________________
૧૦ .
નગરશેઠ શાંતિદાસ ઝવેરી હેવાને કારણે વેપાર-વણજની આવડત – આ ત્રણ બાબતેને ત્રિવેણીસંગમ આપણને શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ ઝવેરીમાં જોવા મળે છે. શેઠશ્રી શાંતિદાસના પૂર્વ
તેમના પૂર્વ વિષે માહિતી મેળવીએ. શ્રી શાંતિદાસને પૂર્વ સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ સીદીઆ વંશના હતા તે વંશની શાખા કાકેલા હતી અને તેઓ મેવાડના રાજાના નજીકના સગા થતા હતા.
શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીને પદ્મના વંશજ તરીકે ઓળખવામાં આવે છે. પમે પિતાના જીવનમાં અહિંસાપ્રધાન જૈનધર્મને સ્વીકાર કેવી રીતે કર્યો એ દર્શાવતે પ્રસંગ જોઈએ. પામે જૈનધર્મ અંગીકાર કર્યાને પ્રસંગ
એક વખત પદ્મ મેવાડના ડુંગરે વટાવીને પિતાના ઘડાને સપાટ ભૂમિમાં દેડાવ્યે જતા હતા. એક ખેતરમાં દૂરથી હરણનું ટેળું આવતું જોઈને એમણે, હરણને શિકાર કરવા માટે, અવાજ ન થાય તે રીતે, પિતાના ઘોડાને એક બાજુ બાંધી દીધો અને ચૂપકીદીથી તેઓ હરણની પાસે જવા લાગ્યા. લાગ મળતાં એમણે તીર છોડયું અને હરણના ટોળામાંથી એક નાનું હરણ ઘાયલ થઈને ચીસ પાડીને નીચે ઢળી પડયું. આ અવાજથી એ હરણ-બચ્ચાની માતા સિવાયના બધાં જ હરણ નાસી ગયાં.
પદ્મ હરણના ઘાયેલ બચ્ચાને પિતાની સાથે લઈને ઘોડા ઉપર ત્યાંથી નાસી છૂટ્યા. નાસતાં નાસતાં પાછળ નજર કરી તે હરણની માતાને, આંખમાં આંસુ સાથે, દયદ્ર નજરથી પિતાના ઘાયેલ બચ્ચાને જોતી જોતી, ક્યાંય સુધી પિતાની પાછળ પાછળ આવતી એમણે જોઈ. જો કે, ડી વારમાં જ એમને અશ્વ તે માતા હરિણીને ક્યાંય પાછળ પાડી દઈને આગળ વધી ગયે. અનેક પ્રાણીઓને શિકાર કરીને રીઢા બની ચૂકેલા કાબેલ શિકારી પક્ષે, કઈ દિવસ કઈ પણ પ્રાણના શિકાર વખતે જે નબળાઈને અનુભવ ન હેતે કર્યો તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org