________________
•
“ શ્રી !
નગર શાંતિદાસ ઝવેરી કૃતિમાં રજૂ થયેલી હકીકત ઐતિહાસિક દષ્ટિએ અસ્વીજય હવાને કઈ કણ નથી. " અહીં એ નેંધપાત્ર છે કે પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કેમિસેરિયેટે પણ પિતાના પુસ્તક “History of Gujarat', Vol. II માં રૂ. ૧૪-૧૫૦ ઉપર આ રાસને ટૂંકસાર અને પરિચય આપે છે.
૩. મૂળ રાસમાં આ પ્રસંગને ઉલ્લેખ આ પ્રમાણે છે
શ્રી વિજયદેવસૂરિ સુંદર, આણુ મનિ ઉલ્લાસ છે; - અહિમ્મદીવાદ થકી મેકલિઓ, ઉપાધ્યાય પદ-વાસ રે. જૂઓ૦ ૨
સાહ શાંતીદાસ સમ્મત, સાહા અમર સુજાણ રે; ધનધાન્ય ભરિઆ બહિરિ, મોકલ્યા મંડાણ રે. જૂઓ કે –શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ', ઢાળ-૩, કડી ૨-૩
(જુઓ : “ઐમૂકાસ ', પૃ. ૪૭) ૪. આવાએક વિઘો ઉલ્લેખ “જેરામા' પુસ્તકના નિવેદનમાં, શ્રી શાંતિદાસ શેઠજીને રાસ'ના સાર રૂપે લખાયેલ, નીચેના પ્રસંગમાં જોવા મળે છે?
કેટલાંક વર્ષ પછી ખંભાતના નગરશેઠ અમદાવાદ આવ્યા, અને તેમને શ્રી શાંતિદાસ શેઠે પિતાને ત્યાં રોકી રાખ્યા અને જ્યાં સુધી પધરસૂરિ (શ્રી વિજયસેનસૂરિ) કે જે હમણાં ખંભાતમાં છે, તેમના તરફથી કોઈ પણ રીતે રાજસાગરગુરુને સૂરિપદ આપવાની સંમતિ ન મંગાવો ત્યાં સુધી તમો અહી થી ખંભાત નહિ જઈ શકે એવું શાંતિદાસ શેઠે ખંભાતના શેઠને કહ્યું. (આ વખતે શાંતિદાસ શેઠને એટલે બધે આજ્ઞા પ્રભાવ અમદાવાદમાં –બાદશાહની સાથેના સંબધથી – ચાલતું હતું કે તે ગમે તે કરી શકે.) ખ ભાતના શેઠે આ વાત પત્રથી ખંભાત જણાવી, અને પત્રમાં જણાવ્યું : “જે સૂરિશ્રીને વાસક્ષેપ આવશે તે જ છૂટી શકાશે, નહિ તે બંધીમાં રહેવું પડશે.” ખભાતમાં તે શેઠની વહ – શેઠાણી, સૂરિશ્રી પાસે ચુંદડી પહેરી ગઈ અને ગુરુસ્તુતિ (ગહુ લી) કરી એટલે સૂરિશ્રીએ વાસક્ષેપનું ચુદડી પર શ્રેપન કર્યું અને સૌભાગ્ય ઇચ્છયું. ત્યારે શેઠાણીએ અમદાવાદ શેઠને રોકયા છે તે વાત અને તેનું કારણું જણાવ્યું, અને કહ્યું કે જે આપશ્રી વાસક્ષેપ અને સરિસંવ રાજસાગર ગુરુને સૂરિપદ આપવાની સંમતિદર્શક ચિહ્ન તરીકે મોકલાવશે તે શેઠ ઘેર આવશે અને મારી લાજ – મારું સૌભાગ્ય રહેશે.” રિશ્રી(વિજયદેવસૂરિ)એ વાસક્ષેપ સાથે સૂરિમંત્ર વિકાસ જિ લખી મે કહ્યું. અને શેઠાણ સભા સમક્ષ “તમારું સૌભાગ્ય અવિચલ રહે. અને જો સુખેથી શેઠને તેડાવે' એવાં વચન કહી ચુંદડી ઓઢાડી. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org