________________
ગાય આચાર્યપદવી રીતે શ્રી રાજસાગર સૂરિપદે સ્થપાયા (સંવત ૧૮૬ના જ માસ ને શનિવારે અને સાગરગછિની સ્થાપના થઈ.”
–“જૈરામા ', નિવેદન પ્ર૧ , , (નોંધ : મૂળ રાસમાં આ વિગતે ઢાળ બીજી અને ત્રીજીમાં રજૂ થઈ છે.) ૫. શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણ શસ, ઢાળ-૪, કડી ૭ -
( એમૂકાસ', પૃ. ૫) : ૬. “જૈસમ માં નિવેદનમાં પૃ. ૧૦ પર જણાવ્યા પ્રમાણે (જેને ઉતારી પાદનોંધ નંબર ચારમાં રજૂ થયો છે, તેમને આચાર્યપદ શ્રી વિજયદેવસૂરિના હાથે નહીં, પરંતુ શ્રી વિજયદેવસૂરિએ ખંભાતથી મેકલેલ વાસક્ષેપ અને સૂરિમંત્રને ઉપયોગ કરીને અપાયું હતુ. -
૭, “અમૂકાસ', પૃ. ૫૦ " ૮. “એ કાસ', પૃ. ૫૦
૯. “એમૂકાસ', પૃ. પર
૧૦. આ જ પ્રકારની સરખામણીઓ આપણને શ્રી ક્ષેમવર્ધનગણિરચિત ‘શ્રી શાંતિદાસશેઠજીને રાસ માં થી ઢાળમાં પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે –
હો શ્રેણીક રાજાવરને, લાલ રૂષભ ને ભરત નરેંદ્ર; * જહે રાજસાગર સુરીશને, લાલ સહસકિરણના નદ. સુ ૮
હે સંપ્રતિ સુહસ્તિ સૂરીને, લાલ અકબર હિર સૂરીશ; હે કૃષ્ણનરેશને તેમને, લાલ વાત ઘણી મધુરીશ. સુ. ૯ હે વિક્રમ સિદ્ધસેનવલી, લાલ કુમારપાળ હેમ સૂરીશ; કહે રાજસાગર શાંતિદાસને, લાલ જોડી વિશ્વાવિસ. સુ૧૦ છહ ધર્મગોપ વિમળતણ, લાલ શ્રી બોભદ્ર આમ; કહે તમ રાજસાગર સરીને, લાલ શાંતિદાસ સુખકામ.” સુલ ૧૧
——જેરામા, પૃ. ૮-૯ ૧૧. “જૈરામ', સમાલોચના, પૃ. ૩-૪ ના આધારે ૧૨. “ગૂપાએ ', પૃ. ૭૪૬ ૧. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે –
“Another event in Shantidas's career, which is mentioned in the Chintamani-prasasti, and which is
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org