SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિદ્યાસના પરિવાર અને સ્વર્ગવાસ ૧૭૧ જો તેમના જન્મ ઈ. સ ૧૫૮૫-૯૦ આસપાસ હોય તે ઈ. સ. ૧૯૫૯-૬૦માં મૃત્યુ પામતી વખતે તે વર્ષની ઉંમર ધરાવતા હોય એમ આપણે કહી શકીએ. ૧૫ લગભગ ૭૦-૭૫ દસમા પ્રકરણની પાદનાં ' ૧. નગરશે શ્રી શાંતિદાસનાં સંતાને અને પત્ની વગેરેને લગતી માહિતી મુખ્યત્વે નીચેનાં પુસ્તકામાં જ મળે છે : (1) · જૈરામા ', (૨) · ગૂપાએ ', (iii) ‘પ્રપૂ' અને (iv) · SHG'. ' ૨. ‘પ્રપૂ', પૃ॰ ૩૯ ૩. ‘પ્રપૂ', પૃ॰ ૩૯ ૪. (i) · SHG', p. 61–62 અને (ii) ‘પ્રપૂ', પૃ॰ ૪૦ આ ઉપરાંત આ જ પુસ્તકના ‘કુટુંબ, વંશ અને પૂર્વજો' નામે ખીજા પ્રકરણની ૯મી પાદનેધમાં શત્રુ ંજયમાં શ્રી આદીશ્વર ભગવાનના પરિકરના શિક્ષાલેખને ઉતારા આપ્યા છે. આ લખાણમાં તેમના કુટુંબના કેટલાક સભ્યોનાં નામ છે. તેમાં શ્રી શાંતિદાસ શેઠની પત્ની સુરમદેના પુત્ર પતજીના ઉલ્લેખ છે. આમાં સુરમદે એ રૂપાનું બીજુ નામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. જોકે, ‘જૈામા' કે જેમાં સમાલેચનામાં પૃ૦ ૪૯ થી ૬૪ સુધીમાં જુદા જુદા કાઠાઓ દ્વારા શ્રી શાંતિદાસ શેડના વંશોનાં વંશવૃક્ષે સવિસ્તર આપવામાં આવ્યાં છે તેમાં શ્રી શાંતિદાસ શેઠના પાંચ પુત્રાનાં નામ આ. પ્રમાણે આપવમાં આવ્યા છે—(1) પનજી, (ર) રતનજી, (૩) લખમીયદ, (૪) માણેકચંદ અને (૫) હેમચંદ. આમાં પહેલાં ચાર નામ તા શ્રી કેમિસેરિયેટ અને શ્રી ડુંગરશીભાઇ એ વવ્યા મુજબનાં જ છે. પરતુ પાંચમું નામ ‘ હેમચંદ ’એ કામિસેરિયેટ અને ડુંગરશીભાઈ જે ‘· કપૂરચંદ ' નામ આપે છે. તેના બદલે રજૂ થયું જણાય છે. ગૂપામ'માં પણ પૃ૦ ૭૩૭ ઉપર · હેમચંદુ ' નામ આપવામાં આવ્યું છે; જોકે, આ જ પાના ઉપર ઢનેટમાં ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના Jain Education International ' For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy