SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ નગરશેઠ શાંતિદાસ ઝવેરી મતમુજબ શાંતિદાસ દિલ્હીના વતની છે, પણ મા બાબતને બીજે કયાંયથી સમથન મળતું નથી, તેઓ વધુમાં જણાવે છે કે શાંતિદાસ રોઢને મંત્રસિદ્ધિ સૂરતમાં થઈ હતી એમ કહેવાય છે, પર ંતુ એમના સેઠ ગ્રાંતિદાસ મણિયા નામના પુરુષ સુરતના હતા એટલે ાફરીના અંગે પણ શાંતિદ્યુસ સૂરતમાં રહેતા હોય. સાથે સાથે સૂર્યનેટમાં તેઓ લખે છે કે ‘ મિથ્ય ’માં જણુાવ્યા પ્રમાણે સૂરત એ સમયનું મેટુ અંદર હોવાથી ત્યાં ઝવેરી શાંતિાસની પેઢી કદાચ હોય તે શય્ છે. પરંતુ ‘મિતામણિપ્રશસ્તિ' અને શ્રી શાંતિાસ શેઠજીને રાસ ’ (‘ સમા ’) વગેરેમાં પણ શાંતિદાસને અમદાવાદના વતની જ જણાવ્યા છે.. " , * ૧૩. ‘ જેરામા ' પુસ્તકમાં સમાલેચનાના પૃ. ૪ થી ૬૪ માં શ્રેષ્ઠીવર્ય શન્દિાસજીને વ શા ' શીર્ષક નીચે તેમના વંશની શાખા વિસ્તૃત રીતે આપવામાં આવી છે. ' ૧૪. (i) · ગૂપાએ ', પૃ. ૭૩૪ ઉપર ઉલ્લેખ છે તે મુજબ અમરની બેગમ સાથે શાંતિદાસને ભાઈ જેવા સબંધ હોવાને કારણે જહાંગીર તેમને ‘ મામા ’ કહેતા હતા. (ii) ‘પ્રપૂ 'સાં પૂ. ૯ શ્રી ૧૭માં ત્રી શાંતિદાસ અક્રબરની બેગમના ભાઈ કેવી રીતે બન્યા તે પ્રસંગ રેચક શૈલીમાં રજૂ થયા છે. (નોંધ : આ પુસ્તકના પ્રકરણ ચાર · શાહી ઝવેરી અતે નગરશે'માં આ પ્રસ ંગ લેવામાં આવ્યો છે. < (iii) ‘ રામા ’માં પશુ ઠેર ઠેર અકબરના દરબારમાં શાંતિદાસની હાજરી સૂચવવામાં આવી છે; જેમ કે સમાલેચનમાં પૃ. ૨ ઉપર, નિવેનમાં પૃ. & ઉપર, ‘ શાંતિદાસ શેઠજીના રાસ'માં પૃ. ૫ ઉપર. - (iv) SHG'માં પૃ. પરૂ માં શ્રી કેમિસેરિયેટ જણાવે છે કે '' Shantidas was probably born during the last decade or two of the reign of Akbar." ( અર્થાત્ – “ શાંતિદાસનો જન્મ અકબરના રાજ્યકાળના છેલ્લા એક કે બે દસકામાં થયા હશે.” ) . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy