SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ ૧૬૯ આ ફરમાન તા. ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે અપાયું હતું એ હકીકત અહીં ઉલ્લેખનીય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે સંવત્ ૧૭૧૫ની સાલ કે જે સંવત્ ૧૬૫ત્ની પમી ઓકટોબરે પૂરી થાય છે, તેમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હોય તે કાં તે આ ફરમાન શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી એમની પાસે પહોંચ્યું હશે અથવા તે “રાજસાગરસૂરિનિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવતમાં કંઈક ફરક હશે અથવા તે આ ફરમાનની તારીખ માં કંઈક ફેર હશે. જે સંવત ૧૭૧પમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હેય તે તેઓ તા. ૫મી ઓકટોબર ૧૬૫–ા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હોવા જોઈએ, કારણ કે છઠ્ઠી ઍકટોબર ૧૬૫લ્થી સંવત્ ૧૭૧૬ શરૂ થતી હતી. જ્યારે આ ફરમાન તે છેક ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે આપવામાં આવ્યું હતું. “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ” સંવત્ ૧૭રરમાં, એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી સાતેક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ ચા હેવાથી અને તેમાં રજૂ થયેલ અન્ય ઘટનાઓ પણ વિશ્વાસપાત્ર હેવાથી તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. એટલે “શ્રી રાજસાગરસૂરિ -નિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવત્ છેટી હોવાને કંઈ કારણ નથી. વળી જે, ફરમાનને અહીં ઉલ્લેખ કર્યો છે તે ફરમાન પણ તેના મૂળ રૂપમાં સચવાયેલ છે એટલે તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. વળી હીજરી સનને આધારે ઈ. સ. ની તારીખ નક્કી કરવામાં આવી હોય તે પણ “10th of Rajab H. 1070” એટલે “March 12, 1660” એ તારીખ ખાસ ભૂલ વગરની છે. એક બીજા મત અનુસાર આ તારીખ “રરમી માર્ચ ૧૯૬૦ હોઈ શકે, પણ તેથી તેમની મૃત્યુની તારીખ સાથે તે એના મેળા એસતે નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy