________________
માદશ મહારાજ - ઔરંગઝેબ પિતાને શાંતિ સદેશ શ્રી શાંતિદાસ શેઠ દ્વારા અમદાવાદની પ્રજાને મેકલે તે હકીકત જ એક મહાજન અને નગરશેઠ તરીકેના શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીના ઉચ્ચ સામાજિક દરજજાને સાબિત. કરવા પૂરતી છે. રાજા અને પ્રજા – બંનેના હિસ . . . . . . . . . . .
આમ શ્રી શાંતિદાસ ઝવેરી રાજા અને પ્રજા વચ્ચેનો યોગ્ય. કડીરૂપ બનીને બંને સાથે ઉચ્ચ સંબંધ જાળવીને એક આદર્શ મહાજન તરીકેની પિતાની ફરજેને ગ્ય રીતે પાર પાડી શક્યા હતા એમ આપણે કહી શકીએ. તેથી તે તેમના જેવા પુરુષો માટે ઉચિત જ કહેવાયું છે કે –
નરતિતિવાર્તા (ગતાં યાતિ ચો. जनपदहितकर्ता त्यज्यते पार्थिकेन । इति महति विरोधे विद्यमाने समाजे ...
પતિનવાનાં કુર્રમ શર્મજ II”. - અર્થાત્ “(એકલા) રાજાનું હિત કરનાર લેકમાં શ્રેષને પામે છે– નિંદાય છે. (એકલા) લેકેનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એકબીજામાં આટલે બધે વિરોધ હોવાથી રાજા અને પ્રજા (ક) બન્નેનું કાર્ય (હિત) સાધનાર ખરેખર દુર્લભ છે”૧૩
સાતમા પ્રકરણની પાદન ૧. “અન્વેષણ', પૃ. ૨૦૪ ૨. ' પ્રપૂ', પૃ. ૧૮ ૩. “પ્ર', પૃ. ૧૯, ૨૦ ૪. “પ્રપૂ', પૃ. ૩૯ ૫. આ માટે જુઓ આ જ પુસ્તકના પાંચમાં પ્રકરણની પાદનોંધ નંબર ચાર
૬. આ પ્રસંગને લગતા ફરમાનની વિશેષ ચર્ચા આ પુસ્તકના જ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ” નામે નવમા પ્રકરણમાં કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org