________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી પ્રાપ્ત થયેલ ફરમાને ૧૫૩
આ પછી આ કરારની શરતે આપવામાં આવી છે. તેમાં ૨પા નિમિત્તે આપવાની કઈ રકમની નેંધ નથી પણ જુદા જુદા પ્રસંગોએ, જુદા જુદા પ્રમાણમાં સુખડી, કપડાં, રેકડ નાણું આપવાનું તેમાં જણાવાયું છે.
“શ્રી શત્રુંજય પ્રકાશ” પુસ્તકમાં પૃ૦ ૧૦૦-૧૦૧ ઉપર પણ આ કરાર અંગે શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને ઉલ્લેખ કરતાં જણાવાયું છેઃ “બારોટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણજી વગેરે તેમની સાથે ગયા, અને અમદાવાદમાં શેઠ શાંતિદાસ સહસકરણ તથા શા. રતન સુરા વગેરે સંઘ જેગું ખત કરવામાં આવ્યું, જેમાં ગોહેલેએ સંઘનું મળણું – ચેક કરવાને તેના બદલામાં છુટક જાત્રાળુ પાસેથી અડધી જામી, એક ગાડે અઢી જામી અને સંઘ પાસેથી સુખડી મણ એક અને અઢી જામી મળે તેમ કરાવ્યું.”
આમ પાલીતાણું રાજ્ય સાથે થયેલા પાના પાંચ કરારેમાં ગેહલ રાજવી સાથે થયેલ પહેલા કરારમાં શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીના નામને ઉલ્લેખ છે તે તેમણે તે વખતે તીર્થરક્ષા અંગે કરેલ સક્રિય વિચારણાના નક્કર પુરાવારૂપ બની રહે તેમ છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવરાવેલ પટ
અમદાવાદમાં આવેલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ઝવેરીવાડ, પટ્ટણીની ખડકી) પાસે રહેલ એક ઐતિહાસિક કહી શકાય એવા પટની વિગત. પણ અત્રે નેંધવી ઉચિત લાગવાથી રજૂ કરી છે.
અમદાવાદમાં દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે જમાલપુર દરવાજા બહાર ચાર રસ્તા પાસે જુદાં જુદાં તીર્થના જે પટ બાંધવામાં આવે છે તેમાંના ૧૭૦ જીનેશ્વરો સાથેને એક પટ વિ. સં. ૧૯૯૮ની સાલમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવડાવેલ છે. આ પટ અત્યારે લગભગ સાડા ત્રણ વર્ષ જૂને ગણાય, એટલે તેનું ઐતિહાસિક મહત્વ તો છે જ, સાથે સાથે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની તીર્થભક્તિને પણ આ એક પુરવે ગણી શકાય.
•
જ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org