કાર્ય. સતત પરિવર્તન પામતી રાજકીય પરિસ્થિતિમાં ક્યારે તીર્થના રક્ષણ માટે કયા પગલાની જરૂર છે એ અંગેની સૂઝ તેઓ ધરાવતા હતા. સાથે સાથે પિતાને સૂઝેલા માર્ગે આગળ વધવા માટેની નિષ્ઠા પણ તેમનામાં હતી. અને તેથી જ તીર્થરક્ષાના કટોકટીના સમયે તેઓ પિતાની ધનસંપત્તિને ઉપયોગ કરતાં પણ ન અચકાતા. તીને રાજ્યના હેદારે, શાસકો તરફથી હાનિ ન પહોંચે તે માટેના તેમના પ્રયત્નના નક્કર પરિણામ રૂપે જુદા જુદા સમયે મોગલ બાદશાહ દ્વારા તેમને પ્રાપ્ત થયેલ અનેક જૈન તીર્થોની રક્ષાને લગતાં ફરમાનેને મૂકી શકાય તેમ છે. આ ફરમાને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની તીરક્ષા અંગેની કુશળ કાર્યવાહીની ઐતિહાસિક સત્યતાના પુરાવારૂપ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફરમાન નં. ૧: જૈન તીર્થો અને સંસ્થાઓની રક્ષાને લગતું જૈન તીર્થો અને જૈન સંઘની માલિકીની અન્ય સંસ્થાઓની રક્ષા કરવા માટેનું સૌ પ્રથમ શાહી મેગલ ફરમાન મેગલ રાજવી શાહજહાં દ્વારા ઈ. સ. ૧૬૨૯-૩૦માં, પિતાના રાજ્યકાળના બીજા વર્ષના સમય દરમ્યાન શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને અપાયેલું છે. ગુજરાતના ગવર્નર અને સૂબાના ઓફિસરને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાનમાં શાહજહાં જણાવે છે : “ચિંતામણિ, શત્રુંજય, શંખેશ્વર અને કેશરીનાથ (ઉદેપુરથી ૩૬ માઈલ દૂર ધૂલેવા ગામમાં આવેલ આદિનાથ કે અષભદેવનું તીર્થ )નાં દેરાસરો – કે જે પિતાના (શાહજહાંના) રાજ્યારોહણ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં, અને વળી અમદાવાદની ત્રણ, ખંભાતની ચાર, સૂરતની એક અને રાધનપુરની એક એટલી પિશાળે – આ શાંતિદાસની માલિકીની છે.” શાહ જહાંના ધ્યાનમાં આ હકીકત લાવવામાં આવી, તેથી તે ગુજરાતના ગવર્નરે વગેરેને સૂચના આપે છે : “આ દેરાસરે કે સ્થાને જૈનેને માટે ફાળવવામાં આવેલ હોવાથી બીજી કોઈ વ્યક્તિએ તેમાં પ્રવેશવું નહીં, અથવા તો ત્યાં પગપેસારો કરે નહીં.” વળી આ ફરમાનમાં આગળ નેંધવામાં આવ્યું છે : “જૈન સાધુઓએ અંદર અંદર લડાઈ કરવી નહીં, પરંતુ રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં તેમનું મન વાળવું.” - એક આગેવાન જૈન વ્યક્તિને જ આવું જુદાં જુદાં તી . અને પિશાળને લગતું ફરમાન મળી શકે. તે ઉપરથી એક હકીકત આસાનીથી પુરવાર થઈ શકે છે, કે છેક ઈ. સ. ૧૬ર૯-૩૦ના સમયમાં શ્રી શાંતિદાસ જૈન સંઘના પ્રભાવશાળી અને વગદાર જૈન અગ્રણી હશે. વળી તેમની માલિકીની અનેક પિશાળે ગુજરાતનાં જુદાં જુદાં શહેરમાં હતી તે બાબત પણ આથી સ્પષ્ટ બને છે. ફરમાન નં. ૨ અને ૩: શંખેશ્વર તીર્થના ઇજારાને લગતાં - હવે ઈ. સ. ૧૬૫૭ના સમય દરમ્યાન શાહજહાં બાદશાહ દ્વારા For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧રર નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ શાંતિદાસને અપાયેલા શંખેશ્વર તીર્થના ઈજારાને લગતાં બે ફરમાને જોઈએ : શાહજહાં બાદશાહના રાજ્યારેહણના ૩૦મા વર્ષે એટલે કે ઈ. સ. ૧૯૫૬-૫૭માં અપાયેલા ફરમાન ઉપર શાહજહાં ઉપરાંત જગતના રાજા તરીકે રાજકુમાર મુરાદબક્ષનું ઉમદા નિશાન અને સીલ કરવામાં આવ્યાં છે. અહીં જણાવવામાં આવ્યું છે: “મુંજપુર તાલુકામાં આવેલ શંખેશ્વર ગામ, કે જે પહેલા રાજદરબાર દ્વારા સનદ તરીકે ચાલુ હતું, તે શાંતિદાસ સાહુને રૂ. ૧૦૫૦ માં ઈજારા તરીકે આપવામાં આવે છે. શાંતિદાસ જાગીરદારેના નિયમોને આધીન થઈને જરૂરી રકમ ભરપાઈ કરે છે. વર્તમાન અને ભવિષ્યના જાગીરદારોએ આ ગામ, ઉપર દર્શાવેલ વ્યક્તિના નામે ભૂતકાળની જેમ જેમ ચાલુ રાખવું અને તેમાં કોઈ ફેરફાર ન કર. જાગીરદારને યોગ્ય રકમ ભરપાઈ કરતા હેવાને કારણે શાંતિદાસ સાહુને તે ગામની સમૃદ્ધિ અને લેકેના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયત્ન કરવાની છૂટ આપવામાં આવે છે.” * આ જ મતલબનું બીજું ફરમાન બાદશાહ શાહજહાં અને દારા શુકહ“ના નિશાન અને દારા શુકેહના સીલ સાથે તા. ૨૩મી ડિસેંબર ૧૯૫૭ના દિવસે અપાયેલ છે. આ ફરમાન આગળના ફરમાનની જેમ જ મુંજપુર પરગણાના તત્કાલીન અને ભવિષ્યના જાગીરદારેને સૂચના આપે છે: “રાજદરબાર દ્વારા અને ભૂતકાળના ઓફિસર દ્વારા શંખેશ્વર ગામ સનદ તરીકે અપાયેલ છે તે અમારા (દહન ધ્યાનમાં આવ્યું છે અને નેધપાત્ર સમયી તે શાંતિદાસ ઝવેરીને રૂા. ૧૦૫૦માં ઈજારા તરીકે આપવામાં આવેલ છે. શાંતિદાસ સાહુ ઉપર દર્શાવેલ રકમ દ્વારા અને ખાવાલાયક અનાજ જેવી વસ્તુઓ દ્વારા જાગીરદારને કર ચૂકવે છે, તેથી ઉપર દર્શાવેલ સનદની સાથે તે ગામ શાંતિદાસને ઈજારા તરીકે અપાયેલ ગણવું અને તેમાં કેઈ ફેરફાર ન કરે કે તેના નિયમો બદલવા નહીં. ઉપર દર્શાવેલ વ્યક્તિ શાતિદાસની તે ફરજ છે કે તેણે તે સ્થાનના લોકોનાં કલ્યાણ, For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના સમૃદ્ધિ અને સુખસગવડ માટે પ્રયત્ન કરવા.” આ બંને ફરમાના દ્વારા આપણને એ હકીકત જાણવા મળે છે કે શખેશ્વર ગામ પહેલાં રાજદરબાર દ્વારા શાંતિદ્યાસ ઝવેરીને સનદરૂપે મળ્યું હશે અને પછી, રૂા. ૧૦૫૦ અને જાગીરદારીના નિયમ મુજબના કર ચુકવવાને કારણે તે ગામ બાદશાડુ તરફથી શાંતિદાસ શેઠને ઇજારા તરીકે આપવામાં આવેલ હશે. અને તેથી શાંતિદાસે તે ગામના વિકાસ અને લેાકાનું કલ્યાણ થાય તેવાં કાર્યાં પેાતાની ફરજ રૂપે કરવાં એવું એમાં જણાવવામાં આવ્યું છે. ઇ. સ. ૧૬૫-૫૮ના પલાતા જતા રાજકીય તખ્તાને પરિચય હવે આપણે જૈનેાના પવિત્ર તીથ શત્રુજયને લગતાં, ઈ. સ. ૧૬૫૬-૫૮ના સમય દરમ્યાન શાંતિદ્યાસ ઝવેરીન મળેલાં, ચાર ક્ર-માનાના વિચાર કરીશું. બે-ત્રણ વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન, એક જ સ્થાનને લગતાં, આવાં ચાર ક્માને શા માટે આપવા પડયાં હશે તે હકીકતને સમજવા માટે આપણે તે સમયના પલટાતા જતા રાજકીય તખ્તાને પરિચય મેળવવેા પડશે.૬ ૧૨૩ ઈ. સ. ૧૯૫૭ની સાલમાં સપ્ટેમ્બર માસમાં મોગલ માદશાહ. શાહજહાં, ત્રણ દાયકા જેટલા સુદીર્ઘ સમય સુધી રાજસત્તા લગભ્યા બાદ, ગંભીર માંદગીમાં સપડાયા હતા. તે સમયે રાજકુમાર દારા શુકાહ શાહજહાંના નામે રાજના હુકમા બહાર પાડતા. શાહજહાંની તયિત સહેજ સારી થતાં તખીઓએ તેને હવાફેર માટે આગરા લઈ જવા જણાવ્યું. જમુના નદી દ્વારા તે આગરા ગયા. તે દરમ્યાનમાં બધા પ્રદેશેામાં તેના મૃત્યુની અફવા ફરી વળી. શાહજહાં પોતે રાજ્ય સભાળી શકે એટલે તંદુરસ્ત થયા ન હેાવાથી તેણે પોતાના સૌથી મોટા પુત્ર દારાનું નામ પેાતાના અનુગામી બાદશાહ તરીકે સૂચવ્યું. હતું. પરંતુ દારા કાચા રાજનીતિજ્ઞ હતા, એટલે શાહજહાં પછી. ગાદીવારસ કાણુ એ પ્રશ્નના શાહજહાંના કે પ્રજાના ઉત્તર સાંભળ્યાવિચાર્યું ભંગર શાહજહાંના ખીજા પુત્રોએ શાહજહાંના અનુગામી For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ની એવી બનેલા મુરા ૧૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી મોગલ બાદશાહના સ્થાનને મેળવવાને માટે ગાદીવારસાનું આંતરયુદ્ધ શરૂ કર્યું. તે સમયે રાજકુમાર મુરાદબક્ષ ગુજરાતમાં વાઈસરેયના સ્થાને હતે. પિતાના પિતાની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને, ઉતાવળિયા રાજકુમાર મુરાદબક્ષે પમી ડિસેમ્બર ૧૬૫૭ના દિવસે પિતાની જાતને બાદશાહ-ગાઝી તરીકે જાહેર કરી. એટલે આ તારીખથી ગુજરાતમાં શાહજહાંને અમલ પૂરો થયે અને આ નવા રાજવી મુરાદબક્ષના નામે મસ્જિદમાં ખુલ્યા પણ વંચાવા શરૂ થઈ ગયા, નાણું પણ તેના નામનું પાડવામાં આવ્યું, અને મુરાદબક્ષનું સૈન્ય સૂરત જીતીને ૧૭મી જાન્યુઆરી ૧૯૫૮ના દિવસે અમદાવાદમાં આવ્યું. પરંતુ પમી ડિસેમ્બર ૧૬૫૭ના દિવસે બાદશાહ બનેલા મુરાદઅક્ષની સત્તા લાંબો સમય ટકી ન શકી. વળી જેવી રીતે ગુજરાતમાં મુરાદબક્ષે પિતાની જાતને પાદશાહ સ્ત્રીકે જાહેર કરી હતી તેવી રીતે શાહજહાંને બીજો પુત્ર શુજા બંગાળમાં પાદશાહ થઈ બેઠે હતા અને દારા ઉત્તર ભારતમાં હકૂમત ચલાવતું હતું. શાહજહાં તે દારાને પિતાને વારસદાર બનાવવા ઈચ્છતા હતા, પણ તેના ગર્વ અને તેરે એની સામે દરબારમાં અનેક દુશ્મને ઊભા કર્યા હતા. વળી સ્વભાવથી દારા તેના સક્રિય ભાઈએ કરતાં રાજકારણના અનુભવમાં નબળે હતું, એટલે દારા શાહજહાંને અનુગામી બાદશાહ અને એ શકયતા જ ઓછી હતી. અને આ સમયે ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં સર્વોપરી બની ગયા હતે. ખંધા મુત્સદી ઔરંગઝેબે રાજગાદી મેળવવા માટે દીર્ધદષ્ટિથી એક પછી એક ભાઈ એ અને પિતાને પરાજિત કરીને રાજગાદી મિળવવા માટે સામ-દાન-ભેદ-દંડની કુટિલ નીતિ અપનાવી. દક્ષિણ ભારતમાં સર્વોપરી બન્યા બાદ સૌ પ્રથમ તેણે ગુજરાતમાં રહેલા મુરાદબક્ષ સાથે ઈ. સ. ૧૬૫૭ના ઑકટોબરની મધ્યમાં દસ્તીપૂર્વક હાથ મિલાવ્યા. બંનેએ સાથે મળીને બંગાળમાં અને ઉત્તર ભારતમાં રહેલ પિતાના ભાઈ શુજા અને દારાને હરાવવાનું નક્કી કર્યું હતું. પાદશાહ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને એટલે તેઓ બંને સૈન્ય લઈને ઉત્તર અને પૂર્વ ભારત તરફ ગયા. મુરાદબક્ષે તે સમયે અમદાવાદ-સૂરતના વેપારીઓ પાસેથી લગભગ ૫૦ લાખ રૂપિયા પિતાના લશ્કરના ખર્ચને માટે ઉઘરાવ્યા હતા. આ બધા બનાવની ખબર માદગીના બિછાને પટકાયેલા કમનસીબ બાદશાહ શાહજહાં પાસે પહોંચી. તેથી તેણે મુરાદબક્ષ અને ઔરંગઝેબને પિતાની તરફ આવતા રોકવા માટે જોધપુરના રાજા જસવંતસિંહ અને કાસીમખાનને મોકલ્યા. ઉજજૈનથી ૧૪ માઈલ દૂર ધર્મત પાસે ૧૫મી એપ્રિલ ૧૯૫ટની લડાઈમાં જસવંતસિંહના લશ્કરને હરાવીને ઔરંગઝેબ અને મુરાદબક્ષ આગળ વધ્યા અને ૧૬૫૮ની ર૯મી મેએ આગરા પાસે આવેલ સમુગઢ(samugarh). માં ખૂનખાર લડાઈ ખેલીને એમણે 'દારને હરાવ્યું. આ લડાઈમાં મુરાદબક્ષે ખૂબ વીરત્વ દાખવ્યું અને ઘવાય પણ ખરે. દારા આ લડાઈમાં હાર્યા પછી નાસી છૂટ્યો. કુટિલ રાજનીતિજ્ઞ ઔરંગઝેબે મુરાદબક્ષને વિશ્વાસમાં રાખત જ રહ્યો અને રાજસત્તા તેને આપવાની આશા આપતે જ રહ્યો. આ વાતના નક્કર પુરાવા તરીકે, જૂને ૧૬૫૮ની રશ્મી તારીખે અપાયેલ પાલીતાણાનું ફરમાન અને ઈ. સ. ૧૬૫૮ની જ જૂનની રરમી તારીખે સાડા પાંચ લાખ રૂપિયા શાંતિદાસ શેઠના પુત્ર માણેકચંદ અને બીજા વેપારીઓને ભરપાઈ કરી આપવા અંગેનાં બે ફરમાને એમ કુલ ત્રણ ફરમાનેને આપણે રજૂ કરી શકીએ. ર૦મી જૂને અને રરમી જને આ ફરમાને આપ્યા બાદ, ચાર જ દિવસ પછી, ઔરંગઝેબે પિતાના ભાઈ મુરાદબક્ષને ભેજનસમારંભમાં આમંત્રણ આપીને દારૂ પીવડાવીને બેભાન અવસ્થામાં સોનાની સાંકળ વડે કેદ કરી દીધો. અને રાજ્યના કેદી તરીકે પહેલાં તેને દિલ્હીની જેલમાં અને પછી ગ્વાલિયરના કિલ્લામાં હિરાસતમાં રાખવામાં આવ્યું. અલી નકી નામના ઑફિસરનું ઑકટોબર ૧૬૫૭માં ખૂન કરવા બદલ એને ડિસેમ્બર ૧૬૬૧માં આ કિલ્લામાં જ ફાંસીની સજા આપવામાં આવી ! . મુરાદબક્ષને કેદ કરતાં પહેલાં ઔરંગઝેબે આગરાના કિલ્લામાં For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પિતાના દુઃખી પિતા શાહજહાંને પણ નજરકેદ કરી દીધું હતું. પછી તે કેદ કરેલા મુરાદબક્ષનું સૈન્ય પણ ઔરંગઝેબનું થઈ ગયું. પિતાના અને મુરાદબક્ષના ભેગા મળેલા લશ્કરને લઈને ઔરંગઝેબે દારાને હરાવવા માટે દિલ્હી તરફ કૂચ કરી. ઔરંગઝેબે પિતાને પીછો પકડ્યાના સમાચાર મળતાં જ દારા દિલ્હીમાંથી એકદમ નાસી છૂટયો. આવી પરિસ્થિતિમાં રાજ્ય ચલાવવાને પ્રશ્ન હવે તાકીદને બની ગયે હતે; કારણ કે, શાહજહાંને રાજ્યકાળને અંત આવી ગયો હતે. અને એ માટે બાદશાહ બનેલા ઔરંગઝેબ દ્વારા અમલદારે અને ગવર્નરેની નિમણુક તરત કરવામાં આવે એ જરૂરી હતું. એટલે ઈ. સ. ૧૬૫૮ના જુલાઈ માસની ૨૧મી તારીખે ઔરંગઝેબે દિલ્હીમાં પિતાની જાતને બાદશાહ તરીકે જાહેર કરવાને સમારંભ યે; અને તે પછી તરત જ એણે ઉત્તર પ્રદેશમાં શુજા સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યું. આ પછી દિલ્હીથી નાસી છૂટેલ દારા સાથે માર્ચ ૧૬૫માં અજમેર પાસે લડાઈ થઈ, અને એમાં દારા પણ હારી ગયે. આમ દારા, શુજા અને મુરાદાબક્ષ – ત્રણેને હરાવીને અને પાછળથી મુરાદબક્ષની હત્યા કરીને તથા પિતા શાહજહાંને નજરકેદ કરીને ઔરંગઝેબે પૂરે. પીર પૂરી રાજસત્તા મેળવી લીધી, અને દિલ્હીમાં, ઈ.સ. ૧૬૫૯ની પાંચમી ની પાંચ જૂન જેવા સત્તાવાર ચારેહણને દબદબાભર્યો પ્રસંગ ઊજ, અને પિતાના રાજ્યકાળની ગણના રાજ્યારોહણના આ બીજા પ્રસંગથી નહીં, પણ પહેલા પ્રસગથી – ૨૧મી જુલાઈ ૧૬૫૮થી–જ કરવી એવું ફરમાન કર્યું. ઈ. સ. ૧૬૫૭-૫૯ના સમય દરમ્યાનની રાજગાદી મેળવવા માટેની લડાઈએ, ખટપટોને કંઈક લંબાણપૂર્વક જોયા બાદ, તે સમયની ગુજરાતના પ્રદેશની પલટાતી રહેતી રાજકીય સત્તાના સંદર્ભમાં, શ્રેષ્ઠિવર્ય શાંતિદાસ ઝવેરીએ મેળવેલાં, એક જ બાબતને લગતાં એક કરતાં વધારે ફરમાનેને પરિચય આપણે હવે મેળવીએ. ઈસ. ૧૬૫૬-૫૮ના સમય દરમ્યાન શ્રી શાંતિદાસ ઝવેરીને પાલીતાણ-શત્રુંજય અંગે જે ચાર ફરમાને પ્રાપ્ત થયાં હતાં તે ફરમાનેની For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૨૭ વિગતે આ પ્રમાણે છે – પાલીતાણા અંગેનાં ચાર ફરમાને 1. પાલીતાણા અંગે સંઘપતિ શ્રી શાંતિદાસને જે ચાર ફરમાને મળ્યાં છે તેને કાળક્રમે જોઈએ તે, તેમાંનું પહેલું ફરમાન ઈ. સ. ૧૯૫૬ના નવેંબરની સાતમી તારીખે બાદશાહ શાહજહાં દ્વારા, બીજું ફરમાન ઈ. સ. ૧૬૫૭ની જૂનની ૨૧મી તારીખે બાદશાહ શાહજહાં દ્વારા, ત્રીજુ ફરમાન ઈ. સ. ૧૯૫૮ના જૂનની ૨૦મી તારીખે બાદશાહ મુરાદબક્ષ દ્વારા અને એથું ફરમાન ઈ. સ. ૧૬૫૮ના જુલાઈની રક્ષ્મી તારીખે બાદશાહ ઔરંગઝેબ દ્વારા પ્રાપ્ત થયાં હતાં. બાદશાહ શાહજહાંએ બે ફરમાને દ્વારા પાલીતાણાને જે હક્ક શેઠ શાંતિદાસને આપ્યું હતું, તે હક્ક ગુજરાતના ટૂંક સમય માટે – પમી ડિસેમ્બર ૧૮૫૭થી ૨૬મી જૂન ૧૯૫૮ સુધી – બાદશાહ બનેલા મુરાદાબક્ષ દ્વારા પણ ફરમાનના રૂપમાં લેખિત રીતે આપવામાં આવ્યું હતું. અને મુરાદબક્ષ તરફથી આ ત્રીજું ફરમાન મળ્યા પછી એક અઠવાડિયામાં જ ઔરંગઝેબ મુરાદબક્ષને કેદ કરીને સત્તા ઉપર આવતાં, થોડા સમય બાદ જ તેને લગતું ચોથું ફરમાન બાદશાહ ઔરંગઝેબ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ રાજકીય તપ્તા ઉપર સત્તાના કમિક પલટાને લીધે જ એક જ બાબતને લગતાં આ ચાર ફરમાને મેળવવાં જરૂરી બન્યાં હતાં એમ કહી શકાય. તે સમયના બદલાતા રહેલા રાજકીય પ્રવાહને પુરા આ ફરમાને પણ આપી શકે તેમ છે, એ બાબત ઇતિહાસનાં સાધનની દષ્ટિએ ઓછી મહત્વની નથી. આ ચારે. ફરમાનેમાં રજૂ કરેલી વિગતે હવે જોઈએ. ફરમાન નં. ૪ પાલીતાણા ગામ ઇનામ આપવા અંગે ઈ. સ. ૧૮૫૬ના નબરની સાતમી તારીખે – શાહજહાંના રાજ્યારોહણના ત્રીસમા વર્ષે ૧૦ – લખાયેલ ફરમાનમાં બાદશાહ શાહજહાં અને રાજકુમાર મુરાદબક્ષના નામના મહેર અને રાજકુમાર મુરાદ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ' !' વગરશેઠ શતિદાસ ઝવેરી બક્ષના નામને સિક્કો છે. સેરઠ(કાઠિયાવાડની સરકારના તત્કાલીન અને ભવિષ્યના અમલદારને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છેઃ “શાંતિદાસ ઝવેરીએ અમારા દરબારમાં અરજ કરીને જણાવ્યું કે સોરઠ સરકારના તાબાના પરગણામાં પાલીતાણું ગામમાં યાત્રાળુઓ જેની વારંવાર મુલાકાત લે છે તે શંત્રુજય નામે હિંદુઓનું મંદિર આવેલ છે. શાંતિદાસ ઝવેરીને તે ગામ ઈનામ તરીકે ભેટ આપી દેવાયું છે તે ઉમદા હકમ આપવામાં આવે છે. આ જાણ્યા પછી અમલદારેએ તેમના માર્ગમાં કઈ પણ જાતની દખલ કરવી નહીં. આ ગ્રાંટ દેખીતી રીતેં શાંતિદાસના નામે કરવામાં આવે છે તે એટલા માટે, કે આજુબાજુના લેકે હૃદયની શાંતિથી આ તીર્થની મુલાકાત લઈ શકે” આ ફરમાનની પાછલી બાજુએ નમ્ર સેવક અલી નકી દ્વારા એવી ટૂંકી નોંધ છે. આ અલી નકીને મુરાદબક્ષે પિતે પીધેલી હાલતમાં મારી નાંખ્યું હતું (જુઓ આ પ્રકરણની પાદોંધ નં. ૮). ' ' આ ફરમાનની જરૂરિયાત - પાલીતાણ અંગેના આ ફરમાનની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ બાબતને વિચાર કરતાં આપણને સહેજે ખ્યાલ આવે છે, કે બાદશાહ શાહજહાંના ત્રણ દાયકાના દીર્ઘ અમલ દરમ્યાન આ તીર્થમાં જૈનેના હક્કને કેઈ હાનિ પહોંચી ન હતી. પરંતુ બાદશાહ શાહજહાં ઉંમરલાયક થતાં રાજગાદી અંગે તેના ચારેય પુત્રોમાં જે તીવ્ર સ્પર્ધા જાગી હતી તેને અંજામ છેવટે કે આવે એને અંદાજ, દીર્ધદષ્ટિથી વિચારતા અને પેઢી દર પેઢી ગાદી પર આવતા રાજકર્તા મોગલ બાદશાહના નિકટના સંપર્કમાં રહેતા શ્રેષ્ઠી શાંતિદાસને આવી ગયા હતા. ભારતમાં મોગલ સત્તાના વળતાં પાણી શરૂ થઈ ચૂક્યાં છે એને અંદાજ તેમને પિતાના ડહાપણ અને દીર્ઘદષ્ટિથી આવી ગયેલ હતું. તેથી આવા રાજકીય ખટપટોના સમયમાં આ પવિત્ર તીર્થને કંઈ હાનિ ન પહોંચે એવી ભાવનાથી પ્રેરાઈને, For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧ર૦ અને પિતાની રાજદબારની લાગવગને ઉપયોગ કરીને, ધર્મ અને સંઘના હિતની ખાતર, તીર્થ રક્ષા અંગે ચિંતા સેવનાર શ્રેષ્ઠી શાંતિદાસે શાહજહાં બાદશાહ પાસેથી આ ફરમાન મેળવી લીધું હતું. એટલું જ નહીં, પરંતુ આ ફરમાન મેળવ્યા પછી માત્ર સાત-આઠ માસના ટૂંક સમય બાદ જ, આ તીર્થ અંગે આ જ બાદશાહ પાસેથી બીજું ફરમાન પણ મેળવ્યું. કયા વખતે મેગલ સત્તામાં કયા પ્રકારનું પરિવર્તન આવશે એ અંગેની તે સમયની ડામાડોળ સ્થિતિમાં પિતાના – જેનેના – પ્રાણરૂપ પવિત્ર તીર્થને રખેને કદાચ પણ હાનિ પહોંચશે તે? – આ ભય તેમને સતત રહેતે અને એટલા જ માટે જે બાદશાહ સત્તારૂઢ હોય તેની પાસે તે તીર્થની રક્ષાની ખાતરી આપતું ફરમાન મેળવી લેવાનું તેઓ ચૂકતા ન હતા. ૧૨ ફરમાન નં. ૫: પાલીતાણા અંગે બીજું ફરમાન " શાહજહાં બાદશાહના રાજ્યકાળના ૩૧ મા વર્ષે, તેની માંદગીની જાહેરાત અને ગાદીવારસાની લડાઈને થોડાક સમય પહેલાં જ, ૨૧મી જૂન ૧૮૫૭ના દિવસે શાહજહાં દ્વારા અપાયેલ બીજા ફરમાનમાં પહેલા ફરમાનમાં આપવામાં આવેલ ગ્રાન્ટને વિસ્તૃત કરવામાં આવી હતી. બાદશાહ શાહજહાંનાં મહેર અને સિક્કો ધરાવતા આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છેઃ “અમદાવાદના સૂબાના હાથ નીચેની સેરઠ સરકારના રાજ્યપ્રદેશમાં આવેલ પાલીતાણા, કે જે શત્રુંજય તરીકે ઓળખાય છે તે પરગણું (ગામ નહી) રાજકુમાર મુરાદબક્ષને જાગીર તરીકે અપાયેલ છે. આ ફરમાનથી તે પરગણું, પાનખરના પાકની ત્રતુ પછી, બે લાખ દામના બદલામાં અતમઘા (બક્ષીસ) રૂપે આપવામાં આવે છે. અમલદારે અને જાગીરદારોએ આ હુકમને ધ્યાનમાં રાખીને એ પરગણું શાંતિદાસ અને તેના પિઢી દર પેઢીના વારસેને મળ્યા કરે એ જોવું અને એ પણ ધ્યાનમાં રાખવું કે આ ફરમાનથી બધા વેરાઓ, ખંડણું વગેરે ભરવામાંથી પણ શાંતિદાસને છૂટકારો મળી For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મગરશેઠ શાંતિદાસ ઝવેરી જાય છે અને તેમણે દર વર્ષે તે અંગે નવી સનદ માગવી નહીં.” તીર્થરક્ષા માટે પિતાના ધનને ઉપયોગ - આ ફરમાનમાં બે લાખ દામના બદલામાં” શબ્દોના આધારે આપણે કહી શકીએ કે રાજકીય અવ્યવસ્થાના તે સમયે તીર્થને હાનિ ન પહોંચે તે માટે પિતાના પૈસાને વિના વિલંબે ઉપયોગ કરીને પણ તે તીર્થને સાચવી લેવાનું ખૂબ અગત્યનું કાર્ય સંઘહિતચિંતક શ્રેષ્ઠી શાંતિદાસે કર્યું હતું. ફયાન નં. : પાલીતાણ અંગે ત્રીજું ફરમાન " ત્રીજું ફરમાન ટૂંક સમય માટે બાદશાહ બનેલા મુરાદબક્ષ દ્વારા તા. ૨૦મી જૂન ૧૬૫૮ના દિવસે અપાયું હતું. ફરમાનમાંના “રાજ્યારોહણના પ્રથમ વર્ષે ” શબ્દો મુરાદબક્ષના પમી ડિસેમ્બર ૧૬૫૭ ના રોજ થયેલ રાજયારેહણની હકીક્તને ટેકો આપે છે. ઔરંગઝેબના હાથે કેદ થયાના છ દિવસ પહેલાં જ આ ફરમાન સરાદબક્ષે આપ્યું હતું. આ ફરમાનનાં મહેર અને સિક્કામાં મુરાદઅક્ષને બાદશાહ તરીકે ઉલ્લેખ છે. આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે : “પાલીતાણ પરગણું, કે જે શત્રુજ્ય તરીકે પણ ઓળખાય છે. તે જુની સનદ પ્રમાણે, શાંતિદાસ ઝવેરીની માલિકીનું છે. શાંતિ(ાસ ઝવેરીએ પિતાને એ અંગે નવું ઉમદા ફરમાન મળે એવી માગણી કરી છે. આ માગણીને સ્વીકારવામાં આવી છે અને તે પરગણાના દીવાને, વઝીર અને મુત્સદ્દીઓને સુચના આપવામાં આવે છે કે તે પરગણું શાંતિદાસને ઈનામ તરીકે આપવામાં આવેલ છે અને તે છે તેના માર્ગમાં કેઈએ પ્રતિબંધ નાખ નહીં.આ કુરાનની પાછળ તેને લગતા સ્વીકૃતિ પત્રમાં મુરાદબક્ષના પુત્ર ઈઝીકઅક્ષને ઉલેખ છે. બદલાઈ ગયેલા રાજકીય વાતાવરણમાં, શાહજહાં દ્વારા અપાયેલ પાલીતાણા-શત્રુંજયને લગતું ફરમાન નિષ્ફળ ન બની જાય એ માટે શાંતિદાસ શેઠે પાલીતાણાને લગતા આ ફરમાનની સમયસર માગણી For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૧ કરી તે જૈનેના આ પવિત્ર તીર્થની રક્ષા માટે તેમની ચિંતાનું સૂચન કરે છે. આ ફરમાન અપાયા પછી માત્ર એક અઠવાડિયામાં જ, મુરાદબક્ષ ઔરંગઝેબના હાથે કેદ થઈ ગયું હતું એટલે ગુજરાતના સત્તાધીશ બનેલા ઔરંગઝેબના શાસનમાં આ ફરમાન નકામું ન બની જાય, તે માટે, મુરાદબક્ષનું ફરમાન મળ્યા પછી માત્ર એક મહિનામાં જ, પાલીતાણને લગતું છેલ્લું, ચોથું ફરમાન પણ શાંતિદાસે મેળવી લીધું હતું. ફરમાન નં. ૭ : પાલીતાણા અંગે એથું ફરમાન ઈ. સ. ૧૬૫૮ ના જુલાઈ માસની ૨૧મી તારીખે ઔરંગઝેબના પહેલી વખતના રાજ્યારોહણને પ્રસંગ બન્યા બાદ માત્ર આઠ જ દિવસ પછી, તા. ૨૯ મી જુલાઈ ૧૯૫૮ ના દિવસે લખાયેલ આ ફરમાનનાં વિષય અને લખાણ ત્રીજા ફરમાન જેવાં જ છે. અડધી સદી સુધી ભારત પર રાજ્ય કરનાર આ મોગલ બાદશાહ દ્વારા અપાયેલ આ ફરમાન તેના રાજ્ય ગ્રહણ કર્યા પછી તુરતના સમયમાં અપાયેલ ફરમાનેમાંનું એક ફરમાન છે. વળી આ ફરમાનની એક રાજકીય વિશેષતા એ છે, કે તે રાજ્યગ્રહણ કર્યા પછી તરતના સમયમાં આપવામાં આવેલ હઈ તેમાં ઔરંગઝેબના રાજકુમાર તરીકેના સમયનાં ફરમાનમાં વપરાતાં મહેર અને સિક્કા જ વાપરવામાં આવ્યા છે, કારણ કે રાજકુમારમાંથી બાદશાહ બનેલા ઔરંગઝેબના નવા સિકકા અને નવાં રાજકીય વિશેષણે હજુ તૈયાર થયાં ન હતાં. આ ફરમાન ત્રીજા ફરમાનમાં રજૂ થયેલ વિષયને સ્પષ્ટ કરતાં જણાવે છે : “પાલીતાણ કે શત્રુંજય પરગણું બે લાખ દામના બદલામાં અલમથા રૂપે શાંતિદાસને ઈનામમાં આપવામાં આવ્યું છે. શાંતિદાસે સલ્તનતના રાજદરબારમાંથી તેના અંગે શાહી આદેશની માગણી કરી છે. તેથી ઔરંગઝેબ તે પરગણું શાંતિદાસ અને તેના વંશજોને ઇનામ તરીકે જાહેર કરીને અમલદારે તથા મુત્સદ્દીઓને એનું પાલન કરવા અંગેની જરૂરી સૂચના આપે છે કે કર, વેર, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ... નગરો શાંતિદાસ ઝવેરી વજે અને ખરચમાંથી તે મુક્ત છે અને દર વરસે આ અંગે નવી સનદ માગવી નહી’.” પાલીતાણાના પવિત્ર તીથ' અગેનાં આ ચારે કરમાને સઘનાયક શ્રી શાંતિદાસ, જૈનસઘના એક મુખ્ય અગ્રણી તરીકે, સમયે સમયે આ તી'ની સાચવણી માટે કેવાં જરૂરી પગલાં લેતાં રહ્યાં હતાં તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. પરિસ્થિતિને એળખીને તે પ્રમાણે 'કાય કરવાની તેઓની દીર્ઘદૃષ્ટિ, સૂઝ અને ભાવના તેમ જ નિષ્ઠાના આ ફરમાના પ્રત્યક્ષ પુરાવા છે. ૧૪ શેઠ શ્રી શાંતિદાસ માગલ બાદશાહોના સતત સંપર્કમાં 6. " વળી આ સમય દરમ્યાન શાંતિદ્યાસ શેઠ મુરાદબક્ષ, ઔર ગઝેબ વગેરેના નિકટના પરિચયમાં અને તેમની સાથે જ રહ્યા હશે તે હકીકત સ્પષ્ટ કરતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે : આ ફરમાનાની તારીખા અને મિરાતે અહમદી'માં પ્રાપ્ત થતા ખીજા આનુષ ́ગિક પુરાવાઓ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે આ મહાન જૈન અમીર અને નાણાં ધીરનાર (શાંતિદાસ), મુરાદયક્ષ પોતાના ભાઈ ને મધ્ય ભારતમાં મળવા માટે ગુજરાતમાંથી વિદાય થયા તે સમયથી તે જ્યારે (શાંતિદાસે) પેાતે વિજયી ઔર'ગઝેબ પાસેથી પોતાને જોઈતું વધારાનું ક્રમાન અને પેાતાના માદરે વતન પાછા જવાની રજા મેળવી તે સમય સુધી મળતિયા રાજકુમારીના કેપમાં (શાંતિદ્યાસ ) હાજર હતા.”૧૫ જિ'દગીના આરે આવીને ઊભેલા શ્રી શાંતિદાસને તી રક્ષાનું જે છેલ્લું, પણ અનેક દૃષ્ટિએ અગત્યનું ગણી શકાય તેવું ક્રમાન પ્રાપ્ત થયું હતુ તેના ઉલ્લેખ કરીને આ વિભાગની ચર્ચા સમાપ્ત કરીએ. મોગલ બાદશાહ ઔર'ગઝેબ દ્વારા સંઘપતિ શ્રી શાંતિદ્યાસને, એમની વિશિષ્ટ સેવાએના બદલામાં પાલીતાણા ઉપરાંત ગિરનાર અને આજીનાં જૈન તીર્થં અંગે જે છેલ્લું ફરમાન અપાયું તેની વિગતા આ પ્રમાણે છેઃ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૩૩ ફરમાન નં ૮: પાલીતાણા, ગિરનાર અને આબુ અંગે ઈ. સ. ૧૯૬૦ ના માર્ચની ૧૨ મી તારીખે લખાયેલ આ ફરમાનમાં બાદશાહ ઔરંગઝેબને સિક્કો છે અને તેમાં મહારમાં લખવામાં આવ્યું છે: “હે વિશ્વાસુ, ઈશ્વરના, પયગંબરના અને તારી સમક્ષ જે અધિકારી હોય તેના કહ્યા મુજબ કર.” આ લખાણ ઔરંગઝેબની ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. આ ફરમાનમાં જણવવામાં આવ્યું છે – સહસભાઈના પુત્ર (આ એક જ ફરમાન એવું છે કે જેમાં શ્રેષ્ઠી શાંતિદાસના પિતાનું નામ આપવામાં આવ્યું છે), શ્રાવક જ્ઞાતિના શ્રી શાંતિદાસ ઝવેરીએ ખાસ માન અને આશા સાથે માગણી કરી છે અને કૂચ કરતા લશ્કરને પુરવઠાથી મદદ કરેલી છે અને વિશિષ્ટ બદલાથી પિતાને સન્માન આપવામાં આવે એવી આશા રાખી છે. તેથી પાલીતાણા ગામ (deh) કે જે અમદાવાદ મુકામાં આવેલું છે તે અને શત્રુંજા તરીકે પ્રખ્યાત પાલીતાણુને પર્વત અને તેના પરનું દેરાસર અમે શ્રાવક જ્ઞાતિના શ્રી શાંતિદાસ ઝવેરીને આપીએ છીએ. વળી ત્યાં ઊગતા ઘાસને ઉપયોગ તે જ્ઞાતિના પ્રાણીઓ અને ઢેરને ચરાવવા માટે થઈ શકશે. અને શત્રુંજાના પર્વત પર મળી આવતું ઈમારતી લાકડું પણ શ્રાવક જ્ઞાતિનું ગણવું, કે જેથી તેઓ તેને પિતાની ઈચ્છા મુજબ ઉપગ કરી શકે. શત્રુંજાના પર્વત અને મંદિરને જે કંઈ સંભાળે તે પાલીતાણાની આવકને હકદાર થાય અને તેઓએ કાયમી સરકારને ચાલુ રાખવા માટે પ્રાર્થના ચાલુ રાખવી. વર્તમાન અને ભવિષ્યના વહીવટદાર, અમલદારે, જાગીરદારે અને કોડીઓએ આ લખાણમાં કંઈ સુધારે કે ફેરફાર ચલાવી લેવું નહીં. “આ ઉપરાંત ગિરનાર નામે જાણીતે જૂનાગઢને પર્વત અને સીહીના મુલકના તાબામાં રહેલ આબુ પર્વત- આ બંને પર્વતે શ્રાવક જ્ઞાતિના શાંતિદાસ ઝવેરીને, તેમને પૂર્ણ સંતોષ થાય એટલા For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી માટે, ખાસ માન રૂપે આપીએ છે. અમલદારે માટે એ જરૂરી છે કે તેઓ આ પર્વમાં બીજા કેઈને ઘૂસવા ન દે અને રાજાએમાંથી કોઈ તેમાં દખલ ન કરે. અને તેમણે તેને (શાંતિદાસને હંમેશાં મદદ કરવી; એ કાર્ય શાહી આનંદને લાવનારું બનશે. અને તેમણે દરેક વર્ષે (નવી) સનદની માગણી કરવી નહીં અને આ ત્રણ પર્વતે, કે જે શાંતિદાસને આપણે આપી દીધા છે, તે અંગે જે કઈ દવે કરશે તે તે વ્યક્તિ પ્રજા અને ઈશ્વર બંનેના ઠપકા અને શાપને પાત્ર બનશે. બીજી જુદી સનદ પણ તેમને આપવામાં આવી છે.” આ ફરમાનનું મહત્ત્વ , પાલીતાણ અંગે આ પહેલાં જેની માહિતી આપવામાં આવી છે તે ચાર ફરમાનેમાંના આદેશને તે આ ફરમાનમાં સમર્થન આપવામાં આવ્યું જ છે, પણ તે ઉપરાંત પાલીતાણમાં (પહાડ પર) થતા ઘાસ અને લાકડાને હક્ક પણ શ્રાવક જ્ઞાતિને આપવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આબુ અને ગિરનારના પર્વતે પણ શાંતિદાસ ઝવેરીને આપવામાં આવ્યા છે. જે ઔરંગઝેબે પિતાની યુવાનીના તેરમાં શાંતિદાસ ઝવેરીના દેરાસરને ઝનૂની રીતે કબજે લીધેલ તે જ ઔરગઝેબ શ્રેષ્ઠિવર્ય શાંતિદાસ ઝવેરીએ પિતાને તુરતમાં જે વિશિષ્ટ મદદ કરેલી તેને ધ્યાનમાં રાખીને અને શાંતિદાસની પિતાની માગણીને અને પ્રભાવકતાને ધ્યાનમાં રાખીને આ ફરમાન આપે છે. આ ફરમાનમાં મહેરમાં ઈશ્વરને જે રીતે ઉલેખ છે તે અને આ ફરમાનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ “પ્રજા અને ઈશ્વર બંનેના ઠપકા અને શાપને પાત્ર બનશે” એમ લખીને ઈશ્વરને રાજા કરતાં જે પ્રાધાન્ય આપ્યું છે તે નેધપાત્ર છે. ચુસ્ત, ધર્મપરાયણ ઔરંગઝેબની નીતિ આ શબ્દોમાં વ્યક્ત લઈ છે. - જૈનેના પવિત્ર તીર્થોની રક્ષા માટે સતત પ્રયત્નશીલ એવા શ્રેષ્ટિવર્યને પરિચય આ ફરમાને દ્વારા સ્વાભાવિક રીતે જ આપણને થાય છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧ay વિભાગ–બ : અન્ય ફરમાને તીર્થરક્ષા અંગે જે શાહી મોગલ ફરમાને તેમણે મેળવ્યા હતા, તેને પરિચય આપણે મેળવ્યું. હવે આ વિભાગમાં આપણે તેમને પ્રાપ્ત થયેલાં બીજા કેટલાંક એવાં ફરમાનેને પરિચય મેળવીશું ૬ કે જે રાજદરબારમાંના ઝવેરી તરીકેના તેમના ઉન્નત સ્થાનને નિર્દેશ કરે તેવાં, તેમની મિલક્તની સુરક્ષા કરવા અંગેનાં, મેગલ બાદશાહને લેન રૂપે ધીરેલ રકમ પાછી મેળવવા અંગેના છે. જુદા જુદા વિષયને લગતાં આ ફરમાને રાજદરબારમાંની તેમની ઉન્નત સ્થિતિ અને પ્રથમ કોટિના નાગરિક તરીકેના તેમના સ્થાનને નિદેશ કરે જ છે. ફરમાન નં : મિલકત અંગે શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને તેમની મિલકતના રક્ષણ અને જે ફરમાને પ્રાપ્ત થયા છે તેમાં સૌ પ્રથમ ફરમાન ઈ. સ. ૧૯૩૫-૨૯માં શાહજહાં બાદશાહનાં મહેર અને સિક્કા સાથેનું અપાયું છે. આ ફરમાનમાં જણાવ્યા પ્રમાણે, “અમદાવાદમાં શાંતિદાસ ઝવેરી મકાને, દુકાને અને બગીચાઓ ધરાવે છે. અમદાવાદના સૂબાના વ્યવસ્થાપકને આથી સૂચના આપવામાં આવે છે કે શાંતિદાસ રાજદરબારના શાહી ઝવેરી અને વેપારી હેવાથી કઈ ઑફિસરે ઉપર સૂચવેલ તેના હવેલીને કબજે લે નહીં કે તે દુકાનનું ભાડું ઉઘરાવે તેમાં દખલ કરવી નહી કે તેના બગીચામાં ગેરકાયદેસર રીતે કોઈને પ્રવેશવા દેવા નહીં. શાંતિદાસ અને તેનાં બાળકે તેમના માદરે વતનમાં શાંતિપૂર્વક રહી શકે તે રીતે વર્તવું ફરમાન – ૧૦ અને ૧૧ : ઝવેરાતના ધંધા અને મિલકત અંગે ઝવેરાતના ધંધા અંગેનું અને મિલકતના રક્ષણ અંગેનું આ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પછીનું ફરમાન તા. ર૭મી ઓગસ્ટ ૧૯૪૨ ના દિવસે બાદશાહ શાહજહાંનાં મહેર અને સિક્કા સાથેનું છે. આ ઉપરાંત આ ફરમાન પછી એક જ મહિના બાદ તા. ર૬ મી સપ્ટેમ્બર ૧૯૪૨ ના દિવસે આ જ વિષયને અંગે ભવિષ્યના ઐફિસ, કાર્યકર્તાઓ અને મુત્સદ્દીએને જણાવવામાં આવે છે: “ઝવેરી શાંતિદાસ હંમેશાં શાહી બંદરે ઉપર પિતાના સેવકને મેકલીને વારંવાર ઝવેરાત અને બીજી વસ્તુઓ ખરીદે છે. તે ઐફિસરે વગેરેએ તેમની વચ્ચે દખલ કરવી નહીં અને તેમના પ્રત્યે સારે વર્તાવ રાખે. અમદાવાદના સૂબાની હદની અંદરના સૂબાના ગવર્નરે કે દીવાને કે બક્ષી અથવા તે બીજા કેઈ શાહી નેકરે ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ)ની હવેલી, દુકાને, સંપત્તિ અને બીબીપુરાને ૧૮ બગીચે – આ બધાની બાબતમાં વચ્ચે માથું મારવું નહીં અને તેના (શાંતિદાસના) મૃત્યુ પછી તેની સંપત્તિ અને મકાને તેનાં સંતાને અને વારસદારને આપવા અંગે પણ દખલ કરવી નહીં અને આ હુકમથી વિરુદ્ધ વર્તવું નહીં. અને આ (ફરમાન)ને શાંતિદાસ ઉપરનાં અહેસાન તરીકે લેખવું” ગુજરાતના બંદરને વેપાર અને ઝવેરી શાંતિલસને માભે આ બંને ફરમાનેમાં તે સમયનાં ગુજરાતનાં બંદરમાં સારે. વેપાર ચાલતું હશે અને ત્યાંથી અવારનવાર શાંતિદાસ પિતાના માણસે દ્વારા ઝવેરાતને માલ ખરીદતા હશે તે વાતને કંઈક અણસાર મળે છે. વળી ઝવેરી શાંતિદાસ ઉપર બાદશાહની કૃપાના કારણે તેમને (શાંતિદાસને) પિતાની હવેલી, દુકાને, સંપત્તિ, બીબીપુરાને બગીચે વગેરેના રક્ષણ અંગે શાહી આજ્ઞા પ્રાપ્ત થઈ તેને ખ્યાલ પણ આ ફરમાનેથી આવે છે. ઝવેરી શાંતિદાસ રાજદરબારમાં હમેશા ઊંચું સ્થાન ધરાવતા હશે તેને આ પ્રત્યક્ષ પુરાવો છે.” ફરમાન નં. ૧૨: ઝવેરી તરીકેના ઉન્નત વ્યક્તિત્વ અંગે ઝવેરી તરીકે શાંતિદાસના મેગલ બાદશાહના રાજદરબારમાંના ઉન્નત વ્યક્તિત્વને ખ્યાલ આપતાં અન્ય ફરમાનેમાં તા. ૧૭મી For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૭ સપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે અપાયેલ ફરમાન ધપાત્ર છે બાદશાહ શાહજહાંને જે દિવસે શાહી રાજ્યાભિષેક થયેલે તેની વાષિક તિથિની ઉજવણીને પ્રસંગ નજીક આવી રહ્યો હોવાથી તે પ્રસંગને ઉચિત ઝવેરાત અમદાવાદના ઝવેરીઓ પાસેથી અને ખાસ કરીને શાંતિદાસ ઝવેરી પાસેથી મેળવી લેવા અંગે અમદાવાદના મુઝ-ઉલમુલ્કને આ ફરમાન દ્વારા સૂચના આપવામાં આવે છે. શાહજહાં અને દારા શુકડના મહેર અને દારા શુકેહના સીલ સાથેના આ ફરમાનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે : “તેણે (મુઝ-ઉલ-મુકે) પોર્ટુગીઝે દ્વારા લાવવામાં આવેલ મરચાંનું અથાણું (આચરેમિર્ચ, Pickles of pepper) પણ બાદશાહને મોકલવું. વળી અહીંયાં મુઝ-ઉલ-મુલ્કને એમ પણ જણાવવામાં આવે છે કે સરકારના કબજાની હાજી ઈખલાસ (Haji Ikhlas)ની હવેલી શાંતિદાસને વેચવામાં આવી હતી તેના રૂા. ૬૦૦૦ અને ઉપર કંઈક નજીવી રકમ શાંતિદાસે રાજ્યની તિજોરીમાં ભરી છે. જે આ હવેલીના તેના કરતાં વધુ પૈસા આપનાર કઈ મળે તે તે હવેલી તે વધુ પૈસા આપનાર વ્યક્તિને આપવી. જો કે, શાંતિદાસ ઝવેરી આપણને સારું ઝવેરાત મોકલી આપે તે આપણે પૈસાની લેવડદેવડ તેના (શાંતિદાસના) ફાયદામાં સમજી લઈશું.” - આ ફરમાનને મુઝ-ઉલ-મુલ્ક સ્વીકાર્યાનું સ્વીકારપત્ર આ ફરમાનની પાછલી બાજુ આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ આ ફરમાનમાં સૂચવવામાં આવેલી હવેલીની મુઝ-ઉલ-મુક મુલાકાત લે છે અને તેને જણાય છે કે અમદાવાદમાં તે એ હવેલીને એનાથી વધુ પૈસા ઊપજે તેમ જ નથી, એટલા ય પૈસા આપવા કેઈ તૈયાર નથી. એટલે તે હવેલી શાંતિદાસના કબજામાં જ રહેવા દેવામાં આવે છે. આ ફરમાનનું મહત્વ પિતાના રાજ્યાભિષેકના પ્રસંગને દર વર્ષે ઉજવવાની મેગલ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તગરશેઠ શાંતિદાસ ઝવેરી બાદશાહોની રસસને આપણને આ ફરમાન દ્વારા ખ્યાલ આવે છે અને તેવા પ્રસંગને અનુરૂપ ઝવેરાત શાંતિદાસ જેવા નામાંકિત ઝવેરી પાસેથી મળી રહેશે એવા બાદશાહના વિશ્વાસના આપણને આ ફરમાન દ્વારા પરિચય થાય છે. ફેરાન નં ૧૩ : મિલકત અંગે શ્રેષ્ઠિવય શાંતિદાસની જમીનની માલિકી દર્શાવતા, ખાદશાહ શાહજહાંની મહેાર સાથેના (સિક્કા વગરના) પમી માર્ચ° ૧૯૪૭ના દિવસે અપાયેલ ફરમાનમાં જણાવવામાં આવ્યુ છે : “ અમદાવાદમાં હવેલી પરગણામાં આવેલ અસારવામાં કૂવા સાથેની ૩૦ વીઘાં જમીન અગીચા માટે વધુ માન; પંજુ, શાંતિદાંસ અને સુંદરદાસ આ ચારેયના કંબજામાં હતી. તેમાંથી વધમાન અને પજુ મૃત્યુ પામ્યા હેાવાથી આ જમીન હવે શાંતિદાસ અને બીજા જે જીવતા છે તેના તથા શાંતિદ્યાસના પુત્રો રતનજી અને લક્ષ્મીચ ંદના કબજામાં પણ છે. આ જમીન આ વ્યક્તિઓના કબજામાં ભેટ તરીકે ચાલુ રાખવા અને તેમાં કઈ રીતે દખલ નહીં કરવા આફિસરો અને મુત્સદ્દીઓને સૂચના આપવામાં આવે છે.” શ્રી શાંતિદાસ શેઠના ભાઈ, પુત્રો, ભાગીદાર વગેરેના નામના ઉલ્લેખને કારણે આ ફરમાન અગત્યનું બની રહે છે. ફરમાન નં. ૧૪: ઝવેરી તરીકે મળેલ ફરમાન આ ક્રમાન પછી, ઘેાડાક લાંબા અરસા બાદ, ઇ. સ. ૧૬૫૫૫૬ના સમય દરમ્યાન બાદશાહ શાહજહાં તરફથી ઝવેરી તરીકે શાંતિદાસને ત્રણ ક્રમાના પ્રાપ્ત થયાં હતાં. તેમાં તા. ૧લી સપ્ટેબર ૧૬૫૫ના દિવસે શાહજહાં અને દારા શુકોહની મહેાર અને દારા શુહના સિક્કા સાથેના ફરમાનમાં બાદશાહ શાહજહાં કંઈક ફરિયાદ કરતા હાય તેવા સૂરમાં શ્રી શાંતિદાસને જણાવે છે : “ શાંતિદાસને અમે જે મદદ કરીએ છીએ, જે ગૌરવ આપીએ છીએ તે જગજાહેર છે. તેથી શાંતિદાસ ઝવેરીએ અમને અવારનવાર For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૯ અલભ્ય વસ્તુઓ અને ભેટો એકલવી જોઈએ. નેધપાત્ર કહી શકાય એવા છેલ્લા ઘણા લાંબા સમયથી શાંતિદાસે અમને કઈ સારી સેવાઓ આપી નથી, અમારી પસંદગીને અનુરૂપ કઈ ભેટ મેકલી. નથી. અમારા સાંભળવા પ્રમાણે તેમણે સારી ચીજવસ્તુઓ બીજી જગ્યાઓએ એકલી છે. એ ગમે તેમ હેય, પણ અમારા જાણવામાં ચક્કસ રીતે આવ્યું છે કે તેમની પાસે ગેળ (chapar) હીરે, ૪૪ સૂM (Surkhs) વજનવાળે છે. તેમણે તે હીરે અમને મોકલી દે જોઈએ, અને ભૂતકાળમાં જે અવગણના કરવામાં આવેલ છે તેને બદલે, તે હીરે મેકલીને વાળી દેવું જોઈએ. જે તેઓ ઉપર સૂચવેલ હીરે મેકલવામાં ઢીલ કરશે તે રાજાને તેની જાણ કરવામાં આવશે અને તેમને રાજદરબારમાં લાવવામાં આવશે. અમે અમારા જાણીતા, વિજયી ભાઈ સુલતાન મુરાદબક્ષને તમને ચેતવણી આપવા લખીશું.” ઝવેરી તરીકે મોગલ બાદશાહ સાથેના શેઠ શ્રી શાંતિદાસના સંબંધો આ ફરમાન ઉપરથી આપણને જાણવા મળે છે કે લગભગ ૧૦ –૧૧ વર્ષથી– ઝવેરી તરીકે તેમને આપવામાં આવેલ છેલ્લા ફરમાનના સમય ઈ. સ. ૧૯૪૪થી આ ફરમાનના સમય ઈ. સ. ૧૬૫૫ના. વચગાળાનાં વર્ષો દરમ્યાન –ઝવેરી શાંતિદાસે બાદશાહ શાહજહાંને, પહેલાંની જેમ ઝવેરાત કે અલભ્ય ચીજવસ્તુઓની ભેટ આપી નહીં હોય, તે બાદશાહને ગમ્યું નહીં અને ઝવેરી શાંતિદાસ પાસે અમુક પ્રકારને હીરે આવ્યું છે તે માહિતી બીજે ક્યાંકથી મળી હવાને લીધે, તેમણે સામે ચાલીને ઝવેરી પાસે તે હીરાની માગણી કરી. બાદશાહની આ માગણે કોઈક રીતે, તે હીરે અથવા તે બીજું કઈ ઝવેરાત મેકલીને સંતોષવામાં આવી છે એને ખ્યાલ આપણને આ ફરમાન પછી લગભગ છ મહિના બાદ અપાયેલ નીચેના ફરમાન ઉપરથી આવે છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ફરમાન નં. ૧૫ઃ ઝવેરી તરીકે મળેલ ફરમાન - તા. ૪થી ફેબ્રુઆરી ૧૯૫૬ના દિવસે શાહજહાં અને રાજકુમાર ઔરંગઝેબના મહેર અને સિક્કા સાથેના આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે: “ઝવેરી શાંતિદાસે પિતાના ગુમાસ્તા સાથે રત્નથી ભરેલાં જે પાત્રે બાદશાહને મેકલ્યાં હતાં તે રાજાએ જોયાં છે અને તે રન્ને ઉમદા રાજવી (શાહજહાં) માટે ગ્ય તે ન હતાં, છતાં તેમાથી અમુક રત્ન ખરીદવામાં આવ્યાં છે અને બાકીનાં રત્ન ખરીદેલાં રત્નની કિંમતની રકમ સાથે તેમના એજન્ટ મારફત પાછાં મેકલવામાં આવ્યાં છે. ભવિષ્યમાં ઝવેરાત અને અલભ્ય વસ્તુઓ મેકલવાનું સૂચન શ્રી શાંતિદાસને બાદશાહ તરફથી મોકલવામાં આવે છે અને સાથે સાથે શ્રી શાંતિદાસ માટે માન દર્શાવતે ઉમદા પિશાક (Robe of Honour) પણ નેકલવામાં આવે છે” ફરમાન નં. ૧૬ : ઝવેરી તરીકે રાજદરબારમાં હાજર થવા અંગે ત્યાર પછી ર૪ મી જુલાઈ ૧૯૫૬ના દિવસે શાહજહાં અને દારા શુકોના નામની મહેર અને દારા શુકાના સિક્કા સાથેનું ફરમાન, મોગલ બાદશાહ શાહજહાં ઝવેરી શાંતિદાસને યાદ કરે છે એમ જણાવે છે. આ ફરમાનમાં આગળ શ્રી શાંતિદાસને જણાવવામાં આવે છેઃ “ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે. પિતાના માદરેવતનમાં દશેરાને ઉત્સવ ઉજવીને તેણે (શાંતિદાસે) જરા પણ વિલંબ વગર રાજદરબારમાં હાજર થઈ જવું.” આ બંને ફરમાને દ્વારા આપણને ખ્યાલ આવે છે કે મેગલ બાદશાહ શાહજહાં અવારનવાર રત્ન, ઝવેરાત અને અલભ્ય વસ્તુઓની ખરીદી માટે પ્રવેદી શાંતિદાસને યાદ કરતા રહેતા હતા.૦૨ આ ફરમાનેનું મહત્ત્વ - આ બધાં ફરમાને મોગલ બાદશાહ શાહજર્ડ દ્વારા ઝવેરી શ્રી શાંતિદાસને આપવામાં આવેલાં છે. ઊંચી કેટિના ઝવેરી તરીકે શાહજહાં બાદશાહ અવારનવાર તેમની પાસેથી ઝવેરાત ખરીદતા, For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૪૧ અથવા તે ઝવેરાતની જરૂર પડે ત્યારે શ્રી શાંતિદાસ ઝવેરીને અવશ્ય યાદ કરતા તેની પ્રતીતિ આપણને આ ફરમાને દ્વારા થાય છે. અને રાજદરબારમાંના તેમના આ આગળ પડતા સ્થાનને કારણે જ તેઓ પિતાની જમીન જાગીર જેવી મિલક્ત અંગે બાદશાહ તરફથી ફરમાને મેળવી શકેલા તેને ખ્યાલ ફરમાન નંબર ૯ અને ૧૩ ઉપરથી આપણને આવે છે. ફરમાન નં. ૧૭ : ઝવેરી શાંતિદાસને અસફખાનના રક્ષણ નીચે મૂકવા અંગે શાહજહાં પહેલાં થઈ ગયેલા મોગલ બાદશાહ જહાંગીર દ્વારા પણ તેમને મળેલ એક ફરમાનને ઉલ્લેખ કરવો અહીંયાં ઉચિત છે. આ ફરમાન અપૂર્ણ હોવાથી તેને ચોક્કસ સમય ૨૩ જાણી શકાય તેમ નથી. આ ફરમાનમાં મહેર અને સિકકો બાદશાહ જહાંગીરના નામના છે. ગુજરાત પ્રદેશના તત્કાલીન અને ભવિષ્યના ગવર્નર અને ઐફિસરોને ઉદ્દેશીને લખવામાં આવેલ આ ફરમાનમાં જણાવ્યું છે : આ પ્રદેશના રહેવાસી શાંતિદાસ ઝવેરીને નિઝામુદ્દીન અસફખાન ને આશ્રય તળે મૂક્યાની જાણ કરવામાં આવેલ છે. તેથી શાંતિદાસે તેની ભેટગાદો અને દરેક પ્રકારનું ઝવેરાત તે અસફખાનને આપવાં.” આ ફરમાન પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકયું નથી એ દુઃખની વાત છે. અપૂર્ણ એવા આ ફરમાન ઉપરથી પણ એ બાબત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જહાંગીર બાદશાહ પણ ઝવેરી શાંતિદાસ પ્રત્યે આદર અને માનની લાગણી ધરાવતા હતા અને શાંતિદાસને કઈ પણ જાતની હેરાનગતિના ભેગા થવું ન પડે તે માટે ગુજરાત પ્રદેશના રાજકીય વડાના રક્ષણ હેઠળ તેમને મૂકવામાં આવ્યા હતા. ફરમાન નં. ૧૮: લકા જાતિ અંગે ઈ. સ. ૧૬૪૪ ના સપ્ટેબરની ૧૯મી તારીખે શાહજહાં બાદશાહનાં મહોર અને સિક્કાવાળા એક ફરમાનને પણ અત્રે વિચાર For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નગશેઠ શાંતિદાસ ઝવેરી કીએ. અમદાવાદમાં રહેતી જેનેની લંકા જાતિના મહાજને બાદ શાહને ફરિયાદ કરી, કે શાંતિદાસ, સૂરદાસ અને બીજા એનું મહાજન તેમની સાથે સમાન વ્યવહાર કરતું નથી અને તેમની સાથે જમતા નથી, તેમની સાથે લગ્નસંબંધ બાંધતા નથી. આ અંગે ગુજરાતના ઓફિસ ને એ જણાવવા હુકમ આપવામાં આવે છે કે આવા અરસપરસના સામાજિક સંબંધ બંને પક્ષની ઈરછા અને તૈયારી ઉપર આધારિત છે. તેથી ઐફિસરે એ નક્કી કરવું કે જે તે લેકે આતુર હોય તે તેઓ લગ્નસંબંધ બાંધી શકે અને એકબીજા સાથે ભેજન લઈ શકે. આ અંગે બીજા કેઈએ દખલ કરવી નહીં અને ઓફિસરોએ આ અંગે અવ્યવસ્થા પેદા થાય તે પવિત્ર ધાર્મિક નિયમ દ્વારા તેને ઉકેલ આણવો અને આ હુકમને ભંગ કરવો નહીં.” સમાજના પ્રશ્નો અંગે શાહી નીતિ - આ ફરમાન દ્વારા સમાજના ઝઘડને લગતા પ્રશ્નો અંગેની શાહી નીતિને ખ્યાલ આપણને આવે છે. અહીં શાંતિદાસ, સૂરદાસ અને તેમના મહાજનની જે અનિચ્છા હોય તે કઈ સરકારી અમલદાર તેમને લંકા જ્ઞાતિ સાથે સમાન વ્યવહાર રાખવા માટે, કે લગ્નસંબંધ બાંધવા માટે, કે સાથે જમવા માટે ફરજ પાડી શકે નહીં એમ કહેવામાં આવ્યું છે. આ લખાણ ઉપરથી પહેલી નજરે આ નિર્ણય તટસ્થ જણાય છે. પણ તેને ગર્ભિત અર્થને સ્પષ્ટ કરીએ તે આપણને જણાય છે કે આમાં બેમાંથી એકે ય પક્ષની અનિચ્છા હોય તે કઈ અમલદાર બેમાંથી કઈ પણ પક્ષને દબાણ કરી શકે નહીં તેમ જણે વવામાં આવ્યું છે. અને અહીંયાં ફરિયાદ કરવામાં આવી છે તે અનુ. સાર શાંતિદાસ વગેરે તે લેક જ્ઞાતિ સાથે સમાન વ્યવહાર વગેરે અંગે અનિચ્છા ધરાવતા જ હતા. એટલે આમ જોઈએ તે આ ફરમાન શ્રી શાંતિદાસ વગેરેને પક્ષ લેતું હોય એમ લાગે છે. ૨૪ ફપિયા પચાસ લાખ અંગેનાં છેલ્લાં ચાર ફરમાન ફરમાને અંગેની આ લાંબી ચર્ચા, આપણે બાકીના ચાર For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ બગસ્થ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફરમાનેને ઉલ્લેખ કરીને પૂરી કરીશું. ડાંક સમય માટે ગુજરાતના બાદશાહ બની બેઠેલ મુરાદબક્ષે ગુજરાતના વેપારીઓ પાસેથી પિતાના લશ્કરના ખર્ચ અને વ્યવસ્થાને પહોંચી વળવા માટે, લગભગ રૂ. ૫૦ લાખ ઉઘરાવ્યા હતા. આ પચાસ લાખ રૂપિયાની રકમ સાચી છે કે પછી કલ્પનાથી વધુ કહેવામાં આવી છે તે તે જાણું શકાતું નથી, પણ સાડા દસ લાખ રૂપિયાને તે, સૂરતના વેપારીઓ અને અમદાવાદના શ્રી માણેકચંદ વગેરેને અપાયેલ ફરમાનમાં ચોક્કસ ઉલ્લેખ છે.૨૫ સૂરતના વેપારીઓ વતી હાજી મહમ્મદ ઝહીદ બેગ અને વીરજી વોરા –એ બે નામાંકિત અગ્રણી વેપારીઓ પાસેથી બળજબરીથી લેનરૂપે મુરાદબક્ષે પાંચ લાખ ઉઘરાવ્યા હતા અને તે ભરપાઈ કરવા અંગેનું ફરમાન પણ મુરાદબક્ષે આ વેપારીઓને આપ્યું હતું. તે જ રીતે મુરાદબક્ષે અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પુત્ર માણેકચંદ અને બીજાઓ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા નરૂપે લીધા હતા. તે રકમ ભરપાઈ કરવા અંગે મુરાદબક્ષે જે ફરમાને આપ્યાં હતાં તે જોઈ એ. - પાલીતાણા તીર્થ અંગેનાં ચાર ફરમાનેની (ફરમાન નં. ૪ થી ૭ની ચર્ચા વખતે નિદેશેલ તે સમયના પલટાતા જતા રાજકીય તખ્તાને આપણે સાડા પાંચ લાખ રૂપિયા અંગેનાં ફરમાનેની આ ચર્ચામાં પણ ધ્યાનમાં રાખવો પડશે. રાજસત્તા મેળવવાના લેભમાં પિતાના ભાઈ ઔરંગઝેબની કપટજાળમાં મુરાદબક્ષ બંધાતે જવા છતાં છેક સુધી એ અંગે અજ્ઞાત જ હતો એને આ ફરમાને પુરાવો આપે છે. ઔરંગઝેબના હાથ નીચે કેદી બનવાના ચાર જ દિવસ અગાઉ, ઔરંગઝેબના કહેવાથી, રાજસત્તા મળવાના લેભમાં ભાન ભૂલી બેઠેલા મુરાદબક્ષે અમદાવાદના જાણીતાં વેપારી શેઠ શાંતિદાસના પુત્ર માણેકચંદ અને બીજા વેપારીઓ પાસેથી લીધેલા સાડા પાંચ લાખ રૂપિયા અએ જે બે ફરમાને આપ્યાં હતાં, તે બંને ફરમાને ૨૨મી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી જૂન ૧૬૫૮ના દિવસે નોંધાયેલાં છે. અત્રે એ હકીકત નોંધપાત્ર છે કે આ બે ફરમાને અપાયાના બે દિવસ પહેલાં જ તા. ૨૦મી જૂન ૧૬૫૮ના દિવસે એક ફરમાન પાલીતાણા અંગે પણ આપવામાં આવ્યું હતું. (જુએ આ જ પ્રકરણનું ફરમાન નંબર ૬.) ફરમાન નં. ૧૯ અને ૨૦ : રૂપિયા સાડા પાંચ લાખ અંગે સાડા પાંચ લાખ રૂપિયા અંગે એક જ દિવસે લખાયેલ અને ફરમાને, એક જ સરખી ભાષામાં, ગુજરાતના બે મુખ્ય અમલદારો — (૧) મુતમદખાન, કે જેને મુરાદબક્ષે પેાતાના કુટુંબની સાચવણીનું કામ પણ સાંપ્યું હતું, તેને અને (ર) હાજી મહમ્મદ કુલીને ઉદ્દેશીને લખાયેલાં હતાં. એકમાં મુતમદખાનને ઉદ્દેશીને અને ખીજામાં હાજી મહમ્મદ કુલીને ઉદ્દેશીને જણાવવામાં આવ્યું હતું : “ શાંતિદાસ સાહુને ખાદશાહી મુલાકાતનું માન આપવામાં આવ્યું છે. અને તે માનને ધ્યાનમાં રાખીને આ હુકમ કાઢવામાં આવે છે, કે ઉપર દર્શાવેલ વ્યક્તિ( શાંતિદાસ )ના પુત્ર અને તેના ભાઈ એ પાસેથી અમદાવાદ ખાતે, અમારા રાજ્યારોહણના પ્રસંગે, સરકાર માટે લેાન રૂપે જે રકમ ઉધાર લેવામાં આવી છે અને જેની વિગતા આ સાથે આપવામાં આવી છે તે લેન આ સાથેના સ્વીકૃતિપત્રમાં જણાવ્યા પ્રમાણેનાં પરગણાંગ્માના વેરામાંથી પાછી ભરપાઈ કરી દેવી. ” આ ક્રમાનામાં મહેાર અને સિક્કો બાદશાહ મુરાદબક્ષના નામનાં છે.૨ ૬ આ એ ફરમાનમાંથી એક કમાનની પાછળ કયા કયા પરગણામાંથી કેટલી કેટલી રકમ આ લેાન ભરપાઈ કરવા અંગે લેવાની છે તેની વિગત આપવામાં આવી છે તે જોઈ એ ૨૭ પ્રદેશ સૂરતમાંથી ખભાતમાંથી પેટલાદ પરગણામાંથી For Personal & Private Use Only - રૂા. ૧,૫૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ઍળકા પરગણામાંથી ૭૫,૦૦૦ ભરૂચ છે. ૫૦,૦૦૦ વિરમગામ ) ૪૫,૦૦૦ મીઠાની આવકમાંથી ૩૦,૦૦૦ કુલ ૫,૫૦,૦૦૦ આ સાડા પાંચ લાખ રૂપિયામાં માણેકચંદ શેઠે કેટલા પૈસા આપ્યા હતા અને તેમના સાથીદારે કયા કયા હતા અને તેમણે કેટલા પૈસા આપ્યા હતા તેની વિગત શ્રી કેમિસેરિયેટે આ પ્રમાણે આપેલ છે ? રૂા. આ ૪,૨૨,૦૦૦ માણેકચંદ રબીદાસ (શાંતિદાસના ભાગીદાર) , સન્મલ અને બીજા (Sanmal) ૪૦,૦૦૦ ૮૮,૦૦૦ કુલ ૫,૫૦,૦૦૦ . આ વિગત આપ્યા પછી કેમિસેરિયેટે જણાવેલ છે કે માણેકચંદ શેઠ હંમેશાં બાદશાહની સેવામાં હાજર રહેતા હોવાથી તેમની લેન પહેલી ભરપાઈ કરી દેવા અંગે અને બીજા વેપારીઓની લેન પછી આપવા અંગે ફરમાનમાં સૂચના આપેલ છે. ૨૮ - આ બંને ફરમાને ઉપરથી એટલું સ્પષ્ટ ચિત્ર તે આપણને અવશ્ય પ્રાપ્ત થાય જ છે કે શાંતિદાસ શેઠની રાજદરબારમાંની અસાધારણ પ્રતિભા અને લાગવગના કારણે જ લેન ભરપાઈ કરવા કરવા અંગેના આ ફરમાને મેળવવાનું શક્ય બન્યું હતું. " " ૧૦ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શ્રી શાંતિદાસ શેઠની અગમચેતી - આ ફરમાન પ્રાપ્ત થયા પછી ચાર જ દિવસ બાદ ઔરંગઝેબ ની રાજસત્તા આવતાં, વિચક્ષણ શ્રી શાંતિદાસ ઝવેરી ઔરંગઝેબ પાસેથી પણ આ જ બાબત અંગે- આ નાણું પાછાં મેળવવા અંગે – નવા ફરમાન દ્વારા ખાતરી મેળવી લે છે. મેગલ રાજસત્તાની અસ્થિરતાના આ સમયમાં સંભવતઃ શાંતિદાસ શેઠ મુરાદબક્ષ અને ઔરંગઝેબની સાથે સાથે જ રહેતા હશે અને મેગલ બાદશાહની ઝીણામાં ઝીણા રાજરમતેથી તેઓ સુપરિચિત રહેતા હશે એમ આપણે કહી શકીએ. ૨૯ તેથી તે આ બંને ફરમાને મળ્યાં તે પછી એક અઠવાડિયાની અંદર જ મુરાદાબક્ષ કેદ થઈ જતાં આ બંને ફરમાને નિરર્થક બની ગયાં છે હકીક્ત શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસના ધ્યાનમાં તુરત જ આવી ગઈ હતી. એટલે, જેમ પાલીતાણાનાં ફરમાનની બાબતમાં બન્યું હતું તે જ રીતે, અહીંયાં પણ મુરાદબક્ષની સત્તા પૂરી થઈ જતાં વિચક્ષણ શાંતિદાસ શેઠે અગમચેતી વાપરીને ઔરંગઝેબ પાસેથી પણ આ સાડા પાંચ લાખ રૂપિયા મેળવવા અંગે ફરમાન મેળવી લીધું હતું. ફરમાન નં ૨૧ : રૂપિયા સાડા પાંચ લાખ અંગે પિતાના કામચલાઉ રાજ્યારોહણના પ્રસંગને હજુ મહિને પણ વીત્યું ન હતું તે પહેલાં, બાદશાહ ઔરંગઝેબે, ઝવેરી શ્રી શાંતિદાસના પ્રભાવને પારખી જઈને, ૧૦મી ઓગસ્ટ ૧૬૫૮ ના દિવસે આ ફરમાન આપ્યું હતું. આ દિવસે ઔરંગઝેબ માટે ઘણી ચિંતા અને દેડધામના દિવસે હતા. એ સમયમાં ઔરંગઝેબે પિતાના મોટા ભાઈ દારાની શોધમાં લાહેર તરફ કૂચ કરી હતી અને તે સતલજ નદીને કાંઠે છાવણી નાંખીને રહેલ હતું. તે વખતે રહેમતખાનને ઉદેશીને લખાયેલ આ ફરમાનમાં ઔરંગઝેબ બહાદુર ગાઝીના નામે મહેર અને પિતાને નવો સિક્કો હજુ તૈયાર થયા ન હોવાથી રાજકુમાર ઔરંગઝેબના નામે સિક્કો છે. આ ફરમાનમાં જણાવવામાં For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ મગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૪૭ આવ્યું છે : “જેને રાજા તરફથી માન મળ્યું છે તે સેવકોમાં અગ્રણી શાંતિદાસ, કે જેને પિતાના માદરેવતન અમદાવાદ પાછાં જવાની રજા આપવામાં આવે છે, તેણે અમારા ધ્યાનમાં એ હકીકત આણી છે, કે મુરાદબક્ષે અમદાવાદ ખાતે પાંચ લાખ પચાસહજારની લોન લીધી છે, જેમાંથી શાંતિદાસના પુત્ર માણેકચંદ અને શાંતિ. દાસના ભાગીદાર રખીદાસની પાસેથી મળીને રૂ. ૪,૬૨,૦૦૦ અને તેના – શાંતિદાસના – સંબંધીઓ પાસેથી રૂા. ૮૦,૦૦૦૩૦ લીધા છે. શાંતિદાસ આ અંગે ચિંતા સેવે છે. “અમારી મહેરબાની અને ઉદારતાના કારણે અમે શાહી તિજોરીમાંથી ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ)ને એક લાખ રૂપિયા મંજૂર કરી આપીએ છીએ અને આ જ મતલબનું ફરમાન શાહનવાઝખાનને એકલીએ છીએ. ઉપર દર્શાવેલ વ્યક્તિને (શાંતિદાસને) આ રકમ જરા પણ વિલંબ અને ખચકાટ વગર આપવી, કે જેને ઉપયોગ કરીને તે પિતાને ધંધે ચલાવી શકે અને નફે કમાઈ શકે. આ બાબતને ખૂબ તાકીદની ગણવી.” પિતાની લાગવગના જોરે, અને પિતાની સતત પ્રત્યક્ષ હાજરીના પ્રતાપે શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ પિતાના પુત્ર, ભાગીદાર અને સંબંધીના પૈસા પાછા મેળવવા અંગે આવું ફરમાન મેળવી શકે તે સમજી શકાય તેવી બાબત છે. પણ શ્રી શાંતિદાસ શેઠે ઔરંગઝેબ પાસેથી આ જ દિવસે બીજું જે ફરમાન મેળવ્યું હતું, તે ઔરંગઝેબ જેવા રાજવીને કેવો અતૂટ વિશ્વાસ તેમણે પ્રાપ્ત કર્યો હશે તે હકીકતને સૂચન કરી જાય છે. કરમાન નં. ૨૨ : અમદાવાદ પાછા જઈને પ્રજાને સંદેશ આપવા અંગે - લાંબા સમય સુધી ચાલુ રહેલી રાજકીય તંગ સ્થિતિથી ગુજરાત. ની અને બીજા પ્રદેશની પ્રજાને જે હાલાકી ભોગવવી પડી હશે તેને રગઝેબને ખ્યાલ હતું. તેથી તે નગરશેઠ શ્રી શાંતિદાસને માત્ર પિતાના માદરેવતન અમદાવાદ પાછા જવાની આજ્ઞા આપીને જ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઔરંગઝેબ બેસી નહોતે રહ્યો, પણ આ અગ્રેસર વેપારી, અમદાવાદના નગરશેઠ અને પિતાની યોગ્ય સેવા કરનાર શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ગુજરાતની પ્રજાને પિતાને સંદેશ પહોંચાડવા માટે યોગ્ય અધિકારી વ્યક્તિ છે, એવા વિશ્વાસથી પ્રેરાઈને ઔરંગઝેબ અમદાવાદ અને ગુજરાતની પ્રજાજોગ પિતાને કલ્યાણ સંદેશ એક ફરમાનરૂપે આ શ્રેષ્ઠી મારફત જ મોકલે છે. આગળ જણાવ્યું તે પ્રમાણે આ ફરમાન પણ તા. ૧૦મી ઔગસ્ટ ૧૬૫૮ના દિવસે જ આપવામાં આવ્યું હતું. પ્રજાજોગ ઔરંગઝેબ બાદશાહના જાહેરનામા જેવું અગત્યનું આ ફરમાન શાંતિદાસ ઝવેરી સાથે મેકલે તે ઔરંગઝેબની શાંતિદાસ જેવા અમીર અને વગદાર પ્રજાજન સાથે મૈત્રી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ' ' , આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે : “શાશ્વત ઈશ્વરના મૂલ્યવાન ટ્રસ્ટ જેવી પોતાની સમગ્ર પ્રજા અને સમગ્ર માનવજાત પ્રત્યે આ રાજવી (ઔરંગઝેબ) ઉમદા આશાઓ અને સાચે હેતુ ધરાવે છે. પવિત્ર શરૂઆત અને સુખદાયક અંતના સમયે શાંતિદાસ ઝવેરીને સલ્તનતના દરબાર અને સાર્વભૌમત્વ તરફથી તેના માદરેવતન અમદાવાદમાં પાછા ફરવાની રજા આપવામાં આવે છે. તેને આજ્ઞા આપવામાં આવે છે, કે ત્યાં પહોંચ્યા પછી તેણે તે પ્રદેશના સર્વ વેપારીઓ અને મહાજને અને પ્રજાજનેને, એગ્ય વ્યવસ્થાની અમારી ઈચ્છા અને પ્રજા પ્રત્યેના અમારા માનની લાગણી, કે જે ગુણે જગતની સુવ્યવસ્થા અને માનવતાની બાબતને લગતા નિયમોના કારણરૂપ છે, તેને પ્રજાજનો સમક્ષ જાહેર કરવી; અને જણાવવું કે પિતાપિતાનાં સ્થાને અને મકાનમાં ગોઠવાઈ જઈને મનની શાંતિ અને હદયના સંતેષ સાથે પિતાના ધંધાજગારને આગળ વધારે, અને ઈશ્વર દ્વારા અપાયેલ રાજ્યની શાશ્વતતા માટે પ્રાર્થના કરે. આ ઈશ્વર અંત વગરની શાશ્વત સ્થિતિ અને આદિ વગરને શાશ્વત આધાર છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૪૯ અમદાવાદના પ્રદેશના અગત્યની બાબતેને લગતા વર્તમાન અને ભવિષ્યના મુત્સદ્દીઓએ ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ) પ્રત્યે, તે રાજદરબાર, કે જે જગતનું આશ્રયસ્થાન છે, તેને જૂનો સેવક છે એટલે, સાર વર્તાવ રાખવે. તેઓએ રાજદરબારને લગતી તેની આર્થિક બાબતમાં મદદ કરવી અને એ ખાસ ધ્યાનમાં રાખવું કે કે તે વ્યક્તિ (શાંતિદાસ) અને તે જગ્યાના બીજા રહેવાસીઓની બાબતમાં દખલ કરે નહીં, કે અવરોધે ઊભા કરે નહીં. મુત્સદ્દીએએ આ ફરમાનને અગત્યનું ગણવું અને આ હુકમની અવગણના કરવાથી દૂર રહેવું.” ઔરંગઝેબની ઈશ્વરપરાયણતા જેમાં સ્થળે સ્થળે ઈશ્વરને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એવા આ ફરમાન ઉપર સિક્કો પણ ઈશ્વરના નામને જ લગાવવામાં આવ્યા છે. મહેરમાં “મુહમ્મદ ઔરંગઝેબ બહાદુર શાહે ગાઝી” એ પ્રમાણે લખાણ છે અને સિક્કો “ઈશ્વર મહાન છે. મહમ્મદ ઔરંગઝેબ બહાદુર ગાઝી, સાહીબ કુરાને-સાનીને પુત્ર” એ શબ્દને લગાવવામાં આવ્યો છે. આ ફરમાનને “મિરાતે અહમદી'મથિી પણ સમર્થન મળે છે. આ ફરમાનમાંની મુખ્ય બાબત ઉપરાંત તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીને માનને ઉમદા પોષાક આપે હતે. ઔરંગઝેબની ઈશ્વર-આસ્થાને સ્વીકાર કરતાં “મિરાતે અહમદીના ઇતિહાસકાર એમ પણ જણાવે છે કે રાજા ઔરંગઝેબની મહત્વાકાંક્ષા હંમેશા પયગંબરના પવિત્ર નિયમને અનુસરવાની અને અનૈતિક, નિષેધક આનંદને અવગણવાની જ હતી. રાજ્યમાં થતાં ટાં કામોને રેકવા માટે તેણે અમુક માણસની નિમણુક પણ કરી હતી.૩૧ શ્રી રત્નમણિરાવ ભીમરાવ આ પ્રસંગની નેંધ લેતાં લખે છેઃ “શાંતિદાસ ઝવેરી એ વખતે હઝરમાં હતું અને એણે કરેલી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ! મદદ જાણીતી હતી. ઔરગઝેબે એને સારા પાષાક આપ્યું. અને ગુજરાત તથા અમદાવાદના લેાક તથા વેપારી શાહુકાર વગેરે માટે ખુશાલીનું બાદશાહી ફરમાન લખી શાંતિદાસ સાથે અમદાવાદ મેકલ્યું. આ ફરમાનમાં ઔરંગઝેબે અમદાવાદના વેપારીએ ઉપર સંદેશે મેકલ્યા હતા કે સવ પ્રજા રાજીખુશીથી ભિન્નભાવ રાખ્યા વગર સલાહસંપથી પેાતાના વ્યવહાર ચલાવે' વગેરે વગેરે.”૩૨ જે ઔર'ગઝેબને ઈશ્વરમાં, ધમાં, માનવકલ્યાણમાં આટલે ઊંડો રસ હતા કે જેથી તે ક્માન જેવી ઔપચારિક ખાખતમાં પણ ઈશ્વરના આટલી ભાવુકતાથી ઉલ્લેખ કરે છે, તે ઔરંગઝેમમાં એક માત્ર ઈસ્લામનું ઝનૂન જો ન હ।ત તા તે ખરેખર એક મહાન રાજવી બની શકો હાત. અને એમ થયું હેત તા, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર ના પ્રકરણમાં જે બનાવની સખેદ નોંધ લેવી પડી છે તે ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના વિનાશના પ્રસ`ગ પણ ન બન્યા હાત! 6 વિચક્ષણ ધનિષ્ઠ શ્રાવક શ્રી શાંતિદ્યાસ રોડ એ વાત બાજુએ રાખીએ તેા યે જીવનના આરે પહેાંચેલા વૃદ્ધ વેપારી, અવેરી, નગરશેઠ, સંઘપતિ શ્રી શાંતિદાસ પોતાની સેવાઓ અને કાર્યાંના બદલામાં, ઔર'ગઝેબ જેવા બાદશાડુ, કે જેણે આશરે દોઢેક દાયકા પહેલાં જ મુત્તુ શ્રેષ્ઠી શાંતિદ્યાસે બધાવેલ દેરાસરના વિનાશ કરેલા તેની પાસેથી પણ કેવાં ઉચ્ચ માન અને આદર પ્રાપ્ત કર્યાં હતાં, તે ખાખત આ ફરમાનથી સ્પષ્ટ થાય છે. કમરના દરખારમાં શાંતિદાસ શેઠે આગળ પડતા ભાગ ભજન્મ્યા હતા એ બાબત સિદ્ધ કરવા વધારે પુરાવાની જરૂર ગણી શકાય, પરંતુ તે પછીના ત્રણે મેાગલ શહેનશાહેા — જહાંગીર, શાહેજહાં અને ઔર'ગઝેબની કુપા તેમણે પ્રાપ્ત કરી હતી તે હકીકત, એનું સૂચન કરતાં ફરમાના આજે પણ હયાત હાઈ, નિઃશંકપણે સિદ્ધ થાય છે. જુદા જુદા બાદશાહેાના જુદી જુદી જાતના સ્વભાવ, ગમા-અણુગમા તથા સાગાને For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને મા ધ્યાનમાં રાખીને તે પ્રમાણે વર્તવાની સમયજ્ઞતા દાખવનાર શાંતિદાસ શ્રેષ્ઠીને મુત્સદ્દી તે જરૂર ગણી શકાય; પરંતુ, સાથે સાથે, જે રાજ્યમાં રહેવાનું હોય તે રાજા સાથે મીઠા, સારા, ઉચ્ચ પ્રકારના સંબધે બાંધવામાં પણ તેઓ નિપુણ અને સમર્થ હતા તેને ખ્યાલ પણ આવા બધા પુરાવાઓ ઉપરથી સહેજે મળી રહે છે. તેઓ કાર્યદક્ષ, બાહેશ, વિચક્ષણ, કુનેહબાજ અને ધર્મનિષ્ઠ અગ્રણી અને મહાજન હતા તેને આ પરથી ખ્યાલ આવે છે. ' પાલીતાણા રાજ્ય સાથે થયેલ રખેપાને પહેલે કરાર આ પ્રકરણની ફરમાનેની લાંબી ચર્ચાની સાથે જ, પાલીતાણા રાજ્ય સાથે થયેલ રપાના પહેલા કરારને ઉલેખ અહીં અસ્થાને નહીં ગણાય. શ્રી શત્રુંજય તીર્થ અંગે પાલીતાણ રાજ્ય સાથે થયેલા રખે પાના પાંચ કરારની વિસ્તૃત ચર્ચા “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ” (ભાગ-૧) પુસ્તકમાં દસમા પ્રકરણમાં કરવામાં આવી છે. આ પાંચ કરારેમાને પહેલે કરાર વિ. સં. ૧૭૦૭ માં પાલીતાણા રાજ્ય સાથે કરવામાં અાવેલ અને તેની સાથે શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ ઝવેરીનું નામ સંકળાયેલ છે તે હકીક્ત ખાસ ઉલ્લેખનીય છે. (આ જ પ્રકરણની પંદર નંબરની યાદોંધમાં આ કરારને ઉલ્લેખ થયેલે છે.) | મોગલ બાદશાહ શાહજહાંએ પિતાના રાજ્યારોહણના બીજા વર્ષ દરમિયાન જૈન તીર્થો અને સંસ્થાઓની રક્ષા અંગે જે ફરમાન ઈ. સ. ૧૬૨૯-૩૦ ની સાલમાં (વિ. સં. ૧૬૮૫-૮૬ માં) શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને આપ્યું હતું તે ફરમાનમાં શત્રુંજય તીર્થને સમાવેશ થઈ જ જાય છે. (જુઓ આ જ પ્રકરણની ચર્ચામાં એ વિભાગમાં રજૂ થયેલ ફરમાન નં. ૧.) વળી આ જ સમય આસપાસ ઈ. સ. ૧૬૨૫ (વિ. સં. ૧૬૮૧-૮૨)ની સાલમાં તેમણે અમદાવાદમાં બીબીપુરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા પણ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર નગરશેઠ શાંતિદાસ ઝવેરી કરી હતી. એટલે મેગલ સામ્રાજ્યમાં જૈન તીર્થો સહીસલામત હતા એમ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ઈ. સં. ૧૯૪૫ (વિ. સં. ૧૭૦૧)માં આ દેરાસર વસ્ત થતાં જૈને અને હિંદુઓને આઘાત લાગે. તીર્થરક્ષા માટે સતત જાગૃત શ્રાવક એવા શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને પણ જૈન તીર્થોની સલામતીની ઊંડી ચિંતા પિઠી અને તીર્થરક્ષા માટે કોઈ કાયમી ઉપાય જવાનું એમને જરૂરી લાગ્યું. વળી શાહજહાંના બાદશાહ તરીકેનાં છેલ્લાં વર્ષ દરમ્યાન તેમના પુત્રોમાં જે ઊંડા વિખવાદ પેઠે હતું, તેથી મેગલ સલ્તનતના પાયા ડગમગી ઊઠવાના છે, એ વાત પણ વિચક્ષણ અને દીર્ઘદશી શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીને સમજાઈ ગઈ હતી. મેગલ બાદશાહ દ્વારા પ્રાપ્ત થયેલ ફરમાને નજીકના ભવિષ્યમાં જ બિનઉપયોગી નીવડશે એમ દીર્ધદષ્ટિથી વિચારીને તેમણે પાલીતાણ અંગે આપણે છેલે જે ચાર ફરમાનેની (ફરમાન ન. ૧૯, ૨૦, ૨૧, ૨૨) ચર્ચા કરી તેની પણ પહેલાં વિ. સં. ૧૭૦૭ માં (ઈ. સ. ૧૬પ૦ માં) પાલીતાણા રાજ્ય સાથે શત્રુંજય તીર્થના રોપાને લગતે પહેલે કરાર કર્યો હતો. વિ. સં. ૧૭૦૭ માં પાલીતાણુ શહેર અને શ્રી શત્રુંજય તીર્થ ઉપર હકૂમત ભોગવતા ગહેલવંશના રાજવી કાંધાજી સાથે, તે વખતની તેની રાજધાની ગારિયાધારમાં આ પહેલે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં શરૂઆતના લખાણમાં શ્રી શાંતિદાસને ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યું છે: સંવત ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ મે ગેહિલ શ્રી કાંધાજી તથા ભારાજી તથા બાઈ પદમાજી તથા પાટમદ જત લખત આમા શ્રી સેવંજાની ચોકી પુરૂ કરૂં છું તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધે છે. શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરા તથા સમસ્ત સંઘ મળી શ્રી સેવંછ સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ તેનું અમિ કરાર કીધું છે.” For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી પ્રાપ્ત થયેલ ફરમાને ૧૫૩ આ પછી આ કરારની શરતે આપવામાં આવી છે. તેમાં ૨પા નિમિત્તે આપવાની કઈ રકમની નેંધ નથી પણ જુદા જુદા પ્રસંગોએ, જુદા જુદા પ્રમાણમાં સુખડી, કપડાં, રેકડ નાણું આપવાનું તેમાં જણાવાયું છે. “શ્રી શત્રુંજય પ્રકાશ” પુસ્તકમાં પૃ૦ ૧૦૦-૧૦૧ ઉપર પણ આ કરાર અંગે શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને ઉલ્લેખ કરતાં જણાવાયું છેઃ “બારોટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણજી વગેરે તેમની સાથે ગયા, અને અમદાવાદમાં શેઠ શાંતિદાસ સહસકરણ તથા શા. રતન સુરા વગેરે સંઘ જેગું ખત કરવામાં આવ્યું, જેમાં ગોહેલેએ સંઘનું મળણું – ચેક કરવાને તેના બદલામાં છુટક જાત્રાળુ પાસેથી અડધી જામી, એક ગાડે અઢી જામી અને સંઘ પાસેથી સુખડી મણ એક અને અઢી જામી મળે તેમ કરાવ્યું.” આમ પાલીતાણું રાજ્ય સાથે થયેલા પાના પાંચ કરારેમાં ગેહલ રાજવી સાથે થયેલ પહેલા કરારમાં શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીના નામને ઉલ્લેખ છે તે તેમણે તે વખતે તીર્થરક્ષા અંગે કરેલ સક્રિય વિચારણાના નક્કર પુરાવારૂપ બની રહે તેમ છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવરાવેલ પટ અમદાવાદમાં આવેલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ઝવેરીવાડ, પટ્ટણીની ખડકી) પાસે રહેલ એક ઐતિહાસિક કહી શકાય એવા પટની વિગત. પણ અત્રે નેંધવી ઉચિત લાગવાથી રજૂ કરી છે. અમદાવાદમાં દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે જમાલપુર દરવાજા બહાર ચાર રસ્તા પાસે જુદાં જુદાં તીર્થના જે પટ બાંધવામાં આવે છે તેમાંના ૧૭૦ જીનેશ્વરો સાથેને એક પટ વિ. સં. ૧૯૯૮ની સાલમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવડાવેલ છે. આ પટ અત્યારે લગભગ સાડા ત્રણ વર્ષ જૂને ગણાય, એટલે તેનું ઐતિહાસિક મહત્વ તો છે જ, સાથે સાથે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની તીર્થભક્તિને પણ આ એક પુરવે ગણી શકાય. • જ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી નવમા પ્રકરણની પાળે ૧. આ જ હકીકતને સમર્થન મળે તે ઉલેખ “પ્રપૂમાં પૃ. ૩૭ ઉપર આ પ્રમાણે જોવા મળે છે – શાંતિદાસ શેઠ માત્ર અમદાવાદના નગરશેઠ અને પાદશાહના અમીર નહોતા, પર તુ તેઓ આખા હિંદના શ્વેતાંબર જૈનના મુખ્ય નાયક અને વડીલ હતા. ઘણાં મેટાં તીર્થો-મંદિરને વહીવટ તેમના હાથમાં હતો. તેઓ જૈનેના પ્રતિનિધિ તરીકે પાદશાહ પાસે અરજી કરી એમનાં ફરમાન મેળવતા હતા. તેઓ એ માટે ભારે સંપત્તિ અને શક્તિ ખર્ચતા હતા.....આ સમયમાં તીર્થક્ષણ માટે કેટલી મુસીબતે ભેગવવી પડતી હતી તેને હમણાં આપણને સહેજ પણ ખ્યાલ આવે નહીં. જેને અને હિંદુઓને માટે એ ભયંકર સમય હતો. એવા અત્યાચારના સમયમાં એમણે પિતાનાં ધર્મસ્થનેનું રક્ષણ કર્યું એ મહાન ચમકાર છે ચારે તરફ અગ્નિને દવ લાગે હોય તેવા સમયમાં ઘરોને બચાવવા જેટલું આ કઠિન કામ હતું, છતાં શાંતિદાસ શેઠે કુનેહથી અકબર અને જહાંગી રાજયઅમલ દરમ્યાન રાજ્યસંબંધ વધારીને સનંદ મેળવી હતી.” ૨. “SHG માં p. 60-61 ઉપર આ ફરમાનને ઉલ્લેખ છે અને “HOG” Vol. IIના p. 144 ઉપર પણ આ ફરમાનને ઉલ્લેખ છે. આ બંને પુસ્તકના લેખક શ્રી કેમિસેરિયેટના જણાવ્યા પ્રમાણે આ ફરમાન શેઠ આણ જી કલ્યાણની પેઢીના કબજામાં છે. ૩. ચિંતામણિ એટલે અમદાવાદમાં બીબીપુરા (સરસપુર) નામે પરામાં શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ “શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસરું, કે જેને વિષે આ પુસ્તકમાં પ્રકરણ નંબર આઠ “શ્રી ચિ તામણિ પાર્શ્વનાથનું દેરાસર ” નામે લખવામાં આવેલ છે. ૪. શ્રી શાંતિદાસનું નામ બધાં જ ફરમાનમાં “Satidas Jawahari' એ રીતે જ લખવામાં આવ્યું છે. ૫. આ બંને ફરમાનેને ટૂંકમાં ઉલ્લેખ કરતાં “HOG' Vol, II ના p. 148 ઉપર કહેવામાં આવ્યું છે : “There are also two grants, bearing the nishan of Prince Murad Bakhsh ( 1656-57), which confirm For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફૂલ to Shantidas the lease (ijara) of the village of Shankheshwar in the paragana of Munjpur in North Gujarat, this place being held sacred by the Jains owing to their temples there." (અર્થાત –“રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથેના બીજા બે ફરમાને ઉત્તર ગુજરાતમાં મુંજપુર તાલુકામાં આવેલ શંખેશ્વર ગામ, કે જે સ્થળને જૈન તેમનાં દેરાસર ત્યાં આવેલ હોવાને કારણે પવિત્ર ગણે છે, તે શાંતિદાસને ઇજારા તરીકે આપવાનું જણાવે છે.”) આ ટૂંકી નેંધમાં બંને ફરમાન માં રાજકુમાર મુરાદબક્ષના નિશાન છે એમ જણાવાયું છે. જયારે આ મૂળ ફરમાનોના અંગ્રેજી ભાષાંતરો રજૂ કરતાં “IMFG માં p. 44–47 ઉપર પહેલું ફરમાન રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથે અને બીજું ફરમાન દારા શુકાહના નિશાન સાથે રજૂ થયાનું જણાવવામાં આવ્યું છે. ' આ બંને પુસ્તકો એક જ લેખક શ્રી કેમિસેરિયેટ દ્વારા લખાયેલાં છે. આ બંને પુસ્તમાંથી “IMFG' પુસ્તક ઈ. સ. ૧૯૪૦માં અને HOG' પુસ્તક ઈ. સ. ૧૯૫૭માં બહાર પડયું. “HOG માં આ બંને ફરમાનો રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથેનાં છે એ ઉપર્યુક્ત વિધાન સરતચૂકથી જ લખાઈ ગયું લાગે છે. ૬. શ્રી કેમિસેરિયેટના પુસ્તક “HOG' Vol. II ના p. 133-139, પ્રકરણ ૧૨ ના આધારે આ હકીકત અહીં રજૂ કરવામાં આવી છે. ૭. સાડા પાંચ લાખ રૂપિયા અંગેના આ બે ફરમાનેની ચર્ચા આ જ પ્રકરણ ના વિભાગ-૨ માં ફરમાન નં. ૧૯ અને ૨૦ તરીકે કરવામાં આવી છે. ૮. અલી નકી એ મુરાદભંક્ષને ખૂબ વિશ્વાસપાત્ર ઑફિસર હ. અલી નકીને રાજ્યવહીવટ કડક અને વ્યવસ્થિત હત ગુજરાતના સૂબાના દીવાનની ઊંચી પદવી પર તે હો. કાચા કાનના મુરાદબક્ષે પિતાના જ વિશ્વાસુ ઓફિસર અલી નકીના વિરોધીઓએ ઊભી કરેલ યુક્તિથી ભેળવાઈ જઈને એકટબર ૧૬૫માં પીધેલી હાલતમાં તેને મારી નાખ્યું. તેના આ કૃત્યની ભારે સજા - ફાંસીની સજા – મુરાદબક્ષને ભેગવવી પડી. પાલીતાણાને લગતાં ચાર ફરમાનોમાંથી પહેલા ફરમાન (તા. ૭મી નવેમ્બર ૧૯૫૬)ની પાછલી બાજુ “નમ્ર સેવક અલી નકી દ્વારા” એવી જે નેધ છે તેમાં ઉલ્લેખેલ નમ્ર For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી સેવક અલી નકી એ આ જ અલી નકી, કે જે મુરબક્ષના હાથે મરાઈ ગયો. (આ પ્રકરણમાં આ ફરમાનને નંબર ચાર છે.) ( ૯ રાજકીય સત્તાના પરિવર્તનના આ સમય દરમ્યાન શ્રી શાંતિદાસ ઝવેરીના પુત્ર માણેકચંદે રાજકુમાર મુરાદબક્ષને સાડા પાંચ લાખ રૂપિયા યુદ્ધ માટે . લેન તરીકે આપેલા. આ રકમ પાછી મેળવવા અંગે આ સમય દરમ્યાન જે ત્રણ ફરમાને પ્રાપ્ત થયેલાં તેની ચર્ચા આ જ પ્રકરણના વિભાગ-૨માં ફરમાન નં. ૧૯, ૨૦ અને રામાં કરવામાં આવી છે. ૧૦. શાહજહાં બાદશાહ દ્વારા શ્રી શાંતિદાસ ઝવેરીને આપવામાં આવેલ આ ફરમાનની નોંધ લેતાં શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરી “The Modern Review'ના જુલાઈ ૧૯૩૦ના અંકમાં રજૂ થયેલ “SFSJ' નામે લેખમાં p. 29 ઉપર જણાવે છે, “In the third year of Shah Jahan's reign he approached the Emperor and got him to issue the following order (dated the 29th of Moharram)." (અર્થાત શાહજહાંના રાજ્યકાળના ત્રીજા વર્ષમાં તેઓ બાદશાહ પાસે પહોંચ્યા અને મહેરમની ૨૮મી તારીખે લખાયેલ નીચેને હુકમ મેળવ્યો.) વળી “દીબાઝ માં પૃ. ૪૩૪ ઉપર પણ આ ફરમાનને સમય જણાવતાં તેઓ લખે છે : “લખું તારીખ ૨૯, મેહરમ ઉલ્ હરામ મહિને, ગાદીએ બેસવાનું વરસ ત્રીજુ.” આ ફરમાન ર૯ તારીખે મેહરમ માસમાં લખાયું છે એ બાબત તે શ્રી કેમિસેરિયેટ પણ “SHG'માં પૃ. ૬પ ઉપર આ ફરમાન રજૂ કરતાં જણાવે છે, અને શાહજહાંના રાજ્યકાળના ત્રીસમા વર્ષે અપાયું એમ પણ જણાવે છે. ["and it is dated 29th Muharram in the 30th year of the auspicious' coronation of his ( Prince Murad Buksha's) father ( 7 November, 1656 ).”] આ ઉપરથી જોઈ શકાશે કે શ્રી કૃષ્ણલાલ ઝવેરી ૨૯ મી તારીખ, મહેરમ એ સાચી તારીખ આપે છે, પરંતુ આ ફરમાન “શાહજહાંના રાજકાળના ત્રીજા વર્ષે ' બહાર પડયું એમ કહે છે તેમાં કંઈક સરતચૂક For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના ૧૫૭ << થઈ લાગે છે. શાહજહાંના રાજ્યકાળના ત્રીસમા વર્ષે ”આ ફરમાન બહાર પડયું છે એમ કહેવાને બદલે “ ત્રીજા વર્ષે` '' શબ્દો ક ંઈક ભૂલથી રજૂ થયા છે. "" 66 ૧૧. શ્રી કૃષ્ણુલાલ ઝવેરી પોતાના પુસ્તક ‘ દીખાઝેલ'માં પૃ૦ ૪૩૪ ઉપર આ જ ફરમાન રજૂ કરે છે. તેમાં તેઓ જણાવે છે : પાનખર ઋતુની શરૂઆતથી ( પીચીલ મહિનાથી) મજકૂર માજો (ગામ) ઉપર જણાવેલા ગૂદ્દે ઉલૂ અકરાનને અમે મહેરબાનીની રાહે ઇનામમાં આપીએ છીએ.” . જેમાં આ મૂળ ફરમાનનું અંગ્રેજી ભાષાંતર રજૂ થયું છે તે · SHG ' માં પૃ॰ ૬પ ઉપર તે ફરમાનમાં આ બાબત જણાવાઈ નથી; જોકે, આ ફરમાન પછી એક વર્ષ બાદ તરત જ અપાયેલ પાલીતાણા તીથ અંગેના ખીજા ફરમાનમાં આ હકીકત રજૂ થઈ જ છે એટલે શ્રી કૃષ્ણલાલ ઝવેરીના આ હકીકત-દોષ નગણ્ય ગણી શકાય. ... : ૧૨. ‘ HOG' Vol. II ના p. 145 ઉપર આ પરિસ્થિતિને ચિતાર આપતાં શ્રી ક્રૉમિસેરિયેટ જણાવે છે "But as the Emperor (Shah Jahan) approached advanced age, and his health began to give way, and thick rumours were afloat that a great contest for the throne was impending between his four sons, the Jain magnate must have become apprehensive of possible danger to the rights of his community over the holiest of the Jain centres in India, situated in his own province, and utilised his undoubted influence with the old Emperor and his sons to safeguard them by successive reaffirmations." ( અર્થાત્ — બાદશાહ શાહજહાં વૃદ્ધ થયે। હાવાને કારણે, તેની અિયત લથડી ગઈ હોવાને કારણે અને રાજગાદી માટે તેના ચાર પુત્રામાં તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે એવી જોરદાર અફવાના કારણે આ જૈન અમીર ભારતમાંનાં પવિત્ર જૈન સ્થાનાને લગતા પોતાના 'સંધના હક્કો ઉપરના શકય ભય બાબત સાશક બની ગયા હશે અને વૃદ્ધ રાજવી અને તેના પુત્રો સાથેની પોતાની નક્કર લાગવગને For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉપયોગ કરીને તે તીર્થોને એક પછી એક મેળવેલાં ફરમાને દ્વારા રક્ષવાને પ્રયત્ન કર્યો હશે.) ૧૩. “પ્રપૂ'માં પૃ૦ ૩૮માં આ ફરમાન અંગે જણાવાયું છે : “સને ૧૬૫૭માં શહનશાહ શાહજહાને એક વધુ ફરમાન બાહર પાડી આ શેનું જય પરગણું બે લાખ દામ લઈને વંશપરંપરા શાંતિદાસ ઝવેરીને આપવાનું જણાવવામાં આવ્યું છે. આ ફરમાન વ શ રંપરાનું કાયમી હોવાથી દર વરસે નવી સનંદની માગણી કરવી નહિ. તેમ જ કોઈ પણ જાતને કર અથવા લાગે લે નહિ એવી તેમાં આજ્ઞા કરી છે.” ૧૪. પાલીતાણા અંગેના ચાર ફરમાનેની આ ચર્ચા મુખ્યત્વે કરીને શ્રી કેમિસે રિયેટનાં પુસ્તક – SHG ' p. 64-68 અને “HOG'Vol IIના p. 145-146ના આધારે રજૂ કરવામાં આવી છે. આ જ સંદર્ભમાં “ભવમ' પુસ્તકમાં પૃ૦ ૧૪૪–૧૪૫ ઉપર એગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે : “આખા ગુજરાત ઉપર તેમ જ દિલ્લીના મોગલ બાદશાહના દરબારમાં જેમને ઘણો પ્રભાવ હતો તે અમદાવાદના નગરશેઠ સાતિદાસ ઝવેરી (શ્રેષ્ઠીવર્ય શાતિદાસ સહકરણ) આ યુગના ભારે શક્તિશાળા, કુનેહબાજ અને વગદાર શાહરન હતા. મોગલ સમ્રાટો તરફથી મળેલ જૈન તીર્થોની માલિકીનાં ફરમાનેની સાચવણી કરવાની અને એને અમલ થતો રહે એ જોવાની જવાબદારી પણ છેવટે એમણે જ સંભાળી હતી. એટલું જ નહીં, શ્રી શત્રુંજય તીર્થની અને એની યાત્રાએ જતા યાત્રાળ ના રખેવાળા કરવાને સૌથી પહેલે કરાર પાલીતાણું રાયે (તે વખતે એની રાજધાની ગારિયાધારમાં હતી), વિ. સં. ૧૭૦૭માં, જૈન સંધની વતી, શ્રેષ્ઠી શાંતિદાસ તથા શ્રેષ્ઠી રને સુરા સાથે જ કર્યો હતે.” , | (વિ. સં. ૧૭૦૭ના આ કરાર માટે આ નવમા પ્રકરણના અંત ભાગમાં આવેલ “પાલીતાણું રાજ્ય સાથે થયેલ રાખોપાને પહેલે કરાર” એ વિભાગની ચર્ચા જોવી.” ૧૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે! " The dates of these farmans, as well as other collateral evidence available in the Mirat-i-Ah. madi, make it clear that the great Jain magnate and financier had accompanied the camp of the For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૫૯ confederate princes from the time of Murad's departure from Gujarat to join his brother in Central India to the date or dates when he obtai. ned from the victorious Aurangzeb the confirma. tory farman that he required and permission to return to his native city.” – SHG', p. 67 ૧૬. આ વિભાગમાં રજૂ કરવામાં આવેલ બધાં જ ફરમાને તેના અસલ દસ્તા વેજોની ફોટોકોપી અને અંગ્રેજી ભાષાંતર સાથે રજૂ કરસ્વાને સ્તુત્ય પ્રયત્ન શ્રી કામિલેરિયેટે IMFGમાં કર્યો છે. ફરમાનેની આ ચર્ચા મુખ્યત્વે તે પુસ્તકને આધારે કરવામાં આવી છે. . SFS/' નામે લેખમાં આ ફરમાનની નોંધ લેતાં શ્રી કૃષ્ણલાલ ઝવેરી જણાવે છે તે મુજબ શાંતિદાસ પાસે શહેરની અંદર અને આસપાસ હવેલી, દુકાને, ખેતરે અને બગીચાઓના રૂપમાં સ્થાવર સંપત્તિ ઘણી હતી. તે ભેળવવામાં અને તેને વહીટ કરતાં કરતાં અંતરાયો આવવાને કારણે તેમણે રાજાને ફરિયાદ કરી તેના પરિણામે આ ફરમાન પ્રાપ્ત થાય છે. ૧૮. બીબીપરા એટલે હાલમાં જેને સરસપુર કહે છે તે અમદાવાદનું પ૨. આ બીબીપુરા નામ “ગૂપાઅ” પૃ. ૫૯૫ માં દર્શાવ્યા મુજબ સૈયદ ખુન્દમીરની માતા બીબીજના નામ ઉપરથી પડ્યું હતું. ૨ મોગલ સમયના ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના વેપારની ઉન્નત સ્થિતિને ખ્યાલ આમાણુને “ગૂપાસ” પુસ્તકમાં પૃ. ૪૫-૪૫૩ ઉપર રજૂ કરેલ વર્ણન ઉપરથી આવી શકે તેમ છે. ૨. શ્રી કૃષ્ણલાલ મે ઝવેરી “SFSJ ' નામે લેખમાં જણાવે છે : “..અને. આ રીતે શાહજહાંએ પિતાને અંકુશ તેની (શાંતિદાસની) અને તેનાં સંતાનની સંપત્તિ અને માલ-મિલક્ત ઉપર ફેલાવ્યો હતે. આને કારણે તેમને (શાંતિદાસને) મનની સ્વસ્થતા પ્રાપ્ત થામ અને તે (શાંતિદાસ) રાજસત્તા ચાલુ રહે એ માટે પ્રાર્થના કરે.” ૨૧. મોગલ બાદશાહ શાહજહાં દ્વારા શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અપાયેલ બધાં રિમાનમાં મહેર બાદશાહ શાહજહાં અને સાજકુમાર દારા સુકેહની જેવા મળે છે. જ્યારે આ ફરમાનમાં શાહજહાં સાથે મહારમાં રાજકુમાર દારા For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી - શુકેહને બદલે રાજકુમાર ઔરંગઝેબનું ઉમદા નિશાન જોવા મળે છે. આ હકીક્ત ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. રર. શાહજહાં બાદશાહને તેના મયૂરાસન માટે પણ ઝવેરી શાંતિદાસે અલભ્ય • રત્ન મેળવી આપ્યાં હતાં એ દર્શાવતાં “પ્રપૂમાં પૃ૦ ક૬ ઉપર શ્રી ડુંગર શીભાઈ સંપટ જણાવે છે : “શાહજહાં પાદશાહ બહુ શેખીન હતે. ઊંચા ઝવેરાતને એને ભારે શોખ હતો. એણે છ કરોડ રૂપિયાના ખર્ચે મયુરાસન નામનું સિંહાસન પિતાને માટે બનાવરાવ્યું હતું. મેરની મેરપીછીઓમાં અતિશ્રેષ્ઠ રને આખા હિંદમાંથી એણે ભેગાં કરાવીને ગોઠવ્યાં હતાં. શાંતિદાસ ઝવેરીએ બાદશાહને ઘણાં રને ભેગાં કરી આપ્યાં હતાં. આથી પાદશાહની એના ઉપર મહેરબાની શતરી હતી.” ૨૩. આ ફરમાનના સમય અંગે શ્રી કેમિસેરિયેટ “IMFG માં p. 30 ઉપર કરનેટમાં જે અટકળ કરે છે તે જોઈએ તે આ ફરમાનમાં અસકખાનને ઉલ્લેખ આવે છે. જહાંગીરના રાજ્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર બે અસફખાન થઈ ગયા, કે જે બેમાંથી એક ય આ ફરમાનમાં રજૂ કરવામાં આવેલ “નિઝામ-ઉદ્-દીન’ વિશેષણ ધરાવતા હોય એવું ક્યાંય સેંધાયું નથી. આ બેમાં મેટ અસફખાન તે મીરઝા-કીવામ-ઉદ-દીન જફર બેગ અસફખાન કે જે અકબરના હાથ નીચે ઘણી ઊંચી પદવી મેળવ્યા બાદ જહાંગીરના રાજ્યમાં તેના (જહાંગીરના) હાથ નીચે વકીલ (અથવા પ્રાઈમ મિનિસ્ટર) બન્યા હતા અને તે જહાંગીરના રાજ્યના સાતમા વર્ષે ઈ. સ. ૧૬૧૨ માં મૃત્યુ પામ્યા હતા. બીજો અસફખાન તે વધુ પ્રખ્યાત મીઝ અબુલ હસન અસફખાન, કે જે બેગમ નૂરજહાંને ભાઈ હતે. તે પણ જહાંગીરના રાજયમાં થોડા સમય માટે ઈ. સ. ૧૬૨૬ માં, અને ત્યાર પછી શાહજહાંના સમયમાં ૧૪ વર્ષ માટે બાદશાહને વકીલ હતું. તે રાજકુમાર શાહજહાંના લાભાથે જ કામ કરતે હેવાથી તેની બહેને (નૂરજહાંએ) તેના પર અવિશ્વાસ કરેલે. એ શક્ય છે કે આ ફર. માન દ્વારા શાંતિદાસને મોટા અસફખાનના આશ્રય નીચે મૂકવામાં આવ્યા હોય. અને જે તેમ હોય છે, તે અસફખાન ઈ. સ. ૧૬૧૨ માં મૃત્યુ પામે હોવાની હકીકતને આધારે આ ફરમાન મોડામાં મોડું ઈ. સ. ૧૬૧૨ માં અપાયું હોય એવી અટકળ કરી શકાય. અને જે બીજા અસફખાનના સમયમાં તે અપાયું હોય તે તે ઈ. સ. ૧૬૨૬ સુધીમાં અપાયું હોય. ૨૪. શ્રી કૃષ્ણલાલ મેઝવેરી “SFSJ' નામે લેખમાં આ જ પ્રકારનો મત For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાનો રજૂ કરતાં જણાવે છે: “Shantidas' influence at the court seems to have prevailed and His Majesty took up apparently a neutral attitude, but really turned the tables on the complainants....But if they (Shantidas and his people ) did not desire to do so, then no one was to trouble them in that respect, nor to harass them." " [ અર્થાત “શાંતિદાસના રાજસભાના પ્રભાવે પ્રભુત્વ મેળવ્યું જણાય છે, અને બાદશાહે દેખીતી રીતે તટસ્થ વલણ લીધું, પણું વાસ્તવમાં ફરિયાદી પક્ષ (લકા જાતિ)ની બાજી ઊંધી વાળી દીધી. ...પરંતુ જો તેઓ (શાંતિ. દાસ અને તેના માણસો) તેમ કરવાની (સાથે જમવા વગેરેની ) ઈરછા ન ધરાવે તે કોઈ પણ વ્યક્તિ તેમને (શાંતિદાસ વગેરેને) આ બાબતમાં કંઈ કરી ન શકે, કે તેમને સતાવી ન શકે.”] . “ભૂપાસ'માં પૃ૯૮ ઉપર શ્રી રત્નમણિરાવ જણાવે છે તે મુજબ, “મુરાદબક્ષે અમદાવાદના શાંતિદાસ ઝવેરીના છોકરાઓ પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ ખાતે લીધા, અને ચાલીસ હજાર શાંતિદાસના ભાગીદાર રવીદાસ પાસેથી, તથા અડ્યાસી હજાર શામળ વગેરે બીજા પાસેથી લીધા અને તૈયારી કરી ઔરંગઝેબને મળવાનો નિશ્ચય કર્યો. આ રીતે શાહજહાં સામેના બળવામાં અમદાવાદીઓનાં નાણુને ઉપયોગ થયે હતે. - - “મિરાતે અહમદીમાં લખેલું છે કે મુરાદબક્ષે આ બળવામાં મદદ માટે અમદાવાદીઓ પાસેથી રૂ. પચાસ લાખ ઉઘરાવ્યા હતા. એમાં સાડા પાંચ લાખ જાહેર જાણીતા હતા. એ સાડા પાંચ લાખ માટે ઝવેરી માણેક( ચંદને પોતે કેદ થતાં અગાઉ ચાર દિવસ પહેલાં લખી આપેલું હતું. મુરાદબક્ષ હવે આ નાણાંથી તૈયાર કરેલું લશ્કર લઈ ઔર ગઝેબને મળે.” '(નોધઃ આમાં શાંતિદાસ ઝવેરીના છોકરાઓ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા લેવા અંગે આ જ પ્રકરણની ૨૮મી પાદનોંધ જુઓ.) ૨. આ બંને ફરમાનેને “મિરાતે અહમદી'માંથી અકથ્ય સમર્થન મળે છે. “મિરાતે અહમદી'ના કર્તા શ્રી અલી મહમ્મદ ખાન દીવાન હતા. એટલે તેઓ ગુજરાત પ્રદેશના ઓફિસના મૂળ રેકર્ડના પરિચયમાં હતા. તેમણે આ ફરમાન લગભગ આ જ ભાષામાં “મિરાતે અહમદી માં રજુ કર્યું છે. શરૂઆતમાં શ્રી અલી મહમ્મદ ખાન જણાવે છે કે શાંતિદાસ ઝવેરી રાજદર બારમાં માનતા હતા અને તેઓએ મુરાદાબક્ષ પાસે આ અંગે રાહ. જોયેલી. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આટલું જણાવ્યા પછી તે (અલી મહમ્મદ ખાન) આ ફરમાન રજૂ કરે છે. એટલે આ ફરમાનની સચ્ચાઈ અંગે આપણુને પૂરી ખાતરી મળી રહે છે < વળી શાંતિદાસ ઝવેરી પાતે ધંધાના નાતે એક ઝવેરી જ માત્ર ન હતા; ઝવેરાતના ધંધા ઉપરાંત પોતાની અઢળક સપત્તિ, વખત આળ્યે, રાન ખાદશાહને ધીરવાનું કાર્ય પણ તેઓ કરતા – એ હકીક્તને આવાં ફરમાનાથી સમર્થાંન મળે છે. પ્રપૂ 'માં પૃ.૩૬ ઉપર શૅઠ શાંતિદાસના સરાફીના ધધાને સૂચવતાં કહેવામાં આવ્યું છે : “ શાંતિદાસને ઝવેરાતના ધંધો હતો. તે સિવાય તે શરાફીના ધધા પણ કરતા હતા. અમને શરાકીના ધંધા વિકાસ પામતાં પામતાં બહુ વિશાળ પાયા ઉપર મુકાયા. હવે શાંતિદાસ પાદશાહના શરાફ બન્યા હતા...શાહજહા બાદશાહત જ્યારે જ્યારે મોટી રકમેાની જરૂર પડતી ત્યારે ત્યારે શાતિદાસ ઝવરી તેને એકી રકમે ધીરતા હતા ’ . અલબત્ત, એક બાબત ધ્યાનમાં રાખવી રહી કે તેઓ માત્ર ધધાદારી રા↓ જ ન હતા. વખત આવ્યે તીર્થાના રક્ષણ કરવા જેવા મહત્ત્વના કા માં પોતાની મૂળ મૂડી કાઢતાં પણ તે જરા ય અચકાતા નહી. " ૨૭. IMFG 'માં p. 50 ઉપર આ વિગત હાજી મહમદ કુલીને અપાયેલ ફરમાનની પાછલી બાજુ આપવામાં આવી છે એમ જણાવાયું છે. અને આ વિગત શ્રી કામિસેરિયેટ ‘ મિરાતે અહમદી ’ના આધારે આપે છે; જો કે પોતાના બીજા પુસ્તક · SHG' ના p. 71 ઉપર આ જ વિગત મુતમદખાનને ઉદ્દેશીને લખાયેલ ફરમાનમાં આપવામાં આવી છે એમ જણાવ્યુ છે. · GOBP ' ના Vol. I ના p. 282 ઉપર પણ શ્રી જેમ્સ ફેમ્પબેલ આ વિગતા આપણુને આપે છે. ૨૮. · SHG', p. 71 ' જો કે, આપણે આ જ પ્રકરણની ૨૫ નંબરની પાદનેધમાં તે યુ છે તે પ્રમાણે, યૂપાએ 'માં પૃ૦ ૯૮ ઉપર “ શનિદાસ ઝવેરીના એકરા પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ ખાતે લીયા હતા” એમ જણાવ્યુ છે તે ભૂલ છે. ખરેખર તે અહી જણાવ્યા મુજબ શાંતિદાસના પુત્ર માણેક ચંદ પાસેથી રૂ. ૪,૨૨,૦૦૦ જ લીવા હતા. આ જ રીતે ‘પ્રપૂ' પુસ્તકમાં પૃ૦ ૪૨-૪૩ ઉપર અને ‘ જૈરામા ’ પુસ્તકની સમાલાચનાના પૃ॰ ૧૦ ઉપર રૂ. સાડા પાંચ લાખ શ્રી માણેકચંદે નહીં પણ નગરશેઠે શ્રી શાંતિદાસ ઝવેરીના પુત્ર લક્ષ્મીદે આપ્યા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૬૩ ઉલ્લેખ છે તે પણ ભૂલ છે. વળી આ બંને પુસ્તકોમાં જે સાડા પાંચ લાખ રૂપિયા ગણાવ્યા છે તેને સરવાળે બેટ છે; કારણ કે તેમાં પેટલાદ અને ધોળકા પરગણાની આવક ગણવામાં આવી નથી ૨૯. “IMFG' માં p. 16 ઉપર જણાવાયું છે તે મુજબ, “We may conclude that he was in the camp of the confede. rate princes when he received the grant" ( અર્થાત આપણે એમ કહી શકીએ કે જ્યારે શાંતિદાસે ફરમાન મેળવ્યું ત્યારે તેઓ મળતિયા રાજકુમારોની છાવણીમાં હતા.) ૩૦. રૂ. સાડા પાંચ લાખને સરવાળે જોતાં આગળ દર્શાવી ગયા તે મુજબ આ રકમ ૮૮,૦૦૦ જેઈએ. “SHG માં પૃ૦ ૭૧ ઉપર પણ ૮૮,૦૦૦ ને જ ઉલ્લેખ છે. ૩૧. ઔરંગઝેબે રાજ્યમાં કેવા કેવા નિયમ ફરમાન દ્વારા બહાર પાડ્યા હતા તેની રસપ્રદ વિગતે “મિરાતે અહમદી'ના આધારે “ગૂપાએ માં પૃ. ૧૦૧-૧૨ ઉપર આપવામાં આવી છે. ૨૨. “ ગૃપા', પૃ. ૯૯ ૩૩. “આકપેઈ'ના મૃ. ૧૯૧–૧૯૪ અને ૫૦ ૨૫૨ના આધારે આ વિગતે અહીં બેંધવામાં આવી છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી શાન્તિદાસનો પરિવાર અને સ્વર્ગવાસ નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને પરિચય અત્યાર સુધી આપણે મેળવ્યું. તેમના કૌટુંબિક પાસાને પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીએ. નગરશેઠ શ્રી શાંતિદાસના કહેબની માહિતીનો અભાવ એક હકીકત નેંધપાત્ર છે કે શાંતિદાસ ઝવેરીના કુટુંબ-પરિવાર અગેની માહિતી ડાંક પુસ્તકમાં જ આપણને છૂટીછવાઈ મળે છે. જે આ છૂટીછવાઈ માહિતી દ્વારા પ્રાપ્ત થતા ઉલ્લેખ પણ તેમના કુટુંબજીવનનું આછું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. તેમના રહેઠાણનું વર્ણન અમદાવાદમાં ઝવેરીવાડમાંના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રહેઠાણનું વર્ણન શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ આ શબ્દોમાં કરે છે – નગરશેઠની મોટી હવેલી હતી. એને ત્રણ ડેલીએ હતી. પહેલી ડેલી ઉપર હથિયારબંધ આરબની બેરખ બેસતી હતી. બીજી ડેલી ઉપર ભૈયાઓની ચૂકી હતી. ત્રીજી ડેલી ઉપર રાજપૂતની ચકી હતી. શેઠને મસાલ તથા છડી રાખવાની શાહી પરવાનગી હતી. ભારે દબદબા અને ઠાઠમાઠથી શેઠનું કુટુંબ રહેતું હતું. પાંચસો ઘેડા, તેટલી જ ગાય, ભેંસે શેઠને ત્યાં રહેતાં. તેઓ પાર વગરના માફી, સિગ્રામ, રથ, પાલખીએ રાખતા હતા. જયારે જૈનેને રથયાત્રાને વરડે નીકળતે ત્યારે સેના-ચાંદીના સાજવાળાં વાહને શેઠને ત્યાંથી આવતાં હતાં. હિંદના ઘણા ભાગમાં શેઠની આડતે અને દુકાને હતી. ઝવેરાતને વેપાર અને શરાફીની બેંકે શેઠ નિભાવતા હતા? અમદાવાદના નગરશેઠ, મહાજનના અગ્રેસર, શાહી વગ ધરાવ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ ૧૬૫ નાર વ્યક્તિ તરીકે તેઓને ત્યાં આવે ઠાઠમાઠ રહેતે હશે એ સહેજે માની શકાય તેમ છે. આ ઠાઠમાઠ એમને પિતાના મેભાને કારણે અને ચાલુ શિરસ્તા પ્રમાણે રાખવું પડતું હશે એમ આપણે કહી શકીએ. અંગત જીવન એમનું અંગત જીવન તે ધમરાધના, જૈન શાસનની રક્ષા અને વૃદ્ધિ થાય તેવાં તીર્થરક્ષા અને સંઘહિતને લગતાં કાર્યોમાં અને સામાન્ય પ્રજાના હિતને લગતી પ્રવૃત્તિઓમાં જ મોટે ભાગે વીતતું હતું. તેમની આવી બધી પ્રવૃત્તિઓને ચિતાર આપતાં શ્રીયુત ડુંગરશીભાઈ ગ્ય જ જણાવે છે – . “શાંતિદાસ શેઠની હૈયાતીમાં જ એના પુત્રો વહીવટ કરતા હતા; જ્યારે તેઓ માત્ર કઈ ધાર્મિક હિતનું રાજ્ય દ્વારી કામ હોય તે જ સલાહ દેવા સિવાય બધે વખત પૂજાપાઠ, ધ્યાન, સ્મરણ અને વ્યાખ્યાન-વાણું સાંભળવા(દેવ-ગુરુભક્તિ)માં પસાર કરતા હતા. એમના મોટા ભાઈ અલગ થઈ ગુજરી જવાથી તેના પુત્રોની પણ અલગ પેઢીઓ ચાલતી હતી. આ રીતે શાંતિદાસને છોકરાને ઘરે છોકરાં એટલે પૌત્ર-પરિવાર બહાળે અને સુખી હતું. એમની દોલત હવે કરડેની ગણાતી હતી. એમણે પિતાના હાથે ખૂબ દાન કર્યું, મંદિર બંધાવ્યાં, સંઘે કાઢવ્યા હતા અને સાધુઓની સેવા કરી હતી, એટલું જ નહિ. પણ દુકાળીઆઓને નિભાવ્યા હતા. પાંજરાપોળ સ્થાપી હતી. મહાજનમાં તેઓ અપદે હતા. પાલીતાણું અને ગિર. નારનાં મંદિરને વહીવટ પણ તેમણે સંભાળેલ.” - નગરશેઠ શ્રી શાંતિદાસ જીવનની સંધ્યાટાણે પિતાના બહોળા પરિવાર તથા અઢળક સંપત્તિ વચ્ચે, ધર્મકાર્યો કરતાં કરતાં શાંતિપૂર્વક જીવન ગુજારતા હશે એવું આહલાદકારી ચિત્ર આ વર્ણન ઉપરથી જોવા મળે છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચાર પત્ની અને પાંચ પુત્રો શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીએ ઈ. સ. ૧૬૪૦ના સમય સુધીમાં ચાર પત્નીએ કરી હતી તેની નોંધ - શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના આધારે શ્રી કેમિસેરિયેટે લીધી છે. શ્રીયુત ડુંગરશીભાઈ પણ તેમની ચાર પત્નીઓનાં નામ નોંધે છે. તેમની આ ચાર પત્નીએ અન તેમના દરેકથી થયેલ પુત્રોનાં નામ તેએ બંને વિદ્વાના આ પ્રમાણે નાંધે છે : રૂપા પન્નાજી વ પનજી નગરશેઠ શાંતિદાસ ઝવેરી શાંતિદાસ ( ચાર પત્નીએ ) Į કપૂર 1 રત્નજી કે રતનજી (ઈ. સ. ૧૬ ૯) આ ઉપરાંત શ્રી શાંતિદાસ શેઠને પાછળથી માણેકચંદ નામે પુત્ર થયા હતા. આમ શ્રી શાંતિદ સ ઝવેરીને કુલ પાંચ પુત્રો હતા, તે આ પ્રમાણે : (૧) પન્નાજી કે પનજી, (૨) રત્નાજી કે રતનજી, (૩) કપૂરચં૪, (૪) લક્ષ્મીચંદ અને (૫) માણેકચ ́." આ પાંચ પુત્રામાંથી ચાર પુત્રો અને તેમના વશજો અમદાવાદમાં વસ્યા, જ્યારે પાંચમા પુત્ર માણેકચંદ અને તેમના વંશજો સૂરતમાં જઈને વસ્યા, ફુલા વાછી કપુરચંદ લક્ષ્મીચ'દ (ઈ. સ. ૧૯૩૮) (ઈ. સ. ૧૯૪૦) શ્રી શાંતિદાસ શેઠના આ પાંચ પુત્રોના વંશોનાં નામ (વસ્તૃત કાઠા દ્વાન · જૈરામામા સમલૈચનામાં પૃ૦ ૪૯થી ૬૪ સુધી આપવામાં આવ્યાં છે. તેમાં શ્રી શાંતિદાસ શેઠના ચાર પુત્રો – પનજી, રતનજી, લખમીચંદ, અને માણેકચંદના વાંશજોના કેઠા આપવામાં આવ્યા છે. જ્યારે પાંચમા પુત્ર હેમચ'દ (અથવા કપૂરચંદ)ના વંશજોના કાઠ આપવામાં આવ્યા ન હેાવાથી કદાચ તેમને કોઈ સંતાન For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ નહીં હોય એમ લાગે છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મોટા ભાઈ વર્ધમાનને છે પુત્રો હેવાનું કહેવાય છે એમ શ્રી કેમિસેરિયેટ જણાવે છે. નગરશેઠ શ્રી શાંતિદાસના આ પાંચ પુત્રોમાંથી લક્ષ્મીચંદ આગળ જતાં ખૂબ બહેશ નીવડ્યા અને પિતાના પિતાના નગરશેઠપદને એમણે સંભાળ્યું તેમ જ તે પદને સારી રીતે ભાવ્યું પણ ખરું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અંગત જીવન વિષે કે તેમના કુટુંબ વિષે આ સિવાય કઈ ખાન નેંધપાત્ર હકીકત અત્યારે આપણને ને પ્રાપ્ત થતી નથી એ અફસોસની વાત છે. તેમના સ્વર્ગવાસનો સમય ' - જેમ તેમના જીવન વિષે આપણને અપૂરતી માહિતી મળે છે તેમ તેમને સ્વર્ગવાસ ક્યારે થશે તે વિષે પણ અત્યારે તે આપણને અપૂરતી માહિતી જ મળે છે. તેમના સ્વર્ગવાસના સમય સંબંધી ફક્ત એક જ સ્પષ્ટ ઉલેબ આ પણને “શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણરાસમાં આ રીતે મળે છે – “સંવત સતરસિ વરસ પનોત્તરિ, અહ્મારઈ પ્રાણ આધાર; સાહ શાંતિદાસ રે સુરકિ બ, તિહાં અહ્યો જાવું નિરધાર.” – ઢાળ ૯, કડી ૯ અર્થાત્ “અમારા પ્રાણના આધાર સમા શાહ શાંતિદાસ સંવત ૧૭૧પમાં સ્વર્ગે ગયા છે ( અર્થાત્ મૃત્યુ પામ્યા છે), ત્યાં અમારે (રાજસાગરસૂરિએ) નક્કી જાવું છે.” - શ્રી રાજસાગરસૂરિ, કે જેઓ શ્રી શાંતિદાસ શેઠના ગુરુ હતા, જેમને સૂરિપદ અપાવવામાં શ્રી શાંતિદાસ શેઠે અશ્ચિમ ભાગ ભજવ્યું હતું અને જેમણે સાગરગછિની સ્થાપના કરી હતી, તેઓ પિતાના જીવનને સંકેલી લેતાં ચારે આહારને ત્યાગ કરી અણસણ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉચ્ચારતા પહેલાં, પિતાને હવે મૃત્યુ ભણી નિશ્ચિત જવું છે તેને ઉલ્લેખ કરતી વખતે પિતાના પ્રાણના આધાર તરીકે શેઠ શ્રી શાંતિદાસને ઉલ્લેખ કરે છે. એ ઉપરથી જાણી શકાય છે કે એ બંને વચ્ચે ઘણે જ ગાઢ ધર્મ સનેહ પ્રવર્તતે હતે. આ રાસની આ કડીમાં એમના સ્વર્ગવાસની સાલને જે નિર્દેશ કરવામાં આવે છે તે ખૂબ અગત્યને બની રહે છે. શ્રી શાંતિદાસ શેડ સંવત્ ૧૭૧૧માં મૃત્યુ પામ્યા હતા એ માહિતી આપણને આ કડીમાંથી પ્રાપ્ત થાય છે. ' જે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના સ્વર્ગવાસની સાલ સંબંધી આટલી જ માહિતી આપણને ઉપલબ્ધ થઈ હતી તે આપણે નિશ્ચિતપણે એમ માની લેત કે તેઓ, સંવત્ ૧૭૧૫ કે જે ઈ. સ. ૧૬૫૯ની પમી ઓકટોબરે પૂરી થાય છે, તે સાલમાં સ્વર્ગવાસ પામ્યા હશે. આ સંવત સ્વીકારવામાં આવતી મુશ્કેલી આ પણ “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ–રાસમાં સચવાયેલ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના સ્વર્ગવાસની સાલનું સૂચન કરતા આ લેખિત પુરાવા સામે એક દસ્તાવેજી પુરાવે એ મળે છે કે જેથી એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૫ની સાલમાં જ થયે હતે એ વાતને નિશ્ચિત રૂપે સ્વીકાર કરવામાં, એતિહાસિક કહી શકાય એવી મુશ્કેલી ઊભી થાય છે, જે આ પ્રમાણે છે – નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ” એ નામે આ જ પુસ્તકના નવમા પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવેલ ફરમાન નંબર આઠ અહીં વિચારણું માગી લે છે. તા. ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે મોગલ બાદશાહ ઔરંગઝેબ તરફથી પાલીતાણામાં આવેલ શત્રુંજય પર્વત, ગિરનાર પર્વત અને આબુના પર્વતે શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીને સેપ્યાનું જણાવતું એક ફરમાન શ્રી શાંતિદાસ શેઠના નામથી આપવામાં આવ્યું હતું.' For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ ૧૬૯ આ ફરમાન તા. ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે અપાયું હતું એ હકીકત અહીં ઉલ્લેખનીય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે સંવત્ ૧૭૧૫ની સાલ કે જે સંવત્ ૧૬૫ત્ની પમી ઓકટોબરે પૂરી થાય છે, તેમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હોય તે કાં તે આ ફરમાન શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી એમની પાસે પહોંચ્યું હશે અથવા તે “રાજસાગરસૂરિનિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવતમાં કંઈક ફરક હશે અથવા તે આ ફરમાનની તારીખ માં કંઈક ફેર હશે. જે સંવત ૧૭૧પમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હેય તે તેઓ તા. ૫મી ઓકટોબર ૧૬૫–ા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હોવા જોઈએ, કારણ કે છઠ્ઠી ઍકટોબર ૧૬૫લ્થી સંવત્ ૧૭૧૬ શરૂ થતી હતી. જ્યારે આ ફરમાન તે છેક ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે આપવામાં આવ્યું હતું. “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ” સંવત્ ૧૭રરમાં, એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી સાતેક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ ચા હેવાથી અને તેમાં રજૂ થયેલ અન્ય ઘટનાઓ પણ વિશ્વાસપાત્ર હેવાથી તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. એટલે “શ્રી રાજસાગરસૂરિ -નિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવત્ છેટી હોવાને કંઈ કારણ નથી. વળી જે, ફરમાનને અહીં ઉલ્લેખ કર્યો છે તે ફરમાન પણ તેના મૂળ રૂપમાં સચવાયેલ છે એટલે તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. વળી હીજરી સનને આધારે ઈ. સ. ની તારીખ નક્કી કરવામાં આવી હોય તે પણ “10th of Rajab H. 1070” એટલે “March 12, 1660” એ તારીખ ખાસ ભૂલ વગરની છે. એક બીજા મત અનુસાર આ તારીખ “રરમી માર્ચ ૧૯૬૦ હોઈ શકે, પણ તેથી તેમની મૃત્યુની તારીખ સાથે તે એના મેળા એસતે નથી. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ નગર શાંતિદાસ ઝવેરી - આ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી, એમને આપવામાં આવ્યું છે એ વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી. પણ તેમના મૃત્યુની આ સંવત્ – સં. ૧૭૧૫– અને આ ફરમાનની તારીખ-૧૨મી માર્ચ ૧૬૬૦– વચ્ચે ખાસ નોંધપાત્ર કહી શકાય એવો ફરક નથી; એક વર્ષ કરતાં પણ એ ફેર છે. એટલે આ સમયને ફેર આપણને ખૂબ મોટી વિમાસણમાં મૂકી દે તેવો નથી. ઈ. સ. ૧૯૫૯-૬૦ના સમયગાળા દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હશે એ વાત તે નિશ્ચિત છે જ. છતાં “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ રાસ” અને આ ફરમાનની તારીખ વચ્ચે જે ફરક છે તેને ઉકેલ ભવિષ્યમાં કઈક સાહિત્યિક ઉલ્લેખ દ્વારા મેળવવાની આશા આપણે રાખીએ શકીએ.૧૨ - કે, શ્રીયુત ડુંગરશીભાઈ તા. ૧રમી માર્ચ ૧૬૬૦ના દિવસે મળેલ આ ફરમાન સંબંધી નેંધ લખતાં જણાવે છે: “શ્રી શાંતિદાસ શેઠ પિતાની છેલ્લી પાદશાહી મુલાકાતનાં ફળ જોવા હૈયાત નહેતા.૧૩ તેમનું આયુષ્ય કેટલાં વર્ષનું? નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ઈ. સ. ૧૯૫૯-૬૦ની સાલમાં મૃત્યુ પામ્યા છે તે નિશ્ચિત હકીકત છે જ. પ્રશ્ન એ થાય કે તેઓ પોતાના આયુષ્યના કેટલામાં વર્ષે મૃત્યુ પામ્યા હશે ? અથવા તે બીજા શબ્દોમાં આ પ્રશ્ન મૂકીએ તે તેઓએ કેટલાં વર્ષનું આયુષ્ય ભગવ્યું? પણ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમના જન્મ અંગે કોઈ ચોક્કસ સાલ આપણને પ્રાપ્ત થતી નથી. ઈ. સ. ૧૬૦૫માં મૃત્યુ પામેલ અકબર બાદશાહના રાજ્યમાં જે શાંતિદાસ શેઠ ઝવેરી તરીકે ઝળક્યા હોય તે તે સમયે તેમની ઉંમર પંદર વર્ષથી ઓછી તે ન જ હેય. એટલે તેમને જન્મ આપણે ઈ. સ. ૧૫૮૫-૯૦ની આસપાસ મૂક જ પડે. ૧૪ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિદ્યાસના પરિવાર અને સ્વર્ગવાસ ૧૭૧ જો તેમના જન્મ ઈ. સ ૧૫૮૫-૯૦ આસપાસ હોય તે ઈ. સ. ૧૯૫૯-૬૦માં મૃત્યુ પામતી વખતે તે વર્ષની ઉંમર ધરાવતા હોય એમ આપણે કહી શકીએ. ૧૫ લગભગ ૭૦-૭૫ દસમા પ્રકરણની પાદનાં ' ૧. નગરશે શ્રી શાંતિદાસનાં સંતાને અને પત્ની વગેરેને લગતી માહિતી મુખ્યત્વે નીચેનાં પુસ્તકામાં જ મળે છે : (1) · જૈરામા ', (૨) · ગૂપાએ ', (iii) ‘પ્રપૂ' અને (iv) · SHG'. ' ૨. ‘પ્રપૂ', પૃ॰ ૩૯ ૩. ‘પ્રપૂ', પૃ॰ ૩૯ ૪. (i) · SHG', p. 61–62 અને (ii) ‘પ્રપૂ', પૃ॰ ૪૦ આ ઉપરાંત આ જ પુસ્તકના ‘કુટુંબ, વંશ અને પૂર્વજો' નામે ખીજા પ્રકરણની ૯મી પાદનેધમાં શત્રુ ંજયમાં શ્રી આદીશ્વર ભગવાનના પરિકરના શિક્ષાલેખને ઉતારા આપ્યા છે. આ લખાણમાં તેમના કુટુંબના કેટલાક સભ્યોનાં નામ છે. તેમાં શ્રી શાંતિદાસ શેઠની પત્ની સુરમદેના પુત્ર પતજીના ઉલ્લેખ છે. આમાં સુરમદે એ રૂપાનું બીજુ નામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. જોકે, ‘જૈામા' કે જેમાં સમાલેચનામાં પૃ૦ ૪૯ થી ૬૪ સુધીમાં જુદા જુદા કાઠાઓ દ્વારા શ્રી શાંતિદાસ શેડના વંશોનાં વંશવૃક્ષે સવિસ્તર આપવામાં આવ્યાં છે તેમાં શ્રી શાંતિદાસ શેઠના પાંચ પુત્રાનાં નામ આ. પ્રમાણે આપવમાં આવ્યા છે—(1) પનજી, (ર) રતનજી, (૩) લખમીયદ, (૪) માણેકચંદ અને (૫) હેમચંદ. આમાં પહેલાં ચાર નામ તા શ્રી કેમિસેરિયેટ અને શ્રી ડુંગરશીભાઇ એ વવ્યા મુજબનાં જ છે. પરતુ પાંચમું નામ ‘ હેમચંદ ’એ કામિસેરિયેટ અને ડુંગરશીભાઈ જે ‘· કપૂરચંદ ' નામ આપે છે. તેના બદલે રજૂ થયું જણાય છે. ગૂપામ'માં પણ પૃ૦ ૭૩૭ ઉપર · હેમચંદુ ' નામ આપવામાં આવ્યું છે; જોકે, આ જ પાના ઉપર ઢનેટમાં ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના ' For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ર૭ર નગરશેઠ શાંતિદાસ ઝવેરી આધારે લખવામાં આવ્યું છે: “પ્રશસ્તિ પ્રમાણે પણે પહેલી સ્ત્રીથી પનછ પુત્ર થયે એમ લખ્યું છે. એની સંવત આપી નથી. કપુરા નામની બીજી સ્ત્રાથી રત્નજી થયા. તેમને જન્મ સં. ૧૯૮૬માં થશે. પ્રશસ્તિમાં એમની ત્રીજી સ્ત્રી ફલાથી કપૂરચંદ નામને પુત્ર થયે એમ જણાય છે. જૈન રાસમાળામાં આ નામ આપેલું નથી. વિ સં. ૧૬૯૭માં ચેથી સ્ત્રી વાછીથી લક્ષ્મીચંદ થયા. એ પછીના પુત્રો પ્રશસ્તિ લખાયા પછી થયા લાગે છે.” ૬. (i) ગૂપાઅ” પૃ૦ ૭૩૭ ઉપર જણાવાયું છે: “માણેકચંદને વશ સૂરતમાં અને બાકીનાં ચારને અમદાવાદમાં ચાલ્યા.” (ii) ‘પ્રપૂ’ પૃ૦ ૪૦ ઉપર જણાવાયું છે: “આ સિવાય પાછળથી એમને માણેકચંદ નામને પુત્ર થયો હતો, જેને વંશપરિવાર અત્યારે સુરતમાં નિવાસ કરી રહ્યો છે.” ૧૭. “His brother Vardhaman is said to have had six sons." — 'SHG', p. 55 ૮. “ગૂપાએ માં પૃ૦ ૧૨૦–૧૨૧ ઉપર ટેવરનીયરની અમદાવાદની મુલાકાતના સંદર્ભમાં એક કળકપિત કથાને ઉલ્લેખ કૂટનેટમાં કરવામાં આવ્યું છે; જોકે, આ કથા સાવ ગપાટો જ છે એમ શ્રી રત્નમણિરાવ પોતે નોંધે જ છે, જે નેંધ યોગ્ય જ છે. આ ફૂટનોટ આ પ્રમાણે છે – - “ટેવરનીયરની મુસાફરીની અ ગ્રેજી કલક્તાની પ્રત પૃ. ૫થી ૬૪ અને પુરાતત્ત્વ પુ૨, પૃ૦ ર૯૭ ઉપરથી સાર અને નીચેની વાત લીધી છે....અમદાવાદના શાંતિદાસ શેઠને સંતાન નહોતું અને એમની સ્ત્રીને માછલીને બનાવેલે કઈ પદાર્થ ખાવાને એક નેકરે કહ્યું. હિંસા ન થાય તેથી એ સ્ત્રીએ ના પાડી પર્ણ ખબર ન પડે એવી રીતે પદાર્થ થશે એવી ખાત્રી આપાથી અને પુષણથી શેઠ ણીએ એ પદાર્થ ખાધે અને ગર્ભ રહ્યોપ્રસવ પહેલાં શેઠ ગુજરી ગયા. સગાં માલમીલકત વહેચી લેવા આવ્યાં ત્યારે શેઠાણીની વાત જાણી એ વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કરવા લાગ્યાં. શેઠાણીએ સુબા પાસે જઈ છોકરાના જન્મ સુધી મીલક્તની વહે ચણ અટકાવી અને પુત્ર જન્મે ત્યારે એ પુત્ર ખરો નથી એમ તકરાર પડી. સુબાએ માને બધી વાત પુછી અને બાળકને મંગાવી વૈદ્ય હકીએ નહાવાના વાસણમાં સ્નાન કરાવી પરીક્ષા લીધી ત્યારે માછલીની ગધ નીકળી. છતાં સગાએ બાદશાહને અરજી કરી. બાદશાહે એ અખતરે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ પિતાની હજૂરમાં કરાવ્યો અને વાત સાચી નીકળવાથી વારસે બાઈને ' મળે. શાંતિદાસ શેઠની બાબતમાં આ વાત માનવા જેવી લાગતી નથી. I ! ટેવરનીઅરે ગપાટો સાંભળેલે લખે છે.” . SHG' માં p. 76 ઉપર ફૂટનેટમાં આ કથાને ઉલ્લેખ કરીને શ્રી કેમિસેરિયેટ પણ આ કથાને “absurd story' જ કહે છે. જ્યારે આપણને શ્રી શાંતિદાસ શેઠના પુત્રોની વંશાવલી પ્રાપ્ત થાય છે ત્યારે આવી કપોળકલ્પિત વાતમાં સહેજ પણ તથ્ય નથી એ સ્પષ્ટ છે. ૯. એચૂકાસ', પૃ. ૫૮ અને તેમાં જ રાસસારનું પૃ. ૨૪ ૧૦. આ બધી વિગતનું વર્ણન આ જ પુસ્તકના “ગુરુને આચાર્યપદવી' નામે છઠ્ઠા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. ૧૧. જુઓ : (i) “IMFG', p. 54 અને 19; (ii) “HOG', p. 148; (iii) “SHG', p. 75. ૧૨. શ્રી કેમિસેરિયેટ આ વિમાસણને ઉકેલ લાવવા માટે કલ્પના કરે છે, કે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુના સમાચાર આ ફરમાન અપાયું ત્યાં સુધી બાદશાહ ઔરંગઝેબને મળ્યા નહીં હોય. તેઓ લખે છે : “ This discrepancy cannot be satisfactorily explained until some further information comes to light. It is, however, possible that the news of the great jeweller's death did not reach the Mughal court until after the date of the issue of this. Farman.” – SHG', p. 75 જોકે, શેઠ શ્રી શાંતિદાસ જેવા અગ્રણી નેતા, સંઘપતિ, નગરશેઠ, ખ્યાતનામ ઝવેરીના મૃત્યુના સમાચાર છ મહિના કે તેથી વધુ સમય દરમ્યાન પણ બાદશાહ સુધી ન પહોંચી શકે એમ માનવું એ પણ વધુ આ પહતું તે છે જ. એટલે બીજા સાહિત્યિક ઉલ્લેખ ન મળી શકે ત્યાં, સુધી આ અંગે વધુ પ્રકાશ પ્રાપ્ત થઈ ન શકે. ૧૩. “પ્રપૂ', પૃ. ૫૦૦ ૧૪. જુઓ : આ જ પુસ્તકનું પ્રકરણ બીજુ: “કુટુંબ, વંશ અને પૂર્વજે .. ૧૫. SHG ” માં p. 75 ઉપર, મૃત્યુ સમયે શ્રી શાંતિદાસ શેઠની ઉંમર, સિત્તર વર્ષ જેટલી હશે એમ દર્શાવતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે : For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી "6 ...but if we suppose that he was at least twenty years of age at the time when he installed the image of Mahasnath on the sacred hill of Shatrunjaya in 1612-13, he must have been about seventy years old at the time of his death." ( અર્થાત્ ‘‘...પણ આપણે જે એવા ધારણા કરીએ કે ઈ. સ. ૧૬૧૨-૧૩ મા શત્રુંજય ઉપર મહસનાથ-?-ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે સમયે તેમની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષી તા હોય જ, તો મૃત્યુ સમયે તે લગભગ ૭૦ વષઁની ઉંમર ધરાવતા હોય.”) For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉપસંહાર ઓછી મહત્વની સાલી જજ અહીં આપણે એના જીવનમાં કે વિવિધ વ્યક્તિત્વ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વને અભ્યાસ કરતાં, તેમના વ્યક્તિત્વમાં, ખૂબ જૂજ વ્યક્તિઓમાં જોવા મળે તેવાં ત્રણ પાસાને સુભગ સમન્વય થયેલ જોવા મળે છે. રાજકીય પાસું, સામાજિક પાસું અને ધાર્મિક પાસું. સમાજમાં કઈ પણ વ્યક્તિનાં વ્યક્તિત્વમાં આમાંથી કઈ એક પાસું અથવા તે આમાંનાં બે પાસાં જોવા મળે છે. પરંતુ આ ત્રણે ય પ્રકારે જેનું વ્યક્તિત્વ ખીલ્યું હોય તેવી વ્યક્તિઓ સમાજમાં ખૂબ ઓછી જોવા મળે છે. અને આવી જજ વ્યક્તિઓમાં તેઓનું સ્થાન છે તે બાબત એછી મહત્વની નથી. આ ત્રણે ય પાસાંઓ તેમના જીવનમાં કેવી રીતે જોવા મળે છે તેને પરિચય અહીં આપણે મેળવીશું. પણ તે અંગે એક બાબત નેંધપાત્ર છે કે તેમના વ્યકિતત્વને માત્ર સમજવા માટે જ આપણે તેને ત્રણ પાસામાં વહેંચીએ છીએ. ખરેખર તે આ ત્રણે ય પાસાંઓ તેમના વ્યક્તિત્વમાં એકબીજા સાથે એવા ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે કે તેમાંના કેઈ પણ એક પાસાને સંપૂર્ણ રીતે સમજવા જતાં બીજાં બે પાસાંઓને આવરી લેવાં જ પડે છે. બીજી રીતે કહીએ તે કઈ પણ એક પાસામાંથી બીજાં બે પાસાં ફલિત થતાં જોવા મળે છે. અથવા તે આ ત્રણે ય માં તેમના જીવનમાં એકબીજા સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલાં દષ્ટિગોચર થાય છે. ત્રણ ગુણેને ત્રિવેણી સંગમ તેમના વ્યક્તિત્વનાં આ ત્રણ પાસાને પરિચય મેળવીએ પહેલાં તેમના વ્યક્તિત્વમાં બીજી દષ્ટિએ ત્રણ ગુણને ત્રિવેણી સંગમ - થયેલ જોવા મળે છે તેની નેધ પણ લઈએ. આ ત્રણ ગુણો આ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નગરશેઠ શાંતિદ્વાસ ઝવેરી : રીતે તે મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવેલ હેાવાથી તેમના વ્યકિત. ત્વમાં ક્ષત્રિયામાં જોવા મળતા ક્ષાત્રતેજના ગુણ જોવા મળે છે. તે જ્ઞાતિએ એસવાળ હેાવાથી ‘ઓસવાળ ભૂપાળ’ એ ઉકિતને સાર્થંક કરે તેવા રાજતેજના ગુણના પણ તેમના વ્યકિતત્વમાં સમાવેશ થયેલે જોવા મળે છે. આ રાતેજને કારણે જ તેએ સવ માન્ય મહાજનપદ અને નગરશેઠપદ જેવાં સ્થાનાએ પહેાંચી શકયા છે એમ કહી શકાય. વળી તેઓ પધાથે વણિક હાવાથી વણિક જ્ઞાતિમાં જોવા મળતી વેપાર-વણુજની આવડત પણ તેમનામાં જોવા મળે છે. આમ એક સાથે ક્ષાત્રતેજ, રાજતેજ અને વેપાર-વણુજની આવડત — આ ત્રણ ગુણાના ભાગ્યે જ જાવા મળતા એવા ત્રિવેણીસરગમ તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે. તેમના વ્યકિતત્વને ત્રણ પાસાંમાં વહેંચીને સમજવાના આપણે પ્રયત્ન કરીએ તે તેના આધારે તેમના વ્યક્તિત્વનું એક સુરેખ ચિત્ર આપણે ઊભું' કરી શકીશુ. તેમની કારિકદીની શરૂઆત જ મેગલ રાજદરબારથી થયેલી જોવા મળે છે. એટલે તેમના વ્યક્તિત્વમાં ખીલેલાં રાજકીય પાસાને પ્રથમ જોઈ ને બાકીનાં બે પાસાંના તેમનામાં થયલે વિકાસ આપણે પછી જોઈશું. તેમના વ્યક્તિત્વનું રાજકીય પાસું શુદ્ધ ક્ષત્રિય ગણાતા સીસેાદીઆ રજપૂતના વંશજ, સહસિકરણના પુત્ર શાંતિદાસ યુવાન વયે અકબરના રાજદરખારમાં ઝવેરી તરીકે ઉપસ્થિત થયા હતા એમ કહેવાય છે. જેમના જન્મ સમયની માહિતીને અભાવ છે તેવા યુવાન શાંતિદ્યાસના જન્મ વિષે કલ્પના કરી શકાય કે અકબરના રાજદરબારમાં ઉપસ્થિત થતા શાંતિદાસની ઉંમર ૧૫-૨૦ વની તા સહેજે હાય; અને બાદશાહ અકખર ઈ. સ. ૧૬૦૫ માં મૃત્યુ પામ્યા, એટલે શાંતિદાસનો જન્મ ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ થયેા હાવા જોઈએ, એમ અનુમાન કરી શકાય. ધંધાકીય દૃષ્ટિએ એક ઝવેરી તરીકે તે બાદશાહ અકબર For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ૧૭૭ પછીના ચાર મેગલ રાજવીએ — જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔર ગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધે સ્થાપી શકયા હતા. મેગલ રાજદરબારમાં, ઝવેરી તરીકે પડકાર ફેંકે તેવા ખાદશાહના પ્રશ્નના જવાબ આપવામાં યુવાન વયે તે સફળ થયા અને ત્યાંથી તેમના રાજદરબાર સાથેના સંબંધની શરૂઆત થઈ. એક ઝવેરી તરીકે તા તેઆ જીવનના અંત સુધી રાજવીએ સાથે સંકળાયેલા રહ્યા જ છે, તેનાથી પણ આગળ વધીને તેઓ બાદશાહની વિશ્વાસુ વ્યકિત તરીકેનું સ્થાન પણ મેળવી શકયા છે. ઝવેરાતની ખામતમાં તે! તે એગમેાના જનાનંખાના સુધી, તેમના અંગત સલાહકાર ઝવેરી તર કે પહેાંચી શકયા, સાથે સાથે જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔર'ગઝેબ આ ચારે ય માગલ બાદશાહેાને અવારનવાર રાજ્યાભિષેક જેવા સારા પ્રસંગાએ, પ્રસંગને અનુરૂપ ઉત્તમ ઝવેરાત પણ પહાંચાડતા રહ્યા. ઝવેરી તરીકે મેાગલ બાદશાહના સ્પર્કમાં આવેલ શ્રી શાંતિદાસ જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ – ચારે ય બાદશાહેાના સ્વભાવ, મિજાજ અને તેમની રાજકીય નીતિને પારખી શકયા અને કોની સાથે કેવી રીતે કામ લેવું તેની કાઠાસૂઝથી જ તેઓ ચારેય ખાદશાહ પાસેથી પાલીતાણા – શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, કેશરીનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જેવાં જૈન તીર્થાંના રક્ષણને લગતાં ફરમાને મેળવી શકયા. તેમને મળેલ ફમાનામાં ઝવેરી તરીકેના તેમના રાજદરબારમાંના ઉન્નત સ્થાનના નિર્દેશ કરે તેવાં ક્રમાના પણ છે, તેમની સ્થાવર મિલકતની સુરક્ષા અંગે આદેશ આપતાં ફરમાન પશુ છે, તે યુદ્ધ સમયે ઔર ગઝેબને લેાનરૂપે ધીરેલા પૈસા પાછા મેળવવાને લગતાં ફરમાના પણ છે. કોઈ એક વ્યક્તિને ચાર ચાર આદશાહે। પાસેથી આટલી મેાટી સંખ્યામાં ક્રમાન મળ્યાં હાય તેવા દાખલા ઇતિહાસના પાને ખૂબ જૂજ જોવા મળે છે. મેગલ બાદશાહે પાસેથી વિવિધ મામતાને લગતાં ક્રમાના મેળવવાની સાથે સાથે તેએ અમદાવાદનું – પેાતાના વતનનું – નગરશેઠ ૧૨ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પર અને મહાજનપદ મેળવીને તેને યોગ્ય રીતે નિભાવી પણ શક્યા. બાદશાહ ઔરંગઝેબ ઈ. સ. ૧૯૫૮માં રાજગાદીએ આવ્યા ત્યારે અવ્યવસ્થા અને અંધાધૂધીના સમયમાં તેઓ પ્રજાને શાંતિસંદેશ એક ફરમાનના રૂપમાં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણી, તેમને સંદેશવાહક દૂત બનાવીને તેમના દ્વારા જ ગુજરાતની પ્રજાને મેકલાવે છે. એ હકીકત નેંધપાત્ર છે કે એક વખત જે બાદશાહ શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ દેરાસરને ભ્રષ્ટ કરે છે તે જ બાદશાહ ઔરંગઝેબ તેમને જ શાંતિનો સંદેશવાહક દૂત બનાવે છે. ધર્મઝનૂની કહેવાતા બાદશાહને વિશ્વાસ તેઓ સંપાદન કરી શક્યા હતા તેને આ ફરમાન પુરાવે છે , તેમના વ્યક્તિત્વમાં જોવા મળતું સામાજિક પાસુ તેમના આ રાજકીય પાસાને વિચાર કરતાં આપણને એ નિઃસંદેહ જણાય છે કે તેઓ રાજા અને પ્રજા બંને સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપી શક્યા હતા. અને આ દષ્ટિએ જોઈએ તે તેમના વ્યક્તિત્વના રાજકીય પાસાની સાથે સાથે જ સામાજિક પાસાને પણ એટલો જ વિકાસ થયો હતે. નગરશેઠપદ અને મહાજનપદ તેમના આ સામાજિક પાસાને નિર્દેશ કરવા માટે પૂરતાં છે. પિતાના સમાજના પ્રશ્નો જાણીને તેને નિવેડો લાવવા માટે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની હવેલીનાં દ્વાર બધાને માટે હંમેશાં ખુલ્લાં રહેતાં. મહાજનના અગ્રેસર તરીકે તેઓ સમાજના – ખાસ કરીને જૈન સમાજનાં –-નાના મોટા પ્રશ્નોથી સજાગ રહીને તેવા પ્રશ્નોનો નિવેડે લાવવા માટે પણ પ્રયત્નશીલ રહેતા. સમાજની આમજનતા પણ ધાર્મિક સત્કાર્યોમાં જોડાઈને પિતાની ધર્મભાવના વિકસાવી શકે તે માટે તેઓ ગમે તેટલે ખર્ચ કરતાં પણ અચકાતા નહીં. ઈ. સ. ૧૬૧૮ની સાલમાં તેમણે પાલીતાણાને સજા પૂરી વ્યવસ્થા, પૂરે બંદોબસ્ત અને પૂરતાં સાધને સાથે કાઢયો હતે તે હકીકત આની સાક્ષી પૂરે છે. આ સંઘમાં તે સમયે પંદર For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ૧૭. હજાર કરતાં પણ વધારે શ્રાવકો અને સાધુ-સાધ્વીઓ જોડાયા હતા અને તે બધાંની વ્યવસ્થા — દેવ-દશનથી માંડીને તે કચાંક ઝઘડો-ટટા થાય તે તેના નિકાલની પણ વ્યવસ્થા સાથે—તે જાળવી શકચા હતા. તેમના વ્યક્તિત્વમાં થયેલા ધામિર્માંક પાસાના વિકાસ આમ જોતાં તેમનામાં સામાજિક પાસાની સાથે જ તેમના વ્યક્તિત્વના ધાર્મિક પાસાને વિકાસ પણ થયેલા જોઈ શકાય છે. દેવદર્શીન જેવા ધાર્મિ ક વિધિઓને તેમના દૈનિક જીવનમાં તે સ્થાન હતું જ; સાથે સાથે ગુપ્તદાન કરવું, યાત્રા-પ્રવાસ કરવા અને કરાવવા જેવી પ્રવૃત્તિઓનું પણ તેમના જીવનમાં અગત્યનું સ્થાન હતું. પેાતે પોતાની આવડતથી અને દૈવયેાગે, પેાતાના ભાઈ વમાનની સાથે મળીને લગભગ સમગ્ર ભારતને ખૂંદીને જે ધન કમાયા હતા તેના ઉપયાગ જૈન ધમ, જૈન તીર્થોં અને જૈન સમાજના ઉત્કર્ષમાં કરતાં તેએ જરા પણ અચકાતા ન હતા, એ એછું મહત્ત્વનું નથી. તેમને ચિંતામણિ મંત્રના ફળની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવામાં પણ તેમના ઉત્સાહભ ફાળા. નોંધપાત્ર છે. આ પ્રસંગે થયેલી અનેક ખટપટો અને વિવિધ વિઘ્નામાંથી રસ્તા કાઢીને તેમણે આ આચાય પપ્રદાનપ્રસંગ અમદાવાદમાં ખૂબ શાનદાર રીતે ઊજજ્ગ્યા હતા, એટલું જ નહી, સાગરગચ્છના આ આચાય સાથે તેમને એવા તે ઘનિષ્ઠ સંબધ હતા કે જ્યારે પોતાના અતિમ સમયે આચાય શ્રી મુક્તિસાગરજીએ જૈન સમાજને છેલ્લા ધર્મલાભ કહ્યા ત્યારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી માટે તેઓએ ' અહ્વારઇ પ્રાણ આધાર (અમારા પ્રાણના આધાર સમા) એવા શબ્દો વાપર્યા હતા. . તેમના જીવનની એક નાંધપાત્ર ઘટના આચાય પદવીને! આ પ્રસંગ તેમના ધાર્મિક વ્યકિતત્વના ખ્યાલ આપે છે, સાથે સાથે બીજો પણ એક પ્રસ`ગ તેમના આ ત્રિવિધ વ્યકિતત્વને પરિચય કરાવે છે. તે છે ‘ શ્રી ચિ ંતામાણે For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. નગરશેઠ શાંતિદાસ ઝવેરી પાર્શ્વનાથના દેરાસર ના નિર્માણ અને તેની સાચવણીને લગતે પ્રસંગ. અમદાવાદમાં એક ભવ્ય દેરાસરનું નિર્માણ કરવાનું વિચાર થતાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ ઈ. સ. ૧૯૨૧માં સરસપુરમાં તેના બાંધકામનું કામ શરૂ કરાવીને ઈ. સ. ૧૯૨૫માં તેમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પ્રાર્શ્વનાથ અને અન્ય મૂર્તિ પધરાવીને તેની પ્રતિષ્ઠા કરી. ઈ. સ. ૧૯૩૮માં જર્મન પ્રવાસી આલ્બર્ટ ડો. મેડેલલેએ મુલાકાત લઈને જેનાં વખાણ કર્યા અને જેને ઉદ્દેશીને ઈ.સ. ૧૬૪૧માં “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” કાવ્યની રચના થઈ તેવું આ દેરાસર કમનસીબે કાળપ્રવાહમાં તુર્ત જ નષ્ટ થઈ ગયું. ઈસ. ૧૬૪૫માં ધર્મઝનૂની મોગલ રાજવી ઔરંગઝેબે તેમાં ગાયને વધ કર્યો, તેડફેડ. કરી અને તેને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. આ બનાવ પછી ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ, પિતાના મુત્સદ્દીપણાથી આ દેરાસર પાછું મેળવવા અંગેનું શાહી ફરમાન બાદશાહ શાહજહાં પાસેથી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેળવી શક્યા તે કાર્ય વાઘના મેંમાં ગયેલા સસલાને જીવતું પાછું લાવવા જેવું ગણી શકાય. પણ જેમાં ગાયનો વધ થયેલે એ સ્થાનને અપવિત્ર ગણુને જૈને તેને ફરીથી દેરાસર તરીકે સ્વીકાર ન કરી શક્યા. તેથી ખંડેર બની ગયેલા આ દેરાસરનું વર્ણન પણ આપણને ઈ. સ. ૧૬૬૬માં તેની મુલાકાત લેનાર ફેંચ મુસાફર થેવેને પાસેથી મળે છે. તીથનું નિર્માણ કરવામાં અને તેની રક્ષા કરવામાં સદા તત્પર એવા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી આ કમનસીબ બનાવ બન્યા તે દરમ્યાન પણ આ દેરાસરની મુખ્ય મુખ્ય મૂતિઓને બચાવીને ઝવેરીવાડમાં સાચવી શક્યા તે પણ ઓછી અગત્યની ઘટના નથી. પિતાનાં તીર્થોની રક્ષા માટે તેઓ કેટલા સજાગ હતા તેના નમૂનારૂપે તેમણે પાલીતાણા રાજ્યના તે વખતના ગેહલ રાજવી કાંધાજી સાથે સં. ૧૭૦૭માં કરેલ રખેપાને પહેલે કરાર પણ નોંધી શકાય તેમ છે. મેગલ રાજસત્તાને ક્યારે અંત આવે તે કહેવાય નહી અને તેવા સંજોગોમાં પાલીતાણામાં આવેલ શત્રુંજય તીર્થને For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૮૧ હાનિ ન પહોંચે તે માટે અગમચેતી દાખવીને ગેહલે સાથે રખેપાને આ કરાર કરાવવામાં તેમને હિસ્સો નાસૂને ન હતે. સુવિકસિત વ્યક્તિત્વ તેમના જીવનની આ બધી ઘટનાઓ તેમના વ્યક્તિત્વમાં તાણવાણાની જેમ ગૂંથાયેલા વિવિધ પાસાંને પરિચય આપવા માટે પૂરતી જ છે. તેમના જન્મ સમય અંગે, આયુષ્ય કેટલા વર્ષનું હતું તે અંગે, મૃત્યુ નિશ્ચિત રીતે કઈ સાલમાં થયું એ અંગે પૂરતાં ઐતિહાસિક કહી શકાય તેવાં સાધનોના અભાવમાં પણ તેમના જીવનની ઉપર્યુકત ઘટનાઓને ઉલ્લેખ જૈન સાહિત્યની અનેક કૃતિઓમાં અને શ્રી એમ. એસ. કેમિસેરિયેટ જેવા ઈતિહાસકારની કૃતિઓમાં જોવા મળે છે, તે હકીકત તેમના સંપૂર્ણપણે સુવિકસિત કહી શકાય તેવા વ્યક્તિત્વને સમજવા માટે અધૂરી હોય તે પણ અપૂરતી તે નથી જ. - ચાર પત્નીઓ અને પાંચ પુત્રને બહેળા પરિવાર ધરાવનાર આ જાજરમાન નગરશેઠના વ્યક્તિત્વ વિષે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ, ટૂંકમાં પણ સચોટ રીતે (પિતાના પુસ્તક “પ્રતાપી પૂર્વજો”ના પૃ૦ ૯ ઉપર) જણાવે છે : “એની પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મીઠી આકર્ષક વાત કરવાની ઢબ અને સજજન વ્યવહાર સહુને મુગ્ધ કરતા હતા.” નોંધપાત્ર વારસદારે - ઈ. સ. ૧૯૫૯-૬૦ના સમયમાં કેઈક દિવસે મૃત્યુ પામેલ આ પ્રભાવશાળી નગરશેઠ પિતાના કુટુંબમાં પિતાના ગુણોને વારસે આપીને જાય છે, જેની સાબિતીરૂપે તેમની પછી અમદાવાદના નગરશેઠ બનેલા તેમના પુત્ર શ્રી લક્ષમીચંદ અને તેના વારસદારને મૂકી શકાય તેમ છે. તેમના કુટુંબમાં થઈ ગયેલા નગરશેઠ શ્રી ખુશાલચંદ, નગરશેઠ શ્રી વખતચંદ, નગરશેઠ શ્રી હેમાભાઈ, નગરશેઠ શ્રી પ્રેમાભાઈ અને બીજાં અનેક નામે તેમના સદ્ગુણેના બીજને વિકસાવનાર વ્યક્તિઓ તરીકે મૂકી શકાય તેમ છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયેટ પિતાના પુસ્તક For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ નગરો શાંતિદાસ ઝવેરી * Studies in the History of Gujarat'માં પૃ॰ ૫૩ ઉપર નગુરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વને ગૌરવપૂર્ણ રીતે ઉલ્લેખ કરતાં ઉચિત રીતે જ જણાવે છે : જૈનદર્શીને ગુજરાતમાં સઢીએ દરમ્યાન અનેક ધાર્મિક માદકો અને ઉપદેશક પેદા કર્યા છે કે જેમના નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્ણાંક લેવામાં આવે છે. પર'તુ તેના સાંસારિક વ્યક્તિત્વમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની સરખામણીમાં આવી શકે. જૂના એ.તહાસિક પર પરા પ્રમાણે તેમને અમદાવાદના · નગરશેઠ ' કે ' લો` મેયર'નું પ્ર૪ ૧૭ મી સદીના શરૂઆતના વર્ષમાં મળ્યું હતું એમ માનવામાં આવે છે. મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમરાવે સાથે કોઈપણ જાતના સંબંધ ન હેાવા છતાં, શાંતિદાસ, પોતાના વ્યાપારી સંબંધો અને પોતાની વિશાળ સપત્તિના કારણે, જહાંગીરથી લઈ ને ઔરંગઝેબ સુધીના એક પછી એક મેગલ બાદશાહેાના દરબારમાં પેાતાના પ્રભાવ પાડી શકયા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊ'ચો દરજ્જો ધરાવતા ઘા અમીરા અથવા મનસબદારોને અદેખાઈ આવી હાવી જોઈ એ.” જૈન સમાજ માટે ગૌરવરૂપ એવા આ જાજરમાન નગરશેઠને આપી કોટી કોટી વંદના ! 66 For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વને પરિચય આપણે આગળનાં પ્રકરણમાં મેળવ્યું. કેઈ પણ પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિષે સામાન્ય માણસને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે તેનાં સંતાને અને વારસદારોમાં તે વ્યક્તિની પ્રતિભાની છાંટ જોવા મળે છે કે નહીં. આ પ્રશ્ન પર અનેક મને વૈજ્ઞાનિક સંશોધને પણ થયાં છે. આપણે અહીંયાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના કેટલાક નેંધપાત્ર વારસદારોને ટૂંક પરિચય મેળવીએ બાબત આવા મનેવૈજ્ઞાનિક સંશોધનની દષ્ટિએ ઉચિત ગણી શકાય. અલબત્ત, અહીંયાં એવા કેઈ સંશોધનને દા નથી. વળી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જૈન ધર્મ અને જૈન તીર્થોના વિકાસમાં જે નેધપાત્ર ફાળો આપ્યો છે, જે રાજકીય ફરમાને મેળવ્યાં છે, તે પરંપરાને ટકાવીને તેને વિકસાવવા માટે તેમના કુટુંબમાં તેમના અનુગામી વારસદારે શો ભાગ ભજવે છે, કેવા કેવા પ્રયત્ન કરે છે તે જાણવાની દષ્ટિએ પણ તેમના વારસદારને પરિચય સુસંગત લેખાય - સાથેસાથે તેમને અમદાવાદના નગરશેઠ તરીકેનું જે બિરૂદ મળેલું તે બિરુદ ટકાવીને તેમના કુટુંબના જે સભ્ય તે સ્થાનને શોભાવી ગયા તેમને પરિચય મેળવે ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયોગી લેખાય. અહીંયાં આપણે તેમના વંશજોમાંથી મુખ્યત્વે કરીને અમદાવાદના નગરશેઠના સ્થાને કાર્યશીલ બનેલ વંશજેને પરિચય મેળવીશું અને તે સિવાય નેંધપાત્ર વ્યકિતઓને નામે લેખ કરીશું. આ પરિચય મેળવતાં પહેલાં એ વાતની સહર્ષ નેંધ લઈએ કે નગરશેઠ શ્રી શાતિદાસ ઝવેરીમાં જે ક્ષાત્રતેજ, રાજબીજ અને For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી વેપાર ખેડવાની આવડતને સમન્વય થયેલ જોવા મળે છે તે ગુણો વત્તેઓછે અંશે તેમના વારસદારોમાં પણ દષ્ટિગોચર થાય છે. વારસાગત રીતે આવા ગુણો તેમનાં સંતાનમાં અને તે પછી પેઢી દર પેઢી તેમના વારસદારેમાં કંઈક અંશે ઊતરી આવ્યા હોય તેમ લાગે છે. અને સાથે સાથે તેમના કુટુંબમાં આ ગુણને પોષણ મળે તેવું વાતાવરણ મળ્યા કર્યું હોય તેમ પણ લાગે છે. કોઈ પણ એક કુટુંબમાં બે-પાંચ પેઢી સુધી સંસ્કાર, પૈસે, વૈભવ, આવડત વગેરે ટકી શક્યો હોય એવાં અનેક ઉદાહરણું કોઈ પણ સમાજમાંથી આપણને મળી શકે, પરંતુ આ વારસો દસ બાર પેઢી સુધી ટકવાનાં ઉદાહરણો ઇતિહાસ ના પાને ખૂબ ઓછાં નેંધાયાં છે. અહીં આપણે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના આ વારસો સાચવનાર ઉજજવળ વારસદારોને ટૂંક પરિચય મેળવીએ. નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પાંચ પુત્રમાંથી નગરશેઠપદની જવાબદારી અદા કરવાનું માન તેમના પુત્ર શ્રી લક્ષ્મીચંદ ભેગવે છે. મોગલ રાજદરબાર સાથે સંબંધ જાળવી રાખવાની અને બહાળે વેપાર ખેડવાની આવડત નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને કુટુંબમાંથી જ પ્રાપ્ત થાય છે. આ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પુત્ર અને નગરશેઠ શ્રી લક્ષ્મીચંદના ભાઈ શ્રી માણેકચંદે ઈ. સ. ૧૮૫૭ની સાલમાં તે વખતના ગુજરાતના સૂબા મુરાદબક્ષને રૂ. સાડા પાંચ લાખ ધીર્યા હતા. આ પૈસા પાછા આપવા અંગેનાં ફરમાનેને ઉલ્લેખ આપણે આ જ પુસ્ત. કના પ્રકરણ નં. નવ (“નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ')માં ફરમાન નં. ૧૯, ૨૦ અને ૨૧ તરીકે કરી ગયા છીએ. પિતાના ભાઈ માણેકચંદની જેમ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ પણ વેપાર અને ધીરધાર કરવામાં સક્રિય રહેતા હશે તેને ખ્યાલ આપે તેવા એક ફરમાનને ઉલેખ અહીં ખેંધપાત્ર છે. “જૈન રાસમાળા' પુસ્તક For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિ શબ્દ ૧૮૫ ની સમાલેચનાના પૃ૦ ૩૦-૩૧ ઉપર રજૂ થયેલ એક ફરમાનની નકલમાં દર્શાવાયું છે તે પ્રમાણે પેાતાના લેણદારા પાસેથી પેાતાના લેણાં થતાં પૈસા કાયદેસર રીતે પાછા મેળવવામાં તે વખતના અધિ કારીએ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને મદદ કરે તે અંગે સૂચના કરવામાં આવી છે.૨ બાદશાહ ઔરંગઝેબ પછી ગાદીએ આવેલ ઔરંગઝેમના પુત્ર મુઆઝીમ ઉર્ફે` બહાદુરશાહ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને પ્રથમ પંક્તિના અમીર બનાવીને તેમને પાલખી, છત્ર અને મશાલનું માન આપે છે. નગરશેઠ શ્રી લક્ષ્મીચ’દની હવેલીએ ૫૦૦ હથિયારમ'ધ સિપાઈ આ રહેતા. નગરશેઠ શ્રી લક્ષ્મીચંદે પણ બહાદુરશાહને લશ્કરનાં સાધના, રેશન ( ખાદ્યસામગ્રી ), પૈસા વગેરેની મદદ કરી હતી. બહાદુરશાહુ પછી રાજગાદી માટેના યુદ્ધમાં તેના મેટા દીકરા જહાંદારશાહને પક્ષ લઈને લક્ષ્મીચંદે તેને મદદ કરી. તેથી જહાંદારશાડુ ગાદીએ આવતા શેઠ લક્ષ્મીચંદનાં માન વધી ગયાં. પરંતુ “જહાંદારશાડું અફીગુ, દારૂ, રખાતના વ્યસનમાં પડવાથી નગરશેઠ શ્રી લક્ષ્મીચંદે તેમની સાથેને સંબંધ એ કરી નાખ્યા.૩ ' વિ. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ લક્ષ્મીચંદ અને તેમના ત્રણ ભાઈઓએ દાનવીર જગડુશાહની જેમ લેાકને સહાય કરી હતી.૪ ખમીરવંત નગરશેઠ શ્રી ખુશાલચંદ અમદાવાદના નગરશેઠપદની પરપરામાં ની પછી નગરશેઠાઈ ભાગવનાર તેમના પુત્ર નામ ઉજ્જવળ અક્ષરે અંક્તિ થયેલું છે. એસત્રાલ ભૂપાલ' એ ઉક્તિને સાર્થક કરે એ રીતે, તેમનામાં જે સમયે જેની સત્તા ચાલતી હાય તેની સાથે કેવી રીતે કામ પાડવું તે કુશળતા હતી. તેથી જ કદાચ તેમને ગાયકવાડ સરકાર અને પેશ્વા સરકાર તરફથી પાલખી, અત્ર અને વર્ષાસન મળેલાં.પ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રો ખુશાલચંદનું 6 For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી | ગુજરાતમાં મરાઠાઓના આક્રમણના સમય દરમ્યાન છવાયેલ અંધાધૂધી અને લૂંટફાટ તેમ જ અવ્યવસ્થાના સમયમાં તેઓ પિતાના વેપારને વિકાસ તે કદાચ એ છે કરી શક્યા હતા, પરંતુ તેમની ધીધાર માટી હતી અને રાજતંત્ર બદલાઈ જતાં જે કંઈ મેટી ખોટ આવે તે નવી સત્તાને મળીને આગલા નાણાં વસૂલ કરી લેવાની આવડત પણ તેમની પાસે હતી. ધાર્મિક આચાર-વિચાર ધરાવનાર અને ખૂબ ભાવનાશીલ એવા આ નગરશેઠે પિતાની આવડત અને મુત્સદ્દીગીરીથી અમદાવાદ શહેરના કરેલા બચાવને પ્રસંગ સવિશેષ નેંધપાત્ર છે. આ પ્રસંગની વિગતે જોઈએ. દિલ્હીમાં બાદશાહ મુહમ્મદશાહની રાજસત્તા હતી તે સમય (ઈ. સ. ૧૭૧૯ થી ૧૭૪૮) દરમ્યાન નગરશેઠ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ તરીકે ખૂબ સક્રિય જીવન જીવી ગયા તે સમયગાળા દરમ્યાન આ પ્રસંગ છે. ' ઈ. સ. ૧૭૨૨ ના અંતભાગમાં બાદશાહ મુહમ્મદશાહે પિતાના મહાન વઝીર નિગમ-ઉલ-મુલકને ગુજરાતના વાઈસરોય તરીકે નીમ્યા હતા. પરંતુ નિઝામ-ઉલ-મુકે માળવા સુધીના પ્રદેશની કાર્યવાહી પિતાની હસ્તક રાખી અને ગુજરાતમાં તેમણે પિતાના કાકા હમીદ. ખાનને પિતાના ડેપ્યુટી તરીકે મોકલ્યા. આ પછી ઈ. સ. ૧૭૨૩માં નિઝામ-ઉલ-મુકે રાજધાનીમાંની પિતાની ઑફિસમાંથી તેમ જ ગુજરાતની સૂબેદારીમાંથી પણ રાજીનામું આપ્યું. એટલે બાદશાહ મુહમદશાહે ગુજરાતના વાઈસરોય તરીકે સરબુલંદખાનને નીમ્યા. આ સરબુલંદખાને સુજાતખાન નામની બાહોશ વ્યક્તિને ડેપ્યુટી તરીકે નીમી. એટલે અમદાવાદ આ સુજાતખાનના અમલ નીચે આવે તેવી પરિસ્થિતિ થઈ. પરંતુ નિઝામ-ઉલ-મુકે નીમેલ હમીદખાન સંઘર્ષ વગર સુજાતખાનને અમદાવાદ સેંપવા તૈયાર ન હતા. તે સમયના મરાઠા નેતા કથાજી સાથે હાથ મિલાવીને હમીદખાને ડિસેંબર ૧૭૨૪માં, વીરતાપૂર્વક પિતાને સામને કરનાર સુજાતખાનને હાર આપીને તથા તેનું મૃત્યુ નિપજાવીને અમદાવાદમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સુજાતખાનના બે ભાઈઓ – ઈબ્રાહીમકુલીબાન અને સુરતમઅલીબાને – નું મૃત્યુ નિપજાવવામાં પણ હમીદખાન સફળ થયે, તે આ રીતે? ઈબ્રાહીમલીખાન ૧૦મી ડિસેંબર ૧૭૨૪ ના રોજ અમદાવાદમાં હમીદખાનને મળવા જતાં હમીદખાને તેને ત્યાં જ પૂરી કરાવી દીધું. તે પછી રુસ્તમઅલીખાને પિલાજ ગાયકવાડ સાથે હાથ મિલાવીને હમીદખાનને વસો પાસે લડત આપી, પણ પિલાજ ગાયકવાડે રુસ્તમ અલીખાનને દગો દીધે તેથી રુસ્તમઅલીખાન પણ ૧૦ મી ફેબ્રુઆરી ૧૭૨૫ના દિવસે વિરચિત મૃત્યુ પામ્યા. - ઈ. સ. ૧૭૨૫ ના ફેબ્રુઆરી માસની ૧૯મી તારીખે વિજયી હમીદખાન તેના માઠા સાથીએ કંધાજી અને પિલાજી (કે જેણે રુસ્તમઅલીખાનને દશે દીધું હતું તેની સાથે અમદાવાદ શહેરમાં પાછા ફર્યા ત્યારે હમીદખાનના મરાઠા સાથીદારોએ શહેર લૂંટવાને પ્રયત્ન કર્યો. તે વખતે મરાઠાઓની લૂટમાંથી અમદાવાદ શહેરને બચાવવા માટે નગરશેઠ શ્રી ખુશાલચંદે પિતાના પૈસા અને જાનના જોખમે પ્રયત્ન કર્યો. કેટલાક ઉલેખ પ્રમાણે નગરશેઠ ખુશાલચંદે હમદખાનને અમદાવાદ શહેરમાં પેસવામાં મદદ કરી. આ વાત કદાચ ખરી હોય તે પણ પાછળથી અમદાવાદ શહેરને મરાઠાઓની લૂંટમાંથી બચાવવાનું શ્રેય તે નગરશેઠ શ્રી ખુશાલચંદને જ જાય છે, જેના પરિણામ સ્વરૂપે અમદાવાદ શહેરના મહાજન તરફથી નગરશેઠ શ્રી ખુશાલચંદને ઐતિહાસિક દષ્ટિએ અગત્યને ગણી શકાય તેવા દસ્તાવેજ પ્રાપ્ત થાય છે, જેની વિગત આ પ્રમાણે છે: અમદાવાદ શહેરના મહાજનના પ૩ જેટલા હિંદુ અને મુસલમાન વેપારીઓની સહીથી વિ. સં. ૧૭૮૧, શક સં. ૧૬૪૬, ના આ સુદ ૧૩ના દિવસે (એટલે કે તા. ૮ ઑકટોબર ૧૭૨૫ના દિવસે) લખાયેલ આ દસ્તાવેજ નગરશેઠ શ્રી ખુશાલચંદને ઉદ્દેશીને છે. આ દરતાવેજમાં ડચ, અંગ્રેજ અને ફ્રેંચ વેપારીઓની સહ નથી, પણ આ વેપારીઓએ પણ આ દસ્તાવેજની વિગતને સાથ આપે છે તેવા For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉલ્લેખ મળે છે. જૂની ગુજરાતીમાં લખાયેલ આ દસ્તાવેજમાં જણ વવામાં આવ્યું છે કે હમીદખાનના સમયમાં મરાઠાઓ જ્યારે અમદાવાદ શહેર લૂંટવા આવ્યા ત્યારે નગરશેઠ શ્રી ખુશાલચંદે પિતાના પૈસા વાપરીને અને પિતાના જાનના જોખમે અમને અને શહેરને અચાવ્યું છે તેની કદર રૂપે અમે બધાં મહાજને રાજીખુશીથી નક્કી કરીએ છીએ કે શહેરમાં આવતાં અને જતાં બધાં માલસામાનની અને રેશમ વગેરેની જકાતની જે આવક થાય તેમાં ૧૦૦ રૂ. ની આવકે ચાર આના શેઠ ખુશાલચંદ અને તેમના પુત્રે તથા વારસ દારને પણ આપવા. * એ બાબતની અહીંયાં જ સહર્ષ નેંધ લઈએ કે આ દસ્તાવેજ પ્રમાણે નક્કી થયેલ રકમ ઈ. સ. ૧૮૨૦ સુધી તેમના વારસદારને મળતી હતી. તે પછી જ્યારે અમદાવાદમાં બ્રિટિશ અમલ થયે ત્યારે ઈ. સ. ૧૮૨૦ની સાલમાં આ હકને બદલે વાર્ષિક રૂ. ૨૧૩૩ આપવાનું કંપની સરકારે ઠરાવ્યું હતું. ત્યાર બાદ એક કલેકટરે આ વર્ષાસન બંધ કરતાં નગરશેઠ શ્રી પ્રેમાભાઈ વિલાયત સુધી લઢયા હતા અને તેમના પ્રયાસથી આ રકમ તેમના વંશજોને મળ્યા કરતી હતી.૧૦ ઈ. સ. ૧૭૨૫ થી ઈ. સ. ૧૭૩૦ સુધીના સમયમાં ગુજરાતના વાઈસરોય તરીકે સરબુલંદખાન નીમાયા હતા. પિતાના નબળા વહીવટના સમયના પહેલા વર્ષે સરબુલંદખાને નગરશેઠ શ્રી ખુશાલચંદને કસ્ટડીમાં પૂર્યા અને છેવટે એક પીઢ ઐફિસર અલીમહમદખાનની સલાહથી ૬૦,૦૦૦ રૂ. ની રકમથી તેમને છોડી મૂક્યા. આ સમય દરમ્યાન સરબુલંદખાનના જોરજુલમને કારણે નગરશેઠ શ્રી ખુશાલચંદ દિલ્હી જતા રહ્યા હતા અને ઈ. સ. ૧૭૩૨ માં શાહી ફરમાન સાથે પાછા ફર્યા હતા. બાદશાહ તરફથી અમદાવાદના નગરશેઠ તરી, શેઠ ખુશાલચંદની નિમણુક કર્યાની જાણ કરતા આ ફરમાનમાં શેઠ ખુશાલચંદને માનભેર અમદાવાદ પાછા જવાનું અને તેના કલ્યાણ અને સમૃદ્ધિ માટે ફરજો બજાવવાનું જણાવાયું છે. આ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ , ૧૮૯ ફરમાનની સાથે સાથે તેમને માનને પિશાક, કાનના એરિસ વગેરે પણ આપવામાં આવેલ. ૧૧ હજી નગરશેઠ શ્રી ખુશાલચંદને ગુજરાતના અધિકારી વર્ગ સાથે સંઘર્ષ પૂરા થયે ન હોય તેમ અમદાવાદ પાછા આવ્યા પછી પણ અમદાવાદના ડેપ્યુટી વાઈસરાય રતનસિંગ ભંડારી, વેહરા નેતા અહમદ વગેરે તરફથી તેમને પજવણી થવા માંડી. તેમને પિતાને નગરશેઠ તરીકે સત્તા મળતી ન હોય તેવું લાગ્યું. તેનાથી પણ આગળ વધીને જ્યારે તેમને માનભંગ કરવાની તૈયારી રતનસિંગ ભંડારી વગેરેએ દાખવી ત્યારે રાજસત્તાથી દબાવાનું પસંદ ન કરનાર નગરશેઠ ખુશાલચંદે તે લડવાની તૈયારી પણ રાખી. પરંતુ નગરશેઠના કેટલાક હિતેચ્છુઓએ તેમને શહેર છેડી દેવાની સલાહ આપતાં તેઓ અમદાવાદ છેડીને પેથાપુર, ત્યાંથી વાસણું અને ત્યાંથી જૂનાગઢ ગયા અને ઈ. સ. ૧૭૩માં તેઓ અમદાવાદ પાછા આવ્યા. ૧૨ ઈ. સ. ૧૭૪૩ થી ૧૭૫૮ના સમય દરમ્યાન ગુજરાતમાં હરીફ મંગલ ઉમરની લડાઈમાં મરાઠાઓ ફાવી ગયા હતા. આ સમય ગુજરાત માટે અવ્યવસ્થા અને અંધાધૂંધીને હતે. ઈ. સ. ૧૭૪૩ના સમય દરમ્યાન મરાઠા નેતા રંગેજીએ પૈસા મેળવવા માટે નગરશેઠ ખુશાલચંદને કસ્ટડીમાં પૂર્યા હતા, જ્યાંથી તેઓ છટકી ગયા હતા.૧૩ આમ રાજકીય કાવાદાવાથી સભર તેમના જીવન પ્રસંગે જતાં તેઓ એક મુત્સદ્દી વણિક તે જણાઈ જ આવે છે. કેટલાક ટીકાકારે તેમની ટકાએ પણ કરે છે, તે કેટલાક ટીકાકારે રાજસત્તા સાથે સતત લડત આપનાર એક જાગૃત વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા પણ કરે છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયેટ નગરશેઠ શ્રી ખુશાલચંદના વ્યક્તિત્વ માટે જે ઉલ્લેખ કરે છે તેની નેંધ સાથે, ઈ. સ. ૧૭૪૮માં મૃત્યુ પામેલા આ ખમીરવંતા નગરશેઠના વૃત્તાંતને સમાસ કરીએ. - શ્રી કેમિસેરિયેટ જણાવે છે: “ઈ. સ. ૧૭૪૮માં, પ્રખ્યાત For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી જૈન અમીર, અમદાવાદના આગેવાન હિંદુ નેતા ખુશાલચંદ નગરશેઠ, ધપાત્ર કારકિદી બાદ પિતાના માદરેવતનમાં મૃત્યુ પામ્યા. ઈ. સ. ૧૭૨પમાં હમીદખાનના બળવા વખતની તેમની ઉલ્લેખનીય સેવાઓની ને આગલા પ્રકરણમાં કરવામાં આવી છે. તેમનું દૈવે છે કે મુશ્કેલ સમયમાં ઘડાયેલ હતું અને જેઓ સત્તા પર હતા તે મુસ્લિમ, રાજ પૂત અને મરાઠાઓ – કે જેઓએ તેમના ધનની તૃષ્ણ કરેલી અથવા તે તેમની વગને નાપસંદ કરેલી તેઓ બધા – દ્વારા તેઓને સરખી રીતે ભારે દંડ થયેલ, તેમને દેશનિકાલ કરવામાં આવેલ અને જેલમાં કેદ કરવામાં આવેલ. આમ છતાં, આ બનાવની જે આછીપાતળી વિગતે આપણને મળે છે તે દર્શાવે છે કે તેઓ ચાન્નિશીલ માણસ હતા અને પજવણીથી તેઓ ક્યારે ય ગભરાયા ન હતા. તેઓએ પિતાની નાગરિક ફરજો હિંમતભેર છેડી દીધી અને પિતાના શસ્ત્રસજજ સેવકની મદદથી ગરીબ પ્રજાને સૂબેદારના ભાડૂતી કામ કરનારાઓના ત્રાસથી બચાવવા માટે પિતાનાથી બનતું બધું કર્યું. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ તેમના જેટલી જ હિંમતથી શહેરમાં એ જવાબદાર સ્થિતિ નિભાવી. તેથી જ તે જ્યારે ઈ. સ. ૧૭૮૦માં પેશ્વાના ડેપ્યુટી પાસેથી બ્રિગેડીયર જનરલ ગડાડે પહેલી મરાઠી લડાઈમાં અમદાવાદને ઓચિંતા હુમલા દ્વારા લીધું ત્યારે કેને સલામતી અને રક્ષણ માટે ખાતરી આપવાની તેમની પહેલી જાહેરાત તે વખતના નગરશેઠ નથુશા ખુશાલચંદને ઉદ્દેશીને હતી.૧૫ આ લખાણમાં ઉલ્લેખ છે તે નગરશેઠ શ્રી ખુશાલચંદના પુત્ર નગરશેઠ નથશા અને અન્ય વંશજેને પરિચય આપણે હવે મેળવીએ. બંધુબેલડી : નગરશેઠ શ્રી નથુશા અને નગરશેઠ શ્રી વખતચંદ નગરશેઠ ખુશાલચંદના પહેલી સ્ત્રીથી થયેલ પુત્ર નથશા અને સં. ૧૭૯૬ના કારતક વદ બીજના દિવસે ત્રીજી સ્ત્રી જમવથી For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૧ થયેલ પુત્ર વખતચંદ૬ – આ બંને પુત્રે અમદાવાદના નગરશેઠ તરીકે ફરજ બજાવવાનું માન મેળવે છે. નગરશેઠ ખુશાલચંદની જેમ જ તેમના આ બંને પુત્રોનાં નામ પણ અમદાવાદ શહેરને બચાવવા માટે જાણીતાં છે. રાજસત્તાના આક્રમણની સામે પ્રજાનું રક્ષણ કરવાની ફરજ બજાવતા આ બે ભાઈઓની કર્તવ્યનિષ્ઠાને લગતા પ્રસંગે ઇતિહાસના પાને નેંધાયેલા છે. નગરશેઠ નથુશાના જીવન સાથે સંકળાયેલ એક પ્રસંગની વિગત આ પ્રમાણે છે. ૧૭ કંપની સરકાર વતી બંગાળના લશ્કરના બ્રિગેડીયર જનરલ ડાડે, ફેબ્રુઆરી ૧૭૮૦માં પેશ્વાના ઓફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. સમશેરબહાદુર ફતેહસઘ ગાયકવાડ સાથે જનરલ ગેહાડે કંપની સરકાર વતી કરાર કર્યા પ્રમાણે જનરલ ગોડાઈને અમદાવાદ જીતવાનું હતું. આ માટે ૧૦મી ફેબ્રુઆરી ૧૭૮૦ના દિવસે જનરલ ગેહાડ અમદાવાદ આવીને અમદાવાદની શરણાગતિ માગી. પરંતુ તે સમયના પેશ્વાના બ્રાહ્મણ ગવર્નર રાઘવ પંત તાતિયાએ તે બાબત શક્ય ન હોવાનું જણાવ્યું. થોડા સમય શરણાગતિ માટે રાહ જોયા પછી ૧૫મી ફેબ્રુઆરી ૧૭૮૦ના દિવસે, બીજા કઈ પ્રયત્ન સફળ નહીં થાય તેમ લાગવાથી શહેરની સામે તે પખાનું ખેલ્યું, અમદાવાદમાં ખાનજહાન દરવાજા પાસેની દીવાલમાં ગાબડાં પાડ્યાં આ રીતે હુમલા દ્વારા અમદાવાદ શહેર મેળવ્યું. આ હુમલા દરમ્યાન અંગ્રેજ લશ્કરે કે ઈપણ જતને અત્યાચાર કર્યો ન હતે. આ સમયગાળા દરમ્યાન, એટલે કે જનરલ ગેડાડે અમદાવાદ પાસે આવીને પડાવ નાખે ત્યારથી તે અમદાવાદ પર હુમલો કર્યો તે દરમ્યાન, ૧મી ફેબ્રુઆરીએ જનરલ ડાર્ડના લકરથી શહેરની પ્રજા અને શહેરની માલમિલકતને બચાવવા માટે શહેરના કેટલાક - આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ જનરલ ડાર્ડને મળવા માટે ગયું. આ પ્રતિનિધિમંડળમાં નથુશા ખુશાલચંદ– નગરશેઠ, શેખ મહમ્મદ સાલેહ – કાછ, મીયા મીરઝા અમુ – બાદશાહી દીવાન વગેરેને સમાવેશ થતું હતું. તેમણે થોડી રાહ જોઈને જનરલ ગોડાઈને For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નગરશેઠ શાંતિદ્વાસ ઝવેરી '' મળીને અમદાવાદ શહેરને હુમલા અને લૂંટના ભયથી બચાવવા માટે પ્રાર્થના કરી. આજ સુધી કેમ શરણે ન થયા એમ જનરલે પૂછ્યું ત્યારે નથુશાએ કહ્યું : આજ સુધી સરસૂમાએ રક્ષણ કર્યું. એટલે તેને નિમકહલાલ રહ્યા. હવે તમારા અમલ થતાં તમારા શરણે છીએ.” આ પ્રકારની વાટાઘાટા અને ચર્ચા-વિચારણાના અંતે જનરલ ગોડાર્ડ, પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ૧૭૮૦ના રોજ પર્શિયન ભાષામાં ૧૦"×પ”ના કદના કાગળમાં જાહેરનામુ (Manifesto) બહાર પાડયું. જેમાં નગરશેઠ નથુશાનું નામ મોખરે છે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે . te નથુશા નગરશેઠ અને બીજાઓને તથા અમદાવાદના રહેવાસીઆ અને પ્રજાને એ માલૂમ થાય કે અત્યારે તેએએ મનની સંપૂર્ણ શાંતિથી પોતાના ઘરમાં રહેવું અને તેમના હૃદયમાં કાઈ પણ જાતની આતુરતા કે ભય રાખવા નહી. અને તેમણે તેમના રાજિંદા ધંધાપાણી ચાલુ રાખવા; કારણ કે કોઈ તેમના રસ્તામાં કોઈ પણ કારણથી નુકસાન કે વરાધ કરશે નહીં. આ એરને તાકીદના ગણવા અને ઉપર લખ્યા પ્રમાણે તેનું પાલન કરવું.” રાજકર્તા અને પ્રજા બંનેમાં માન પામનાર આ નગરશેઠ કુટુંબની અનેક વ્યક્તિઓમાં નગરશેઠ નથુશાના નામના પણ સમાવેશ કરી શકાય તેમ છે તેની ગવાહી આ જાહેરનામુ આપે છે. નગરશેઠ નથુશાના આ પ્રયત્નમાં તેમને તેમના નાના ભાઈ વખતચંદના સહકાર પણ પૂરેપૂરા હતા. અમદાવાદના જુદાં જુદાં પરાંઓમાંથી માધુપુરા નામના પરાની સ્થાપના નગરશેઠ નથુશાની ભલામણુથી થઈ હતી તેવી માહિતી પણ શેઠ આણ'દજી કલ્યાણજીની પેઢીના દફતરમાં નાંધાયેલી જોવા મળે છે.૧૮ મોટાભાઈ નથુશાના મૃત્યુ પછી નગરશઠપદ્મ નાના ભાઈ વખતચક્રને પ્રાપ્ત થાય છે. રાજકીય અને સામાજિક દૃષ્ટિએ નગરશેઠ તરીકેની ફરજો બજાવવાને લગતા, વ્યાપારી દૃષ્ટિએ નાણાંની માટી કહી શકાય તેવી ધીરધારને લગતા અને ધાર્મિક દૃષ્ટિએ અનેક For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ધર્મકાર્યો કરાવ્યાને લગતા, નગરશેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગેને ઉલેખ આપણને પ્રાપ્ત થાય છે. સાત પુત્ર અને એક પુત્રી ધરાવતા નગરશેઠ વખતચંદે પિતાના પ્રત્યેક સંતાનના દરેક લગ્નપ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવે હતે. કુટુંબમાં જેમ તેઓ ઘરના મોભ સમાન હતા અને કૌટુંબિક ફરજ બજાવતા હતા તેમ અમદાવાદ શહેરની પ્રજા માટે પણ સામા જિક દષ્ટિએ મોભ સમાન ગણી શકાય તેવા નગરશેઠપદે રહીને તેઓ નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં સદા તત્પર હતા. પ્રજાના પ્રશ્નનેને રાજક્તઓ સમક્ષ રજૂ કરવાનું કાર્ય તેઓ અચૂક કરતા. આ એક પ્રજાને પ્રશ્ન હતે મિલકતના વારસાને લગતે. મરાઠા સરકાર તરફથી પિતાની મિલકતના વારસા અંગે કનડગત થતી હેવાથી અમદાવાદના શહેરીજને, નગરશેઠ વખતચંદની આગેવાની નીચે ગાયકવાડી સવારી સાથે અમદાવાદ આવેલ ગંગાધર શાસ્ત્રી પાસે ઈ. સ. ૧૮૦૮માં અરજી કરવા ગયા હતા તે પ્રસંગ તેમની આવી કાર્યનિષ્ઠા સૂચવે છે. આ અરજના પરિણામ સ્વરૂપે મરાઠા સરકાર તરફથી એ હુકમ બહાર પાડવામાં આવ્યું કે જે વ્યક્તિને છોકરો કે છે કરીને છેક હોય તે, તે વ્યક્તિના મૃત્યુ પછી મિલકતને વારસદાર થાય અને જે છોકરીને છોકરે ન હોય તે તેની કરી મિલકતની વારસ થાય. આ નિયમના પાલનમાં કેઈએ હરકત ન કરવા અંગેનો શિલાલેખ અમદાવાદના પ્રસિદ્ધ ત્રણ દરવાજા પર પૂર્વાભિમુખ મૂકવામાં આવેલ તેમ શ્રી રત્નમણિરાવ ભીમરાવ નેંધે છે. ૨૦ - રાજકર્તાઓ તરફથી નગરશેઠ વખતચંદને સદા ય માન મળતું. શેવિંદરાવ, માનાજીરાવ, સયાજીરાવ અને આનંદરાવ ગાયકવાડ તરફ થી નગરશેઠ વખતચંદને આબદાગીરી (છત્ર), મશાલ અને પાલખી રાખવાને હક આપવામાં આવેલ. આ હક અંગે તથા આબદાગીરી અને મશાલ માટે બે વ્યક્તિઓને રૂા. આઠ અને પાલખી માટે દર ૧૩. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી વર્ષે રૂ. ૧૦૦૦ રોકડા આપવાને લગતાં ફરમાને પણ તેમને મળેલ હતાં. આ જ રીતે પેશ્વા સરકાર તરફથી પણ તેમને આ માન મળતું અને વર્ષાસન પણ મળતું હતું. ઈ. સ. ૧૮૨૭માં કંપની સરકારે સદર અદાલતમાં નગરશેઠ વખતચંદને જિલ્લા કોર્ટમાં ખુરશીને હક્ક આપેલ. - સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામેલા નગર શેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગેની માહિતી આપણને “વખત. ચંદ શેઠને રાસ” એ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. હીરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થઈ ગયેલ ક્ષેમવર્ધન દ્વારા રચાયેલ આ રાસ સં. ૧૮૭૦ના અષાઢ સુદ ૧૩ના દિવસે પૂરે થયેલ છે. એટલે કે નગરશેઠ વખતચંદના મૃત્યુ પછી તરત જ તેની રચના થયેલી છે, તેની અહીંયાં આપણે સહર્ષ નોંધ લઈએ.૨૩ આ રાસમાં અને અન્યત્ર મળતાં ઉલેખે પ્રમાણે નગરશેઠ વખતચંદે પિતાના પૂર્વજોએ ખેડેલ વેપારને સાચવીને તેને ખૂબ વિકસાવેલ. દેશ પરદેશમાં તેમને બહળે વેપાર ફૂલ્યોફાલ્ય હતે. અંગાળા અને ઢાકાથી તેઓ વજનમાં હલકાં અને કિંમતમાં ભારે કાપડ મંગાવીને તેને વેપાર કરતા. તેમની હૂંડી સૂરત, મુંબઈ, પૂના, દિલહી, જયપુર, નાગોર, આગ્રા, મેડતા, ચિતડ, કોટા, બુંદી વગેરે ભારતના મુખ્ય મુખ્ય શહેરમાં લખાતી અને સ્વીકારાતી હતી. વહાણ માગે તેમને કરિયાણાને વેપાર ચાલતે. મુંબઈમાં તેમણે પિતાની શરાફી પેઢી ખેલી હતી. તેમની ધીરધાર પણ ઘણી મોટી હેવાના ઉલ્લેખ મળે છે. તેમના પૂર્વજોની જેમ રાજસત્તાને નાણાં ધીરવાના પ્રસંગે વખતચંદ શેઠના જીવનમાં પણ સેંધાયેલ છે. ૨૪ . બહોળા વેપારને કારણે ધનને જે અવિરત કહી શકાય તેવો પ્રવાહ આ નગરશેઠ કુટુંબમાં આવતા તેને ધર્મકાર્યો અને અનેક સુકૃતમાં ઉપયોગ કરવાનું પણ તેઓ ચૂકતા નહીં. અમદાવાદના ઝવેરીવાડામાં તેમણે શ્રી અજિતનાથનું, વીર પ્રભુનું, શ્રી સંભવનાથનું એમ અનેક દેરાસરે બંધાવ્યાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ પરિશિષ્ટ થઈને શત્રુંજય-ગિરનારને મેટો સંઘ કાઢયો હતે. સં. ૧૮૬૮માં તેઓ કુટુંબ સાથે નવ્વાણું યાત્રા કરવા માટે, મોટું ઉજમણું કરીને શત્રુંજય ગયા હતા. આ યાત્રામાં તેમની પુત્રી ઉજમબાઈ પણ હતાં. ૨૦ યાત્રા પૂરી થઈ ત્યારે આ ઉજમબાઈના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. પણ ઉજમબાઈ એ સમતા અને હિંમત રાખીને યાત્રા પૂરી કરવા કહ્યું અને તે રીતે યાત્રા પૂરી કરીને જ તેઓએ પાલીતાણા છેડ્યું. આ ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ ફઈ થતાં અને તેઓ ઉજમફઈના નામે વધુ જાણીતા હતા. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર ઉજમફઈની ટૂક અને અમદાવાદ, પાણતાણું વગેરે શહેરમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. ૨૫ નગરશેઠ શ્રી વખતચંદ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે સાગરગ૭ના ઉપાશ્રયે હમેશા વ્યાખ્યાન સાંભળવા જતા. આમ રાજકાજ, વેપારવણજ અને ધર્મકાર્યોથી સભર પ્રવૃત્તિશીલ જીવન જીવીને તેઓ સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામ્યા. તેમની પાછળ સં. ૧૮૭૦ના વૈશાખ સુદ નોમના દિવસે અમદાવાદ અને વડેદરા શહેરમાં નવકારશીની નાત જમાડવામાં આવી હતી. નગરશેઠ શ્રી વખતચંદના વંશજો નગરશેઠ વખતચંદના સાત પુત્રોમાંથી પાંચમા નંબરના પુત્ર હેમાભાઈ તેમના પછી નગરશેઠ૫દ સંભાળે છે. તેમના ત્રીજા નંબરના પુત્ર મતીભાઈના મોટા પુત્ર ફતેહભાઈના વારસદારે પણ અમદાવાદ શહેરના અને જૈન ધર્મના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફતેહભાઈના પુત્ર ભગુભાઈ અને તેમના પુત્ર દલપતભાઈના વખતમાં તેમના કુટુંબની સમૃદ્ધિ પહેલાં જેવી ન હોવા છતાં તેમના પત્ની ગંગાના ઘરવ્યવહાર ખૂબ કુશળતાથી ચલાવતા હતા. આ ગંગામાં ખૂબ ઉચ્ચ પ્રકારની ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. પાલીતાણામાં ભાતાઘરનું મકાન ઈ. સ. ૧૯૧૪ (સં. ૧૯૭૦)ની સાલમાં તેમણે બંધાવ્યું હતું.૨૭ શ્રી દલપતભાઈ અને ગંગામાના પુત્ર લાલભાઈ શેઠ અને તેમના For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નગરરો. શાંતિદાસ ઝવેરી પુત્ર કસ્તૂરભાઈ પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર પ્રવૃત્તિઓથી સભર: જીવન જીવી ગયા. શ્રી લાલભાઈ શેઠ તે ખૂબ વિદ્યાનુરાગી, ધમ પ્રેમી, તેજસ્વી, ધીરજવાન અને નિષ્ઠાવાન પુરુષ હતા. તેમના પ્રયત્નથી કુટુ`ખમાં પાછી સંપત્તિ વધતી ગઈ અને ધમ કાર્યો તેમ જ સુકૃતામાં છૂટથી વપરાતી પણ ગઈ. અમદાવાદ અને ગુજરાતના પ્રશ્નો હલ કરવાની દૃષ્ટિએ પણ શ્રી લાલભાઈ શેઠના ફાળે નોંધપાત્ર છે. આ દૃષ્ટિએ જોતાં તેમને અ ંગ્રેજ સરકાર તરફથી આપવામાં આવેલ ‘ સરદાર’ તરીકેનું બિરુદ સાથ ક ગણાય. તેમનાં પત્ની મેાહિ નાણા પણ વ્યવહારથી સાષી અને ઠરેલ સન્નારી હતાં.૨૯ તેમના પુત્ર કસ્તૂરભાઈ ના જન્મ સં. ૧૯૫૧ના માગશર વિર્દ સાતમ, તા. ૧૯-૧૨-૧૮૯૪ના રાજ થયા હતા. શેઠ શ્રી કસ્તૂરભાઈનું નામ પણ જૈનધર્મના વિકાસ અને સ’વનનાં અનેક કાર્યાં સાથે, તેમ જ અમદાવાદ અને ગુજરાતના વિકાસના અનેક પ્રસ`ગે। સાથે જોડાયેલ છે. તેએએ પોતે અમદાવાદની લાલભાઈ ગ્રુપની મિલાનું સ'ચાલન પણ ખૂબ કુશળતાપૂર્વક કર્યું" હતું. નાનપણથી જ તેજસ્વી એવા કસ્તૂરભાઈ ને કરકસરના અને ધમવૃત્તિના સંસ્કાર પણ બાળપણથી જ પાડવામાં આવેલ હતા, જે તેમના જીવનના અનેક પ્રસંગેામાં દૃષ્ટિગોચર થાય છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વાતંત્ર્યસેનાની સાથે પણ તેઓ સ્વાત ́ત્ર્ય–લડત દરમ્યાન અને તે પછી પણ સંકળાયેલ હતા. તેમના જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓના આ તે માત્ર અ છા અનુસાર જ છે. ૨૯ બાહેાશ નગરશેઠ શ્રી હેમાભાઈ અમદાવાદના નગરશેઠપદ્મની પર પરામાં નગરશેઠ વખતચ'દ્ર પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શાભાવે છે. સ. ૧૮૪૦ના વૈશાખ માસમાં જન્મેલ હેમાભાઈ શેઠ ખૂબ બુદ્ધિમાન, વિદ્યાપ્રેમી, પ્રજાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ, ધમ ભાવનાશીલ, પરગજુ તેા હતા જ, સાથે સાથે પેાતાના કુટુંબના જાગ્રત વડીલ પણ હતા. તેમના જીવનના ' For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પરિશિષ્ટ વિવિધ પ્રસંગમાં તેમના આ ગુણે આપણને દષ્ટિગોચર થતાં જોવા મળે છે. બાળપણથી જ તેજસ્વી એવા હેમાભાઈની પ્રતિભા તેમના વ્યક્તિગત કૌટુંબિક જીવનથી માંડીને તે તેમનાં ધાર્મિક કાર્યોમાં, સમાજના વિકાસનાં કાર્યોમાં, રાજવહીવટ અને વેપારધંધામાં એમ અનેક ક્ષેત્રામાં પાગરેલી જોઈ શકાય છે. પિતાના પૂર્વજોના ઝવેરાતના ધંધાને તેમણે ચાલુ રાખે, પરંતુ તેના કરતાં પણ તેમને શરાફીને ધધ ખૂબ વિકર્યો હતે. તે સમયના પિતાના પ્રદેશનાં કેટલાક રાજ્યોને પણ તેમણે આપી હતી. તેમણે મોટાં મોટાં શાહુકારેને, રાજાઓને એકી વખતે નાણાં ધીરી સહાય આપી હતી તેથી તેમને જગતશેઠની ઉપમા મળી હતી. કાઠિયાવાડનાં અનેક ગામે ઉપરાંત સૂરત, મુંબઈ, પૂના, રતલામ, જયપુર, દિલ્હી, આગ્રા, મેડતા, ચિતેડ, બુંદીકેટા, વડોદરા, ઘેઘા એમ અનેક સ્થળે તેમની પેઢીઓ અને આડતે હતી. શેઠ મોતીશા સાથે તેમને ઘનિષ્ઠ સંબધ હતા. તેમની ૩૦ પેઢીઓને વહીવટ છ ભાઈએ સંભાળતા અને એક રસેડે તેમને ત્યાં ૧૦૦-૧૫૦ માણસ જમતાં. જમાનાને અનુસરીને તેમણે પિતાની વિશાળ મહેલ જેવી હવેલીમાંથી રાજ-રિયાસતી દબદબે, આરબની બેરખ વગેરે કાઢી નાખ્યું અને હથિયારોને ખર્ચ એ છે . તેના બદલે તેમણે ગાડી, ઘેડા, સિગરામ, બળદ વસાવ્યા. તેમણે નગરશેઠને છાજતે વૈભવ તથા લગ્નપ્રસંગો અને ધાર્મિક પ્રસંગે સાહ્યબી અને દબદબો ચાલુ રાખ્યા હતા. ૩૦ પણ તેમનું જીવન માત્ર આવી સુખ-સગવડે ભેળવવામાં જ સ મા જતું નથી. પિતાની દીર્ધદષ્ટિથી તેમણે રાજા, પ્રજા અને ધર્મ – ત્રણેયને વિકાસ થાય તેવાં જે કાર્યો કર્યા છે તેનાથી તેમનું જીવન સુરક્ષિત છે, સુપલ્લવિત છે. પિતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈનધર્મ અને જૈન ધર્મના For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તીર્થસ્થાના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. અમદાવાદમાં ઝવેરીવાડામાં અને માતર, સરખેજ, નરોડા, પેથાપુર જેવાં. નાનાં ગામોમાં તેમણે દેરાસરે બંધાવ્યાં હતાં. અને પ્રવાસના ગામમાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ સ્થાપ્યાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર હીમાસીની ટૂક અને નદીશ્વર દ્વીપની (ઉજમફઈની ટૂક બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘ કાઢયા હતા અને મેટાં મોટાં પન્નાથી મઢેલ સેનાને આશરે ૩૫૦૦ પાઉન્ડની કિંમતને ભારે મુગટ શડ્યુંજય તીર્થને ભેટ ધર્યો હતે. જૈન તીર્થોને વહીવટ કર અને મહાજન-પાંજરાપોળની વ્યવસ્થા કરવી તે તેમનાં જાહેર કામો હતા.૩૧ રાજકુટુંબના કલેશ, વિખવાદ અને કોર્ટમાં ન પડે તેવા ઝઘડા તેઓ ઘડીકમાં પતાવતા. અમદાવાદના નગરશેઠ તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તેઓ સરકાર અને દરબારમાં પણ જરૂર પડે ત્યારે જતાઆવતા. પાલીતાણા ઉપરાંત પોરબંદર, લીંબડી વગેરે દેશી રાજ્યમાં પણ તેમને સારું સન્માન પ્રાપ્ત થયેલું. ૨ માત્ર ધર્મસ્થાને બંધાવવાં કે સંઘ કાઢવાની પ્રવૃત્તિઓમાં જ અટકી જવાને બદલે ધાર્મિક તીર્થોના રક્ષણ માટે પણ તેઓ પિતાનાથી બનતું બધું કરી છૂટતા. ઈ. સ. ૧૮૦૮ થી ૧૮૨૧ સુધી નગરશેઠ હેમાભાઈએ પાલીતાણા રાજ્યનું સંચાલન કર્યું હતું. તે સમય દરમ્યાન, રાજવી કાંધાજી અને તેમના કુંવર નવઘણજીની આર્થિક સ્થિતિ કથળી જવાથી અને તેમની વચ્ચે ખટરાગ થવાથી તથા રાજ્યનું સંચાલન કરવાની શક્તિને તેમનામાં અભાવ હોવાથી શ્રી હેમાભાઈ નગરશેઠે રાજ્યની લગામ પિતાને હસ્તક રાખી હતી. ઈ. સ. ૧૮૨૧ દરમ્યાન તે સમગ્ર પાલીતાણા રાજ્ય રૂ. ૪૨,૦૦૦ની રકમથી નગરશેઠ હેમાભાઈને ત્યાં શિરે મૂકવું પડયું હતું. આ જ સમય દરમ્યાન, એટલે કે ઈ. સ. ૧૮૨૦-૨૧માં નગરશેઠ હેમાભાઈએ જૈન યાત્રાળુઓને શત્રુંજય તીર્થની યાત્રામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તે અંગે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપે For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૮ જૈનસંઘને પાલીતાણા રાજય પાસેથી પાલીતાણા તીર્થને રખેપાને ઈ. સ. ૧૮૨ાને બીજે કરાર પ્રાપ્ત થયે હતે. ૩ પિતાના અંગત જીવનમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓને તેમણે સ્થાન આપ્યું હતું. ગુરુવંદન કરવા જવું, વ્યાખ્યાન સાંભળવું, સામાયિક કરવી વગેરે પ્રવૃત્તિઓ તેમના જીવનમાં અંગભૂત બની ગઈ હતી. તેઓ ઉપાશ્રયે જતા ત્યારે ઠાઠમાઠથી જતા અને રસ્તામાં ગરીબોને છૂટથી દાન આપતા તથા સ્વજનેને, વેપારીઓને પણ મળતા. જેમ તેઓ ધાર્મિક પ્રસંગમાં અને ધાર્મિક સ્થળમાં છૂટથી દાન આપતાં, તેમ તેઓએ સમાજને વિકાસ થાય તેવાં કાર્યોમાં પણ છૂટથી દાન આપેલું.૩૪ - અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદને અને તેની પ્રજાને વિકાસ થાય તે અંગે તેઓએ દીર્ધદષ્ટિપૂર્વક કેટલીક સામાજિક સંસ્થાઓ સ્થાપી હતી, વિકસાવી હતી. “ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીને તેમણે મદદ કરી હતી. તે ઉપરાંત અમદાવાદની કેલેજમાં તેમણે સારી રકમ આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં તેમણે સારે ભાગ લીધે હતે. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં પણ તેમણે ઘણું કામ કર્યું હતું. તે સમયે એક ગુજરાતી-અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમને ફાળે નેધપાત્ર હતા.૩૫ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યોમાં સક્રિય જીવન વિતાવનાર નગરશેઠ હેમાભાઈ, પિતાના કુટુંબમાં પણ વડીલ તરીકેની ફરજો એટલી જ કુશળતાથી અદા કરતા હતા. કુટુંબમાં વેપાર-ધંધાના વિકાસના કારણે તેમને ત્યા લક્ષ્મીને વાસ પૂરત હતે. કુટુંબમાં આવક અને કામની વહેચણી બબર થાય તથા સંપ જળવાય તે માટે તેઓ સદા એક જાગૃત વડીલ તરીકે ધ્યાન આપતા. સં. ૧૯૧૪ ના મહા સુદ ૧૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસ પામ્યા તેના છ માસ પહેલાં તેમણે અગમચેતી વાપરીને કુટુંબમાં સર્વને મજિયારું વહેચીને ધંધા અને મિલકતની સંતેષકારક વ્યવસ્થા કરી For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આપી હતી, જેથી પાછળથી કોઈ પ્રકારને વિખવાદ ન થાય. ૩૬ ખૂબ ઓછી વ્યક્તિમાં આવાં વિવિધ ગુણેને સમન્વય થયેલો જોઈ શકાય છે. દાનવીર નગરશેઠ શ્રી પ્રેમાભાઈ નગરશેઠ શ્રી હેમાભાઈના બે પુત્રો નગીનદાસ અને પ્રેમાભાઈ માંથી પ્રેમાભાઈ “પિતા કરતાં સવાયા” કહી શકાય એવા પ્રતિભા સંપન્ન હતાં. સં. ૧૮૭૧ના કારતક માસમાં (ઈ. સ. ૧૮૧૫માં તેમને જન્મ થયે હતે. વ્યવહારકુશળ એવા પ્રેમાભાઈ નાનપણથી જ વિદ્યાપ્રેમી હતા. અંગ્રેજીના તેઓ સારા અભ્યાસી હતા.. અનુભવી અને પ્રતિભાસંપ પિતાના હાથ નીચે તેઓ વ્યાવહારિક રીતે ખૂબ ઘડાયા હતા. પિતાના કુટુંબની પરંપરા પ્રમાણે તેઓના હાથે પણ અનેક ધાર્મિક સત્કાર્યો થયાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ શત્રુજ્ય ઉપર પાંચ લાખ રૂપિયાના ખર્ચે તેમણે “શેઠ પ્રેમાભાઈની ટૂક” બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે રૂ. ૪૦,૦૦૦ના ખર્ચે ઈ. સ. ૧૮૪લ્માં મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું,૩૯ અમદાવાદ, પાલીતાણા વગેરે જગ્યાએ પાંજરાપોળ બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી. હતી. કેસરિયા અને પંચતીથીને મેટો સંઘ કાઢીને ઘણું જૈનેને ચાત્રાએ લઈ ગયા હતા.૪૦ નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા – આ છ સ્થળોએ ધર્મશાળાઓ બ ધાવવા માટે તેમણે તે કાળે ૨૩,૦૦૦) રૂપિયા આપ્યા હતા. ગરીબેને અવારનવાર છૂપી સહાય કરતા ગરશેઠ શ્રી પ્રેમાભાઈ એ સં. ૧૯૧૭ના દુકાળ વખતે દુષ્કાળ સહાયક ફંડમાં ૨૦,૦૦૦) રૂપિયાની મદદ કરી હતી.૪૨ ધાર્મિક અને માનવતાલક્ષી સખાવતેની સાથે સાથે સામાજિક અને વિદ્યાકીય સખાવતેમાં પણ તેમણે આપેલાં દાની રકમે ઘણી વિશાળ છે તેને ખ્યાલ નીચેની વિગતે ઉપરથી આવશે. ઈ. સ. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૧ ૧૮૫૬માં અમદાવાદમાં “હઠીસીંગ એન્ડ પ્રેમાભાઈ હપિટલ' કે જે અત્યારે જૂની સિવિલ હોસ્પિટલ” (ઘીકાંટા) તરીકે પ્રસિદ્ધ છે તેને બંધાવવા અને નિભાવવા માટે રૂ. ૨૨,૧૫૦ આપ્યા હતા. આ હોસ્પિટલમાં તેમના બનેવી શ્રી હઠીસી ગ શેઠે રૂા. ૪૦,૦૦૦ આપેલ હતા તેથી તેઓ બંનેના સંયુક્ત નામે આ હેસ્પિટલ સ્થાપવામાં આવી હતી.) ઈ. સ. ૧૮૫૭માં પિતાના પિતાના નામે “હીમાભાઈ ઈન્સ્ટિટ્યૂટ’ નામનું પુસ્તકાલય સ્થાપવા માટે રૂા. ૭૦૫૦ આપ્યા હતા.૪૩ ઈ. સ. ૧૮૫૭માં ગુજરાત કૅલેજ માટેના ફંડમાં રૂ ૧૦,૦૦૦ અને તે જ વર્ષે મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાં દર વર્ષે પાસ થનાર પ્રથમ વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક આપવા માટે રૂા. ૧૮૦૦ આપ્યા હતા. ઈ. સ. ૧૮૬૩માં મુંબઈના વિકટોરિયા ગાર્ડન અને આબર્ટ મ્યુઝિયમના ફંડમાં રૂા. ૧૩૫૦ અને પાછળથી ઈ. સ. ૧૮૬૪માં મુંબઈના “વિકટોરિયા ગાર્ડન-રાણીબાગ'માં દરવાજા, બગીચો, રેલિંગ વગેરે બનાવવા માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા. તે ઉપરાંત અમદાવદની વિદ્યાકીય સંસ્થા “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી”ના ફંડમાં રૂા. ૨૦૦૦ આપેલ હતા.૪૪ તેમની આ ઉદાર સખાવતે એ વાતનું સૂચન કરવા માટે પૂરતી છે કે પિતે જે સમાજમાં રહેતા તે સમાજ ને સર્વાગીણ વિકાસ થાય તેવાં કાર્યોને પ્રેત્સાહન આપવામાં તેઓ આર્થિક રીતે સદાય મદદરૂપ રહેતા. રાજકીય દષ્ટિએ જોતાં પણ નગરશેઠ પ્રેમાભાઈની સેવાઓનું મૂકય ઓછું નથી. વ્યાપારી સંબંધના કારણે ગામ-પરગામન્નાં તેમની પેઢીઓ વચ્ચે ખાનગી ટપાલે નિયમિત રીતે લાવવા-લઈ જવા માટે તેમણે પિતાની વ્યવસ્થા ઊભી કરેલી. ઈ. સ. ૧૮૫૭માં બ્રિટિશ સરકાર સામે પ્રજાએ બળ પિકાર્યો તે વખતે બળવાખોરોએ તારનાં દેરડાં કાપી નાખ્યાં ત્યારે મધ્ય ભાસ્તના સમાચાર મેળવવામાં બ્રિટિશ સરકારને ભારે મુશ્કેલી અનુભવવી પડતી હતી. રેલવે, તાર, ટપાલનાં સાધના અભાવમાં અમદાવાદ અને ઈદેર વચ્ચે સંદેશાવ્યવહાર માટે સરકારને પ્રેમ ભાઈ શેઠે પિતાની ખાનગી ટપાલ વ્યવસ્થાની મદ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આપી હતી. નગરશેઠ પ્રેમાભાઈની ખાનગી ટપાલ-વ્યવસ્થાને કારણે જ તે વખતે સરકાર રેજેરેજના સમાચાર મેળવી શકી હતી. ખાસ કરીને તે વખતના કલેકટર મિ. હેડે અને જડજ મિ. વેઈન તેમની આ સેવાથી ખૂબ ખુશ થયા હતા. તેમની રાજસેવાથી ખુશ થઈને પહેલી જાન્યુઆરી ૧૮૭૭ના રોજ તે વખતના વાઈસરોય અને ગવર્નર લેડ લીટને (Lytton) તેમને “રાવ બહાદુરીને ખિતાબ આપે હતે. જેના લખાણની નકલ “જૈન રાસમાળા' પુસ્તકના પૃ. ૩૯ ઉપર આપેલી છે. તેમણે પિતે કે ઈ રાજકીય બાબતેમાં ભાગ લીધે ન હતા, પણ તેઓને મુંબઈ સરકારે ત્યાંની લેજીસ્લેટિવ કાઉન્સિલ (ધારાસભામાં ઓનરેબલ સભાસદ તરીકે નીમ્યા હતા અને તેમને માનદ મેજીસ્ટ્રેટની સત્તા આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીનાં તેઓ પ્રમુખ પણ હતા. અમદાવાદમાં તેમની યાદને કાયમી રાખવા માટે “પ્રેમ દરવાજા” અને “પ્રેમાભાઈ હેલ” તેમના નામ પરથી પ્રજાએ સ્થાપેલ છે.૪૫ પિતાના રેજ-બ-રોજના જીવનમાં તેઓ પિતાના કુટુંબની પરંપરા પ્રમાણે યથાશક્ય સમય ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ આપતા. ધમશ્રવણમાં તેમને શ્રદ્ધા હતી. અમદાવાદમાં આવેલ ઉજમફઈની ધર્મશાળાઓ અને સાગરગચ્છના ઉપાશ્રયે તેઓ નિયમિત જતા હતા. પિતાના પિતા નગરશેઠ હેમાભાઈના મૃત્યુ પાછળ તેમણે અમદાવાદ શહેરનો નાત અને ૮૪ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓની નવકારશી કરી હતી.૪૬ જૈન તીર્થોને વહીવટ કરનાર અને જનાના સકળ સંઘનું પ્રતિનિધિત્વ કરનાર “શેઠ આણંદજી કલ્યાણજીનો પેઢી”નું બંધારણ ઈ. સ. ૧૮૮૦માં તેમના પ્રમુખપદ નીચે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું હતું, તે ઘટના પણ ઓછી મૂલ્યવાન નથી. પિતાના વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ તેમણે હંમેશા પૈસા કરતાં પ્રતિષ્ઠાને જ મહત્વ આપ્યું હતું. મુંબઈમાં તેમની સાત પેઢીઓ હતી. ઈ. સ. ૧૮૬૨થી ૬૫ દરમ્યાન તેઓ શેરબજારના મેનિયાની અસરમાં ખેંચાયા અને તે વખતે શેટ્ટાના ઝંઝાવાતી પવનમાં For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૩ તેમની મુંબઈની પેઢીએ મુશ્કેલીમાં આવતાં પૈસાની ખોટ ખાઈને પ્રતિષ્ઠા જાળવવા માટે તેમણે મુંબઈની પેઢીઓને વહીવટ સંકેલી. લીધો હતે.૪૮ અનેક દૃષ્ટિએ પ્રજાના હિતનાં કાર્યો કરી જનાર નગરશેઠ પ્રેમાભાઈ સંવત્ ૧૯૪૩ના આસો વદિ આઠમના રેજ (ઈ. સ. ૧૮૮૭માં) ૬૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.૪૯ લેકોપકારના તેમનાં કાર્યોને પ્રજા હરહંમેશ યાદ કરશે. સેવાભાવી નગરશેઠ શ્રી મણિભાઈ નગરશેઠ પ્રેમાભાઈના ત્રણ પુત્રોઃ મયાભાઈ લાલભાઈ અને મણિભાઈ. આ ત્રણમાંથી સં. ૧૯૧૯ (ઈ. સ. ૧૮૯૩)માં જન્મેલા શ્રી મણિભાઈ નગરશલ્પદ શોભાવે છે. ૫૦ ગવર્મેન્ટ સ્કૂલમાં ગુજરાતી. અને અંગ્રેજીને અભ્યાસ કરનાર શ્રી મણિભાઈ બાહોશ પિતાના હાથ નીચે એવું સુંદર ઘડતર પામ્યા કે પિતાના પિતા નગરશેઠ પ્રેમાભાઈ ઈ. સ. ૧૮૮૭માં જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ૨૪ વર્ષની વયે જ પિતાને વિશાળ કારભાર સંભાળી શક્યા. ૨૭ વર્ષની ઉંમરે તેઓ સરકાર તરફથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે નિમાયા. તે પછી બે વખત પ્રજા તરફથી ઉપપ્રમુખ નિમાઈને ઈ. સ. ૧૮૯૮માં, તે. વખતના મ્યુનિસિપાલિટીના પ્રમુખ રા. બ. રણછોડલાલ છોટાલાલ મૃત્યુ પામતાં, પ્રમુખપદે નિમાયા અને મૃત્યુપર્યત તે હેદ્દા ઉપર ચાલુ રહ્યા. રા. બ. રણછોડલાલ છોટાલાલને તેમના ઉપર ખૂબ પ્રેમ હતે. સમાજના ઉચ્ચ સ્તરમા કવચિત્ જ જોવા મળતે સેવાને ગુણ તેમનામાં હતું તે તેમના વ્યક્તિત્વનું ધપાત્ર પાસું છે. સં. ૧૯૬ના છપનિયા દુકાળમાં તેમણે “પુઅર હાઉસ” અને “કેટલ કેમ્પ” જેવી સંસ્થાઓ સ્થાપવામાં ખૂબ ખર્ચ કર્યા હતા. ગરીબેને દાણ આપવા માટે મોટી મદદ કરી હતી. “ગુજરાત કેટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડ'માં પ્રેસિડેન્ટ થઈને તેમણે હેર-ઢાંખર સંભાળવામાં ખૂબ નેધપાત્ર કામગીરી કરી હતી. પોતે જાતે ઘણાં પશુઓની, ખાસ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી કરીને ગયેની સેવા કરીને ઢોર ઢાંખર બચાવ્યાં હતાં. પૈસા આપીને વ્યવસ્થા કરનાર ધનિકે તે ઘણા મળે, પરંતુ પિતે જાતે તનમનધનથી દુખિયાની સેવા કરનાર મણિભાઈ નગરશેઠ જેવી વ્યક્તિએ તે કઈ પણ સમાજમાં જવલ્લે જ થતી હોય છે. પિતે અંતકરણથી જ આવી સેવાવૃત્તિ ધરાવતા હશે એમ લાગે છે, કારણ કે આ સમય દરમ્યાન ફેલાયેલા રોગચાળામાં નાત-જાતના ભેદભાવ વિના તેમણે નિરાધાર માણસની પણ દવા અને સેવા કરી હતી અને તેમ કરતાં કરતાં તેમને પિતાને પણ શીતળાને રોગ લાગુ પડતાં ઈ. સ. ૧૯૦૦ (સં. ૧લ્પ૬)માં ૪૭ વર્ષની નાની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. સૌ કિઈને માટે અનુકરણ કરવા યોગ્ય તેમની આ સેવાવૃત્તિને ધન્ય છે! નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ અને નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ શ્રી મણિભાઈના મૃત્યુ બાદ તેમના ભાઈ શ્રી લાલ ભાઈને દીકરા શ્રી ચીમનભાઈ નગરશેઠપદ સંભાળે છે. અને તે પછી નગરશેઠ શ્રી મણિભાઈના દીકરા શ્રી કસ્તૂરભાઈનગરશેઠપદે આવે છે.પર ઈ. સ. ૧૮૮૪ માં જન્મેલ શ્રી ચીમનભાઈ લાલભાઈએ પિતાના પિતાનું મૃત્યુ થતાં ૧૬ વર્ષની નાની ઉંમરથી જ મિલકતના વહીવટની જવાબદારી ખૂબ સંતોષકારક રીતે અદા કરી હતી. તેઓ હંમેશાં જાહેર પ્રજાના હિતના સવાલમાં ઉત્સાહભર્યો ભાગ લતા, સાથે સાથે જૈનેના સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા પ્રશ્નો પરત્વે પણ પૂરેપૂરા સજાગ હતા.૫૩. તેઓ ૨૮ વર્ષની નાની વયે જ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ નગરશેઠ પદ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ભાવે છે. તેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ હતા તે દરમ્યાન, ઈ. સ. ૧૯૧૮ માં સમેતશિખર પહાડના દસ્તાવેજ અંગે ખૂબ મહેનત કરી હતી અને આ દસ્તાવેજ તેમના નામથી થયે હતે. સં. ૧૯૯૦ના For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૫ ફાગણ-ચૈત્ર માસમાં (ઈ. સ. ૧૯૩૪ માં) તેમણે ૪૫૦ સાધુઓ અને ૭૦૦ સાધ્વીજીઓનું મુનિસમેલન અમદાવાદમાં બેલાવ્યું હતું જે ૩૪ દિવસ ચાલીને સફળ થયું હતું.૫૪ ઉપસંહાર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારને આ ટૂંક-પરિચય પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી એમ. એસ. કેમિસેરિયેટના ઉઠ્યારે સાથે પૂરો કરીએ. તેઓ જણાવે છે : અમદાવાદ શહેરના અદ્વિતીય ઔદ્યોગિક વિકાસના પરિણામ રૂપે છેલ્લાં ૫૦ વર્ષમાં (ઈ.સ ૧૯૩૫ પહેલાના છેલ્લાં ૫૦ વર્ષે સમજવા) અમદાવાદમાં નવા અને સમૃદ્ધ અનેક ધનિક કુટુંબ અરિતત્વમાં આવ્યા હોવા છતાં, આ કુટુંબે ગુજરાતના પાટનગર (અમદાવાદ)ના ઈતિહાસમાં છેલ્લાં અઢીસે કરતાં પણ વધુ વર્ષોથી જે ભાગ ભજવ્યું છે. તેના કારણે આ ધપાત્ર કુટુંબની કીર્તિ અમર રહેશે.૫૫ 'નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને તેમના વારસદારોની આ ઉજજવળ પરંપરાને શત શત વંદન! પરિશિષ્ટની પાદન ૧. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજોનું વંશવૃક્ષ “જૈરામાં ” ભાગ-૧ ના સમાલોચનાનાં પૃ. ૪૯ થી ૬૪ માં સુવિસ્તૃત રીતે આપવામાં આવ્યું છે. ૨. “પ્રપૂ” પુસ્તકનાં પૃ૦ ૪૨-૪૩ ઉપર, “કલાઅ’ પુસ્તકના પૃ. ૪ ઉપર અને “જેરામા' પુસ્તકમાં સમાલોચનાના પૃત્ર ૧૦ ઉપર રૂા. સાડા પાંચ લાખ અંગેના ફરમાન સાથે નગરશેઠ શ્રી લક્ષ્મીચંદનું નામ જોડયું છે તે ભૂલ છે. (વધુમાં જુઓ : આ જ પુસ્તકમાં પ્રકરણ નં. નવની પાદ નેધ નંબર અઠવ્યાવીસ.) ૩. “પ્ર\', પૃ. ૫૧ થી ૫૪ ૪. “ કલાસ', પૃ. ૪ , For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ૫. “ભૂપાઅ'પૃ. ૭૩૯ : . (i) 'SHG', p. XIV to XVI (Introduction) | (ii) “HOG ', Vol. II, p. 411 to 421 - આ બે પુસ્તકના આધારે આ વિગતે અહીં આપવામાં આવી છે. ૭, દા તે. ‘ગૂપાસ', પૃ• ૧૩૦થી ૧૩૨ ૮. જુઓ : (i) “ગૃપા', પૃ. ૭૩૮; (ii) “HOG ', p. 420; (ii) SHG, p. XIV-XVI; (iv) “કલાઅ', પૃ. ૪; | (v) “રાર', પૃ. ૨૦; (vi) જેરામા', સમાલોચના, પૃ ૧૨ ૯. જુઓ : “ગૂાઅ', પૃ. ૭૩૯. ૧૦. નગરશેઠ શ્રી ખુશાલચંદના વારસદારોને વાર્ષિક મળતા રૂ. ૨૧૩૩ ની રકમ આપવાનું બંધ કરવાનો ઠરાવ અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા તા. ૨૨-૮-૭૭ ના રોજ કરવામાં આવેલ છે, તેમ છે. પૂ. મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબ પાસેથી જાણવા મળેલ છે. પ્રયત્ન કરવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી આ ઠરાવ અને તેને લગતી વિગતે પ્રાપ્ત થઈ શકી નથી. ૧૧. “HOG', p. 428, 457-458 ૧૨. જુઓ : (i) “HOG', p. 458; (i) “ગૂપાસ', પૃ૦ ૧ ૩૫; | (ii) “પ્ર૫” પુસ્તકમાં પૃ૦ ૫૮-૬૩માં આ જ મતલબને આ પ્રસંગ વર્ણવવામાં આવ્યું છે. ૧૩. વધુ વિગત માટે જુઓ: “HOG', p. 480–483 ૧૪. મૃત્યુની સાલ માટે જુઓ : (i) જેરામા ', સમાચના, પૃ. ૧૩; | (ii) “HOG', p. 499 ૧૫. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “In 1748, the famous Jain magnate, Khushal. chand Nagarsheth, the leading Hindu citizen of Ahmedabad, passed away in his native city after an eventful career. The signal services rendered by him to the capital in 1725, at the time of Hamid Khan's revolt, have already been recorded in a previous chapter. His lot was, however, cast in troubluus times, and he was heavily mulcted, driv. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૭ en into exile, and put into confinement, by those in authority -- Muslim, Rajput and Maratha alike - who coveted his wealth or disliked his influencė. The few details, however, that we have of these incidents, show that he was a man of character and was not cowed down by persecution. He dis. charged his civic responsibilities boldly, and, with the help of his armed retainer, did what he could to protect poor citizens from the tyranny of the subah. dar's hirelings. After his death, his descendants continued to hold the same responsible position in the city as he did, so that, when Brig. General Goddard took Ahmedabad by assault from the Pesh. wa's deputy in 1780, during the first Maratha war, his proclamation was addressed to Nathusha Khushal. chand, the then Nagar Sheth, assuring the people of protection and safety.” – “History of Gujarat', Vol-II. p. 499 ૧૬. “જેરામા', રાસસાર, પૃ૦ ૧૪ ૧૭. “SHG', p. XVI to p. XIX ના આવારે આ વિગતે અહીં આપવામાં આવી છે. ૧૮. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ ના લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ આ માહિતી આપેલ છે. ૧૯. (i) “કલાઅ', પૃ. ૪; (i) “જૈરામા', રાસસાર, પૃ૦ ૧૪ ૨૦. આ વિગતે માટે જુઓ : “ગૂપાઅ”. પૃ૦ ૧૫૬ ૨૧. આ બધી વિગતે માટે જુઓ ઃ (i) “જોગમા ', સમાચના, પૃ. ૧૧-૧૩; | (ii) “કલ અ', પૃ. ૪; (iii) “ચૂપ અ', પૃ૦ ૭૨૯ ૨૨. “જેરામા', રાસસાર, પૃ ૧૯ ૨૩. આ મૂળ રાસ અને તેને રાસસાર માટે જુઓ પુસ્તક “જેરામા '. ૨૪. “જેરામા', રાસસાર, પૃ. ૧૪-૧૫ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ૨૫. આ બધી વિગતા માટે જુએ : (i) ‘ગૂપાઅ', પૃ॰ ૬૬૬, ૭૪૦; (ii) ‘જૈરામા ’, રાસસાર, પૃ૦ ૧૪-૧૫; (iii) · કલામ', પૃ૦ ૪ ૨૬. રામા ', સમાલોચના, પૃ૦ ૧૬-૧૭ ' ૨૭. ‘આપે', પૃ॰ ૩-૪ ૨૮. વધુ વિગત માટે જુએ : કલા', 'પૃ }-૯. 6 ૨૯. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના સવિશેષ પરિચય માટે નીચેનાં પુસ્તકો નોંધપાત્ર છે : " ' ( i ) · પર’પરા અને પ્રગતિ ' : લે ડૉ. ધીરુભાઈ ઠાકર; પ્રકા. ધી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ; પ્રથમ આવૃત્તિ જૂન ૧૯૮૦, (ii) · Kasturbhai Lalbhai – A Biography' : Pub. The A. D. Shroff Memorial Trust. First Edi. 1978 (iii) જૈનસ ધના ધ`શીલ અગ્રણી શ્રેષ્ઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ -લે- શ્રી રતિલાલ દીપચ'દ દેસાઈ; પ્રકા॰ શેઠ શ્રી ક. લા. અ. મહાત્સવ સમિતિ. અમદાવાદ; આવૃત્તિ ૧૯૭૦ (iv) · Tribut to Ethics '— પ્રકા॰ ગુજરાત વહેપારી મહામ`ડળ ૩૦. આ બધી વિગતે માટે જુએ : (i) · પ્રપૂ ', પૃ॰ ૭૦-૭૮; (ii) SHG', p. XIX; (iii) · જૈરામા ', સમાલોચના; પૃ ૧૯ : k ૩૧. આ બધી વિગતો માટે જુએ : (i) · પ્રપૂ', પૃ૦ ૭૩-૭૪; (ii) · આકપે', પૃ૦ ૯૫; (iii ) · રામા ', સમાલોચના, પૃ ૧૮ સમાલોચના, પૃ૦ ૧૯; (ii) ′ પ્રપૂ ', ૩૨. જુએ : ( i ) - જૈરામા ', પૃ ૧૧, ૭૪ ૩૩. વધુ વિગતા માટે જુએ : ‘આકર્ષ', પુ॰૧૯૬ થી ૨૦૧ ૩૪. ‘પ્રપૂ', પૃ૦ ૭૩-૭૪ ૩૧. (i) ‘ગૂપાઅ', પૃ॰ ૭૩૯-૪૦; (ii) ′ પ્રક્રૂ ', પૃ૦ ૭૩; (iii) ‘કલાઅ', પૃ॰ ૫ . ૩૬. આ બધી વિગતા માટે જુએ : (i) ‘પ્રપૂ ', પૃ॰ ૭૭; (ii) ‘જૈરામા’, સમાલોચના, પૃ૦ ૧૯ " મૃત્યુની સાલ ‘ પ્રપૂ ' પુસ્તકમાં પૃ॰ ૭૭ ઉપર સ. ૧૯૧૩ નોંધવા ' માં આવી છે, જ્યારે ગૂપાએ 'ના પૃ૦ ૭૩૯-૪૦ ઉપર અને જેરામા ' For Personal & Private Use Only ' Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સમાલોચનાના ૫૦ ૧૯ ઉપર સં. ૧૯૧૪ નેંધવામાં આવી છે. રામા ” ની અને ગૂપાએ 'ની સં. ૧૯૧૪ની સાલ સાચી માનવી વધુ યોગ્ય લાગે છે, કારણ કે “વખતચંદ શેઠને રાસ’ના આધારે આ સાલ ત્યાં સેંધવામાં આવી છે. ૩૭. (i) “રાર', પૃ. ૨૦; (ii) જેરામા', સમાલોચના, પૃ. ૧ ૮. (i) “પ્રપૂ', પૃ. ૮૦; (ii) “રાર', પૃ૦ ; (ii). “ગૂખાએ '. | પૃ૦ ૭૪૦-૪૧ ૩૯. “ગૂપાએ ', પૃ. ૬૬૬ ૪૦. (i) “જેરામા ', સમાલોચના, ૫૦ ૨૨; (ii) “પ્રપૂ', પૃ૦ ૮૦ ૪૧. “જેરામા ', સમાલોચના, પૃ. ૨૧ ૪૨. (i) “જેરામાં ', સમાચના, પૃ. ૨; (ii) “પ્રપૂ', પૃ. ૮૦; (iii) રાર', પૃ. ૨૧ રાર' પુસ્તકમાં ૫૦ ૨૧ ઉપર આ રકમ રૂ. બે લાખ જણાવી છે. તે ભૂલ લાગે છે. , “જેરામ માં સમાલયનાના પૃ૦ ૨૧ ઉપર સં. ૧૯૧૯ના બદલે સં. ૧૯૩૪ અને ઈ. સ. ૧૮૬૩-૬૪ જણાવી છે, જેને મેળ મળતાં નથી. ૪૩. “ગુપાઅ” પુસ્તકમાં પૃ. ૪૩ ઉપર “હીમાભાઈ ઈન્સ્ટિટયુટ'ની સ્થાપના નગરશેઠ હેમાભાઈએ કર્યાનું જણાવ્યું છે તે ભૂલ છે, કારણ કે તે સિવાયના ૪૪મી પાદધિમાં દર્શાવેલ બાકીનાં ત્રણેય પુસ્તકોમાં તેના સ્થાપક તરીકે નગરશેઠ પ્રેમાભાઈનું જ નામ છે. ૪૪. આ વિગતો માટે જુઓ : (i) જેરામા', સમાલોચના, પૃ. ૨૧; (ii) “રાર', પૃ. ૨૦-૨૧; (iii) “ પ્રપૂ', પૃ. ૭૮; (iv) “ગૂપાએ ', પૃ. ૪૨૩ ૪૫. અ વિગતે માટે જુઓ : (i) “પ્રપૂ', પૃ. ૭૯; (ii) “ ક્લાઅ”, પૃ. ૫-૬; (iii) “ SHG ', p. XIX-XX; (iv) “રાર '.. પૃ૨૦; (v) “ગૂપાસ', પૃ૦ ૪૦-૪૧; (vi) “જૈસામા', સમાલોચના, પૃ. ૨૨ ૪૬. “જેરામા', સમાલોચના, પૃ ૨૩ ૪૭. આ બંધારણની વધુ વિગત માટે જુઓઃ “આકપે', પૃ. ૧૫૬–૧૫૯ ૪૮. “પ્રપૂ”, ૫૦ ૮૧-૮૬ ૪૮. (i) “જેરામા ', સમાલોચના, પૃ. ૨૩; (ii) “કપૂ', પૃ. ૮૬; (iii) “રાર', પૃ. ૨૧; (iv) “ગૂપાઅ', પૃ. ૭૪૧ ૫. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ પછી આ પદ સંભાળનાર નગરશેઠોને 5 ક્રમ કર્યો છે તે અંગે ખાસ માહિતી મળતી નથી. એક ઉલ્લેખ પ્રમાણે નગર-- For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શેઠ શ્રી પ્રેમાભાઈ પછી આ પદ પર તેમના મોટા પુત્ર શ્રી મયાભાઈ અને તે પછી ત્રીજા નંબરના પુત્ર શ્રી મણિભાઈ આવે છે, પણ આ ઉલ્લેખને સમર્થન મળે એવી વિગત ક્યાંયથી પ્રાપ્ત થઈ શકી નથી. ૫૧. આ બધી વિગતો માટે જુઓ : (i) “જેરામા', સમાલોચના, પૃ૦ ૨૩-૨૪(ii) “પ્રપૂ', પૃ. ૮૬; (iii) “રાર', પૃ૨૨ ૫૨. નગરશેઠ શ્રી ચીમનભાઈલાલભાઈ અને નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈના નગરશેઠ તરીકેનાં કાર્યોની ખાસ વિગતે ક્યાંયથી મળી શકી નથી. ૫૩. “જેરામાં', સમાલોચના, ૫૦ ૨૪-૨૫ ૫૪. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ આપેલ મૌખિક માહિતીના આધારે શ્રી મયાભાઈ પ્રેમાભાઈના પુત્ર શ્રી વિમળભાઈ મયાભાઈ છેલ્લા : નગરશેઠ હતા તેમ અછડતી માહિતી મળે છે. ' ૫૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – "But though a new and prosperous class of wealthy capitalist families has come into being at Ahmedabad during the last fifty years as a result of the marvellous industrial development of the city, the fame of this notable family will for ever be cherished on account of the great part which it played in the history of the capital of Gujarat for more than two centuries and a half.” – SHG', p. XX For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ - પૂરવણી “શ્રી ચિંતામણિપ્રશસ્તિ ની હસ્તપ્રત અંગે આ પુસ્તકના “શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર' નામે આઠમા પ્રકરણમાં પૃ. ૮૪-૮૭ ઉપર આ દેરાસરને લગતી એક કૃતિ “શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ને ઉલ્લેખ છે. આ જ પ્રકરણની પાદધ નં. ૭ (પૃ. ૧૦૨) માં જણાવવામાં આવ્યું છે, “આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટિક સેસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેને નંબર “વે. નં. ૧૭૫૬’ છે.. - કુલ ૮૬ શ્લોકોની ઉપર્યુક્ત પ્રશસ્તિની નકલ હસ્તપ્રતના પાનાંના રૂપમાં છે. આ હસ્તપ્રતના ચાર પાનાંના ફેટોગ્રાફર્સ પં. શ્રી લક્ષમણભાઈ ભોજક (લા.દ. વિદ્યામંદિર, અમદાવાદ-૯) પાસેથી પ્રાપ્ત થઈ શક્યા તે આનંદને વિષય છે. ઉપર સૂચવ્યું તેમ આ હસ્તપ્રતની નકલ ખૂબ અશુદ્ધ રીતે, ખાસ કરીને અક્ષરના મરેઠ ઉકેલી ન શકાય તે રીતે કરવામાં આવેલી છે. છતાં ભવિષ્યમાં કયારેક કોઈને પણ સંશોધનમાં ઉપયોગી થાય તેવા વિચારથી પ્રેરાઈને તે પ્રતના ચારેય પાનાંના ફટાઓ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. ૫. શ્રી લક્ષ્મણભાઈ ભેજક જુદા જુદા કાળે જુદા જુદા મોડમાં લખાયેલ હસ્તપ્રત, તામ્રપત્ર વગેરેની લિપી ઉકેલવામાં ખૂબ દુર્લભ કહી શકાય તેવું કૌશલ્ય ધરાવે છે. પરંતુ ઉપર્યુક્ત “શ્રી ચિંતામણિ–પ્રશસ્તિ ની હસ્તપ્રતના ચાર પાનાંના લખાણને ખૂબ પ્રયત્ન છતાં તેઓ આખું ઉકેલી શક્યા નથી. તેમણે આ હસ્તપ્રતના લખાણને ઉકેલવામાં જે પ્રયત્ન કર્યો તેના ફળરૂપે જે તૂટક તૂટક લખાણ પ્રાપ્ત થાય છે તે કદાચ કઈકને ઉપયોગી થાય તેમ લાગવાથી અહી તે આપવામાં આવે છે. શ્રી ચિંતામણિ-પ્રશસ્તિની હસ્તપ્રતના ઉકેલી શકાયેલા પાઠશે : महोपाध्याय श्री ६ सत्यसौभाग्यगणिगुरुभ्यो नमः । तैः प्रत्यूहमुतां कृतधियं श्री पार्श्वचिंतामणे । स्त्युशैत्यूलसिवोसितगूज्यादद्वयतीसद्गणैः । साम्राज्ये विदधीत्य सद्विपदलप्रस्थोऽखिलोपस्तव योद्धै राज्यकथामपि त्रिभुवने निर्मूलफुलंलयत् ॥१॥ उद्धर्ताजगतीत्रयीमितिविदनजिहीयभोगीश्वर । श्वेत्ताध्वातवमूमहर्तिशमितिस्पष्टचवनेश्वर । कल्याकल्पपुदार्थमसकृद्दातेतिदेव द्रुमा । अस्मिन् जातवतिक्षितौ स भगवान् श्रीआश्वसेनिःश्विये ॥२॥ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ २१२ मातंगाऽश्वर्तुचंद्रप्रमिता (१६७८) शरदिलोमानतुगाख्यमेन । प्रासादे वर्द्धमान ससृजतुरकुल शांतिदासश्च शुभ्र । नोस्वबीबीपुरे सत्तपगणतरणी पाश्वचिंतामणोर्य । श्रीमद् गहायारराज्ये युवनपति यान...तस्य कुर्मः प्रशस्ति ॥३॥ अस्ति स्वस्ति युतः प्रशस्तकमला चेवो विनोदास्पदं । देश पेशल कौशल प्रविलस चोकाद्गतो गूर्जर । यस्ये कुक्कगुणेपरेजमपदाः स्वीकृत्य तत्तय्यश । प्रग्नारग्ननि...निघेरासे देवासः स्फट ॥४॥ अस्मि...॥५॥ अस्मिन् बीबीपुराख्य प्रभुदिनजनभृद्ध च्छेयोछद्मप्रसर्प जगततिवधूमोफ्विोद्यन्तिधात शक्रे...||६||... किञ्च...श्रीमान् बब्बरपार्थिवो गजघटा संघद्ददुस्सध्या । प्राज्यराज्यमपाल यजुभगणत्रणेकबद्धोद्यम । मान्यदौर्बलदर्प दर्पितमनः प्रत्यथिं सीमतिनी । वैधव्यनतदानकर्म गुरुजा सार्वत्रिकीस्यादधे ॥७॥ तस्मा...सन्यायेकमतिहमायुनृपति...शैलेभ्यः...येन...प्राणोपकारः कृतः ॥८॥... ॥९॥...यस्योन्यानधारा...नश्य...॥१०॥...तस्य श्रीमदकब्बरक्षितिपते...स्तेकः श्रीइसलामशाहिनृपति...॥११॥...दुग्ध...॥१२॥...दो...भीष्टार्थ....॥१३॥ मज्यु शाहिजिहान इत्यभिधया जैज्जैतिं यस्य स्फुटै । लॊके जलगै विनिश्वित...यस्य...॥१४॥ व्योमाधीश ॥१५॥ यस्या...इत्याकर्ण्य वचो निगूढ विलय...सद्मनि ॥१६॥ यश...वो...व्याप्ते... ॥१७॥...॥१८॥ निश्शेषोरुकलानिधि संसारद्रमसस्य...का शाहिजिहामपुत्र...जायान् श्रीसीलामशाहिनृपति साहस्र चूडामणि ॥१९॥ હસ્તલિખિત પ્રતા અને જૈન જ્ઞાનભંડારો વગેરેની સાચવણી અંગે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું પ્રદાન ૫. શ્રી લક્ષ્મણભાઈ ભેજક આપણ અનેક જૈન જ્ઞાનભંડારે અને તેના સાહિત્યને વ્યવસ્થિત કરવાનું કામ પણ કરતા આવ્યા છે. આવા અનેક જ્ઞાનભંડારની જુદી જુદી હસ્તપ્રતોનાં પાનાંઓને વ્યવસ્થિત કરવાને, તેને વાંચવાને પ્રયત્ન તેમણે કરેલું છે. એક હસ્તપ્રત તૈયાર કરાવવા માટે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કુટુંબે કરેલા પ્રયત્નની સાબિતીરૂપ એક ઉદાહરણ ટાંકતા તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આવેલ પ્રાકૃત ટેસ્ટ સાયટી 'તારી ઈ. સ. ૧૯૬૬ માં બહાર પડેલ ‘ન દિસૂત્ર ચૂર્ણ સહિત'ની પ્રસ્તાવનાના પૃ. ૨ ઉપર નીચેનું લખાણ જોવા મળે છે? ___“साह श्री वच्छासुत साह सहिकस्य स्वपुण्यार्थ" पुस्तकभंडारे कारापिता सुत वर्धमान पुस्तक परिपालनार्थ ॥" આ જ પુસ્તકના પ્રકરણ ૨ (‘કુટુંબ, વંશ અને પૂર્વજો')ની યાદોંધ न.. (५. १७)मा ५३ रासन पृ. ५. ना आधारे ना441मा सा-यु: "बी मीना अरमां 'अंगचूलिया पयन्ना'नी मे प्रति छ, तेना मां આ પ્રમાણે લખેલું છે– 'साह श्रीवच्छा सुत साह सहस्रकिरणेन स्वभंडारे गृहीत्वा सुतवर्ष मानशांतिदासपरिपालनार्थ ॥ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ “ભાવનગરના પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજના ભંડારમાં પુષ્કમાત્રવૃત્તિ નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેના જ શબ્દ છે.” આવા ઉલેખેને આધારે અને ૫. શ્રી લક્ષ્મણભાઈ ભેજકના અનુમાન પ્રમાણે એમ કહી શકાય કે આપણા શાસ્ત્રમ્ર છે અને અન્ય જૈન સાહિત્યકૃતિઓને લહિયાઓ પાસે તૈયાર કરાવીને સાચવવા માટે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તનમન ધનથી ખૂબ સક્રિય હશે. જુદાં જુદાં જ્ઞાનભંડારેની હસ્તપ્રતોનાં લખાણને આધારે એ બાબતનું સંશોધન કરી શકાય કે નગરશેઠ સતિદાસ ઝવેરીએ કેટલી હસ્તપ્રત તૈયાર કરાવવામાં અને તે દ્વારા જ્ઞાનભંડારની સાચવણીમાં પિતાને ફાળો આપ્યો હતે. શ્રી શાંતિદાસ શેઠે બનાવરાવેલ પેટ સંબંધી વિશેષ માહિતી આ જ પુસ્તકના પૃ. ૧૫. ઉપર “નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવરાવેલ ૫ટ' સંબંધી માહિતી આપતાં જણાવાયું છે કે આ પટ વિ. સં. ૧૬૯૮ની સાલમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવડાવેલ છે. પં. શ્રી લક્ષ્મણભાઈ ભોજક સાથે આ અંગે વાત કરતાં તેમણે આ પટ અમે કેટલીક વિશેષ માહિતી આપી જે નીચે પ્રમાણે છે : શત્રુંજય તીર્થ અંગે જે અનેક પટ (ચિત્ર) અત્યારે ઉપલબ્ધ છે તેમાં આ પટ સૌથી પ્રાચીન ગણાય છે. શત્રુંજયનું આનાથી વધુ જૂનું ચિત્ર કયાંયથી મળતું નથી. વળી આ પટમાં શત્રુંજયનું વર્ણન પણ આપવામાં આવેલ છે. આ ચિત્રની વિશેષતા એ છે કે તેમાં નવટૂક બતાવાઈ નથી, કારણ કે નવટૂક તે પાછળથી થયેલ છે. આ ચિત્રમાં ભગવાનની મુખ્ય બે મૂર્તિઓ આલેખવામાં આવી છે. તેમાંની એક મૂર્તિ નીચે અબુજી (અદબદ) અને બીજી મૂર્તિ નીચે અષભદેવ” એમ લખ્યું છે. એટલે પાલીતાણા શત્રુ જય પર્વત પર આવેલ જૈન દેરાસરમાં એક અદબદજીની અને બીજી મૂળનાયક શ્રી ઋષભદેવ (આદીશ્વરદાદા)ની મૂર્તિએ અતિ પ્રાચીન હશે તેમ કહી શકાય. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ફટાઓ અંગે આ પુસ્તકમાં નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના બે ફોટાઓ આપવામાં આવેલ છે? (૧) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એકલાને ફો. (૨) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને તેમના ગુરુ શ્રી રાજસાગરસૂરિ સાથેને ફે. આ બંને ફેટાઓ અંગેની કેટલીક રસપ્રદ વિગતે શેઠ આણંદજી કલ્યાણજીની For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ પેઢીને ઇતિહાસ” ભાગ-૧ ની પ્રસ્તાવનાના પૃ. ૧૫ થી ૧૮ માં આપવામાં આવેલ છે જેમાંની મુખ્ય વિગત નીચે પ્રમાણે છે. આ બંને ફોટા અત્યારે અમદાવાદમાં ઝવેરીવાડમાં વાઘણપોળની અંદર આવેલ “શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા 'ના મકાનમાં વિદ્યમાન છે. આ જે આયંબિલ સંસ્થાનું મકાન છે તેની બહાર “શ્રી સાગરગચ્છ ઉપાશ્રય, અમદાવાદ” એવી આરસની તકતી છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજો સાગરગચ્છમાં શ્રદ્ધા ધરાવતા હતા એટલે તેમની દેખરેખ નીચે ચાલતે ઉપાશ્રય તે આ જ હતો. તા. ૧૭-૪-૧૯૫૨ ના રોજ ઠરાવ કરીને આ ઉપાશ્રયને વહીવટ સંભાળતી નગરશેઠના વંશજોની કમિટીએ આ મકાનને આયંબિલશાળા માટે ભેટ આપી દીધું હતું. આમાંને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એકલાને ફોટો જે આ પુસ્તકના મુખપૃષ્ઠ પર છે તેની નીચે “જન્મ સંવત ૧૬૪૫” અને “સ્વર્ગવાસ સંવત ૧૭૧૫” એમ લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં “કુટુંબ, વંશ અને પૂજે નામે બીજા પ્રકરણમાં તેમના જન્મસમય અંગે પૃ૦૧૩-૧૪ માં અને શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસનામે દસમા પ્રકરણમાં તેમના સ્વર્ગવાસના સમય અંગે પૃ. ૧૬૭-૧૭માં ચર્ચા કરવામાં આવેલ છે. આ ફેટા નીચે જે સંવત્ મૂકવામાં આવેલ છે તે શેના આધારે મૂકવામાં આવી છે તે તે ખ્યાલમાં આવતું નથી, પણ આ પુસ્તકના પૃ૦ ૧૭ી ઉપર કરવામાં આવેલ અટકળ સાથે તેને મેળ બેસે છે. બીજે જે ફેટ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને, તેમના ગુરુ શ્રી રાજસાગરસૂરિ સાથેને છે તે પણ આ આયંબિલશાળાના મકાનમાં જ અત્યારે સચવાયેલા ચિત્રને નીચલે ભાગ છે. ઉપાશ્રયને મકાનને જ્યારે આયંબિલશાળામાં ફેરવવામાં આવ્યું ત્યારે આ ચિત્રની સાચવણી થાય તે માટે તેને મકાનની દીવાલ ઉપર રાખવામાં આવેલ છે અને તેના પર રંગ કરાવીને તેને નવા જેવું અને વધુ ચમકદાર બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત થયેલ “ગુજરાતનું પાટનગર અમદાવાદ પુસ્તકના પૃ. ૬૦૧ સામે સૌ પ્રથમ છપાયેલું છે અને તેની નીચે તેને પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે : “આ ચિત્ર નગરશેઠના વંશજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસે વર્ષનું જૂનું દેખાય છે. કેઈ જૂના ચિત્રની નકલ હેય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહે છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મેટું કરવા જેવું છે.” આ લખાણ પ્રમાણે આ ચિત્ર આજે અઢી વર્ષ કરતાં પણ વધુ જૂનું ગણાય અને આ ચિત્ર પણ “કોઈ જૂના ચિત્રની નકલ હેય એમ લાગે છે” એમ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ નજણાવ્યું છે એટલે એ જૂનું ચિત્ર તે તેનાથી પણ પ્રાચીન ગણાય, જે સમય નગરશેઠ શાંતિદાસ અને તેમના ગુરુ રાજસાગરસૂરિના સ્વર્ગવાસના સમયથી ઘણે નજીક ગણાય. પણ આ ચિત્રને એટલું પ્રાચીન ગણવા માટે આપણી પાસે આ સિવાય બીજો કોઈ આધાર અત્યારે નથી. ગૂજરાતનું પાટનગર અમદાવાદ માં છપાયેલ આ ચિત્રને જયારે આયં. બિલશાળાના મકાનમાં સાચવણી માટે મૂકવામાં આવ્યું ત્યારે તેને રંગ કરાવીને નવા જેવું કરાવવામાં આવ્યું, એટલે અત્યારે જે ચિત્ર છે તે નવા રૂપ-રંગવાળું ગણાય. મૂળ ચિત્રમાં ગુરુનું નામ “શ્રી રાયસાગર હતું તે સુધારીને “શ્રી રાજસાગર ' કરવામાં આવ્યું છે અને શિષ્યનું નામ “શેઠ સાંતીદાસ' હતું તે “શેઠ શાંતિદાસ” કરવામાં આવ્યું છે. આ નવા રૂપરંગવાળા ચિત્રની નીચે “પૂજ્યપાદુ આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમદ્ રાયસાગરસૂરીશ્વરને પ્રણામ કરતાં શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ શેષકિરણ, અસલ પ્રતિકૃતિ સાગરગચ્છનાં જુના ઉપાશ્રયના એક કાષ્ટસ્તંભમાંથી ઉદ્ધત” એવું લખાણ છે. આ ચિત્ર લાંબી પેનલના કદમાં છે. તેમાં બે ભાગ છે. ઉપરના ભાગમાં શિખર દોરીને તેના ઉપર ફરકતી ધજા તથા સૂર્ય, ચંદ્ર રેલા છે. અને નીચેના ભાગમાં ગુરુ શ્રી રાજસાગરસૂરિને ઊંચા આસને બેઠેલા બતાવી શિષ્ય શ્રી શાંતિદાસને એમની સામે હાથ જોડીને બેઠેલા બતાવ્યા છે. નોંધઃ આ પુસ્તકમાં છપાયેલે તે આ નવા સુધારેલા ચિત્રના નીચેના ભાગને ફેટો છે.) આ બંને ચિત્ર ઉપર્યુક્ત આયંબિલશાળામાં પેસતાં જ મેટા હેલની સામેની દીવાલમાં રાખવામાં આવ્યાં છે. શ્રી શાંતિદાસ ઝવેરીનું ચિત્ર ર૭” ૪ ૩૭”ના કદનું છે અને તેમના ગુરુ સાથેનું ચિત્ર છા" x ૩લા” ના કદનું છે. આ બંને ફેટાઓ આ પુસ્તકમાં છાપવા માટેની અનુમતિ આપવા બદલ ઉપર્યુક્ત “શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા ” અમદાવાદના ટ્રસ્ટીઓને આભાર. ફરમાનાના કેટાઓ અંગે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળેલા ફરમાનેમાંથી અગત્યના બે ફરમાનેના ફોટાઓ “Imperial Mughal Farmans in Gujarat” પુસ્તકમાંથી અહીંયા સાભાર ઉદ્ધત કરવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ શુદ્વિપત્રક [નોંધ: આ પુસ્તકના છાપકામમાં અનુસ્વાર, પૂર્ણવિરામ, કાને, માત્ર વગેરેના યઈપ ઘણી જગ્યાએ કાં તે છપાયા નથી અથવા ઝાંખા છપાયા છે. આવી ભૂલ સુધારતાં શુદ્ધિપત્રક બિનજરૂરી લંબાણવાળું બની જાય તેમ હોવાથી તેને સમાવેશ આ શુદ્ધિપત્રકમાં કર્યો નથી. તે ઉપરાંત સામાન્ય સંદર્ભથી ખ્યાલ આવી જાય તેવી ભૂલો પણ આમાં નોંધી નથી. વાચકે દરગુજર કરશે.] પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ . ૮ ૬ રાજવીરે રાજવીઓ ૧૧ ૧૫ હતા હતા હતા ૧૪ ૧૭ સમાલોચના સમાલોચનાના ૨૯ The “The ૩૧ contemyorary contemporary Mania Mania." The " The ૨૧ deiails details 95 22 family )... family).. ૨૫ વજેનું કંકુમારેલા વંશજોનું કુંકમરવા મોરમેન્ટે गोरदे प्रतिष्ठितश्च प्रतिष्टितश्च ૧૪ ગેરમદે ગેરદે ૧૮. अंगचूलियान अंगचूलिया તેઓ વધુમાં જણાવે ગૂપાઅમાં વધુમાં જણાવ્યું તેઓ લખે ગૃપાઅમાં લખ્યું ૧૮ ૧૭ પ્રકરણ ચાર પ્રકરણ નંબર ચાર ૧૮ ૨૦ સમાલોચનમાં સમાલોચનામાં २३ ઇસ્લામધમી ઈસ્લામધર્મ ૨૩ ૩૧ ૧૦ ૩૨ ૯ સમયસપારખુ સમય પારખુ ૧૧ હેક For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ત્રીજી પંક્તિ અશુદ્ધ ૩૨ છેલ્લેથી ઓળખવા ઓળખાવા - ત્રીજી ૩૩ ૧૫ કર્યા કર્યો ૩૬ ૪ ક્યાં ય ૨૭ ૧ સુનિ શ્રી ક્ષેમવર્ધતગણિ મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિ ૯ ૫ મનના માનતા ૪૦ ૨૨ અમદાવાદમાં અમદાવાદના ૪૧ છેલ્લેથી છે. ૨૪ છે.”૨૪ બીજી ૪૪ છેલેથી બોલાવી. પછી બોલાવી. તારે સંઓએ તેમને ભાઈ કહીને બોલાવા. પછી ૪૫ છેલ્લેથી ૧. ' ૧૧. ત્રીજી ૪૬ ૯૪,૧૭,૧૯,૨૧ રે; ૪૬ ૧૩ બેગસ બેગમ ૪૦ ૫ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ શ્રી ચીમનલાલ લાલાભાઈ ૪૭ ૬ , શ્રી ચમનલાલ લાલભાઈ , શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ૫૧ છેલેથી લ લ ત્રીજી ૫૪ રર આવી હતી. " જ કરવામાં આવી હતી. ૫૬ ૧૨dabad dabad, ૬૧ ૨૪ તેમના તેમને ૬૬ ૪ ભાવ ભાવ ૬૬ ૭ સુ૦ ૧૧ સુ. ૧૧૧૪ ૬૮ ૧૧ –બી. ૬૮ ૨૪ ગહુલી ગુહલી ૭૦ - ૧૬ of of ૭૧ ૧૧ નગરશેઠ પદ' નગરશેઠ” ૭૩ ૨ શ્રીયુત ૭૪ ૧૫ ખુલાસો ચુકાદો of For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ`ક્તિ ૧૫ ७ ૭૫ ८ ७६ ૪ ૭૬ ૧૫ ७७ ૧ ૮૧ ૨ ૧૬ } ૧ ૮૨ ૫ e ૯૫ ૧૧ ૩૭ ૧૯ ૯૯ ૨૧ ૧૦૧ ૧૩ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૬ ૧૦૬ ૧૭ ૧} ૨૮ ૧૦૮ ७ ૧૮ ૨૩ ૧૧૦ ૭ ૧૧૦ ૨૫ ૧૧૨ છેલ્લી ૧૧૪ ૧૬ ૧૧૪ ૨૧ ૧૨૧ ' } ૧૬ ર ૫ અશુદ્ર ભીમરાવે આપ્યા છે નિર્દેશ ૧૬ ૨ આદ મહારાજ પાંચ શેર સાકર દૂધની જો અન્યત્ર દેરાસરના ધૈરતખાન ભાગ્યશાળી “ થવેના (ઈ. સ. ૧૬૮૬) " ૧૮ 90,000 1. ઈ. સ. ૧૬૨૧માં the the શહેરો -- " આગ્રા, વગેરેનીની weoden marble profane મિરાતે અહુમદી 'માં aetion સગ મુળનાનાયકની થયેલાં ઈ. સ. ૬૩૩ ભૂલાને બાદ કરતાં તે તીથ ) શુદ્ધ ભીમરાવે આપ્યા છે.શ્રી શાંતિ દાસ શેઠના વખતની મહાજન ગેની પરિસ્થિતિના ચિતાર તેઓ આપે છે નિર્દેશી ૧૬૧૮ આદ` મહાજન પાંચ શેર દૂધ અને શેર સાકર દૂધન આ ઉલ્લેખા ઉપરથી દેરાસરમાં ખૈરતખાન ભાગ્યશાળી "" ‘ઈ. સ. ૧૬૬૬ માં થેવેને (ઇ. સ ૧૬૬) 90,000 Pounds ઈ. સ. ૧૬૨૧-૨૨માં the શહેશે અને આગ્રા, વગેરે સ્થળાની wooden marble, profane • મિરાતે અહમદી ’ના આધારે action સલ ગ મુળનાયકની થયેલ ઈ. સ. ૧૬૩૩ ભૂલોને બાદ કરતાં તેના દેરાસર ) For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ २१५ કે “ આવા ચૌદમાં પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૧૨૨ ૧૨ જેમ ચાલુ ચાલુ ૧૨૬ ૨૧ ફરમાન કર્યું. ફરમાવ્યું. ૧૩૪ છેલ્લેથી લઈ થઈ ચોથી ૧૩૭ ૫ અમદાવાદના અમદાવાદના ૧૪૦ ૧૫ શુ ાહના શુકેહના ૧૪૯ ૨૩ ઝવેદી ઝવેરી ૧૪૨ કે આવા ૧૪૩ ૧૧ પાંચ લાખ પાંચ લાખ રૂપિયા ૧૪૩ ૨૫ જાણતાં જાણીતા ૧૪૫ છેલ્લી કરવા અંગેના અંગેના ૧૫૦ ૧૭ શાંતિદાસ શાંતિદાસે ૧૫૧ ૧૪ પ્રકરણમાં પ્રકરણમાં પૃ૧૯૧–૧૯૪ અને પૃ૦ ૨૫૦-૨૫૧ ઉપર ૧૫૧ ૧૮ પંદર ૧૫ર ૧૦ તેમણે પાલીતાણા અંગે આપણે તેમણે, પાલીતાણા અંગે છેલ્લે જે આપણે જે ૧૫ર ૧૪ ફરમાન નં. ૧૯,૨૦,૨૧,૨૨ ફરમાન નં. ૪,૫,૬,૭ ૧૫૫ જૈને . . ૪ “દીબાઝેલ” “દીબાઝલે' ' ૧૫૮ ૪ બાહર. બહાર ૧૫૮ ૨૦ રખેવાળા રખેવાળી - ૧૫૮ ૨૪ રાખે પાને રખેપાને ૧૫૮ : ૨૫ જેવી.” '૧૬૬ ૧૨ (ઈ. સ. ૧૬ ૯) (ઈ. સ. ૧૬૨૯) ૧૧૮૦ ૭ ઈ. સ. ૧૬૪૧માં ઈ. સ. ૧૬૪માં ૧૮૪ ૭ શક્યો શક્યા ૧૮૬ ૧૦ જિધાનીમાંથી રાજધાનીમાંથી ૧૯૭ ૨૩. સમા સમાઈ ૨૦૩ ૨૨ સં. ૧૯ ૬ સં. ૧૯૫૬ ૨૦૮ ૧૩ શ્રેષ્ઠવય શ્રેષ્ઠિવર્ય . ૨૦૮ ૧૬ Tribut Tribute - જની ૧૫૭ જેવી) For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદની બલિષ્ઠ પરંપરાના આદ્ય પુરુષ - જશપરંપરાથી ચાલતી આવેલી શ્રીમંત વણિકેની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક અને બું અંગ છે. આ બલિષ્ઠ પરંપરાના સ્તંભ અને, આદ્ય પુરુષ જેવા શેઠ શ્રી શાંતિદાસ આ પુસ્તકનો મુખ્ય વિષય - છે. શ્રીમતી માલતીબહેને શેઠ શાંતિદાસને લગતી ઉપર દર્શાવેલી હકીકતેની ચકાસણી તેને લગતાં ઐતિહાસિક સાધન દ્વારા કરીને ચાખી હકીકત તારવવાને સફળ પ્રયત્ન કર્યો છે. " શાંતિદાસને મળેલાં ફરમાનેને તરજૂ કરીને પ્રત્યેકનું વિલેષણ કરી બતાવ્યું છે. આને કારણે આ પુસ્તકની ઉપગિક - વધી છે. ...કેવળ સાંપ્રદાયિક પરંપરા અને અનુકૂતિને આધારે કે આ પ્રકારનાં લખાણે ઘણું ખરું તૈયાર થાય છે. અહીં વૈજ્ઞાનિક 2 અભિગમ અપનાવીને ઈતિહાસ-નિરૂપણ થયું છે તે આ પ્રયત્નની ક વિશેષતા છે. જેન પરંપરાના અભ્યાસીઓને તેમ જ અમદાવાદપ્રેમી વાચકવર્ગને આ પુસ્તક અવશ્ય ગમશે.” –ડૉ. ધીરુભાઈ ઠાકર પ્રમાણભૂત અને લોકભાગ્ય, ઈતિહાસ - “બહેન શ્રી માલતીબહેને, પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આ બંને વાનાં-ધીરજ અને સમભાવ-દાખવવા ઉપરાંત 24.412 13 Serving Jinshasan આ વાર્તા માગે છે, અને ઈતિહાસ-લેખક ધ્યેય સાથે બંધાયેલ છે. બેને મેળવે સનું પુસ્તક ભાગ્યે જ લોકપ્રિય બનતું gama ને તક એમાં અપવાદરૂપ બની રહે તેવું છે. અહીં લેખિકાએ ઇતિહાસને પણ વાર્તા ' જેવી જ સરળ, લોકગ્ય અને હૃદયંગમ શૈલીથી રજૂ કર્યો છે એ આ પુસ્તકની વિશેષતા છે.” –પૂ. પંન્યાસ શ્રી શીલચન્દ્રવિજયજી 004706 gyanmandir@kobatirth.org >> * For Personal & Private Use Only