________________
પરિશિષ્ટ
૨૦૫ ફાગણ-ચૈત્ર માસમાં (ઈ. સ. ૧૯૩૪ માં) તેમણે ૪૫૦ સાધુઓ અને ૭૦૦ સાધ્વીજીઓનું મુનિસમેલન અમદાવાદમાં બેલાવ્યું હતું જે ૩૪ દિવસ ચાલીને સફળ થયું હતું.૫૪ ઉપસંહાર
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારને આ ટૂંક-પરિચય પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી એમ. એસ. કેમિસેરિયેટના ઉઠ્યારે સાથે પૂરો કરીએ. તેઓ જણાવે છે :
અમદાવાદ શહેરના અદ્વિતીય ઔદ્યોગિક વિકાસના પરિણામ રૂપે છેલ્લાં ૫૦ વર્ષમાં (ઈ.સ ૧૯૩૫ પહેલાના છેલ્લાં ૫૦ વર્ષે સમજવા) અમદાવાદમાં નવા અને સમૃદ્ધ અનેક ધનિક કુટુંબ અરિતત્વમાં આવ્યા હોવા છતાં, આ કુટુંબે ગુજરાતના પાટનગર (અમદાવાદ)ના ઈતિહાસમાં છેલ્લાં અઢીસે કરતાં પણ વધુ વર્ષોથી જે ભાગ ભજવ્યું છે. તેના કારણે આ ધપાત્ર કુટુંબની કીર્તિ અમર રહેશે.૫૫
'નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને તેમના વારસદારોની આ ઉજજવળ પરંપરાને શત શત વંદન!
પરિશિષ્ટની પાદન ૧. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજોનું વંશવૃક્ષ “જૈરામાં ” ભાગ-૧ ના
સમાલોચનાનાં પૃ. ૪૯ થી ૬૪ માં સુવિસ્તૃત રીતે આપવામાં આવ્યું છે. ૨. “પ્રપૂ” પુસ્તકનાં પૃ૦ ૪૨-૪૩ ઉપર, “કલાઅ’ પુસ્તકના પૃ. ૪ ઉપર
અને “જેરામા' પુસ્તકમાં સમાલોચનાના પૃત્ર ૧૦ ઉપર રૂા. સાડા પાંચ લાખ અંગેના ફરમાન સાથે નગરશેઠ શ્રી લક્ષ્મીચંદનું નામ જોડયું છે તે ભૂલ છે. (વધુમાં જુઓ : આ જ પુસ્તકમાં પ્રકરણ નં. નવની પાદ
નેધ નંબર અઠવ્યાવીસ.) ૩. “પ્ર\', પૃ. ૫૧ થી ૫૪ ૪. “ કલાસ', પૃ. ૪ ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org