SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વર પ્રજાને સારા પહોંચાડવા અંગે ફેરાન હું બાદશાહના સંદેશ લેાકો સુધી પહેાંચાડવાના નક્કર ઉદાહરણુ રૂપે આપણે શ્રી શાંતિદાસ ઝવેરીને ઔર'ગઝેબ બાદશાહુ દ્વારા પ્રાપ્ત થયેલ માનને નિર્દેશ શકીએ. શાહજહાં માધ્યાહની માંદગીના સમાચાર સાંભળીને, તેમના વૃદ્ધાવસ્થાના છેલ્લાં બેએક વર્ષમાં જે -રાજકીય અવ્યવસ્થા ૦ ફેલાઈ હતી તે સમયે લડાઈ એના અંતે રાજગાદી મેળવનાર ઔર'ગઝેબે ગુજરાતની પ્રજાTMગ પેાતાના શાંતિસંદેશ એક ફરમાનના રૂપમાં શ્રી શાંતિદાસ ઝવેરી મારફત જ માકલ્યા હુતા ૧ ૧ . નગરશેઠ શાંતિદાસ ઝવેરી રાજકીય અવ્યવસ્થાના ઈ. સ. ૧૬૫૭-૫૮ના સમય દરમ્યાન શ્રી શાંતિદ્વાસ શેઠ મુરાદબક્ષ, મૌર'ગઝેબ વગેરે રાજકુમારોના સતત સંપર્ક માં રહેતા હતા. એટલે લાંખા સમયથી - પેાતાની સાથે રહેલા શ્રી શાંતિદાસ ઝવેરીને પેાતાના માદરેવતન અમદાવાદ પાછા જવાની રજા આપીને ગુજરાતની પ્રજાજોગ પોતાના કલ્યાણસંદેશા મેકલાં, તા. ૧૦મી ઑગસ્ટ ૧૬૮ના દિવસે અપાયેલ ક્રમાનમાં બાદ-શાહ ઔર’ગઝેબ જણાવે છે : “ શ્રી શાંતિદાસ શેઠે અમદાવાદ પહોચ્યા પછી ત્યાંના સવવેપારીઓ, મહાજને અને પ્રજાને પોતપોતાના શનિંદાં કામ, વેપાર—ધા શાંતિપૂર્વક અને સ્વસ્થ ચિત્તે કરવા માટેના પોતાના સંદેશા પહેાંચાડવા. અને રાજ્યના સરકારી માણુસેને સૂચના આપવામાં આવે છે કે તેમણે શ્રી શાંતિદાસ ઝવેરી કે જે રાજદરબારના જૂના સેવક છે તેના પ્રત્યે સારો વર્તાવ રાખવા.” શ્રી રત્નમણિરાવ ભીમરાવ, જાહેરનામા સમાન આ કમાન સ ંગે જણાવે છે: “ ઔરંગઝેબે શતિદાસ શેઠ સાથે જે હેરનામું અમદાવાદના લેક ઉપર માકલ્યું હતું....તે ઉપરથી દરબારમાં શેઠની લાગવગ કેટલી હશે તે સમજાય છે.” ૧૨ સમાજના અગ્રેસર અને મહાજન હોય તેવી જવાબદાર વ્યક્તિ દ્વારા જ આવા કલ્યાણસ ંદેશે બાદશાહ પ્રજાને મેકલી શકે. એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy