SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ઍળકા પરગણામાંથી ૭૫,૦૦૦ ભરૂચ છે. ૫૦,૦૦૦ વિરમગામ ) ૪૫,૦૦૦ મીઠાની આવકમાંથી ૩૦,૦૦૦ કુલ ૫,૫૦,૦૦૦ આ સાડા પાંચ લાખ રૂપિયામાં માણેકચંદ શેઠે કેટલા પૈસા આપ્યા હતા અને તેમના સાથીદારે કયા કયા હતા અને તેમણે કેટલા પૈસા આપ્યા હતા તેની વિગત શ્રી કેમિસેરિયેટે આ પ્રમાણે આપેલ છે ? રૂા. આ ૪,૨૨,૦૦૦ માણેકચંદ રબીદાસ (શાંતિદાસના ભાગીદાર) , સન્મલ અને બીજા (Sanmal) ૪૦,૦૦૦ ૮૮,૦૦૦ કુલ ૫,૫૦,૦૦૦ . આ વિગત આપ્યા પછી કેમિસેરિયેટે જણાવેલ છે કે માણેકચંદ શેઠ હંમેશાં બાદશાહની સેવામાં હાજર રહેતા હોવાથી તેમની લેન પહેલી ભરપાઈ કરી દેવા અંગે અને બીજા વેપારીઓની લેન પછી આપવા અંગે ફરમાનમાં સૂચના આપેલ છે. ૨૮ - આ બંને ફરમાને ઉપરથી એટલું સ્પષ્ટ ચિત્ર તે આપણને અવશ્ય પ્રાપ્ત થાય જ છે કે શાંતિદાસ શેઠની રાજદરબારમાંની અસાધારણ પ્રતિભા અને લાગવગના કારણે જ લેન ભરપાઈ કરવા કરવા અંગેના આ ફરમાને મેળવવાનું શક્ય બન્યું હતું. " " ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy