SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ હાર ૧૭. હજાર કરતાં પણ વધારે શ્રાવકો અને સાધુ-સાધ્વીઓ જોડાયા હતા અને તે બધાંની વ્યવસ્થા — દેવ-દશનથી માંડીને તે કચાંક ઝઘડો-ટટા થાય તે તેના નિકાલની પણ વ્યવસ્થા સાથે—તે જાળવી શકચા હતા. તેમના વ્યક્તિત્વમાં થયેલા ધામિર્માંક પાસાના વિકાસ આમ જોતાં તેમનામાં સામાજિક પાસાની સાથે જ તેમના વ્યક્તિત્વના ધાર્મિક પાસાને વિકાસ પણ થયેલા જોઈ શકાય છે. દેવદર્શીન જેવા ધાર્મિ ક વિધિઓને તેમના દૈનિક જીવનમાં તે સ્થાન હતું જ; સાથે સાથે ગુપ્તદાન કરવું, યાત્રા-પ્રવાસ કરવા અને કરાવવા જેવી પ્રવૃત્તિઓનું પણ તેમના જીવનમાં અગત્યનું સ્થાન હતું. પેાતે પોતાની આવડતથી અને દૈવયેાગે, પેાતાના ભાઈ વમાનની સાથે મળીને લગભગ સમગ્ર ભારતને ખૂંદીને જે ધન કમાયા હતા તેના ઉપયાગ જૈન ધમ, જૈન તીર્થોં અને જૈન સમાજના ઉત્કર્ષમાં કરતાં તેએ જરા પણ અચકાતા ન હતા, એ એછું મહત્ત્વનું નથી. તેમને ચિંતામણિ મંત્રના ફળની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવામાં પણ તેમના ઉત્સાહભ ફાળા. નોંધપાત્ર છે. આ પ્રસંગે થયેલી અનેક ખટપટો અને વિવિધ વિઘ્નામાંથી રસ્તા કાઢીને તેમણે આ આચાય પપ્રદાનપ્રસંગ અમદાવાદમાં ખૂબ શાનદાર રીતે ઊજજ્ગ્યા હતા, એટલું જ નહી, સાગરગચ્છના આ આચાય સાથે તેમને એવા તે ઘનિષ્ઠ સંબધ હતા કે જ્યારે પોતાના અતિમ સમયે આચાય શ્રી મુક્તિસાગરજીએ જૈન સમાજને છેલ્લા ધર્મલાભ કહ્યા ત્યારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી માટે તેઓએ ' અહ્વારઇ પ્રાણ આધાર (અમારા પ્રાણના આધાર સમા) એવા શબ્દો વાપર્યા હતા. . તેમના જીવનની એક નાંધપાત્ર ઘટના આચાય પદવીને! આ પ્રસંગ તેમના ધાર્મિક વ્યકિતત્વના ખ્યાલ આપે છે, સાથે સાથે બીજો પણ એક પ્રસ`ગ તેમના આ ત્રિવિધ વ્યકિતત્વને પરિચય કરાવે છે. તે છે ‘ શ્રી ચિ ંતામાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy