________________
ઉપસ હાર
૧૭૭
પછીના ચાર મેગલ રાજવીએ — જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔર ગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધે સ્થાપી શકયા હતા. મેગલ રાજદરબારમાં, ઝવેરી તરીકે પડકાર ફેંકે તેવા ખાદશાહના પ્રશ્નના જવાબ આપવામાં યુવાન વયે તે સફળ થયા અને ત્યાંથી તેમના રાજદરબાર સાથેના સંબંધની શરૂઆત થઈ. એક ઝવેરી તરીકે તા તેઆ જીવનના અંત સુધી રાજવીએ સાથે સંકળાયેલા રહ્યા જ છે, તેનાથી પણ આગળ વધીને તેઓ બાદશાહની વિશ્વાસુ વ્યકિત તરીકેનું સ્થાન પણ મેળવી શકયા છે. ઝવેરાતની ખામતમાં તે! તે એગમેાના જનાનંખાના સુધી, તેમના અંગત સલાહકાર ઝવેરી તર કે પહેાંચી શકયા, સાથે સાથે જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔર'ગઝેબ આ ચારે ય માગલ બાદશાહેાને અવારનવાર રાજ્યાભિષેક જેવા સારા પ્રસંગાએ, પ્રસંગને અનુરૂપ ઉત્તમ ઝવેરાત પણ પહાંચાડતા રહ્યા.
ઝવેરી તરીકે મેાગલ બાદશાહના સ્પર્કમાં આવેલ શ્રી શાંતિદાસ જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ – ચારે ય બાદશાહેાના સ્વભાવ, મિજાજ અને તેમની રાજકીય નીતિને પારખી શકયા અને કોની સાથે કેવી રીતે કામ લેવું તેની કાઠાસૂઝથી જ તેઓ ચારેય ખાદશાહ પાસેથી પાલીતાણા – શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, કેશરીનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જેવાં જૈન તીર્થાંના રક્ષણને લગતાં ફરમાને મેળવી શકયા. તેમને મળેલ ફમાનામાં ઝવેરી તરીકેના તેમના રાજદરબારમાંના ઉન્નત સ્થાનના નિર્દેશ કરે તેવાં ક્રમાના પણ છે, તેમની સ્થાવર મિલકતની સુરક્ષા અંગે આદેશ આપતાં ફરમાન પશુ છે, તે યુદ્ધ સમયે ઔર ગઝેબને લેાનરૂપે ધીરેલા પૈસા પાછા મેળવવાને લગતાં ફરમાના પણ છે. કોઈ એક વ્યક્તિને ચાર ચાર આદશાહે। પાસેથી આટલી મેાટી સંખ્યામાં ક્રમાન મળ્યાં હાય તેવા દાખલા ઇતિહાસના પાને ખૂબ જૂજ જોવા મળે છે. મેગલ બાદશાહે પાસેથી વિવિધ મામતાને લગતાં ક્રમાના મેળવવાની સાથે સાથે તેએ અમદાવાદનું – પેાતાના વતનનું – નગરશેઠ
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org