________________
ર૭ર
નગરશેઠ શાંતિદાસ ઝવેરી આધારે લખવામાં આવ્યું છે: “પ્રશસ્તિ પ્રમાણે પણે પહેલી સ્ત્રીથી પનછ પુત્ર થયે એમ લખ્યું છે. એની સંવત આપી નથી. કપુરા નામની બીજી સ્ત્રાથી રત્નજી થયા. તેમને જન્મ સં. ૧૯૮૬માં થશે. પ્રશસ્તિમાં એમની ત્રીજી સ્ત્રી ફલાથી કપૂરચંદ નામને પુત્ર થયે એમ જણાય છે. જૈન રાસમાળામાં આ નામ આપેલું નથી. વિ સં. ૧૬૯૭માં ચેથી સ્ત્રી વાછીથી લક્ષ્મીચંદ થયા. એ પછીના પુત્રો પ્રશસ્તિ લખાયા પછી થયા
લાગે છે.” ૬. (i) ગૂપાઅ” પૃ૦ ૭૩૭ ઉપર જણાવાયું છે: “માણેકચંદને વશ
સૂરતમાં અને બાકીનાં ચારને અમદાવાદમાં ચાલ્યા.” (ii) ‘પ્રપૂ’ પૃ૦ ૪૦ ઉપર જણાવાયું છે: “આ સિવાય પાછળથી એમને માણેકચંદ નામને
પુત્ર થયો હતો, જેને વંશપરિવાર અત્યારે સુરતમાં નિવાસ કરી રહ્યો છે.” ૧૭. “His brother Vardhaman is said to have had six
sons." — 'SHG', p. 55 ૮. “ગૂપાએ માં પૃ૦ ૧૨૦–૧૨૧ ઉપર ટેવરનીયરની અમદાવાદની મુલાકાતના
સંદર્ભમાં એક કળકપિત કથાને ઉલ્લેખ કૂટનેટમાં કરવામાં આવ્યું છે; જોકે, આ કથા સાવ ગપાટો જ છે એમ શ્રી રત્નમણિરાવ પોતે નોંધે જ છે, જે નેંધ યોગ્ય જ છે. આ ફૂટનોટ આ પ્રમાણે છે – - “ટેવરનીયરની મુસાફરીની અ ગ્રેજી કલક્તાની પ્રત પૃ. ૫થી ૬૪ અને પુરાતત્ત્વ પુ૨, પૃ૦ ર૯૭ ઉપરથી સાર અને નીચેની વાત લીધી છે....અમદાવાદના શાંતિદાસ શેઠને સંતાન નહોતું અને એમની સ્ત્રીને માછલીને બનાવેલે કઈ પદાર્થ ખાવાને એક નેકરે કહ્યું. હિંસા ન થાય તેથી એ સ્ત્રીએ ના પાડી પર્ણ ખબર ન પડે એવી રીતે પદાર્થ થશે એવી ખાત્રી આપાથી અને પુષણથી શેઠ ણીએ એ પદાર્થ ખાધે અને ગર્ભ રહ્યોપ્રસવ પહેલાં શેઠ ગુજરી ગયા. સગાં માલમીલકત વહેચી લેવા આવ્યાં ત્યારે શેઠાણીની વાત જાણી એ વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કરવા લાગ્યાં. શેઠાણીએ સુબા પાસે જઈ છોકરાના જન્મ સુધી મીલક્તની વહે ચણ અટકાવી અને પુત્ર જન્મે ત્યારે એ પુત્ર ખરો નથી એમ તકરાર પડી. સુબાએ માને બધી વાત પુછી અને બાળકને મંગાવી વૈદ્ય હકીએ નહાવાના વાસણમાં સ્નાન કરાવી પરીક્ષા લીધી ત્યારે માછલીની ગધ નીકળી. છતાં સગાએ બાદશાહને અરજી કરી. બાદશાહે એ અખતરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org