SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી ઝવેરી અને નગરશે. રીતે થયા છે. તેના નિર્દેશ કરીને આ પ્રકરણ સમાપ્ત કરીશું. (૧) પૂ. તિલકસાગરજીકૃત ‘ શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ-નાસ ’ જેમ મુનિ શ્રી ક્ષેમવધ નગણિએ શ્રી શાંતિદાસ શેઠજીને · રાસ'ની રચના શ્રી શાંતિદાસ શેઠ અને તેમનાં કુટુંબીજનોની પ્રશસ્તિ માટે કરી છે તેમ શ્રી શાંતિદાસ શેઠ જેમને પોતાના ગુરુ માનતા તેવા શ્રી રાજસાગરસૂરિના નિર્વાણપ્રસંગ નિમિત્તે શ્રી રાજસાગરસૂરિનિર્વાણુરાસ'ની રચના થઈ છે.૧૭ આ રાસમાં નગરશેઠ શ્રી શાંતિનાસ ઝવેરીના રાજદ્વારી વ્યક્તિત્વને ખ્યાલ આવે તેવી નીચેની પતિઆ રજૂ થઈ છે : ૩૮ ૧૬ “ દિવીપતિ દરબારિ વારવાર, ણિ જંગ જસ લીધે ૐ; પાતશાહ ખુશાલ થઈ નિ, જેહનિ સિરપા દીધા રે. હાંરે ભાઈ ગજરથ ઘેાડા દ્વીધા રે. ક્રિ સાહ જિહાંગીર પાતશાહ પૂરો, પ્રમલ પ્રતાપિ સૂર રે; ખૂશાલ થઈ ન જેનિ પાતિ, દ્વી પોતાનું નૂર હૈ. ક્રિ૦૧૭ –શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણુ રાસ, ઢાળ પાંચમી ૧૮ અર્થાત્ શ્રી શાંતિદાસ શેઠને દ્વ્રિીતિએ (અકબરે) ખુશ થઈ ને સિરપાવ આપ્યા હતા. હાથી, રથ, ઘેાડા મક્ષીસ આપ્યા હતા. જહાંગીર બાદશાહે તેમના ઘણા સત્કાર કર્યાં હતા. (૨) શ્રી કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી તેઓ શેઠ શ્રી શાંતિદાસના ઉન્નત વ્યક્તિત્વના ખ્યાલ આપતાં જણાવે છે: “તે (શ્રી શાંતિદ્યાસ) વેપારી, ઝવેરી અને રાજદરમારના શુભચિંતક હતા.”૧૯ (૩) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવશાળી રાજદ્વારી વ્યક્તિત્વના ખ્યાલ આપતાં તેઓ જણાવે છે: “ વિક્રમની સત્તરમી સદીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy