________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના
વિભાગ–અ : તી રક્ષાને લગતાં ફરમાના
જુદાં જુદાં તીર્થાંની રક્ષાને લગતાં જે ક્રમાના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયાં છે તેનું મહત્ત્વ જાણીને તેમને મળેલ એ ફરમાનાથી વિગતે માહિતગાર થઈશું.
૧૧૯
તીરક્ષા અને તેને લગતાં ફરમાનાનું મહત્ત્વ
દરેક ધમમાં તેનાં તીથ સ્થાને અને તેની યાત્રાના સમાવેશ માનવીનાં ધામિક કબ્યામાં કરવામાં આવેલ છે; જેમ કે મક્કાની હજ વગર મુસલમાનને પાતાનું. જીવન એળે ગયું જણાશે; તે અમરનાથ-બદ્રીનાથ-કેદારનાથની યાત્રા વગર કે કાશીના દર્શન વગર હિંદુ વ્યક્તિને જીવનમાં અસાષ રહ્યા કરશે. તે જ રીતે પાલીતાણા, સમેતશિખર જેવાં તીર્થાંનાં દર્શીન વગર શ્રાવકને જીવનમાં ઊણપ વર્તાયા કરશે. કુદરતના સાન્નિધ્યમાં પવિત્ર વાતાવરણ ઊભું કરીને રચાયેલાં દરેક ધર્મોનાં તીર્થોં માનવજીવનમાં સાત્ત્વિકતાનું પ્રાગટથ કરવામાં કારણભૂત બની રહે છે. જૈનધર્મના વિકાસમાં તીર્થાંના કાળે પણ નાનાસન નથી.
તીર્થાંના મહત્ત્વ કરતાં પણ તી રક્ષાનું કાર્ય વધુ મહત્ત્વનું અને વધુ કિઠન છે, જેમ સમય બદલાય તેમ રાજસત્તા ખલાય, અને બદલાતા જતા રાજકીય તખ્તા પર દરેક રાજવી, દરેક શાસક એકસરખી નિષ્ઠા, એકસરખી બુદ્ધિપ્રતિભા, એકસરખી નીતિવાળા ન જ હાય એ આમત પણ સ્વાભાવિક છે. એટલે બદલાતા રહેતા રાજકીય તખ્તામાં, ખાસ કરીને જ્યારે પ્રતિકૂળ વિચારાવાળા શાસક રાજ્ય કરતા હાય ત્યારે, આ ધતીર્થાંનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી કાય બની રહે ગણ્યાંગાંઠ્યા છે. અને આ કાર્ય કરવા સમાજના બહુ જ ઘેાડા -
6
લેાકી શક્તિમાન હાય છે.
Jain Education International
ધમના બળે સમયે સમયે દરેક ધમને આવા ધર્મ રક્ષક નેતા એ મળી રહે છે એ હકીકતના તે આપણે ધમ તીર્થાંના ઇતિહાસ
For Personal & Private Use Only
---
www.jainelibrary.org