________________
અને
પિતાના
જ જિ.
નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ રહે છે અને શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની સાથે સાથે આવાં તીર્થો ધર્મની પ્રભાવના પણ કરતાં રહે છે. આમ, તીર્થંકર ભગવાનના અભાવમાં સ્થાવર તીર્થો અને જંગમ તીર્થો એકબીજાનાં પૂરક બનીને તીર્થકરે ઉધેલા ધર્મમાગને સતત વહેતે રાખવાનું સત્કાર્ય કરતાં જ રહે છે.
જૈન શાસનની આવી ઉત્તમ પ્રણાલિકા અને પરંપરાને કારણે કેવળ સૈકસૈકે જ નહીં પણ, દરેક દસકેદસકે, તેમ જ જેનેની વસતીવાળા દૂરના અને નજીકના પ્રદેશમાં નવાં નવાં જિનાલયે, નાનાંમેટાં તીર્થસ્થાનો તેમ જ ઉપાશ્રયે સ્થપાતાં જ રહે છે. જૈન સંઘ. અને એ સંઘમાંના ધર્મભાવનાશીલ અને સંપત્તિશાળી અગ્રણએ. આ રીતે પિતાના જીવનને અને ધનને કૃતાર્થ કરતા જ રહ્યા છે. વળી આની સાથે સાથે જ, જિનવાણીને પણ શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવામાં જિનપ્રતિમા જેટલે જ ઉપકાર હોવાથી તેનાં રક્ષણ અને પ્રસાર માટે પણ જૈન સંઘ હમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આ વાતની સાક્ષી ઠેરઠેર સ્થપાયેલા અને હજારોની સંખ્યામાં હસ્તપ્રતે. ધરાવતા જ્ઞાનભંડારો પૂરી રહ્યા છે. જિનમંદિરની સ્થાપના, તીર્થની સ્થાપના, ઉપાશ્રયની સ્થાપના અને પુસ્તક પ્રકાશિત કરવાની પ્રવૃત્તિને આટલા માટે જ ધર્મકૃત્ય તરીકે લેખવામાં આવે છે અને આને લીધે જ જૈન સંઘને મળેલ શિલ્પ સ્થાપત્ય, સાહિત્ય, કળા વગેરેને સાંસ્કૃતિક વારસો જેમ ખૂબ વિપુલ છે તેમ ખૂબ સમૃદ્ધ અને અમૂલ્ય કહી શકાય એ પણ છે. પ્રતાપી પુરુષોની અગત્ય
આ દષ્ટિએ જોઈએ તે, ધર્મનાં અને જ્ઞાનનાં સ્થાની સ્થાપના કરનાર ઉદાર મહાનુભાવોની શ્રીસંઘને જેમ જરૂર પડતી રહી છે. તેમ, રાજકીય અશાંતિ, સમયની પ્રતિકૂળતા કે એવી જ કઈક પ્રકારની આપત્તિના સમયે એ બધાનું શાંતિ, કુનેહ, હિંમત અને બહાદુરીપૂર્વક રક્ષણ કરી શકે એવા વગદાર, પ્રતાપી પુરુષોની પણ,
ઉપરાશીલ :
આટલા માટે અયની સ્થાપના અને જિનમ રિના સંખ્યામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org