________________
સંઘપતિ શ્રી શાંતિદાસ
૫૫
વાસમાં, સિદ્ધગિરિના જૈન યાત્રાસંઘ કાઢયો, જ્યાં તેમણે દાનમાં ખૂબ છૂટથી ધન વાપર્યું .”૧ ૪
અન્ય સત્કાર્યાં
શ્રી શાંતિદાસ પેાતાની સુદીર્ઘ કારકિદી દરમ્યાન ધન કમાતાં ગયા અને સારાં કાર્યોંમાં, ધર્મોનાં કાર્યાંમાં તેના ઉપયોગ પણ કરતા ગયા. ઉપર વધુ વેલ પ્રસંગેા સિવાય તેમણે ખીજા પણ અનેક સત્કાર્યો કરેલ. તેઓ ગરીબ-ગુરખાંને ગુપ્ત મદદ કરતા. દુષ્કાળમાં અન્નક્ષેત્રા ખોલતા. તેઓએ અનેક પૌષધશાળાએ, જિનાલયેા બધાવ્યાં હતાં. તેમના ઘેર હુમેશા મહેમાન–પરેણાં રહેતાં. અનેક તીર્થાંને લગતા તેમના કુશળ વહીવટની નોંધ લેતાં શ્રી ડુંગરશીભાઈ સ પટ જણાવે છે : હું અમદાવાદમાં આવેલાં ભવ્ય જિનમદિરાને વહીવટ શાંતિદાસ શેઠ સંભાળતા. એટલુ જ નહુિ પણ સારઠમાં આવેલ સિદ્ધાચલજી તી, પાટણ પાસે આવેલ શખેશ્વરજીનું તીથ, મેવાડમાં આવેલ શ્રી કેશરિયાજી તીથ વગેરે દૂર દૂરનાં તીર્થ સ્થાનાની વ્યવસ્થાવહીવટ શાંતિદાસ શેઠ કરતા. મુગલાઈ સત્તા ગુજરાતમાં જામવા છતાં શેઠની લાગવગ અને પ્રતિભાને લીધે જૈન તીર્થાં તેમની દેખરેખ નીચે સુરક્ષિત હતા.”૧૫.
આ હકીકતાની સાબિતીરૂપ કેટલાંક બાદશાહી ફરમાના પણુ, જુદા જુદા મોગલ માદશહેા તરફથી, શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને મળ્યાં હતાં, આ ક્રમાાની વિગતેથી આપણે આ જ પુસ્તકના · નગરશેઠ: 'શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ માના' નામે નવમા પ્રકરણમાં માહિતગાર થઈશું.
અહીંયાં આપણને એ ખ્યાલમાં રહે, કે આપણે અનુમાન કર્યાં મુજબ, જો તેમના જન્મ ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ થયા હૈાય – અને તેનાથી પાછળ તા ો સમય લઈ જઈ શકાય તેમ છે જ નહી તા ઈ. સ. ૧૬૧૮માં પાલીતાણાના સંધ કાઢવાના પ્રસંગે તેમની 'મર ૨૫-૩૦ વષઁથી વધુ તેા ન જ હાય. ત્રીસેક વર્ષની
યુવાન
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org